Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉપના વગોવણી Eવ
|ી વણી કરી -
ગુરપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
રી hotણ- ૫wળા રે ? હiniદ્ધનરામ / / Eas A1 ની
મન " - કે તેલ
,
માAિવત્ર વેશ્વરૃ-ભાવે ૩ ચાવડે અખ અને વારૂિ-
વત્રિમ+ માનિ કક્ષામાંટિકિત્સામાયિકનઆ મત રૂરિઝ. બે ય છે નકલમય શકાય-વિજયવાસના મે-તે ૧૩દ્ધિની દ્વ#િn . જmષ્ટિ દેખાય છે કખખા તૈચારિત્ર્યછેને, એક-અપ છે ,
Non તેના જ દks +- પાણી પીવણનિમિજાઈ" સમવિધા સવકિપરના અમલન નિ & 31289 મામાના વનાં જજીસ ના (૨==ાતે આમ ન
'નિદૈવાય.-)
=વિશે આ
Iઇનમણાં
જ -ળ રિલીતા) ના મા હાળો છે ઈનામe in n 'જિક
મuોર સમણાં વાસણો (પ-અiાસમા" hiસખાઓએ 'તાર્યક્ત માણે ખખ52 સંખw up ૧૬New મિનળ તે પm+1 1 2 69511 ખરફેસન 4 - 7- 8- 3
મા કમાવકારના–આMણે છે. ને તમkધામનને ૬૫owજના ,
નિબંબના સખન- અભાવ ૧ ની તપાત કિશના સંમત
Qલા બાપાનામ ? વસમાનજઉં 3 Yam નૉરે કારેન એન 3 ઇંધ શિh 1 * સાફ ન પ+ Y. ૪ સ િનિશિતાબ્દ* દોર . કંઈ યમનબંધનારેશ્મય - પ્ર૧૪૨૩જમાનમા૧/૪
વાળ લ ી 18 વાણિજ(પદ હિલ પર &ામ છે જેના લિકે છે પથરો ને ટુંબઇ રાતના ૨૦ RSલા માં શીખો 0 કિડના મારવાના સ્થાનના હિ
૨)નાલારા દ (સી કે, મારી છે જેને ગળાને કૃ િ ના હા) સામાgિયા વિના ર&જા ના પિઝલn (
ફિર વાળા હના સેક્સ કિલ Sણા શ7 MPytm જેકલાખનો જ મારી છે. જળ રિનમાં જ રજ રા
જીવી ને ત્રાસને તે
? છે. બિલ ફીલ ના બ ( ના લઇ લે છે ! at a છે. આ રાશિના વિ ૧ કિતા કેળા બજાર
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ગોંડલ ગચ્છ જયવંત હો
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ
શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીઓ
યજી મ. સા. ના ચાર સ્મૃતિ તથા
સરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી
શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ
ગ દશાબ્દી વર્ષ ઉપલક્ષ
સૌરાષ્ટ્ર કેસરી ગર તપસમ્રાંટ ગુરુદેવ પૂ. શ્રી ,
ગણઘર શશિત ત્રીજું અંગ
( સ્થાનઃ ૧ થી ૪) (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ)
: પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા.
: પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. ઃ શુભાશિષઃ
* પ્રધાન સંપાદિકા ઃ મંગલમૂર્તિ પૂજ્યવરા
અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ.
: અનુવાદિકા : પૂ. શ્રી વીરમતીબાઈ મ.
પૂ. શ્રી લીલમબાઈ મ. : પરામર્શ પ્રયોજિકા :
- સહ સંપાદિકા : ઉત્સાહધરા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. પૂ. શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
स
a
ม่
શ
Q
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ
શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
સમભાવનું પ્રેરકબળ પૂરનાર આપ હતા સમતાપુંજ..
સંવેગભાવતું સિંશન કરનાર આપ તા કલ્યાણપુંજ.. નિર્વેદભાવનું નાનત્વ સમજાવનાર
આપ હતા પ્રવચનપુંજ.. અનુકંપાનું અનુદાન આપનાર
આપ હતા વાત્સલ્યપુંજ..
આસ્થાના પ્રાણને જગાડનાર
આપ હતા પ્રાણપુંજ.. બહુમુખી પ્રતિભા સંપન્ન ઓ! પ્રકાશપુંજ..
આપશ્રીના પવિત્ર પાદપો અનંતશઃ વંદનાવલી સહ આપના કરકમળમાં સમર્પણ..
- પૂ. મુકત - લીલમ ગુણીના સુશિષ્યા સાધ્વી વીરમતી
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
બ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા)
માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ માતુશ્રી વિજ્યાબેન દાદા ડુંગરસિંહજી પરિવારના તપસ્વી પૂ. શ્રી જશ-જય-માણેક-ઉત્તમપ્રાણ-રતિગુરુદેવના એવં સતીવૃંદના સંસ્કારથી સિંચિત થયેલા એક આદર્શ સન્નારી હતા. ઉચ્ચ પ્રકારના ગૃહસ્થાશ્રમી બનીને, શ્રાવક ધર્મનું પાલન કરતાં છ પનોતા કુલદીપક અને એક કુલદીપિકાના માતા બનવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. ૪૦ વર્ષ પાણીનો ત્યાગ તથા રોજ પાંચ દ્રવ્યનું સેવન જેવા અનેક વ્રત અંગીકાર કર્યા હતા.
દાદા ત્રિભોવનજી મહારાજ સાહેબના ધાર્મિક તથા આધ્યાત્મિક વારસાને સાચવવામાં અ. સૌ. જયશ્રીબેન આર. દોશી, દિલસુખભાઈ, વિનોદભાઈ, ચંદ્રકાંતભાઈ, નરેનભાઈ, મુકેશભાઈ, દિલિપભાઈ વગેરે કુટુંબીજનો ખુબજ પ્રયત્નશીલ છે.
જીવદયા પ્રેમી દિલાવરદિલા શ્રીયુત શ્રી દિલસુખભાઈ શેઠ તથા દઢ મનોબળી, ઉત્સાહી કાર્યકર શ્રી ચન્દ્રકાન્તભાઈ શેઠે સામાજિક ક્ષેત્રે અનોખી પ્રગતિ હાંસલ કરી છે. સેવાકીય ક્ષેત્રે અગ્રગણ્ય સ્થાન ધરાવતું શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ અને તે ટ્રસ્ટ દ્વારા થતી અનેકવિધ પ્રવૃત્તિઓ જ શેઠ પરિવારનું પ્રતીક છે.
સેવાકીય ક્ષેત્રની બે ડઝન સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હોવા ઉપરાંત શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ ‘ગુરુપ્રાણ આગમ બત્રીસી' ના પ્રકાશનમાં પાયાના પથ્થર સમા છે. તેઓએ આગમ પ્રકાશનમાં અદ્ભુત યોગદાન આપી, તેઓ અપૂર્વ શાસનસેવા કરી રહ્યા છે. આગમ પુનઃ પ્રકાશનમાં શ્રુતાધાર બનીને તેઓ પૂ. ગુરુપ્રાણ તથા તપસ્વી ગુરુદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિને પ્રગટ કરી છે. શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘને ભારતના નકશામાં પ્રથમ હરોળમાં મૂકવામાં તેમનો પ્રમુખ ફાળો છે. ૭૩ સંત-સતીઓના અભૂતપૂર્વ ચાતુર્માસનો અલભ્ય લાભ લઈને તથા દીક્ષાઓના લાભ લઈને સંઘને સાચા અર્થમાં મોટો બનાવ્યો છે. રાજકોટમાં આરાધનાભવન તથા શેઠ ઉપાશ્રયનું નિર્માણ કરીને સંત સતીજીઓની સેવા કરી ગુરુભક્તિ પ્રદર્શિત કરી છે તે માટે આપને અભિનંદન સહ ધન્યવાદ.
શેઠ પરિવારની ગોંડલ સંપ્રદાય પ્રત્યેની ઉચ્ચભાવનાની તથા શાસન પ્રત્યે સેવાના અભિગમની અમો અનુમોદના કરીએ છીએ. આપનો પરમાર્થ ભાવ પ્રતિદિન પ્રગતિશીલ બને, શાસનને આપનો અધિકતમ લાભ મળતો રહે, આપની શ્રુતભક્તિ આપને ભગવાન બનાવે એ જ શુભકામના.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
પૃષ્ટ
o -
વિષય પૂ.શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવનદર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ.શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પૂર્વ પ્રકાશનના બે બોલ પુનઃ પ્રકાશનના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય શાત્ર પ્રારંભ સ્થાન - ૧ પરિચય અધ્યયન પ્રારંભ આત્માનું એકત્વ દંડનું એકત્વ ક્રિયાનું એકત્વ લોક અલોક વગેરેનું એકત્વ બંધ મોક્ષ વગેરેનું એકત્વ પ્રત્યેક શરીરી જીવોનું એકત્વ વિદુર્વણા(વિક્રિયા)નું એકત્વ પ્રત્યેક યોગનું એકત્વ ઉત્પા અને વ્યયનું એકત્વ વિભૂષાનું એકત્વ ગતિ, ચ્યવન વગેરેનું એકત્વ મતિજ્ઞાનના પર્યાયરૂપ તર્ક વગેરેનું એકત્વ વેદનાનું એકત્વ ચરમ શરીરીના મરણનું એકત્વ સ્થિતિઘાત અને રસઘાતનું એકત્વ દુઃખનું એકત્વ
પૃષ્ટ '
વિષય ધર્મ-અધર્મ પ્રતિજ્ઞાના ફળનું એકત્વ | એક સમયમાં એક–એક યોગનું અસ્તિત્વ જ્ઞાનાદિનું એકત્વ ત્રણ ચરમ સૂક્ષ્મોનું એકત્વ સિદ્ધિ વગેરેનું એકત્વ પુદ્ગલ પર્યાયરૂપ શબ્દાદિનું એકત્વ પ્રત્યેક પાપસ્થાનોનું એકત્વ પ્રત્યેક પાપ વિરતિનું એકત્વ | અવસર્પિણી આદિ કાલવિભાગોનું એકત્વ પ્રત્યેક દંડકના જીવોની વર્ગણાનું એકત્વ ભવ્યાદિની અપેક્ષાએ વર્ગણાનું એકત્વ દંડકોમાં દષ્ટિની અપેક્ષાએ વર્ગણાનું એકત્વ કૃષ્ણશુક્લપાક્ષિકની વર્ગણા અને એકત્વ લેશ્યાની અપેક્ષાએ વર્ગણાનું એકત્વ સિદ્ધોની વિવિધ વર્ગણા અને એકત્વ પુદ્ગલ દ્રવ્યની વિવિધ વર્ગણા અને એકત્વ જંબુદ્વીપનું સંસ્થાન અને પરિમાણ મહાવીર સ્વામી એકાકી નિર્વાણ અનુત્તર વિમાનવાસી દેવોની ઊંચાઈ એક તારાવાળા નક્ષત્ર પ્રત્યેક પુદ્ગલ વર્ગણામાં અનંત પુદ્ગલો સ્થાન - ર/૧ પરિચય પદાર્થોની દ્વિવિધતા | બે-બે પ્રકારે ચોવીસ ક્રિયા ગહ અને પ્રત્યાખ્યાન જ્ઞાન ક્રિયાથી સંસાર પારગામી આરંભ અને પરિગ્રહથી ધર્મની દુર્લભતા | આરંભ અને પરિગ્રહત્યાગથી ધર્મની સુલભતા શ્રવણ અને અવધારણથી થતી ઉપલબ્ધિ
o
જ
દ
દ
૧
જે
છે
તે
કે
છે
હે
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
સમા(કાળ)ના બે પ્રકાર ઉન્માદના બે પ્રકાર
દંડના બે પ્રકાર
દર્શનના બે પ્રકાર
જ્ઞાનના ભેદ–પ્રભેદ
શ્રુત–ચારિત્રરૂપ દ્વિવિધ ધર્મ
સંયમના બે-બે ભેદ
પાંચ સ્થાવરના સૂક્ષ્મ આદિ બે—બે ભેદ પરિણત-અપરિષ્ઠત વ્ય
ગતિ-અગતિ સમાપન્નક સ્થાવર જીવ ગતિ—અગતિ સમાપન્નક દ્રવ્ય
અનંતર પરંપર અવગાઢ સ્થાવર જીવો અનંતર પરંપર અવગાઢ દ્રવ્ય કાળના બે ભેદ
આકાશના બે ભેદ
આપ્યંતર બાહ્ય વગેરે શરીરનું નિરૂપણ
કાયાના ભેદ-પ્રભેદ
પૂર્વ ઉત્તર દિશાનું મહત્ત્વ
સ્થાન
ર/ર ભવ ભવાંતરમાં કર્મવેદન
દંડકંગત જીવોની ગતિ—આચિંત
દેડકાન જીવોના બે બે પ્રકાર
સમવહત અસમવહત આત્માનો અવધિ વિષય દેશ અને સર્વથી ગાદિ વિષય ગ્રહણ
દેશ અને સર્વથી અવભાસાદિ ક્રિયાઓ ચરમ—અચરમ શરીરી દેવ
સ્થાન
ર/૩ શબ્દના ભેદ–પ્રભેદ
સ્વ-પર નિમિત્તક પુગલોનું પરિવર્તન પુદ્ગલના બે-બે ભેદ
શબ્દદિની વિવિધતા
આચારના બે—બે ભેદ પડિમાઓના બે બે પ્રકાર
પૃષ્ટ
૪૭
૪૮
૪૯
૪૯
૫૦
૫૪
૫૪
૫૮
૫૯
SO
FO
કઇ છે ? –
૪
૪
· * ” * 9
૭૭
× Ø ×××
૮૭
વિષય
સામાયિકના બે પ્રકાર
જન્મ મૃત્યુના પર્યાયવાચી નામો
મનુષ્ય તિર્યંચની ગર્ભસ્થ અવસ્થાઓ કાસ્થિતિ-મસ્થિતિ
10
અદ્ઘાયુ—મવાયુ
કર્મોનો પ્રદેશોદય, વિપાકોદય જંબુદ્રીપના ક્ષેત્રોની સમાનતા જંબૂદીપના પર્વતોની સમાનતા ભરત—ઐરવતમાં ગુફાઓની સમાનતા જંબૂદીપના ફૂટીની સમાનતા જંદીપના મહાસંહોની સમાનતા જંબુદ્રીપની મહાનદીઓની સમાનતા જંબુઢીપના પ્રપાતહીની સમાનતા ભરત ઐરવતની મહાનદીઓની સમાનતા સુષમ-ઉપમ આરાનું કાલમાન બે—બે સંખ્યામાં અરિતાદિની ઉત્પત્તિ હીપના ક્ષેત્રોમાં કાળાનુભાવ જંબૂતીપમાં બે-બે ચંદ્ર સૂર્ય
અઠયાવીસ નક્ષત્ર અને તેના સ્વામી દેવ જંબૂતીપમાં ૮૮ અહ જંબુદ્રીપ વૈદિક લવણ સમુદ્ર ધાતકીખંડ દીપ
માવિ સેશની વિજય અને રાજધાનીઓ ધાતકીખંડના મેરુપર્વત, વન, વૈદિકાદિ કાલોદધિ સમુદ્રની વેદિકા પુષ્કરાતું હીપના ક્ષેત્ર, પર્વત વગેરે ચોસઠ જો
વિમાન વર્ણ
પ્રવેયક દેવોની ઊંચાઈ
સ્થાન- ૨/૪
જીવ અને અજીવરૂપ કાળ
જીવ અને અજીવરૂપ ગ્રામાદિ
પૃષ્ટ
૪ ૬ ૬ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪
૯૯
૧૦૦
૧૦૧
૧૦૩
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
| ૧૦૭
૧૦૮
૧૦૯
| ૧૦૯ ૧૧૦
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૫
૧૧૭
૧૨૦
૧૨૦
૧૨૨
૧૨૪
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫૭ ૧૫૯
૧૨૭ |
૧૫૯
૧૨૮
૧૬૧ ૧દર ૧૬૪
૧૬૬
૧૩૧
૧૪ ૧૬૭
૧૬૯
૧૩૬
૧૭૧ ૧૭૨
૧૭૩
૧૭૪
વિષય જીવ અને અજીવરૂપ છાયાદિ રાશિના બે પ્રકાર કર્મબંધ અને ઉદીરણા આદિના બે-બે ભેદ આત્માનું પરલોક ગમન ક્ષય–ઉપશમથી જ્ઞાનાદિની પ્રાપ્તિ પલ્યોપમ સાગરોપમકાલનું પ્રમાણ
સ્વ–પર પ્રતિષ્ઠિત પાપસ્થાન સર્વજીવોના બે બે પ્રકાર અપ્રશસ્ત–પ્રશસ્ત મરણ જીવાજીવરૂપ અનંત શાશ્વતલોક બોધિ, બુદ્ધ, મોહ, મૂઢના બેબે ભેદ આઠ કર્મોના બેબે પ્રકાર રાગ દ્વેષ જનિત મૂચ્છ આરાધનાના બે-બે પ્રકાર તીર્થકરના વર્ણ પૂર્વમાં વસ્તુ વિભાગ બે તારાવાળા નક્ષત્ર મનુષ્ય ક્ષેત્રમાં બે સમુદ્ર નરકગામી બે ચક્રવર્તી દેવોની સ્થિતિ, પરિચારણાદિ ત્રસ–સ્થાવર રૂપે પાપકર્મ ઉપાર્જના અનંત પુદ્ગલ સ્થાન ૩/૧ પરિચય ઈન્દ્રના ત્રણ ત્રણ પ્રકાર વિક્રિયા(શરીરની વિભૂષા)ના ત્રણ ત્રણ પ્રકાર કતિસંચિત આદિ જીવોત્પત્તિની સંખ્યા દેવોની ત્રણ પ્રકારની પરિચારણા મૈથુન વિષયક ત્રણ-ત્રણ પ્રકાર યોગ, પ્રયોગ, કરણના ત્રણ-ત્રણ ભેદ દીર્ધાયુ, અલ્પાયુ બંધના કારણો ગુપ્તિ અને અગુપ્તિના ત્રણ-ત્રણ પ્રકાર દંડના ત્રણ પ્રકાર
પૃષ્ટ
વિષય ૧૨૬ | અતીત ગહ, અનાગત પ્રત્યાખ્યાન
પુરુષને ત્રણ પ્રકારના વૃક્ષની ઉપમા ૧૨૭ પુરુષના ત્રણ-ત્રણ પ્રકાર ૧૨૮ પશુ-પક્ષીઓના ત્રણ ત્રણ પ્રકાર
સ્ત્રી, પુરુષ, નંપુસકના ત્રણ ત્રણ પ્રકાર ૧૩) દંડકોમાં ત્રણ-ત્રણ વેશ્યા ૧૩૦ | તારા ખરવાના ત્રણ કારણ
દેવો દ્વારા ગાજવીજ કરવાના ત્રણ-ત્રણ કારણ ૧૩૩ ] લોકમાં અંધકાર ઉદ્યોત થવાના કારણો ૧૩૫ | માતા પિતા વગેરેના ઋણથી મુક્તિના ઉપાય
સંસારને પાર પામવાના ઉપાય ૧૩૬ ] અવસર્પિણી, ઉત્સર્પિણીના ત્રણ-ત્રણ પ્રકાર ૧૩૮ અચ્છિન્ન પુદ્ગલ ચલિત થવાના કારણો ૧૩૯ ચોવીસ દંડકમાં ઉપધિ અને પરિગ્રહ ૧૪૦ | પ્રણિધાનના ભેદ-પ્રભેદ
યોનિના ત્રણ-ત્રણ પ્રકાર ૧૪૦ | તૃણ વનસ્પતિમાં જીવસંખ્યા ૧૪૧ અઢીદ્વીપમાં ૫૧૦ તીર્થ ૧૪૧ જંબૂદ્વીપ વગેરેમાં આરાઓનું કાલમાન આદિ ૧૪૧ ઉત્તમ પુરુષોના વંશ અને આયુ
અગ્નિ અને વાયુના જીવોનું આયુષ્ય ૧૪૩ ધાન્યોની યોનિનું કાલમાન
નારકોની સ્થિતિ,વેદના આદિ ૧૪૫ લોકની સમપ્રમાણવાળી વસ્તુઓ ૧૪૭ સ્વાભાવિક જળ અને જળચરોથી વ્યાપ્ત સમુદ્ર ૧૪૮ | સુશીલ અને નિશીલ રાજાઓની ગતિ ૧૪૯ | ત્રણ વર્ણના દેવ વિમાન ૧૫૦ ત્રણ હાથની અવગાહનાવાળા દેવો ૧૫ર ત્રણ પ્રજ્ઞપ્તિ શાસ્ત્રનું અધ્યયન ઉપર | સ્થાન - ૩/ર ૧૫૪ લોકના ત્રણ ત્રણ પ્રકાર ૧૫૬ ઈન્દ્રાદિની પરિષદ ૧૫૭| ધર્મ પ્રાપ્તિનો કાળ
૧૭૫ ૧૭૬ ૧૭૮
૧૭૯
.
છે
તે
૧૪૨
છે
જે
જે
૧૮૫ ૧૮૫
શું
છે
૧૮૯ ૧૮૯ ૧૯૨
Page #18
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ટ
વિષય
પુષ્ટ
૨૨૯
જે
જે
જે
જે
૧૯૮
જે
જે
જે
૨૦૨
જે
જે
જે
જે
જે
જ
એ
જ
ધર્મ પ્રાપ્તિની વય બુદ્ધ-મૂઢ વ્યક્તિ પ્રવ્રજ્યાના વિવિધ પ્રકાર સંજ્ઞાવાન અસંજ્ઞાવાન નિગ્રંથ શૈક્ષની ત્રણ પ્રકારની કાલમર્યાદા ત્રણ પ્રકારના સ્થવિર સુમન-દુર્મનાદિ પુરુષ એપ્રશસ્ત-પ્રશસ્ત સ્થાનની પ્રાપ્તિ સર્વ જીવોના ત્રણ ત્રણ પ્રકાર લોક સ્થિતિ ત્રણ દિશાઓમાં જીવની ગતિ આદિ ત્રસ અને સ્થાવર જીવોના ત્રણ-ત્રણ પ્રકાર સમય, પ્રદેશ અને પરમાણુના વિશિષ્ટ ગુણ દુઃખોત્પાદક પ્રમાદ અકૃત ક્રિયાના સિદ્ધાંતનું નિવારણ સ્થાન - ૩/૩ આલોચના આદિ કરવા, ન કરવાના કારણો શ્રતધારક પુરુષ શ્રમણના કલ્પનીય વસ્ત્રપાત્ર ત્રણ આત્મરક્ષક ગ્લાન માટે વિશિષ્ટ ઔષધ પરિમાણ સંબંધ વિચ્છેદ કરવાના કારણો ત્રણ પદવીધરોની અનુજ્ઞાદિ વચન-અવચનના ત્રણ-ત્રણ પ્રકાર મન–અમનના ત્રણ-ત્રણ પ્રકાર અલ્પવૃષ્ટિ-મહાવૃષ્ટિના કારણો દેવ આવવા ન, આવવાના કારણો દેવોને મનુષ્ય ભવની ઝંખના અને પસ્તાવો દેવોનું ચ્યવન અને ઉદ્વેગભાવ દેવવિમાનના આકાર, પ્રકાર અને આધાર દિંડકોમાં ત્રણ દષ્ટિ દુર્ગતિ-સુગતિના ત્રણ-ત્રણ પ્રકાર તપસ્યામાં કલ્પનીય પાણી
૧૯૩ | | ભિક્ષા યોગ્ય આહારના ત્રણ-ત્રણ પ્રકાર ૧૯૩ | ઉણોદરી તપના ભેદ-પ્રભેદ ૧૯૪ | શ્રમણ માટે હિતકર, અહિતકર સ્થાન ૧૯૬ | શલ્યના ત્રણ પ્રકાર ૧૯૭ તેજલબ્ધિની પ્રાપ્તિના ત્રણ ઉપાય
ત્રીજી અને બારમી ભિક્ષુ પ્રતિમા ૧૯૮ અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિઓ ૨૦૨ દર્શન, રુચિ અને પ્રયોગના ત્રણ ત્રણ ભેદ
વ્યવસાય(વ્યવહાર)નું વિવિધ રીતે વર્ગીકરણ ૨૦૩ પ્રયોજન સિદ્ધિના ત્રણ ઉપાય ૨૦૪] | ત્રણ પ્રકારે પુગલ પરિણમન ૨૦૫ નય દ્રષ્ટિએ નરકની પ્રતિષ્ઠિતતા ૨૦૫ | મિથ્યાક્રિયાના ભેદ-પ્રભેદ ૨૦૬ ધર્મના ત્રણ પ્રકાર ૨૦૭ ઉપક્રમના ત્રણ-ત્રણ ભેદ
વૈયાવચ્ચ આદિના ત્રણ-ત્રણ ભેદ ૨૧૦ | કથા અને વિનિશ્ચયના ત્રણ-ત્રણ પ્રકાર
| શ્રમણની પર્યાપાસનાનું ફળ ૨૧૨ સ્થાન - ૩/૪ ૨૧૩ પ્રતિમાધારીના ઉપાશ્રય અને સંસ્તારક
કાલના ઘટકોની ત્રિવિધતા ૨૧૫ વચનના ત્રણ-ત્રણ પ્રકાર
જ્ઞાનાદિની સભ્યતા અને પ્રજ્ઞાપનીયતા વિરાધના અને વિશોધિના ત્રણ-ત્રણ પ્રકાર
આરાધનાના ત્રણ પ્રકાર ૨૧૮ જ્ઞાનાદિની મલિનતા અને પવિત્રતા ૨૨૦ અતિક્રમ આદિના ત્રણ-ત્રણ પ્રકાર ૨૨૩ અતિચાર સંબંધી પ્રાયશ્ચિત્તના ત્રણ પ્રકાર ૨૨૪ જંબુદ્વીપના વિભાજિત ક્ષેત્રો
જંબૂદ્વીપના વર્ષધર પર્વતો જંબૂદ્વીપના મહાદ્રહો જંબુદ્વીપની ત્રણ ત્રણ નદીઓ | ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપ
જ
૨૧૨
४४
૨૧૪
રે
રે જ
૨૧૬
?
૨૧૭
:
જ
છે
જ ઇ
જે છે.
જ
૨૫૧
૨૨૫
૨૨૬
ઉપર ૨૫૩ ૨૫૩ ર૫૪
૨૨૭.
૨૨૭
12
Page #19
--------------------------------------------------------------------------
________________
વિષય
વિષય
૨૮૫
૨૮૭
૨૮૯
૨૮૨
S
9
૨૯૯ ૩00
૩૦૧
૩૦ર
૩૦૩
૩૦૬
ભૂકંપના ત્રણ-ત્રણ કારણો કિલ્પિષી દેવોની સ્થિતિ આદિ પરિષદના દેવ-દેવીઓની સ્થિતિ ત્રણ ત્રણ પ્રકારના પ્રાયશ્ચિત્ત નપુંસકને દીક્ષાનો નિષેધ શાસ્ત્ર વાચનાને યોગ્ય, અયોગ્ય શ્રમણ દુર્બોધ્ય અને સુબોધ્ય વ્યક્તિ લોકમાં ત્રણ વલયાકાર પર્વત પોતપોતાની કોટિમાં સૌથી મોટા પર્વતાદિ શ્રમણોની છ પ્રકારની કલ્પસ્થિતિ દંડકવર્તી જીવોના ત્રણ શરીર પ્રતિકૂળ વ્યવહાર કરનારના ત્રણ-ત્રણ ભેદ માતા-પિતાના ત્રણ-ત્રણ અંગ સાધુ અને શ્રાવકના ત્રણ-ત્રણ મનોરથ ત્રણ પ્રકારના પુદ્ગલ પ્રતિઘાત એક, બે અને ત્રણ ચક્ષુવાન અવધિજ્ઞાનનો વિષયદર્શન ક્રમ દેવ, રાજા અને ગણિની દ્ધિ ગર્વના ત્રણ પ્રકાર ત્રણ પ્રકારના કરણ ધર્મોપદેશના ત્રણ ગુણો પાપની નિવૃત્તિ અને પ્રવૃત્તિ શાસ્ત્ર રહસ્યનો નિર્ણય જિન, કેવળી અને અર્વતના ત્રણ-ત્રણ પ્રકાર લેશ્યાઓના લક્ષણ અને ગતિ બાલમરણ વગેરે સંબંધી લેશ્યા અસ્થિરાત્મા અને સ્થિરાત્માનાં પરિણામ નરક પૃથ્વીઓના ત્રણ વલય વિગ્રહગતિનો ઉત્કૃષ્ટ સમય ત્રણ ઘાતિ કર્મોનો ક્ષય ત્રણ તારાવાળા નક્ષત્ર તીર્થકર સંબંધી ત્રણ સંખ્યક વિષયો | નવ રૈવેયક વિમાનોનાં નામ
ર૫૫| પાપકર્મ સંચય આદિની ત્રણ અવસ્થાઓ ૨૫૭ | ત્રિપ્રદેશી વગેરે પુદ્ગલોની અનંતતા ૨૫૮ સ્થાન - ૪/૧ ૨૫૯ પરિચય ર૬o | | અલ્પ મહાકર્મ યુક્ત શ્રમણની અંતક્રિયા ૨૬૧ ઉન્નત-પ્રણત વૃક્ષ તથા મનુષ્યની ચૌભંગીઓ રદર ઋજુ–વક્ર વૃક્ષ તથા મનુષ્યની ચૌભંગીઓ
| ભાષાના ચાર–ચાર પ્રકાર ૨૨ શુદ્ધાશુદ્ધ વસ્ત્ર તથા મનુષ્યની ચૌભંગીઓ રદર ચાર પ્રકારના પુત્ર ૨૬૪
| સત્ય-અસત્ય પુરુષની ચૌભંગી ૨૬૪ શુચિ અશુચિ વસ્ત્ર તથા પુરુષની ચૌભંગીઓ ૨૬૭ મનુષ્યને કલિકા(કળી)ની ઉપમા ૨૬૭ | ભિક્ષુ અને તેના તપને કાષ્ઠકીટની ઉપમા ૨૬૯ | વનસ્પતિના અગ્રબીજ આદિ ચાર પ્રકાર ૨૯. | નારકીના મનુષ્ય લોકમાં ન આવવાના કારણો ૨૭૦ સાધ્વી માટે પછેડીનું પ્રમાણ અને સંખ્યા ૨૭૦ ધ્યાનના ચાર પ્રકાર ૨૭ર આર્તધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણ ૨૭૩ |
રૌદ્રધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણ ૨૭૩
ધર્મધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણાદિ ૨૭૪ શુકલધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણાદિ ૨૭૫
| પદ આશ્રી દેવના ચાર પ્રકાર ૨૭૫ | ચાર પ્રકારે દેવ, મનુષ્ય, તિર્યંચનો સંવાસ
| વિવિધ અપેક્ષાએ કષાયના ચાર–ચાર ભેદ
| કર્મપ્રકૃતિના ચય, ઉપચય આદિ ૨૭૮ | ચાર–ચાર પડિમાઓ
અજીવ અસ્તિકાય અને અરૂપી અસ્તિકાય ૨૮૧ | ફળસ્વાદ અને પુરુષની ચૌભંગી
સત્ય અને મૃષાભાષાના ચાર–ચાર પ્રકાર
| પ્રણિધાનના ચાર–ચાર પ્રકાર ૨૮૨ મેળાપ–સહવાસ દ્વારા પુરુષની ચૌભંગી ૨૮૪ | | વર્ય(પાપ) સંબંધી ચૌભંગીઓ
૩૦૬ ૩૦૭
૩૦૭
300
૩૧૦
૨૭૬]
૨૭૭.
૩૨૦
૩ર૧
૨૮૨
૩૨૧
૨૮૨ |
Page #20
--------------------------------------------------------------------------
________________
વિષય
૩૨૭ ૩૨૯
૩૩૦
૩૩ર,
૩૭૭
૩૩૪ ૩૩૫ ૩૩૬
૩૭૮
અભ્યત્થાન, વંદન આદિની ચૌભંગીઓ સૂત્ર અને અર્થધારક પુરુષની ચૌભંગી એક સો વીસ લોકપાલોના નામ પાતાળકળશોના સ્વામી વાયુકુમારદેવ ચાર જાતિના દેવો દ્રવ્યાદિ ચાર પ્રમાણ રુચકદ્દીપની ચાર–ચાર દિશાકુમારીઓ મધ્યમ પરિષદના દેવ-દેવીની સ્થિતિ દ્રવ્યાદિ ચાર પ્રકારના સંસાર દષ્ટિવાદના ચાર વિભાગ ચાર–ચાર પ્રકારના પ્રાયશ્ચિત્ત પ્રમાણ, મરણ વગેરે કાલના ચાર પ્રકાર ચાર પ્રકારના પુગલ પરિણામ ચાતુર્યામ ધર્મ ચાર પ્રકારની દુર્ગતિ–સુગતિ કેવળી તથા સિદ્ધના કર્મક્ષય ચાર પ્રકારે હાસ્યોત્પત્તિ સ્ત્રી પુરુષને કાષ્ઠાદિના તફાવતની ઉપમા ભૂતક(નોકર)ના ચાર પ્રકાર ઈન્દ્ર, લોકપાલ આદિની અગ્રમહિષીઓ વિગય-મહાવિગયના ચાર ચાર પ્રકાર કૂટાગારશાળા અને પુરુષની ચૌભંગી અવગાહનાના દ્રવ્યાદિ ચાર પ્રકાર અંગ બાહ્ય ચાર પ્રજ્ઞપ્તિ સૂત્રો સ્થાન- ૪/ર પ્રતિસલીન–અપ્રતિસલીનના ચાર ચાર પ્રકાર દીન-અદીન પુરુષની ચૌભંગીઓ | આર્ય-અનાર્ય પુરુષની ચૌભંગીઓ બળદ અને પુરુષની ચૌભંગીઓ હાથી અને પુરુષની ચૌભંગીઓ ચાર વિકથાઓના સોળ ભેદ ચાર ધર્મકથાઓ અને તેના ચાર–ચાર ભેદ કૃશ અને દઢ પુરુષની ચૌભંગીઓ
પૃષ્ટ
વષય ૩ર૬
| અતિશય જ્ઞાનદર્શનની ઉત્પત્તિ અનુત્પત્તિ ૩૬૪ ૩ર૭. સ્વાધ્યાયનો કાળ–અકાળ
૩ss | ચાર પ્રકારની લોક સંસ્થિતિ
સ્વામી સેવકરૂપ ચાર પ્રકારના પુરુષ ૩૩૦
સ્વ–પર કર્મોનો અંતકરનારની ચૌભંગી ૩૩૦ | સ્વ-પર ખિન્નતા દમનતાની ચૌભંગી
| ચાર પ્રકારની ગહ ૩૩૧
સ્વ–પર નિગ્રહના સામર્થ્યની ચૌભંગી (૩૩૧ ઋજુ અને વક્ર માર્ગ તથા પુરુષની ચૌભંગી ૩૩ર | ક્ષેમ અક્ષેમ માર્ગ તથા પુરુષની ચૌભંગી ૩૭૨
| શંખ, ધૂમશિખા આદિ તથા સ્ત્રીપુરુષની ચૌભંગી ૩૭૪ ૩૩૪ | નિગ્રંથ-નિગ્રંથીના વાર્તાલાપના કારણો
તમસ્કાયના નામો | અયોગ્ય સાધકોની ચાર અવસ્થાઓ
| સેના અને પુરુષની ચૌભંગીઓ ૩૩૭ ક્રોધાદિની ઉપમા અને તેનું ફળ ૩૩૮ સંસાર, આયુ અને ભવના ચાર–ચાર પ્રકાર ૩૩૮ | ચાર પ્રકારનો આહાર
| કર્મબંધ અને ઉપક્રમના ભેદ-પ્રભેદ
| એક તથા અનેકના ચાર–ચાર પ્રકાર उ४४ 'સર્વના નામાદિ ચાર પ્રકાર ૩૪૪ | માનુષોત્તર પર્વતના ચાર ફૂટ
| જબૂદ્વીપના ચાર સંખ્યક વિષયો ૩૪૭ | મેરુપર્વતના વન, અભિષેક શિલા અને ચૂલિકા ૩૯૬
ધાતકીખંડ-પુષ્કરવરદ્વીપ સંબંધી વિષય
| જંબૂદ્વીપના ચાર દ્વાર ૩૪૯ | છપ્પન અંતરદ્વીપના નામો ૩૫૧ | મહાપાતાળ કળશ અને આવાસ પર્વત ઉપર લવણ સમુદ્રના જ્યોતિષી દેવો ૩૫૪ લવણ સમુદ્રના ચાર દ્વારા ૩૫૭| ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપનું વર્ણન ૩૫૯] નંદીશ્વર દ્વીપમાં અંજનક પર્વત
| નંદા પુષ્કરણી, દધિમુખ પર્વત અને રતિકર પર્વત
૩૩૯
उ४०
૩૯૬
૩૯૬
૩૯૭
૩૬ર
14
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ
વિષય
પૃષ્ટ
૪પ૦ ૪૫ર
૪૧૨
૪૫૫
૪૫૬ ૪૫૭
૪૧૭
૪૨૦
૪૨૬
સત્યના નામ, સ્થાપના આદિ ચાર પ્રકાર ૪૧૨ સંયમના દુઃખભૂત થવાના ચાર કારણ આજીવિકા મત માન્ય તપના ચાર પ્રકાર
સંયમના સુખભૂત થવાના ચાર કારણ સંયમ, ત્યાગ, અકિંચનતાના ચાર–ચાર પ્રકાર ૪૧૩ | સૂત્રવાચનાને યોગ્ય, અયોગ્ય વ્યક્તિ સ્થાન - ૪/૩
સ્વાર્થી–પરમાર્થી પુરુષની ચૌભંગી ચાર પ્રકારના ભાવોને પાણીની ઉપમા ૪૧૫ | દરિદ્ર-સમૃદ્ધ વ્યક્તિઓની ચૌભંગીઓ સ્વર, રૂપ સંપન્ન પક્ષી તથા પુરુષની ચૌભંગી | ૪૧૬ જ્ઞાની–અજ્ઞાની વ્યક્તિઓની ચૌભંગીઓ પ્રીતિકર અને અપ્રીતિકર પુરુષની ચૌભંગીઓ | પાપકાર્યોના ત્યાગી–અત્યાગીની અવસ્થાઓ ઉપકારી વૃક્ષ અને પુરુષની ચૌભંગી
૪૧૯ | ઈહલોક પરલોકના લક્ષ્યવાળાની ચૌભંગી ભારવાહક અને શ્રમણોપાસકના ચાર વિશ્રામ | ગુણોની હાનિ વૃદ્ધિની ચૌભંગી ઉદિત–અસ્તમિત સાધનાની ચૌભંગી
૪રર | વિનિતાદિ અશ્વ તથા પુરુષની ચૌભંગીઓ | ચોવીસ દંડકમાં ચાર યુગ્મ રાશિ
૪૨૩ સિંહ-શિયાળવૃત્તિથી સંયમપાલન દિગંત સહિત શૂરવીરતાના ચાર પ્રકાર ૪૨૪] લોકના એક સમાન સ્થાનો ઉચ્ચ અને નિમ્ન પુરુષની ચૌભંગી
૪૨૫ | દ્વિશરીરી–એકાવતારી જીવો ચાર વેશ્યાના દંડકો
૪૨૫ પરીષહાદિ સમયે સાધકનું સત્વ યુક્ત—અયુક્ત યાન તથા પુરુષની ચૌભંગી
શય્યા, વસ્ત્ર, પાત્ર આદિની પડિમાઓ યુક્ત-અયુક્ત પાલખી તથા પુરુષની ચૌભંગી ૪૨૮ જીવ સ્પષ્ટ અને કાર્મણયુક્ત ચાર-ચાર શરીર સારથી તથા પુરુષની ચૌભંગી
૪૨૯ લોક સ્પર્શિત અસ્તિકાય અને સ્થાવરજીવ યુક્ત-અયુક્ત અશ્વાદિ તથા પુરુષની ચૌભંગી ૪૨૯ ચાર સમાન પ્રદેશી દ્રવ્ય માર્ગ–ઉન્માર્ગગામી પાલખી–પુરુષની ચૌભંગીનું ૪૩૦ ચક્ષુ અગ્રાહ્ય એકેન્દ્રિય શરીર રૂપગુણાદિ સંપન્ન પુષ્પ તથા પુરુષની ચૌભંગી ૪૩૧ સ્પષ્ટ-વિષય ગ્રાહક(પ્રાપ્યકારી) ઈન્દ્રિયો | જાતિ સંપન્ન વગેરે પુરુષની ચૌભંગીઓ ૪૩ર | લોકની બહાર જીવ પુદ્ગલની અગતિના કારણો આચાર્યોને મધુર ફળોની ઉપમા
૪૩૩ અનુમાનના અંગભૂત દ્રષ્ટાંતના ભેદ પ્રભેદ વૈયાવૃત્યની અપેક્ષાએ પુરુષની ચૌભંગીઓ ૪૩૪ | અનુમાનના અંગભૂત હેતુના ચાર–ચાર પ્રકાર કાર્ય અને માન કરવા, ન કરવાની ચૌભંગી ૪૩૫ ગણિતના ચાર–ચાર પ્રકાર ધર્મ, વેશ આદિ ત્યાગ, અત્યાગની ચૌભંગી ૪૩૬ અંધકાર ઉદ્યોત કારક પદાર્થો દઢધર્મી પ્રિયધર્મીની ચૌભંગી
૪૩૭ સ્થાન - ૪/૪ આચાર્ય અને શિષ્યની ચૌભંગીઓ
૪૩૮ | ભોગ સુખ માટે ભટકતા પ્રાણીઓ આરાધક અને અનારાધક શ્રમણ
૪૪૦| ચાર ગતિના જીવોના આહાર કર્તવ્ય પાલનની અપેક્ષાએ શ્રાવકના ચાર પ્રકાર | ૪૪૨ | જાતિ આશીવિષનું વિષયક્ષેત્ર સ્વભાવની અપેક્ષાએ શ્રાવકના ચાર પ્રકાર ४४३ વ્યાધિ, ચિકિત્સા અને ચિકિત્સકના પ્રકાર આનંદાદિ શ્રાવકોની દેવલોકમાં સ્થિતિ ४४४ | ત્રણ ચિકિત્સાની ચૌભંગીઓ દેવોના આવવા ન, આવવાના કારણો
| ત્રણ તથા પુરુષની ચૌભંગીઓ લોકમાં અંધકાર ઉદ્યોત વગેરે
૪૪૭| પ્રશંસનીય, અપ્રશંસનીય પુરુષની ચૌભંગીઓ
–
P
P
૦
જ
૪૮૯
૪૯૧
૪૯૨
Page #22
--------------------------------------------------------------------------
________________
૫૪૧
૫૪૫
૫૧૧
૫૪૯
વિષય વક્તાની ચૌભંગીઓ વૃક્ષની વિશેષતાઓ ચારગતિમાં વાદી સમવસરણ મેઘ તથા પુરુષની ચૌભંગીઓ કરંડિયાની ઉપમાથી આચાર્યના ચાર પ્રકાર વૃક્ષ અને આચાર્યની ચૌભંગીઓ મત્સ્યની ઉપમાથી ભિક્ષુના ચાર પ્રકાર | મીણ આદિના ગોળા અને પુરુષોના પ્રકાર ધારદાર પત્રની ઉપમાએ પુરુષના ચાર પ્રકાર ચટાઈની ઉપમાએ પુરુષના ચાર પ્રકાર | ચાર–ચાર પ્રકારના તિર્યંચ જીવો પક્ષીની ઉપમાએ ભિક્ષની ચૌભંગી કૃશ–અકૃશ શરીર અને આત્માની ચૌભંગી બુધ–અબુધની ચૌભંગી સ્વ–પર અનુકંપકની ચૌભંગી સંવાસના ચાર પ્રકાર અને છ ચૌભંગીઓ ચાર પ્રકારે ચારિત્ર ફળનો વિનાશ પ્રવ્રજ્યાના ચાર–ચાર પ્રકારો ચાર સંજ્ઞા અને તેના ચાર–ચાર કારણો ચાર ગતિની અપેક્ષાએ ચાર પ્રકારના 'કામ' પાણીની ઉપમાએ પુરુષની ચૌભંગીઓ તરવૈયાના ચાર પ્રકાર પૂર્ણ-તુચ્છ કુંભ અને પુરુષની ચૌભંગીઓ મધુ–વિષ યુક્ત કુંભ અને પુરુષની ચૌભંગી ઉપસર્ગોના ચાર પ્રકાર તથા ચાર–ચાર કારણો શુભાશુભકર્મ વિપાકની ચૌભંગીઓ કર્મબંધના ચાર પ્રકાર ચતુર્વિધ સંઘ મતિ-બુદ્ધિના ચાર–ચાર પ્રકાર
પૃષ્ટ વિષય
પુષ્ટ ૪૯૩] વિવિધ અપેક્ષાએ જીવના ચાર–ચાર ભેદ ૫૩૮ ૪૯૪|મિત્ર અમિત્રની બે ચૌભંગી
૫૩૯ ૪૯૫| પરિગ્રહમુક્ત—અમુક્ત પુરુષની બે ચૌભંગી ૫૪૦ ૪૯૬T તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ગતિ–આગતિ ૫૦૧] આરંભ અનારંભજનિત અસંયમ સંયમ ૫૪૨ ૫૦૨| સમ્યગ્દષ્ટિ જીવોને આરંભિકી આદિ ચાર ક્રિયા ૫૪૨ ૫૦૪| ગુણોના વિકાસ અને વિનાશનાં કારણો ૫૪૩ ૫૦૫| ચોવીસ દંડકમાં શરીરની ઉત્પત્તિના કારણો ૫૪૪ ૫૦૮| ધર્મના ચાર દ્વાર ૫૦૯| ચાર ગતિના આયુષ્યબંધના કારણો
૫૪૫ ૫૦૯| વાદ્ય, નૃત્ય, ગીત આદિના ચાર–ચાર પ્રકાર ૫૪૬ પ૧૦ ચાર વર્ણના દેવ વિમાન
૫૪૮ ચાર હાથની દેવ અવગાહના ૫૧૨ | વાદળાના ચાર–ચાર પ્રકાર
૫૪૯ | મનુષ્ય ગર્ભના ચાર પ્રકાર અને તેના કારણો ૫૫૦ ૫૧૪] પૂર્વ સૂત્રની ચૂલિકાવસ્તુ
૫૫૧ ૫૧૬ ચાર પ્રકારના કાવ્યો
પપ૧ પ૧૮ | નારકી અને વાયુજીવોમાં ચાર–ચાર સમુઘાત પપ૧
અરિષ્ટનેમિના ચતુર્દશપૂર્વીઓની સંખ્યા પપર પર૩ મહાવીર સ્વામીના વાદીઓની સંખ્યા પપર પર૪] દેવલોકના સંસ્થાન
પપ૩ પ૨૭ સમુદ્રગત પાણીનો સ્વાદ
૫૫૩ પ૨૮ | આવર્ત તથા તત્સમ કષાયનું ફળ
પપ૪ | ચાર તારાવાળા નક્ષત્ર
પપપ પ૩૩ | પાપ કર્મનો ચય-ઉપચય
પપપ | મુગલ સ્કંધ અનંત
૫૫૬ પ૩૬] પરિશિષ્ટ-૧ પ૩૬] વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા ૫૩૭
૫૩૧ |
૫૩૪
16
Page #23
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો ': વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
ન
|
17
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
Page #25
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.
જીવન દર્શન
શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ
વેરાવળ. પિતા
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ
વિસા ઓસવાળ. જન્મદિન
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની
ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર.
તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ
બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા
ગોંડલ ગચ્છ. સંયમદાતા
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય,
વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ
અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા.
ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧
19 |
Page #26
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
-
200,
Page #27
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. નું જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા
ગુરુદેવ
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ
તપયોગ
*
©20
રતિલાલભાઈ
પરબવાવડી (સૌરાષ્ટ્ર)
આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯
શ્રીમાન માધવજીભાઈ રૈયાણી
સદાચાર સંપન્ના જમકુબાઈ
૧૭ મા વર્ષે
ફાગણ વદ પાંચમ, ગુરુવાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા.
ગોંડલ ગચ્છ.
વ્યાવહારિક– પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર–દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય
રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા.
વડીલ વૃદ્ઘ ૯ સંતોની સેવા કરી.
૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈ સિવાય શેષ અનાજ
ત્યાગ.
21
Page #28
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
A
22 1
Page #29
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Page #31
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #32
--------------------------------------------------------------------------
________________
10
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા., તથા આગમ દિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વશ્રુત આરાધક પૂ. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાં નિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્પ્યુટરાઈઝડ્ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાં ય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – ટ્રસ્ટી મંડળ
શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
26
શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #33
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. સ્થાનાંગસૂત્રના કેન્દ્રબિંદુઓ -
ઠાણાંગ સૂત્રમાં “ઠાણાંગ” શબ્દ ઘણો જ ભાવવાહી છે. “ઠાણાં' માં “સ્થાન’ શબ્દ ફક્ત સ્થાનવાચી નથી પરંતુ વિશ્વચક્રના તમામ ક્રિયા કલાપો, ચાહે જડના હો કે ચેતનના હો, ક્ષણિક હો કે લાંબી - ટૂંકી સ્થિતિના હો કે શાશ્વત ભાવોના હો, એ બધા ક્રિયા કલાપોના જે કાંઇ કેન્દ્રબિંદુ છે તે કેન્દ્રબિંદુને આ શાસ્ત્રમાં “સ્થાન” શબ્દથી સંબોધિત કરેલ છે. આ બધાં કેન્દ્રબિંદુઓ ગુણાત્મક પણ છે અને ભાવાત્મક પણ છે અને એ જ રીતે ક્રિયાત્મક પણ છે. એક કેન્દ્રબિંદુમાંથી પ્રગટ થતાં ઘણા ભાવોનું પ્રદર્શન આ શાસ્ત્રમાં કર્યું છે. આ શાસ્ત્રમાં જ્યાં એક કેન્દ્રબિંદુથી એકાત્મભાવનું દર્શન કરાવ્યું છે ત્યાં સંગઠિત કેન્દ્રબિંદુઓથી સંગઠિત ભાવોનું દર્શન જોવા મળે છે. આ બધાં ભાવોની વ્યાખ્યામાં વિશેષતા એ છે કે તેઓને સંખ્યાત્મક બનાવી ક્રમબદ્ધ પ્રદર્શિત કર્યા છે. ક્યારેક ક્યારેક દશની સંખ્યાવાળા કેન્દ્રબિંદુઓમાં ફરીથી પાંચની સંખ્યાવાળા કેન્દ્રબિંદુઓનો ઉલ્લેખ કરી દશ કેન્દ્રબિંદુની ગણતરી સ્વયં શાસ્ત્રકારે કરી છે.
ઠાણાંગ સૂત્રની રચના કરતાં, રચનાકારે ઇચ્છિત સંખ્યામાં જે જે કેન્દ્રબિંદુઓ જોવા મળ્યા તે સમગ્ર બિંદુઓને તેમણે એકથી દસ સુધીની સંખ્યામાં આવરી લીધા છે. ફલતઃ સમ્રગ શાસ્ત્ર વૈવિધ્યથી ભરેલું છે. ગમે ત્યારે ગમે તે ભાવોને ગણતરીમાં મૂકી ક્ષણે ક્ષણે ખરું પૂછો તો પદે પદે વિષયાતંર કરવામાં આવ્યું છે. સહજભાવે વિષય સામે આવી ગયું હોય તો શાસ્ત્રકારને તે સામ્યભાવ પ્રદર્શિત કરવામાં જરા પણ સંકોચ નથી. તે જ રીતે અસામ્યભાવોને અથવા વિષયાતરને સ્પર્શ કરવામાં પણ શાસ્ત્રકારે જરાય સંકોચ અનુભવ્યો નથી. કારણ કે એક વિષય ઉપર શાસ્ત્રકારે સળંગ નિબંધની પ્રરૂપણા આ શાસ્ત્રમાં કરી નથી પરંતુ દુષ્ટાને, અધ્યતાને, વિશ્વવ્યાપી કેન્દ્રબિંદુઓનું નિર્દેશન થાય એ જ શાસ્ત્રકારનો અભિધેય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
ખરું પૂછો તો આ એક વિશિષ્ટ શૈલી ગણાય. જૈન આગમ રચનાની અનેક વિધિઓ છે. જૈનદર્શન કે જૈન આગમ પોતાની રીતે પ્રરૂપણાનો વિશિષ્ટ માર્ગ અપનાવે છે. ભગવતી આદિકેટલાંક શાસ્ત્રો પ્રશ્નોત્તર રૂપે છે. કેટલાંક શાસ્ત્રો ઉપદેશાત્મક છે, કેટલાંક વિધિ નિષેધાત્મક છે, કેટલાંક કથા - ઘટના રૂપે સંગ્રહિત છે, તો સ્થાનાંગ, સમવાયાંગ સંખ્યાની ગોઠવણી કરે છે. ઘણા શાસ્ત્ર ગદ્યમય છે, તો ચાર પાંચ શાસ્ત્ર પદ્યની પ્રમુખતાએ છે. આ જ કારણે પ્રસ્તુત શાસ્ત્રમાં લક્ષિત વિષયનું કેન્દ્રબિંદુનું એકથી દસ સંખ્યામાં ક્રમ બદ્ધ વિભાજન કરી, બધાં બિંદુઓને સ્વતંત્ર રીતે વર્ણવ્યા છે. આ બિંદુઓ (વિષય) માં દ્રવ્યને સ્પર્શતાં, ક્ષેત્રને સ્પર્શતા એ જ રીતે કાળ અથવા સમયને લક્ષી તેને સ્પર્શતા બિંદુઓ પ્રરૂપિત કર્યા છે. જ્યારે ભાવ બિંદુઓનું બધાં બિદુઓમાં ઘણું પ્રાધાન્ય છે. જૈન દર્શન સમ્રગ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સાથે જકડાયેલું છે અને વિશ્વચક્રના કારણરૂપ કે કાર્યરૂપ બધાં બિંદુઓ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભાષક છે. આ બધાં બિંદુઓમાં પદાર્થનો સ્વભાવ, રૂપ, રંગ, પરમાણુની સંખ્યા, પિંડીભૂત પરમાણુનું કાર્ય, જીવ અજીવનું સંયુક્ત કાર્ય, પદાર્થની પરિવર્તનશીલતા, દ્રવ્ય, ગુણ પર્યાયને લગતા બધાં કેન્દ્રબિંદુઓ સહજ રીતે ગ્રંથિત કરેલા છે. આ ગ્રંથનમાં કોઇપણ પ્રકારના ક્રમનું કે આગળ પાછળનાં સંબંધનું અવલંબન લેવામાં આવ્યું નથી.
જ્યારે આપણે “ઠાણાંગ સૂત્ર”નું અધ્યયન કરીએ, ત્યારે એક પછી એક ઠાણાઓ આકાશમાં ઉડતાં ભિન્ન - ભિન્ન પ્રકારનાં પક્ષીની જેમ આપણને દૃષ્ટિ ગોચર થતાં જાય છે અને એક વિશેષ પ્રકારનું ક્ષેય સંબંધી કુતૂહલ ઉત્પન્ન થતું જાય છે, જેમકે નવમે ટાણે આનવ વસ્તુનું પ્રરૂપણ થયું તો હવે બીજી શું વસ્તુ આવશે? આપણું મન જાણે જિજ્ઞાસાવશ પ્રફુલ્લિત થઇ જાય છે.
અનુમાન એમ થાય છે કે પ્રભુ વીતરાગની વાણીને ઘણાં આચાર્યોએ, ઉપાધ્યાયોએ સાંભળી હોય અને તે જ્ઞાન, પરંપરામાં ઘણા આચાર્યો અને સંતોના સમૂહમાં ઊતરી આવ્યું હોય. આ બધું જ્ઞાન એકત્રિત કરવા માટે તે આચાર્ય ભગવંતોની ખાસ સ્વાધ્યાય સભા ભરાઇ હોય, ગોઠવાઇ હોય અને તેમાં જે જે સંતો અને આચાર્યોને જે જે સંખ્યામાં ભિન્ન ભિન્ન વિષયને લગતાં ઠાણાઓ અર્થાત્ કેન્દ્રબિંદુઓ મનમાં ઉપસ્થિત હોય પછી તે બધાં જ્ઞાન પ્રકારોને જેમ જેમ આચાર્ય ભગવંતો બોલતા ગયા તેમ તેમ તે સ્થાનો સંકલિત કરી
G 28
)
Page #35
--------------------------------------------------------------------------
________________
લેવામાં આવ્યા અને આ મહાન શાસ્ત્ર વીતરાગવાણીની ઝલક જેવુંઠાણાંગ સૂત્રરૂપે પ્રસિદ્ધમાં, આવ્યું હોય; આ અમારી કલ્પના એક રૂપકની દ્રષ્ટિએ છે. ખરેખર તો પરંપરામાં જે અંગસૂત્રો આદિકાળથી ચાલ્યા આવે છે તેમાં ‘ટાણાંગ સૂત્ર” ની રચનામાં આ જ પદ્ધતિ અપનાવવામાં આવી હોય.
ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં મૂળ શાસ્ત્રોના નામ યથાવત ચાલ્યા આવતાં હોય અને તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભાવોને સંકલિત – સંપાદિત કરી લેવાતાં હોય, કારણ કે આ સૂત્રના બધાં ઠાણાઓમાં જુદા જુદા દેશકાળની પરિસ્થિતિનું અને ઘટનાઓનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઇ શકાય છે, જેમ કે – ભગવાન મહાવીરના નવ ગણોનું નવમે ઠાણે વર્ણન છે. જ્યારે સનાતન શાસ્ત્રમાં આવું સંભવિત નથી. અસ્તુ. અહીં એટલું જ કહેવાનું છે કે ઠાણાંગસૂત્રની એક રસમય લક્ષણ પધ્ધતિ છે.
હવે આપણે કેટલાંક ઠાણાઓનું એ રીતે ઉદાહરણ મૂકીશું કે જેમાં ફક્ત તર્કની વિશેષતા ન હોય પરંતુ વ્યવહારિક દ્દષ્ટિને અપનાવી સામાન્ય નીતિગત ઉપદેશ અપાયો હોય અને જે અનિષ્ટ તત્ત્વ છે તેના કેન્દ્રબિંદુઓ પર પ્રકાશ પાડયો હોય. દા.ત. નવમે ટાણે રોગ ઉત્પત્તિનાં નવ કારણો પ્રદર્શિત કર્યા છે અને ખરેખર આ કારણો સમાજશાસ્ત્રોનું નિર્દેશન કરતું બહુ જ જરૂરી અભિધેય છે. ક્રમશઃ નવ કારણો આ પ્રમાણે છે. નવરંડાર્દિ પુષ્પત્તિ સિયા, તંદા, આટલું કહીને (૧) અતિભોજન (૨) અહિતકારી ભોજન (૩) અતિનિદ્રા (૪) અતિજાગરણ (૫) મહાશંકાનો નિરોધ (૬) લઘુશંકાનો નિરોધ (૭) વિષમ માર્ગમાં જવું (૮) ભોજનની પ્રતિકૂળતા (૯) પદાર્થના ગુણધર્મ બદલાઇ ગયા હોય અથવા પ્રકુપિત થયા હોય, અતિ પ્રસરણ પામેલા હોય તેવા પદાર્થોનો ઉપયોગ કરવો. આ નવે કારણે સમજવા જરૂરી છે અને આચરણમાં લાવવા પણ જરૂરી છે. શરીરના રોગો જીવનના અને સમાજના મોટા દુશ્મનો છે. અહીં આ નવ ઠાણાથી અથવા તેના બોધથી ઇશારો મળે છે કે ગમે તેવા અશુભ કર્મો હોય છતાં પણ જીવે સાચો પુરુષાર્થ છોડવાનો નથી. જો રોગનું મુખ્ય કારણ અશુભ કર્મ છે. તો પછી આ નવ સૂચનાઓની શી જરૂર છે ?હા, જૈન શાસ્ત્ર અશુભકર્મો સામે ઝઝૂમવાના માર્ગનું પણ પ્રરૂપણ કરે છે અને સાધના ક્ષેત્રમાં પણ સામાન્ય નીતિ નિયમોના પાલનની જરૂર છે. જો નીતિ નિયમને છોડી ઉપર લખ્યા તેવા કેન્દ્રબિંદુઓનું (રોગોત્પત્તિના સ્થાનોનું) અનુસરણ કરે તો અશુભ કર્મોની ઉદીરણા થાય
. NC 29 ON :--
Page #36
--------------------------------------------------------------------------
________________
છે. એટલે આ શાસ્ત્રમાં રોગોત્પત્તિના, જીવનને લગતા સામાન્ય કેન્દ્રબિંદુઓનો ઉલ્લેખ કરી, મનુષ્ય મનને જાગૃત કરવામાં આવ્યું છે. ‘ઠાણાંગ સૂત્ર'માં આ રીતની નીતિગત અનેકાનેક સૂચનાઓ છે. જેનું વિદ્વાન મહાસતીજીઓએ આ શાસ્ત્રમાં વિવેચન આપી, શાસ્ત્રનું હૃદય ઉદ્ઘાટિત કર્યું છે. જેથી અહીં એક જ ઉદાહરણ મૂકયું છે.
ઠાણાંગશાસ્ત્ર કેવળ નીતિગત સિદ્ધાંતોની જ વ્યાખ્યા કરતું હોય તેમ નથી પરંતુ તેમાં ઐતિહાસિકભાવો, ભૌગોલિક પરિસ્થિતિ, રાજનૈતિક ખટપટ, કલાશાસ્ત્ર શિલ્પશાસ્ત્ર, સાહિત્યિક ભાવો, જ્યોતિષના પશ્નો, ગ્રહગણિત, નક્ષત્રોના પ્રભાવ, આમ જુઓ તો સેકડો સૂત્રોનું વિવેચન કર્યા વિના, બિંદુઓ તરીકે લપેટી લેવામાં આવ્યા છે અને ગતિમાન વિશ્વચક્રને સમજવા માટેના માર્ગો ખુલ્લા કર્યા છે. વિવિધ વિષયોથી ભરપૂર આખું શાસ્ત્ર અંતે તો ધાર્મિક અને આધ્યાત્મિક શાસ્ત્ર છે. જેથી ઠેકઠેકાણે “ઠાણાઓમાં વિષય કષાયના વિચ્છેદની વાતો કરી, સંયમ નિયમની સ્થાપના કરી, તપશ્ચર્યાની પ્રભુતાને પ્રગટ કરી છે. જૈન સિદ્ધાંતનું જે લક્ષ્ય મોક્ષ છે તે મોક્ષ રૂપી મહાસમુદ્ર ઘણી બધી નદીઓના જળ વહેતાં હોય તેવું કાણાંગ સૂત્રમાં જોઇ શકાય છે. સંસાર ચિત્રનું પ્રાગટ્ય કરી, ગાંઠે ગાંઠ ખોલી નાખવામાં આવી છે અને જરાપણ ઉતાવળ કર્યા વિના ઘણા જ જન્માંતરોમાં પણ સાધના સિદ્ધ થાય અને છેવટે જીવ મોક્ષગામી બને તે અભિધેય ઠાણાંગ સૂત્રમાં પરોક્ષ રીતે જોઇ શકાય છે.
હાલ વર્તમાનમાં ગોંડલ સંપ્રદાયના, પ્રાણપરિવારના પ્રબુદ્ધ મહાસતીજીઓએ આગમ પ્રકાશનનો ભગિરથ ગિરિવહનનો ભાર ઉપાડ્યો છે તે ઊંડી દાદ માંગી લે છે. એટલું જ નહીં પરંતુ આ વિષમકાળમાં સાધ્વીજીઓ આગમના તલસ્પર્શ ભાવોને પ્રગટ કરવા માટે એકત્ર થઇ, જ્ઞાન યજ્ઞનો આરંભ કરશે, તે વાત કલ્પનામાં પણ ન હતી. છતાં કલ્પનાથી પણ અધિક સુંદર વાસ્તવિક વૃક્ષ કૂલ્ય, ફળ્યું છે, તે અતિ હર્ષનો વિષય છે. બીજા કોઇ તો પોતાની સ્થિતિ જાણતા હશે પરંતુ અમે અમારી સ્થિતિ કહીએ છીએ કે ઉદ્ભૂત થયેલો આ હર્ષ પ્રવાહ અમારા હૃદયમાં સમાય તેમ નથી, કારણ કે મૂળમાં અમે આગમપ્રેમી છીએ અને અમારા આગમ પ્રેમને અનુરૂપ આ આગમ પ્રકાશનનું ભગીરથ કાર્ય અહોભાવ પ્રગટ કરે છે અને લાખ લાખ અભિનંદનના પાત્ર બનવા માટે આપની યોગ્યતાને પ્રદર્શિત કરે છે.
આર્યાવંદ ! આજના આધુનિક યુગમાં જ્યાં સાધુ સાધ્વીઓ સાધારણ સાહિત્યનો
30 )
Page #37
--------------------------------------------------------------------------
________________
સ્પર્શ કરે છે અને શ્રોતાઓના મનોરંજન ઉપર ધ્યાન આપે છે ત્યાં તમે ગુણવંતા, આગમનિષ્ઠાવાન, સાધ્વીજીઓએ અતિગંભીર, વીતરાગ વચનોથી ભરપૂર આગમ સાહિત્યનો સ્પર્શ કરી; પ્રાચીન કાળની સાધનાઓ, વ્યવહારિક જીવન અને ધર્મ - અધૂમના પ્રફુટિત થયેલા પ્રવાહોનો જેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેવા પ્રાચીન આગમ સાહિત્યનો સ્પર્શ કરી, સરળ ગુજરાતી ભાષાતંર કરી, જૈન જગતને, ખાસ કરીને ગુજરાતી પ્રજાને, ચિંતન કરવા માટે નવો જ વળાંક આપ્યો છે. તમારા જેવા વિચક્ષણ સાધ્વીજીઓ અને આગમ શાસ્ત્રનું નૈતૃત્વ કરનારા ત્રિલોકમુનિ જેવા જ્ઞાન ગંભીર આગમરત્ન મુનિ તથા ગોંડલ સંપ્રદાયના પ્રેરણા સ્તોત્ર શ્રી ગિરીશચંદ્રજી મુનિની આગવી દષ્ટિનું આ પરિણામ
સકલ સાહિત્યને પ્રકાશિત કરવા માટે શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંચાલનકર્તા શાસનપ્રેમી ટ્રસ્ટીઓ અને પ્રમુખ સભ્ય શ્રીયુત ભામાશા રમણીકભાઈ શાહ તથા દઢ સંકલ્પી શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ કે જેઓને ધનરાશિને ખર્ચ કરવાની સાચી દિશાનું જ્ઞાન છે, માટે તેઓ સૌ પણ શ્રેયના ભાગીદાર છે.
આગમરત્નોની પ્રકાશિત થતી શ્રેણીના એક એક પુષ્પન્ન ક્રમશઃ સમય પર અમારા હાથમાં આવે છે, ને તે જોઇને છાતી ગજ ગજ ફૂલે તેવું છે. એક સરખા, સામ્ય આકૃત્તિવાળા ગ્રંથોની શ્રેણિ ગોંડલ ગચ્છની કીર્તિની મણીમાળા હોય એમ શોભી રહ્યા છે.
આપ સૌએ અમારા જેવા દૂર બેઠેલા, એકાંતવિહારી ચિંતક સાધુને સચેષ્ટ કરી આ આગમ પ્રકાશમાં “આમુખ' રૂપે વિવર્ણનાત્ય લેખો મંગાવી, પ્રકાશિત કરી અમને જે તક આપી છે અને આગમ પ્રકાશનના અણમોલ સાહિત્યમાં અમારા ભાવોનો ઉમેરો કરી, જે સ્થાન આપ્યું છે તે ખરેખર આપ સૌની ગુણષ્ટિનું અમૃતફળ અમને મળ્યું છે.
આ જ રીતે આગમશ્રેણીનું પ્રકાશન વિસ્તાર પામતું રહે અને સૌના ઉત્તમ ક્ષયોપશમનું પ્રતિબિંબ આગમ સરોવરમાં ઝલકતું રહે તથા આ પ્રકાશન સંપૂર્ણ વિશ્વ વ્યાપી બની રહે તેવી અંતરની ઊર્મિ સાથે આનંદ મંગલમ...
- જયંત મનિ
પેટરબાર.
Page #38
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બો. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. પ્રિય આત્મન્ !
અનાદિકાળથી વિશ્વમાં વિખ્યાત, વાસનાથી વાસિત જીવાત્મા, અજીવની દુનિયામાં ચારે કોર સ્વાભાવિક પરમાણુઓથી ગોઠવાયેલા જે જે સ્થાનો છે, તે તે સ્થાનમાં પૌલિક પ્રપંચની પગથાર પર, પુદ્ગલમાંથી સુખ મેળવવા માટે સ્થાને સ્થાને ઠાણા નાંખી, જ્યાં ત્યાં ભટકાઇ, પટકાઇ, પછડાટ પામીને પણ પરિસ્થિતિનું નિમિત્ત પામી, ઠરી ઠામ થવાની હામ સેવતો, દોડધામ કરી રહ્યો છે.
જગતવાસી કોઇપણ જીવ આ દોડધામમાંથી બાકાત રહી જવા પામ્યો નથી. દરેક નાનો મોટો જીવ એક જ ઇચ્છા કરે છે કે જો ઘરનું ઘર મળી જાય તો હંમેશનું સુખ થઈ જાય, આ રીતે આખા લોકમાં તે ખૂણે - ખાંચરે શોધી વળ્યો, ભમી વળ્યો, તબૂ તાણયા, ડેરા નાંખ્યા, કરીને ઠામ થવાના મનોરથ કરતા જીવરામ પરાયા સ્થાનને પોતાનું માની રહેવામાં સ્થિર થયા કે ન થયા ત્યાં મોહરાજની ફોજના આયુષ્યકુમારે આવીને, તંબૂને ઉપડાવ્યા, સ્થાનમાંથી તિરસ્કાર મળ્યો, જાકારો મળ્યો, કર્મના બિસ્તરા પોટલાં લઇને, જીવરામ ભર્યું ભાદર્યું, વસાવેલું સ્થાન છોડી, રોતા કકળતાં રવાના થયા. કોઇ સ્થાન એવું સિવ, મયત્ન ન મળ્યું કે જે ભાઈને આવકારે.
ચારે બાજુ ભટકતાં ક્યારેક તો ૪૮ મિનિટમાં પાંસઠ હજાર પાંચસો છત્રીસ ઘર બદલ્યા. શું કરે બિચારા આત્મરાજ? પરાયા સ્થાનમાં જઇએ તો તેવું જ થાય ને ! માટે આ જીવ કયારેક તેત્રીસ સાગર સુધી દુઃખી અવસ્થામાં ગોંધાઈ રહ્યો, તો ક્યારેક ૩૩ સાગરોપમની સુખી અવસ્થામાં રહ્યો અને માની
Page #39
--------------------------------------------------------------------------
________________
લીધુ કે હવે કોઇ રવાનગી કરશે નહીં પરંતુ આયુષ્યકુમાર હાજર થાય, પોતાનું ઘર માની બેઠેલાઓને કહે કે ભાડૂતી જગા ખાલી કરો. કોઈ એવું સ્થાન પ્રાપ્ત ન થયું કે ચેલેન્જ આપી સ્વીકાર કરે, દરેક જગ્યાએ નાસીપાસ થઈને ઠોકરો ખાતો, મેલો ઘેલો, લઘરવઘર, ગોબર, ગંધારો, ચકોરું હાથમાં ઝાલીને, સુખની ભીખ માંગતો, ભિખારી બની, સ્થાને સ્થાને ભાઇ બિચારો ભટકી રહ્યો છે.
આવા ભિખારીને કોઈ જગ્યા સંઘરવા તૈયાર નથી, સૌ કોઈ કાઢી મૂકે છે. આ છે દુર્દશા અનાદિકાળની આ જીવની.
અનંત સુખનો સાગર ચેતનામાં લહેરાતો હોવા છતાં પોતાની તરફ નજર જતી નથી. પોતે જ સુખનું ધામ છે, તેવું ભાન થતું નથી. આવા આત્માને જાગૃત કરવાં, તેનું ભાન કરાવવા અરિહંત પરમાત્મા, કરુણાનિધાન, સ્વપર પ્રકાશક અને દર્શક પ્રભુએ અનંત જ્ઞાનદર્શનરૂપ દર્પણમાં આપણી દુર્દશા જોઇ, આપણા ઉપર ઉપકાર કર્યો; તીર્થંકર નામકર્મનો ક્ષય કરવા, પ્રબળ પુણ્યના પુજે દેશના દીધી, વાણીની વર્ષા કરી, તેને ગણધર આચાર્ય ભગવંતોએ ઝીલી, તેમાંથી પરંપરાએ ઝરણું પ્રવાહિત થતું – થતું જિનવાણી રૂપી ગંગાનું પાણી પામર એવા આપણા પ્રાંગણમાં આવી પહોંચ્યું.
આપણી સુધી પહોંચાડનાર પંચ પરમેષ્ઠી પરમાત્માના પરમ પ્રસાદે, ગુરુવર્યો અને ગુરુણી દેવોના કૃપાબળે, સાધકવૃંદના સહયોગના સામર્થ્ય બળે, કેવળી પ્રરૂપિત ઘર્મના ધર્મ બળે અને અનેક અનુમોદક આત્માઓના અનુગ્રહે, આત્મષ્ટા વીતરાગ વાણીનું, ગણધર ભગવંતો દ્વારા ગ્રથિત થયેલું, દ્વાદશાંગી ગણિપિટક પૈકી ત્રીજુ અંગ દાણાંગ સૂત્રનું શાયનબોર્ડ સમું, ઠોકરો ખાતા જીવોને ઠેકાણે લાવનારું, ઠાણા ઉઠાણા સંકામિયા કરનાર આત્મા માટે વાસ્તવિક સ્થાનમાં લઈ જનારું, સ્વરૂપમાં સ્થિત કરાવનારું, અનેક સંકેતો કરી સાચું સ્થાન દર્શાવતું, ગુજરાતી અનુવાદ કરી ઉપયોગી થાય તેવા નિર્મળ હેતુથી, આજે વર્ષોલ્લાસ
33.
Page #40
--------------------------------------------------------------------------
________________
પૂર્વક, સાડા ત્રણ કરોડ રોમરાય સહિત પુલકિત હૈયે, જિનવાણીનું અનમોલું અંગસૂત્ર, ગુરુપ્રાણ આગમ બત્રીસીનું તેરમું આગમ રત્ન શ્રી ઠાણાંગસૂત્ર પ્રથમ ભાગ રૂપે અમો સમગ્ર જનતા સામે સમર્પિત કરી રહ્યા છીએ, શાસનને ચરણે ધરી રહ્યા છીએ. ઠાણાંગ સૂત્રરૂપ આગમ આભૂષણનું આ નજરાણું લો (લ્યો) સ્વીકારો ! પ્રિય પાઠકગણ !
આ આપણી અણમોલ મૂડી છે, નયનનું નૂર છે. આ આગમ આભૂષણ જેને ધારણ કરતાં આવડી ગયું, તેની રીતની કળ જે જાણી ગયા, તેઓ આ આગમ આભૂષણ પહેરીને (ધારણ કરીને) પામી ગયા; અર્હત્ બની ગયા. કોઇ નિર્લેપી બની ગયા અને ઉદાસીન બની, બોધિબીજ પામી, એકાવતારી બની ગયા. જેટલાં જીવો આ જગતમાંથી નીકળી ગયા તે બધાં જ મહાપુરુષો, મુનિ પુંગવો આ જ આગમથી તરી ગયા છે, તરી રહ્યા છે અને તરી જશે. આત્માના પ્રધાન જ્ઞાન
ગુણ રૂપી નેત્ર ખોલનાર આ આગમ જ છે. જેના નેત્રો ખુલ્યા, તેઓ ક્યારેય ભૂલા ન પડે. તેઓ રસ્તો જોઇને ચાલે. પુદ્ગલ પરમાણુઓનો સહારો લે તેને તેઓ ‘‘પોતાના છે’’ તેમ તો ન જ માને પરંતુ તેમને મિત્રવત્ માને. પુણ્યના પુંજના થોક આવે અને ઉચ્ચકક્ષાનું સ્થાન મળે તો પણ એ પોતાનું ન માને, કારણ કે તેમના જ્ઞાન નેત્ર ખુલી ગયા છે.
શ્રી ઠાણાંગ સૂત્રના આભૂષણનો અર્થ છે મસ્તકથી લઇને પગ સુધીના દરેક અવયવોને ભૂષિત કરે, શ્રૃંગારિત કરે સૌંદર્યમાં વૃદ્ધિ કરાવે. આપણે સૌએ માત્ર દેહ પર ઘણા આભૂષણો ધારણ કર્યા છે પરંતુ દેહને ધારણ કરનાર દેહી પર ક્યારેય નજર નાંખી નથી. તે દેહીને આભૂષણથી કેમ વિભૂષિત કરાય તેની કળા શીખડાવનાર છે આ ઠાણાંગ સૂત્ર. આચારાંગ સૂત્રે દેહને દેહીનું ભાન કરાવવા, આચરણ શીખડાવ્યું. સૂત્રકૃતાગ સૂત્રે તે બંનેને જુદા કરી સ્વ અને પરનું દર્શન કરાવ્યું. હવે આ ત્રીજું અંગ આત્મકાયના શ્રૃંગાર સજાવવા, તેની રીતે દર્શાવવા
34
Page #41
--------------------------------------------------------------------------
________________
આવી પહોંચ્યું છે. આ સૂત્ર એકથી લઇને દસ સ્થાન સુધીની વાતો દર્શાવશે. જેમાં કેટલીક વાતો જીવો માટે ક્ષણભંગુર હશે. બાકી તો દુનિયામાં જેટલાં સ્થાનો છે તે બધાં સ્વાભાવિક અને વાસ્તવિક છે. તેને પોતાના માની લેવાના જે ભાવો કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોવાથી સ્થાયી બનતા નથી. કયું સ્થાનક સ્થાયી બની શકે તેની જાણ, પરિજ્ઞાન કરાવવા માટે આ સૂત્રનું નામ છે સ્થાનાંગ.
તે સ્થાનાંગ એવું નામ જ અંગુલી નિર્દેશ કરીને કહે છે – ઊભા રહો, સ્થિર થાઓ, સાંભળો મારી વાત, તમે જેને શણગારો છો તે પારકી દુનિયાનો માલ લાવી, પારકી દુનિયામાં જ સ્થાપિત કરો છો. સ્થાપિત કરનાર તમે કોણ છો, તેને તો ઓળખો. તેનું સ્થાન અલૌકિક છે. ત્યાંના માર્ગ બહુ અમૂલ્ય, ઊંચા ને મહાન છે; સીધાને સુંદર છે; પુનરાગમન ન થાય તેવા છે. તે સ્થાનમાં લઇ જવા માટે જ મારું ઉપસ્થિત થવાપણું થયું છે. હું છું અરિહંત પરમાત્માનો સંદેશવાહક. ઠાણાંગ સૂત્ર મારું નામ, પ્રવચન આગમ પુરુષ તરીકે પ્રખ્યાતિ પામેલ છું.
પહેલું અંગ મારું આચરણનું હતું, બીજું અંગ સ્વ - પરને પ્રકાશિત કરનાર સૂત્રકૃતાંગ રૂપ હતું. હવે સ્વ સ્થાન ક્યાં છે અને પર સ્થાન ક્યાં છે ? તેવું ત્રીજા અંગનું સ્વરૂપ પ્રકાશિત કરવા હું આવી પહોંચ્યો છું. શ્રી ઠાણાંગ સૂત્રના રૂપમાં મને ખોલો, નિહાળો. એકીકરણના ભાવ લઈને આવ્યો છું. વધાવશો તો સુખી થશો; અરે ! પરમ સુખી થશો.
પ્રથમ સ્થાન મુમુલુસજજન ! | વિનયપૂર્વક યત્નાથી ખોલો મારા દ્વારને, તેમાં પ્રવચનથી પ્રવાહિત થયેલું પ્રકૃષ્ટ પદો ગાયા નજર સમક્ષ ચક્ષુગોચર થશે; તેનો અર્થ છે – આત્મા એક છે. અદ્ભુત વાત આપણને જાણવા મળે છે. આત્મા શબ્દ સત્ ધાતુથી બન્યો છે.
GS 35 4
Page #42
--------------------------------------------------------------------------
________________
મતતિ – સતત નાનાતિ રૂતિ સાતમી, આ વ્યુત્પત્તિ અનુસાર જે નિરંતર જાણતો જ રહે છે તેનું નામ આત્મા છે. જીવની એવી એક ક્ષણ પસાર થતી નથી કે જ્યારે આત્મા જાણવારૂપ ઉપયોગ ક્રિયાથી રહિત રહેતો હોય. જો કે ગત્ ધાતુનો અર્થ સતત ગમન કરવું પણ થાય છે, પરંતુ અહીં તે જાણવાના અર્થમાં વપરાયો છે. ઉપયોગ જ જીવનું લક્ષણ છે. આ લક્ષણ સિદ્ધ અને સંસારી બંને પ્રકારના જીવોમાં મોજૂદ હોય છે, તેથી આત્મામાં સર્વકાલિક બોધના સદ્ભાવનું પ્રતિપાદન થઈ જાય છે.
આ પ્રથમ પદમાં આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યુ છે. – આત્મા એક છે, આ પદ અજાયબી ભરેલું છે; સંપૂર્ણ લોકનું જ્ઞાન આ પદ દ્વારા કરાવ્યું છે. આ પદથી ચરણ સ્તંભી જાય, વાણી વિરામ પામી જાય, મન શાંત અને સ્થિર થઇ જાય ને જીવ ધ્યાનમાં તલ્લીન બની જાય ત્યારે તે વિકલ્પોની દુનિયામાંથી નીકળી પોતાનો વિચાર કરતો થઈ જાય છે. જેને સાહિત્યમાં અર્થ પોરસી કહે છે, તેવા શબ્દો અને અર્થના ચિંતનમાં આત્મા ઊંડો ઊતરી જાય છે, ત્યારે પોતામાં ડૂબકી મારે ને જુએ ને વિચાર કરે છે કે મારી સમાન અનેક આત્મા નજરે પડે છે. અમે તો જુદા જુદા છીએ છતાં એક કેવી રીતે હોઈ શકે ? તેવા પશ્નના જવાબ પોતામાંથી જ મળે છે કે હા ભાઈ ! તું એક છે; સ્વતંત્ર છે; તારી સમાન બધાં છે ખરા પણ તું સ્વતંત્ર છે; માટે તું બીજામાં પડનહીં; તે તારા નથી. તું તારી રીતે એક જ છો અને એકત્વ જ તારું સ્થાન છે. સ્થાનથી બહાર ગયો માટે અનેકને તું તારી સમાન ન જાણતો, તારામય જાણવા લાગી ગયો અને હેરાન – પરેશાન થઈ ગયો. તે સારી રીતે એક અને એકત્વમાં જ છે છતાં તું તેને અનેકરૂપે જોઈ જાણી રહ્યો છો. જોનાર તું એક છો, જાણનારો એક, અનુભવ કરનારો એક, સુખી તું એક, સ્વતંત્ર ખરેખર તું એક છો. ભાઈ! તારું આંગણું તપાસ, તું એક છો, દ્રવ્યની જાતથી તું એક છો, ગુણથી ગુણી રૂપે તું એક છો. પર્યાયની અવસ્થા તારામાં થતી હોવાથી પણ તું એક છો. કેવું
36
Page #43
--------------------------------------------------------------------------
________________
મજાનું તારું સ્વરૂપ એક છે! કોઈનો ક્યારેય તેમાં હસ્તક્ષેપ થઈ શકતો નથી, થશે નહીં, થઇ રહ્યો પણ નથી, તેથી તારું બીજું નામ છે જીવાસ્તિકાયદ્રવ્ય.
દ્રવે તેનું નામ દ્રવ્ય. દ્રવ્યના આધારે (સ્થાનમાં અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાત પ્રદેશને ધારણ કરનારો અસંખ્યાત પ્રદેશી આત્મા જીવ દ્રવ્યના રૂપે એક છે. છતાં પણ અસંખ્યાત પ્રદેશ છે. તેના તેના એક એક પ્રદેશે અનંત ગુણોનો વાસ છે. દરેકે દરેક ગુણ સ્વતંત્ર એક છે. તે ગુણોને ધારણ કરનાર ગુણી આત્મા ગુણરૂપે અનંતગુણોવાળો હોવા છતાં બધાંય ગુણો તેનામાં સમાઈ જાય છે માટે પણ તે એક છે. એવી રીતે ગુણોમાંથી એક એક પર્યાય પ્રગટ થાય છે, તે પણ એક - એક ગુણની અનંતપર્યાય (અવસ્થા) હોવા છતાં તે સઘળી પર્યાય એક – એક છે. તે ગણતરીમાં અનંતી થાય છે. છતાં બધી જેવદ્રવ્ય અને ગુણમાં સમાય છે, તેથી પર્યાયીરૂપે તું એક છો.
આત્માના સ્વભાવથી આઉટ થઇને, અનાદિકાળથી સંસારી બની, શરીરના દ્રવ્યપ્રાણ લોકમાંથી ઉધાર લઈને પુલ પરમાણુંના પિંડ બનાવી, સંસારીના નામથી ઓળખાઇ રહ્યો છે. તે બધાં જીવોને જીવ, પ્રાણી, સત્ત્વ, ભૂતના નામથી વિભાજન કરી ઓળખાય છે. આ રીતે આત્મા એક છે.
તે આત્માએ કર્મ બાંધ્યા તેથી દંડ ભોગવવા પડે છે. તે પણ દંડ નામથી એક છે. દંડ ભોગવનાર ક્રિયા કરે છે. તે કર્મ બાંધવાની ક્રિયા એક છે. એમ ૫૭ (સત્તાવન) માર્મિક વાતો સૂત્રકારે ઠાણાંગ સૂત્રના પહેલાં સ્થાનમાં ભૂમિકા રૂપે કરી છે અને કહી છે. લોકમાં બધી સામગ્રી અજીવના રૂપમાં છે. તેમાં ય રૂપી પુલાસ્તિકાયની વિભાવ ભાવરૂપે પરમાણુ પરમાણુ સંયોગ સંબંધે ગોઠવાઇ,
સ્કંધરૂપે બની, સ્થાને સ્થાને સંસારી જીવને કર્મના બંધન કરાવે તેવી કાર્મણવર્ગણા યોગ્ય સામ્રગી પડી છે અને આત્મા પોતાનો સ્વભાવ છોડીને તે સામગ્રીને નિમંત્રણ આપે છે ત્યારે તે સન્માનપૂર્વક આવી, અનંત સુખના ભંડાર એવા
37
Page #44
--------------------------------------------------------------------------
________________
આત્માના પ્રદેશમાં સ્થાન જમાવી દે છે. તે સ્થાન પુલ પરમાણુથી રચાયેલા કર્મનું છે પરંતુ જીવ તેને પોતાનું સ્થાન માને છે.
સ્થાન બીજું
જોકે તે સામ્રગી જેમ છે તેમ રહે અને જીવરામ જો તેમાં લેપાય નહીં તો બિચારા અજીવ પુદ્ગલ કંઇ જ કરી શકતાં નથી. આ તો પરને પોતાનું માની, ચેતનના આંગણામાં જ્યારે સ્થાન આપ્યું ત્યારે બે પગું પ્રાપ્ત થયું ને હું અને તું બની જાય છે. તેથી બીજા સ્થાનમાં એકમાં છુપાયેલા બે - બે યુગલનું જાણપણું કરાવ્યું છે. તેમાં પણ સીધો સંપર્ક, જીવનો સંબંધ વિરોધી અજીવ સાથે દર્શાવ્યો છે. જીવ હોવા છતાં અજીવનો અંચળો ઓઢે છે. એટલે જીવ સંતાય ગયો અને અજીવ દ્રશ્યમાન થયો. અજીવના આધારે જીવ ઓળખવા લાગ્યો. માટે નીવાવેવ નીવાવ થી લઈને બે પણું તેનું ચાલું થઇ ગયું તેથી તે સ્થાવર - ત્રણ તરીકે ઓળખાતો ઓળખાતો અળખામણો બની, રાગદ્વેષના બંધનથી બંધાઇ, સ્થાન ભષ્ટ બની, અસ્થાને ભટકતો થઇ ગયો. ચાર ઉદ્દેશકોમાં ખૂબ વિસ્તાર પૂર્વક બે પણાનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું તમે જ અવગાહન કરશો.
સ્થાન ત્રીજું
ત્રીજા સ્થાને જીવ ત્રણ યોગના તરજૂમા ઊભા કરી ત્રાજવામાં તોળાવા લાગ્યો. હું, તું અને તે; આવા ત્રણ સ્થાન ઊભા કર્યા. નામ ઇન્દ્ર, સ્થાપના ઇન્દ્ર અને દ્રવ્યેન્દ્ર, કર્મના ઉદયે ઇન્દ્ર બન્યો. આત્મા કાયમ રહ્યો છતાં ઇન્દ્રિય ધારણ કરી, અજીવના રવાડે ચઢી ઇન્દ્રરૂપે થયો. તેનું વર્ણન ત્રણ – ત્રણ બોલમાં અનુપમ છટાથી ભગવાને દર્શાવ્યું છે. જીવનું બહુલપણું વધતું ચાલ્યું.
સ્થાન ચોથુંઃ ચોથા સ્થાનમાં તે એક આત્મા જ ચારના રૂપમાં પ્રગટ થતો દેખાવા લાગ્યો.
T
38
Page #45
--------------------------------------------------------------------------
________________
તેની અનેક ચૌભંગી આત્માના અધ્યવસાય પ્રમાણે ગોઠવાઇ ગઇ. જેટલા પ્રમાણમાં કષાયનો રસ હોય તેટલાં પ્રમાણવાળી જીવોની પ્રકૃતિ બંધાઇ જાય છે. તે પ્રકૃત્તિના ઉદય પ્રમાણે જીવ સુખી દુઃખી થાય છે અને વ્યક્તિ નારકીથી માંડી અનુત્તર વિમાન સુધી જે જેના સ્થાને છે ત્યાં અજીવના સંપર્કે જીવ પરિભ્રમણ કરે છે. આવા દરેક ક્ષણભંગુર સ્થાનને પોતાના માની જીવ અસ્થાને સ્થાન ગોઠવતો ફરે છે. તે વાતો વિવેક પૂર્વક ચોથા સ્થાનની વાંચીને વાગોળશો.
સારાંશઃ
આવી વાતો એકથી લઇને દસ સ્થાન સુધી કરવામાં આવી છે, પરંતુ આ પ્રસ્તુત સૂત્ર ભાગ – ૧ ચાર સ્થાનનાં અનુવાદ રૂપે પ્રગટ થતાં મારી વાત અહીં જ થંભાવું છું.
આ ઠાણાંગ સૂત્રનો મર્મ એજ છે કે હે જીવરાજ ! તમે અસ્થાનેથી સ્થાનમાં પધારો, મહેલમાં પધારો મહારાજા ! તમારું સ્થાન સિદ્ધાલય છે, તે અંગુલીનિર્દેશ કરે છે કે તમે એક છો ને એક જ રહો.
બીજું સ્થાન કહે છે – રાગદ્વેષના બંધન છોડી તમે વીતરાગ બનો.
ત્રીજું સ્થાન કહે છે – સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર્યનું એકીકરણ કરી, મોક્ષ માર્ગમાં સ્થિત થાઓ.
-
ચોથું સ્થાન એ જ બતાવે છે કે તમારા ચૈતન્ય રૂપ અનંત જ્ઞાનપ્રાણ, અનંત દર્શનપ્રાણ, અનંત સુખપ્રાણ, અનંત શક્તિપ્રાણના તમે ધ્યાતા છો, વિધાતા છો, તેમાં સ્થિત થઇ જાઓ.
આ રીતે ચારે સ્થાનને દર્શાવતું ઠાણાંગ સૂત્ર જાણે કે ચોથી સમિતિ રજૂ કરે છે. જે વસ્તુ જ્યાંથી લીધી છે તે વસ્તુ ત્યાં જ મૂકી દો. આદાન = લેવું, ભંડ અને ઉપકરણ. તમે આદાન ગ્રહણ કર્યા છે તેને છોડી દો, છોડવામાં પહેલું મેળવેલું શરીર
39
Page #46
--------------------------------------------------------------------------
________________
રૂપી ભંડ (ભાંડ ) અને તેના કારણે મેળવેલા શરીરની રક્ષાર્થે ઉપકરણ માત્ર, તે બધાં જગતના છે. તેને તેના સ્થાનમાં રાખી, હવે તમે સિદ્ધાલયમાં બિરાજિત થાઓ. જગતની વસ્તુ જગતને સોંપી અનંત સિદ્ધ પરમાત્મા સિદ્ધાલયમાં સ્થિત થયા છે, તે સ્થાનમાં લાવવાનો સંકેત આ સૂત્ર કરે છે. તેના ભાવો વાંચી હૈયામાં સોંસરવા ઊતરી જાય તો બેડો પાર થઇ જાય છે.
આ આગમના અનુવાદિકા છે શ્રમણી વિદ્યાપીઠના હોંશિયાર વિદ્યાર્થિની, અમારા અંતેવાસી, વૈયાવચ્ચ રક્તા, ભક્તિસભર ભાવથી ભરેલા, સુવિનિત, વિદુષી સુશિષ્યા વીરમતીબાઈ મ.સ.જેમણે શ્રી સંધમાં ચાર્તુમાસ દીપાવતાં, સ્વ - પરનું કલ્યાણ કરતાં પુરુષાર્થ સહિત પ્રસ્તુત સૂત્ર અનુવાદિત કર્યુ છે. તે સૂત્રના અનુવાદનું અવગાહન કરતાં હું આનંદ અનુભવું છું અને આ આર્યાજીને અનેકશ ધન્યવાદ આપું છું. તેમજ શુભેચ્છા પાઠવું છું કે તમો આત્માના અજર – અમર, fસવ, માત્ર, મય સ્થાનને પ્રાપ્ત કરો, સ્વમાં સ્થિત બનો. વીર માર્ગના સાચા ઉપાસિકા બની તમારું નામ સાર્થક કરો તેવી મંગલ કામના કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાઈના ભાવભરી અલંકૃત કરનાર આગમમનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી નતમસ્તકે શતકોટિ વંદના તથા સહ સંપાદિકા પરમ પુરુષાર્થી ડૉ. સાધ્વી આરતીજી એવં સાધ્વી સુબોધિકાજીને અનેકશઃ સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઇ, ધીરૂભાઈ વગેરેને ધન્યવાદ. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલાં પ્રકાશન સમિતિના માનદ સભ્યશ્રી ભામાશા શ્રીયુત રમણિક ભાઇ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દ્રઢ સંકલ્પી તપસ્વિની વિજ્યાબેનના તથા ભક્તિસભર શ્રી માણેકચંદ ભાઇ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંધના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઇ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ તેમના
-
40 ,
Page #47
--------------------------------------------------------------------------
________________
પિતાશ્રી હસમુખભાઇ તથા તેમના સહયોગી રામાનુજભાઇ, જીતુભાઈ, જીજ્ઞેશભાઇ, નીતાબેન અને શાબીરભાઇ; આગમના દાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલાં, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકો, સંપાદકોને આભાર સહઅનેક સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગી શૂન્યતાના યોગે ત્રુટી રહી જવા પામી હોય, તેમજ વીતરાગ વચન વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.....
બોધિ બીજ દીક્ષા - શિક્ષા દોરે બાંધી, “મુક્ત લીલમ” તણા તારક થયા, એવા ગુણી “ઉજમ - કુલ- અંબામાત”ને વંદન કરું છું ભાવ ભર્યા. વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુન : પુન : ક્ષમાપના. મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પ.પૂ. સૌમ્યમૂર્તિ શ્રી અંબાબાઇ મ. સ.ના
સુશિષ્યા - આર્યા લીલમ.
Page #48
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
જૈનદર્શનના પ્રત્યેક સિદ્ધાંતો અનેકાંતવાદને આધારિત છે. ઠાણાંગસૂત્રમાં અનેકાનેક કથનો સાપેક્ષ છે. પરસ્પર વિરોધ પ્રતીત થતાં સાપેક્ષ કથનોનો જે સમન્વય કરી શકે છે, તે જ વ્યક્તિ વિકલ્પોની જાળથી મુક્ત બની સમભાવને પામી શકે છે.
સ્થવિર, ગીતાર્થ મુમિઓ જ શ્રી ઠાણાંગ સૂત્રના અત્યંત સંક્ષિપ્ત સૂત્રોને સમજાવીને તેના રહસ્યોને પ્રગટ કરી શકે છે. તેથી જ ઠાણાંગસૂત્ર અને સમવાયાંગસૂત્રના જ્ઞાતા મુનિને સથિવિર કહે છે.
ઠાણાંગસૂત્રનું પ્રથમ સૂત્ર માયા | આત્મા એક છે. આ સૂત્ર પ્રમાણે જૈનદર્શન અદ્વૈતવાદી છે. બીજા સ્થાનમાં Àતનો - બે તત્ત્વનો સ્વીકાર કર્યો છે. બંને કથન પરસ્પર વિરોધિ પ્રતીત છાય છે પરંતુ નયવાદશી વિચારણા કરતા જણાય છે કે આ જગતના અનંતાનંત જીવો ચૈતન્યલક્ષણની અપેક્ષાએ એક સમાન હોવાથી એક જ છે તેમ જ જડ અને ચેતના બંને દ્રવ્યો પણ સત્ - અસ્તિત્વની અપેક્ષાએ સમાન હોવાથી અદ્વૈતવાદ પણ સત્ય છે અને જડ અને ચેતનદ્રવ્ય સ્વરૂપથી ભિન્ન હોવાથી બંને જુદા છે, તેથી દ્વૈત પણ સત્ય છે. આ પ્રકારે સમન્વય કરવો, તે સાપેક્ષવાદની દેન છે.
ઠાણાંગસૂત્રના સૂત્રો સંક્ષિપ્ત છે પરંતુ તેના ભાવો ગહન છે. તેના સંપાદન સમયે સૂત્રના ભાવોને સ્પષ્ટ કરવાનો યથાશકય પ્રયત્ન કર્યો છે.
સ્થાન - ૪માં ચાર પ્રકારના ધ્યાન અને તેના ભેદ – પ્રભેદનું કથન છે. ધ્યાનના ભેદ પ્રભેદના કથન માત્રથી પાઠકોને ધ્યાનનું સ્વરૂપ સ્પષ્ટ થતું નથી. આ પ્રકારના દરેક વિષયોને વવેચનમાં ટીકાગ્રંથોના આધારે સમજાવ્યા છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
SC
સ્થાન -૩માં ત્રણ ત્રણ પ્રકારે જીવના ઉત્પત્તિસ્થાનરૂપ યોનિનું નિરૂપણ છે. તેનું સ્પષ્ટીકરણ પ્રજ્ઞાપના સૂત્રના આધારે કર્યું છે.
એમ શ્રધ્ધાસિંધુ પૂ. તપસ્વી ગુરુદેવની અસીમ કૃપાએ, આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા. ના સથવારે, પૂ.ગુરુણીદેવાના પવિત્ર સાંનિધ્યે શાસ્ત્રસંપાદનના પાવન કાર્યમાં અમે સખળતા પામી રહ્યા છીએ.
સંપાદનકાર્યમાં સ્વાધ્યાયની તલ્લીનતાની અનુભૂતિ થતાં, તેમાં જ સૂત્રોના રહસ્યોને સમજતાં અનેરો આનંદ આવે છે અને ત્યારે અંતરમન સ્વીકાર કરે છે કે ખરેખર ! ગુરુભગવંતોએ આપણને આ શ્રુતસેવાના અનુપમ કાર્યમાં જાડીને, આપણી સુષુપ્ત શક્તિને જાગૃત કરી છે. એટલું જ નહીં પણ ગુરુ ભગવંતો સ્વયં આપણા માધ્યમથી આ સંપાદન કરાવી રહ્યા છે, તેથી શાસ્ત્રના પ્રકાશિત ભાવો ગુરુ ભગવંતોના છે અને તેમાં જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તે અમારી અલ્પજ્ઞતા છે.
અંતે તીર્થંકર પરમાત્મા અને ઉપકારી ભગવંતો પ્રતિ કૃતજ્ઞતાના ભાવ સાથે અહોભાવપૂર્વક વંદન કરી વિરામ પામીએ છીએ.
શાસ્ત્રસંપાદનમાં છદ્મસ્થતાને વશ થઈને સર્વજ્ઞના ભાવોથી વિપરીત પ્રરૂપણા હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ. સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ!સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી! અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ રહ્યું પૂ.મુકત - લીલમ ગુણીશ્રી! શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ- વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
Page #50
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
-
- પરમ વિદુષી સાધ્વી શ્રી વીરમતીબાઈ મ.
1
જૈન આગમો ચાર વિભાગમાં વિભક્ત છે - અંગ, ઉપાંગ, મૂળ અને છેદ. આ વર્ગીકરણનો ઉલ્લેખ વિ. સં. ૧૩-૧૪ મી શતાબ્દી અર્થાત્ વીર નિર્વાણની વીસમી શતાબ્દીના સાહિત્યમાં જોવા મળે છે.
નંદીસૂત્રમાં આગમના બે પ્રકારે વર્ગીકરણ છે. પ્રથમ વર્ગીકરણમાં બે ભેદ છે – (૧) ગમિકશ્રુત-દષ્ટિવાદ (૨) અગમિકશ્રુત-કાલિકશ્રુત આચારાંગાદિ. બીજા વર્ગીકરણમાં પણ બે ભેદ છે - (૧) અંગપ્રવિષ્ટ (૨) અંગબાહ્ય. અંગપ્રવિષ્ટમાં બાર અંગનો સમાવેશ થાય છે. તેને દ્વાદશાંગી કહેવાય છે. અંગબાહ્યમાં ગણધર સિવાયના પૂર્વધારી શ્રમણો દ્વારા રચિત ઉપાંગ, મૂલ, છેદ વગેરે શાસ્ત્રોનો સમાવેશ થાય છે.
આ સ્થાનાંગ (ઠાણાંગ) સૂત્ર દ્વાદશાંગીનું ત્રીજું અંગ શાસ્ત્ર છે. દ્વાદશાંગીની રચના ગણધર કરે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ગણધર દ્વારા જે શાસ્ત્રોની રચના કરવામાં આવે તે ‘અંગ’ સંજ્ઞાથી ઓળખાય છે. વર્તમાનમાં ઉપલબ્ધ ‘અંગ’ સુધર્માસ્વામીની વાચનાના કહેવાય છે. સુધર્માસ્વામી ભગવાન મહાવીરના શિષ્ય, પાંચમા ગણધર હતા. તેઓ ભગવાનના સમકાલીન હતા, તેથી આ આગમનો રચનાકાળ વિ. સં. પૂર્વેની છઠ્ઠી શતાબ્દી છે અને લેખન, સંકલનની દૃષ્ટિએ તેનો સમય વિ.સં. ચોથી શતાબ્દી કહેવાય.
આગમ સંકલન - લેખન :
વિ. સં. પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં અંગસૂત્રોની રચનાથી લઈ વિ.સં. ની ચોથી શતાબ્દી સુધીના ૧૦૦૦ વર્ષના સમય દરમ્યાન આગમ લખવાની પરંપરા ન હતી. તે સમયે આગમોને સ્મૃતિના આધારે, ગુરુ પરંપરાથી સુરક્ષિત રાખવામાં આવતા હતા.
પ્રાચીન ભારતમાં લખવાની પરંપરા આદિકાળથી હતી, તેવા ઉલ્લેખો પ્રાપ્ત
44
Page #51
--------------------------------------------------------------------------
________________
થાય છે. લિપિનું જ્ઞાન ભગવાન ઋષભદેવથી ચાલુ હતું. પ્રજ્ઞાપના સૂત્રમાં પુસ્તક લેખનને આર્યશિલ્પ કહ્યું છે. અર્ધમાગધી અને બ્રાહ્મી લિપિનો પ્રયોગ કરનાર લેખકને ભાષાર્ય કહ્યા છે. ઠાણાંગ સૂત્રમાં ગંડી, કચ્છવી, મુષ્ટિ, સંપુટ ફલક, સુપાટિકા, આ પાંચ પ્રકારના પુસ્તકોનો ઉલ્લેખ છે. બૌદ્ધ સાહિત્યમાં પણ લેખનકળાનું વિવરણ છે. વૈદિક સાહિત્યમાં લેખનકળા સંબંધી અનેક સૂચન છે.
આ રીતે અતીતકાળથી જ ભારતમાં લખવાની પરંપરા દરેક ક્ષેત્રમાં અને દરેક યુગમાં હતી પરંતુ જૈનાગમોને કે અન્ય ધર્મગ્રંથોને લખવાની પરંપરા ન હતી. કારણ કે ધર્મગ્રંથો – શાસ્ત્રોને કંઠસ્થ કરવા, કરાવવાની યોજનાબદ્ધ સુવ્યવસ્થા ચાલતી હતી.
કાલાંતરે સ્મૃતિની અલ્પતા અને વિસ્મૃતિના પ્રસંગો ઉપસ્થિત થતાં વીરનિર્વાણ દસમી શતાબ્દીના અંતે પ્રખ્યાત જૈનાચાર્ય શ્રી દેવર્ધ્વિગણિના નેતૃત્વમાં સર્વ સંઘે મળીને આગમનું વ્યવસ્થિત સંકલન, સંપાદન અને લિપિકરણ કર્યું. તે સંકલન, સંપાદન અને લિપિકરણમાં (૧) ભગવાન મહાવીર પછીની ૧૦૦૦ વર્ષની ઘટિત થયેલી કેટલીક ઘટનાઓનો સમાવેશ આગમમાં કરી લેવામાં આવ્યો. (૨) આગમોમાં જ્યાં જ્યાં સમાન આલાપકોનું વારંવાર પુનરાવર્તન હતું, તે આલાપકોને સંક્ષિપ્ત કરી, એક બીજાની પૂર્તિ માટેના સંકેત એકબીજા આગમોમાં કરવામાં આવ્યા. (૩) આવશ્યકતા અનુસાર કેટલાક આગમો પૂર્વજ્ઞાનના આધારે સંકલિત કરી, રચના કરવામાં આવ્યા. જેમ કે નંદીસૂત્ર, ઉપાંગ સૂત્રો વગેરે. વર્તમાનમાં જે આગમોની રચનાકાળનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તે આગમોની રચના દેવર્ધ્વિગણિના તે આગમ લેખનના સમયે હોવાની અધિક સંભાવના છે. આ રીતે વર્તમાન ઉપલબ્ધ આગમ દેવર્ધ્વિગણિની વાચના, સંકલના કે રચના કહેવાય છે. ત્યાર પછી તે પ્રકારની સામૂહિક અધિકારપૂર્ણ વાચના કે સંકલન થયા નથી, લેખન પરંપરા, નકલ (copy) પરંપરા ચાલતી રહી.
સ્થાનાંગ સૂત્રઃ
સ્થાન શબ્દની વ્યાખ્યાઓઃ
સ્થાનાંગ શબ્દ ‘સ્થાન અને અંગ' આ બે શબ્દના મેળથી બન્યો છે. આચાર્યોએ તેની
45
Page #52
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપદર્શક વ્યાખ્યાઓ કરી છે. (१) ठाणेणं एगाइयाए एगुत्तरियाए वुड्डिए दसट्ठाणविवढियाणं भावाणं परूवणा आघविज्जइ = ઠાણાંગ સૂત્રમાં એક સ્થાનથી એક એક વૃદ્ધિ કરતાં દસ સ્થાન પર્યંતના ભાવોની પ્રરૂપણા કરવામાં આવી છે – નંદીસૂત્ર. (૨) ટાઇi UTIR નીવપુસ્નારી વિગુત્તરમેન કાળ વખmરિ . જીવ, પુદ્ગલ વગેરેનું એક એક સ્થાનની વૃદ્ધિનાક્રમથી જેમાં તત્ત્વવર્ણન કરવામાં આવે તેનું નામ સ્થાન છે - કષાયપાહુડ. (૩) વિનંતિ ત્તિ સ્વરુપત: સ્થાપ્યતે પ્રજ્ઞાણંતે ચર્થ ! જેનું સ્વરૂપ સ્થાપિત કરાય અથવા જ્ઞાપિત કરાય તે સ્થાન - નંદીચૂર્ણિ. (४) तिष्ठन्त्यस्मिन् प्रतिपाद्यतया जीवादय इति स्थानम् । स्थानेन स्थाने वा जीवाः स्थाप्यन्ते વ્યવસ્થિત સ્વરુપ પ્રતિપાદ્રિતિ હૃત્યમ્ જીવાદિનું જેમાં વ્યવસ્થિત રૂપથી પ્રતિપાદન કરવામાં આવે તે સ્થાન - નંદીવૃત્તિ. (૫) સ્થાનનો અર્થ છે ઉપયુક્ત. આ આગમમાં ઉપયુક્ત (ઉચિત) તત્ત્વોનો નિશ્ચય છે, કથન છે, માટે તેને સ્થાન કહે છે. (૬) સ્થાનનો અર્થ છે વિશ્રાંતિ સ્થળ, સ્થાપના. આ સૂત્રમાં સંખ્યાક્રમથી જીવ, પુદ્ગલ વગેરેની સ્થાપના છે. આ કારણે પ્રસ્તુત સૂત્રનું નામ “સ્થાન છે અને તે અંગસૂત્ર હોવાથી તેનું પૂર્ણનામ સ્થાનાંગ કહેવામાં આવે છે. સ્થાનાંગશૈલી -
સ્થાનાંગ અને સમવાયાંગ આ બે આગમમોમાં વિષયને પ્રધાનતા ન આપતા સંખ્યાને પ્રધાનતા આપવામાં આવી છે અર્થાત્ આ સૂત્રમાં સંખ્યાના આધારે વિષયનું સંકલન કરવામાં આવ્યું છે. પ્રથમ સ્થાનમાં એક એક સંખ્યક વિષયોનું, બીજા સ્થાનમાં બે બે સંખ્યક વિષયોનું અને ત્રીજા સ્થાનમાં ત્રણ ત્રણ સંખ્યક વિષયોનું સંકલન છે. આ રીતે ઉત્તરોત્તર સંખ્યાક્રમથી દસમા સ્થાનમાં દસદસ સંખ્યક વિષયોનું પ્રતિપાદન છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત સૂત્રમાં સંખ્યાના આધારે વિષયનું સંકલન હોવાથી ક્રમિક અને અક્રમિક અનેક વિષયો દૃષ્ટિગોચર થાય છે. તે દરેક વિષયનો બીજા વિષય સાથે સંબંધ હોય તે જરૂરી નથી. છતાં પણ વ્યાખ્યાકાર શ્રી અભયદેવસૂરીજીએ પ્રાયઃ પૂર્વસૂત્રનો તેના પછીના સૂત્ર સાથે સંબંધ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં આ સૂત્રમાં જીવ, પુદ્ગલ, ઈતિહાસ, ગણિત, ભૂગોળ, ખગોળ, દર્શન, આચાર, મનોવિજ્ઞાન વગેરે શતાધિક વિષયો પર વિસ્તૃત ચિંતન ન કરતાં, માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ આકલન - સંકલન કરવામાં આવ્યું છે.
એકથી શરુ કરીને દસ સુધીમાં વર્ગીકૃત કરેલા વિવિધ વિષયોને યાદ રાખવાનું સહેલું બને છે. જેમ કે એક - એક વિષય વસ્તુઓ કઈ – કઈ અને કેટલી છે, તે એક સ્થાનને યાદ કરતાં યાદ આવી જાય. તે જ પ્રમાણે બે -બે થી દસ પર્વતની વિષય વસ્તુઓ કઈ-કઈ અને કેટલી છે તે જે તે સંખ્યા યાદ કરતાં યાદ આવી જાય. આમ આ સ્મૃતિ સહાયક સંકલન છે. વર્તમાન કેલક્યુલેટર અને કોમ્યુટરમાં પણ આ શૈલી ખૂબ ઉપયોગી થાય એવી સંભાવના છે. કંઠસ્થ રાખવાની દષ્ટિએ શાસ્ત્રની આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. વૈદિક અને બૌદ્ધ પરંપરામાં પણ આ પ્રકારની શૈલી દષ્ટિગોચર થાય છે. સ્થાનાંગનું મહત્ત્વઃ
આગમ ગ્રંથોમાં સ્થાનાંગ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અનેક ગામોમાં ત્રણ પ્રકારના સ્થવિર બતાવ્યા છે. તેમાં શ્રુતસ્થવિર માટે વાપી –સમવાયરે વિશેષણ છે. તેનો અર્થ એ છે કે દાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્રને સૂત્રાર્થરૂપે કંઠસ્થ ધારણ કરનાર શ્રમણ શ્રુતસ્થવિર કહેવાય છે. વ્યવહાર સૂત્રમાં સ્થાનાંગ સૂત્ર અને, સમવાયાંગ સૂત્રના જ્ઞાતાને આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક વગેરે પદો આપવાનું વિધાન છે. આ પ્રકારના વિધાન સ્થાનાંગ સૂત્રના મહત્ત્વપૂર્ણ સ્થાનને સૂચિત કરે છે. સ્થાનાંગપરિચયઃ
સમવાયાંગ સૂત્ર અને નંદીસૂત્રમાં સ્થાનાંગ સૂત્રનો પરિચય આપવામાં આવ્યો છે. નંદીસૂત્રમાં સ્થાનાંગ સૂત્રની વિષયસૂચિ સંક્ષિપ્ત છે, જ્યારે સમવાયાંગ સૂત્રમાં વિસ્તૃત છે.
સમવાયાંગ સૂત્રમાં સ્થાનાં સૂત્રનો પરિચય કરાવતાં કહ્યું છે કે – (૧) સ્થાનાંગ
Page #54
--------------------------------------------------------------------------
________________
સૂત્રમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત અને સ્વ-પર સિદ્ધાંતનું વર્ણન છે. (૨) જીવ, અજીવ અને જીવાજીવનું વર્ણન છે. (૩) લોક, અલોક અને લોકાલોકનું કથન છે. (૪) દ્રવ્યના ગુણ અને વિભિન્ન ક્ષેત્રકાળવર્તી પર્યાયો પર ચિંતન છે. (૫) પર્વત, પાણી, સમુદ્ર, દેવ, દેવોના પ્રકાર, પુરુષોના પ્રકાર, સ્વરૂપ, ગોત્ર, નદીઓ, નિધિઓ અને જ્યોતિષ દેવોની વિવિધ ગતિઓનું વર્ણન છે. (૬) એક પ્રકાર, બે પ્રકાર યાવદસ પ્રકારે જીવ અને પુદ્ગલોનું નિરૂપણ છે.
સંખ્યાના અનુપાતથી એક દ્રવ્યના અનેક વિકલ્પ કરવા, તે આ આગમની ખાસ વિશેષતા છે. જેમ કે પ્રથમ સ્થાનમાં કહ્યું છે કે પ્રત્યેક શરીરની દષ્ટિએ જીવ એક છે પરંતુ બીજા, ત્રીજા, ચોથા સ્થાનમાં જીવના બે, ત્રણ, ચાર વગેરે ભેદ પણ કહ્યા છે.
પ્રસ્તુત સૂત્રમાં અન્ય આગમકથિત વિષયો સંક્ષેપમાં કહ્યા છે, જેમ કે ઉત્તરાધ્યયન સૂત્રમાં કેશી ગૌતમના સંવાદમાં ચાતુર્યામ - પંચયામ ધર્મના પ્રશ્નની પૃષ્ઠ ભૂમિમાં જે તથ્ય છે, તેનું સૂચન અને સ્પષ્ટીકરણ સંક્ષેપમાં આ સૂત્રના ચતુર્થ સ્થાનમાં જોવા મળે છે, યથા-ભરતઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકરને છોડી, શેષ ૨૨ તીર્થકરો ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે છે, જેમકે – સર્વ પ્રાણાતિપાત વિરમણ, સર્વ મૃષાવાદ વિરમણ, સર્વ અદત્તાદાન વિરમણ, સર્વ બાહ્ય આદાન વિરમણ.
આ આગમમાં વસ્ત્ર ધારણ કરવાના ત્રણ પ્રયોજન બતાવ્યા છે અને વસ્ત્રનું વિધાન હોવા છતાં પાંચમાં સ્થાનમાં પાંચ કારણે નિર્વસ્ત્ર થવું, તેને પ્રશસ્ત કહ્યું છે.
ભગવાન મહાવીરના સમયમાં અનેક સંઘ વિદ્યમાન હતા. તેમાં આજીવિક સંઘ શક્તિશાળી હતો. આજે તો તેની પરંપરા અને સાહિત્ય લુપ્ત થઈ ગયા છે. માત્ર જૈન સાહિત્યમાં તે પરંપરાની જાણકારી મળે છે. પ્રસ્તુત આગમમાં તેઓની તપસ્યા વિષયક ઉલ્લેખ
આચાર્ય ગુણધરે સ્થાનાંગ સૂત્રનો પરિચય આપતા “કષાયપાહુડ'માં લખ્યું છે કે સ્થાનાંગ સૂત્રમાં સંગ્રહાયની દૃષ્ટિએ જીવની એકતાનું નિરૂપણ છે, તો વ્યવહારનયની દૃષ્ટિએ ભિન્નતાનું પણ પ્રતિપાદન છે. સંખ્યા દષ્ટિએ જીવ, અજીવ વગેરે દ્રવ્યોની સ્થાપના કરવામાં આવી છે. પયાર્ય દૃષ્ટિએ ત્યાં એક તત્ત્વ અનંતભાગોમાં વિભક્ત છે અને દ્રવ્ય દૃષ્ટિથી તે અનંત
48
Page #55
--------------------------------------------------------------------------
________________
વિભાગ પણ એક તત્ત્વમાં પરિણત થઈ જાય છે. આ રીતે ભેદ અને અભેદ દષ્ટિએ સ્થાનાંગમાં પદાર્થોનું નિરૂપણ છે.
સમવાયાંગ સૂત્ર તેમજ નંદીસૂત્રાનુસાર અંગસાહિત્યમાં સ્થાનાંગ સૂત્રનું ત્રીજું સ્થાન છે. તેમાં એક શ્રુતસ્કંધ, દસ અધ્યયન, ૨૧ ઉદ્દેશક, ૭૨૦૦૦ પદ, સંખ્યાત અક્ષર, સંખ્યાત શ્લોક, સંખ્યાત સંગ્રહણીઓ અને તેની સંખ્યાત વાચના છે. બીજા, ત્રીજા, ચોથા અધ્યયનના (સ્થાનના) ચાર-ચાર ઉદ્દેશક છે, પાંચમાં અધ્યયનના ત્રણ ઉદ્દેશક છે અને શેષ છ અધ્યયનના (પ્રથમ અધ્યયન તથા પાંચમા અધ્યયનથી દસમા અધ્યયન સુધી) ઉદ્દેશક નથી. આ રીતે અધ્યયન અને ઉદ્દેશક મળીને કુલ ૨૧ થાય છે. સ્થાનાંગ સૂત્રમાં અધ્યયન માટે ‘સ્થાન’ શબ્દનો પ્રયોગ થયો છે.
આ વર્ણનમાં ૭૨૦૦૦ પદ સંખ્યાનું કથન છે પરંતુ વર્તમાનમાં આ સૂત્ર ૩૭૭૦ શ્લોક પરિમાણ કહેવાય છે, પદ સંખ્યા રૂપે તેની કથન પરંપરા નથી અર્થાત્ પદની ગણતરી કરવામાં આવતી નથી. વ્યાકરણ દૃષ્ટિએ શબ્દને જ પદ કહે છે.
સ્થાનાંગ સૂત્ર એક એવું વિશિષ્ટ આગમ છે કે તેમાં ચારે ચાર અનુયોગનો સમાવેશ થાય છે. મુનિશ્રી કહૈયાલાલજી મહારાજ સાહેબે લખ્યું છે કે સ્થાનાંગ સૂત્રમાં દ્રવ્યાનુયોગને લગતાં ૪૨૬ સૂત્ર, ચરણાનુયોગને લગતાં ૨૧૪ સૂત્ર, ગણિતાનુયોગને લગતાં ૧૦૯ સૂત્ર, ધર્મકથાનુયોગને લગતાં ૫૧ સૂત્ર છે. આ સૂત્ર સંખ્યા ૮૦૦ થાય છે. આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત સ્થાનાંગ સૂત્રમાં સૂત્ર સંખ્યા૭૮૩છે.
સ્થાનાંગમાં ઉત્તરકાલીન તથ્યો -
ક્ષમાશ્રમણ દેવર્ધ્વિગણિના સમયે થયેલા સંકલન, સંપાદન અને લેખન પ્રસંગે આ આગમમાં ભગવાન મહાવીરના સમકાલીન અને ઉત્તરકાલીન બંને પ્રકારના પ્રસંગો અને તથ્યો સંકલિત થયા છે. જેમ કે જમાલી વગેરે સાત નિહ્નવોનું વર્ણન આ સૂત્રના સાતમા સ્થાનમાં છે. નિહ્વવનો અર્થ છે – તીર્થંકર પ્રભુથી પણ વૈચારિક ભિન્નતા ધરાવનાર અને તે રીતે જ પ્રરૂપણા કરનાર વ્યક્તિ. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૪ મા વર્ષે જમાલી પ્રથમ નિહ્નવ થયા.બીજા નિહ્નવ પણ પ્રભુની હાજરીમાં થયા. શેષ પાંચ નિહ્નવ પ્રભુના
49
Page #56
--------------------------------------------------------------------------
________________
નિર્વાણ પછી થયા. આ રીતે ભગવાન મહાવીર પછીના કાળવર્તી કેટલાક તથ્યો દષ્ટિગોચર થાય છે.
સ્થાનાંગ સૂત્રમાં દર્શનશાસ્ત્રઃ
આ આગમમાં પ્રમાણ, નય, નિક્ષેપ વગેરે દર્શનશાસ્ત્રના મહત્ત્વના ઘટકો બીજ રૂપે
સમાવિષ્ટ છે.
માનવ પોતાના વિચારોની અભિવ્યક્તિ શબ્દ દ્વારા કરે છે. વક્તા દ્વારા પ્રયુક્ત શબ્દના નિયત અર્થને સમજવો તે નિક્ષેપ. શબ્દનો અર્થમાં ને અર્થનો શબ્દમાં આરોપ કરવાને નિક્ષેપ કહે છે. વક્તાના વિવક્ષિત અર્થને ન સમજવાથી ક્યારેક અનર્થ થઈ જાય, આ અનર્થના નિવારણ માટે નિક્ષેપવિદ્યાનો પ્રયોગ થાય છે. નિક્ષેપ એટલે નિરૂપણ પદ્ધતિ. તે વાસ્તવિક અર્થ સમજવામાં પરમ ઉપયોગી હોય છે. પ્રસ્તુત આગમમાં ‘સર્વ’ શબ્દ પર નિક્ષેપ ઘટિત કર્યા છે. ચોથા સ્થાનમાં નામસર્વ, સ્થાપનાસર્વ, આદેશસર્વ અને નિરવશેષસર્વ, એવા સર્વના ચાર નિક્ષેપ કહ્યા છે. પ્રમાણ પર પણ નિક્ષેપ ઘટાવતા ચાર પ્રકારના પ્રમાણ કહ્યા છે. દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાળપ્રમાણ અને ભાવપ્રમાણ.
આ સૂત્રમાં જ્ઞાનનાં પાંચ ભેદ પ્રતિપાદિત છે. તેને જ પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે વિભાગમાં પણ વિભક્ત કર્યા છે. ઈન્દ્રિયની સહાયતા વિના, આત્માથી થનારા અવિધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિયોની સહાયથી થનારા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનને પરોક્ષ કહે છે. આ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારના જ્ઞાનને ભેદ પ્રભેદ સહિત બીજા સ્થાનમાં સમજાવ્યા છે.
આ સૂત્રમાં પ્રમાણ શબ્દના સ્થાને ‘હેતુ’ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. શમિના સાધનભૂત હોવાથી પ્રત્યક્ષાદિને ‘હેતુ’ છે તે પણ યુક્તિસંગત છે. સ્વ-પર વ્યવસાયીજ્ઞાનં પ્રમાળું = સ્વપરનું નિશ્ચયાત્મક જ્ઞાન પ્રમાણ છે.
=
દર્શનશાસ્ત્રમાં ‘વ્યવસાય' શબ્દ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વ્યવસાય શબ્દનો અર્થ છે – નિર્ણય અથવા નિશ્ચય. પ્રસ્તુત આગમમાં તિવિદે વવસાહ્ પાતે, તં નટ્ટા-પવું, पच्चइए, आणुमामिए = પ્રત્યક્ષ, પ્રાત્યયિક (આગમ) અને અનુમાન. આ સૂત્ર દ્વારા તત્ત્વ
50
Page #57
--------------------------------------------------------------------------
________________
નિર્ણય માટે ત્રણ પ્રમાણનું કથન છે.
વાદ સંબંધી ઉલ્લેખો પણ આ આગમના ભિન્ન ભિન્ન સ્થાનમાં જોવા મળે છે. ચોથા સ્થાનમાં ભગવાન મહાવીરના વાદવિદ્યામાં નિપુણ ૪૦૦ સાધુનો ઉલ્લેખ છે. નવમાં સ્થાનમાં નવ વિશિષ્ટ વ્યક્તિમાં ‘વાદવિશારદ' ની ગણના પણ છે. છઠ્ઠા સ્થાનમાં છ પ્રકારના વાદનો નિર્દેશ છે. અહીં વાદ શબ્દથી વાદી-પ્રતિવાદી દ્વારા વિજય મેળવવા જે પ્રયુક્તિઓનો પ્રયોગ થાય તે નિર્દિષ્ટ છે. દસમા સ્થાનમાં વાદના ૧૦ દોષ બતાવ્યા છે. સાતમા સ્થાનમાં નયવાદ, સાત નય અને નિહ્નવવાદનું વર્ણન છે. સ્થાનાંગસૂત્રમાં આચારદર્શન -
આચારસંહિતાના બધા જ મૂળતત્ત્વોનું નિરૂપણ પ્રસ્તુત આગમમાં છે. બીજા સ્થાનમાં આગારધર્મ - ગૃહસ્થધર્મ અને અણગારધર્મ-સાધુધર્મનું નિરૂપણ છે. ત્રીજા સ્થાનમાં સમ્યગ્દર્શન, સમયજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ મોક્ષમાર્ગનું કથન છે.
ચોથા સ્થાનમાં શ્રાવકની શ્રદ્ધા અને વૃત્તિના આધારે તેના ચાર પ્રકાર દર્શાવ્યા છે – જે શ્રાવકો શ્રમણ પ્રતિ શ્રદ્ધા અને વાત્સલ્ય ધરાવતા હોય તેને માતા-પિતા તુલ્ય કહ્યા છે. જે શ્રાવકો શ્રમણોના જીવન નિર્વાહ પ્રત્યે વાત્સલ્યતા વહાવે અને તત્ત્વચર્ચા સમયે નિષ્ફર હોય તેને ભાઈ તુલ્ય કહ્યા છે. જે શ્રાવકો સાપેક્ષ વૃત્તિવાળા હોય, પ્રતિકૂળતામાં ઉપેક્ષા કરે અને અનુકૂળતામાં વાત્સલ્ય વરસાવે તેને મિત્રતુલ્ય કહ્યા છે. જે શ્રાવકો ઈર્ષાવશ શ્રમણોના દોષ જ જુએ, ઉપકાર ન કરે, તેને શોક તુલ્ય કહ્યા છે.
પાંચમા સ્થાનમાં શ્રાવકના પાંચ અણુવ્રતનો ઉલ્લેખ છે. પાંચ મહાવ્રત, પ્રવચનમાતા, બ્રહ્મચર્ય, ગુતિ, પરીષહ વિજય, પ્રત્યાખ્યાન, બાહ્ય-આત્યંકર તપ, પ્રાયશ્ચિત, આલોચના, પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, પંડિતમરણ, આચાર, સંયમ, ગોચરી, પ્રતિભા, પ્રતિલેખના, આચાર્ય અને ઉપાધ્યાયના અતિશયો, ગણ છોડવાના કારણ, કલ્પ, સંભોગ-વિસંભોગ વગેરે સાધુ જીવનને સ્પર્શતા અન્ય આગમોમાં વિસ્તારથી વર્ણિત વિષયોનું અહીં સંક્ષિપ્ત વર્ણન છે. જેથી શ્રમણો તેને સ્મરણમાં સંગ્રહીને, ઉચિત પ્રકારે પાલન કરી શકે.
(O
\
51
Page #58
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યા સાહિત્ય -
સ્થાનાંગ સત્રમાં વિષયની વિવિધતા હોવા છતાં ચિંતનની જટિલતા નથી કે જેને ઉદ્ઘાટિત કરવા વ્યાખ્યા સાહિત્યના નિર્માણની આવશ્યકતા રહે તેથી જ પ્રસ્તુત આગમ પર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ લખવામાં આવી નથી.
સર્વ પ્રથમ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિએ વિ.સં. ૧૧૨૦ માં સ્થાનાંગ સૂત્ર પર વૃત્તિ લખી છે. આ વૃત્તિ મૂળસૂત્ર પર છે. તેમાં માત્ર શબ્દાર્થ જ નથી પરંતુ સૂત્ર સંબંધિત વિષયો પર ઊંડાણપૂર્વકની વિચારણા છે. વૃત્તિમાં અનેક સ્થાને દાર્શનિક ચર્ચા, નિક્ષેપ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે નિર્યુક્તિ અને ભાષ્યનું સ્મરણ કરાવે છે. વૃત્તિમાં વિષયને સ્પષ્ટ કરવા વિવિધ દષ્ટાંતો પણ આપ્યા છે.
વૃત્તિનું ગ્રંથમાન ૧૪૨૫૦ શ્લોક પ્રમાણ કહેવાય છે. વૃત્તિકાર અભયદેવે પોતાનો પરિચય આપતાં જણાવ્યું છે કે યશોદેવગણિની સહાયતાથી વૃત્તિ સંપન્ન કરી છે તથા દ્રોણાચાર્યે આવૃત્તિને આદ્ય વાંચી સંશોધન કર્યું છે.
સ્થાનાંગસૂત્રના પૂર્વ પ્રકાશનો:(૧) ઈ. સ. ૧૮૮૦માં રાયધનપતસિંહ દ્વારા કલકત્તાથી પ્રકાશિત અભયદેવસૂરી કૃત ટીકા. (૨) ઈ. સ. ૧૯૨૦માં આગમોદય સમિતિ દ્વારા મુંબઈથી પ્રકાશિત અભયદેવસૂરી કૃત ટીકા. (૩) ઈ. સ. ૧૯૨૦માં પૂ. અમોલઋષિજી મ. સા. દ્વારા સંપાદિત હૈદ્રાબાદથી પ્રકાશિત હિન્દી અનુવાદ. (૪)ઈ.સ. ૧૯૩૧ માં જીવરાજભાઈ ઘેલાભાઈ દોશી દ્વારા અમદાવાદથી પ્રકાશિત ગુજરાતીમાં. (૫) ઈ. સ. ૧૯૩૭માં માણેકલાલ ચુનીલાલ દ્વારા અમદાવાદથી પ્રકાશિત ગુજરાતીમાં. (૬) ઈ. સ. ૧૯૫૫ માં દલસુખભાઈ માલવણિયા, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદથી પ્રકાશિત સ્થાનાંગ-સમવાયાંગ સૂત્ર તુલનાત્મક ટિપ્પણ સાથે. (૭) ઈ. સ. ૧૯૬૪ માં પૂ. ઘાસીલાલજી મ.સા. “કમલ' દ્વારા સંપાદિત, આગમ અનુયોગ
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રકાશન, સાંડેરાવથી પ્રકાશિત મૂળ, અનુવાદ અને પરિશિષ્ટ સહિત. (૯) ઈ. સ. ૧૯૭૨ માં પૂ. આત્મારામજી મ.સા. દ્વારા સંપાદિત, આત્મારામ પ્રકાશન સમિતિ દ્વારા લુધિયાણાથી પ્રકાશિત હિન્દી વિવેચન સહિત. (૧૦) ઈ. સ. ૧૯૭૭ માં આચાર્ય તુલસી દ્વારા સંપાદિત, વિશ્વભારતી લાડગૂંથી પ્રકાશિત હિન્દી અનુવાદ, ટિપ્પણ સહિત. (૧૧) ઈ. સ. ૧૯૮૨ માં સાધ્વી રાજુલ દ્વારા અનુવાદિત, શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપરથી પ્રકાશિત શ્રી સ્થાનાંગ સૂત્રમૂળપાઠ અને ભાવાર્થ સહિત. (૧૨) ઈ. સ. ૧૯૯૦માં આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ દ્વારા સંપાદિત, આગમ નવનીત પ્રકાશન સમિતિ, સિરોહીથી પ્રકાશિત સંક્ષિપ્ત સારાંશ.
આ સિવાય અનેક સંસ્કરણો મૂળ કે અર્થ રૂપે પ્રકાશિત થયા છે. સ્થાનકવાસી ધર્મસિંહ મુનિએ ૧૮મી સદીમાં સ્થાનાંગ સૂત્રનો ટબ્બો લખ્યો છે, જે અપ્રકાશિત છે. સંવત ૧૬૫૭ માં નગર્ષિગણી તથા પાર્થચંદ્રગણી અને સંવત ૧૭૦૫ માં હર્ષનંદન ગણીએ સંસ્કૃતમાં વૃત્તિ લખી.
આ જ કડીમાં ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા મૂળ, ભાવાર્થ, વિવેચન સહિત પ્રસ્તુત સ્થાનાંગ સૂત્રને પ્રકિશત કરતાં અમો ધન્યતા અનુભવીએ છીએ. પ્રસ્તુત સંસ્કરણ આભાર દર્શન -
તીર્થંકર પરમાત્માએ સ્વાનુભૂતિ માટે આગમોનું અનોખું તત્ત્વ પ્રરૂપ્યું. જેને આપણે આગમ” “શાસ્ત્ર’ કે ‘સિદ્ધાંત' શબ્દથી ઓળખીએ છીએ. તેમાં ભરેલા રહસ્યોને પામવામાં આપણી શક્તિ, બુદ્ધિ ઘણી ટૂંકી પડે. છતાં ય કંઈક પામવું તો છે જ.
અક્ષરદેહે અંકિત આગમોના ભાવો સમજાવવા બોલચાલની ભાષા વધુ પ્રિય, સરળ અને અનુકૂળ રહે છે. તે માટે કોઈ નિમિત્તની આવશ્યકતા હોય છે. અમારા આ પ્રકાશનમાં તે પ્રબળ, પાવન નિમિત્ત બન્યું શ્રદ્ધામૂર્તિ ગુરુદેવ પૂજ્ય પ્રાણગુરુ જન્મ શતાબ્દી વર્ષ.
આ શતાબ્દી વર્ષની સ્મૃતિમાં પ્રકાશિત થતી આગમ બત્રીસીના અનુવાદ કાર્યમાં
Page #60
--------------------------------------------------------------------------
________________
મારી વરણી ત્રીજા અંગ “શ્રીમદ્ ઠાણાંગસૂત્ર' માટે થઈ. મારા મનને અતિ આનંદ અનુભવાયો. જે શાસ્ત્રમાં એકથી દસ બોલોનું વિસ્તૃત વર્ણન છે, દ્રવ્યાનુયોગની સાથે અનેકવિધ અણઉકેલ્યા રહસ્યો ભર્યા છે, જેનું નય, નિક્ષેપથી ચિંતન, મનન કરવામાં આવે તો શ્રુતજ્ઞાનનો અનેરો લાભ મળે, તેવા આગમન “શ્રી ઠાણાંગ સૂત્ર’ તે નામ જ આત્માને આત્મામાં સ્થિત કરે છે.
- ગુરુવર્યો પાસેથી પ્રાપ્ત જ્ઞાન, “પાથર્ડબોર્ડ” તેમજ શ્રમણી વિદ્યાપીઠમાં કરેલો અભ્યાસ મને ઉપયોગી થશે તેવા ભાવ સાથે મેં ધન્યતા અનુભવી અને આટલું વિશાળ તથા વિશદકાર્ય અનેક ઉપકારીઓના કૃપા પ્રસાદે અને સહ્યોગ બળે સ્વીકારી લીધું.
મમ પરમ ઉદ્ધારક, પરમ શ્રદ્ધેય, તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. ની અસીમ કૃપાએ આ કાર્ય કરવાની મને શક્તિ મળી અને અનુવાદ કાર્ય શરૂ થયું. ગચ્છ શિરામણી પૂ. જયંતમુનિ મ. સા. તથા ગુજરાત કેસરી પૂ. ગિરીશમુનિ મ. સા. ના અષિશે કાર્યને વેગ મળ્યો.
મમ જીવન નૈયાના સુકાની મંગલમૂર્તિ પૂજ્યવરો પૂ. મુક્તાબાઈ મ. તથા સંયમ સંસ્કારદાત્રી ગુરુણી મૈયા, આ ગુરુ પ્રાણ આગમ બત્રીસીના મુખ્ય સંપાદિકા, ભાવયોગિની પૂ. લીલમબાઈમ. એ મારા લેખનકાર્યનું સર્વરીતે અવગાહન કરી, ક્ષતિઓ નિવારી, અનોખો નિખાર આપ્યો છે.
આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ. સાહેબે તો ઉદારમના બની, પોતાને પ્રછન્ન રાખી, અન્યના વ્યક્તિત્વને ઉપસાવવા અનેરું યોગદાન આપ્યું છે.
આગમજ્ઞાન લબ્ધ, અમ ગુરુ બંધુ, શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. એ શ્રી ઠાણાંગસૂત્રનું અવલોકન કરી, પ્રમાર્જન કર્યું છે. વડીલ ગુરુભગિની પૂ. ઉષાબાઈ મ. તો આ અનુવાદ કાર્યના ઉદ્ભવસ્થાને જ છે.
સહવર્તિની તથા સહ સંપાદિકા સાધ્વી ડો. આરતીબાઈએ અને સાધ્વીશ્રી સુબોધિકાબાઈએ અનુવાદની મૌલિકતા જળવાઈ રહે, તે રીતે સંપાદન કાર્ય દ્વારા સ્વશક્તિનો સદુપયોગ કર્યો છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
સહવર્તિની સાધ્વી બિંદુબાઈ તથા સાધ્વી પ્રબોધિકાબાઈનો તેમજ ગુરુકુલવાસીઓનો શુભભાવ સાથે રહ્યો છે. નામી અનામી સહુનો સહકાર સાથે છે.
ગુરુપ્રાણ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભામાશા શ્રી રમણીકભાઈ શાહ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા ફાઉન્ડેશનના સભ્યોએ પણ ઉત્સાહથી આ કાર્ય આગળ વધાર્યું છે.
શ્રી મુકુંદભાઈ, શ્રી ધીરુભાઈએ પૂર્ણતયા સહકાર આપ્યો છે. ભાઈશ્રી નેહલભાઈએ પ્રિન્ટિંગ કાર્ય કર્યું છે. તે બદલ સહુનો આ સમયે આભાર વ્યક્ત કરું છું.
આ અનુવાદ કાર્યમાં અભયદેવસૂરી રચિત ઠાણાંગવૃત્તિ, વ્યાવરથી પ્રકાશિત દાણાંગસૂત્ર, પૂ. આત્મારામજી મ. સા. અનુવાદિત ઠાણાંગસૂત્ર, લાડનૂથી પ્રકાશિત ‘ક’નો આધાર લેવામાં આવ્યો છે. આ સર્વ આગમોની સ્વાધ્યાય કરવામાં મેં ઘણી ઘણી ધન્યતા અનુભવી છે.
આ આગમરત્નને શાસનપ્રેમીઓ સમક્ષ રજૂ કરતાં અનેરો આનંદ અનુભવું છું. તેમાં જે જે ત્રુટીઓ રહી ગઈ હોય તો તે મારી છે, શેષ સર્વ મારા ઉપકારીઓનું છે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્...
પૂ. મુકતલીલમ સશિષ્યા
- સાધ્વી વીરમતી.
55
Page #62
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧
૨
૩
૪
૫
૭
८
2
૧૦
૧૧ ૧૨–૧૩
× ૨ ૦
૧૫
૧૬
૧૭
૧૮
૨૧–૨૮
૨૯-૩૨
૩૨ અસ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
વિષય
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય] અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય] આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે
ધુમ્મસ
આકાશ ધૂળ–રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ–મૂત્રની દુર્ગંધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય] ચંદ્રગ્રહણ—ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ-ખંડ/પૂર્ણ
રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ
ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ–ચાર પ્રતિપદા
અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ
સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
અસ્વાધ્યાય કાલ
56
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર
આઠ પ્રહર
એક પ્રહર
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર
નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી
જ્યાં સુધી હોય ત્યાં સુધી
સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત
[નોંધ :– પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
Page #63
--------------------------------------------------------------------------
________________
श्री लाभांग सूत्रांग सूत्र श्री गायांग श्री सूत्र श्री मायांग सूत्र | શ્રી વાણી સુત્ર શ્રી ઠારતાંગ સૂત્ર શ્રી પ્રાણીલા લાલ સૂત્ર
-
શ્રી..
sી
.
-
શ્રી જ
ग सुत्र श्री ठाशांग सुत्र श्री नाशांग सूत्र श्री गायांग सूत्र
गि सूत्र श्रमायांग सल
सूत्र श्री माशांग सूत्र श्री।
દાણા
શ્રી રાંગ સૂત્ર શ્રી કાણાં
'મારી &nણામાં સ
1 ચીજ છે
श्री ठाशांग सुत्र श्री ठाशांग भर
ITI સૂત્ર
ગણદર રવિ
શ્રી રાણાગ સૂત્ર શ્રી થાણાગ સત્ર શ્રી શા
ભાગ - ૧ સ્થાન : ૧ થી ૪
BE.
મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ
અનુવાદિક
છે
// વરસની
આ કાલિકસુત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #64
--------------------------------------------------------------------------
Page #65
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
પ્રથમ સ્થાના
પરિચય
તીર્થંકર પરમાત્મા પ્રણીત દ્વાદશાંગીના ત્રીજા અંગ સ્વરૂપ આ ઠાણાંગસૂત્ર સંખ્યા સંબદ્ધ આગમ છે. પ્રસ્તુત આગમમાં વસ્તુ તત્ત્વનું નિરૂપણ એકથી દસ સંખ્યાના આધારે કરવામાં આવ્યું છે. તેના સમગ્ર પ્રતિપાધ વિષયનો સમાવેશ એકથી દસ સુધીની સંખ્યામાં થયો છે અને તેથી જ તેના દસ સ્થાન–અધ્યયન છે.
સ્થાન :- સ્થાનાંગ સુત્રના વિભાગ 'સ્થાન' નામથી પ્રસિદ્ધ છે. વૃત્તિકારે તેને અધ્યયન પણ કહ્યા છે. પ્રત્યેક વિભાગમાં એક જ સંખ્યાને સ્થાન છે. જેમ કે પ્રથમ વિભાગમાં એકત્વદર્શક વિષયો છે, તો બીજા વિભાગમાં બે-બે ભેદવાળી વસ્તુઓનું નિરૂપણ છે. આ રીતે દસ વિભાગ સુધી દરેક વિભાગમાં એક–એક સંખ્યાદર્શક વિષયનું વર્ણન છે, તે પ્રત્યેક વિભાગને 'સ્થાન' કહેવામાં આવે છે. પ્રસ્તુત વિભાગને પ્રથમ સ્થાન' કહેવામાં આવે છે.
વનવિષય :- પ્રસ્તુત સ્થાનનો મુખ્ય વિષય દ્રવ્યાનુયોગ, તત્ત્વવાદ છે. પાવાય વેરHછે... જેવા કેટલાક સૂત્રો ચરણકરણાનુયોગ, આચાર સંબંધિત પણ છે. જો તમને ભાવ મહાવરે..સબ્સક્લુ ણહીને ભગવાન મહાવીર એકલા જ નિર્વાણને પ્રાપ્ત થયા. આવા સૂત્ર દ્વારા ઐતિહાસિક સત્યની સૂચના પણ આ સ્થાનમાં જોવા મળે છે.
કાળચક્ર, જ્યોતિષચક્ર સંબંધી સૂત્રો પણ આ સ્થાનમાં ઉપલબ્ધ છે. આ રીતે પ્રસ્તુત સ્થાનમાં અનેક વિષયો સંગૃહીત છે. આ વસ્તુ વિષયનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ ચાર દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. તો માયા-આત્મા એક છે. આ કથન દ્રવ્ય દષ્ટિએ કર્યું છે. જો ને જંબૂદ્વીપ નામનો દ્વીપ એક છે. આ કથન ક્ષેત્રદષ્ટિએ કર્યું છે. મતસિ તંલિ મસિ- તે તે સમયમાં(એક સમયમાં)મન એક હોય છે. આ કથન કાળદષ્ટિએ છે. પ સ શબ્દ એક છે. આ કથન ભાવ દષ્ટિએ પર્યાય-અવસ્થાની અપેક્ષાએ છે. આ રીતે આ સ્થાનમાં દ્રવ્યાદિ ચારે દષ્ટિ દ્વારા પ્રતિપાધ વિષયોની વિચારણા કરી છે.
ભાષાશૈલી – પ્રસ્તુત સ્થાનના સૂત્રો પ્રાયઃ વિશેષણ અને વર્ણન રહિત છે. પરંતુ જંબૂદ્વીપનું સૂત્ર વિસ્તૃત છે. તેની રચના શૈલી અન્ય સૂત્રો કરતાં ભિન્ન જણાય છે. તેનું કારણ એ છે કે સૂત્રવર્ણિત ગોળ આકારવાળો જંબૂદ્વીપ એક છે. પરંતુ તે સિવાય ભિન્ન આકારવાળા(વલયાકાર)જંબૂદ્વીપ ઘણા છે, તેનું નિરાકરણ કરતું સૂત્રગત વિસ્તૃત વર્ણન આવશ્યક છે. નયદષ્ટિઃ- આ સુત્રમાં એક અને અનેક સંખ્યક કથન સાપેક્ષ છે, તેની વિચારણા સામાન્ય અને વિશેષની
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાગ સુત્ર-૧
અપેક્ષાએ કરવામાં આવે છે. જેમ કે– આ પ્રથમ સ્થાનમાં સામાન્ય અપેક્ષાએ દંડ એક કહ્યો છે અને ત્રીજા સ્થાનમાં વિશેષ અપેક્ષાએ દંડ ત્રણ કહ્યા છે. પ્રથમ સ્થાનમાં આત્માને એક કહ્યો છે. તે સંગ્રહાયની સામાન્ય દષ્ટિએ છે પરંતુ વિશેષ દૃષ્ટિએ જગતમાં અનંત જીવની અપેક્ષાએ આત્મા અનંત છે. તે સર્વને બીજા, ત્રીજા આદિ સ્થાનમાં જીવના બે ભેદ, ત્રણ ભેદ, ચાર ભેદ આદિ રૂપે કહ્યા છે. આ રીતે પ્રસ્તુત શાસ્ત્રના દશે સ્થાનોના સૂત્રો સાપેક્ષ દષ્ટિએ પ્રતિપાદિત છે.
એક-અનેક, નિત્ય-અનિત્ય, ધ્રુવ-અધ્રુવ, અસ્તિ-નાસ્તિ જેવા પરસ્પર વિરોધી જણાતા ધર્મો એક દ્રવ્યમાં હોય છે પણ અપેક્ષાભેદે તેમાં વિરોધ થતો નથી. જેમ પિતા-પુત્ર, કાકા-ભત્રીજો તે પરસ્પર વિરોધી સંબંધો એક વ્યક્તિમાં વ્યક્તિ ભેદે રહી શકે છે. એક વ્યક્તિ પુત્રની અપેક્ષાએ પિતા છે અને તે જ વ્યક્તિ પિતાની અપેક્ષાએ પુત્ર છે. તેમ દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ નિત્ય છે, ધ્રુવ છે, તો પર્યાયદષ્ટિએ અનિત્ય, અધ્રુવ છે. સામાન્ય દષ્ટિએ એક છે તો વિશેષ દષ્ટિએ અનેક છે.
સંગ્રહનય અભેદ દષ્ટ છે. તેમાં વસ્તુતત્વનો વિચાર સંગ્રહનયથી કરવામાં આવે ત્યારે વસ્તુગત ભેદ આવૃત થઈ જાય છે(ઢંકાઈ જાય છે). વ્યવહારનય ભેદદષ્ટા છે. તેમાં વસ્તુ તત્ત્વનો વિચાર વ્યવહારનયથી કરવામાં આવે ત્યારે અભેદ ભેદથી આવૃત થઈ જાય છે.
પ્રસ્તુત પ્રથમ સ્થાનના પ્રત્યેક સૂત્રનું સંકલન સંગ્રહનય દષ્ટિએ કરવામાં આવ્યું છે. તેથી આ સ્થાનના સર્વ સૂત્રોને સામાન્યપ્રાણી સંગ્રહાયથી અવલોકવા આવશ્યક છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
સ્થાન-૧
અધ્યયન પ્રારંભ :| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं ।
ભાવાર્થ :- હે આયુષ્યમાનુ! સાંભળ્યું છે- તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે.
વિવેચન :
ભગવાન મહાવીરના પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી પોતાના જંબૂ નામના અંતેવાસી શિષ્યને સંબોધિત કરતા કહે છે કે- હે આયુષ્યમાન્! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીરે ત્રીજા ઠાણાંગ સૂત્રના અર્થનું આ(વફ્ટમાણ) પ્રમાણે પ્રતિપાદન કર્યું છે.
આત્માનું એકત્વ :| २ | एगे आया । ભાવાર્થ :- આત્મા એક છે. વિવેચન :
જૈનદર્શનમાં આગમ સુત્રનું પ્રતિપાદન અને તેની વ્યાખ્યા નયદષ્ટિના આધારે કરવામાં આવે છે. પ્રસ્તુત સૂત્ર સંગ્રહાયની દષ્ટિથી પ્રતિપાદિત થયું છે. જૈન તત્ત્વોનુસાર આત્માઓ અનંત છે. છતાં આ સૂત્રમાં 'આત્મા એક છે' તેમ કહ્યું છે, તે સંગ્રહાયની અપેક્ષાએ સમજવું પરંતુ આત્મા એક જ છે તેવું એકાત્તે ન સમજવું.
સંગ્રહનય અનંતનો એકમાં સમાહાર કરે છે. તેથી અનંત આત્માનું એક રૂપે પ્રતિપાદન કર્યું છે. સર્વ આત્મામાં આત્મતત્ત્વ(જીવ7) સમાન છે તેથી આત્મા એક છે. સમસ્ત આત્માઓનું સ્વરૂપ એક જ છે. યથા-૩પયોગ નક્ષો નીવઃ = જીવનું લક્ષણ એક માત્ર ઉપયોગ છે. આ અપેક્ષાએ પણ સર્વ આત્માઓમાં ઉપયોગરૂપ–ચૈતન્યરૂપ એક લક્ષણ હોવાથી આત્મા એક છે.
જન્મ મરણ, સુખ દુઃખ આદિ વેદનમાં જીવ અસહાય છે, તે એકલો જ ભોગવે છે. તે અપેક્ષાએ
Page #68
--------------------------------------------------------------------------
________________
|
૪ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
પણ તેને એક કહેવામાં આવે છે. પ્રત્યેક આત્મા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ એક અખંડ દ્રવ્યરૂપ છે તેથી તે એક છે. પ્રથમ સ્થાનમાં દ્રવ્યાર્થને પ્રધાન બનાવી આત્માને એક કહ્યો છે અથવા આત્માઓ અનંત હોવા છતાં ચૈતન્યની સમાનતાના કારણે તેને એક કહ્યો છે.
દંડનું એકત્વ :
રૂ ને વંદે ! ભાવાર્થ :- દંડ એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહનયની દષ્ટિએ દંડનું નિરૂપણ કર્યું છે. દંડઃ- જે પરિણતિ કર્મબંધના કારણભૂત બને તે પરિણતિને દંડ કહે છે. જેના દ્વારા આત્મા દંડાય તે દંડ કહેવાય છે. તે દંડના બે પ્રકાર છે– દ્રવ્ય દંડ અને ભાવ દંડ. લાકડી, સોટી વગેરે દ્રવ્ય દંડ છે અને દુષ્યવૃત્તિ યુક્ત મન, વચન, કાયા ભાવ દંડ કહેવાય છે. આ ભાવ દંડના પાંચ પ્રકાર છે. (૧) અર્થદંડ (૨) અનર્થ દંડ (૩) હિંસા દંડ (૪) અકસ્માત્ દંડ (૫) દષ્ટિ વિપર્યાસ દંડ. આ સૂત્રમાં ભાવ દંડ અપેક્ષિત છે. આ પ્રત્યેક ભાવ દંડ આત્માને કર્મથી આવરિત કરે છે. તે સર્વ દંડમાં આત્માને કર્માવરિત કરવાની શક્તિ સમાન હોવાથી, દંડને એક કહ્યો છે. ક્રિયાનું એકત્વ :
४ एगा किरिया । ભાવાર્થ :- ક્રિયા એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહનયની દષ્ટિએ ક્રિયાનું એકત્વ દર્શાવ્યું છે.
કિયા - ક્રિયાનો સામાન્ય અર્થ છે પ્રવૃત્તિ. આગમ સાહિત્યમાં ક્રિયા શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં જોવા મળે છે. વસ્તુની સ્વાભાવિક ક્રિયા–અર્થક્રિયા પણ ક્રિયા કહેવાય છે. અહીં વિશેષ પ્રવૃત્તિ' અર્થમાં ક્રિયા શબ્દનો પ્રયોગ થયો છે. જે કરવામાં આવે તે ક્રિયા. મન, વચન, કાયા દ્વારા જે કરાય તે ક્રિયા કહેવાય
આગમમાં કાયિકી આદિ ક્રિયાની અપેક્ષાએ અનેક પ્રકારે ક્રિયાનું વર્ગીકરણ છે. તે આ સૂત્રના બીજા અને પાંચમા સ્થાનમાં છે પણ તેનું વિશ્લેષણ ત્યાં કર્યું છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં તેર ક્રિયા સ્થાનનું
Page #69
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
૫
વર્ણન છે. જેમાં પૂર્વોક્ત દંડસૂત્ર અને આ ક્રિયાસૂત્ર બંનેનો સમાવેશ થાય છે. દંડસૂત્રમાં અર્થદંડ આદિ પાંચ ક્રિયાનું કથન છે. શેષ આઠ ક્રિયાનું કથન આ સૂત્ર દ્વારા થાય છે તે આઠ ક્રિયા આ પ્રમાણે છે– (૧) મૃષાપ્રત્યયા (૨) અદત્તાદાન પ્રત્યયા (૩) અધ્યાત્મ પ્રત્યયા (૪) માન પ્રત્યયા (૫) મિત્રદ્વેષ પ્રત્યયા (૬) માયાપ્રત્યયા (૭) લોભપ્રત્યયા (૮) ઐર્યાપથિકી ક્રિયા. ઉપરોક્ત સર્વ ક્રિયામાં કરણ(કરવા)રૂપ વ્યાપાર સમાન હોવાથી અપેક્ષાએ ક્રિયાને એક કહી છે.
લોક અલોક વગેરેનું એકત્વ :
હું ને તૌ । ને અલોય્ । ને થર્મો । ને અધર્મો ।
ભાવાર્થ :- લોક એક છે. અલોક એક છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહનયના આધારે લોક વગેરે દ્રવ્યનું એકત્વ પ્રગટ કર્યું છે. લોક—અલોક શબ્દથી અહીં આકાશદ્રવ્યનું ગ્રહણ થાય છે.
જ્યાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય હોય તે લોક અને જ્યાં ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય ન હોય માત્ર આકાશ દ્રવ્ય હોય તે અલોક કહેવાય છે. જીવ પુદ્ગલની ગતિમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય અધર્માસ્તિકાય કહેવાય છે. આ લોક, અલોક, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ એક– અખંડ દ્રવ્યરૂપ છે. તેથી તેને એક કહ્યા છે.
બંધ, મોક્ષ વગેરેનું એકત્વ :
૬ ો વધે । શ્ને મોન્તે । શ્ને પુણે । ને પાવે । ને માલવે । ને સંવા લેયા ।। બિષ્ના |
ભાવાર્થ :- બંધ એક છે. મોક્ષ એક છે. પુણ્ય એક છે. પાપ એક છે. આશ્રવ એક છે. સંવર એક છે. વેદના એક છે. નિર્જરા એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કર્મની બંધથી મોક્ષ સુધીની અવસ્થાઓનું તથા નવ તત્ત્વમાંથી સાત તત્ત્વોનું પ્રતિપાદન છે.
બંધ :– કષાય અને યોગથી કર્મ પુદ્ગલોનું આત્મ પ્રદેશ સાથે બંધાવું તે બંધ કહેવાય છે. તેના બે પ્રકાર છે– (૧) સાંકળ આદિ દ્વારા જે બંધ થાય તે દ્રવ્યબંધ (૨) રાગ–દ્વેષથી જે બંધ થાય તે ભાવબંધ. કર્મબંધના
Page #70
--------------------------------------------------------------------------
________________
[ s ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ તેમ ચાર પ્રકાર પણ છે. આ સર્વભેદો બંધ સામાન્યની અપેક્ષાએ એક છે. આ કારણે સૂત્રમાં બંધને એક કહ્યો છે. મોક્ષ - સમસ્ત કર્મોના નાશને મોક્ષ કહે છે. આઠે કર્મોના ક્ષયની અપેક્ષાએ મોક્ષ આઠ પ્રકારનો છે. તે સર્વમાં મોચન-છૂટવારૂપ ક્રિયા સમાન છે, તે અપેક્ષાએ મોક્ષ એક છે. જેઓ એકવાર મુક્ત થઈ ગયા, તેઓને બીજીવાર મુક્ત થવું પડતું નથી તેથી પણ મોક્ષ એક કહેવાય છે.
મુક્ત જીવો લોકાગ્રે જે ક્ષેત્રમાં સ્થિત છે, તેના આધારભૂત ક્ષેત્રને જ ઉપચારથી મોક્ષ કહેવામાં આવે છે. આ મોક્ષ ક્ષેત્ર એક છે, તે અપેક્ષાએ પણ મોક્ષને એક કહ્યો છે.
બંધ અને મોક્ષ પરસ્પર પ્રતિપક્ષરૂપ છે. બંધ દ્વારા આત્માના ચૈતન્યાદિ ગુણ બદ્ધ થાય છે. જ્યારે આ ચૈતન્યાદિ ગુણો મુક્ત થઈ જાય તેને મોક્ષ કહે છે. પુણ્યઃ - શુભ ભાવથી જે કર્મ બંધાય તે પુણ્ય અથવા શુભ કર્મ તે પુણ્ય. શાતાવેદનીય વગેરે ૪૨ પ્રકારે પુણ્ય ભોગવાય છે. તે ૪ર ભેદ ઉપરાંત તેના અન્ય પણ અનેક પ્રકાર છે. તે સર્વમાં શુભત્વ સમાન છે માટે પુણ્ય એક છે. પાપ:- આત્માને જે મલિન કરે તે પાપ કહેવાય છે. અશુભ ભાવથી જે કર્મ બંધ થાય તે પણ પાપકર્મ કહેવાય છે. પાપના અઢાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. તે દરેક પાપથી જીવ ભારે થાય છે. આ કારણે પાપને એક કહ્યું છે. જ્ઞાનાવરણીય વગેરે ૮ર પ્રકારે પાપ ભોગવાય છે. તેના અનેક ભેદોમાં અશુભપણું સમાન છે તેથી તે એક છે.
પુણ્ય અને પાપ બંને તત્ત્વ પરસ્પર પ્રતિપક્ષરૂપ છે. પુણ્ય દ્વારા જીવને શાતા–અનુકૂળતાની અનુભૂતિ થાય છે અને પાપ દ્વારા જીવને દુઃખની–પ્રતિકૂળતાની અનુભૂતિ થાય છે. આશ્રવ – જેના દ્વારા આત્મામાં આઠ પ્રકારના કર્મો પ્રવેશે છે, કર્મ બંધના જે અનેક કારણો છે, તે આશ્રવ કહેવાય છે. આ આશ્રવોમાં પ્રવાહરૂપે કર્મ આવવાની સમાનતા હોવાથી તે એક છે. સંવર :- આવતાં કર્મોને રોકવા, આશ્રવદ્વાનોને બંધ કરવા તે સંવર કહેવાય છે. પ૭ પ્રકારના સંવરમાં સંવરપણું સમાનરૂપે છે, તેથી તે એક છે.
આશ્રવ અને સંવર આ બંને તત્ત્વ પરસ્પર પ્રતિપક્ષ ભાવરૂપ છે. આશ્રવ કર્મ પુદ્ગલોને આકર્ષે છે. સંવર આકર્ષિત થતાં કર્મયુગલોને રોકે છે. વેદના – કર્મફળના વેદનને વેદના કહે છે. સ્વભાવથી અથવા ઉદીરણા દ્વારા ઉદયમાં આવેલા કર્મોનો અનુભવ તે વેદના કહેવાય છે. આઠ પ્રકારના કર્મોના ફળ અનુભવવાની અપેક્ષાએ વેદના આઠ પ્રકારની છે. આ સર્વ વેદનામાં વેદવાપણું સમાન છે માટે વેદના એક છે. નિર્જરા - નિર્જરા એટલે કર્મોનું જીવ પ્રદેશથી અંશતઃ કે સર્વતઃ દૂર થવું. ફળનો અનુભવ કરાવી કર્મ
Page #71
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
પુદ્ગલો આત્મપ્રદેશ પરથી ખરી જાય તે નિર્જરા કહેવાય છે. આઠ પ્રકારના કર્મો આત્મા પરથી દૂર થાય છે. તે દૃષ્ટિએ નિર્જરા આઠ પ્રકારની છે પરંતુ તે સર્વમાં દૂર થવા રૂપ ક્રિયા સમાન છે, માટે નિર્જરા એક છે.
વેદના તે નિર્જરાનું પૂર્વરૂપ છે. કારણ કે પહેલાં કર્મ પુદગલોનું વેદન થાય અને પછી જ તે કર્મોની નિર્જરા થાય છે.
પ્રત્યેક શરીરી જીવોનું એકત્વ :| ७ एगे जीवे पाडिक्कएणं सरीरएणं । ભાવાર્થ :- પ્રત્યેક શરીરમાં જીવ એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીરના આધારે જીવનું એકત્વ દર્શાવ્યું છે. આ સ્થાનના પ્રથમ સૂત્રમાં આત્માનું એકત્વ દર્શાવ્યું છે. આત્મા અને જીવ બંને શબ્દ પર્યાયવાચી છે.
જીવને શરીરનામ કર્મના ઉદયથી શરીરની પ્રાપ્તિ થાય છે. શરીરના આધારે સંસારી જીવના બે પ્રકાર છે– (૧) પ્રત્યેક શરીરી (૨) સાધારણ શરીરી. એક શરીરનો સ્વામી એક જ જીવ હોય તો તે પ્રત્યેક શરીરી જીવ કહેવાય છે. જેમ કે દેવ, નારકી વગેરે અને એક શરીરના સ્વામી અનેક જીવ હોય તો તે સાધારણ શરીરી જીવ કહેવાય છે. જેમ કે કંદમૂળ, બટેટા, ડુંગળી વગેરે. પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક શરીરી જીવ વિવક્ષિત છે. પ્રત્યેક શરીરી જીવોના એક–એક શરીરમાં એક–એક આત્મા જ રહે છે.
અહીં વિશેષ જ્ઞાતવ્ય એ છે કે " ગાથા"આ સુત્રમાં શરીરમુક્ત આત્મા વિવક્ષિત છે અને પ્રસ્તુત સુત્રમાં કર્મબદ્ધ અને શરીરધારક સંસારી જીવ વિવક્ષિત છે. તેમાં પણ પ્રત્યેકશરીરી જીવ વિવક્ષિત છે, સાધારણ શરીરી અનંતજીવોની અહીં વિવક્ષા નથી.
વિદુર્વણા(વિક્રિયા)નું એકત્વ :
८ एगा जीवाणं अपरियाइत्ता विगुव्वणा । ભાવાર્થ :- જીવોની બહારના પુદ્ગલ ગ્રહણ કર્યા વિનાની વિદુર્વણા(વિશેષ ક્રિયા) એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિકર્વણાનો અર્થ છે વિશેષતા કરવી, શરીરને વિભૂષિત કરવું. શરીરમાં જે કાંઈપણ વિશેષતા કરવામાં આવે તેને અહીં વિફર્વણા કહી છે.
અપરિવાર - અપર્યાદાય વિકર્વણા. અપર્યાદાય એટલે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના, વિદુર્વણા
Page #72
--------------------------------------------------------------------------
________________
[ ૮]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
એટલે શરીરમાં જે વિભૂષા, વિશેષતા કરવામાં આવે છે. જેમ કે કોઈ વાળને ઓળી, વિવિધ ગૂંથણી દ્વારા વિભૂષિત કરે; સર્પ ફણા ધારણ કરે, મયૂર પાંખોને છત્રાકાર કરે, તે સર્વ અપર્યાદાય વિકર્વણા છે.
અનેક જીવો અનેક પ્રકારે અપર્યાદાય વિકુવર્ણાઓ કરે છે. તેમાં બહારના મુદ્દગલની અગ્રહણતા સમાન રૂપે રહેલી હોવાથી તેને એક કહેવામાં આવી છે.
અહીં જેમ એક પ્રકારની અપર્યાદાય વિદુર્વણાનું સૂત્ર છે તેમ પર્યાદાય વિકર્વણાનું સૂત્ર પણ હોવું જોઈએ પરંતુ કોઈપણ કારણે તે સુત્ર ઉપલબ્ધ નથી. ત્રીજા સ્થાનમાં ત્રણ પ્રકારની વિફર્વણામાં તેનો સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક યોગોનું એકત્વ :
3 ને મળે I JIT વI ને વાય-વાયાને ! ભાવાર્થ :- મન એક છે. વચન એક છે. કાય વ્યાયામ(કાયાની પ્રવૃત્તિ-કાયયોગ) એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવની પ્રવૃત્તિના આધારભૂત એવા મન, વચન, કાયાના એકત્વનું નિરૂપણ છે. આગમ સાહિત્યમાં આ ત્રણેયને યોગ કહ્યા છે. આગામોમાં કાયયોગ શબ્દનો પ્રયોગ વિશેષ જોવા મળે છે પણ કાય વ્યાયામનો પ્રયોગ અહીં તથા આ સ્થાનના ૧૯મા સુત્રમાં જ જોવા મળે છે. કાયાની પ્રવૃત્તિ જ કાય વ્યાયામ કહેવાય છે.
મનોયોગ :- મનન કરવું તે મન. મનોયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ચિંતન-મનન વિચારણા કરવા રૂપ જીવના વ્યાપારને મનોયોગ કહેવામાં આવે છે. સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર મનોયોગ, તેવા તેના ચાર પ્રકાર છે. મનોયોગવાળા જીવો અસંખ્યાત છે તેથી મનોયોગ પણ અસંખ્યાત છે. તે સર્વ મનોયોગમાં મનન કરવારૂપ વ્યાપાર સમાન છે તેથી મનનરૂપ સામાન્યની અપેક્ષાએ મનને એક કહ્યું છે.
વચનયોગ :- બોલવામાં આવે તે વચન. ભાષા વર્ગણાને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણાવી, ભાષારૂપ પુદગલોને બહાર મૂકવારૂપ જીવના વ્યાપારને વચનયોગ કહેવામાં આવે છે. તેના સત્ય વચનયોગ વગેરે ચાર પ્રકાર છે તથા વચનયુક્ત જીવોની અપેક્ષાએ વચનયોગના અસંખ્યાત પ્રકાર છે. તે સર્વમાં વચન વ્યાપાર સમાન છે માટે વચનને એક કહ્યું છે.
કાયવ્યાયામ :- કાય એટલે શરીર. શરીરની પ્રવૃત્તિ-વ્યાપારને કાય વ્યાયામ કહે છે. તેના ઔદારિક, ઔદારિક મિશ્ર વગેરે સાત પ્રકાર છે તથા કાય વ્યાપાર યુક્ત અનંત જીવોની અપેક્ષાએ તે અનંત છે પરંતુ તે સર્વમાં કાય વ્યાયામત્વ સમાન છે. આ કાય વ્યાપારની સમાનતાની અપેક્ષાએ કાય વ્યાયામને એક કહ્યો છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૧
ઉત્પાદ અને વ્યયનું એકત્વ :|१० एगा उप्पा । एगा विगई ।
ભાવાર્થ :- ઉત્પાદ—ઉત્પત્તિ એક છે. વિગતિ-વિનાશ એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રિપદીના બે અંગેનો નિર્દેશ છે. જૈનતત્ત્વવાદ અનુસાર પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રુવ અવસ્થાથી યુક્ત હોય છે. તેમાં ઉત્પાદ અને વ્યય તે બે વસ્તુની અવસ્થાના પરિવર્તનને સૂચવે છે અને ધ્રૌવ્ય વસ્તુના સ્થાયિત્વને સૂચવે છે.
૩M એટલે ઉત્પત્તિ અને વિ૬ એટલે વિનાશ. પ્રત્યેકદ્રવ્યમાં સમયે-સમયે પર્યાયની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે.
એક સમયમાં એક જ પર્યાયની એકરૂપે ઉત્પત્તિ થાય છે, બે રૂપે થતી નથી. તેથી ઉત્પત્તિ એક છે. અનેક દ્રવ્યોની પર્યાયની ઉત્પત્તિઓની અપેક્ષાએ અનેક ઉત્પત્તિઓમાં ઉત્પાદુ ધર્મ સમાન હોવાથી ઉત્પત્તિ એક કહી છે. ઉત્પત્તિની જેમ એક સમયમાં એક પર્યાયનો જ નાશ થાય છે તેથી એક વિનાશ કહ્યો છે અથવા અનેક દ્રવ્યોના વિનાશની અપેક્ષાએ વિનાશ અનેક પ્રકારના હોવા છતાં વિનાશવરૂપ સામાન્યની અપેક્ષાએ વિનાશ એક કહ્યો છે.
વિભૂષાનું એકત્વ :११ एगा वियच्चा । ભાવાર્થ :- વિવર્ચા–વિભૂષા એક છે. વિવેચન :વિવા :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે. (૧) વાતાવ = મૃત શરીર, (૨) વિવ ભિન્ન ભિન્ન વિભૂષાઓમાં વિભૂષિત થવાપણું સમાન છે તે અપેક્ષાએ તેને એક કહી છે. ગતિ, ચ્યવન વગેરેનું એકત્વ :|१२ एगा गई । एगा आगई । एगे चयणे । एगे उववाए ।
વિભૂષા,
ભાવાર્થ :- ગતિ એક છે. આગતિ એક છે. ચ્યવન એક છે. ઉપપાત એક છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
| ૧૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જૈનદર્શન માન્ય ગતિ આદિ ચાર પારિભાષિક શબ્દોનું કથન છે. (૧) ગતિજીવનું વર્તમાન ભવને છોડીને આગામી ભવમાં જવું તે ગતિ. (૨) આગતિ- પૂર્વભવને છોડીને વર્તમાન ભવમાં આવવું તે આગતિ. (૩) ચ્યવન- વૈમાનિક, જ્યોતિષ્ક દેવના મરણને 'ચ્યવન' કહે છે. (૪) ઉપપાત- દેવ તથા નારકીઓના જન્મને ઉપપાત જન્મ કહે છે.
ગતિ-આગતિ, ચ્યવન-ઉપપાત વગેરેમાં એક જીવની અપેક્ષાએ એક કાળમાં નરકગતિ વગેરે એક જ હોય છે. તેથી તેને એક કહી છે અથવા અનેક જીવોની ગતિ–આગતિ વગેરેમાં ગતિત્વ વગેરે સમાન છે, તેથી ગતિત્વ વગેરે સામાન્યની અપેક્ષાએ ગત્યાદિને એક કહ્યા છે.
મતિજ્ઞાનના પર્યાયરૂપ તર્ક વગેરેનું એકત્વ :૨૩ પI તા પ લ ા પ મ ણ I થા વિધૂ I ભાવાર્થ :- તર્ક એક છે. સંજ્ઞા એક છે. મતિ એક છે. વિજ્ઞાતા એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મતિજ્ઞાનના ચાર ભેદોનું નિરૂપણ છે. દાર્શનિક દષ્ટિએ સાંવ્યાવહારિક પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનના અને આગમિક દૃષ્ટિએ પરોક્ષજ્ઞાનરૂપ મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આ ચાર ભેદ કર્યા છે. સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરવું તે અવગ્રહ. અવગ્રહથી ગૃહીત વસ્તુના વિશેષ ધર્મોને જાણવાની ઈચ્છા તે ઈહા'. ઈહિત વસ્તુના નિર્ણયને અવાય' કહેવાય છે અને કાલાંતરમાં તેને ન ભૂલવું તે ધારણા' છે. તર્ક - ઈહાના ઉત્તરવર્તી અને અવાયના પૂર્વવર્તી ઉહાપોહ અથવા વિચાર-વિમર્શને તર્ક કહે છે. ન્યાયશાસ્ત્રમાં વ્યાપ્તિ એટલે અવિનાભાવ સંબંધના જ્ઞાનને તર્ક કહેવામાં આવે છે.
સંજ્ઞા - સંજ્ઞા શબ્દના અનેક અર્થો છે, યથા– મતિ, અર્થાવગ્રહ, અનુભૂતિ, પ્રત્યભિજ્ઞાન. નંદીસૂત્રમાં મતિજ્ઞાનનું એક નામ સંજ્ઞા આપવામાં આવ્યું છે. ઉમાસ્વાતિએ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, આભિનિબોધ, આ બધાને પર્યાયવાચી–એકાર્થક કહી સંજ્ઞાનો અર્થ મતિ કર્યો છે. મલયગિરિ તથા અભયદેવસૂરિએ વ્યંજનાવગ્રહ પછી ઉત્તરકાલમાં થનારી મતિ વિશેષને અર્થાતુ અર્થાવગ્રહને સંજ્ઞા કહી છે. અભયદેવસૂરિએ સંજ્ઞાનો બીજો અર્થ અનુભૂતિ કર્યો છે. સ્મૃતિ પછી 'આ તે જ છે' એવું જે જ્ઞાન થાય છે તે પ્રત્યભિજ્ઞાન છે અને તે જ મતિ છે અથવા આહાર, ભય વગેરે દસ પ્રકારની સંજ્ઞા બતાવી છે. દેવદત્ત વગેરે વિશેષ નામને પણ સંજ્ઞા કહેવામાં આવે છે.
મતિ :- અર્થનો નિર્ણય થઈ ગયા પછી તેના સૂક્ષ્મ ધર્મોના પર્યાલોચન રૂપ જે બુદ્ધિ છે તેને મતિ કહે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
[ ૧૧ ]
વિજ્ઞાન - વિશિષ્ટ જ્ઞાન. ધારણાના તીવ્રતર જ્ઞાનને વિજ્ઞાન કહે છે. સૂત્રગત વિષ્ણુનું સંસ્કૃત રૂપાંતર વિજ્ઞાતા થાય છે.
સત્રોક્ત તર્ક વગેરે અનેક હોય છે તોપણ જાણવાની અપેક્ષાએ કે તર્કત્વ વગેરે સામાન્યની અપેક્ષાએ તે એક-એક છે. વેદનાનું એકત્વ :१४ एगा वेयणा । ભાવાર્થ :- વેદના એક છે. વિવેચન :
પીડારૂપ પરિણતિને વેદના કહે છે. આ સ્થાનના છઠ્ઠા સૂત્રમાં વેદનાનો અર્થ કર્મફળનો અનુભવ કરવો, તેવો કર્યો છે. અહીં વેદનાનો અર્થ પીડા વિશેષ કે દુઃખનો અનુભવ વિશેષ છે. તે વેદનાઓ અનેક હોય છે છતાં દુઃખવેદન સામાન્યની અપેક્ષાએ તેને એક કહી છે સ્થિતિઘાત અને રસઘાતનું એકત્વ :| १५ एगे छेयणे । एगे भेयणे । ભાવાર્થ :- છેદન એક છે. ભેદન એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કર્મોના છેદન–ભેદન સંબંધી વર્ણન છે. છેદન-ભેદન - સામાન્યતઃ છેદન એટલે તલવારાદિથી છેદવું, ટુકડા કરવા અને ભેદન એટલે ભાલાદિથી ભેદવું, વિંધવું, વિદારણ કરવું.
કર્મશાસ્ત્ર અનુસાર છેદન એટલે કર્મોની સ્થિતિનો ઘાત કરવો અર્થાતુ ઉદીરણા કરણ દ્વારા કર્મોની દીર્ઘ સ્થિતિને હસ્વ કરવી. ભેદન એટલે કર્મોના રસનો ઘાત કરવો અર્થાત્ ઉદીરણાકરણ દ્વારા તીવ્ર અનુભાગને–ફળ દેવાની શક્તિને મંદ કરવી. તે છેદન–ભેદનના અનેક પ્રકાર હોવા છતાં તે સર્વમાં છેદનત્વ, ભેદનત્વ સમાન છે, તેથી તથા સર્વ જીવોની કર્મોની સ્થિતિ અને અનુભાગ ઓછા કરવા રૂપ ક્રિયાની સમાનતાથી છેદન, ભેદન એક–એક છે. ચરમશરીરીના મરણનું એકત્વ :१६ एगे मरणे अंतिमसारीरियाणं । एगे संसुद्धे अहाभूए पत्ते ।
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- અંતિમ શરીરી જીવોનું મરણ એક છે. યથાભૂત-યથાર્થ સંશુદ્ધ(સ્વરૂપ) એક છે
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચરમ શરીરીના મરણ અને તેનાથી પ્રગટ થતાં આત્માના શુદ્ધ સ્વરૂપમાં એકત્વ પ્રગટ કર્યું છે. પ્રત્યેક પ્રાણીને બે પ્રકારના શરીર હોય છે. સ્કૂલ અને સૂક્ષ્મ. મૃત્યુ સમયે સ્કૂલ શરીર છૂટી જાય છે પણ સૂક્ષ્મ શરીર છૂટતું નથી. તે સૂક્ષ્મ શરીર જ પુનઃ સ્થૂલ શરીર પ્રાપ્તિનું નિમિત્ત બને છે. સૂક્ષ્મ શરીર હોય ત્યાં સુધી જન્મ-મરણનું ચક્ર ચાલુ રહે છે. તે વિલીન થઈ જાય પછી શરીર પ્રાપ્ત થતું નથી. જે શરીર દ્વારા જન્મ-મરણના ચક્રનો અંત આવે તેને અંતિમ શરીર–ચરમ શરીર કહેવાય છે. તેવા ચરમ શરીરીને એક જ મરણ હોય છે. સિદ્ધ થયા પછી તેનું મરણ નથી માટે ચરમ શરીરીનું મરણ એક કહ્યું છે. અથવા તદ્દભવ મોક્ષગામી અનેક જીવોના અંતિમ શરીરપણાની સમાનતાથી તે એક છે. આ ચરમ શરીરથી મુક્ત થયા પછી આત્માનું યથાર્થ સિદ્ધ સ્વરૂપ-શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. આ શુદ્ધ સ્વરૂપ સર્વ મુક્તાત્માઓનું સમાન હોવાથી તેને શુદ્ધ આહાભૂપત્ત શબ્દ દ્વારા એક કહ્યું છે. દુઃખનું એકત્વ :१७ एगे दुक्खे जीवाणं एगभूए । ભાવાર્થ - જીવોનું દુઃખ એક અને એકભૂત છે. વિવેચન :
આ સૂત્રમાં દુ:ખને એકભૂત કહ્યું છે. એકભૂતના ત્રણ રીતે અર્થ થાય છે. (૧) એકભૂત એટલે તે દુઃખરૂપ ફળ દેનારું પાપકર્મ આત્મપ્રદેશ સાથે લોખંડના ગોળામાં પ્રવિષ્ટ અગ્નિની જેમ એકરૂપ થઈ બંધાયું છે. તેથી દુઃખ એક છે. (૨) જેવું દુઃખ મારે છે તેવું દુઃખ અન્યને છે, આવી એકતાની પ્રતીતિ કરાવતું દુઃખ એકભૂત કહેવાય છે. (૩) એક કે અનેક જીવના દુઃખ અલગ અલગ હોવા છતાં પાપકર્મના ફળનો અનુભવ સર્વ જીવને એક રૂપે જ કરવો પડે છે. આ રીતે વેદન સામાન્યની અપેક્ષાએ દુઃખ એક છે. ધર્મ-અધર્મની પ્રતિજ્ઞાના ફળનું એકત્વ :१८ एगा अहम्मपडिमा, जं से आया परिकिलेसइ । एगा धम्मपडिमा, जं से आया पज्जवजाए । ભાવાર્થ :- અધર્મ પ્રતિમા એક છે, જેનાથી આત્મા પરિક્લેશને પામે છે. ધર્મપ્રતિમા એક છે, જેનાથી આત્મા પર્યવજાત-પુષ્ટ થાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૧
[ ૧૭ ]
વિવેચન :અહમહિમા :- અધર્મ પ્રતિમા. અધર્મના પ્રાધાન્ય યુક્ત પ્રવૃત્તિ, અધર્મ પ્રવૃત્તિ કે અધર્મમય સંકલ્પ સાથેની પ્રવૃત્તિ અધર્મ પ્રતિજ્ઞા કહેવાય છે. તેનાથી આત્મા પરિક્વેશ પામે છે. ધમ્મપદની – ધર્મપ્રતિમા ધર્મ પ્રવૃત્તિ. ધર્મમય સંકલ્પ સાથેની પ્રવૃત્તિ ધર્મપ્રતિજ્ઞા કહેવાય છે. તે પ્રવૃત્તિથી આત્મા જ્ઞાનાદિ પર્યાયને પામે છે અર્થાત્ આત્માના નિજગુણ પરિપુષ્ટ થાય છે.
શ્રુત અને ચારિત્ર ધર્મ કહેવાય છે. તેનાથી વિપરીત અધર્મ છે. પ્રતિમા શબ્દના અનેક અર્થ છે, યથા- તપ વિશેષ, સાધના વિશેષ, કાયોત્સર્ગ, મૂર્તિ, મન પર પડતો પ્રભાવ, પ્રવૃત્તિ આદિ.
અધર્મ પ્રવૃત્તિથી કે અધર્મમય શરીર વ્યાપારથી આત્મા જન્મ, જરા, મરણાદિ દુઃખ-ક્લેશ પામે છે. ક્લેશ આપવારૂપ લક્ષણ અધર્મયુક્ત પ્રવૃત્તિમાં સમાનરૂપે રહેલું છે, તેથી અધર્મ પ્રતિમાને એક કહી છે અથવા સર્વ જીવો પર અધર્મનો ક્લેશરૂપ પ્રભાવ સમાનરૂપે પડે છે માટે અધર્મ પ્રતિમા એક છે.
પર્યવજાત એટલે પર્યાય અથવા આત્માની યથાર્થ શુદ્ધ પર્યાય. ધર્મ દ્વારા જીવ શુદ્ધ પર્યાયને પ્રાપ્ત થઈ વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ધર્મમાં આત્માનું વિશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા રૂપ લક્ષણ સમાન છે, તેથી ધર્મ પ્રતિમાને એક કહી છે અથવા સર્વ જીવો પર ધર્મનો વિશુદ્ધ કરવા રૂપ પ્રભાવ એક સરખો પડે છે માટે ધર્મ પ્રતિમા એક છે. એક સમયમાં એક-એક યોગનું અસ્તિત્વ :१९ एगे मणे देवासुरमणुयाणं तंसि तंसि समयसि । एगा वई देवासुरमणुयाणं तसि तंसि समयसि । एगे काय-वायामे देवासुरमणुयाणं तंसि तंसि समयसि ।
एगे उट्ठाण-कम्म-बल-वीरिय-पुरिसकार-परक्कमे देवासुरमणुयाणं तंसि तंसि समयंसि । ભાવાર્થ :- દેવ, અસુર અને મનુષ્યનું તે તે સમયે (ચિંતનકાલમાં) મન એક હોય છે. દેવ, અસુર અને મનુષ્યનું તે તે સમયે(વચન બોલવાના સમયે)વચન એક હોય છે. દેવ, અસુર અને મનુષ્યનો તે તે સમયે (કાયવ્યાપારના સમયે)કાય-વ્યાયામ એક હોય છે.
દેવ, અસુર અને મનુષ્યના પુરુષાર્થના સમયે ઉત્થાન- કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ એક હોય છે.
વિવેચન :
સમનસ્ક જીવોમાં નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ આ ચારેયનો સમાવેશ થાય છે. અહીં વિશિષ્ટતર
Page #78
--------------------------------------------------------------------------
________________
- ૧૪ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
યોગોની ઉપલબ્ધિની અપેક્ષાએ દેવ અને મનુષ્યને ગ્રહણ કર્યા છે. તેઓને ત્રણે યોગ વિશિષ્ટ વિશિષ્ટતમ હોય છે. તિર્યંચ નારકીને દેવ મનુષ્યની અપેક્ષાએ યોગોનો ઉચ્ચતમ વિકાસ હોતો નથી. દેવ' પદથી વૈમાનિક અને જ્યોતિષ્ક દેવ તથા 'અસુર' પદથી ભવનપતિ અને વ્યંતરોનું ગ્રહણ થાય છે. તંસિ તંસિ સમર્થસિ - જીવોને એક સમયે એક જ મનોયોગ, એક જ વચનયોગ અને એક જ કાયયોગ હોય છે.
શાસ્ત્રમાં મનોયોગના ચાર ભેદ કહ્યા છે– (૧) સત્યમનોયોગ (૨) મૃષામનોયોગ (૩) સત્યમૃષામનોયોગ (૪) અસત્યામૃષામનોયોગ.વ્યવહાર–મનોયોગ) એક જીવને એક સમયે એક જ મનોયોગ સંભવી શકે છે, શેષ ત્રણ નહીં.
વચનયોગના ચાર ભેદ– (૧) સત્યવચનયોગ (૨) અસત્યવચનયોગ (૩) સત્યમૃષાવચનયોગ (૪) અસત્યામૃષા-વ્યવહારવચનયોગ. આ ચાર વચનયોગમાંથી એક સમયે એક જીવને એક જ વચનયોગની સંભવી શકે છે, શેષ ત્રણ નહીં.
કાયયોગના સાત ભેદ છે– (૧) ઔદારિક કાયયોગ (૨) ઔદારિક મિશ્રકાયયોગ (૩) વૈક્રિય કાયયોગ (૪) વૈક્રિય મિશ્રકાયયોગ (૫) આહારક કાયયોગ (૬) આહારક મિશ્રકાયયોગ (૭) કાર્પણ કાયયોગ. આ સાત યોગમાંથી એક સમયે એક જ કાયયોગ હોઈ શકે, શેષ છ હોતા નથી.
અસંખ્યાત દેવ મનુષ્યની અપેક્ષાએ અસંખ્યાત મન, વચન અને કાયયોગ હોય છે પરંતુ તેમાં મનયોગત્વ આદિ સામાન્યની અપેક્ષાએ તે એક–એક છે.
ઉત્થાન, કર્મ, બલ આદિ શબ્દો સ્થલદષ્ટિએ પર્યાયવાચી જેવા જણાય છે તથાપિ સુક્ષ્મ દષ્ટિએ તેના અર્થ આ પ્રમાણે છે
(૧) ઉત્થાન :- ઉદ્ઘભવન-ઊભા થવું વગેરે ક્રિયા ઉત્થાન છે. (૨) કર્મ :- જીવની ચેષ્ટાવિશેષ કર્મ છે. (૩) બલ:- શારીરિક સમાÁ બલ છે. (૪) વીર્ય - જીવનો ઉત્સાહ, આત્મબલ તે વીર્ય છે. (૫) પુરુષાકાર પરાક્રમ :- મર્દાનગી ભરેલ પરાક્રમ, બહાદુરી, પૌરુષ યુક્ત પરાક્રમ તે પુરુષાકાર પરાક્રમ કહેવાય છે. આત્મવીર્ય અને શરીરબળનું ક્રિયાવિત થવું પુરુષાકાર પરાક્રમ છે. બીજી રીતે - ઉત્થાનકર્મ = શારીરિક પ્રવૃત્તિ, ચેષ્ટા, હલનચલન ક્ષમતા. બલવીર્ય = શારીરિક આત્મિક સામર્થ્ય, પ્રવૃત્તિ માટે ઉત્સાહ, હિંમત. પુરુષાકાર પરાક્રમ = સામર્થ્ય અનુસાર પ્રવૃત્તિ, પુરુષાર્થ, પરાક્રમ.
ઉત્થાનાદિ શબ્દોનો પ્રયોગ સુત્રોમાં બે પ્રકારે જોવા મળે છે– (૧) કર્મબંધ વગેરે ક્રિયાઓ જીવ સ્વયં પોતાના ઉત્થાન આદિથી કરે છે અથવા જીવમાં ઉત્થાનાદિ છે માટે તે એજનાદિ ક્રિયાઓ કરે છે. (૨)
Page #79
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૧
શ્રમણ તથા શ્રમણોપાસકના વર્ણનમાં જ્યારે તેઓ સાધના જીવનના અંતે સંલેખના કરવાનો સંકલ્પ કરે ત્યારે એવું ચિંતન કરે કે— જ્યાં સુધી મારામાં ઉત્થાનાદિ છે અર્થાત્ હું હાલતી, ચાલતી, બોલતી અવસ્થામાં છું; પોતાની ક્રિયાઓ સ્વયં કરી શકું છું; મારામાં કંઈક હિંમત, ઉત્સાહ અવશેષ છે ત્યાં સુધી માટે સંલેખના– સંથારો સ્વીકાર કરી લેવો જોઈએ. આ રીતે ભિન્ન ભિન્ન પ્રસંગોના કારણે આ શબ્દોના અર્થ ભિન્ન ભિન્ન થાય છે.
જ્ઞાનાદિનું એકત્વ :
૨૦ મે ખાળે । ને વંસગે । ને ચરિત્તે ।
ભાવાર્થ:- જ્ઞાન એક છે. દર્શન એક છે. ચારિત્ર એક છે.
૧૫
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મોક્ષસાધક રત્નત્રયનું એકત્વ દર્શાવ્યું છે. વસ્તુ સ્વરૂપને જાણવું તે જ્ઞાન, શ્રદ્ધા તે દર્શન અને યથાર્થ આચરણ તે ચારિત્ર કહેવાય છે. મતિજ્ઞાન આદિ જ્ઞાનના અનેક પ્રકાર છે. ઉપશમ, સાયિક વગેરે સમ્યગ્દર્શનના અનેક પ્રકાર છે. સામાયિક વગેરે ચારિત્રના અનેક પ્રકાર છે. લબ્ધિની અપેક્ષાએ એક જીવમાં એક સાથે બે, ત્રણ, ચાર જ્ઞાન સંભવિત છે પરંતુ ઉપયોગની અપેક્ષાએ કોઈપણ એકનો જ ઉપયોગ સંભવે છે. તેથી તેને એક—એક કહ્યા છે અથવા જ્ઞાનત્વ, દર્શનત્વ, ચારિત્રત્વ સામાન્યની અપેક્ષાએ તેને એક કહ્યા છે, તેમ સમજવું.
ત્રણ ચરમ સૂક્ષ્મોનું એકત્વ :
२१ एगे समए । एगे पएसे एगे परमाणू । । | ભાવાર્થ :- સમય એક છે. પ્રદેશ એક છે. પરમાણુ એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્યના સૂક્ષ્મ અંશનું નિરૂપણ છે. વિશ્વમાં બે પ્રકારના પદાર્થ હોય છે. . સૂક્ષ્મ અને સ્થૂલ. સૂક્ષ્મ અને સ્થૂલ સાપેક્ષ છે પરંતુ ચરમ(અંતિમ)સૂક્ષ્મ અને ચરમ-સ્થૂલ તે બન્ને નિરપેક્ષ હોય છે. અહીં ચરમ–સૂક્ષ્મનું નિરૂપણ છે.
-
સમય :– કાળનો ચરમ, સૂક્ષ્મ ભાગ, અંશ, અંતિમ ખંડ સમય કહેવાય છે. સમય વર્તમાન એક સમય રૂપ જ છે. તેથી તેને એક કો છે.
પ્રદેશ ઃ- દ્રવ્યના નિર્વિભાગ અંશ જે સમુદાય સાથે જોડાયેલા છે તેને પ્રદેશ કહે છે. ધર્મ, અધર્મ અને એક જીવના અસંખ્યાત પ્રદેશ છે. પુદ્ગલના અનંત પ્રદેશ છે. તે સર્વમાં પ્રદેશપણાની સમાનતા હોવાથી તેને
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
એક કહ્યા છે.
પરમાણુ – પુદ્ગલ દ્રવ્યનો નિર્વિભાગ અંશ જ્યારે સમુદાયથી અલગ પડી જાય ત્યારે તે પરમાણુ કહેવાય છે. પરમાણુ અનંત છે. તે સર્વમાં પરમાણુપણું સમાન છે. પરમાણુત્વ સામાન્યની અપેક્ષાએ તે એક છે.
સિદ્ધિ વગેરેનું એકત્વ :२२ एगा सिद्धी । एगे सिद्धे । एगे परिणिव्वाणे । एगे परिणिव्वुए । ભાવાર્થ – સિદ્ધિ એક છે. સિદ્ધ એક છે. પરિનિર્વાણ એક છે. પરિનિવૃત્ત એક છે.
વિવેચન :
સિદ્ધિ:- પ્રસ્તુત સુત્રમાં સિદ્ધિ શબ્દ દ્વારા ઈષ~ાગભારા પૃથ્વી–સિદ્ધશિલાને ગ્રહણ કરવામાં આવે છે, તે એક છે. બીજી અપેક્ષાએ કૃતકૃત્યતાને, લોકાગ્રે રહેલા સ્થાનને અને અણિમા વગેરે અષ્ટ સિદ્ધિઓને સિદ્ધિ કહે છે. સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ સમજવું.
સિદ્ધ:- જેઓ અષ્ટકર્મથી મુક્ત થઈ જાય તે સિદ્ધ કહેવાય છે. સિદ્ધ જીવો અનંત છે, તેમાં સિદ્ધત્વ સમાન છે. સિદ્ધત્વ સામાન્યની અપેક્ષાએ તેને એક કહ્યા છે. પ્રત્યેક સિદ્ધ દ્રવ્યાપેક્ષાએ એક–એક જ છે. તેથી તેને દ્રવ્યાર્થતાની અપેક્ષાએ પણ એક કહ્યા છે.
પરિબળા,
:- કર્મ જનિત સંતાપના અભાવને અથવા વિકારના અભાવને પરિનિર્વાણ કહે છે અને શારીરિક, માનસિક દુઃખોથી મુક્ત જીવને પરિનિવૃત્ત કહે છે. સિદ્ધ જીવો જ પરિનિર્વાણને પ્રાપ્ત અને પરિનિવૃત્ત હોય છે.
રૂપ, શબ્દ આદિ પુદ્ગલ પર્યાયનું એકત્વ :२३ एगे सद्दे । एगे रूवे । एगे गंधे । एगे रसे । एगे फासे । एगे सुब्भिसद्दे। एगे दुब्भिसद्दे । एगे सुरूवे । एगे दुरूवे । एगे दीहे । एगे हस्से । एगे वट्टे । एगे तंसे । एगे चउरंसे । एगे पिहुले । एगे परिमंडले । एगे किण्हे। एगे णीले। एगे लोहिए । एगे हालिद्दे । एगे सुक्किले । एगे सुब्भिगंधे । एगे दुब्भिगंधे । एगे तित्ते । एगे कडुए । एगे कसाए । एगे अबिले । एगे महुरे । एगे कक्ख डे। एगे मउए । एगे गरुए । एगे लहुए । एगे सीए । एगे उसिणे । एगे णिद्धे । एगे लुक्खे ।
Page #81
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૧
[ ૧૭ ]
ભાવાર્થ :- શબ્દ એક છે. રૂપ એક છે. ગંધ એક છે. રસ એક છે. સ્પર્શ એક છે. શુભ શબ્દ એક છે. અશુભ શબ્દ એક છે. સુરૂપ એક છે. કુરૂપ એક છે. દીર્ઘ સંસ્થાન એક છે. હૃસ્વ સંસ્થાન એક છે. વૃત (ગોલ) સંસ્થાન એક છે. ત્રિકોણ સંસ્થાન એક છે. ચતુષ્કોણ સંસ્થાન એક છે. વિસ્તીર્ણ સંસ્થાન એક છે. પરિમંડલ સંસ્થાન એક છે. કૃષ્ણવર્ણ એક છે. નીલવર્ણ એક છે. લોહિત(૨ક્ત)વણે એક છે. હારિદ્રવણે એક છે. શુક્લવર્ણ એક છે. સુરભિગંધ એક છે. દુરભિગંધ એક છે.તિક્તરસ એક છે. કર્ક રસ એક છે. કષાયરસ એક છે. ખાટો રસ એક છે. મધુર રસ એક છે. કર્કશ સ્પર્શ એક છે. મૃદુ સ્પર્શ એક છે. ગુરુસ્પર્શ એક છે. લઘુસ્પર્શ એક છે. શીતસ્પર્શ એક છે. ઉષ્ણસ્પર્શ એક છે. સ્નિગ્ધસ્પર્શ એક છે. રૂક્ષસ્પર્શ એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનોની એકરૂપતાનું નિરૂપણ કર્યું છે. વર્ણાદિના ભેદોમાં વર્ણત્વ, ગંધત્વ વગેરે સમાનરૂપે હોવાથી તે એક છે.
પ્રત્યેક પાપસ્થાનોનું એકત્વ :२४ एगे पाणाइवाए । एगे मुसावाए । एगे अदिण्णादाणे । एगे मेहुणे । एगे परिग्गहे । एगे कोहे । एगे माणे । एगा माया । एगे लोभे । एगे पेज्जे । एगे दोसे । एगे कलहे । एगे अब्भक्खाणे । एगे पेसुण्णे । एगे परपरिवाए । एगा अरईरई । एगे मायामोसे । एगे मिच्छादसणसल्ले । ભાવાર્થ – પ્રાણાતિપાત એક છે. મૃષાવાદ એક છે. અદત્તાદાન એક છે. મૈથુન એક છે. પરિગ્રહ એક છે. ક્રોધકષાય એક છે. માનકષાય એક છે. માયાકષાય એક છે. લોભકષાય એક છે. પ્રેયસુ(રાગ)એક છે. દ્વેષ એક છે. કલહ એક છે. અભ્યાખ્યાન એક છે. પૈશુન્ય એક છે. પરંપરિવાદ એક છે. રતિ–અરતિ એક છે. માયા–મૃષા એક છે. મિથ્યાદર્શન શલ્ય એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અઢારે પાપસ્થાનમાં એકત્વ દર્શાવ્યું છે.
અઢાર પા૫સ્થાનક :- (૧) પ્રાણાતિપાત– પ્રાણોનો અતિપાત કરવો, આત્માથી દ્રવ્ય-પ્રાણોને જુદા કરવા અર્થાતુ હિંસા કરવી. (૨) મૃષાવાદ– અસત્ય બોલવું. (૩) અદત્તાદાન– અણ દીધેલી વસ્તુ લેવી; ચોરી કરવી. (૪) મૈથુન- અબ્રહ્મચર્ય, સ્ત્રી આદિનો સંગ. (૫) પરિગ્રહ- નવ પ્રકારનાં બાહ્ય અને ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહની ઈચ્છા. (૬) ક્રોધ- ક્રોધ, ગુસ્સો (૭) માન-માન, અહંકાર. (૮) માયાકપટ. (૯) લોભ- અસંતોષ, જરૂર કરતાં વધુ પદાર્થોની અધિક ઈચ્છા. (૧૦) રાગ–પ્રિય વસ્તુ વગેરે ઉપર આસક્તિ રાખવી. (૧૧) દ્વેષ અપ્રિય વસ્તુ વગેરે ઉપર દુર્ભાવ રાખવો. (૧૨) કલહ- કજિયો,
Page #82
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
લડાઈ–ઝગડો. (૧૩) અભ્યાખ્યાન-ખોટું આળ ચડાવવું. (૧૪) પૈશુન્ય - ચાડી, ચુગલી, નારદવૃત્તિ. (૧૫) પરપરિવાદ– બીજાની નિંદા કરવી, વાંકુ બોલવું. (૧૬) રઈ અરઈ- પાપના કાર્યમાં ખુશ થવું અને ધર્મના કામમાં નાખુશ થવું. (૧૭) માયા મોસો- કપટ સહિત જૂઠું બોલવું. (૧૮) મિચ્છા દંસણ સí– કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા કરવી, નવ તત્ત્વની વિપરીત સમજણ અને શ્રદ્ધા કરવી.
અઢાર પાપસ્થાનમાં મૃષા અને માયાની પૃથક પૃથક પાપરૂપે ગણના કરીને, સત્તરમા પાપમાં માયા-મુષાને સાથે કહ્યા છે અને તેનો અર્થ છે માયા યુક્ત અસત્ય બોલવું. વૃત્તિકારે વેશ બદલી લોકોને ઠગવા તેવો અર્થ કર્યો છે. ઉદ્વેગરૂપ મનોવિકારને અરતિ અને આનંદરૂપ ચિત્તવૃત્તિને રતિ કહે છે. જ્યારે કોઈ વસ્તુમાં રતિ હોય છે ત્યારે અન્ય વસ્તુમાં અરતિ અવશ્યભાવી હોય. પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધીના અઢારે પાપોના અનેક ભેદો હોય છે. તે સર્વમાં પાપત્વ સામાન્યની અપેક્ષાએ એકતા દર્શાવી છે. પ્રત્યેક પાપ-વિરતિનું એકત્વ :| २५ एगे पाणाइवाय वेरमणे । एगे मुसावाय वेरमणे । एगे अदिण्णादाण वेरमणे। एगे मेहुण वेरमणे । एगे परिग्गह वेरमणे । एगे कोह विवेगे । एगे माण विवेगे एगे माया विवेगे । एगे लोभ विवेगे । एगे पेज्ज विवेगे । एगे दोस विवेगे । एगे कलह विवेगे । एगे अब्भक्खाण विवेगे । एगे पेसुण्ण विवेगे । एगे परपरिवाय विवेगे । एगे अरइरइ विवेगे । एगे मायामोस विवेगे । एगे मिच्छादसणसल्ल विवेगे । ભાવાર્થ – પ્રાણાતિપાત વિરમણ એક છે. મૃષાવાદ વિરમણ એક છે. અદત્તાદાન વિરમણ એક છે. મૈથુન વિરમણ એક છે. પરિગ્રહ વિરમણ એક છે. ક્રોધ વિવેક એક છે. માનવિવેક એક છે. માયા વિવેક એક છે.લોભવિવેક એક છે. પ્રેયસુ(રાગ)વિવેક એક છે. દ્વેષવિવેક એક છે. કલહવિવેક એક છે. અભ્યાખ્યાનવિવેક એક છે. પૈન્યવિવેક એક છે. પરંપરિવાદવિવેક એક છે. અરતિરતિવિવેક એક છે. માયા–મૃષાવિવેક એક છે. મિથ્યાદર્શનશલ્યવિવેક એક છે.
વિવેચન :
જેવી રીતે પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાનોના મંદ–તીવ્ર પરિણામોના કારણે અનેક ભેદ થાય છે પરંતુ પાપરૂપ કાર્યની સમાનતાએ તે બધાને એક–એક કહ્યા છે. તેવી રીતે તે પાપોના ત્યાગરૂપ વિરતિ પરિણામ પણ તરતમ ભાવની અપેક્ષાએ અનેક હોય છે. છતાં પણ ત્યાગની સમાનતાથી તે સર્વને એક–એક કહ્યા છે. અવસર્પિણી આદિ પ્રત્યેક કાલ વિભાગોનું એકત્વ :२६ एगा ओसप्पिणी । एगा सुसम सुसमा । एगा सुसमा । एगा सुसम
Page #83
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
[ ૧૮ ]
दुसमा। एगा दुसम सुसमा । एगा दुसमा । एगा दुसम दुसमा ।
एगा उस्सप्पिणी । एगा दुसम दुसमा । एगा दुसमा । एगा दुसम सुसमा । एगा सुसम-दुसमा । एगा सुसमा । एगा सुसम-सुसमा ।
ભાવાર્થ :- અવસર્પિણી કાલ એક છે. સુષમ સુષમા કાલ એક છે. સુષમા કાલ એક છે. સુષમ દુષમા કાલ એક છે. દુષમ-સુષમા કાલ એક છે. દુષમા કાલ એક છે. દુષમ દુષમા કાલ એક છે. ઉત્સર્પિણી કાલ એક છે. દુષમ દુષમા કાલ એક છે. દુષમા કાલ એક છે. દુષમ સુષમા કાલ એક છે. સુષમ દુષમા કાલ એક છે. સુષમા કાલ એક છે. સુષમ સુષમા કાલ એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળ તથા તેના છ-છ આરાઓનું એકત્વ પ્રદર્શિત કર્યું છે. ઓખી ૩ખt:- કાલચક્ર અનાદિ અનંત છે. તેના ઉતરતા-ચડતા ભાવની અપેક્ષાએ મુખ્ય બે ભેદ કર્યા છે. અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણીકાળ. અવસર્પિણી કાળમાં મનુષ્યોના બલ, બુદ્ધિ, દેહમાન, આયુષ્ય તેમજ પુલોના વર્ણ, ગંધ આદિ ક્રમશઃ ક્ષીણ થતા જાય છે. ઉત્સર્પિણી કાળમાં ક્રમશઃ તેમાં વૃદ્ધિ થતી જાય છે. તે પ્રત્યેકના સુખ દુઃખની અલ્પતા, બહુલતાના આધારે છ છ ભેદ છે. જે છ આરાના નામથી પ્રસિદ્ધ છે. સૂત્રમાં તેના નામોલ્લેખ કર્યા છે. તે નામોથી તેનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે.
અવસર્પિણી કાળના છ આરા – અવસર્પિણી કાળનો પ્રથમ આરો 'સુષમસુષમા અતિ સુખમય છે. બીજો આરો 'સુષમા સુખમય છે. ત્રીજો આરો 'સુષમદુષમા' સુખદુઃખમય છે. ચોથો આરો દુષમસુષમા' દુઃખસુખમય છે. પાંચમો આરો 'દુષમા' દુઃખમય છે અને છઠ્ઠો આરો 'દુષમદુષમા' અતિ દુઃખમય હોય છે. ઉત્સર્પિણી કાળના છ આરા - ઉત્સર્પિણીનો પ્રથમ આરો અતિ દુઃખમય, બીજો દુઃખમય, ત્રીજો દુઃખસુખમય, ચોથો સુખદુઃખમય, પાંચમો સુખમય અને છઠ્ઠો અતિસુખમય હોય છે.
અહીં વિશેષ જ્ઞાતવ્ય એ છે કે આ કાલચક્રના આરાઓનું પરિવર્તન કર્મભૂમિના પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં જ થાય છે, અન્યત્ર કોઈપણ ક્ષેત્રમાં થતું નથી.
પ્રત્યેક દંડકના જીવોની વર્ગણાનું એકત્વ :|२७ एगा णेरइयाणं वग्गणा । एगा असुरकुमाराणं वग्गणा । एगा णागकुमाराणं वग्गणा । एगा सुवण्णकुमाराणं वग्गणा । एगा विज्जुकुमाराण वग्गणा । एगा अग्गिकुमाराणं वग्गणा । एगा दीवकुमाराणं वग्गणा । एगा उदहिकुमाराणं वग्गणा। एगा दिसाकुमाराणं वग्गणा । एगा
Page #84
--------------------------------------------------------------------------
________________
[ ૨૦]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
वायुकुमाराणं वग्गणा । एगा थणियकुमाराणं वग्गणा । एगा पुढविकाइयाणं वग्गणा । एगा आउकाइयाणं वग्गणा । एगा तेउकाइयाणं वग्गणा । एगा वाउकाइयाणं वग्गणा । एगा वणस्सइकाइयाणं वग्गणा। एगा बेइंदियाणं वग्गणा । एगा तेइंदियाणं वग्गणा । एगा चउरिंदियाणं वग्गणा। एगा पंचिंदियतिरिक्खजोणियाणं वग्गणा । एगा मणुस्साणं वग्गणा । एगा वाणमंतराणं वग्गणा । एगा जोइसियाणं वग्गणा । एगा वेमाणियाणं वग्गणा । ભાવાર્થ :- (૧) નારકી જીવોની એક વર્ગણા. (૨) અસુરકુમારોની એક વર્ગણા. (૩) નાગકુમારોની એક વર્ગણા. (૪) સુવર્ણકુમારોની એક વર્ગણા. (૫) વિધુત્કારોની એક વર્ગણા. (૬) અગ્નિકુમારોની એક વર્ગણા. (૭) દ્વીપકુમારોની એક વર્ગણા. (૮) ઉદધિકુમારોની એક વર્ગણા. (૯) દિશાકુમારોની એક વર્ગણા. (૧૦) વાયુકુમારોની એક વર્ગણા. (૧૧) સ્વનિત (મેઘ)કુમારોની એક વર્ગણા. (૧૨) પૃથ્વીકાયિક જીવોની એક વર્ગણા. (૧૩) અષ્કાયિક જીવોની એક વર્ગણા. (૧૪) તેજસ્કાયિક જીવોની એક વણા. (૧૫) વાયુકાયિક જીવોની એક વર્ગણા. (૧૬) વનસ્પતિકાયિક જીવોની એક વર્ગણા. (૧૭) બેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. (૧૮) તેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. (૧૯) ચૌરેન્દ્રિય જીવોની એક વર્ગણા. (૨૦) પંચેન્દ્રિય તિર્યંચ જીવોની એક વર્ગણા. (૨૧) મનુષ્યોની એક વર્ગણા. (૨૨) વાણવ્યંતર દેવોની એક વર્ગણા. (૨૩) જ્યોતિષી દેવોની એક વર્ગણા. (૨૪) વૈમાનિક દેવોની એક વર્ગણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોની વર્ગણા રૂપે તેની ઐક્યતાનું કથન કર્યું છે. દંડક - જીવે બાંધેલા કર્મોના દંડ-ફળ ભોગવવાના સ્થાનને દંડક કહે છે. તે દંડક ચોવીસ છે. વર્ગણા - એક સમાન પુગલ સમૂહ કે જીવ સમુદાયને વર્ગણા કહે છે. અહીં સમાન કર્મોના સમાન દંડ ભોગવતા જીવોના સમુદાયને ચોવીસ દંડકના ક્રમથી ચોવીસ વર્ગણા કહી છે. નારકત્વ, અસુરકુમારત્વ વગેરે સામાન્યની અપેક્ષાએ પ્રત્યેક દંડકની એક–એક વર્ગણા સંગ્રહનયથી કહી છે. આગમમાં સંસારી જીવોનું વર્ણન ૨૪ દંડકના આધારે કરવામાં આવે છે. ચોવીસ દંડક - નારકીનો એક દંડક, ભવનપતિ દેવોના ૧૦ દંડક, વ્યંતર દેવનો ૧ દંડક, જ્યોતિષ્ક દેવનો ૧ દંડક, વૈમાનિક દેવનો ૧ દંડક, પાંચ સ્થાવરના ૫ દંડક, ત્રણ વિકસેન્દ્રિયના ૩ દંડક, તિર્યંચ પંચેન્દ્રિયનો ૧ દંડક અને મનુષ્યોનો ૧ દંડક. આ રીતે ૨૪ દંડક છે. ભવ્યાદિની અપેક્ષાએ વર્ગણાનું એકત્વ :२८ एगा भवसिद्धियाणं वग्गणा । एगा अभवसिद्धियाणं वग्गणा । एगा भवसिद्धियाणं रइयाणं वग्गणा । एगा अभवसिद्धियाणं णेरइयाणं
Page #85
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
૨૧
]
वग्गणा । एवं जाव एगा भवसिद्धियाणं वेमाणियाणं वग्गणा, एगा अभवसिद्धियाणं वेमाणियाणं वग्गणा ।
ભાવાર્થ :- ભવ્યસિદ્ધિક જીવોની એક વર્ગણા. અભવ્યસિદ્ધિક જીવોની એક વર્ગણા. ભવ્યસિદ્ધિક નારકી જીવોની એક વર્ગણા. અભવ્યસિદ્ધિક નારકી જીવોની એક વર્ગણા. આ રીતે ભવ્યસિદ્ધિક અને અભવ્યસિદ્ધિક અસુરકુમારથી વૈમાનિક સુધીના દંડકોની એક–એક વર્ગણા છે.
વિવેચન :
સંસારી જીવના બે પ્રકાર છે. ભવ્યસિદ્ધિક(ભવસિદ્ધિક) અને અભિવ્યસિદ્ધિક(અભય સિદ્ધિક). જે જીવોમાં સિદ્ધપદ પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય તે ભવ્યસિદ્ધિક અને જે જીવોમાં સિદ્ધપદ પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી તે અભવ્યસિદ્ધિક કહેવાય છે.
ભવ્યપણુ અને અભવ્યપણુ કોઈ કર્મના નિમિત્તથી નહીં પરંતુ સ્વભાવથીજ હોય છે. તે સ્વભાવને જીવનો પારિણામિક ભાવ કહે છે. ભવ્ય જીવ ક્યારે ય અભવ્ય થતા નથી અને અભિવ્ય જીવ ક્યારે ય ભવ્ય થતા નથી. તે જીવોને ભવી અને અભવી પણ કહે છે.
સામાન્ય રીતે ભવ્ય સિદ્ધિક જીવોના સમુદાયની એક અને અભિવ્યસિદ્ધિક જીવોના સમુદાયની એક વર્ગણા બતાવી છે, તેમજ ૨૪ દંડકમાં ભવ્યસિદ્ધિક અને અભવ્યસિદ્ધિકની એક–એક વર્ગણા કહી છે. નારકી વગેરેમાં ભવ્ય સિદ્ધિકપણું સમાન હોવાથી તેની એક વર્ગણા કહી છે.
દષ્ટિની અપેક્ષાએ વર્ગણાનું એકત્વ - २९ एगा सम्मदिट्ठियाणं वग्गणा । एगा मिच्छदिट्ठियाणं वग्गणा । एगा सम्मा- मिच्छद्दिट्ठियाणं वग्गणा ।
एगा सम्मद्दिट्ठियाणं णेरइयाणं वग्गणा । एगा मिच्छ दिट्ठियाणं णेरइयाणं वग्गणा । एगा सम्मामिच्छद्दिट्ठियाणं णेरइयाणं वग्गणा । एवं जाव थणियकुमाराणं वग्गणा ।
एगा मिच्छद्दिट्ठियाणं पुढविक्काइयाणं वग्गणा। एवं जाव वणस्सइकाइयाणं वग्गणा । एगा सम्मद्दिट्ठियाणं बेइंदियाणं वग्गणा । एगा मिच्छद्दिट्ठियाणं बेइंदियाणं वग्गणा । एगा सम्मद्दिट्ठियाणं तेइंदियाणं वग्गणा । एगा मिच्छद्दिट्ठियाणं तेइंदियाणं वग्गणा । एगा सम्मद्दिट्ठियाणं चउरिदियाणं वग्गणा । एगा मिच्छद्दिट्ठियाणं चउ-रिंदियाणं वग्गणा । सेसा जहा रइया
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
जाव एगा सम्मामिच्छद्दिट्ठियाणं वेमाणियाणं वग्गणा । ભાવાર્થ :- સમ્યમ્ દષ્ટિ જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ જીવોની એક વર્ગણા. સમ્યમિથ્યાદષ્ટિ જીવોની એક વર્ગણા.
સમગુ દષ્ટિ નારકી જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ નારકી જીવોની એક વર્ગણા. સમ્યગુમિથ્યાદષ્ટિ નારકી જીવોની એક વર્ગણા. આ રીતે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગુ મિથ્યાદષ્ટિ દેવોની એક એક વર્ગણા છે.
મિથ્યાદષ્ટિ પૃથ્વીકાયિક જીવોની એક વર્ગણા. આ રીતે અપ્લાયિકથી વનસ્પતિકાયિક જીવોની એક એક વર્ગણા છે.
સમ્યગુદષ્ટિ બેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ બેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. સમ્યગુદષ્ટિ તેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ તેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. સમ્યગુદષ્ટિ ચઉરિન્દ્રિય જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ ચઉરિન્દ્રિય જીવોની એક વર્ગણા.
સમ્યગુદષ્ટિ,મિથ્યાદષ્ટિ અને સમ્યગુમિથ્યાદષ્ટિવાળા શેષ દંડકો(પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક)ની એક–એક વર્ગણા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોમાં ત્રણ દષ્ટિની અપેક્ષાએ વર્ગણાઓના એકત્વનું કથન છે. સમ્યગદષ્ટિ - મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી જીવને તત્ત્વ શ્રદ્ધા પ્રગટ થાય, તે જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય. મિથ્યાદષ્ટિ - મિથ્યાત્વ મોહનીયના ઉદયે જીવને દેવ, ગુરુ, ધર્મ તથા નવ તત્ત્વથી વિપરીત શ્રદ્ધા હોય, તો તે મિથ્યાષ્ટિ કહેવાય. મિશ્રદષ્ટિઃ- મિશ્ર મોહનીય કર્મના ઉદયે જિનોક્ત તત્ત્વ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા પણ ન હોય અને અશ્રદ્ધા પણ ન હોય, તેવા જીવ સમ્યગુ મિથ્યાદષ્ટિ(મિશ્ર દષ્ટિ) કહેવાય છે.
નારકી, દેવ, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણે દષ્ટિ છે. એકેન્દ્રિયમાં એક મિથ્યાદષ્ટિ છે. વિક્લેન્દ્રિયમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યા દષ્ટિ બે દષ્ટિ હોય છે.
નારક વગેરેમાં તે તે દષ્ટિવાળા અનેક જીવો હોય છે પરંતુ શ્રદ્ધાળુણ, અશ્રદ્ધાળુણ વગેરેની સમાનતાના કારણે તે જીવોમાં ત્રણે દષ્ટિની એક-એક વર્ગણા કહી છે. સર્વ દંડકોમાં ત્રણે દષ્ટિના જીવોમાં ભાવની તરતમતાથી અનેક ભેદ હોય છે તોપણ અહીં અભેદ સામાન્યની અપેક્ષાથી તેઓની એક-એક વર્ગણા કહી છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૧
ર૩
કૃષ્ણ-શુક્લપાક્ષિકની વર્ગણા અને એકત્વ :
३० एगा कण्हपक्खियाणं वग्गणा । एगा सुक्कपक्खियाणं वग्गणा । एगा कण्हपक्खियाणं णेरइयाणं वग्गणा । एगा सुक्कपक्खियाणं णेरइयाणं वग्गणा । एवं चडवीसदंडओ भाणियव्वो ।
ભાવાર્થ :– કૃષ્ણપાક્ષિક જીવોની એક વર્ગણા. શુક્લપાક્ષિક જીવોની એક વર્ગણા. કૃષ્ણપાક્ષિક નારકી જીવોની એક વર્ગણા. શુક્લપાક્ષિક નારકી જીવોની એક વર્ગણા. આ રીતે ૨૪ દંડકમાં કૃષ્ણપાક્ષિક અને શુક્લ પાક્ષિક જીવોની એક એક વર્ગણા છે.
વિવેચન :
શુક્લપાક્ષિક :– જે જીવનો દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર પરિભ્રમણ કાળ શેષ રહ્યો હોય, તે જીવો શુક્લપાક્ષિક કહેવાય છે.
કૃષ્ણપાક્ષિક ઃ— જે જીવનો સંસાર પરિભ્રમણકાળ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે હોય તેને કૃષ્ણપાક્ષિક કહેવાય છે. જોકે અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાલ વ્યતીત થાય છે તોપણ મુક્તિ પ્રાપ્ત કરવાની કાલમર્યાદા નિશ્ચિત થઈ જવાથી તે જીવો શુક્લપાક્ષિક કહેવાય છે. ૨૪ દંડકમાં આ બંને પ્રકારના જીવો હોય છે. તે તે વર્ગણામાં જીવોની સંસારમાં રહેવાની કાળમર્યાદા સમાન હોવાથી તેને એક–એક વર્ગણા રૂપે બતાવ્યા છે.
લેશ્યાની અપેક્ષાએ વર્ગણાનું એકત્વ :
|३१ एगा कण्हलेसाणं वग्गणा । एगा णीललेसाणं वग्गणा । एगा काउलेसाणं वग्गणा । एगा तेउलेसाणं वग्गणा । एगा पम्हलेसाणं वग्गणा । एगा सुक्कलेसाणं वग्गणा ।
एगा कण्हलेसाणं णेरइयाणं वग्गणा । एगा णीललेसाणं णेरइयाणं वग्गणा। एगा काउलेसाणं णेरइयाणं वग्गणा । एवं जस्स जइ लेसाओ । भवणवइवाणमंतर पुढवि-आउ-वणस्सइकाइयाणं च चत्तारि लेसाओ, तेउ वाउ बेइंदिय तेइंदिय चउरिंदियाणं तिण्णि लेसाओ, पंचिंदियतिरिक्ख जोणियाणं मणुस्साणं छल्लेसाओ, जोइसियाणं एगा तेउलेसा, वेमाणियाणं तिण्णि उवरिम लेसाओ । ભાવાર્થ :- કૃષ્ણલેશી જીવોનીએક વર્ગણા. નીલલેશી જીવોની એક વર્ગણા. કાપોતલેશી જીવોની એક વર્ગણા. તેજોલેશી જીવોની એક વર્ગણા. પદ્મલેશી જીવોની એક વર્ગણા. શુક્લલેશી જીવોની એક વર્ગણા.
Page #88
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કૃષ્ણલેશી નારકી જીવોની એક વર્ગણા. નીલલેશી નારકી જીવોની એક વર્ગણા. કાપોતલેશી નારકી જીવોની એક વર્ગણા. આ રીતે જે દંડકોમાં જેટલી લેશ્યાઓ હોય, તદનુસાર તેની એક એક વર્ગણા છે.
ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વી, પાણી, વનસ્પતિના જીવોને પ્રથમની ચાર લેશ્યા હોય છે. અગ્નિ, વાયુ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોમાં પ્રથમની ત્રણ વેશ્યા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં છ વેશ્યાઓ હોય છે. જ્યોતિષી દેવોમાં તેજોવેશ્યા અને વૈમાનિક દેવોમાં ઉપરની ત્રણ લેશ્યા હોય છે.
३२ एगा कण्हलेसाणं भवसिद्धियाणं वग्गणा । एगा कण्हलेसाणं अभवसिद्धियाणं वग्गणा । एवं छसुवि लेसासु दो दो पयाणि भाणियव्वाणि ।
एगा कण्हलेसाणं भवसिद्धियाणं णेरइयाणं वग्गणा । एगा कण्हलेसाणं अभवसिद्धियाणं णेरइयाणं वग्गणा । एवं जस्स जइ लेसाओ तस्स तइयाओ भाणियव्वाओ जाव वेमाणियाणं। ભાવાર્થ :- કુણલેશી ભવસિદ્ધિક જીવોની એક વર્ગણા. કુષ્ણલેશી અભવસિદ્ધિક જીવોનીએક વર્ગણા. આ રીતે છ વેશ્યાવાળામાં ભવસિદ્ધિક, અભવસિદ્ધિક જીવોની વર્ગણા કહેવી.
કૃષ્ણલેશી ભવસિદ્ધિક નારક જીવોની એક વર્ગણા. કૃષ્ણલેશી અભવસિદ્ધિક નારક જીવોની એક વર્ગણા. આ રીતે જેને જેટલી વેશ્યા હોય તદનુસાર ભવસિદ્ધિક, અભવસિદ્ધિક વૈમાનિક સુધીના સર્વ દંડકોની લેશ્યાપેક્ષાએ એક એક વર્ગણા કહેવી. ३३ एगा कण्हलेसाणं सम्मद्दिट्ठियाणं वग्गणा । एगा कण्हलेसाणं मिच्छद्दिट्ठियाणं वग्गणा । एगा कण्हलेसाणं सम्मामिच्छद्दिट्ठियाणं वग्गणा । एवं छसुवि लेसासु जाव वेमाणियाणं, जेसिं जइ दिट्ठीओ । ભાવાર્થ - કૃષ્ણલેશી સમ્યદૃષ્ટિ જીવોની એક વર્ગણા છે. કૃષ્ણલેશી મિથ્યાદષ્ટિ જીવોની એક વર્ગણા છે. કૃષ્ણલેશી સમ્યુગ્મિથ્યાદષ્ટિવાળા જીવોની એક વર્ગણા છે. આ રીતે કૃષ્ણ આદિ છલેશ્યાઓમાં વૈમાનિક દેવો સુધીના દંડકોમાં જેને જેટલી દષ્ટિ હોય, તદનુસાર તેની એક-એક વર્ગણા કહેવી. ३४ एगा कण्हलेसाणं कण्हपक्खियाणं वग्गणा । एगा कण्हलेसाणं सुक्कपक्खियाणं वग्गणा । एवं जाव वेमाणियाणं, जस्स जइ लेसाओ। एए अट्ठ चउवीस दंडया । ભાવાર્થ :- કૃષ્ણલેશી કૃષ્ણપાક્ષિક જીવોની એક વર્ગણા. કુષ્ણલેશી શુલપાક્ષિક જીવોની એક વર્ગણા. આ રીતે જેને જેટલી વેશ્યાઓ હોય તસાર કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક જીવોની વૈમાનિક પર્યત
Page #89
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
_
| ૨૫ |
એક એક વર્ગણા છે. ઉપર બતાવ્યા પ્રમાણે વેશ્યાને આધારે ૨૪ દંડકની વર્ગણાના આઠ પ્રકરણ છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વેશ્યા સંબંધી વર્ગણાઓનું અનેક અપેક્ષાએ વર્ણન છે.
લેશ્યા - ત્નિને પ્રજા યય નેશ્ય = જેના દ્વારા જીવ કર્મથી લેપાય તે આત્મ પરિણામ લેશ્યા કહેવાય છે. કષાય અને યોગથી નિર્મિત થતા આત્મ પરિણામ લેશ્યા કહેવાય છે. તેના છ પ્રકાર છે, યથાકૃષ્ણ, નીલ, કપોત, તેજો, પધ અને શુક્લ.
કૃષ્ણલેશ્યા - પાંચ આશ્રવોનું નિરંતર સેવન કરનાર. મન, વચન, કાયાનો અસંયમી, છ કાયનો હિંસક, આરંભમાં આસક્ત, પાપકાર્યોમાં સાહસિક, શુદ્ધ, ક્રૂર, અજિતેન્દ્રિય, સર્વનું અહિત કરવાની કુટિલ ભાવનાપરિણામવાળો જીવ કૃષ્ણલેશી હોય છે. નીલલેશ્યા - ઈર્ષ્યાળુ, કદાગ્રહી, તપ નહીં કરનાર, અજ્ઞાની, માયાવી, નિર્લજ, લંપટ, દ્વેષી, રસલોલુપી, શઠ, પ્રમાદી, સ્વાર્થી વગેરે પરિણામવાળો જીવ નીલલેશી હોય છે.
કાપોતલેશ્યા :- વક્ર પરિણામી, માયાવી, અભિમાની, પોતાના દોષને છુપાવનાર, પરિગ્રહી, ચોર, મિથ્યાદષ્ટિ, કઠોરભાષી વગેરે પરિણામવાળો જીવ કાપોતલેશી હોય છે.
તેજોલેશ્યા :- નમ્ર, અચપળ, સરળ, અકુતુહલી, વિનીત, જિતેન્દ્રિય, તપસ્વી, દેઢધર્મી, પાપભીરુ, કલ્યાણકામી વગેરે પરિણામવાળો જીવ તેજોલેશી હોય છે.
પાલેશ્યા - અલ્પકષાયી, શાંતચિત્ત, જિતેન્દ્રિય, અલ્પભાષી, પ્રવૃત્તિઓમાં વિવેકી, ઉપશમભાવ યુક્ત જીવ પાલેશી હોય છે.
શુક્લલેશ્યા - આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગી, ધર્મ-શુક્લ ધ્યાનનો આરાધક, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનો પાલક, અલ્પરાગી અથવા વીતરાગી, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે પરિણામવાળો જીવ શુક્લલશી હોય છે.
પ્રત્યેક વેશ્યાના જઘન્ય અંશથી ઉત્કૃષ્ટ અંશ સુધી અસંખ્યાત ભેદ હોય છે છતાં અહીં લક્ષણની સમાનતા હોવાથી પ્રત્યેક વેશ્યાની એક વર્ગણા કહી છે. અક્ષયવસ :-અહીં ચાર સૂત્રોમાં વેશ્યાવર્ગણાના આધારે આઠ વાર ચોવીસ દંડકોની વર્ગણા કહી છે. તેથી અહીં લેશ્યા અને દંડકોને આશ્રયી આઠ વર્ગણા પ્રકરણ દર્શાવ્યા છે, તે આ પ્રમાણે છે(૧) પ્રથમ સૂત્રમાં સમુચ્ચય રીતે લેશ્યા અને દંડકોની વર્ગણા કહી છે. તેનું એક પ્રકરણ થાય. (૨,૩) બીજા સત્રમાં ભવી અને અભવીની અપેક્ષાએ લેશ્યા અને દંડકોની વર્ગણા કહી છે તેના બે પ્રકરણ થાય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
[૨૬]
શ્રી ઠાણાગ સુત્ર-૧
(૪,૫,૬) ત્રીજા સૂત્રમાં ત્રણ દષ્ટિની અપેક્ષાએ લેશ્યા અને દંડકોની વર્ગણા કહી છે. તેના ત્રણ પ્રકરણ થાય છે. (૭,૮) ચોથા સૂત્રમાં કૃષ્ણપક્ષી, શુક્લપક્ષીની અપેક્ષાએ લેશ્યા અને દંડકોની વર્ગણા કહી છે. તેના બે પ્રકરણ થાય છે. આ રીતે ચાર સૂત્રોમાં ક્રમશઃ એક, બે, ત્રણ અને બે, એમ આઠ પ્રકરણ થાય છે.
પ્રસ્તુત સૂત્રોમાં જે જીવોની જે જે વેશ્યા સમાન હોય છે તે તે જીવોની સમાનતાની દષ્ટિએ એક એક વર્ગણા કહી છે. સિદ્ધોની વિવિધ વર્ગણા અને એકત્વ :|३५ एगा तित्थसिद्धाणं वग्गणा । एगा अतित्थसिद्धाणं वग्गणा । एगा तित्थयरसिद्धाणं वग्गणा । एगा अतित्थयरसिद्धाणं वग्गणा । एगा सयंबुद्धसिद्धाण वग्गणा। एगा पत्तेयबुद्धसिद्धाणं वग्गणा । एगा बुद्धबोहियसिद्धाणं वग्गणा । एगा इत्थीलिंगसिद्धाणं वग्गणा । एगा पुरिसलिंगसिद्धाणं वग्गणा । एगा णपुंसकलिंग सिद्धाणं वग्गणा । एगा सलिंगसिद्धाणं वग्गणा । एगा अण्णलिंगसिद्धाण वग्गणा। एगा गिहिलिंग सिद्धाण वग्गणा । एगा एक सिद्धाणं वग्गणा । एगा अणिक्कसिद्धाणं वग्गणा । एगा अपढमसमयसिद्धाणं वग्गणा, एवं जाव अणंतसमय सिद्धाणं वग्गणा। ભાવાર્થ :- તીર્થ સિદ્ધોની એક વર્ગણા. અતીર્થ સિદ્ધોની એક વર્ગણા. તીર્થકર સિદ્ધોની એક વર્ગણા. અતીર્થકર સિદ્ધોની એક વર્ગણા. સ્વયંબુદ્ધ સિદ્ધોની એક વર્ગણા. પ્રત્યેક બુદ્ધ સિદ્ધોની એક વર્ગણા. બુદ્ધબોધિત સિદ્ધોની એક વર્ગણા. સ્ત્રીલિંગ સિદ્ધોની એક વર્ગણા. પુરુષલિંગ સિદ્ધોની એક વર્ગણા. નપુસકલિંગ સિદ્ધોની એક વર્ગણા. સ્વલિંગ સિદ્ધોની એક વર્ગણા. અન્યલિંગ સિદ્ધોની એક વર્ગણા. ગૃહસ્થલિંગ સિદ્ધોની એક વર્ગણા. એક સિદ્ધોની એક વર્ગણા. અનેક સિદ્ધોની એક વર્ગણા. અપ્રથમ સમયના સિદ્ધોની એક વર્ગણા. આ રીતે ક્રમથી અનંત સમયના સિદ્ધો સુધીની એક-એક વર્ગણા છે.
વિવેચન :
પ્રથમ સ્થાનના ૧૮માં સૂત્રમાં સિદ્ધ એક છે; તેમ કહ્યું છે. તે કથન સંગ્રહનયની દષ્ટિએ કથન છે. આ સૂત્રમાં તીર્થ સિદ્ધ વર્ગણા વગેરે સિદ્ધના ૧૫ પ્રકાર બતાવ્યા છે. તે ભેદ પ્રભેદની દષ્ટિએ કથન છે.
અહીં પંદર પ્રકારે સિદ્ધ પૂર્વાવસ્થાની દષ્ટિએ કહ્યા છે. જેમ કે સિદ્ધ થતાં પૂર્વે જે અંતિમ મનુષ્ય ભવ હતો તેમાં કોઈ તીર્થ સ્થાપના થયા પછી સિદ્ધ થયા હોય તો કોઈ તીર્થની સ્થાપના થયા પહેલાં સિદ્ધ થયા હોય તે ભૂતકાળની પર્યાયને લક્ષ્યમાં રાખી પંદર વર્ગણા બતાવી છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) તીર્થસિદ્ધ જે તીર્થની સ્થાપના થયા પછી તીર્થમાં દીક્ષા લઈ સિદ્ધ થાય છે. જેમ કે ઋષભદેવના
Page #91
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
[ ૨૭ ]
ગણધર ઋષભસેન આદિ. (૨) અતીર્થસિદ્ધ- તીર્થની સ્થાપના થયા પહેલા જે સિદ્ધ થાય છે. જેમ કે મરુદેવા માતા. (૩) તીર્થકર સિદ્ધ– તીર્થંકર પણે સિદ્ધ થાય છે. જેમ કે ઋષભદેવ. (૪) અતીર્થકર સિદ્ધ- સામાન્ય કેવળી પણે સિદ્ધ થાય છે. જેમ કે ગૌતમ સ્વામી. (૫) સ્વયંબદ્ધ સિદ્ધ- સ્વયં બોધ પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. જેમ કે મહાવીર સ્વામી. (૬) પ્રત્યેકબદ્ધ સિદ્ધ- બાહ્ય નિમિત્તથી પ્રબુદ્ધ થઈ સિદ્ધ થાય છે. જેમ કે નમિરાજ આદિ. (૭) બુદ્ધબોધિત સિદ્ધ– આચાર્ય આદિ દ્વારા બોધ પામી સિદ્ધ થાય છે. જેમ કે જંબૂસ્વામી. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ- સ્ત્રીલિંગે સિદ્ધ થાય છે. જેમ કે સાધ્વી ચંદના. (૯) પુરુષલિંગ સિદ્ધ– પુરુષલિંગે સિદ્ધ થાય છે. જેમ કે ભરત ચક્રવર્તી. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ- કૃત્રિમ નપુંસકલિંગે સિદ્ધ થાય છે. જેમ કે ગાંગેય. (૧૧) સ્વલિંગ સિદ્ધ- નિગ્રંથ વેષથી સિદ્ધ થાય છે. જેમ કે સુધર્મા સ્વામી. (૧૨) અલિંગ સિદ્ધ- નિગ્રંથ વેષ સિવાય અન્ય વેષે સિદ્ધ થાય છે. જેમ કે વલ્કલચીરી. (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ– જે ગૃહસ્થના વેષે સિદ્ધ થાય છે. જેમ કે મરુદેવી માતા. (૧૪) એકસિદ્ધ– એક સમયમાં એક જ સિદ્ધ થાય છે. જેમ કે ગજસુકુમાલ. (૧૫) અનેક સિદ્ધ– એક સમયમાં બે થી લઈને ઉત્કૃષ્ટ ૧૦૮ સુધી એક સાથે સિદ્ધ થાય છે. જેમ કે અજિતનાથ વગેરે.
આ ૧૫ દ્વારથી મનુષ્ય પર્યાયની અપેક્ષાએ સિદ્ધની વિભિન્ન વર્ગણાઓનું વર્ણન કર્યું છે. પરમાર્થ દષ્ટિથી તો સિદ્ધલોકમાં બિરાજમાન સર્વ સિદ્ધ સમાનરૂપે અનંતગુણોના ધારક છે. અનંત તીર્થકરો અનંત અતીર્થકરો સિદ્ધ થયા છે. આ પંદર ભેદે અનંતજીવો સિદ્ધ થયા છે. તેઓમાં તીર્થકરત્વ વગેરે ભાવોની સમાનતા છે માટે તેઓની એક–એક વર્ગણા કહી છે.
સુત્રમાં ભૂતપૂર્વ અવસ્થાની અપેક્ષાએ ૧૫ વર્ગણા બતાવ્યા પછી અપ્રથમ સમયવર્તી સિદ્ધોની વર્ગણા કહી છે. તેમાં બીજા સમય, ત્રીજા સમય, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમ, નવમાં, દસમા સમયવર્તી સિદ્ધોની તથા સંખ્યાત, અસંખ્યાત અને અનંત સમયવર્તી સિદ્ધોની એક–એક વર્ગણા જાણવી. પ્રથમ સમયવર્તી સિદ્ધોના શાસ્ત્રમાં પંદર ભેદ કરવામાં આવે છે અને અપ્રથમ સમયવર્તી સિદ્ધોના બે સમયથી દશ સમય સુધી નવ અને સંખ્યાત, અસંખ્યાત, અનંતના ત્રણ એમ બાર બોલ થાય છે. તેને સુત્રમાં 'જાવ' શબ્દથી સંક્ષિપ્ત કરેલ છે. પ્રથમ સમય, દ્વિતીય સમય વગેરેમાં સિદ્ધત્વ સામાન્યની અપેક્ષાએ તેઓની એક–એક વર્ગણા કહી છે. પુદ્ગલ દ્રવ્યની વિવિધ વર્ગણા અને એકત્વ :|३६ एगा परमाणुपोग्गलाणं वग्गणा, एवं जाव एगा अणंतपएसियाणं खंधाणं
Page #92
--------------------------------------------------------------------------
________________
२८
श्री ठाशांग सूत्र -१
वग्गणा। एगा एगपएसोगाढाणं पोग्गलाणं वग्गणा जाव एगा असंखेज्जपए सोगाढाणं पोग्गलाणं वग्गणा । एगा एगसमयठिइयाणं पोग्गलाणं वग्गणा जाव एगा असंखेज्जसमयठिइयाणं पोग्गलाणं वग्गणा । एगा एगगुणकालगाणं पोग्गलाणं वग्गणा जाव एगा असंखेज्ज - गुणकालगाणं पोग्गलाणं वग्गणा, एगा अणंतगुणकाल गाणं पोग्गलाणं वग्गणा । एवं वण्णा गंधा रसा फासा भाणियव्वा जाव एगा अनंतगुणलुक्खाणं पोग्गलाणं वग्गणा ।
ભાવાર્થ :- પરમાણુ પુદ્ગલોની એક વર્ગણા છે. આ રીતે દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશીથી અનંતપ્રદેશી કંધોની એક એક વર્ગણા છે.
એક પ્રદેશાવગાઢ પુદ્ગલોની એક વર્ગણા. બે, ત્રણથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલોની એક એક વર્ગણા છે.
એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોની એક વર્ગણા. તે જ રીતે બે, ત્રણથી અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા પુદ્ગલોની એક એક વર્ગણા છે.
એક ગુણ કાળા પુદ્ગલોની એક વર્ગણા. તેવી જ રીતે બે, ત્રણથી અસંખ્યગુણ કાળા પુદ્ગલોની એક–એક વર્ગણા છે. અનંતગુણ કાળા પુદ્ગલોની એક વર્ગણા છે. આ રીતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના એક ગુણવાળાથી અનંતગુણ રૂક્ષ સ્પર્શ પર્યંતના પુદ્ગલોની એક–એક વર્ગણા છે.
| ३७ एगा जहण्णपएसियाणं खंधाणं वग्गणा । एगा उक्कोस्सपएसियाणं खंधाणं वग्गणा । एगा अजहण्णुक्कोस्स पएसियाणं खंधाणं वग्गणा । एगा जहण्णोगाहणगाणं खंधाणं वग्गणा । एगा उक्कोसोगाहणगाणं खंधाणं वग्गणा । एगा अजहण्णुक्को- सोगाहणगाणं खंधाणं वग्गणा । जहण्णठिइयाणं खंधाणं वग्गणा । एगा उक्कोस्सठिइयाणं खंधाणं वग्गणा । एगा अजहण्णुक्कोसठिइयाणं खंधाणं वग्गणा । एगा जहण्णगुणकालगाणं खंधाणं वग्गणा । एगा उक्कोस्स गुणकालगाणं खंधाणं वग्गणा । एगा अजहण्णुक्कोस्सगुणकालगाणं खंधाणं वग्गणा । एवं वण्ण गंध रस फासाणं वग्गणा भाणियव्वा जाव एगा अजहण्णुक्कोस्स गुणलुक्खाणं पोग्गलाणं (खंधाणं) वग्गणा ।
ભાવાર્થ :- જઘન્ય પ્રદેશો સ્કંધોની એક વર્ગણા. ઉત્કૃષ્ટ પ્રદેશી કંધોની એક વર્ગણા. અજઘન્યોત્કૃષ્ટ મધ્યમ પ્રદેશવાળા સ્કંધોની એક વર્ગણા.
જઘન્ય અવગાહનાવાળા સ્કંધોની એક વર્ગણા. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સ્કંધોની એક વર્ગણા.
Page #93
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૧
[ ૨૯ ]
અજઘન્યોત્કૃષ્ટ અવગાહનાવાળા સ્કંધોની એક વર્ગણા.
જઘન્યસ્થિતિવાળા સ્કંધોની એકવર્ગણા. ઉત્કૃષ્ટસ્થિતિવાળા સ્કંધોની એક વર્ગણા. અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિવાળા સ્કંધોની એક વર્ગણા.
જઘન્ય ગુણ કાળા સ્કંધોની એક વર્ગણા. ઉત્કૃષ્ટ ગુણ કાળા સ્કંધોની એક વર્ગણા. અજઘન્યોત્કૃષ્ટ ગુણ કાળા સ્કંધોની એક વર્ગણા.
આ રીતે શેષ સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના જઘન્યગુણ, ઉત્કૃષ્ટગુણ અને અજઘન્યોત્કૃષ્ટ ગુણવાળા સ્કંધોની વર્ગણા એક–એક છે.
વિવેચન :
આ સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યની વિવિધ વર્ગણાઓનું કથન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ કર્યું છે. યથા(૧) દ્રવ્યથી- પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધ સુધીની અનંત વર્ગણા છે. (૨) ક્ષેત્રથી- એક પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યોની અસંખ્ય વર્ગણા છે. (૩) કાળથી– એક સમયથી અસંખ્ય સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યોની અસંખ્ય વર્ગણા છે. (૪) ભાવથી– એક ગુણ કૃષ્ણવર્ણથી અનંતગુણ કૃષ્ણ, તે રીતે ગંધ, રસ, સ્પર્શના, વીસ બોલ યુક્ત પુદ્ગલ દ્રવ્યની અનંત વર્ગણા છે. તે ઉપરાંત જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધ, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ અને વર્ણાદિની વર્ગણાઓ છે. આ રીતે પુદ્ગલ દ્રવ્યની અનંતાનંત વર્ગણાઓ છે. પરમાણુત્વ, ક્રિપ્રદેશત્વ વગેરે સામાન્યની અપેક્ષાએ તે સર્વની એક–એક વર્ગણા કહી છે.
જંબૂઢીપનું સંસ્થાન અને પરિમાણ :३८ एगे जंबुद्दीवे दीवे सव्वदीवसमुदाणं सव्वब्भंतराए सव्वखुड्डाए, वट्टे तेल्लापूयसंठाणसंठिए, वट्टे रहचक्कवालसंठाणसठिए, वट्टे पुक्खरकण्णिया संठाण- संठिए, वट्टे पडिपुण्णचंदसंठाणसंठिए, एग जोयणसयसहस्सं आयाम विक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साई सोलस सहस्साई दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरसअंगुलाई अद्धंगुलगं च किंचिविसेसाहिए परिक्खेवेणं ।। ભાવાર્થ :- સર્વ દ્વીપ અને સમુદ્રોની સર્વથા મધ્યમાં જંબુદ્વીપ નામનો એક દ્વીપ છે. જે સર્વથી નાનો છે. તેલમાં તળેલા પુડલાના સંસ્થાનથી સંસ્થિતવૃત (ગોળાકાર) છે. રથના ચક્રના સંસ્થાનથી સંસ્થિતવૃત
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
છે. કમલ કર્ણિકાના સંસ્થાનથી સંસ્થિત વૃત છે તથા પરિપૂર્ણ ચંદ્રના સંસ્થાનથી સંસ્થિત વૃત છે. એક લાખ યોજન આયામ(લંબાઈ) અને વિખંભ(પહોળાઈ)વાળો છે. તેની પરિધિ(ઘેરાવો) ત્રણ લાખ, સોળહજાર, બસ્સો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, અઠયાવીસ ધનુષ્ય, સાડાતેર અંગુલથી કંઈક અધિક છે.
વિવેચન :
૩૦
તિરછા લોકમાં જંબુદ્રીપ નામના અસંખ્ય દ્વીપ છે પરંતુ એક લાખ યોજનની લંબાઈ પહોળાઈ વાળો પરિપૂર્ણ ચંદ્રાકાર સંસ્થાનવાળો જંબુદ્રીપ એક જ છે. તેથી અહીં પ્રથમ સ્થાનના એક સંખ્યાવાળા બોલોમાં તેનું કથન કર્યું છે. બીજા સર્વ જંબુદ્રીપ વલયાકાર ચૂડીના આકારે ગોળ છે. તેમજ તેનું પ્રમાણ પણ અધિક છે.
મહાવીર સ્વામી એકાકી નિર્વાણ :
३९ एगे समणे भगवं महावीरे इमीसे ओसप्पिणीए चउव्वीसाए तित्थयराणं चरमतित्थयरे सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिणिवुडे सव्वदुक्खप्पहीणे ।
ભાવાર્થ:- આ અવસર્પિણી કાળના ચોવીસ તીર્થંકરોમાં છેલ્લા(ચરમ) તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર એકલા જ સિદ્ઘ, બુદ્ધ, મુક્ત, અંતકૃત-સંસારનો અંત કરવાવાળા, પરિનિવૃત્ત-કર્મકૃત વિકારોથી રહિત એવં સર્વ દુઃખોથી રહિત થયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાવીર સ્વામીનું એકાકી મોક્ષગમનરૂપ ઐતિહાસિક સત્ય રજૂ કરવામાં આવ્યું છે. ઋષભદેવથી પાર્શ્વનાથ પર્યંતના ૨૩ તીર્થંકરો જે સમયે મોક્ષ પધાર્યા તે સમયે તેમની સાથે મોક્ષે જનાર બીજા સાધુઓ હતા. મહાવીર સ્વામીએ દીક્ષા પણ એકાકીપણે લીધી અને એકાકીપણે જ મુક્ત
થયા.
અનુત્તર વિમાનવાસી દેવોની ઊંચાઈ :
४० अणुत्तरोववाइया णं देवा एगं रयणिं उड्डुं उच्चत्तेणं पण्णत्ता ।
ભાવાર્થ :- અનુત્તરોપપાતિક દેવોની ઊંચાઈ એક હાથની કહી છે.
:
વિવેચન :
વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ અવગાહના વિવિધ પ્રકારની છે. તેમાં પહેલા, બીજા દેવલોકમાં સાત હાથની અવગાહના હોય છે. તે પછી ઉપરના દેવલોકના દેવોની અવગાહના ક્રમશઃ ઘટતી જાય છે. જેમ
Page #95
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૧
|
૩૧
|
કે ત્રીજા-ચોથા દેવલોકમાં છ હાથની, પાંચમા છઠ્ઠા દેવલોકમાં પાંચ હાથની, સાતમા-આઠમા દેવલોકમાં ચાર હાથની, નવમાથી બારમા દેવલોકમાં ત્રણ હાથની, નવ રૈવેયકમાં બે હાથની અવગાહના હોય છે. પાંચ અનુત્તર વિમાનના દેવોની અવગાહના એક હાથની હોય છે. અવગાહના સંબંધી વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર વગેરે અનેક સૂત્રોમાં છે. એક તારાવાળા નક્ષત્ર :४१ अदाणक्खत्ते एगतारे पण्णत्ते । चित्ताणक्खत्ते एगतारे पण्णत्ते । सातिणक्खत्ते एगतारे पण्णत्ते । ભાવાર્થ :- આર્કા નક્ષત્ર એક તારાવાળું છે. ચિત્રા નક્ષત્ર એક તારાવાળું છે. સ્વાતિ નક્ષત્ર એક તારાવાળું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એક તારા હોય તેવા ત્રણ નક્ષત્રોનું કથન છે. તારે :- તારા શબ્દ દ્વારા અહીં નક્ષત્રોના વિમાન સૂચિત છે. નક્ષત્રો ૨૮ છે. તેમાંથી કેટલાક નક્ષત્ર ત્રણ, ચાર, પાંચ વગેરે તારાવાળા હોય છે. તેનો અર્થ એ છે કે તે નક્ષત્રને તેટલા વિમાન હોય છે. જેમ કે શતભિષા નક્ષત્રને ૧૦0 તારા છે. આ વિધાનનો અર્થ એ છે કે શતભિષા નક્ષત્ર ૧૦૦ વિમાનવાળું કહેવાય.
અઠ્યાવીસ નક્ષત્રમાંથી આદ્રા, ચિત્રા અને સ્વાતિ આ ત્રણ નક્ષત્ર એક એક વિમાનવાળા છે. તેથી જ તેનો ઉલ્લેખ પ્રસ્તુત સ્થાનમાં છે. નક્ષત્રોનું વિસ્તૃત વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અને સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રમાં છે. પ્રત્યેક પુદ્ગલ વર્ગણામાં અનંત પુદ્ગલો :४२ एगपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता । एगसमयठिइया पोग्गला अणता पण्णत्ता । एगगुणकालगा पोग्गला अणता पण्णत्ता जाव एगगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता । ભાવાર્થ :- એક પ્રદેશાવગાઢ પુગલ અનંત છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ અનંત છે. એક ગુણ કાળાવર્ણવાળા પુદ્ગલ અનંત છે. આ રીતે શેષ સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના એક–એક ગુણવાળા પુદ્ગલ અનંત અનંત કહ્યા છે.
વિવેચન :
સૂત્ર ૩૬-૩૭માં પુલોની વિવિધ વર્ગણાઓ કહી છે. આ સૂત્રમાં તે એક એક વર્ગણામાં
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
અનંત અનંત પુદ્ગલ હોય છે, તે સ્પષ્ટ કર્યું છે. પ્રસ્તુત સૂત્ર અતિ સંક્ષિપ્ત છે. વિસ્તારની અપેક્ષાએ તેમાં સર્વ અવગાહના અને સર્વ સ્થિતિઓનું કથન સમજી લેવું જોઈએ. કાળો વર્ણ વગેરે વીસ ગુણોનો પાઠ પણ અતિ સંક્ષિપ્ત છે. ત્યાં કાળા વર્ણમાં એક ગુણ કાળાંશથી અનંતગુણ કાળાંશ હોય છે તેમ સમજી લેવું. કાળા વર્ણની જેમ પ્રત્યેક વર્ણ ગંધ, રસ, સ્પર્શમાં પણ એક અંશથી અનંત અંશ(ગુણ) સુધીના વર્ણાદિ છે તેમ સમજવું જોઈએ. આ રીતે આ સૂત્રમાં ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સર્વ પ્રકારના પુદ્ગલ
દ્રવ્યોની અનંતતા દર્શાવી છે.
હર
|| સ્થાન-૧ સંપૂર્ણ ૫
Page #97
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨
બીજું સ્થાન « પરિચય
જે
જે
પ્રસ્તુત સ્થાનમાં બે સંખ્યાથી સંબદ્ધ વિષય વર્ણિત છે. પ્રસ્તુત સ્થાનગત નત્નિ માં તો તે સળં કુપોષારં | આ પ્રથમ સૂત્રના આધારે શાસ્ત્રકારે સ્પષ્ટ કર્યું છે કે આ જગતમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવતા તત્ત્વો છે તે સપ્રતિપક્ષ જ હોય છે. ચૈતન્ય શબ્દ સાર્થક છે. અચેતન્ય(જડ)શબ્દ તેનો સપ્રતિપક્ષ જ છે.
જૈનદર્શનમાં વૈત :- જૈનતન્ત્રાનુસાર ચેતન-અચેતન આ બે મૂળ તત્ત્વ છે. શેષ તેના અવાજોર પ્રકારો છે. જૈનદર્શન દ્વૈત (બે)ને સ્વીકારે છે, તેમ અદ્વૈત(એક)ને પણ સ્વીકારે છે. પ્રત્યેક જીવ ચૈતન્ય યુક્ત હોય છે. ચૈતન્ય લક્ષણ સર્વ જીવમાં સમાન છે માટે ચૈતન્યની દષ્ટિએ જીવ એક છે. અસ્તિત્વની દષ્ટિએ પણ એક છે. ચૈતન્યજડ બંને સમાન રૂપે અસ્તિત્વ ધરાવે છે. સંગ્રહનયની અપેક્ષાએ અદ્વૈત સત્ય છે.
ચૈતન્યમાં અચૈતન્યનો અને અચૈતન્યમાં ચૈતન્યનો સર્વથા અભાવ છે. અત્યંત અભાવ છે, તે દષ્ટિએ દ્વિત સત્ય છે. પ્રથમ સ્થાનમાં અદ્વૈત અને આ બીજા સ્થાનમાં દ્રતનું પ્રતિપાદન છે. તે જ સ્યાદ્વાદની મહત્તા છે.
એકાત્તવાદની ઝલક - લોકમાં મોક્ષ માર્ગવિષયક અનેક માન્યતાઓ પ્રચલિત છે. કોઈ જ્ઞાનને મોક્ષમાર્ગ કહે છે તો કોઈ ક્રિયાને મોક્ષ માર્ગ કહે છે. જૈનદર્શન જ્ઞાન અને ક્રિયાના સમન્વિત રૂપને મોક્ષ માર્ગ કહે છે. રોહિં હાર્દિ સંપvછે અરે..વિજ્ઞાવેવ વરખ રેવ | એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયા મોક્ષમાર્ગ બની ન શકે. પરંતુ જ્ઞાનસહિતની ક્રિયા જ મોક્ષમાર્ગ બની શકે છે. અનેકાંતવાદ વિવિધ વિચારધારાઓનો સમન્વય કરી શકે છે. અનેકાન્તવાદ એ જૈનધર્મનો મૌલિક દષ્ટિકોણ છે. સમસ્યાનું મૂળ - ભગવાન મહાવીર સ્વામીની દષ્ટિએ સર્વ સમસ્યાનું મૂળ હિંસા અને પરિગ્રહ છે. હિંસક અને પરિગ્રહી વ્યક્તિ ન ધર્મ શ્રવણ કરી શકે, ન બોધિને પ્રાપ્ત કરી શકે કે ન કૈવલ્યને પ્રાપ્ત કરી શકે. આરંભ-હિંસા અને પરિગ્રહનો ત્યાગ કરે તે જ વ્યક્તિ ધર્મશ્રવણથી કૈવલ્ય પ્રાપ્તિ સુધી વિકાસ સાધી શકે છે. સૂત્રકારે તો કાળાડું મારવાળા આયા અને ઢળારું પરિવાર આયા.. આ સૂત્રો દ્વારા હિંસા અને પરિગ્રહના ત્યાગની રજૂઆત કરી છે.
પ્રમાણ વર્ગીકરણ :- આગમ સાહિત્યમાં પ્રમાણનું વર્ગીકરણ ઠાણાંગ અને નંદીસૂત્ર આ બે આગમમાં છે. પ્રસ્તુત સ્થાનગત વર્ગીકરણમાં જ્ઞાન-પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદ કર્યા છે. પ્રત્યક્ષના કેવળજ્ઞાન પ્રત્યક્ષ અને નોકેવળજ્ઞાન પ્રત્યક્ષ તથા નોકેવળજ્ઞાન પ્રત્યક્ષના અવધિ અને મન:પર્યવ એવા
Page #98
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
બે ભેદ કર્યા છે.
નંદીસૂત્ર પ્રમાણે પ્રત્યક્ષ જ્ઞાનના ઇન્દ્રિય પ્રત્યક્ષ અને નોઇન્દ્રિય પ્રત્યક્ષ એમ બે ભેદ છે. નોન્દ્રિય પ્રત્યક્ષના અવધિ, મનઃપર્યવ અને કેવળજ્ઞાન રૂપ ત્રણ ભેદ છે. આ બંને સૂત્રોક્ત વર્ગીકરણ ભિન્ન ભિન્ન અપેક્ષાએ થયા છે.
આ આગમ સંખ્યા પ્રધાન હોવાથી સંકલનાત્મક છે. તેમાં તત્ત્વ, આચાર, ક્ષેત્ર, કાળ વગેરે અનેક વિષય નિરૂપિત છે. કોઈ વિષયના બે પ્રકાર ન હોય તોપણ તેને બીજા સ્થાનમાં સમાવિષ્ટ કરવા બે પ્રકારમાં રૂપાંતરિત કર્યું છે. જેમ કે આચારના પાંચ પ્રકાર છે– જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. પ્રસ્તુત સ્થાનમાં બે ભેદ રૂપે તેનું નિરૂપણ આ રીતે કર્યું છે– (૧) આચારના બે ભેદ–જ્ઞાનાચાર, નોજ્ઞાનાચાર,(૨) નોજ્ઞાનાચારના બે ભેદ–દર્શનાચાર, નોદર્શનાચાર. (૩) નોદર્શનાચારના બે ભેદ ચારિત્રાચાર, નોચારિત્રાચાર. (૪) નોચારિત્રાચારના બે ભેદ–તપાચાર, વીર્યાચાર.
આ સ્થાનના ચાર ઉદ્દેશક છે. જેમાં વિવિધ વિષયો છે, તે અક્રમિક છે. વિવિધ વિષયોના અધ્યયનની દષ્ટિએ આ સ્થાન ખૂબ મહત્ત્વ ધરાવે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૨ ઃ ઉદ્દેશક-૧
સ્થાન ર
ઉદ્દેશક-૧
૩૫
2호
પદાર્થોની દ્વિવિધતા :
१ जदत्थि णं लोगे तं सव्वं दुपडोयारं, तं जहा- जीवच्चेव अजीवच्चेव । तसच्चेव थावरच्चेव । सजोणियच्चेव, अजोणियच्चेव । साउयच्चेव अणाउयच्चेव सइंदियच्चेव अणिदियच्चेव । सवेयगा चेव अवेयगा चेव । सरूवी चेव अरूवी चेव । सपोग्गला चेव अपोग्गला चेव । संसारसमावण्णगा चेव असंसारसमावण्णगा चेव । सासया चेव असासया चेव । आगा चेव णोआगासे चेव । धम्मे चेव अधम्मे चेव । बंधे चेव मोक्खे चेव । पुणे चेव पावे चेव । आसवे चेव संवरे चेव ।
I
I
वेयणा चेव णिज्जरा चेव । ભાવાર્થ :- આ લોકમાં જે કંઈ તત્ત્વો છે તે બે વિભાગમાં વિભક્ત થાય છે. જેમ કે જીવ અજીવ, ત્રસ સ્થાવર, સયોનિક અયોનિક, સઆયુ અનાયુ, સઈન્દ્રિય અનિન્દ્રિય, સવેદક અવેદક, રૂપી અરૂપી, સપુદ્ગલ અપુદ્ગલ, સંસારસમાપન્નક અસંસારસમાપન્નક, શાશ્વત(નિત્ય) અશાશ્વત (અનિત્ય), આકાશ, નો– આકાશ, ધર્મ અધર્મ, બંધ મોક્ષ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, વેદના નિર્જરા.
વિવેચન :
આ બીજા સ્થાનમાં વિશેષ ધર્મની અપેક્ષાએ પદાર્થોની દ્વિવિધતાનું વર્ણન કરવામાં આવ્યું છે. નવસ્થિ ઃ- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧)આ લોકમાં જીવાદિ જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે તેની પ્રતિપક્ષી અન્ય વસ્તુ પણ અવશ્ય હોય છે. (૨) 'અસ્તિ' શબ્દથી સૂચક પ્રત્યેક વસ્તુ દ્વિપ્રત્યાવતાર–બે પ્રકારવાળી હોય છે. પ્રસ્તુત સૂત્રમાં તેના જીવ–અજીવ, ત્રસ–સ્થાવર વગેરે અનેક ઉદાહરણો છે.
જીવ અજીવ :– ચેતન દ્રવ્ય જીવ અને અચેતન દ્રવ્ય અજીવ કહેવાય છે. છ દ્રવ્યમાંથી પાંચ દ્રવ્ય અજીવ છે અને એક જીવ દ્રવ્ય જીવરૂપ છે
ત્રસ સ્થાવર :– ત્રસનામકર્મના ઉદયે જે જીવ પોતાના સુખ દુઃખના કારણે ગમનાગમન કરી શકે તે બેઈન્દ્રિયથી પંચદ્રિય સુધીના જીવ ત્રસ કહેવાય છે. સ્થાવરનામકર્મના ઉદયે જે જીવો સ્વેચ્છાથી ગમનાગમન
Page #100
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કરી શકતા નથી તેવા એકેન્દ્રિય જીવો સ્થાવર કહેવાય છે. સમસ્ત સંસારી જીવો આ બે ભેદમાં સમાવિષ્ટ થઈ જાય છે. સયોનિક અયોનિક - યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. સર્વ સંસારી જીવો યોનિસ્થાનમાં ઉત્પન્ન થાય છે, જન્મ ધારણ કરે છે માટે સમસ્ત સંસારી જીવ સોનિક કહેવાય છે.
યોનિ રહિત એવા સિદ્ધ જીવ અયોનિક કહેવાય છે. સયોનિક અયોનિક આ ભેદમાં જગતના સર્વ જીવોનો સમાવેશ થઈ જાય છે. અજીવ દ્રવ્ય પુગલ વગેરે પણ અયોનિક છે. આયુસહિત આયુરહિત – આયુષ્ય કર્મયુક્ત સંસારીજીવ અને આયુષ્યકર્મ રહિત સિદ્ધ જીવ છે. સઈદ્રિય અનિયિ:- ઈન્દ્રિય સહિતના જીવો સઈન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિય રહિત જીવોને અનિન્દ્રિય કહેવાય છે. ૧૩–૧૪ ગુણસ્થાનકવાળા જીવોને ઈન્દ્રિયજન્ય જ્ઞાન નથી કે ઈન્દ્રિયનો પ્રયોગ નથી. ઈન્દ્રિયજ્ઞાન ક્ષાયોપથમિક છે. ૧૩–૧૪ ગુણસ્થાને ક્ષાયોપથમિક ભાવ નથી તેથી કેવળી ભગવાન અનિષ્ક્રિય છે અને સિદ્ધને શરીર અને ઈન્દ્રિયો જ ન હોવાથી તે પણ અનિષ્ક્રિય કહેવાય છે. શેષ સર્વ જીવો સઈન્દ્રિય છે. સવેદી અવેદી -'વેદ' શબ્દનો અર્થ છે અનુભૂતિ. પ્રસ્તુત સૂત્રમાં વેદનો અર્થ છે કામવાસનાની અનુભૂતિ. વેદ મોહનીયકર્મના ઉદયે જીવને સ્ત્રી, પુરુષ કે બંને પ્રતિ ભોગ ભાવ જાગે છે, તેથી વેદમોહનીય કર્મના ઉદયવાળા જીવો સવેદી કહેવાય છે. વેદમોહનીય કર્મનો ઉદય ન હોય તેવા ૯ થી૧૪ ગુણસ્થાનકવાળા જીવો તથા મુક્ત જીવો અવેદી કહેવાય છે. રૂપી અરૂપી - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત દ્રવ્ય રૂપી કહેવાય છે અને વર્ણાદિ ન હોય તે દ્રવ્ય અરૂપી કહેવાય છે. છ દ્રવ્યમાં એક પુદ્ગલદ્રવ્ય રૂપી છે અને શેષ પાંચ દ્રવ્ય અરૂપી છે. સપુગલ અપુદ્ગલ - કર્મયુક્ત સર્વ સંસારી જીવો પુદ્ગલસહિત છે. સિદ્ધ જીવો પુદ્ગલ(કર્મ) રહિત છે.
સંસાર સમાપન્નક અસંસાર સમાપક :- સંસાર–ભવને પ્રાપ્ત સંસારી જીવો સંસાર સમાપન્નક કહેવાય છે અને ભવભ્રમણથી રહિત જીવો અસંસાર સમાપન્નક કહેવાય છે. શાશ્વત અશાશ્વતઃ-જન્મ મરણ વગેરે અવસ્થાથી રહિત એવા સિદ્ધ જીવો શાશ્વત છે અને જન્મ મરણના ચક્રમાં પરિવર્તિત થતાં સંસારી જીવો અશાશ્વત કહેવાય છે. છ દ્રવ્યો શાશ્વત છે અને તેની પર્યાયો (અવસ્થાઓ) અશાશ્વત છે. આકાશ નોઆકાશ - સર્વ દ્રવ્યને સ્થાન–અવગાહના આપે તે આકાશદ્રવ્ય છે. 'નો' શબ્દના બે અર્થ છે– (૧) સર્વથા નિષેધ (૨) ભિન્નાર્થ. અહીં 'નો' શબ્દ ભિન્નાર્થમાં પ્રયુક્ત છે. આકાશથી ભિન્ન પાંચ દ્રવ્ય નોઆકાશ કહેવાય છે. ધર્મ અધર્મ – જીવ અને પુદ્ગલની ગતિનું ઉદાસીન પણ અનિવાર્ય માધ્યમ ધર્મ-ધર્માસ્તિકાય કહેવાય
Page #101
--------------------------------------------------------------------------
________________
स्थान -२ : (द्देश५-१
39
છે. જીવ અને પુદ્ગલની સ્થિતિનું ઉદાસીન પણ અનિવાર્ય માધ્યમ અધર્મ—અધર્માસ્તિકાય કહેવાય છે. બંધ મોક્ષ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, વેદના નિર્જરા, આ સર્વના અર્થ પ્રથમ સ્થાનવત્ જાણવા. બે બે પ્રકારે ચોવીસ ક્રિયાઓ :
२ दो किरियाओ पण्णत्ताओ, तं जहा- जीवकिरिया चेव, अजीवकिरिया चेव । जीवकिरिया दुविहा पण्णत्ता, तं जहा - सम्मत्तकिरिया चेव, मिच्छत्तकिरिया चेव । अजीवकिरिया दुविहा पण्णत्ता, तं 'जहा - इरियावहिया
चेव, संपराइया चेव ।
भावार्थ :- डियाना मे प्रहार छे, ते खा प्रभाशे छे - (१) लवड़िया (२) अनुवडिया व डियाना मे प्रहार छे, ते या प्रमारो छे - (१) सम्यङ्गिया (२) मिथ्याडिया अव डियाना में प्रझर छे, ते खा प्रमाणे छे - (१) भैर्यापथिडी डिया (२) सांपरायिडी डिया.
३ दो किरियाओ पण्णत्ताओ, तं जहा- काइया चेव, आहिगरणिया चेव । काइया किरिया दुविहा पण्णत्ता, तं जहा- अणुवरयकायकिरिया चेव, दुप्पउत्तकाय किरिया चेव । अहिगरणिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- संजोयणाहिगरणिया चेव, णिव्वत्तणाहिगरणिया चेव ।
भावार्थ :- डियाना में प्रकार छे, ते खा प्रभाएो छे - ( १ ) अयिडीडिया (२) अधिङरशिडी डिया. अयिडी डियाना जे प्रकार छे, ते खा प्रमाणे छे - (१) अनुपरतायिडी डिया (२) हुष्प्रयुक्त अयडीडिया. अधिकुरशिडी डियाना मे प्रहार छे, ते खा प्रभाएंगे छे - ( १ ) संयो४नाधिडर शिडी डिया (२) निवर्तनाधिકરણિકી ક્રિયા.
४ दो किरियाओ पण्णत्ताओ तं जहा- पाओसिया चेव, परियावणिया चेव । पाओसिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- जीव पाओसिया चेव, अजीवपाओसिया चेव । पारियावणिया किरिया दुविहा पण्णत्ता, तं जहासहत्थपरियावणिया चेव, परहत्थपरियावणिया चेव ।
ભાવાર્થ :- डियाना जे प्रकार छे, ते खा प्रमाणे छे - ( १ ) प्राद्वेषिडी डिया (२) परितापनिडीडिया. प्राद्वेषिडी डियाना में प्रकार छे, ते खा प्रमाणे छे - (१) व प्राद्वेषिडी (२) व प्राद्वेषिडीडिया. પરિતાપનિકી ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સ્વહસ્ત પરિતાપનિકી ક્રિયા (૨) પરહસ્ત પરિતાપનિકી ક્રિયા.
Page #102
--------------------------------------------------------------------------
________________
|
३८
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
| ५ | दो किरियाओ पण्णत्ताओ, तं जहा- पाणाइवायकिरिया चेव, अपच्चक्खाण किरिया चेव । पाणाइवायकिरिया दुविहा पण्णत्ता,तं जहा- सहत्थपाणाइवाय किरिया चेव, परहत्थपाणाइवायकिरिया चेव । अपच्चक्खाणकिरिया दुविहा पण्णत्ता, तं जहा- जीवअपच्चक्खाणकिरिया चेव, अजीवअपच्चक्खाणकिरिया चेव ।
भावार्थ :-मियानाडारछतेसाप्रमाछ- (१) प्रातिपातडिया (२) अप्रत्याभ्यान लिया. प्रातिपात जियान प्रारछे, ते ॥ प्रभारी छ- (१) स्वस्त प्रातिपात या (२) ५२४स्त પ્રાણાતિપાત ક્રિયા. અપ્રત્યાખ્યાન ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જીવ અપ્રત્યાખ્યાન ક્રિયા (२) अव अप्रत्याभ्यान या. | ६ दो किरियाओ पण्णत्ताओ, तं जहा- आरंभिया चेव परिग्गहिया चेव । आरंभिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- जीव आरंभिया चेव अजीवआरंभिया चेव । परिग्गहियाकिरिया दुविहा पण्णत्ता, तं जहाजीवपरिग्गहिया चेव अजीव- परिग्गहिया चेव । भावार्थ :-याना प्रारछे, ते सा प्रभारी छ- (१) मामिही ठिया (२) पारिडिया . आरमियाना में प्रारछे, ते ॥ प्रभाछ- (१) व मामिडी जिया (२) मामिडी किया. पारिडियाना प्रकार छतेसा प्रभाछ- (१) 04 पारियडिया (२) म પારિગ્રહિક ક્રિયા.
७ दो किरियाओ पण्णत्ताओ, तं जहा- मायावत्तिया चेव मिच्छादसणवत्तिया चेव । मायावत्तियाकिरिया दुविहा पण्णत्ता,तं जहा- आयभाववंकणता चेव पर- भाव वंकणता चेव । मिच्छादसणवत्तियाकिरिया दुविहा पण्णत्ता, तं जहा- ऊणाइ- रियमिच्छादसणवत्तिया चेव, तव्वइरित्तमिच्छादसणवत्तिया चेव । भावार्थ :-डियानाकर छे, ते ॥ प्रभाएछ– (१) मायावत्तियाठिया (२) मिथ्याशनपत्तिया जिया. मायावत्तियामियाना २छे,तेमाप्रमाछ- (१) मात्भमायनाडिया (२) ५२(भावयन ક્રિયા. મિથ્યાદર્શનવત્તિયા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉનાતિરિક્ત મિથ્યાદર્શનવરિયા लिया (२) तव्यतिरित मिथ्याशनपत्तिया या. | ८ दो किरियाओ पण्णत्ताओ, तं जहा- दिट्ठिया चेव, पुट्ठिया चेव । दिट्ठिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- जीवदिट्ठिया चेव, अजीवदिट्ठिया चेव ।
Page #103
--------------------------------------------------------------------------
________________
स्थान -२ : (द्देश५-१
३८
पुट्टिया किरिया दुविहा पण्णत्ता, तं जहा - जीवपुट्ठिया चेव, अजीवपुट्ठिया चेव । भावार्थ :- डियाना जे प्रकार छे, ते या प्रमाणे छे - (१) दृष्टिभ डिया (२) स्पृष्टिभ (स्पर्श) डिया. દષ્ટિજાક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જીવદષ્ટિજા ક્રિયા (૨) અજીવદષ્ટિજા ક્રિયા. સૃષ્ટિજા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જીવસૃષ્ટિજા ક્રિયા અજીવસૃષ્ટિજા ક્રિયા.
९ दो किरियाओ पण्णत्ताओ, तं जहा - पाडुच्चिया चेव सामंतोवणिवाइया चेव । पाडुच्चिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- जीवपाडुच्चिया चेव, अजीव पाडुच्चिया चेव । सामंतोवणिवाइया किरिया दुविहा पण्णत्ता, तं जहा- जीवसामंतो- वणिवाइया चेव, अजीवसामंतोवणिवाइया चेव ।
भावार्थ :- डियाना से प्रहार छे, ते खा प्रभाो छे - (१) प्रातीत्यिडी (२) सामंतोपनिपातिडी. પ્રાતીત્યિકી ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જીવ પ્રાતીત્યિકી (૨) અજીવ પ્રાતીત્યિકી ક્રિયા. સામંતોપતિપાતિકી ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જીવ સામંતોપનિપાતિકી (૨) અજીવ સામંતોપનિપાતિકી ક્રિયા.
१० दो किरियाओ पण्णत्ताओ, तं जहा- साहत्थिया चेव, णेसत्थिया चेव । साहत्थिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- जीव साहत्थिया चेव, अजीव साहत्थिया चेव । णेसत्थिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- जीव णेसत्थिया चेव, अजीव णेसत्थिया चेव ।
ભાવાર્થ :- डियाना मे प्रझर छे, ते खा प्रमाणे छे - (१) स्वहस्तिडी डिया (२) नैसृष्टिडी डिया. સ્વહસ્તિકી ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જીવ સ્વહસ્તિકી ક્રિયા (૨) અજીવ સ્વહસ્તિકી डिया. नैसृष्टिडी डियाना जे प्रहार छे, ते या प्रमाणे छे - (१) व नैसृष्टिडी (२) अलव नैसृष्टि डी.
११ दो किरियाओ पण्णत्ताओ, तं जहा- आणवणिया चेव, वेयारणिया चेव । आणवणिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- जीवआणवणिया चेव, अजीव आणवणिया चेव । वेयारणिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- जीव वेयारणिया चेव, अजीव वेयारणिया चेव ।
भावार्थ :- डियाना जे प्रहार छे, ते या प्रमाणे छे - (१) आज्ञापनी डिया (२) वैहाराशी डिया. आज्ञापनी डियाना जे प्रहार छे, ते खा प्रमाणे छे - (१) व आज्ञापनी डिया (२) अव आज्ञापनी डिया. वैधारणी डियाना मे प्रहार छे, ते खा प्रमाणे छे - ( १ ) ̈व वै धारी डिया (२) लव वैधारशी डिया.
१२ दो किरियाओ पण्णत्ताओ, तं जहा - अणाभोगवत्तिया चेव,
Page #104
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
अणवकंखवत्तिया चेव । अणाभोगवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- अणाउत्तआयाणया चेव, अणाउत्तपमज्जणया चेव । अणवकंखवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- आयसरीरअणवकखवत्तिया चेव, परसरीरअणवकखवत्तिया चेव । ભાવાર્થ :- ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાભોગ પ્રત્યયા ક્રિયા (૨) અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા. અનાભોગ પ્રત્યયા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાયુક્ત આદાનતા ક્રિયા (૨) અનાયુક્ત પ્રમાર્જનતા ક્રિયા. અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) આત્મશરીર અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા (૨) પરશરીર અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા. १३ दो किरियाओ पण्णत्ताओ, तं जहा- पेज्जवत्तिया चेव, दोसवत्तिया चेव । पेज्जवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- मायावत्तिया चेव, लोभवत्तिया चेव । दोसवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- कोहे चेव, माणे चेव । ભાવાર્થ :- ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રેય(રાગ) પ્રત્યયા ક્રિયા (ર) દ્વેષ પ્રત્યયા ક્રિયા. પ્રેય પ્રત્યયા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) માયા પ્રત્યયા ક્રિયા (૨) લોભ પ્રત્યયા ક્રિયા. દ્વેષ પ્રત્યયા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ પ્રત્યયા ક્રિયા (૨) માન પ્રત્યયા ક્રિયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાણીઓની મુખ્ય અને વિવિધ પ્રવૃત્તિઓનું ક્રિયારૂપે સંકલન કરવામાં આવ્યું છે. પ્રાણીઓની મુખ્ય ત્રણ પ્રવૃત્તિ હોય છે; કાયિક, વાચિક અને માનસિક. પ્રયોજનવશ તેના અનેક રૂપ બને છે. પ્રાણીઓ આજીવિકા માટે આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ કરે અને સુરક્ષા માટે તે શસ્ત્ર નિર્માણ કરે છે. આ રીતે તેની વિધ–વિધ પ્રવૃત્તિઓ થયા જ કરે છે. તેમાં કેટલીક પ્રવૃત્તિઓ તે જ્ઞાનદશામાં કરે છે તો કેટલીક પ્રવૃત્તિઓ અજ્ઞાનતાથી કરે છે.
પ્રસ્તુત સૂત્રોમાં પ્રેરણારૂપ, પરિણામરૂપ અને પ્રકારરૂપ પ્રવૃત્તિ દષ્ટિગોચર થાય છે. અપ્રત્યાખ્યાન, પ્રેયસ, આકાંક્ષા વગેરે પ્રેરણારૂપ પ્રવૃત્તિ છે. ઈર્યાપથિક અને સાંપરાયિકક્રિયા કર્મબંધરૂપ પ્રવૃત્તિના પરિણામ છે, શેષ તેના પ્રકાર છે. આ રીતે પ્રવૃત્તિઓનું સંકલન કરી સૂત્રકારે વૈયક્તિક અને સામાજિક જીવનની અવસ્થાઓનું સુંદર ચિત્ર રજૂ કર્યું છે. કિયા - પ્રાણીઓની પ્રવૃત્તિઓ 'ક્રિયા' કહેવાય છે; જે કરવામાં આવે કે જે કરાય તે ક્રિયા અને જેનાથી કર્મ આવે તે ક્રિયા. બીજું સ્થાન હોવાથી અહીં બે-બે ક્રિયાના ૧૨ જોડકા દ્વારા ૨૪ ક્રિયાઓનું વર્ણન છે. તે ૨૪ ક્રિયાના પુનઃ બે-બે ભેદ કરતાં કુલ ૪૮ ક્રિયાનું નિરૂપણ છે. (૧) જીવ ક્રિયા:- જીવોની પ્રવૃત્તિ, જીવોનો વ્યાપાર તે જીવ ક્રિયા. સંસારી જીવમાં ક્રિયા હોય છે, સિદ્ધ
Page #105
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૨ : ઉદ્દેશક ૧
જીવમાં ક્રિયા નથી. ક્રિયા યોગજન્ય છે. સિદ્ધના જીવ અયોગી છે, તેથી તેમને ક્રિયા નથી. જીવક્રિયાના બે ભેદ છે– (૧) સમ્યગ્દર્શન ક્રિયા–સમ્યક્ત્વ ક્રિયા. તેના બે અર્થ છે– સમ્યક્ત્વના સદ્ભાવમાં જે ક્રિયા થાય તે અને આગમોત તત્ત્વોમાં શ્રદ્ધા રાખવી તે. (૨) મિથ્યાદર્શન ક્રિયા– તેના બે અર્થ છે– મિથ્યાત્વના સદ્ભાવમાં જે ક્રિયા થાય તે અને આગમોક્ત તત્ત્વોમાં શ્રદ્ધા નહીં રાખવી તે.
૪૧
(૨) અજીવ ક્રિયા :– અજીવના નિમિત્તે જે ક્રિયા થાય તે અજીવ ક્રિયા. પાંચ અજીવ દ્રવ્યમાંથી એક પુદ્ગલ દ્રવ્યમાં જ ગમનાદિ ક્રિયા છે. શેષ ચાર દ્રવ્યમાં ક્રિયા નથી. પુદ્ગલ દ્રવ્યની ગમનાદિ ક્રિયાપણા અહીં વિવક્ષિત નથી. અજીવ ક્રિયાના બે ભેદ છે– (૧) ઐર્યાપથિક ક્રિયા– કષાય રહિત જીવની ક્રિયા. ૧૧, ૧૨, ૧૩મા ગુજસ્થાનવી આત્માઓની ગમનાદિ ક્રિયા. (૨) સાંપરાયિક ક્રિયા- સાંપરાય એટલે કપાય. કાય યુક્ત જીવોની ક્રિયા.
(૩) કાયિકી ક્રિયા :– કાયા—શરીર દ્વારા કરવામાં આવતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) અનુપરત કાયિકી ક્રિયા– સમસ્ત જીવોને શરીરના સદ્ભાવે લાગતી ક્રિયા. (ર) દુષ્પ્રયુક્ત કાયિકી ક્રિયા– ઈન્દ્રિય અને મનના વિષયોમાં આસક્તિથી પ્રવૃત્ત જીવોને લાગતી ક્રિયા.
(૪) આધિકરણિકી ક્રિયા :– અધિકરણ = શસ્ત્ર. શસ્ત્ર પ્રયોગ રૂપ ક્રિયા. (૧) સંયોજનાધિકરણિકી ક્રિયા– પૂર્વ નિર્મિત ભાગોને જોડીને શસ્ત્ર બનાવવા. જેમ કે તલવાર અને તેની મૂઠનું સંયોજન કરી ખડ્ગ તૈયાર કરવામાં આવે તે. (૨) નિવૃતનાધિકરણિકી ક્રિયા– નવા શસ્ત્ર બનાવવા રૂપ ક્રિયા. જેમ કે ભાલા વગેરે બનાવવા.
(૫) પ્રાદેશિકી ક્રિયા :– દ્વેષયુક્ત ભાવથી થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવ પ્રાદૈશ્વિકી ક્રિયા– જીવ ઉપર દ્વેષ કરવો તે. (૨) અજીવ પ્રાક્રેષિકી ક્રિયા– અજીવ ઉપર દ્વેષ કરવો તે. જેમ કે ઠેસ લાગતા પથ્થરાદિ પર દ્વેષ કરવો.
(૬) પારિતાપનિકી ક્રિયા :– બીજાને સંતાપ દેવારૂપ ક્રિયા. તેના બે ભેદ છે– (૧) સ્વહસ્ત પારિતાપનિકી -આર્તધ્યાનને વશ થઈ પોતાના હાથે પોતાના શરીર પર માર મારવો. (૨) પરહસ્ત પારિતાપનિકી પરના હાથે પોતાને તથા પરને પરિતાપ આપવા રૂપ ક્રિયા.
(૭) પ્રાણાતિપાતિકી ક્રિયા :– જીવોના પ્રાણ નષ્ટ કરવા રૂપ ક્રિયા, પ્રાણાતિપાતના હેતુપૂર્વકની તાડનાદિ ક્રિયા. તેના બે ભેદ છે– (૧) સ્વહસ્તે પ્રાણાતિપાતિકી પોતાના હાથે પોતાના કે પરના પ્રાણનો ઘાત કરવો તે. (૨) પરહસ્ત પ્રાણાતિપાતિકી– પરના હાથે પોતાના કે પરના પ્રાણનો ઘાત કરવો.
ઃ–
(૮) અપ્રત્યાખ્યાન ક્રિયા :– અવિરતિના કારણે થતી ક્રિયા. વસ્તુઓનો ત્યાગ નથી કર્યો ત્યાં સુધી લાગતી ક્રિયા. જેઓએ મનુષ્યભવમાં વ્રત પ્રત્યાખ્યાન દ્વારા આશ્રવનો નિરોધ કર્યો નથી તેઓને સંસારમાં જેટલા આરંભના કાર્યો થઈ રહ્યા છે તે બધાની નિરંતર અવ્રતની ક્રિયા આવ્યા કરે છે. તેના બે ભેદ છે– (૧) જીવ અપ્રત્યાખ્યાન ક્રિયા– જીવસંબંધી અપ્રત્યાખ્યાનથી લાગતી ક્રિયા. (૨) અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા– અજીવ (નિર્જીવ) ખાદ્ય અખાધ પદાર્થ સંબંધી અપ્રત્યાખ્યાનથી લાગતી ક્રિયા.
Page #106
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
(૯) આરંભિકી કિયા - હિંસા સંબંધી જે ક્રિયા થાય છે. તેના બે ભેદ છે– (૧) જીવ આરંભિકી ક્રિયાજીવનું ઉપમર્દન, વધ થાય તેવી ક્રિયા. (૨) અજીવ આરંભિકી ક્રિયા- તેના ત્રણ અર્થ છે– ૧. મૃત શરીરને બાળવા વગેરે ક્રિયા દ્વારા થાય છે. ૨. જીવાકાર વસ્ત્રાદિનું ઉપમર્દન કરતાં થાય છે. ૩. અજીવના માધ્યમથી અન્ય જીવોનું ઉપમર્દન થાય જીવનો વધ થાય તેવી ક્રિયા. (૧૦) પારિગ્રહિતી ક્રિયા - સામગ્રી એકત્ર કરવા રૂપ ક્રિયા અથવા પરિગ્રહની સુરક્ષા માટે થતી પ્રવૃતિ. તેના બે ભેદ છે– (૧) જીવપારિગ્રહિક ક્રિયા- દાસ, દાસી, પશુ વગેરના સંગ્રહ કરવા રૂપ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. (૨) અજીવ પારિગ્રાહકી ક્રિયા- વસ્ત્ર, પાત્ર, ધન વગેરેના સંગ્રહ કરવા રૂપ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. (૧૧) માયાપ્રત્યયા કિયા - માયાના કારણે જે ક્રિયા થાય છે. તેના બે ભેદ છે– (૧) આત્મભાવવંચના ક્રિયા પોતે પોતાને ધર્માત્મા કહેવડાવે પરંતુ અધર્મની પ્રવૃત્તિ કરે તેથી લાગતી ક્રિયા. (૨) પરભાવવંચના ક્રિયા- ખોટા દસ્તાવેજ દ્વારા અન્યને છેતરવાથી લાગતી ક્રિયા. (૧૨) મિથ્યાદર્શન પ્રત્યયાકિયા - મિથ્યાત્વના કારણે થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) ઉનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા- વસ્તુનું જે સ્વરૂપ હોય તેથી ઓછું, અધિક કહેવું. જેમ કે આત્માને અંગૂઠા જેવડો અથવા લોકવ્યાપી કહેવો. (૨) તવ્યતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા- સભૂત વસ્તુના અસ્તિત્વનો સ્વીકાર ન કરવો. જેમ કે આત્માને ન માનવો.
(૧૩) દષ્ટિકા કિયા - વસ્તુના દર્શનના નિમિત્તે જે ક્રિયા થાય છે. રાગને વશીભૂત પ્રમાદી વ્યક્તિની રમણીય રૂપો જોવાના અભિપ્રાયથી થતી પ્રવૃત્તિ. તેના બે ભેદ છે– (૧) જીવદષ્ટિકા ક્રિયા- વૃક્ષ, વનાદિ સજીવના દર્શન માટે થતી પ્રવૃત્તિ. (૨) અજીવષ્ટિકા ક્રિયા- ચિત્રાદિ અજીવના દર્શન માટે થતી પ્રવૃત્તિ.
પુષ્ટિકા કિયા - તેના ત્રણ પ્રકારે અર્થ થાય છે– ૧. વસ્તુના સ્પર્શના નિમિત્તે થતી ક્રિયા. ૨. પ્રમાદવશ વસ્તુને સ્પર્શવારૂપ ક્રિયા. ૩. સાવધ પ્રશ્ન પૂછવાથી લાગતી ક્રિયા. સ્મૃષ્ટિકા ક્રિયાના બે પ્રકાર છે– (૧) જીવસ્મૃષ્ટિકા ક્રિયા- અશ્વ, હાથી વગેરે જીવને સ્પર્શ કરવા રૂપ ક્રિયા. (૨) અજીવસ્મૃષ્ટિકા ક્રિયા- સોફા, ગાલીચા વગેરે અજીવને સ્પર્શવારૂપ ક્રિયા.
(૧૫) પ્રાતીત્યિક ક્રિયા :- બહારની વસ્તુના રાગ-દ્વેષના કારણે થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવ પ્રાતીયિકી ક્રિયા- જીવને નિમિત બનાવી રાગદ્વેષ કરતાં જે ક્રિયા થાય છે. (૨)અજીવ પ્રાતીયિકી ક્રિયા- અજીવને નિમિત્ત બનાવીને રાગદ્વેષ કરતાં જે ક્રિયા થાય તે. (૧) સામતોપનિપાતિકી કિયા - પોતાની સંગ્રહિત વસ્તુઓ માટે લોકોની પ્રશંસારૂપ અભિપ્રાય સાંભળી ખુશ થવાથી જે ક્રિયા થાય છે તથા તેના વેપારથી લાગતી ક્રિયા. તેના બે પ્રકાર છે– (૧) જીવ સામંતોપનિપાતિકી ક્રિયા પોતાના હાથી, ઘોડા વગેરે સજીવ વસ્તુની પ્રશંસા સાંભળી જે ક્રિયા થાય તે. (૨) અજીવ સામંતોપનિપાતિકી ક્રિયા- પોતાના રથ, પાલખી વગેરે અજીવ વસ્તુની પ્રશંસા સાંભળી જે ક્રિયા થાય તે.
Page #107
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૧
[ ૪૩ ]
(૧૭) સ્વસ્તિકી ક્રિયા:- પોતાના હાથે થનારી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવસ્વસ્તિક ક્રિયાપોતાના હાથે કોઈ જીવને પકડી, બીજા જીવને મારવારૂપ ક્રિયા. જેમ કોઈ વ્યક્તિના માથાને પકડી બીજા જીવના માથા સાથે અફળાવવું. (૨) અજીવ સ્વસ્તિકી ક્રિયા- પોતાના હાથે તલવાર વગેરે(અજીવ) શસ્ત્ર પકડી અન્ય જીવને મારવારૂપ ક્રિયા. (૧૮) નૈસૃષ્ટિકી ક્રિયા - કોઈ વસ્તુના નિક્ષેપણ–ફેંકવાથી થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવ નૈસૃષ્ટિકી ક્રિયા- જીવને ફેંકવાથી થતી ક્રિયા. (૨) અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા- અજીવને ફેંકવાથી થતી ક્રિયા. (૧૯) આશાપની કિયા - આજ્ઞા આપવાથી જે ક્રિયા થાય છે. તેના બે પ્રકાર છે– (૧) જીવ આજ્ઞાપની ક્રિયા- જીવના વિષયમાં આજ્ઞા દેવાથી થતી ક્રિયા. (૨) અજીવ આજ્ઞાપની ક્રિયા- અજીવના વિષયમાં આજ્ઞા દેવાથી થતી ક્રિયા. (૨૦) વૈદારણી ક્રિયા - કોઈ વસ્તુનું વિદારણ અર્થાત્ તેના છેદન-ભેદન કરવાથી લાગતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવ વૈદારણી ક્રિયા- જીવના વિદારણરૂપ ક્રિયા. જેમકે શાકભાજી સુધારવાથી લાગતી ક્રિયા. (ર) અજીવ વૈદારણી ક્રિયા- અજીવના વિદારણરૂપ ક્રિયા. જેમ કે વસ્ત્ર, ધાતુ, મકાન, લાકડા, પત્થર વગેરે તોડવાથી લાગતી ક્રિયા. (૨૧) અનાભોગ પ્રત્યયા કિયા - અજ્ઞાન અથવા અસાવધાનીથી થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) અનાયુક્ત આદાનતા ક્રિયા- અસાવધાની, ઉપયોગ વિના વસ્ત્રાદિને ગ્રહણ કરવાથી થતી ક્રિયા (૨) અનાયુક્ત પ્રમાર્જનતા ક્રિયા- અસાવધાનીથી પાત્રાદિનું પ્રમાર્જન કરવાથી થતી ક્રિયા. (રર) અનવકાંક્ષા પ્રત્યયા કિયા :- શરીરાદિની અપેક્ષા વિના થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) આત્મ શરીર અનવકાંક્ષા- પોતાના શરીરની દરકાર રાખ્યા વિના અંગાદિ છેદવારૂપ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. જેમ કે સ્વયં નંપુસક બનવાની પ્રવૃત્તિ. (૨) પર શરીર અનવકાંક્ષા– બીજાના શરીરની દરકાર કર્યા વિના બળદ વગેરેને ડામ દેવા, ખસી કરવા, નાથવારૂપ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. (૨૩) પ્રેય-પ્રેમ પ્રત્યયાકિયા - રાગના નિમિત્તે થનારી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) માયા પ્રત્યયામાયાના નિમિત્તે થતી ક્રિયા. (૨) લોભ પ્રત્યયા- લોભના નિમિત્તે થતી ક્રિયા. (૨૪) ફેષ પ્રત્યયાકિયા - ઢષને કારણે થતી ક્રિયા. તેના બે પ્રકાર છે– (૧) ક્રોધ પ્રત્યયા ક્રિયા-ક્રોધને કારણે જે ક્રિયા થાય છે. (૨) માન પ્રત્યયા ક્રિયા- અભિમાનના કારણે જે ક્રિયા થાય તે.
આ રીતે અહીં બાર સૂત્રોમાં દ્વિવિધતાના આધારે અગિયાર જોડકાથી રર સાંપરાયિક ક્રિયાનું વર્ણન છે. પ્રથમ સત્રમાં જીવક્રિયાના બે ભેદ સમ્યગુદર્શન–મિથ્યાદર્શન ક્રિયા મેળવતાં ૨૪ ક્રિયા સાંપરાયિક ક્રિયા કહેવાય છે. અજીવક્રિયાગત ઈર્યાપથિકી ક્રિયાને ગણનામાં લેતાં ૨૫ ક્રિયા થાય છે.
પાંચમા સ્થાનમાં પચ્ચીસ ક્રિયાઓનું વર્ણન છે. ત્યાં બે ક્રિયા વિશેષ છે. (૧) પ્રયોગ ક્રિયા અને
Page #108
--------------------------------------------------------------------------
________________
[ ૪૪]
શ્રી ઠાણાગ સુત્ર-૧
(૨) સામુદાનિકી ક્રિયા. તે ક્રિયાઓના બે ભેદ ન થાય તેથી આ બીજા સ્થાનમાં તેનું કથન નથી અર્થાત્ પ્રસિદ્ધ પચ્ચીસ ક્રિયાઓનું વર્ણન પાંચમા સ્થાનમાં છે. પ્રસ્તુતમાં તેમાંથી ત્રેવીસ ક્રિયાનું વર્ણન છે.
પ્રસ્તુત સુત્રોક્ત જીવ અજીવ અને સાંપરાયિક ક્રિયામાં અનેક ક્રિયાઓનો સમાવેશ થાય છે. તેથી તે સામાન્ય ક્રિયા છે, અનેક ક્રિયાઓની સમૂહરૂપ ક્રિયા છે માટે પાંચમા સ્થાનમાં કહેલી પચ્ચીસ ક્રિયામાં તેની ગણતરી નથી.
તત્વાર્થ સૂત્ર વગેરેમાં પણ ર૫ ક્રિયા બતાવી છે. તે પાંચમા સ્થાન અનુસાર છે.
ગહ અને પ્રત્યાખ્યાન :१४ दुविहा गरहा पण्णत्ता, तं जहा- मणसा वेगे गरहइ, वयसा वेगे गरहइ । अहवा-गरहा दुविहा पण्णत्ता, तं जहा- दीहं वेगे अद्धं गरहइ, रहस्सं वेगे अद्ध गरहइ । ભાવાર્થ :- ગહ બે પ્રકારે કહી છે, યથા– (૧) કેટલાક લોકો મનથી ગર્તા(પોતાના પાપોની નિંદા) કરે છે. (૨) કેટલાક વચનથી ગહ કરે છે. ગહ બે પ્રકારની છે, યથા– (૧) કેટલાક લોકો દીર્ઘકાળ સુધી ગહ કરે છે (૨) કેટલાક લોકો અલ્પકાળ સુધી ગહ કરે છે. १५ दुविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा- मणसा वेगे पच्चक्खाइ, वयसा वेगे पच्चक्खाइ । अहवा पच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा- दीहं वेगे अद्धं पच्चक्खाइ, रहस्सं वेगे अद्धं पच्चक्खाइ ।
ભાવાર્થ :- પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, યથા– (૧) કેટલાક લોકો મનથી પ્રત્યાખ્યાન(અશુભ કાર્યોનો ત્યાગ) કરે છે. (૨) કેટલાક લોકો વચનથી પ્રત્યાખ્યાન કરે છે અથવા પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, યથા(૧) કેટલાક લોકો લાંબા કાળના પ્રત્યાખ્યાન કરે છે. (૨) કેટલાક અલ્પકાળના પ્રત્યાખ્યાન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અતીત આત્મદોષોની ગર્તા–નિંદા(પશ્ચાત્તાપ)નું અને ભવિષ્ય માટે પાપનું કે પ્રમાદનું પ્રત્યાખ્યાન કરવા સંબંધી નિરૂપણ છે. ગર્તા પ્રાયશ્ચિત્તના એક પ્રકાર રૂપ છે અને પ્રત્યાખ્યાન સંવરના શ્રેષ્ઠ સાધનરૂપ છે.
ગહ :- પોતાની ભૂલ કે પાપનો સ્વીકાર કરવો, પાપનું પ્રકાશન કરવું, તેને ગર્તા કહે છે. ગહ એટલે જુગુપ્સા. જુગુપ્સનીય પાપની જુગુપ્સા તે ગહ. ઉપયોગ શુન્ય ગહ કરે તો તે દ્રવ્ય ગહ કહેવાય છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ ઉપયોગપૂર્વક ગહ કરે તો તે ભાવગહ કહેવાય છે. આ સૂત્રમાં ભાવગહની વાત છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૧
|| ૪૫]
સાધન અપેક્ષાએ ગહના પ્રકાર - મન, વચન તે ગહના સાધન છે. તેથી તેના બે પ્રકાર છેમાનસિક ગહ અને વાચિક ગહ. કેટલાક સાધક મનથી ગહ કરે છે. કેટલાક સાધક વચનથી ગહ કરે છે. મનથી ગહ કરનાર મુનિ કૈવલ્ય પ્રાપ્તિ પર્યત પહોંચી શકે છે. યથા– પ્રસન્નચંદ્ર રાજર્ષિ. વચનથી ગહ કરનાર સાધક પ્રાયઃ મનથી ગહ કરતા જ હોય અને તે ગહ જ કાર્યકારી બની શકે. જે માત્ર વચનથી ગહ કરે પરંતુ મનથી ન કરે તો તેની તે ગહ દ્રવ્ય ગહ જ કહેવાય. યથા– અંગારમર્દન આચાર્ય.
કાળની અપેક્ષાએ ગહના બે પ્રકાર :- (૧) દીર્ઘકાલીન ગહ (૨) અલ્પકાલીન ગહ. કેટલાક સાધક દીર્ઘકાળ સુધી કે જીવનપર્યત અમુક પાપની ગહ કરે છે. કેટલાક સાધક કોઈ દોષની અલ્પકાળ સુધી ગહ કરે છે. દીર્ઘતા–અલ્પતા સાપેક્ષ છે. એક માસની અપેક્ષાએ બે માસ દીર્ઘ અને બે માસની અપેક્ષાએ એક માસ અલ્પ કહેવાય.
પ્રત્યાખ્યાન - ગુરુની સાક્ષી પૂર્વક પાપ પ્રવૃત્તિની નિવૃત્તિનો સંકલ્પ કરવો અથવા પ્રમાદનો ત્યાગ કરી, સ્વેચ્છાથી પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ ગુરુ સમક્ષ જાહેર કરવો, તેને પ્રત્યાખ્યાન કહે છે. ગહ કર્યા પછી સાધક તે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરે છે, પ્રત્યાખ્યાન કરે છે. તેના સૂત્રોક્ત પ્રકારે બે ભેદ ગહની સમાન જાણવો.
ત્રીજા સ્થાનમાં ત્રણ પ્રકારની ગહ અને ત્રણ પ્રકારના પ્રત્યાખ્યાન કહ્યા છે.
જ્ઞાન-ક્રિયાથી સંસાર પારગામી :१६ दोहिं ठाणेहिं संपण्णे अणगारे अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरतं संसार कतारं वीईवएज्जा, तं जहा- विज्जाए चेव चरणेण चेव ।। ભાવાર્થ :- આ બે સ્થાનથી સંપન્ન અણગાર અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળા એવં ચતુર્ગતિરૂપ વિભાગવાળા સંસારરૂપી ગહન વનને પાર કરે છે અર્થાતુ મુક્ત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) વિદ્યા(જ્ઞાન) (૨) ચરણ(ચારિત્ર) વિવેચન :
જ્ઞાન ક્રિયાળાં મોક્ષદ = જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ કથનની સિદ્ધિ પ્રસ્તુત સૂત્ર દ્વારા થાય છે. એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયાપાલન મોક્ષમાર્ગ બની શકતા નથી. જ્ઞાન અને ક્રિયાનો સુયોગ્ય સમન્વય હોય અર્થાત્ જ્ઞાનપૂર્વકની ક્રિયા–ચારિત્રાચાર, તે જ મોક્ષમાર્ગ છે.
આરંભ અને પરિગ્રહથી ધર્મની દુર્લભતા :१७ दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलिपण्णत्तं धम्म लभेज्ज
Page #110
--------------------------------------------------------------------------
________________
૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
સવળયાપ, તેં બહા- આરંભે સેવ, સ્જિદે ચેવ ।
दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलं बोहिं बुज्झेज्जा, तं जहाआरंभे चेव, परिग्गहे चेव ।
दो ठाणाइं अपरियाणेत्ता आया णो केवलं मुंडे भवित्ता अगाराओ અળયિ પદ્મબ્બા, તેં નહા- આરંભે સેવ, શિરે ચેવ ।
एवं णो केवलं बंभचेरवासमावसेज्जा । जो केवलेणं संजमेणं संजज्जा | णो केवलेणं संवरेणं संवरेज्जा । जो केवलमाभिणिबोहियणाणं उप्पाडेज्जा । णो केवलं सुयणाणं उप्पाडेज्जा । णो केवलं ओहिणाणं उप्पाडेज्जा । णो केवलं मण पज्जवणाणं उप्पाडेज्जा । जो केवलं केवलणाणं उप्पाडेज्जा ।
ભાવાર્થ :- (૧) આરંભ અને પરિગ્રહ, આ બે સ્થાનનો ત્યાગ કર્યા વિના આત્મા કેવલી–પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકતો નથી. (૨) આરંભ અને પરિગ્રહ આ બે સ્થાનનો ત્યાગ કર્યા વિના આત્મા વિશુદ્ધ બોધિને પ્રાપ્ત કરી શકતો નથી. (૩) આરંભ અને પરિગ્રહ આ બે સ્થાનનો ત્યાગ કર્યા વિના આત્મા મુંડિત થઈ ગૃહસ્થ અવસ્થા છોડી,વિશુદ્ધ અણગારપણું પામી શકતો નથી.
(૪) તે જ રીતે આરંભ અને પરિગ્રહ આ બે સ્થાનનો ત્યાગ કર્યા વિના આત્મા બ્રહ્મચર્યવાસને પ્રાપ્ત કરી શકતો નથી. (૫) સંપૂર્ણ સંયમથી આત્માને સંયમિત કરી શકતો નથી. (૬) સંપૂર્ણ સંવરથી સંવૃત થઈ શકતો નથી. (૭) વિશુદ્ધ (સંપૂર્ણ) આભિનિબોધિક જ્ઞાન. (૮) વિશુદ્ધ શ્રુતજ્ઞાન. (૯) વિશુદ્ધ અવધિજ્ઞાન. (૧૦) વિશુદ્ધ મન:પર્યવજ્ઞાન. (૧૧) વિશુદ્ધ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે આરંભ અને પરિગ્રહના સેવનનું ફળ નિદર્શિત કર્યું છે. છકાય જીવની હિંસા થાય તેવી પ્રવૃત્તિ આરંભ કહેવાય છે. ધન–ધાન્યાદિ વસ્તુઓનો સંગ્રહ અને સંગ્રહ કરવાની વૃત્તિ તથા મૂર્છાભાવ પરિગ્રહ કહેવાય છે.
અરિયાખેત્તા :- અપરિજ્ઞાન એટલે જ્ઞ પરિજ્ઞાથી આરંભ–પરિગ્રહને જાણે નહીં અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ ન કરે, તે જીવ ધર્મશ્રવણ, સમ્યગ્દર્શન, અણગારત્વ, બ્રહ્મચર્યવાસ, સંયમત્વ, સંવરત્વ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. આરંભ અને પરિગ્રહના ભાવો બહિર્મુખી પ્રવૃત્તિ છે અને ધર્મશ્રવણ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગે૨ે અંતર્મુખી પ્રવૃત્તિ છે. તે બંનેનો સદ્ભાવ એક સાથે સંભવિત નથી. તેથી જ પ્રસ્તુત સૂત્રમાં કહ્યું છે કે આરંભપરિગ્રહના સ્વરૂપને જાણી, તેનો ત્યાગ ન કરે તે વ્યક્તિ ધર્મ શ્રવણથી કૈવલ્ય પર્યંતના ભાવોને પ્રાપ્ત કરી શકતા નથી.
Page #111
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક-૧
આરંભ અને પરિગ્રહ ત્યાગથી ધર્મ સુલભતા :
१८ दो ठाणाई परियाणेत्ता आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, तं जहा- आरंभे चेव, परिग्गहे चेव । एवं जाव केवलणाणमुप्पाडेज्जा । ભાવાર્થ :- આરંભ અને પરિગ્રહ, આ બે સ્થાનનો પરિજ્ઞાત(જાણીને ત્યાગનાર) આત્મા કેવલીપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરે છે. તે જ રીતે વિશુદ્ધ બોધિ પ્રાપ્ત કરવાથી કેવળજ્ઞાન પર્યંતના સર્વ સ્થાનોને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આરંભ–પરિગ્રહના ત્યાગની મહત્તાનું નિરૂપણ છે. આરંભ અને પરિગ્રહના ત્યાગથી વ્યક્તિ અંતર્મુખી બની જાય છે. ત્યાર પછી તેનો ક્રમિક ગુણ વિકાસ થાય છે. તે ધર્મશ્રવણ, બોધિની પ્રાપ્તિ, અણગારત્વ, બ્રહ્મચર્યવાસ, સંયમ, સંવર, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
૪૭
શ્રવણ અને અવધારણથી થતી ઉપલબ્ધિ :
१९ दोहिं ठाणेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, तं ગહાसोच्चा चेव, अभिसमेच्चा चेव । एवं जाव केवलणाणमुप्पाडेज्जा ।
ભાવાર્થ :– બે સ્થાનથી આત્મા કેવળી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણને પ્રાપ્ત કરે છે, તે આ પ્રમાણે છે– (૧) સાંભળવાથી (૨) અવધારણ કરવાથી. તે જ પ્રમાણે વિશુદ્ધ બોધિથી લઈ કેવળજ્ઞાન સુધીના સર્વ સ્થાનોને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મશ્રવણના અચિંત્ય માહત્મ્યને પ્રગટ કર્યું છે. કેવળી પ્રરૂપિત ધર્મ ઉપાદેય છે. આ વાક્યના શ્રવણ માત્રથી જીવ ધર્મને ગ્રહણ કરી શકતો નથી. તે શ્રવણ કરેલ વાક્યને અવધારણ કરે, આત્મસાત્ કરે તો જ અણગારત્વ વગેરે પ્રાપ્ત થાય છે. તેથી જ સૂત્રકારે શ્રવણ અને અવધારણથી યુક્ત થવારૂપ બે સ્થાન દ્વારા બોધિ વગેરે કૈવલ્ય સુધીની પ્રાપ્તિ બતાવી છે. આ રીતે 'ધર્મશ્રવણ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે.' તે ઉક્તિની સૂત્રકારે પુષ્ટિ કરી છે.
સમા(કાળ)ના બે પ્રકાર :
२० दो समाओ पण्णत्ताओ, तं जहा - ओसप्पिणी समा चेव, उस्सप्पिणी समा चेव ।
Page #112
--------------------------------------------------------------------------
________________
[ ૪૮]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- બે સમા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અવસર્પિણીસમા (૨) ઉત્સર્પિણી સમા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે પ્રકારના કાળનું કથન છે. સમા:- અહીં 'સમા’ શબ્દ કાલવાચક(સમય અર્થમાં પ્રયુક્ત) છે. કાલના બે પ્રકાર છે– (૧) અવસર્પિણી સમા- અવસર્પિણી કાલ. આ કાલમાં વસ્તુઓના રૂપ, રસ, ગંધ આદિ તથા જીવોના આયુ, અવગાહના (ઊંચાઈ), બલ, બુદ્ધિ, સુખ આદિનો ક્રમથી હાસ થાય છે. (૨) ઉત્સર્પિણી સમા– ઉત્સર્પિણી કાલ. આ કાલમાં વસ્તુઓના રૂપ, રસ, ગંધ આદિ તથા જીવોના આયુ, અવગાહના, બલ, બુદ્ધિ, સુખ આદિનો ક્રમથી વિકાસ થાય છે. ઉન્માદના બે પ્રકાર :
२१ दुविहे उम्माए पण्णत्ते, तं जहा- जक्खाएसे चेव, मोहणिज्जस्स चेव कम्मस्स उदएणं ।
तत्थ णं जे से जक्खाएसे- से णं सुहवेयतराए चेव, सुहविमोयतराए चेव। तत्थ णं जे से मोहणिज्जस्स कम्मस्स उदएणं- से णं दुहवेयतराए चेव, दुहविमोयतराए चेव । ભાવાર્થ :- ઉન્માદ અર્થાત્ બુદ્ધિની વિપરીતતા બે પ્રકારે કહી છે, યથા– (૧) યક્ષાવેશજન્ય- શરીરમાં યક્ષ પ્રવેશે તજન્ય ઉન્માદ (૨) મોહનીય કર્મના ઉદયજન્ય ઉન્માદ, તેમાં જે યક્ષાવેશ જનિત ઉન્માદ છે, તે સુખ ભોગવાય અને સુખે દૂર થાય તેવો છે અને મોહનીય કર્મજનિત ઉન્માદ છે, તે દુઃખે ભોગવાય અને દુઃખે છૂટે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ચિત્ત વિક્ષિપ્તતાના કારણનું કથન કર્યું છે. ચિત્ત વિક્ષેપને ઉન્માદ કહેવામાં આવે છે. ચિત્તની વિક્ષિપ્તતા-બુદ્ધિનો ભ્રમ બે કારણે થાય છે– (૧) યક્ષ વગેરે દેવ શરીરમાં પ્રવેશે (૨) મોહનીય કર્મના ઉદયથી. આ બંને પ્રકારના ઉન્માદમાંથી યક્ષજન્ય ઉન્માદ ઈહભવિક હોય તેથી તેની પીડા પણ ઈહભવિક હોય છે.
મોહનીય કર્મના ઉદયજન્યવિક્ષિપ્તતા વધુ કષ્ટદાયક છે. મોહનીય કર્મના ઉદયે આત્મામાં વિપરીત પરિણતિઓ ઉત્પન્ન થાય છે. તેથી જે પદાર્થ પોતાના નથી તેને જીવ પોતાના માને છે. આ ઉન્માદવાળો જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકતો નથી. આ ઉન્માદ ભવો ભવ સાથે રહે છે. તે અનંત સંસાર પરિભ્રમણ
Page #113
--------------------------------------------------------------------------
________________
स्थान-२: 6देश-१
रावे छे. तेथी तेने वधु पहायी रह्यो छे. Sना में प्रकार :२२ दो दंडा पण्णत्ता, तं जहा- अट्ठादंडे चेव, अणट्ठादंडे चेव । णेरइयाणं दो दंडा पण्णत्ता, तं जहा- अट्ठादंडे य, अणट्ठादंडे य । एवं चउवीसं दंडओ जाव वेमाणियाण ।
भावार्थ:-हुनाले १२ छे, ते माप्रमाणे छ- (१) अर्थ- प्रयो४नश प्रातिपात वगेरे ४३ ते. (२) अनर्थह-निष्प्रयो४न प्रातिपातात. ना२हीमोम प्रारना 5 ह्या छ. (१) અર્થદંડ (૨) અનર્થદંડ. એ જ રીતે વૈમાનિક સુધીના ૨૪ દંડકોમાં બે–બે દંડ જાણવા.
विवेयन :
પ્રથમ સ્થાનમાં સંગ્રહાયની અપેક્ષાએ દંડને એક કહ્યો છે. અહીં દ્વિતીય સ્થાનમાં જીવની વૃત્તિ અને પ્રવૃત્તિના આધારે દંડના બે પ્રકાર કહ્યા છે. પ્રત્યેક દંડકના જીવો ક્યારેક પ્રયોજન પૂર્વક અને ક્યારેક પ્રયોજન વિના જ દંડનું આચરણ કરે છે. તે અપેક્ષાએ દંડના બે ભેદ કહ્યા છે.
शनना ने प्रकार :२३ दुविहे दंसणे पण्णत्ते, तं जहा- सम्मईसणे चेव मिच्छादसणे चेव । सम्मइंसणे दुविहे पण्णत्ते, तं जहा-णिसग्गसम्मइंसणे चेव अभिगमसम्मइंसणे चेव । णिसग्ग- सम्मइंसणे दुविहे पण्णत्ते, तं जहा- पडिवाइ चेव अपडिवाइ चेव । अभिगम- सम्मइंसणे दुविहे पण्णत्ते, तं जहा- पडिवाइ चेव अपडिवाइ चेव ।
मिच्छादसणे दुविहे पण्णत्ते, तं जहा- अभिग्गहियमिच्छादसणे चेव अणभिग्ग- हियमिच्छादसणे चेव । अभिग्गहियमिच्छादसणे दुविहे पण्णत्ते, तं जहा- सपज्जव-सिए चेव, अपज्जवसिऐ चेव । अणभिग्गहियमिच्छादसणे दुविहे पण्णत्ते, तं जहा- सपज्जवसिए चेव, अपज्जवसिए चेव । भावार्थ :- शन(श्रद्धा)नाले प्र२ ४ा छ, यथा- (१) सभ्यर्शन (२) मिथ्याशन.
सभ्यशनन। प्रा२ ४ह्या छ, यथा- (१) निसर्ग सभ्यर्शन (२) अधिराम सभ्यर्शन. निसर्गसभ्यर्शननाणेप्रा२४ह्याछ,तेसाप्रमाछ– (१) प्रतिपाति-नष्ट थनार (२) अप्रतिपातिनष्ट न थना. अधिगम सभ्यर्शनाले २ ह्या छ- (१) प्रतिपाति (२) अप्रतिपाति.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
મિથ્યાદર્શનના બે પ્રકાર કહ્યા છે, યથા– (૧) અભિગ્રહિક (૨) અનાભિગ્રહિક, અભિગ્રહિક મિથ્યાદર્શનના બે પ્રકાર કહ્યા છે– (૧) સપર્યવસિત (૨) અપર્યવસિત. અનાભિગ્રહિક મિથ્યાદર્શનના બે પ્રકાર કહ્યા છે– (૧) સપર્યવસિત (૨) અપર્યવસિત.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં દર્શન સંબંધી વર્ણન છે. દર્શન એટલે દષ્ટિ અથવા જોવું. તેના પારિભાષિક બે અર્થ થાય છે– સામાન્યગ્રાહી બોધ અને તત્વચિ.
પ્રસ્તુત સૂત્રમાં દર્શન શબ્દ તત્ત્વરુચિ-શ્રદ્ધા અર્થમાં પ્રયુક્ત છે. આ દર્શન બે પ્રકારનું હોય છે(૧) સમ્યગ્દર્શન- નવ તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. વસ્તુ તત્ત્વનો યથાર્થબોધ તે સમ્યગ્દર્શન. વસ્તુ તત્ત્વ જેમ છે તેમ, તેની શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન. (૨) મિથ્યાદર્શન- તત્ત્વો પ્રતિ અયથાર્થ શ્રદ્ધા તે મિથ્યાદર્શન. સમ્યગ્દર્શન - સમ્યગ્દર્શનની ઉત્પત્તિના આધારે તેના બે પ્રકાર દર્શાવ્યા છે– (૧) નિસર્ગ સમ્યગ્દર્શનઆત્માની સહજ નિર્મળતાથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન. (૨) અધિગમસમ્યગ્દર્શન- શાસ્ત્ર અધ્યયન, ગુરુ ઉપદેશાદિથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન.
આ બંને પ્રકારના સમ્યગ્દર્શન જો ઔપશમિક કે ક્ષાયોપથમિક હોય તો તે પ્રતિપાતિ–નષ્ટ થવાના સ્વભાવવાળા હોય છે. જો તે ક્ષાયિક હોય તો તે અપ્રતિપાતિ હોય છે. મિથ્યાદર્શન - મિથ્યાદર્શનના બે પ્રકાર છે– (૧) અભિગ્રહિક આગ્રહયુક્ત. આ મિથ્યાદર્શનમાં અયથાર્થ પ્રતિ આગ્રહ ઉત્પન્ન થઈ જાય છે અને સત્યશોધક દષ્ટિ નષ્ટ થઈ જાય છે. અભિગ્રહિકમિથ્યાદર્શન ઉપદેશ અને અધ્યયનથી કે ચિંતનથી પ્રાપ્ત થાય છે. તે એક ભવ પૂરતું જ રહે છે, પરભવમાં સાથે જતું નથી. (૨) અનાભિગ્રહિક– સહજ. આ મિથ્યાદર્શનમાં આગ્રહ હોતો નથી પરંતુ અજ્ઞાનના કારણે અયથાર્થ પર શ્રદ્ધા હોય છે. આગ્રહ ન હોવાથી તેની સત્યશોધક દષ્ટિ વિકસિત થઈ શકે છે. આ મિથ્યાદર્શન સહજ હોય છે. આ મિથ્યાત્વ ભવ પરંપરાની સાથે આવે છે. આ બંને મિથ્યાદર્શન કાલપરિપાક અને યોગ્ય નિમિત મળે તો દૂર થઈ શકે છે. નિમિત્તાદિ ન મળે તો દૂર થતાં નથી. તેથી તે સપર્યવસિત-અંતવાળા, અપર્યવસિત-અનંત, બંને પ્રકારે સંભવે છે.
ભવ્ય જીવોનું બંને પ્રકારનું મિથ્યાદર્શન શાંત = અંત સહિત હોય છે. કારણ કે સમ્યકત્વની પ્રાપ્તિ થતાં તે છૂટી જાય છે અને અભિવ્યનું મિથ્યાદર્શન અનંત હોય છે. કારણ કે તેઓને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી.
જ્ઞાનના ભેદ-પ્રભેદ :२४ दुविहे णाणे पण्णत्ते,तं जहा- पच्चक्खे चेव, परोक्खे चेव । पच्चक्खे
Page #115
--------------------------------------------------------------------------
________________
स्थान-२: देश-१
णाणे दुविहे पण्णत्ते, तं जहा- केवलणाणे चेव, णोकेवलणाणे चेव ।
केवलणाणे दुविहे पण्णत्ते, तं जहा- भवत्थकेवलणाणे चेव, सिद्धकेवलणाणे चेव । भवत्थ केवलणाणे दुविहे पण्णत्ते, तं जहासजोगिभवत्थकेवलणाणे चेव, अजोगिभवत्थ केवलणाणे चेव । ___ सजोगिभवत्थकेवलणाणे दुविहे पण्णत्ते, तं जहा-पढमसमयसजोगिभवत्थ केवलणाणे चेव, अपढमसमयसजोगिभवत्थकेवलणाणे चेव । अहवाचरिमसमयसजोगिभवत्थकेवलणाणे चेव, अचरिमसमयसजोगिभवत्थकेवलणाणे चेव ।
अजोगिभवत्थकेवलणाणे दुविहे पण्णत्ते,तं जहा- पढमसमयअजोगिभवत्थ केवलणाणे चेव, अपढमसमयअजोगिभवत्थकेवलणाणे चेव । अहवा चरिमसमय अजोगिभवत्थकेवलणाणे चेव, अचरिमसमयअजोगिभवत्थकेवलणाणे चेव । लावार्थ :- नन प्रा२ ह्या छ, यथा- (१) प्रत्यक्ष शान-इन्द्रियोनी सहायता विना यर्थाने જાણનારું જ્ઞાન (૨) પરોક્ષ જ્ઞાન–ઈન્દ્રિયોની સહાયતાથી પદાર્થોને જાણનારું જ્ઞાન.
प्रत्यक्षानना प्रा२ छ, यथा- (१) वन (२) नोवन(3AIनथी भिन्न शान)
કેવળજ્ઞાનના બે પ્રકાર છે, યથા– (૧) ભવસ્થકેવળજ્ઞાન– મનુષ્યભવમાં સ્થિત અરિહંતોનું જ્ઞાન (२) सिद्ध वशान- भुतात्माओनशान.
ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકાર છે, યથા– (૧) સયોગિ ભવસ્થ કેવળજ્ઞાન- તેરમા ગુણસ્થાનવર્તી અરિહંતોનું જ્ઞાન. (૨) અયોગિ ભવસ્થ કેવળજ્ઞાન- ચૌદમાં ગુણસ્થાનવર્તી અરિહંતોનું જ્ઞાન.
સયોગિ ભવસ્થ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, યથા– (૧) પ્રથમ સમય સયોગિ ભવસ્થ કેવળજ્ઞાન (૨) અપ્રથમ સમય સયોગિ ભવસ્થ કેવળજ્ઞાન અથવા (૧) ચરમસમય સયોગિભવસ્થ કેવળજ્ઞાન (૨) અચરમસમય સયોગિ ભવસ્થ કેવળજ્ઞાન.
અયોગિ ભવસ્થ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, યથા- (૧) પ્રથમ સમય અયોગિભવસ્થ કેવળજ્ઞાન (૨) અપ્રથમસમય અયોગિ ભવસ્થ કેવળજ્ઞાન અથવા (૧) ચરમસમય અયોગિ ભવસ્થ કેવળજ્ઞાન (૨) અચરમસમય અયોગિ ભવસ્થ કેવળજ્ઞાન. |२५ सिद्धकेवलणाणे दुविहे पण्णत्ते, तं जहा- अणंतरसिद्धकेवलणाणे चेव परंपर-सिद्धकेवलणाणे चेव । अणंतरसिद्धकेवलणाणे दुविहे पण्णत्ते, तं जहाएक्का- णंतरसिद्धकेवलणाणे चेव अणेक्काणंतरसिद्धकेवलणाणे चेव ।
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાગ સૂત્ર-૧
परंपरसिद्धकेवल- णाणे दुविहे पण्णत्ते तं जहा- एक्कपरंपरसिद्धकेवलणाणे चेव, अणेक्कपरंपर- सिद्धकेवलणाणे चेव ।। भावार्थ :- सिद्ध वशानना प्रा२ छ, यथा- (१) अनंतरसिद्ध वान (२) ५२५२सिद्ध वान. अनंतरसिद्ध वशानना२ छ, यथा- (१) अनंत सिद्ध वशान (२) अने અનંતર સિદ્ધોનું કેવળજ્ઞાન. પરંપરસિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું છે, યથા– (૧) એક પરંપરસિદ્ધનું કેવળ शान (२) अने ५२५२सिद्धोनु वान. २६ णोकेवलणाणे दुविहे पण्णत्ते, तं जहा- ओहिणाणे चेव, मणपज्जवणाणे चेव । ओहिणाणे दुविहे पण्णत्ते, तं जहा- भवपच्चइए चेव, खओवसमिए चेव । दोण्हं भवपच्चइए पण्णत्ते, तं जहा- देवाणं चेव, णेरइयाणं चेव । दोण्हं खओव- समिए पण्णत्ते, तं जहा- मणुस्साणं चेव, पंचिंदियतिरिक्ख जोणियाणं चेव । मणपज्जवणाणे दुविहे पण्णत्ते, तं जहा- उज्जुमई चेव, विउलमई चेव । भावार्थ :- नोवनना प्रा२ छ, यथा- (१) अधिशान (२) मन:पर्यशान. अवधिशानन।
प्रारछ, यथा- (१) भवप्रत्यय: (२) क्षायोपशभि. तिना वोन (भवप्रत्याय अवधिशान હોય છે, યથા- દેવ અને નારકીને.બે ગતિના જીવોને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન હોય છે, યથા– મનુષ્ય अने पंथेन्द्रिय तिर्थयने. मन:पर्यवशानना ५२ छ, यथा- (१) ठुमति मन:पर्यवशान. (२) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. २७ परोक्खे णाणे दुविहे पण्णत्ते, तं जहा- आभिणिबोहियणाणे चेव सुयणाणे चेव । आभिणिबोहियणाणे दुविहे पण्णत्ते, तं जहा- सुयणिस्सिए चेव असुय-णिस्सिए चेव । सुयणिस्सिए दुविहे पण्णत्ते, तं जहा- अत्थोग्गहे चेव वंजणोग्गहे चेव । असुयणिस्सिए दुविहे पण्णत्ते, तं जहा- अत्थोग्गहे चेव वंजणोग्गहे चेव । सुयणाणे दुविहे पण्णत्ते, तं जहा- अंगपविढे चेव अंगबाहिरे चेव । अंग- बाहिरे दुविहे पण्णत्ते, तं जहा- आवस्सए चेव आवस्सयवइरित्ते चेव । आवस्सय- वइरित्ते दुविहे पण्णत्ते, तं जहा- कालिए चेव उक्कालिए चेव । भावार्थ:-परोक्षशाननाप्रकारछ, यथा-(१)मामिनिमोधिशान (२) श्रुतशान. सामिनियोधित शाननाडार छ, यथा- (१) श्रुतनिश्रित (२) अश्रतनिश्रित. श्रुतनिश्रितना प्रारछे, यथा- (१) अर्थावग्रह (२) व्यं४नावग्रह. अश्रुतनिश्रितना प्रारछ, यथा- (१) अर्थावग्रह (२) व्यं४नावग्रह.
श्रुतशानना प्रारछ, यथा- (१) अंगप्रविष्ट (२) अंगणाव. अंगमाह्य श्रुतशानना प्रार
Page #117
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૨ : ઉદ્દેશક ૧
છે, યથા– (૧) આવશ્યક (ર) આવશ્યક વ્યતિરિક્ત, આવશ્યક વ્યતિરિક્ત બે પ્રકારના છે, યથા– (૧) કાલિકશ્રુત (૨) ઉત્કાલિકશ્રુત.
વિવેચન :
૫૩
પ્રસ્તુત સૂત્રમાં સ્વ–પર જ્ઞાયક પ્રકાશક આત્માના જ્ઞાનગુણનું વિશદ વર્ણન છે. જ્ઞાનના પાંચ ભેદ છે– મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન,
મતિજ્ઞાન ઃ– ઈન્દ્રિય અને મનની સહાયતાથી થતાં જ્ઞાનને આભિનિબોધિક અથવા મતિજ્ઞાન કહે છે.
મતિજ્ઞાનના ભેદ :- શ્રુત નિશ્ચિત– શ્રુત એટલે શાસ્ત્ર અથવા સાંભળેલ, જોયેલ, અનુભવેલ. તાત્પર્ય એ છે કે શાસ્ત્રથી કે ઈન્દ્રિયથી જાણેલ જ્ઞાનના આધારે વસ્તુનું જ્ઞાન થાય તે શ્રુત નિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. તે વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. વ્યંજનાવગ્રહ– ઈન્દ્રિય અને પદાર્થના સંયોગથી અત્યંત અવ્યક્ત (સામાન્ય) જ્ઞાન થાય તે. અર્થાવગ્રહ– પદાર્થના અસ્તિત્વ માત્રનું જ્ઞાન થાય તે. અદ્ભુત નિશ્રિત– શાસ્ત્ર વગેરેના આધાર વિના વિલક્ષણ બુદ્ધિથી વસ્તુનું જ્ઞાન થાય તે. ઔત્પાતિકા આદિ ચાર બુદ્ધિથી ઉત્પન્ન જ્ઞાન અશ્ચતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે.
શ્રુતજ્ઞાન – શ્રુત એટલે સાંભળવું. કોઈપણ શબ્દનું શ્રવણ કરવાથી વાચ્ય-વાચકના સંબંધના આધારે અર્થની જે ઉપલબ્ધિ થાય, તેને શ્રુતજ્ઞાન કહે છે. અધ્યયન, શ્રવણ, વાંચન, ચિંતન વગેરેથી જે અક્ષરમય જ્ઞાન થાય અને ઈંગિત આકાર સંકેત વગેરેથી જે અનુભવ, અભ્યાસમય જ્ઞાન થાય તે પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનમાં સર્વ ઈન્દ્રિય, મન અને બુદ્ધિનો ઉપયોગ થાય છે. મતિજ્ઞાન દ્વારા જાણેલ વિષયમાં વિશેષ વિચારણા કરવી, તે પણ શ્રુતજ્ઞાન છે.
:
શ્રુતજ્ઞાનના ભેદ – અંગપ્રવિષ્ટ– તીર્થંકરોના ઉપદેશના આધારે ગણધરો રચિત આગમાં. અંગબાણ— અંગ આગમોના આધારે સ્થવિર આચાર્યો દ્વારા રચિત આગમો. કાલિક શ્રુત— દિવસ અને રાત્રિના પ્રથમ તથા તેમ પ્રહરમાં જ જેની સ્વાઘ્યાય કરી શકાય તે આગમાં. ઉત્કાલિક શ્રુત– અકાલ સિવાયના સર્વ કાળમાં, સર્વ પ્રહરમાં જેની સ્વાઘ્યાય કરી શકાય તે આગમો.
અવધિજ્ઞાન :– ઈન્દ્રિય અને મનની સહાયતા વિના અવધિ જ્ઞાનાવરણ કર્મના યોપશમ વિશેષથી ઉત્પન્ન થતું અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વકનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલવર્તી રૂપી પદાર્થોને જાણનારું જ્ઞાન ને અવધિજ્ઞાન.
મન:પર્યવજ્ઞાન :– ઈન્દ્રિયાદિની સહાયતા વિના મન:પર્યવજ્ઞાનાવરણ કર્મના ક્ષોપશમ વિશેષથી ઉત્પન્ન થતું અને બીજાના મન સંબંધી પર્યાયોને પ્રત્યક્ષ જાણનારું જ્ઞાન તે મનઃપર્યાય અથવા મનઃપર્યવ જ્ઞાન કહેવાય છે.
જુમતિ મન:પર્યવ જ્ઞાન :- માનસિક ચિંતનના પુદ્ગલોને સામાન્ય રૂપે જાણે તે.
Page #118
--------------------------------------------------------------------------
________________
[૫૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧ |
વિપુલમતિ મન:પર્યવશાનઃ-માનસિક ચિંતનના પુગલોને, વિવિધ પર્યાયોને વિશેષ રૂપથી જાણે તે. કેવળજ્ઞાન – જ્ઞાનાવરણ કર્મનો સર્વથા ક્ષય થવાથી ત્રિલોક અને ત્રિકાલવર્તી સમસ્ત દ્રવ્યો અને તેના સમસ્ત ગુણપર્યાયોને એક સાથે જાણનારું જ્ઞાન તે કેવળજ્ઞાન.
આ સૂત્રમાં દ્વિતીય સ્થાનના કારણે પાંચ જ્ઞાનના ઉત્તરોત્તર બે-બે ભેદોનું નિરૂપણ છે. તે બે ભેદોનું સ્વરૂપ પ્રાયઃ ભાવાર્થથી સ્પષ્ટ છે.
પદમ અપહમ સમય:- સયોગી, અયોગી, કેવળજ્ઞાનમાં પ્રથમ સમયના જ્ઞાનને પ્રથમ સમય કેવળ જ્ઞાન અને પ્રથમ સમયને છોડી શેષ સમયના જ્ઞાનને અપ્રથમસમય કેવળજ્ઞાન કહે છે.
વિરમ આવહ્મ સમય:- સયોગી, અયોગી કેવળજ્ઞાનમાં અંતિમ સમયના જ્ઞાનને ચરમ સમય કેવળ જ્ઞાન અને અંતિમથી પૂર્વના સર્વ સમયના જ્ઞાનને અચરમ સમય કેવળજ્ઞાન કહે છે.
શ્રુત-ચારિત્રરૂપ દ્વિવિધ ધર્મ :२८ दुविहे धम्मे पण्णत्ते तं जहा- सुयधम्मे चेव, चरित्तधम्मे चेव । सुयधम्मे दुविहे पण्णत्ते, तं जहा- सुत्तसुयधम्मे चेव, अत्थसुयधम्मे चेव । चरित्तधम्मे दुविहे पण्णत्ते, तं जहा- अगारचरित्तधम्मे चेव, अणगारचरित्तधम्मे चेव । ભાવાર્થ :- ધર્મના બે પ્રકાર છે, યથા– (૧) શ્રતધર્મ = દ્વાદશાંગ શ્રુતનો અભ્યાસ, સ્વાધ્યાય કરવો, (૨) ચારિત્રધર્મ = સમ્યકરૂપે વ્રત, સમિતિ આદિનું આચરણ કરવું.
શ્રતધર્મના બે પ્રકાર છે, યથા- (૧) સૂત્ર શ્રુતધર્મ = મૂળ સૂત્રોનું અધ્યયન કરવું.(૨) અર્થ શ્રતધર્મ = સૂત્રોના અર્થનું અધ્યયન કરવું.
ચારિત્રધર્મના બે પ્રકાર છે, યથા-(૧) અગાર ચારિત્રધર્મ-શ્રાવકોના અણુવ્રત આદિ. (૨) અણગાર ચારિત્રધર્મ-સાધુઓના મહાવ્રત આદિ.
વિવેચન :
ધર્મ - આત્મ વિકાશનો જે માર્ગ, પ્રર્વતન તે ધર્મ. પ્રસ્તુત સૂત્રમાં ધર્મના બે પ્રકાર કહ્યા છે– કૃતધર્મ અને ચારિત્રધર્મ. શ્રત એટલે જ્ઞાન અને ચારિત્ર એટલે આચરણ. તેના ભેદ-પ્રભેદ સુત્રપાઠથી સ્પષ્ટ છે.
સંયમના બે બે ભેદ :२९ दुविहे संजमे पण्णत्ते, तं जहा- सरागसंजमे चेव, वीयरागसंजमे चेव । सरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- सुहुमसंपराय सरागसंजमे चेव,
Page #119
--------------------------------------------------------------------------
________________
स्थान-२: 6देश-१
| ५५ ।
बादरसंपराय सरागसंजमे चेव ।
सुहमसंपरायसरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- पढमसमय सुहमसंपराय सरागसंजमे चेव, अपढमसमय सुहुमसंपराय सरागसंजमे चेव । अहवा चरिमसमय सुहुमसंपराय सरागसंजमे चेव, अचरिमसमय सुहुमसंपराय सरागसंजमे चेव । अहवा-सुहुमसंपराय सरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- संकिलेसमाणए चेव, विसुज्झमाणए चेव ।। ___बादरसंपराय सरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- पढमसमय बादरसंपराय सरागसंजमे चेव, अपढमसमय बादरसंपराय सरागसंजमे चेव । अहवा चरिमसमय बादरसंपराय सरागसंजमे चेव, अचरिमसमय बादरसंपराय सरागसंजमे चेव । अहवा बादरसंपराय सरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- पडिवाइए चेव, अपडिवाइए चेव । ભાવાર્થ :- સંયમના બે પ્રકાર છે, યથા- સરાગ સંયમ અને વીતરાગ સંયમ. સરાગ સંયમ બે प्रा२ना छ– (१) सूक्ष्म संपराय सराग संयम (२) पा६२ संपराय सराग संयम.
સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમના બે પ્રકાર છે, યથા– (૧) પ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ (૨) અપ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ અથવા (૧) ચરમ સમય સૂક્ષ્મ સંપરાય રાગ સંયમ (૨) અચરમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગસંયમ. અથવા (૧) સંકિલશ્યમાન સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ (૨) વિશુદ્ધયમાન સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ.
બાદર સંપરાય સરાગસંયમના બે પ્રકાર છે, યથા– (૧) પ્રથમ સમય બાદર સંપરાય રાગ સંયમ (૨) અપ્રથમ સમય બાદર સંપરાય સરાગ સંયમ અથવા (૧) ચરમ સમય બાદર સંપરાય રાગ સંયમ (૨) અચરમ સમય બાદર સંપરાય સરાગ સંયમ. અથવા બાદર સંપરાય સરાગસંયમના બે પ્રકાર छ- (१) प्रतिपाति माह२ संपराय सराग संयम (२) अप्रतिपाति बाह२ संपराय सराग संयम. ३० वीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- उवसंतकसायवीयरागसंजमे चेव, खीणकसायवीयरागसंजमे चेव ।
उवसंतकसायवीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- पढ मसमयउवसंतकसाय- वीयरागसंजमे चेव, अपढमसमय उवसंतकसायवीयरागसंजमे चेव । अहवा चरिम समय उवसंतकसायवीयरागसंजमे चेव, अचरिमसमय उवसंतकसायवीयरागसंजमे चेव ।
खीणकसाय वीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- छउमत्थ
Page #120
--------------------------------------------------------------------------
________________
| ५७
શ્રી ઠાણાગ સૂત્ર-૧
खीणकसाय वीयरागसंजमे चेव, केवलि खीणकसाय वीयरागसंजमे चेव ।
छउमत्थखीणकसाय वीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- सयंबुद्ध छउमत्थ खीणकसाय वीयरागसंजमे चेव, बुद्धबोहिय छउमत्थखीणकसाय वीयरागसंजमे चेव।
सयंबुद्ध छउमत्थखीणकसायवीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहापढम समय सयंबुद्धछउमत्थ खीणकसाय वीयरागसंजमे चेव, अपढमसमय सयंबुद्ध- छउमत्थ खीणकसाय वीयरागसंजमे चेव । अहवा चरिमसमय सयंबुद्धछउमत्थ-खीण- कसाय वीयरागसंजमे चेव, अचरिमसमय सयंबुद्धछउमत्थखीणकसाय वीयराग संजमे चेव ।
बुद्धबोहियछउमत्थखीणकसायवीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहापढम समय बुद्धबोहियछउमत्थखीणकसाय वीयरागसंजमे चेव, अपढमसमय बुद्धबोहिय छउमत्थखीणकसाय वीयरागसंजमे चेव । अहवाचरिमसमय बुद्धबोहिय छउमत्थ- खीणकसाय वीयरागसंजमे चेव, अचरिमसमय बुद्धबोहियछउमत्थखीणकसाय वीय- रागसंजमे चेव । भावार्थ :- वात। संयमन से प्रा२ ४ह्या छ, यथा- (१) ७५शांतषाय वीतरा॥ संयम (२) ક્ષીણકષાય વીતરાગ સંયમ.
64शांत षाय वीतरागसंयमनाप्रअरछ, यथा- (१) प्रथम समय 64शांताय वीतराग સંયમ (૨) અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ. અથવા (૧) ચરમ સમય ઉપશાંતકષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ.
क्षी पाय वीतराग संयमनार छ, यथा- (१) भस्थ क्षीषाय वीतराग संयम (२) કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ. ' છદ્મસ્થક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા- (૧) સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ.
સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા– (૧) પ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ (૨) અપ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ. અથવા (૧) ચરમ સમય સ્વયંબુદ્ધ છમસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ.
બુદ્ધ બોધિત છદ્મ ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા- (૧) પ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અપ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય
Page #121
--------------------------------------------------------------------------
________________
| स्थान-२: देश-१
। ५७
વીતરાગ સંયમ અથવા (૧) ચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ. |३१ केवलिखीणकसायवीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- सजोगि केवलि- खीणकसायवीयरागसंजमे चेव, अजोगि केवलिखीणकसायवीयराग संजमे चेव ।
सजोगिकेवलिखीणकसायवीयरागसंजमे दुविहे, पण्णत्ते, तं जहापढमसमय-सजोगिके वलिखीण कसायवीयरागसंजमे चेव, अपढम- समयसजोगिकेवलिखीण- कसायवीयरागसंजमे चेव । अहवाचरिमसमयस- जोगिकेवलि खीणकसायवीयराग- संजमे चेव, अचरिमसमयस- जोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव । अजोगिकेवलिखीणकसाय- वीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- पढमसमयअजोगिकेवलिखीणकसाय-वीयरागसंजमे चेव, अपढमसमयअजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव । अहवा चरिमसमयअजोगिकेवलिखीणकसायवीयराग संजमे चेव, अचरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव । भावार्थ :- वली क्षीषाय वीतराग संयमनाले १२ छ, यथा- (१) सयोगी ली थीषाय વીતરાગ સંયમ (૨) અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ
સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા– (૧) પ્રથમ સમય સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અપ્રથમ સમય સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ. અથવા (૧) ચરમ સમય સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ
અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા– (૧) પ્રથમ સમય અયોગી કેવળી ક્ષીણ કષાય વીતરાગ સંયમ (૨) અપ્રથમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ. અથવા (૧) ચરમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ.
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં ભેદ-પ્રભેદ સહિત સંયમનું વિશદ વર્ણન છે. સંયમ:- ઈન્દ્રિય અને મનને સમ્યક પ્રકારે નિયમનમાં રાખવા તેને સંયમ કહે છે. સંયમના ૧૭ પ્રકાર
Page #122
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
છે. અહિંસાદિ પંચમહાવ્રત, ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાયોનો નિગ્રહ, આ સર્વ પ્રવૃત્તિને સંયમ કહેવાય છે. આગમમાં અન્યત્ર સંયમના સામાયિક, છેદોપસ્થાપનીય આદિ પાંચ ભેદ કહ્યાં છે. પરંતુ અહીં બે સ્થાનનું વર્ણન છે તેથી તેના મૂળ બે ભેદ કહ્યા છે સરાગ સંયમ અને વીતરાગ સંયમ. તેના ઉત્તરભેદોમાં પણ બે—બે ભેદ કરીને વર્ણન કર્યું છે.
બાદર સંપરાય સરાગ સંયમ– ૬ થી ૯ ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ. સૂકમ સં૫રાય સરાગ સંયમ-૧૦માં ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ.
વિશભમાન સંયમ = ઉપશમ કે ક્ષપક શ્રેણી પર ચઢતાં જીવોનો સંયમ. સંક્ષિશ્યમાન સંયમ = ઉપશમ શ્રેણીથી પડતાં જીવોનો સંયમ.
' ઉપશાંત કષાય છઘસ્થ વીતરાગ સંયમ–૧૧માં ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ.ક્ષીણકષાય છવાસ્થ વીતરાગ સંયમ–૧૨માં ગુણસ્થાનવ જીવોનો સંયમ. સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ-૧૩માં ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ. અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ-૧૪મા ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ.
સ્વયબદ્ધ સંયમ = સ્વયં બોધ પામીને સંયમ સ્વીકાર કરનારનો સંયમ. બદ્રબોધિત સંયમ = અન્યના નિમિત્તે બોધ પામીને સંયમ સ્વીકારનારનો સંયમ.
કોઈપણ સંયમના પ્રથમ સમયને પ્રથમ સમય સંયમ અને પ્રથમ સમયને છોડીને શેષ સમયના સંયમને અપ્રથમ સમય સંયમ કહે છે. કોઈપણ સંયમના અંતિમ સમયને ચરમ સમય સંયમ અને ચરમ સમયને છોડીને શેષ સમયના સંયમને અચરમ સમય સંયમ કહે છે. પ્રથમ, અપ્રથમ, ચરમ, અચરમ, આ ચારે ભેદના અર્થ સર્વત્ર આ જ પ્રમાણે જાણવા.
પાંચ સ્થાવરના સૂક્ષ્મ આદિ બે બે ભેદ :३२ दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- सुहुमा चेव, बायरा चेव । एव जाव वणस्सइकाइया ।
दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- पज्जत्तगा चेव, अपज्जत्तगा चेव । एवं जाव वणस्सकाइया ।।
दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- परिणया चेव, अपरिणया चेव । एवं जाव वणस्सकाइया । ભાવાર્થ :-પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા- (૧) સૂક્ષ્મ (૨) બાદર. તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્યત સર્વ એકેન્દ્રિયના બે બે પ્રકાર છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૧
[૫૯]
પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા– (૧) પર્યાપ્ત (૨) અપર્યાપ્ત. તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્યત સર્વ એકેન્દ્રિયના બે બે પ્રકાર છે.
પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા– (૧) પરિણત(અચિત્ત) (૨) અપરિણત(સચિત્ત). તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્યત સર્વ એકેન્દ્રિયના બે બે પ્રકાર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્યાદિ સ્થાવરો માટે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત અને અચિત્ત, સચિત્ત; આ છ ભેદોનું નિરૂપણ છે. સૂક્ષ્મ :- સૂમ નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ છે, જે દષ્ટિગોચર થતા નથી, શસ્ત્રથી વ્યાઘાત પામતાં નથી, અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વયં મૃત્યુ પામે છે. તે આખા લોકમાં ભરેલા છે તેને સૂક્ષ્મ જીવ કહે છે. બાદર – બાદર નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર કંઈક સ્કૂલ છે, જે દષ્ટિગોચર થાય અથવા ન થાય. શસ્ત્રથી વ્યાઘાત પામે, જે લોકના દેશભાગમાં જ હોય તેને બાદર જીવ કહે છે. પર્યાપ્ત:- પર્યાપ્ત નામ કર્મના ઉદયથી જે સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરે તેને પર્યાપ્ત કહે છે. અપર્યાપ્ત - અપર્યાપ્તા નામ કર્મના ઉદયથી જેણે સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરી નથી તેને અપર્યાપ્ત કહે છે. પર્યાપ્તિ -જન્મના પ્રારંભમાં પ્રાપ્ત થતી પૌલિક શક્તિને પર્યાપ્તિ કહે છે અથવા આહારાદિ પુગલોને ગ્રહણ કરવાની અને તેને શરીરાદિ રૂપે પરિણાવવાની શક્તિને પર્યાપ્તિ કહે છે. પરિણત :- સ્વકાય, પરકાય અથવા ઉભયકાય શસ્ત્રથી જે પૃથ્વી, પાણી વગેરેના જીવો પર્યાયાન્તરને પ્રાપ્ત કરે અર્થાત્ અચિત્ત થઈ જાય, તેને પરિણત કહે છે. અપરિણત – કોઈ પણ શસ્ત્રથી જે જીવો પર્યાયાન્તરને પ્રાપ્ત ન થયા હોય તેને અપરિણત કહે છે. તે જીવસહિત-સચિત્ત હોય છે.
પરિણત-અપરિણત દ્રવ્ય :|३३ दुविहा दव्वा पण्णत्ता, तं जहा- परिणया चेव, अपरिणया चेव । ભાવાર્થ :- દ્રવ્યના બે પ્રકાર છે, યથા– (૧) પરિણત (૨) અપરિણત. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં છ દ્રવ્યની પરિણતતા દર્શાવી છે. વર્તમાન પરિણતિ(પર્યાય)થી ભિન્ન પરિણતિને
Page #124
--------------------------------------------------------------------------
________________
| ૬૦ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
પ્રાપ્ત થાય તેને પરિણત કહે છે. વર્તમાન પર્યાયમાં જ રહે તેને અપરિણત કહે છે. છ દ્રવ્યમાંથી વ્યવહારનયની અપેક્ષાએ જીવ અને પુદગલ બે દ્રવ્ય પરિણત–બાહ્ય કારણોથી રૂપાંતરણ પામી શકે છે. તે તેની વૈભાવિક પર્યાય કહેવાય છે. નિશ્ચયનયથી સર્વ દ્રવ્ય અપરિણત જ છે.
ગતિ-અગતિ સમાપનક સ્થાવર જીવ :३४ दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- गतिसमावण्णगा चेव, अगतिसमा- वण्णगा चेव जाव दुविहा वणस्सइकाइया पण्णत्ता, तं जहागतिसमावण्णगा चेव, अगतिसमावण्गा चेव । ભાવાર્થ :- પુથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા– (૧) ગતિ સમાપન્નક- એક ભવમાંથી બીજા ભવમાં જતાં સમયે અંતરાલગતિમાં વર્તતા જીવો. (૨) અગતિ સમાપન્નક- વર્તમાન ભવમાં અવસ્થિત જીવો. તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્વતના સર્વના બે બે પ્રકાર છે, યથા– (૧) ગતિ સમાપત્રક (૨) અગતિસમાપત્રક. વિવેચન :ગતિસમાપનક - જીવ એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચે તેના એક, બે કે ત્રણ સમય દરમ્યાન જીવ જે ગતિ કરે તે ગતિ સમાપન્નક કહેવાય છે. અગતિસમાપનક - વિગ્રહગતિ દ્વારા જે જીવે ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત કરી લીધું હોય, તે તે ભવમાં જે સ્થિત થઈ ગયા હોય તેને અગતિસમાપન્નક કહે છે. પ્રસ્તુતમાં પાંચ સ્થાવર જીવોના બે બે પ્રકાર દર્શાવ્યા છે. તેમજ અન્ય ત્રસ જીવો પણ બે બે પ્રકારના સંભવિત છે. તેને અહીં ઉપલક્ષણથી સમજી લેવા જોઈએ. ગતિ-અગતિ સમાપનક દ્રવ્ય :|३५ दुविहा दव्वा पण्णत्ता, तं जहा- गतिसमावण्णगा चेव, अगतिसमावण्णगा चेव । ભાવાર્થ :- દ્રવ્યના બે પ્રકાર છે, યથા– (૧) ગતિ સમાપન્નક(ગમનમાં પ્રવૃત્ત) (૨) અગતિસમાપન્નક (અવસ્થિત).
વિવેચન :
છ દ્રવ્યમાંથી જીવ અને પુગલ એ બે દ્રવ્ય ગતિ કરે છે. જીવમાં પણ સિદ્ધ જીવ, સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી ગયા પછી ગતિ કરતાં નથી. આ બે દ્રવ્યમાં ગતિસમાપન્નક અને અગતિસમાપત્રક બને અવસ્થા હોય છે. જ્યારે શેષ ચાર દ્રવ્ય અવસ્થિત જ છે તેથી તેમાં અગતિસમાપન્નક એક જ અવસ્થા હોય છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૧
[
1 ]
અનંતર પરંપર અવગાઢ સ્થાવર જીવો :|३६ दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- अणंतरोगाढा चेव, परंपरोगाढा चेव जाव दुविहा वणस्सइकाइया पण्णत्ता, तं जहा- अणंतरोगाढा चेव, परंपरोगाढा चेव ।
ભાવાર્થ :- પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા– (૧) અનંતરાવગાઢ (૨) પરમ્પરાવગાઢ. તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્યતના સર્વના બે બે પ્રકાર છે, યથા– (૧) અનંતરાવગાઢ (૨) પરમ્પરાવગાઢ.
વિવેચન :
આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યને અવગાહના–સ્થાન આપે છે. આકાશપ્રદેશ ઉપર સ્થાન પામેલ દ્રવ્ય અવગાઢ કહેવાય છે. અનંતર પરંપરાવગાઢ - અનન્તર–અંતર વિના, સમયના વ્યવધાન વિના વર્તમાન સમયમાં જીવ જે સ્થાનપર (જે આકાશપ્રદેશ પર) અવગાઢ થયા હોય તે અનંતરાવગાઢ કહેવાય છે. જેને કોઈ સ્થાનપર અવગાઢ થયાને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય તેને પરંપરાવગાઢ કહે છે.
અનંત પરંપર અવગાઢ દ્રવ્ય :३७ दुविहा दव्वा पण्णत्ता, तं जहा- अणंतरोगाढा चेव, परंपरोगाढा चेव । ભાવાર્થ :- દ્રવ્યના બે પ્રકાર છે, યથા– (૧) અનંતરાવગાઢ (૨) પરમ્પરાવગાઢ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્યની અવગાઢતાના આધારે તેના બે ભેદનું કથન છે. છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં જ અનંતરાવગાઢ અને પરંપરાવગાઢ ભેદ ઘટી શકે છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય એક, અંખડ, નિત્ય દ્રવ્ય છે અને ગતિ આદિ ક્રિયાથી રહિત છે. તેથી તેમાં ઉપરોક્ત ભેદ સંભવિત નથી. અનંતરપરંપર અવગાઢનો અર્થ પૂર્વ સૂત્ર પ્રમાણે જાણવો. કાળના બે ભેદ :| ३८ दुविहे काले पण्णत्ते, तं जहा- ओसप्पिणीकाले चेव, उस्सप्पिणीकाले વેવ I
ભાવાર્થ :- કાળના બે પ્રકાર છે, યથા– (૧) અવસર્પિણી કાળ (૨) ઉત્સર્પિણી કાળ.
Page #126
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
વિવેચન :
પૂર્વ સૂત્ર નં. ૨૦માં 'સમા' શબ્દથી જે બે ભેદ કહ્યા છે તે જ બે ભેદ અહીં 'કાલ' શબ્દથી કહ્યા છે. સૂત્રોક્ત અવસર્પિણી–ઉત્સર્પિણી રૂપ બે પ્રકારના કાળ ભરત, ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ છે. મહાવિદેહ ક્ષેત્રમાં કે અકર્મભૂમિના કોઈ પણ ક્ષેત્રમાં તથાપ્રકારનું કાલ પરિવર્તન થતું નથી. તેથી ત્યાં એક જ અવસ્થિત કાળ હોય છે.
આકાશના બે ભેદ :
| ३९ दुविहे आगासे पण्णत्ते, तं जहा- लोगागासे चेव, अलोगागासे चेव ભાવાર્થ :- આકાશના બે પ્રકાર છે, યથા– (૧) લોકાકાશ (૨) અલોકાકાશ.
વિવેચન :
આકાશ દ્રવ્યના જેટલા ભાગમાં ધર્મ, અધર્મ, જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યો સ્થિત છે, જેટલું આકાશ આ પાંચે દ્રવ્યના આશ્રયરૂપ છે, તેને લોકાકાશ કહે છે અને તે લોકની બહારના આકાશ દ્રવ્યને અલોકાકાશ કહે છે.
આત્યંતર-બાહ્ય વગેરે શરીરનું નિરૂપણ :
૪૦ ખેરડ્યાળ તો સરીરના પળત્તા, તં નહીં- અન્વંતરણ દેવ, બાહિરણ્ વેવ । अब्भंतरए कम्मए, बाहिरए वेडव्विए । देवाणं वि एवं चेव भाणियव्वं ।
पुढविकाइयाणं दो सरीरगा पण्णत्ता, तं जहा- अब्भंतरए चेव, बाहिरए चेव । अब्भंतरगे कम्मए, बाहिरए ओरालिए एवं जाव वणस्सइकाइयाणं ।
बेइंदियाणं दो सरीरा पण्णत्ता, तं जहा- अब्भंतरए चेव, बाहिरए चेव । अब्भंतरए कम्मए, अट्ठिमंससोणियबद्धे बाहिरए ओरालिए । एवं जाव चउरिंदियाणं ।
पंचिंदियतिरिक्खजोणियाणं दो सरीरगा पण्णत्ता, तं जहा- अब्भंतरए चेव बाहिरए चेव । अब्भंतरए कम्मए, अट्ठिमंससोणियण्हारुधिराबद्धे बाहिरए ओरालिए । मणुस्साण वि एवं चेव ।
ભાવાર્થ :- નારકીને બે શરીર હોય છે, યથા– આજ્યંતર અને બાહ્ય. (૧) આપ્યંતર– કાર્મણશરીર (૨) બાહ્ય—વૈક્રિય શરીર. તે જ રીતે દેવોને પણ આ બે શરીર હોય છે.
પૃથ્વીકાયિક જીવોને બે શરીર હોય છે, યથા– (૧) આપ્યંતર–કાર્મણશરીર (૨) બાહ્ય–આદારિક
Page #127
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૧
શરીર. તે જ રીતે અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને બે-બે શરીર હોય છે.
બેઈદ્રિય જીવોને બે શરીર હોય છે. યથા- (૧) આત્યંતર કામણ શરીર (ર) બાહા અસ્થિ માંસ, રુધિર યુક્ત દારિક શરીર. તે જ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોને પણ બે બે શરીર હોય છે.
પંચેન્દ્રિય તિર્યચ જીવોને બે શરીર હોય છે, યથા– (૧) આત્યંતર– કાશ્મણ શરીર (૨) બાહ્યઅસ્થિ, માંસ, રુધિર, સ્નાયુ અને શિરાયુક્ત ઔદારિક શરીર. તે જ પ્રમાણે મનુષ્યોને પણ બે શરીર હોય
४१ विग्गहगइसमावण्णगाणं णेरइयाणं दो सरीरगा पण्णत्ता, तं जहातेयए चेव, कम्मए चेव । णिरंतरं जाव वेमाणियाणं । ભાવાર્થ :- વિગ્રહગતિ-સમાપન્નક નારકી જીવોને બે શરીર હોય છે, યથા– (૧) તૈજસ શરીર (૨) કાર્પણ શરીર. આ રીતે વિગ્રહગતિ સમાપન્નક વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકોમાં બે-બે શરીર જાણવા.
४२ रइयाणं दोहिं ठाणेहिं सरीरुप्पत्ती सिया, तं जहा- रागेण चेव, दोसेण चेव जाव वेमाणियाणं ।
__णेरइयाणं दुट्ठाणणिव्वत्तिए सरीरगे पण्णत्ते, तं जहा- रागणिव्वत्तिए चेव, दोसणिव्वत्तिए चेव जाव वेमाणियाणं । ભાવાર્થ :- નારકી જીવોના શરીરની ઉત્પત્તિનો પ્રારંભ બે પ્રકારે થાય છે, યથા– (૧) રાગથી (૨) દ્વેષથી. તે જ રીતે વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકોમાં જાણવું.
નારકીના શરીરની નિષ્પત્તિ(પૂર્ણતા) બે સ્થાનથી થાય છે, યથા– (૧) રાગથી (૨) દ્વેષથી. તે જ રીતે વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકોમાં જાણવું.
વિવેચન :શરીર – શક્તિ પ્રતિક્ષણં શરીર- પ્રતિક્ષણ જેનો ક્ષય-વિનાશ થાય તે શરીર કહેવાય છે. આ સૂત્રમાં શરીરના આત્યંતર અને બાહ્ય, એમ બે—બે ભેદ બતાવ્યા છે. અહીં કાશ્મણ શરીરને આત્યંતર શરીર રૂપે અને ઔદારિક–વૈક્રિયને બાહ્ય શરીર રૂપે ગ્રહણ કરેલ છે.
આત્યંતર શરીરઃ- જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે અત્તરાલ ગતિમાં સાથે રહેતું હોવાથી, સર્વ આત્મપ્રદેશ સાથે ઓતપ્રોત હોવાથી, છદ્મસ્થ જીવો તેને જોઈ શકતા ન હોવાથી, કાર્મણ શરીરને આત્યંતર શરીર કહે છે. કાર્પણ શરીરની જેમ તૈજસ શરીર પણ આત્યંતર શરીર રૂપ જ છે પણ તેનો ઉલ્લેખ આ સુત્રમાં નથી. આ બંને શરીર સહચારી છે પરંતુ અપાંતરાલ ગતિમાં તે સાધકતમ હોવાથી
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
સૂત્રકારે એક કાર્પણ શરીરનો જ આત્યંતર શરીર રૂપે ઉલ્લેખ કર્યો છે અથવા તૈજસ શરીરને ગૌણ કરી કાર્યણ શરીરની પ્રમુખતા સ્વીકારી છે. કાયયોગના સાત ભેદમાં પણ તૈજસ યોગ નથી. ત્યાં પણ પ્રમુખતાએ કાર્પણ કાયયોગનું જ કથન છે.
૪
બાહ્ય શરીર ઃ– તે સાકાર છે અને રૂપી છે. જીવ પ્રદેશોની સાથે કેટલાક ઉદરના પોલાણ જેવા અવયવોમાં વ્યાપ્ત થઈને રહેતું નથી, તેમજ છદ્મસ્થ જીવો તેને જોઈ શકે છે માટે ઔદારિક અને વૈક્રિય શરીરને બાહ્ય શરીર કહે છે. દેવ–નારકીને વૈક્રિય શરીર બાહ્ય શરીર રૂપે છે. મનુષ્ય, તિર્યંચોને ઔદારિક શરી૨ બાહ્ય શરીર રૂપે છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનું ઔદારિક શરીર, અસ્થિ, માંસ, લોહી, સ્નાયુ અને શિરાથી યુક્ત હોય છે. પાંચ સ્થાવરનું ઔદારિક શરીર અસ્થિ, માંસાદિથી રહિત છે. ત્રણ વિક્લેન્દ્રિયનું ઔદારિક શરીર અસ્થિ, માંસ અને રુધિરથી યુક્ત છે.
વિગ્રહ ગતિ :– વિગ્રહ એટલે શરીર. નવીન સ્થૂલ શરીર ધારણ કરવા માટે જીવ એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરીને જાય, ત્યારની અંતરાલ ગતિને વિગ્રહ ગતિ કહે છે. ચોવીસે દંડકના જીવોને વિગ્રહગતિમાં તૈજસ અને કાર્યણ આ બે આત્યંતર–સૂક્ષ્મ શરીર હોય છે
ઉત્પત્તિ-નિષ્પત્તિ :– સર્વ સંસારી જીવોના શરીરની ઉત્પત્તિ અને નિષ્પત્તિનું કારણ રાગ અને દ્વેષ જ છે. રાગદ્વેષના કારણે કર્મબંધ છે અને તે કર્મ ઉદયે જીવ જન્મ-મરણને પ્રાપ્ત થાય છે. જન્મ મરણ થતાં તેના શરીરની ઉત્પત્તિ અને વિનાશની પરંપરા ચાલે છે. આ રીતે જીવની ભવ પરંપરામાં શરીરની ઉત્પત્તિ અને નિષ્પત્તિ મૌલિકરૂપે રાગ અને દ્વેષરૂપ બે સ્થાનથી જ થાય છે.
કાયાના ભેદ-પ્રભેદ :
४३ दो काया पण्णत्ता, तं जहा- तसकाए चेव, थावरकाए चेव । तसकाए दुविहे पण्णत्ते, तं जहा - भवसिद्धिए चेव, अभवसिद्धिए चेव । थावरकाए તુવિષે પળત્તે, તે નહા- મવસિદ્ધિપ્ ચેવ, અમવસિદ્ધિપ્ વેવ ।
ભાવાર્થ :- કાયના બે પ્રકાર છે, યથા– ત્રસકાય અને સ્થાવરકાય. ત્રસકાયના બે પ્રકાર છે, યથા– ભવ્યસિદ્ધિક અને અભવ્યસિદ્ધિક. સ્થાવરકાયના બે પ્રકાર છે, યથા– ભવ્યસિદ્ધિક અને અભવ્યસિદ્ધિક,
વિવેચન :
કાય :– કાય એટલે સમૂહ. ત્રસ જીવોના સમૂહને ત્રસકાય અને સ્થાવર જીવોના સમૂહને સ્થાવરકાય કહેવામાં આવે છે. આ બંને પ્રકારના જીવોમાં ભવી અને અભવી બંને હોય છે.
પૂર્વ-ઉત્તર દિશાનું મહત્ત્વ :
४४ दो दिसाओ अभिगिज्झ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पव्वावित्तए
Page #129
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૧
|
૫
|
- पाईणं चेव, उदीणं चेव । एवं मुंडावित्तए, सिक्खावित्तए, उवट्ठावित्तए, संभुजित्तए संवासित्तए, सज्झायमुद्दिसित्तए, सज्झायं समुद्दिसित्तए, सज्झायमणुजाणित्तए, आलोइत्तए, पडिक्कमित्तए, णिदित्तए, गरहित्तए, विउट्टित्तए, विसोहित्तए, अकरणयाए अब्भुट्टित्तए अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जित्तए ।
दो दिसाओ अभिगिज्झ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण अपच्छिममारणतिय संलेहणाझूसणा झूसियाणं भत्तपाणपडियाइक्खियाणं पाओवगयाणं कालं अणवकंख- माणाणं विहरित्तए, तं जहा- पाईणं चेव, उदीणं चेव । ભાવાર્થ :- (૧) નિગ્રંથ અને નિગ્રંથીઓને પૂર્વ તથા ઉત્તર દિશાનો સ્વીકાર કરીને અર્થાતુ તે દિશામાં મુખરખાવીને શિષ્યને દીક્ષિત કરવા કહ્યું છે. (૨) તે જ રીતે પૂર્વ તથા ઉત્તરદિશા સન્મુખ મુંડિત કરવા.(૩) શિક્ષિત કરવા. (૪) મહાવ્રતોનું આરોપણ કરવું. (૫) આહારના માંડલામાં સમ્મિલિત કરવા. (૬) સંસ્તારક માંડલામાં સંવાસ કરવો. (૭) સ્વાધ્યાયનો ઉદ્દેશ કરવો. (૮) સ્વાધ્યાયનો સમુદ્દેશ કરવો. (૯) સ્વાધ્યાયની અનુજ્ઞા દેવી. (૧૦) આલોચના કરવી. (૧૧) પ્રતિક્રમણ કરવું. (૧૨) અતિચારોની નિંદા કરવી. (૧૩) ગુરુ સન્મુખ અતિચારોની ગહ કરવી. (૧૪) લાગેલા દોષોથી નિવૃત્ત થવું. (૧૫) દોષોની શુદ્ધિ કરવી. (૧૬) ફરી દોષ ન કરવા ઉદ્યત થવું. (૧૭) દોષના યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપશ્ચર્યાનો સ્વીકાર કરવો કલ્પ છે.
નિગ્રંથ અને નિગ્રંથીઓને બે દિશાઓ સન્મુખ મારણાંતિકી સંલેખનાની આરાધના પૂર્વક, ભક્તપાનના પ્રત્યાખ્યાન કરી પાદપોપગમન સંથારો કરી, મૃત્યુની આકાંક્ષા નહીં કરતાં, રહેવું કલ્પ છે. યથા– પૂર્વ અને ઉત્તર દિશા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૂર્વ તથા ઉત્તર દિશાના મહત્ત્વને પ્રગટ કર્યું છે.
પ્રાચીનકાળથી જ શુભકાર્ય પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ રાખી કરવાની પરંપરા છે. પૂર્વ દિશાથી ઉદિત થતો સૂર્ય જગતને પ્રકાશિત કરે છે. તેમ દીક્ષા આદિ સર્વ કાર્યો 'મને ઉત્તરોત્તર પ્રકાશ આપતા રહે તેવા ભાવ સાથે પૂર્વ દિશામાં મુખ રાખવાનું વિધાન છે.
ભરતક્ષેત્રથી ઉત્તર દિશામાં વિદેહક્ષેત્ર છે. આ વિદહક્ષેત્રમાં સીમંધરસ્વામી આદિ તીર્થકરો વિચરી રહ્યા છે. તેઓનું સ્મરણ મને પથ પ્રદર્શક બને તેવા ભાવ સાથે ઉત્તરદિશા તરફ મુખ રાખવાનું વિધાન છે.
જ્યોતિર્વિદ્ લોકોનું કહેવું છે કે પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ શુભકાર્ય કરવાથી શરીર અને મન ઉપર ગ્રહ, નક્ષત્ર આદિની અનુકૂળ અસર પડે છે અને દક્ષિણ યા પશ્ચિમ દિશામાં મુખ રાખીને કાર્ય કરવાથી પ્રતિકૂળ પ્રભાવ પડે છે. આ રીતે અનેક દષ્ટિકોણથી પૂર્વ તથા ઉત્તર દિશાનું મહત્ત્વ છે. તેથી
Page #130
--------------------------------------------------------------------------
________________
[
s ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
સાધકે પોતાના સાધના કાલની સૂત્રોક્ત વિશિષ્ટ ક્રિયાઓ પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ જ કરવી જોઈએ.
દીક્ષા દીધાં પછી અને ઉપસ્થાપના કર્યા પહેલાં શિષ્યનું મુંડન લોન્ચ કરવામાં આવે છે, તેને બે પ્રકારની શિક્ષા આપવામાં આવે છે– (૧) ગ્રહણ શિક્ષા-સુત્ર અને અર્થ ગ્રહણ કરવાની શિક્ષા (૨) આસેવન શિક્ષા-પ્રતિલેખન આદિ સાધ્વાચારની શિક્ષા.
નવદીક્ષિત સાધુને વડી દીક્ષા આપતાં મહાવ્રતોનું આરોપણ કરાય છે. વડીદીક્ષા આપ્યા પછી આહારના માંડલામાં સંમિલિત કરવામાં આવે છે. તે આહારાદિ કાર્ય પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખી કરવા જોઈએ. પ્રથમ સમ્મિલિત આહારની અપેક્ષાએ આ વિધાન સમજવું જોઈએ. તે પછી આહાર કરવામાં દિશાનો આગ્રહ આવશ્યક નથી. ઉદ્દેશ વગેરે શબ્દોનું વિશ્લેષણ અન્ય સૂત્રથી જાણવું. સલેબના:- કષાયો કૂશ કરવાની સાથે કાયાને કૂશ કરવી તે સંલેખના કહેવાય છે. માનસિક નિર્મલતા માટે કષાયોને કૂશ કરવા અને શારીરિક વાત-પિત્તાદિ જનિત વિકારોની શુદ્ધિ માટે ભક્તપાનનો ત્યાગ કરી કાયાને કૃશ કરવી તે સંલેખના કહેવાય. તે સંલેખના જઘન્ય છ માસ ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે.
પાદપોપગમન અનશનનો સ્વીકાર પૂર્વ અથવા ઉત્તર દિશાભિમુખ રહીને કરવો જોઈએ. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં સાધક જીવનના પ્રારંભથી જીવનના અંત સુધીની વિશિષ્ટ સાધનાઓ પૂર્વ તથા ઉત્તર દિશાભિમુખ કરવી તેવું સૂચન છે, જે તે દિશાના મહત્ત્વને પ્રગટ કરે છે.
8ા
સ્થાન-ર ઉદ્દેશક-૧ સંપૂર્ણ
Page #131
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદેશક-૨
_.
[ ૬૭ ]
૬૭
સ્થાન-ર
ઉદ્દેશક-ર
2
2
ભવ-ભવાંતરમાં કર્મ વેદના :| १ जे देवा उड्डोववण्णगा कप्पोववण्णगा विमाणोववण्णगा चारोववण्णगा चारट्ठिइया गइरइया गइसमावण्णगा, तेसि णं देवाणं सया समियं जे पावे कम्मे कज्जइ, तत्थगयावि एगइया वेयणं वेदेति, अण्णत्थगयावि एगइया वेयणं वेदेति । __णेरइयाणं सया समियं जे पावे कम्मे कज्जइ, तत्थगयावि एगइया वेयणं वेदेति, अण्णत्थगयावि एगइया वेदणं वेदेति जावपंचिंदियतिरिक्खजोणियाणं ।
मणुस्साणं सया समियं जे पावे कम्मे कज्जइ, इहगयावि एगइया वेयणं वेदेति, अण्णत्थगयावि एगइया वेयणं वेदेति । मणुस्सवज्जा सेसा एक्कगमा । ભાવાર્થ :- ઉદ્ગલોકમાં કલ્પોત્પન્નક દેવ, વિમાનોત્પન્નક, ચારોત્પન્નક દેવના ભેદ રૂપ ચાર સ્થિતિક દેવ, ગતિરતિક દેવ અને ગતિસમાપન્નક દેવ છે. તે દેવો ઉત્પન્ન થઈ નિરંતર પાપકર્મનો બંધ કરે છે. તે પાપકર્મોના ફળનું વેદન (૧) કેટલાક દેવો તે જ ભવમાં કરે છે, (૨) કેટલાક દેવો તે કર્મોનું વેદના અન્ય ભવમાં કરે છે.
નારકી જીવો જે પાપકર્મનો બંધ સદા-સર્વદા કરે છે, તેમાંથી (૧) કેટલાક નારકી જીવો તે જ ભવમાં પાપકર્મોના ફળનું વેદન કરે છે, (૨) કેટલાક નારકી જીવો અન્યગતિમાં જઈને તેનું વેદન કરે છે.
મનુષ્ય નિરંતર જે પાપકર્મનો બંધ કરે છે, તેમાંથી (૧) કેટલાક મનુષ્ય આ જ ભવમાં તેના ફળનું વેદન કરે છે. (૨) કેટલાક ભવાન્તરમાં તેનું વેદન કરે છે. મનુષ્યને છોડીને શેષ દંડકોનું કથન સમાન છે અર્થાતુ સંચિત કર્મના ફળનું વદન તે ભવમાં અથવા ભવાન્તરમાં કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવ કર્મનો બંધ ક્યાં કરે છે અને બાંધેલા કર્મોને ક્યાં ભોગવે છે તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન દેવો બે પ્રકારના છે– કલ્પોત્પન્નક અને વિમાનોત્પન્નક. કલ્પોત્પન્નક- જ્યાં
Page #132
--------------------------------------------------------------------------
________________
[ ૬૮]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ઈન્દ્ર, સામાનિક દેવ આદિ સ્વામી તથા સેવકના ભેદ હોય, તેવા બાર દેવલોકના દેવો કલ્પોત્પન્નક કહેવાય છે. વિમાનોત્પન્નક- જ્યાં સ્વામી તથા સેવકના ભેદ નથી પરંતુ બધા જ દેવો અહમેન્દ્ર હોય તેવા રૈવેયકવાસી અને અનુત્તરવિમાનવાસી દેવો કલ્પાતીત (વિમાનોત્પન્નક) કહેવાય છે.
ચારોત્પનક– ચારોત્પન્નક દેવ એટલે જયોતિષ્ક દેવો. તેના બે ભેદ છે. ચારસ્થિતિક અને ગતિરતિક. ચારસ્થિતિક- સમયક્ષેત્ર-અઢી દ્વીપની બહાર સ્થિત-સ્થિર એવા જ્યોતિષ્કદેવો ચારસ્થિતિક કહેવાય છે. ગતિરતિક- સમય ક્ષેત્રમાં રહેલ જ્યોતિષ્ક દેવો મેરુ પર્વતની નિરંતર પ્રદક્ષિણા કરવા રૂપ ગતિ–ક્રિયામાં પ્રવૃત રહે છે. તે ગતિરતિક કહેવાય છે. સામવિ - 'ગતિસમાપન્નક' પદ દ્વારા ભવનપતિ અને વાણવ્યંતર દેવોનું ગ્રહણ કર્યું છે.
૨૪ દંડકના જીવો નિરંતર કર્મબંધ કરે જ છે પરંતુ બંધાયેલા કર્મો પોતાનો અબાધાકાલ પૂર્ણ થયા પછી પોતાનું ફળ આપે છે. તેથી કેટલાક જીવો તે જ ભવમાં અને કેટલાક જીવો અન્ય ભવમાં કર્મફળને ભોગવાય છે. અલ્પ સ્થિતિવાળા કર્મોનું ફળ તે જ ભવમાં ભોગવાય છે અને દીર્ઘ સ્થિતિવાળા કર્મોનું ફળ અન્યભવમાં ભોગવાય છે.
દયા તત્થા :- સૂત્રકાર, વાચક અને પાઠક આ ત્રણે ય મનુષ્યગતિવાળા હોય છે, તેથી મનુષ્ય માટે દાવ વિ = આ ભવમાં રહેતાં, શબ્દનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે, અન્ય દંડક માટે તત્થા વિ = તે ભવમાં રહેતાં, તેવો શબ્દ પ્રયોગ કર્યો છે.
દંડકગત જીવોની ગતિ-આગતિ :
| २ णेरइया दुगइया दुआगइया पण्णत्ता, तं जहा- रइए णेरइएसु उववज्जमाणे मणुस्सेहिंतो वा पंचिंदियतिरिक्खजोणिएहिंतो वा उववज्जेज्जा । से चेव णं से णे रइए णे रइयत्तं विप्पजहमाणे मणुस्सत्ताए वा पंचिंदियतिरिक्खजोणियत्ताए वा गच्छेज्जा ।
एवं असुरकुमारा वि, णवरं से चेव णं से असुरकुमारे असुरकुमारत्तं विप्प- जहमाणे मणुस्सत्ताए वा तिरिक्खजोणियत्ताए, वा गच्छेज्जा । एवं सव्वदेवा ।
पुढविकाइया दुगइया दुआगइया पण्णत्ता तं जहा- पुढविकाइए पुढविकाइए सु उववज्जमाणे पुढविकाइएहिंतो वा णो पुढविकाइएहिंतो वा उववज्जेज्जा । से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पज्जहमाणे पुढविकाइयत्ताए वा णो पुढविकाइयत्ताए वा गच्छेज्जा । एवं जाव मणुस्सा । ભાવાર્થ :- નારકી જીવ બે ગતિ અને બે આગતિવાળા કહ્યા છે, તે આ પ્રમાણે છે– નરકમાં ઉત્પન્ન થતાં
Page #133
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૨
[ ૬૯ ]
નારકી (૧) મનુષ્ય અથવા (૨) પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાંથી આવી ઉત્પન્ન થાય છે. તે જ રીતે તે નારકી નરકાવસ્થા છોડી (૧) મનુષ્ય અથવા (૨) તિર્યંચ પંચેન્દ્રિય યોનિમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે અસુરકુમાર—ભવનપતિદેવ પણ બે ગતિ અને બે આગતિવાળા છે. વિશેષતા એ કે અસુરકુમારપણાને છોડીને તે (૧) મનુષ્ય પર્યાયમાં અથવા (૨) તિર્યંચયોનિમાં જાય છે. આ જ રીતે સર્વ દેવોની ગતિ–આગતિ વિષે જાણવું.
પુથ્વીકાયિક જીવો બે ગતિ અને બે આગતિવાળા છે, તે આ પ્રમાણે છે– પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થતાં પૃથ્વીકાયિક જીવો (૧) પૃથ્વીકાયિક અને (૨) નોપૃથ્વીકાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે જ રીતે પૃથ્વીકાયિક જીવો પૃથ્વીકાયિકપણાને છોડી (૧) પૃથ્વીકાયિક અને (૨) નોપૃથ્વીકાયિકોમાં જાય છે. આ રીતે મનુષ્ય સુધીના સર્વ દંડકમાં જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોની બે પ્રકારની ગતિ અને બે પ્રકારની આગતિ કહી છે. નરકાદિ જીવો આયુષ્ય પૂર્ણ કરી જે-જે ગતિમાં જાય છે તે 'ગતિ' કહેવાય છે અને નરકાદિ ગતિમાં જીવ જે-જે ગતિમાંથી આવી ઉત્પન્ન થાય છે તે 'આગતિ' કહેવાય છે. નારકી મરીને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય બે ગતિમાં જાય છે અને તે જ બે ગતિમાંથી આવે છે.
સામાન્ય રૂપે દેવો, મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિમાં જાય છે અને તે બે ગતિમાંથી આવે છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને આઠ દેવલોક સુધીના દેવો મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે અને બે ગતિમાં જાય છે. તેમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને બે દેવલોક સુધીના દેવો પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં જાય છે. પરંતુ ગતિની અપેક્ષાએ તિર્યંચ અને મનુષ્યની બે ગતિ થાય છે. નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્યંતના દેવો એક મનુષ્ય ગતિમાંથી જ આવે છે અને તે દેવો એક મનુષ્ય ગતિમાં જ જાય છે પરંતુ અહીં સૂત્રમાં વૈમાનિક જાતિના દેવોનું સામાન્ય કથન છે, તેથી બે ગતિમાં જાય છે તેમ કહ્યું છે.
પૃથ્વીથી લઈ મનુષ્ય સુધીના ઔદારિકના દશ દંડકોમાં બે, ત્રણ અને ચાર ગતિ તથા આગતિ હોય છે. જેમ કે પૃથ્વીકાયના જીવોની આગતિ ત્રણ પ્રકારની છે. મનુષ્ય, તિર્યચ, દેવ. પરંતુ સૂત્રકારે દ્વિતીય સ્થાન હોવાથી પૃથ્વીકાયિક અને નોપૃથ્વીકાયિક રૂપે બે પ્રકારની આગતિ કહી છે. નોપૃથ્વીકાયિકમાં પૃથ્વીકાયિક સિવાયના સર્વ જીવોનો સમાવેશ થાય છે. આ રીતે ઔદારિકના દશે દંડકમાં ગતિ અને આગતિની દ્વિવિધતા સમજવી જોઈએ. દંડકગત જીવોના બે-બે પ્રકાર :| ३ दुविहा णेरइया पण्णत्ता, तं जहा- भवसिद्धिया चेव, अभवसिद्धिया
Page #134
--------------------------------------------------------------------------
________________
| ७०
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
चेव । एवं जाव वेमाणिया ।।
दुविहा रइया पण्णत्ता, तं जहा- अणंतरोववण्णगा चेव, परंपरोववण्णगा चेव । एवं जाव वेमाणिया ।
दुविहा रइया पण्णत्ता, तं जहा- गइसमावण्णगा चेव, अगइसमावण्णगा चेव । एवं जाव वेमाणिया ।
दुविहा रइया पण्णत्ता, तं जहा- पढमसमयोववण्णगा चेव, अपढमसमयो-ववण्णगा चेव । एवं जाव वेमाणिया । भावार्थ :- ना२४ी प्र२॥ छ, ते मा प्रमाणो छ– (१) भव्यसिद्धि (२) मभव्यसिद्धि. मा शत વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં બે–બે ભેદ જાણવા.
___॥२8 ५।२॥ छ, ते ॥ प्रमाणे छ– (१) अनंत्तरोत्पन्न (२) परंपरोत्पन्न. ॥शत વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં બે–બે ભેદ જાણવા.
नाहीयेप्रारनाछे,तेसा प्रभारीछ- (१) गति समापन (२) अगति समापन्नाशते વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં બે–બે ભેદ જાણવા.
नाहीजेप्रडारना छ,तेसा प्रभागेछ- (१) प्रथम समयोत्पन्न (२) अप्रथम समयोत्पन्न આ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં બે–બે ભેદ જાણવા. | ४ दुविहा णेरइया पण्णत्ता, तं जहा- आहारगा चेव, अणाहारगा चेव । एवं जाव वेमाणिया ।
दुविहा णेरइया पण्णत्ता, तं जहा- उस्सासगा चेव, णोउस्सासगा चेव । एवं जाव वेमाणिया ।
दुविहा णेरइया पण्णत्ता, तं जहा- सइंदिया चेव, अणिंदिया चेव । एवं जाव वेमाणिया ।
दुविहा णेरइया पण्णत्ता, तं जहा- पज्जत्तगा चेव, अपज्जत्तगा चेव । एवं जाव वेमाणिया । भावार्थ :- ॥२ मे २छ, ते ॥ प्रभाो छ– (१) भाडा२ (२) अनाडा२४. ॥ शत વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં બે–બે ભેદ જાણવા.
नारसी प्रारना छ,तेमाप्रमाछ- (१) 62वास (२)नो २७वासमारीत वैमानिक
Page #135
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૨
| ७१
સુધીના સર્વ દંડકોમાં બે–બે ભેદ જાણવા.
नाहीये डारना छ,तेसा प्रभाछ- (१) सन्द्रिय (२) अनिन्द्रिय. आशत वैमानिक સુધીના સર્વ દંડકોમાં બે-બે ભેદ જાણવા.
नाही प्रारना छ,तेसा प्रभागछ- (१) पर्याप्त। (२) अपर्याप्ता. मारीत वैमानि સુધીના સર્વ દંડકોમાં બે–બે ભેદ જાણવા.
५ दुविहाणेरइया पण्णत्ता,तं जहा-सण्णी चेव, असण्णी चेव । एवं एगिदियविगलिंदियवज्जा जाव वाणमंतरा । __दुविहा णेरइया पण्णत्ता, तं जहा- भासगा चेव, अभासगा चेव । एवं एगिदियवज्जा सव्वे ।
दुविहा णेरइया पण्णत्ता, तं जहा- सम्मद्दिट्ठिया चेव, मिच्छद्दिट्ठिया चेव । एवं एगिदियवज्जा सव्वे ।।
दुविहा णेरइया पण्णत्ता, तं जहा- परित्तसंसारिया चेव, अणंतसंसारिया चेव । एवं जाव वेमाणिया । भावार्थ :- नाही वोडारना छ,ताप्रभारीछ- (१) संशी (२) असंशी. विसन्द्रियने છોડીને વાણવ્યંતર સુધીના પંચેન્દ્રિય દંડકમાં આ રીતે બે ભેદ જાણવા.
ना२8 ®वो १२॥छे, ते आप्रभा छ– (१) भाष (२) समाष४. अन्द्रियने छोडीने શેષ સર્વ દંડકમાં આ પ્રમાણે બે ભેદ જાણવા.
नारी को प्रा२ना छ, ते सा प्रभारी छ– (१) सभ्यष्टि (२) मिथ्याष्टि. मेन्द्रिय છોડીને શેષ સર્વ દંડકમાં આ પ્રમાણે બે ભેદ જાણવા.
न।२४ी वो प्रा२ना छ, ते मा प्रभा छ– (१) परित संसारी (२) अनंत संसारी. वैमानिक સુધીના સર્વ દંડકમાં આ પ્રમાણે બે ભેદ જાણવા. |६ दुविहा णेरइया पण्णत्ता, तं जहा- संखेज्जकालसमयट्ठिइया चेव, असंखेज्ज- कालसमयट्ठिइया चेव । एवं एगिदियविगलिंदियवज्जा जाव वाणमंतरा । ___ दुविहा णेरइया पण्णत्ता, तं जहा- सुलभबोहिया चेव, दुलभबोहिया चेव एवं जाव वेमाणिया ।
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
दुविहा णेरइया पण्णत्ता, तं जहा- कण्हपक्खिया चेव, सुक्कपक्खिया चेव एवं जाव वेमाणिया ।
दुविहा रइया पण्णत्ता, तं जहा- चरिमा चेव, अचरिमा चेव एवं जाव वेमाणिया ।
હર
ભાવાર્થ :- નારકી જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) સંખ્યાત કાળની સ્થિતિવાળા (૨) અસંખ્યાત કાળની સ્થિતિવાળા. એકેન્દ્રિય, વિકલેન્દ્રિયને છોડીને વાણવ્યંતર સુધીના પંચેન્દ્રિય જીવોમાં આ પ્રમાણે બે ભેદ જાણવા.
નારકી જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) સુલભબોધિ (૨) દુર્લભબોધિ. આ રીતે વૈમાનિકપર્યંત બે ભેદ જાણવા.
નારકી જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણપાક્ષિક (૨) શુક્લપાક્ષિક. આ રીતે વૈમાનિકપર્યંત બે ભેદ જાણવા.
નારકી જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ચરમ (૨) અચરમ. વૈમાનિક પર્યંત આ પ્રમાણે બે ભેદ જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભવ્ય આદિ ૧૬ દ્વારોથી નરકાદિ દંડકોમાં બે—બે ભેદનો વિચાર કરવામાં આવ્યો છે. નારકી જીવો પર આ દ્વારોને ઘટાવી સૂત્રકારે અન્યદંડકોમાં તે જ પ્રમાણે જાણવાનો અતિદેશ કર્યો છે. તે બે–બે ભેદોનું તાત્પર્ય આ પ્રમાણે છે—
આહારક–અનાહારક :– આહાર પર્યાપ્તિથી યુક્ત નારકી આહારક અને આહાર પર્યાપ્તિથી યુક્ત ન હોય તેવા વક્રગતિ–વિગ્રહગતિવાળા નારકી અનાહારક કહેવાય છે.
ઉચ્છ્વાસક–નોઉચ્છ્વાસક :– શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત હોય તે ઉચ્છ્વાસક અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન થઈ હોય તે નોઉચ્છ્વાસક કહેવાય છે.
સઈન્દ્રિય—અનિન્દ્રિય ઃ– ઈન્દ્રિય પર્યાપ્તિથી પર્યાપ્તા જીવ સઈન્દ્રિય અને ઈન્દ્રિય પર્યાપ્તથી અપર્યાપ્તા અનિન્દ્રિય કહેવાય. ૧૩મા–૧૪મા ગુણસ્થાનવાળા જીવ અને સિદ્ઘ અનિન્દ્રિય કહેવાય છે. પરંતુ અહીં નારકી આદિમાં ઈન્દ્રિય આધારિત બે ભેદ કરવામાં આવ્યા છે તેથી તેનું અહીં ગ્રહણ નથી.
પર્યાપ્તક—અપર્યાપ્તક :– સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ હોય તે પર્યાપ્તક અને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અપર્યાપ્તક કહેવાય છે.
ચરમ—અચરમ :– જેઓનો નરકાદિ ભવ અંતિમ હોય, જે જીવ હવે પછી નરકમાં કયારે ય ઉત્પન્ન થવાના જ ન હોય એટલે કેટલાક ભવ કરી મોક્ષે જવાના હોય તે ચરમ નારક કહેવાય અને જે નારકીઓને
Page #137
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૨ ઃ ઉદ્દેશક–૨
હજુ નરકના ભવો કરવાના હોય તે અચરમ નારક કહેવાય છે.
સોળ દ્વારમાંથી બાર હારના બંને ભેદવાળા જીવો નરકથી વૈમાનિક પર્યંતના ૨૪ દંડકમાં હોય છે. ચાર કારના બંને ભેદવાળા જીવો સર્વે દંડકમાં હોતા નથી.
93
(૧) સંશી—અસંશી :– મનવાળા જીવો સંજ્ઞી અને મન રહિત જીવો અસંજ્ઞી કહેવાય છે. સર્વ વિકલેન્દ્રિયના દંડક છોડીને નારકીથી વાણવ્યંતર સુધીના દંડકમાં સંશી—અસંશી એવા બે—બે ભેદ છે. અહીં મળ્યે વિનિવિય શબ્દ દ્વારા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય બંનેનું ગ્રહણ કર્યું છે. પાંચ ઇન્દ્રિય પૂર્ણ ન હોય તે વિક્લન્દ્રિય કહેવાય. બેઈન્દ્રિય—તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવો માટે વિકલેન્દ્રિય શબ્દ રૂઢ છે. તેથી અહીં સૂત્રમાં સબ્દે શબ્દ પ્રયોગથી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સર્વ જીવોને અસંજ્ઞીમાં ગ્રહણ કર્યા છે. વાલવ્યંતર પર્યંતના દંડક લેવાથી જ્યોતિષી અને વૈમાનિકનો નિષેધ થઈ જાય છે. કારણ કે તે જવો સંક્ષી જ છે અને સંશી જીવો જ ત્યાં ઉત્પન્ન થાય છે. નારકી, ભવનપતિ, વ્યંતર દેવો પણ સંજ્ઞી જ છે પરંતુ તેમાં છે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો આવીને ઉત્પન્ન થાય છે અને તે થોડીવાર અસંજ્ઞી રહે છે, તેથી તેમાં અસંજ્ઞીનું કથન કર્યું છે.
(૨) ભાષક–અભાષકઃ–ભાષા પર્યાપ્તિથી પર્યાપ્તા ભાષક અને ભાષા પર્યાપ્તિથી રહિત જીવો અભાષક કહેવાય છે. એકેન્દ્રિય જીવો અભાષક જ છે. શેષ નારાદિ દંડકના જીવો અપર્યાપ્તાવસ્થામાં અભાષક અને પર્યાપ્તાવસ્થામાં ભાષક કહેવાય છે.
(૩) સમ્યક્–મિથ્યા દૃષ્ટિ – સમ્યક્ત્વથી યુક્ત જીવ સમ્યગ્દષ્ટિ અને સમ્યક્ત્વથી રહિત જીવો મિથ્યાદષ્ટિ કહેવાય છે. એકેન્દ્રિય મિથ્યાત્વી જ છે તેથી તેને છોડીને રોષ સર્વ જીવોમાં બંને પ્રકાર હોય છે. વિકલેન્દ્રિયમાં સાસ્વાદન સમ્યક્ત્વ હોવાથી તેમાં બંને દૃષ્ટિની ગણના કરાય છે.
(૪) સંખ્યાત—અસંખ્યાત સ્થિતિ :– ક્રોડ પૂર્વ વર્ષ સુધીના આયુષ્યવાળા જીવો સંખ્યાતકાળ સ્થિતિક અને ક્રોડપૂર્વથી અધિક આયુષ્યવાળા જીવો અસંખ્યાતકાળ સ્થિતિક કહેવાય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય જીવો સંખ્યાતકાળ સ્થિતિક છે. જ્યોતિષ્ઠ અને વૈમાનિક દેવો અસંખ્યાતકાળ સ્થિતિક છે. શેષ સર્વ દંડકમાં બંને પ્રકારની સ્થિતિવાળા જીવો હોય છે. તેનું જ અહીં બીજા સ્થાનના બે બોલમાં ગ્રહણ કર્યું છે. સમવહત અસમવહત આત્માનો અવધિ વિષય :
७ दोहिं ठाणेहिं आया अहेलोगं जाणइ पास, तं जहा समोहएणं चेव - अप्पाणेणं आया अहेलोगं जाणइ पासइ, असमोहरणं चेव अप्पाणेणं आया अहेलोग जाणइ पासइ ।
आहोहि समोहयासमोहएणं चेव अप्पाणेणं आया अहेलोगं जाणइ पासइ । ભાવાર્થ :- બે પ્રકારે આત્મા અધોલોકને જાણે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) સમહવત
Page #138
--------------------------------------------------------------------------
________________
श्री ठाशांग सूत्र - १
અવસ્થામાં પણ આત્મા અધોલોકને જાણે અને જુએ છે. (૨) અસમહવત અવસ્થામાં પણ આત્મા અધોલોકને જાણે અને જુએ છે.
७४
સમવહત અને અસમવહત અધોવધિજ્ઞાની આત્મા પણ અધોલોકને જાણે અને જુએ છે. ८ दोहिं ठाणेहिं आया तिरियलोगं जाणइ पासइ, तं जहा- समोहएणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ पासइ, असमोहएणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ पासइ ।
आहोहि समोहयासमोहएणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ पासइ । ભાવાર્થ :– બે પ્રકારે આત્મા તિર્યક્લોકને જાણે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) સમવહત અવસ્થામાં (૨) અસમવહત અવસ્થામાં આત્મા તિર્યકલોકને જાણે અને જુએ છે.
સમવહત અને અસમવહત અધોવધિજ્ઞાની આત્મા પણ તિર્યશ્લોકને જાણે અને જુએ છે. ९ दोहिं ठाणेहिं आया उड्ढलोगं जाणइ पासइ, तं जहा - समोहएणं चेव अप्पाणेणं आया उड्डलोगं जाणइ पासइ, असमोहएणं चेव अप्पाणेणं आया उड्डलोगं जाणइ पासइ ।
आहोहि समोहयासमोहरणं चेव अप्पाणेणं आया उड्डलोगं जाणइ पासइ । ભાવાર્થ :- બે પ્રકારે આત્મા ઉર્ધ્વલોકને જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) સમવહત અવસ્થામાં (૨) અસમવહત અવસ્થામાં આત્મા ઉર્ધ્વલોકને જાણે અને જુએ છે.
સમવહત અને અસમવહત અધોવધિજ્ઞાની આત્મા પણ ઉર્ધ્વલોકને જાણે અને જુએ છે.
१० दोहिं ठाणेहिं आया केवलकप्पं लोगं जाणइ पासइ, तं जहा - समोहए णं चेव अप्पाणेणं आया केवलकप्पं लोगं जाणइ पासइ, असमोहएणं चेव अप्पाणेणं आया केवलकप्पं लोगं जाणइ पासइ ।
आहोहि समोहयासमोहरणं चेव अप्पाणेणं आया केवलकप्पं लोगं जाणइ पासइ ।
ભાવાર્થ :- બે પ્રકારે આત્મા સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) સમવહત અવસ્થામાં (૨) અસમવહત અવસ્થામાં આત્મા સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે.
સમવહત અને અસમવહત અધોવધિજ્ઞાની આત્મા પણ સંપૂર્ણ લોકને જાણે અને જુએ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૨
| ७५ ।
११ दोहिं ठाणेहिं आया अहेलोगं जाणइ पासइ, तं जहा- विउव्विएणं चेव अप्पाणेणं आया अहेलोगं जाणइ पासइ अविउव्विएणं चेव अप्पाणेणं आया अहेलोगं जाणइ पासइ ।
आहोहि विउव्वियाविउव्विएणं चेव अप्पाणेणं आया अहेलोगंजाणइ पासइ। भावार्थ :- अरे आत्मा अधोलोडने छ भने मेछ, ते या प्रमाणो छ- (१) विदुर्वित અવસ્થામાં (૨) અવિકર્વિત અવસ્થામાં આત્મા અધોલોકને જાણે અને જુએ છે.
વિકર્વિત અને અવિકર્વિત અવસ્થામાં અધોવધિજ્ઞાની આત્મા અધોલોકને જાણે અને જુએ છે. १२ दोहिं ठाणेहिं आया तिरियलोगं जाणइ पासइ, तं जहा- विउव्विएणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ पासइ, अविउव्विएणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ पासइ ।
आहोहि विउव्वियाविउव्विएणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ पासइ । भावार्थ :- प्ररे आत्मा तिन्को ने 20ो छ भने तुझे छ, ते ॥ प्रमो छ– (१) विहुर्वित અવસ્થામાં (૨) અવિકર્વિત અવસ્થામાં આત્મા તિર્યલોકને જાણે અને જુએ છે.
વિકર્વિત અને અવિકુર્વિત અવસ્થામાં અધોવધિજ્ઞાની આત્મા તિર્યલોકને જાણે અને જુએ છે. १३ दोहिं ठाणेहिं आया उड्डलोगं जाणइ पासइ, तं जहा- विउव्विएणं चेव अप्पाणेणं आया उड्डलोगं जाणइ पासइ, अविउव्विएणं चेव अप्पाणेणं आया उड्डलोग जाणइ पासइ ।
आहोहि विउव्वियाविउव्विएणं चेव अप्पाणेणं आया उड्डलोगं जाणइ पासइ। भावार्थ :- अरे मात्मा वसोने छ भने हुनेछ, ते सा प्रभाो छ- (१) विदुर्वित અવસ્થામાં (૨) અવિકર્વિત અવસ્થામાં આત્મા ઉદ્ગલોકને જાણે અને જુએ છે.
વિકર્વિત અને અવિકર્વિત અવસ્થામાં અધોવધિજ્ઞાની આત્મા ઉદ્ગલોકને જાણે અને જુએ છે. १४ दोहिं ठाणेहिं आया केवलकप्पं लोगं जाणइ पासइ, तं जहा- विउव्विए णं चेव अप्पाणेणं आया केवलकप्पं लोग जाणइ पासइ, अविउव्विएण चेव अप्पाणेणं आया केवलकप्पं लोगं जाणइ पासइ ।
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
आहोहि विउव्वियाविउव्विएणं चेव अप्पाणेणं आया केवलकप्पं लोगं जाणइ पासइ । ભાવાર્થ :- બે પ્રકારે આત્મા સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) વિકર્વિત અવસ્થામાં (૨) અવિકર્વિત અવસ્થામાં આત્મા સંપૂર્ણ લોકને જાણે અને જુએ છે.
વિકુર્વિત અને અવિકર્વિત અવસ્થામાં અધોવધિજ્ઞાની આત્મા સંપૂર્ણ લોકને જાણે અને જુએ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મારણાંતિક અને વૈક્રિય સમુઘાતથી સમવહત અને અસમવહત આત્મા દ્વારા ત્રણે લોકને જાણવા અને જોવાનું નિરૂપણ છે. પ્રત્યેક સૂત્રના બે વિભાગ છે તેમાં પ્રથમ વિભાગમાં સામાન્ય કથન છે. બીજા વિભાગમાં દેશ અવધિજ્ઞાનીની અપેક્ષાએ કથન છે.
દોહિ :- અધોવધિ, ન્યુન અવધિ, દેશ અવધિ. પ્રજ્ઞાપના સુત્રમાં અવધિજ્ઞાનના દેશાવધિ અને સર્વાવધિ, તેવા બે પ્રકાર દર્શાવ્યા છે. રાજપ્રશ્રીય સૂત્રમાં કેશીશ્રમણ માટે અધોવધિ શબ્દનો પ્રયોગ થયો છે. સાર એ છે કે અહીં દેશાવધિ રૂપ અધોવધિનું કથન છે.
પ્રસ્તુત સૂત્રમાં માયા મહેતોયં નાગ પાસ૬ પાઠ છે. આ પાઠમાં અવધિજ્ઞાન કે સર્વાવધિનો ઉલ્લેખ નથી પરંતુ સુત્રના બીજા વિભાગમાં આવતાં રોદિ = અધોવધિ સૂત્ર પાઠના આધારે પૂર્વ પાઠમાં સર્વાવધિનું ગ્રહણ કરવામાં આવે છે. અધોવધિ અવધિજ્ઞાનનો એક પ્રકાર છે. તેથી તે પ્રયોગ દ્વારા અવધિજ્ઞાનનું પણ ગ્રહણ થઈ જાય છે. આ રીતે સર્વાવધિ અને અધોવધિ અવધિજ્ઞાની, અધો, ઉર્ધ્વ, તિર્યગુલોક તથા સંપૂર્ણ લોકને જાણી તથા જોઈ શકે છે, તેમ અર્થ સમજવામાં આવે છે.
દેવ તથા નારકીને અવધિજ્ઞાન ભવના નિમિત્તથી હોય છે તેમ વૈક્રિય શરીર પણ ભવના નિમિત્તથી હોય છે. મનુષ્ય, તિર્યંચને અવધિજ્ઞાન અને વૈક્રિયશરીર લબ્ધિજન્ય હોય છે. અવધિજ્ઞાન હોય તેને વૈક્રિય શરીર હોય જ અને વૈક્રિય લબ્ધિ હોય તેને અવધિજ્ઞાન હોય જ એવો નિયમ નથી. અવધિજ્ઞાની દેવ તથા નારકીને વૈક્રિય શરીર નિયમાં હોવાથી વૈક્રિય શરીરી ઉધ્વદિ લોકને અવધિજ્ઞાનથી જાણી શકે છે તેવો ભ્રમ ઉત્પન્ન ન થાય તે હેતુથી આ સૂત્રોક્ત વર્ણન છે કે વૈક્રિય સમુઘાતથી સમવહત હોય અથવા ન હોય, વૈક્રિય શરીર બનાવ્યું હોય કે ન બનાવ્યું હોય, અવધિજ્ઞાની પોતાના અવધિજ્ઞાન દ્વારા ઉધ્વદિ લોકને જાણે અને જુએ છે. સનો - પ્રસ્તુત આઠ સૂત્રોમાંથી પૂર્વના ચાર સૂત્રોમાં સમવહત અસમવહતનું કથન છે અને પછીના ચાર સૂત્રોમાં વિકર્વિત અવિકર્વિતનું કથન છે. સમવહતનાં અને વિકર્વિતનાં સૂત્રો અલગ અલગ આપ્યા છે તેથી સમવહત સૂત્રોથી વૈક્રિય સિવાયની મારણાંતિક આદિ સમુદ્યાતનું ગ્રહણ થાય છે. તાત્પર્ય એ છે કે કોઈપણ સમુદ્દઘાતથી સમવહત કે અસમવહત અવધિજ્ઞાની આત્મા લોક આદિને જાણે–જુએ છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૨
[ ૭૭ ]
જેવM :- કેવકલ્પ એટલે પરિપૂર્ણ–સંપૂર્ણ. વૃત્તિકારે ત્રણ રીતે તે અર્થ સમજાવ્યા છે. (૧) પોતાનું કાર્ય કરવાના સામર્થ્યથી પરિપૂર્ણ. (૨) કેવળજ્ઞાનની જેમ પરિપૂર્ણ. (૩) આગમિક સંકેત પ્રમાણે કેવળ- કલ્પનો અર્થ પરિપૂર્ણ છે. અધોઅવધિવાળા પણ સંપૂર્ણ લોકને જાણી-જોઈ શકે છે. તે પ્રસ્તુત સૂત્રથી સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે. પરમાવધિ કે સર્વાવધિવાળા અવધિજ્ઞાની અલોકને પણ જાણવાનું સામર્થ્ય ધરાવે છે. (જો ત્યાં રૂપી પદાર્થ હોય તો). દેશ અને સર્વથી શકદાદિ વિષય ગ્રહણ :१५ दोहिं ठाणेहिं आया सद्दाइं सुणेइ, तं जहा- देसेण वि आया सद्दाई सुणेइ, सव्वेण वि आया सद्दाई सुणेइ ।
दोहिं ठाणेहिं आया रूवाई पासइ, तं जहा- देसेण वि आया रूवाई पासइ, सव्वेण वि आया रूवाइ पासइ ।
दोहिं ठाणेहिं आया गंधाई अग्घाइ, तं जहा- देसेण वि आया गंधाई अग्घाइ, सव्वेण वि आया गंघाई अग्घाइ ।
दोहि ठाणेहिं आया रसाइं आसादेइ, तं जहा- देसेण वि आया रसाई आसादेइ, सव्वेण वि आया रसाई आसादेइ ।।
दोहिं ठाणेहिं आया फासाइं पडिसंवेदेइ, तं जहा- देसेण वि आया फासाइं पडिसंवेदेइ, सव्वेण वि आया फासाइं पडिसंवेदेइ । ભાવાર્થ :- બે પ્રકારે આત્મા શબ્દને સાંભળે છે, તે આ પ્રમાણે છે– એક દેશથી પણ આત્મા શબ્દોને સાંભળે છે અને સર્વથી પણ આત્મા શબ્દોને સાંભળે છે.
બે પ્રકારે આત્મા રૂપને જુએ છે. તે આ પ્રમાણે છે– એક દેશથી પણ આત્મા રૂપને જુએ છે અને સર્વથી પણ આત્મા રૂપને જુએ છે.
બે પ્રકારે આત્મા ગંધને સુંઘે છે. તે આ પ્રમાણે છે– એક દેશથી પણ આત્મા ગંધને સુંઘે છે અને સર્વથી પણ આત્મા ગંધને સુંઘે છે.
બે પ્રકારે આત્મા રસનો આસ્વાદ લે છે. તે આ પ્રમાણે છે– એક દેશથી પણ આત્મા રસનો આસ્વાદ લે છે અને સર્વથી પણ આત્મા રસનો આસ્વાદ લે છે.
બે પ્રકારે આત્મા સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે. તે આ પ્રમાણે છે–એક દેશથી પણ આત્મા સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે અને સર્વથી પણ આત્મા સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
૭૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં છદ્મસ્થ જીવોની ઈન્દ્રિયના વિષય ગ્રહણની બે રીત પ્રદર્શિત કરી છે. મતિશ્રુતજ્ઞાનધારી આત્મા શ્રોતેન્દ્રિય વગેરે પાંચ ઈન્દ્રિયના માધ્યમથી વિષયને ગ્રહણ કરે છે, વિષયને જાણે છે; અર્થાત્ તથા પ્રકારના જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષપોપશમ થાય ત્યારે જીવ કાનના માધ્યમથી શબ્દ સાંભળી શકે છે. તે જ રીતે રૂ૫, ગંધ, સ્વાદ અને સ્પર્શને તે–તે ઈન્દ્રિય દ્વારા જાણી શકે છે. તે પાંચે ય ઈન્દ્રિયથી ગ્રહણ થતા વિષય એક દેશ અને સર્વદેશ તેમ બે પ્રકારે ગ્રહણ થાય છે અર્થાત વિષયની અપેક્ષાએ જીવ અનેક શબ્દોમાંથી કેટલાક શબ્દોને સાંભળે તો તે એક દેશ શ્રવણ કહેવાય અને સમસ્ત શબ્દોને સાંભળે તો સર્વથી શ્રવણ કહેવાય છે.
ટીકાકારે દેશ અને સર્વના બે રીતે અર્થ કર્યા છે. (૧) દેશરૂપ-અંશરૂપ સ્થાન–એક કાનથી શબ્દને ગ્રહણ કરે તો એક દેશ ગ્રહણ કહેવાય અને બંને કાનથી શબ્દને ગ્રહણ કરે તો સર્વથી ગ્રહણ કહેવાય અથવા (૨) માત્ર શ્રોતેન્દ્રિય દ્વારા જ શબ્દાદિ ગ્રહણ થાય તો તે આત્માના એકદેશથી ગ્રહણ કહેવાય અને સંભિન્નશ્રોતો લબ્ધિવાળા સર્વ ઈન્દ્રિય કે શરીર દ્વારા શબ્દનું ગ્રહણ કરે તો તે સર્વથી અર્થાત્ સર્વાત્મના શબ્દ ગ્રહણ કહેવાય. સંભિન્નશ્રોતો લબ્ધિવાન આત્મા આંખથી, કાનથી, જીભથી અને ત્વચાથી પણ સાંભળી શકે છે.
શ્રોતેન્દ્રિયની જેમ ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયમાં પણ એકદેશ અને સર્વ એમ બે પ્રકારે વિષય ગ્રહણ થાય છે, જીહા ઈન્દ્રિયમાં તથા સ્પર્શેન્દ્રિયમાં પક્ષઘાત વગેરે રોગના કારણે જીભ અને ત્વચાનો અમુક ભાગ વિષયને ગ્રહણ કરી શકતો નથી. રોગરહિત જીભ વગેરેના એક ભાગથી રસાસ્વાદ લેવાય તો તે એક દેશ ગ્રહણ કહેવાય અને સંપૂર્ણ જીભથી ગ્રહણ કરે તો તે સર્વથી ગ્રહણ કહેવાય. અન્ય રીતે જોઈએ તો જીભથી સ્વાદ લે તો એકદેશ અને શેષ સર્વ ઈન્દ્રિયથી સ્વાદ જાણે તો તે સર્વથી રસાસ્વાદ કહેવાય છે. વિષય | ઈન્દ્રિય
સર્વ સ્પર્શ સ્પર્શેન્દ્રિયથી એક ભાગથી સ્પર્શ કરવો. | સંપૂર્ણ શરીરથી સ્પર્શ કરવો. રસ રસનેન્દ્રિયથી જીભના એક ભાગથી સ્વાદ લેવો. આખી જીભથી સ્વાદ લેવો. ગંધ ધ્રાણેન્દ્રિયથી એક નસકોરાથી ગંધ લેવી. બંને નસકોરાથી ગંધ લેવી. ચક્ષુરિન્દ્રિયથી | એક આંખથી જોવું
બંને આંખથી જોવું. શબ્દ શ્રોતેન્દ્રિયથી | એક કાનથી સાંભળવું
બંને કાનથી સાંભળવું.
-
જે
છે ×
રૂપ
૪
અથવા
વિષય | દેશથી | સર્વથી
સ્પર્શ | સ્પર્શેન્દ્રિયથી | સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી સાંભળવું. ૨. | રસ | રસનેન્દ્રિયથી | સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી આસ્વાદ લેવો. ]
૧. |
Page #143
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૨
[ ૭૯ ]
શબ્દ
નાસિકાથી સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી ગંધ લેવી. ચક્ષુથી સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી રૂપ જોવું.
કાનથી સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી શબ્દને ગ્રહણ કરવું. દેશ અને સર્વથી અવભાસાદિ ક્રિયાઓ :१६ दोहि ठाणेहिं आया ओभासइ, तं जहा- देसेण वि आया ओभासइ, सव्वेण वि आया ओभासइ ।
एवं पभासइ, विकुव्वइ, परियारेइ, भासं भासइ, आहारेइ, परिणामेइ, વે, નિઝર I ભાવાર્થ :- બે પ્રકારે આત્મા પ્રકાશિત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) દેશથી પણ આત્મા પ્રકાશિત થાય છે (૨) સર્વથી પણ આત્મા પ્રકાશિત થાય છે.
આ રીતે બે સ્થાનથી આત્મા પ્રભાસ(વિશેષ પ્રકાશ) કરે છે. તેમજ વિક્રિયા, પરિચાર, ભાષા બોલવી, આહાર, પરિણમન, વેદના અને નિર્જરા કરે છે. |१७ दोहिं ठाणेहिं देवे सद्दाइ सुणेइ, तं जहा- देसेण वि देवे सद्दाइं सुणेइ, सव्वेण वि देवे सद्दाइं सुणेइ जाव णिज्जरेइ । ભાવાર્થ :- બે સ્થાનથી દેવ શબ્દ સાંભળે છે. શરીરના એક દેશથી પણ દેવ શબ્દ સાંભળે છે અને સંપૂર્ણ શરીરથી પણ દેવ શબ્દ સાંભળે છે, ત્યાંથી લઈ નિર્જરા કરે છે સુધી કથન કરવું.
વિવેચન :
અહીં પ્રથમ સૂત્રમાં જીવના અવભાસાદિ નિર્જરાપર્વતના નવ પરિણામનું વર્ણન છે અને બીજા સૂત્રમાં દેવ સંબંધી પાંચ ઈન્દ્રિય વિષય ગ્રહણ તથા અવભાસાદિ નવ પરિણામનું સંક્ષિપ્ત કથન છે. જેમ શ્રવણ વગેરે જીવના પરિણામ છે તેમ અવભાસ વગેરે પણ જીવના પરિણામ છે. દેશ અને સર્વ તેમ બે–બે પ્રકારે જીવ અવભાસિત થાય છે. ૧. અવભાસ– પ્રકાશવું. જીવ આગિયાની જેમ અંશતઃ અને દીપકની જેમ સર્વતઃ પ્રકાશે છે અથવા અવભાસ = જાણવું. જીવ અવધિજ્ઞાન દ્વારા દેશતઃ અને કેવળજ્ઞાન દ્વારા સર્વતઃ સંપૂર્ણતયા જાણે છે. ૨. પ્રભાસ- વિશેષ પ્રકાશવું. અવભાસની જેમ જ જીવ દેશતઃ અને સર્વતઃ પ્રકાશે છે. ૩.વિડિયા- વિકર્વણા કરવી. હાથ વગેરેની વિક્રિયા કરે તો દેશતઃ વિક્રિયા અને આખા શરીરની વિકર્વણા
Page #144
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
કરે તો સર્વતઃ વિક્રિયા કહેવાય.
૪. પરિચાર– અહીં મૂળપાઠમાં પરિવારેડુ શબ્દ છે તેનો અર્થ અર્ધમાગધી કોશમાં સંચાર કરવો તેમ કર્યો છે. શરીરના એક દેશનો અને સર્વનો સંચાર થાય તે આત્માનો એક દેશ પરિચાર અને સર્વ પરિચાર કહેવાય. ટીકાકારે પરિચાર શબ્દને 'પરિચારણા' રૂપે ગ્રહણ કરી તેનો મૈથુન સેવન અર્થ કર્યો છે– ત્રણ યોગમાંથી કોઈ એક યોગ દ્વારા મૈથુન સેવન કરે તો દેશતઃ અને ત્રણે યોગો દ્વારા મૈથુન સેવન કરે તો સર્વતઃ કહેવાય. કોશમાં પરિવાહ્નો સંચાર કરવો અર્થ કર્યા પછી પરિચારણા શબ્દનો મૈથુનસેવન કરવાનો અર્થ જુદો કર્યો છે. આ રીતે પરિવારે શબ્દ અને પરિવારમાં શબ્દના જુદા-જુદા અર્થ પણ થાય છે. ૫. ભાષા બોલવી- જીભ, તાલ વગેરે એક સ્થાનથી ભાષા બોલવી દેશતઃ અને જીભ, તાલ, હોઠ વગેરે સર્વ સ્થાનથી બોલે તો સર્વતઃ કહેવાય. દ. આહાર- મુખ દ્વારા આહાર ગ્રહણ કરે તે દેશતઃ અને સર્વાગથી ગ્રહણ કરે તો સર્વતઃ કહેવાય. ૭. પરિણમન- ગુહીત આહારને ખલ, રસ, લોહી વગેરે રૂપે પરિણાવવું. જઠર, આંતરડા વગેરે પાચનક્રિયાના અંગોમાં રોગ થાય અને કોઈ અંગ કામ ન કરે તો એકદેશથી ગૃહીત આહાર રસાદિ રૂપે પરિણમે, રોગાદિ ન હોય તો સર્વથી પરિણમે. ૮. વેદના(અનુભવન)- અનુભવ કરવો. પરિણમિત આહાર પુદ્ગલોને હાથ વગેરે અવયવ વિશેષ દ્વારા અનુભવે તો દેશતઃ અને સર્વ અવયવ દ્વારા અનુભવે તો સર્વતઃ અનુભવન કહેવાય છે. ૯. નિર્જરા(ઉત્સર્ગ)- ત્યાગ કરવો, છોડવું. આહારિત, પરિણમિત, વેદિત આહાર પુદ્ગલોને અપાન આદિ માર્ગથી છોડે તો દેશતઃ અને પરસેવાદિ રૂપે સર્વ શરીરથી છોડે તો સર્વતઃ કહેવાય છે.
પૂર્વ સૂત્રમાં પાંચ ઈન્દ્રિયના વિષય ગ્રહણના પાંચ અને પ્રસ્તુત સૂત્રમાં કથિત અવભાસથી નિર્જરા સુધીના નવ મળીને ચૌદ બોલ સમુચ્ચયજીવ સંબંધી કહ્યા છે અને ત્યારપછીના સૂત્રમાં શબ્દથી લઈ નિર્જરા સુધી ચૌદ બોલ દેવતા સંબંધી કહ્યા છે.
આ સૂત્રોમાં માસડુ આદિ સર્વ શબ્દો સ્વતંત્ર છે. તેમાં છઠ્ઠો અને સાતમો બોલ આહાર અને પરિણમનનો છે, આઠમો અને નવમો બોલ વેદના અને નિર્જરાનો છે. તેનો અર્થ સ્વતંત્ર વેદના અને નિર્જરા રૂપ છે. છતાં ટીકાકારે બંને શબ્દોને આહાર સાથે સંબંધિત કરીને ઉપર પ્રમાણે અનુભવન અને ઉત્સર્ગ શબ્દો દ્વારા અર્થ કર્યા છે. ચરમ-અચરમ શરીરી દેવ :|१८ मरुया देवा दुविहा पण्णत्ता, तं जहा- एगसरीरी चेव दुसरीरी चेव । एवं किण्णरा किंपुरिसा गंधव्वा णागकुमारा सुवण्णकुमारा अग्गिकुमारा वायुकुमारा देवा दुविहा पण्णत्ता, तं जहा- एगसरीरी चेव, दुसरीरी चेव ।
Page #145
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૨
૮૧ |
ભાવાર્થ :- મરુતદેવ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– એક શરીરવાળા અને બે શરીરવાળા. આ રીતે કિન્નર, કિપુરુષ, ગંધર્વ, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, આ બધા દેવ બે—બે પ્રકારના છે– એક શરીરવાળા અને બે શરીરવાળા.
વિવેચન :
મરુતદેવ તે એક પ્રકારના લોકાન્તિક દેવ છે કે જે તીર્થકરોને દીક્ષા ગ્રહણ કરીને, તીર્થ પ્રવર્તાવવાનો સંકેત કરે છે. મરુત વૈમાનિક દેવ છે, તેના દ્વારા સર્વ વૈમાનિક દેવોનું; કિન્નર, કિંપુરુષ, ગાંધર્વ વગેરે દ્વારા સર્વ વ્યંતર દેવોનું; નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર વગેરે દ્વારા સર્વ ભવનપતિ દેવોનું અને ઉપલક્ષણથી જ્યોતિષ્ક દેવોનું ગ્રહણ કર્યું છે. આ સમસ્ત દેવો એક શરીરી અને બે શરીરી છે અર્થાત્ ભવધારણીય શરીરની અપેક્ષાએ એક શરીરી અને ઉત્તર વૈક્રિયની અપેક્ષાએ બે શરીરી કહ્યા છે.
રીતે વિવક્ષા કરતા ટીકાકાર જણાવે છે કે અંતરાલ ગતિમાં તૈજસ અને કાર્પણ બે શરીર હોય છે તે સદેવ સાથે જ રહે છે. માટે વિશેષ અપેક્ષાથી તૈજસ શરીરને ગૌણ કરીને તૈજસ અને કાર્પણની અપેક્ષાએ એક શરીરી તથા જન્મ પછી વૈક્રિય તથા કાર્મણ શરીરની અપેક્ષાએ બે શરીરી સમજવા.
ત્રીજી અપેક્ષાએ આ દેવોમાં કેટલાક એક શરીરી = ચરમ શરીરી છે અને કેટલાક દ્વિશરીરી = અચરમ શરીરી છે અર્થાતુ અનેક ભવ કરનાર છે.
ક
સ્થાન-૨ : ઉદ્દેશક-ર સંપૂર્ણ
Page #146
--------------------------------------------------------------------------
________________
। ८२
શ્રી ઠાણાંગ સત્ર-૧
स्थान-२
देश5- 3
2
AGEHI ME-प्रभेट :| १ दुविहे सद्दे पण्णत्ते, तं जहा- भासासद्दे चेव, णोभासासद्दे चेव । भासासद्दे दुविहे पण्णत्ते, तं जहा- अक्खरसंबद्ध चेव, णोअक्खरसंबद्ध चेव ।
णोभासासद्दे दुविहे पण्णत्ते, तं जहा- आउज्जसद्दे चेव णोआउज्जसद्दे चेव। आउज्जसद्दे दुविहे पण्णत्ते, तं जहा- तते चेव, वितते चेव । तते दुविहे पण्णत्ते, तं जहा- घणे चेव सुसिरे चेव । वितते दुविहे पण्णत्ते, तं जहा- घणे चेव सुसिरे चेव ।
णोआउज्जसद्दे दुविहे पण्णत्ते, तं जहा- भूसणसद्दे चेव, णोभूसणसद्दे चेव। णोभूसणसद्दे दुविहे पण्णत्ते, तं जहा- तालसद्दे चेव, लत्तियासद्दे चेव ।
दोहि ठाणेहि सदुप्पाए सिया, तं जहा- साहण्णताणं चेव पोग्गलाणं सहुप्पाए सिया, भिज्जताणं चेव पोग्गलाणं सहुप्पाए सिया । ભાવાર્થ :- શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– ભાષા શબ્દ અને નોભાષા શબ્દ. ભાષા શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– અક્ષરસંબદ્ધ(વર્ણાત્મક) અને નોઅક્ષરસંબદ્ધ.
નોભાષા શબ્દ બે પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે છે– આતોદ્ય(વાજિંત્ર)શબ્દ અને નોઆતો શબ્દ. આતો શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- તત અને વિતત. તત શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– ઘન અને શુષિર. વિતત શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– ઘન અને शुषि२.
નોઆતોધ શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– ભૂષણશબ્દ અને નોભૂષણશબ્દ. નોભૂષણશબ્દ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– તાલ શબ્દ અને લત્તિકા શબ્દ.
બે સ્થાનથી શબ્દની ઉત્પત્તિ થાય છે, યથા– (૧) પુગલોના સંઘાતથી શબ્દની ઉત્પત્તિ થાય છે (२) पुगताना मेथी शनी उत्पत्ति थाय छे.
Page #147
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૩ .
[ ૮૩]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શબ્દના બે બે ભેદથી વિવિધ પ્રકાર દર્શાવેલ છે.
શબ્દના બે ભેદ- ભાષા શબ્દ- જીવ ભાષા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ભાષારૂપે પરિણાવી, વચનયોગથી જે શબ્દ પ્રગટ કરે તે ભાષાત્મક શબ્દ છે. નોભાષા શબ્દ- વચનયોગના વ્યાપાર વિના પ્રગટ થનારા શબ્દ. અક્ષર સબ૮ શબ્દ- અક્ષર-કકાર આદિ વર્ણો દ્વારા પ્રગટ થતાં શબ્દ. નોઅક્ષર સંબદ્ધ શબ્દ- બેઈન્દ્રિય વગેરે જીવોના ધ્વનિરૂપ, ચોક્કસ વર્ણ વિનાના અનક્ષરાત્મક શબ્દ.
આતો શબ્દ- નગારા આદિ વાજિંત્રોના શબ્દ. નોઆતોધ શબ્દ- વાંસ આદિના ફાટવાથી કે અથડાવાથી ઉત્પન્ન થતા શબ્દ. તત્ શબ્દ- તારવાળા વાજિંત્રો, વીણા સારંગી આદિથી ઉત્પન્ન થતા શબ્દ. વિતત્ શબ્દ- તાર રહિત ઢોલ વગેરે વાજિંત્રોના શબ્દ. તતઘન શબ્દ-મંજીરા જેવા વાદ્યોના શબ્દ. તત સુષિર – વીણા, સારંગી વગેરે પોલાણયુક્ત વાજિંત્રના શબ્દ. વિતતઘન શબ્દ- ભાણક, વાજા વગેરેના શબ્દ. વિતત સુષિર શબ્દ-નગારા ઢોલ આદિના શબ્દ.
ભૂષણ શબ્દ– નૂપુર આદિ આભૂષણોના શબ્દ. નોભૂષણ શબ્દ- વસ્ત્રઆદિના ઝાપટવાથી ઉત્પન્ન થતા શબ્દ. તાલ શબ્દ– તાળી પાડવાથી ઉત્પન્ન થતા શબ્દ. લત્તિકા શબ્દ– પગના પ્રહારથી ઉત્પન્ન થતા શબ્દ. સહિviતાળ – બે પદાર્થોના અથડાવવાથી શબ્દ ઉત્પન્ન થાય છે. જેમ કે મેઘગર્જના વગેરે. fમન્નતા :- પદાર્થના ફાટવાથી, ટુકડા થવાથી શબ્દ ઉત્પન્ન થાય છે. યથા– વાંસ ફાટવાથી, વસ્ત્ર ફાડવાથી, પુદ્ગલ સ્કંધોમાં ભેદ પડવાથી.
સ્વ-પર નિમિત્તક પુદ્ગલોનું પરિવર્તન :| २ दोहिं ठाणेहिं पोग्गला साहणंति, तं जहा- सयं(सई) वा पोग्गला साहण्णंति, परेण वा पोग्गला साहण्णंति ।।
दोहिं ठाणेहिं पोग्गला भिज्जंति, तं जहा- सयं वा पोग्गला भिज्जति, परेण वा पोग्गला भिज्जति ।
दोहिं ठाणेहिं परिपडंति, तं जहा- सयं वा पोग्गला परिपडंति, परेण वा पोग्गला परिपडंति ।
दोहि ठाणेहिं पोग्गला परिसडंति, तं जहा- सयं वा पोग्गला परिसडंति, परेण वा पोग्गला परिसडंति ।
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
दोहिं ठाणेहिं पोग्गला विद्धंसंति, तं जहा- सयं वा पोग्गला विद्धंसंति, परेण वा पोग्गला विद्धंसंति ।
८४
ભાવાર્થ :- બે કારણે પુદ્ગલ સંહત થાય છે, યથા- સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલ સંહત–ભેગા થાય અને । પુરુષના પ્રયત્ન આદિ બીજા નિમિત્તોથી પણ પુદ્ગલ ભેગા થાય છે.
બે કારણે પુદ્ગલોનો ભેદ થાય છે, યથા– સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલોનો ભેદ થાય, વિખેરાય અને બીજાના નિમિત્તથી પણ પુદ્ગલનો ભેદ થાય છે.
બે કારણે પુદ્ગલ નીચે પડે છે, યથા– સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલ નીચે પડે અને બીજાના નિમિત્તથી પણ પુદ્ગલ નીચે પડે છે.
બે કારણે પુદ્ગલ પિરાટિત થાય છે, યથા– સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલ સડે અને અન્ય ઉપાય દ્વારા પુદ્ગલો સડે છે.
બે કારણે પુદ્ગલનો વિધ્વંસ થાય છે, યથા—સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલનો વિધ્વંસ થાય છે અને બીજા નિમિત્તોથી પણ પુદ્ગલનો વિધ્વંસ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યની સંઘાત આદિ પર્યાય પરિવર્તનના બે બે કારણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભેગા મળવું, છૂટા પડવું, નીચે પડવું, સડી જવું, નાશ થવો વગેરે પાંચ પર્યાયનું વર્ણન છે. આ
પાંચે પર્યાય બે રીતે પરિવર્તન પામે છે.
મેઘ વગેરેમાં પુદ્ગલો સ્વયં ભેગા મળે અને વિખેરાય તે સ્વ સ્વભાવથી પરિવર્તન કહેવાય છે. વ્યક્તિના પ્રયત્નથી ભેગા થાય, વિખેરાય તે અન્ય નિમિત્તક કહેવાય છે. આ રીતે પુદ્ગલ પર્યાયો . પલટાય તેમાં પોતાનો સ્વભાવ અને અન્ય નિમિત્ત, આ બે કારણ જાણવા.
પુદ્ગલના બે-બે ભેદ :
३ दुविहा पोग्गला पण्णत्ता, તેં બહા- મિળા ચેવ, અભિળા ચેવ । दुविहा पोग्गला पण्णत्ता, तं जहा- भेउरधम्मा चेव, णोभेउरधम्मा चेव । दुविहा पोग्गला पण्णत्ता, तं जहा - परमाणुपोग्गला चेव, णोपरमाणुपोग्गला चेव ।
दुविहा पोग्गला पण्णत्ता, तं जहा - सुहुमा चेव, बायरा चेव । दुविहा पोग्गला पण्णत्ता, तं जहा- बद्धपासपुट्ठा चेव, णोबद्धपासपुट्ठा चेव । दुविहा पोग्गला पण्णत्ता, तं जहा - परियादियच्चेव, अपरियादियच्चेव । दुव
Page #149
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૮૫ ]
पोग्गला पण्णत्ता, तं जहा- अत्ता चेव, अणत्ता चेव ।
दुविहा पोग्गला पण्णत्ता, तं जहा- इट्ठा चेव, अणिट्ठा चेव । एवं कंता चेव, अकंता चेव । पिया चेव, अपिया चेव । मणुण्णा चेव, अमणुण्णा चेव । मणामा चेव, अमणामा चेव । ભાવાર્થ :- પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ભિન્ન (૨) અભિન્ન.
પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ભિદુધર્મા (૨) અભિદુધર્મા. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પરમાણુ પુદ્ગલ (૨) નો પરમાણુ પુદ્ગલ. પુલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) સૂક્ષ્મ (૨) બાદર. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) બદ્ધપાર્શ્વ પૃષ્ટ (૨) નોબદ્ધપાર્શ્વ પૃષ્ટ. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પરિયાદિત (૨) અપરિયાદિત. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) આત્ત (૨) અનાત્ત. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ઈષ્ટ (૨) અનિષ્ટ.
આ જ રીતે કાંત-અકાંત, પ્રિય-અપ્રિય, મનોજ્ઞ–અમનોજ્ઞ, મનામ–અમનામ એમ પુદ્ગલ દ્રવ્ય બે—બે પ્રકારના જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનેક પ્રકારે પુગલની દ્વિવિધતાનું નિરૂપણ કર્યું છે. પુદ્ગલ દ્રવ્યની વિવિધ પર્યાય દર્શાવતા સૂત્રગત શબ્દોના અર્થ આ પ્રમાણે છે–
ભિન્ન = વિઘટિત, જુદા પડતા પુદ્ગલો, અભિન્ન = સંઘાત-સંયોગિત પુદ્ગલો. ભિદુરધમ = પ્રતિક્ષણ સ્વભાવથી જ નષ્ટ થનાર પુદ્ગલો. નો ભિદુરધર્મા = સ્વભાવથી નષ્ટ ન થનાર પુદ્ગલો. પરમાણુ યુગલ = સ્કંધથી છૂટો પડેલો પુગલદ્રવ્યનો નિર્વિભાગ અંશ. નો પરમાણુ યુગલ = ભેગા મળેલ પરમાણુઓનો સમુદાય. સૂક્ષ્મ પુગલ = સૂક્ષ્મ પરિણામથી પરિણત. ચાર સ્પર્શવાળા પુદ્ગલો. બાદર પુદ્ગલ = બાદર પરિણામથી પરિણત આઠ સ્પર્શી પુદ્ગલો.
બદ્ધ પાર્થ સ્પષ્ટ = પાર્થ સ્પષ્ટ એટલે શરીર સાથે સ્પષ્ટ અને શરીર સાથે ગાઢ સંબંધ ધરાવે છે તે બદ્ધ કહેવાય છે. ઈદ્રિય સાથે વિષય પહેલાં સ્પર્શને પામે અને પછી બદ્ધ થાય, ગાઢ રૂપે શ્લિષ્ટ થાય, ચોંટી જાય છે. ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બદ્ધ સ્પષ્ટ પુગલોને ગ્રહણ કરે છે. નોબદ્ધ પાર્થસ્પષ્ટ = જે પુદ્ગલો બદ્ધ થતા નથી, માત્ર સ્પષ્ટ થાય છે અથવા જે ન બદ્ધ હોય ન સ્પષ્ટ હોય તેવા પુદ્ગલ. શ્રોતેન્દ્રિય પૃષ્ટ પુદ્ગલને ગ્રહણ કરે છે અને ચક્ષુરિન્દ્રિય અસ્કૃષ્ટ પુગલને ગ્રહણ કરે છે. પર્યાદિત અને અપર્યાદિત - જીવો દ્વારા ગૃહીત પુદ્ગલ અને અંગૃહીત પુગલ.
Page #150
--------------------------------------------------------------------------
________________
[ ૮૭ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
આ પુદ્ગલ = આત્મીયકૃત– જીવ દ્વારા પરિણત પુદ્ગલો. અનારપુગલો = જીવ દ્વારા અપરિણત પુદ્ગલો. ઈષ્ટ પુદ્ગલો = પ્રયોજન અથવા મનોરથને પૂર્ણ કરી શકે તેવા અભિલષિત પુદ્ગલો. અનિષ્ટ પુગલો = કોઈ પણ કાર્ય માટે ઈષ્ટ ન હોય તેવા પુદ્ગલો. કાંત યુગલો = વિશિષ્ટ વર્ણાદિ યુક્ત કમનીય પુદ્ગલો. અકાંત પુદ્ગલો = અકમનીય, અસુંદર પુગલો. પ્રિય પુગલો = પ્રીતિકર, ઈદ્રિયોને આદ્યાદિત કરનાર પુદ્ગલો. અપ્રિય પુગલો = અપ્રીતિકર, ઈદ્રિયને આનંદ ન આપી શકે તેવા પુલો. મનોશ પુદ્ગલો = મનને હિતકારી લાગે, જેનું નામ પણ મનને મનોહર લાગે, તેવા પુદ્ગલો. અમનોશ પુદ્ગલો = મનને ન ગમે, જેનું નામ પણ ન ગમે તેવા પુદ્ગલો. મનામ પુદ્ગલો = મન વલ્લભ, જે પુગલોને વારંવાર યાદ કરવા ગમે તેવા પુદ્ગલો. અમનામ પુદ્ગલો = જે પુદ્ગલોને યાદ કરવા પણ ન ગમે, જેનું ચિંતન પણ પ્રિય ન હોય, તેવા પુદ્ગલો.
શબ્દાદિની વિવિધતા :
४ दुविहा सद्दा पण्णत्ता, तं जहा- अत्ता चेव अणत्ता चेव । एवं इट्ठा जाव मणामा । दुविहा रूवा पण्णत्ता, तं जहा- अत्ता चेव, अणत्ता चेव । एवं इट्ठा जावमणामा । एवं गंधा, रसा, फासा, इक्केक्के छ छ अलावगा भाणियव्वा । ભાવાર્થ :- શબ્દના બે પ્રકાર છે, યથા- આત્ત અને અનાત્ત, આ જ રીતે ઈષ્ટથી મનામ સુધીના ભેદ કહેવા. રૂપના બે પ્રકાર છે, યથા– આત્ત અને અનાત્ત. આ જ રીતે ઈષ્ટથી મનામ સુધીના ભેદ કહેવા. તે જ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શમાં, એક એકના આત્ત, ઈષ્ટ વગેરે છ–છ આલાપક કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઈન્દ્રિય વિષયભૂત પુદ્ગલ દ્રવ્યના ગુણોનું નિરૂપણ છે. ઈદ્રિયોના વિષયભૂત શબ્દાદિ રૂપે પરિણત પુદ્ગલોના સ્પર્શ પર્યત પાંચ પ્રકાર છે. તે પ્રત્યેકના આત્ત-અનાત્ત વગેરે બે-બે કરીને બાર-બાર ભેદ થાય છે, આત્ત વગેરેના અર્થ પૂર્વ સૂત્ર પ્રમાણે જાણવા.
આચારના બે-બે ભેદ :
५ दुविहे आयारे पण्णत्ते, तं जहा- णाणायारे चेव, णोणाणायारेचेव । णोणाणायारे दुविहे पण्णत्ते, तं जहा- दंसणायारे चेव, णोदसणायारे चेव । णोदसणायारे दुविहे पण्णत्ते, तं जहा- चरित्तायारे चेव, णोचरित्तायारे चेव । णोचरित्तायारे दुविहे पण्णत्ते, तं जहा- तवायारे चेव, वीरियायारे चेव । ભાવાર્થ :- આચારના બે પ્રકાર છે, યથા– જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર. નોજ્ઞાનાચારના બે પ્રકાર છે, યથા- દર્શનાચાર અને નોદર્શનાચાર. નોદનાચારના બે પ્રકાર છે, યથા- ચારિત્રાચાર અને નીચારિત્રા
Page #151
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૮૭]
ચાર. નોચારિત્રાચારના બે પ્રકાર છે, યથા– તપાચાર અને વીર્યાચાર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે બે ભેદ દ્વારા સાધકના જ્ઞાનાદિ પાંચ આચારનું વર્ણન છે.
આચાર - ગુણોની વૃદ્ધિ માટે જે આચરણ કરવામાં આવે તે આચાર; શાસ્ત્રવિહિત જે વ્યવહાર તે આચાર કહેવાય છે. આ શાસ્ત્ર પાંચમા સ્થાનમાં જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચાર કહ્યા છે. પ્રસ્તુત સૂત્રમાં દ્રિસ્થાનક પદ્ધતિથી તેનું કથન કર્યું છે. જ્ઞાનાચાર :- શ્રુતજ્ઞાન વિષયક આઠ પ્રકારના આચારને જ્ઞાનાચાર કહે છે. જ્ઞાનાચારથી ભિન્ન આચારને નોજ્ઞાનાચાર કહે છે.
દર્શનાચાર:- દર્શન એટલે સમ્યકત્વ; તદ્દવિષયક આઠ પ્રકારનો જે આચાર, તે દર્શનાચાર. દર્શનાચારથી ભિન્ન આચાર તે નોદર્શનાચાર.
ચારિત્રાચાર - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ યુક્ત સંયમ જીવનનું આચરણ તે ચારિત્રાચાર છે. પ્રશસ્ત મન, વચન, કાયાથી સંપન્ન રહેવું તે ચારિત્ર અને તનુરૂપ આચરણ તે ચારિત્રાચાર છે. ચારિત્રાચારથી ભિન્ન આચરણ તે નોચારિત્રાચાર છે.
તપાચાર :- બાર પ્રકારના તપનું આચરણ તે તપાચાર. વિર્યાચાર – જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેનું શક્તિ પ્રમાણે આચરણ કરવું તે વીર્યાચાર છે. પડિમાઓના બે-બે પ્રકાર :| ६ दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- समाहिपडिमा चेव, उवहाणपडिमा चेव । दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- विवेगपडिमा चेव, विउसग्गपडिमा चेव । दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- भद्दा चेव, सुभद्दा चेव । दो पडिमाओ पण्णत्ताओ,तं जहा- महाभद्दा चेव, सव्वत्तोभद्दा चेव । दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- खुड्डिया चेव मोयपडिमा, महल्लिया चेव मोयपडिमा । दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- जवमज्झा चेव चंदपडिमा, वइरमज्झा चेव चंदपडिमा । ભાવાર્થ - પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સમાધિપડિમા (ર) ઉપધાનપડિમા.
પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વિવેક પડિમા (૨) વ્યુત્સર્ગ પડિમા. પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્રા (૨) સુભદ્રા.
Page #152
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મહાભદ્રા (૨) સર્વતોભદ્રા. પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નાની મોક પડિમા (૨) મહતી મોક પડિમા.
પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) યવમધ્યચંદ્ર પડિમા (૨) વજમધ્યચંદ્ર પડિમા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બે–બેના જોડકે વિવિધ પડિમાઓનું વર્ણન છે. ચોથા તથા પાંચમા સ્થાનમાં પણ પડિમાઓ નિર્દિષ્ટ છે. સમવાયાંગ સૂત્રમાં ભિક્ષની બાર અને શ્રાવકોની અગિયાર પડિમાનો ઉલ્લેખ છે. આત્મશુદ્ધિ માટે જે વિશિષ્ટ સાધના, વિશિષ્ટ પ્રકારનો અભિગ્રહ-તપ ધારણ કરવામાં આવે તેને 'પડિમા' કહે છે.
હિમા :- અર્ધમાગધી ભાષામાં પ્રયુક્ત પતિના શબ્દનું સંસ્કૃત રૂ૫ 'પડિમા' બને છે. તેનો અર્થ પ્રતિજ્ઞા વિશેષ કે અભિગ્રહ વિશેષ થાય છે અર્થાત્ પ્રતિજ્ઞા શબ્દ માટે શાસ્ત્રમાં હિમ શબ્દપ્રયોગ છે. ક્ષેત્રીય વર્ણનોના શાસ્ત્રપાઠમાં પકિન શબ્દ મૂર્તિ અર્થમાં પણ પ્રયુક્ત થાય છે. પ્રસ્તુતમાં આચાર સંબંધી પ્રકરણમાં પહિમા શબ્દ વિશેષ પ્રતિજ્ઞા અર્થમાં પ્રયુક્ત છે. (૧) સમાધિ પડિમા:- અપ્રશસ્ત ભાવોને દૂર કરી શ્રુતાભ્યાસ અને સદાચરણથી પ્રશસ્ત ભાવોની વૃદ્ધિ કરવી.
(૨) ઉપધાન પડિમા:- ઉપધાનનો અર્થ છે તપસ્યા. પોતાના બલ–વીર્ય અનુસાર શ્રાવકોની અગિયાર અને સાધુઓની બાર પડિમાઓની સાધનાને ઉપધાન પડિયા કહે છે. (૩) વિવેક પડિમા - આત્મા અને અનાત્મા બન્ને ભિન્ન છે, તેવું ચિંતન કરવું. સ્વ–પરનું ભેદજ્ઞાન કરવું. જેમ કે "મારો આત્મા જ્ઞાન-દર્શન સ્વરૂપ છે અને ક્રોધાદિ કષાયો તથા શરીરાદિ મારાથી સર્વથા જુદા છે." આ રીતે ચિંતન કરવાથી પદાર્થો પ્રતિ ઉદાસીનતા, આત્મ સ્વરૂપમાં સંલીનતા તથા હેયોપાદેયનો વિવેક પ્રગટે છે. આ પ્રકારની વિવેક યુક્ત જે પડિમા તે વિવેક પડિમા કહેવાય છે. (૪) વ્યુત્સર્ગ પડિયા - હેય(છોડવાયોગ્ય)નો ત્યાગ કરવો અથવા કાર્યોત્સર્ગ કરવો તે વ્યુત્સર્ગ પડિયા કહેવાય છે. (૫) ભદ્રા પડિમા:- બે ઉપવાસ સહિત પૂર્વાદિ ચારે દિશાઓમાં ક્રમશઃ ચાર-ચાર પ્રહર કાયોત્સર્ગ કરવો તે ભદ્રા પડિમા છે. () સુભદ્રા પડિયા - આ પડિમાની સાધના ભદ્રા પડિમા કરતા પણ વધારે ઊંચી હશે. પરંતુ તેની વિધિનું વર્ણન પ્રાપ્ત નથી. (૭) મહાભદ્રા પડિયા - ઉપવાસ સહિત ચારે દિશામાં ક્રમશઃ એક એક અહોરાત્ર સુધી કાર્યોત્સર્ગ
Page #153
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૮૯ ]
કરવામાં આવે, તે મહાભદ્રા પડિમા છે. (૮) સર્વતોભદ્રા પતિમા :- ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશા આ દશે દિશાઓને અનુલક્ષી એક એક અહોરાત્રિનો કાર્યોત્સર્ગ કરવો. આ પડિમા દશ દિવસના ઉપવાસે પૂર્ણ થાય છે.
(૯) નાની મોક પડિમા - મોક એટલે પ્રસવણ. આ પડિમાને શીત અથવા ઉષ્ણ ઋતુના પ્રારંભમાં સ્વીકાર કરવાનું વિધાન છે. આ પડિમાનો આરાધક પ્રારંભમાં ગામની બહાર એકાન્ત સ્થાને જઈ પડિમા ધારણ કરે છે. દિવસમાં ગમે ત્યારે પ્રસવણ થાય, તેનું પાન કરે. આ પડિમાનો પ્રારંભ, જો ભોજન કરીને કરે તો છ દિવસના ઉપવાસથી પૂર્ણ થાય અને જો ભોજન કર્યા વિના કરે તો સાત દિવસના ઉપવાસથી પૂર્ણ થાય છે. વ્યાખ્યામાં આ પડિમાની સાધનાના ત્રણ લાભ બતાવ્યા છે– (૧) સંસારથી મુક્તિ (૨) મહદ્ધિક દેવપણાની પ્રાપ્તિ (૩) શારીરિક રોગથી મુક્તિ. (૧૦) મોટી મોક પડિમા - આ પડિમાની વિધિ નાની મોક પડિમા જેવી છે. તેમાં વિશેષતા એ છે કે તે પડિમા ભોજન કરીને સ્વીકારાય તો સાત દિવસના ઉપવાસથી પૂર્ણ થાય છે અને ભોજન કર્યા વિના સ્વીકારવામાં આવે તો ૮ દિવસના ઉપવાસથી પૂર્ણ થાય છે.
(૧૧) યવમધ્ય ચંદ્ર પડિમાઃ- જેવી રીતે જવનો મધ્યભાગ સ્કૂલ અને બન્ને બાજુનો ભાગ કૃશ હોય છે. તેવી રીતે આ સાધનામાં મધ્યભાગમાં આહારની દત્તી વધુ અને આદિ–અંતમાં ઓછી દત્તી ગ્રહણ કરાય છે.
તેની વિધિ :- આ પડિમાનો સાધક શુકલપક્ષની પ્રતિપદાએ એક દત્તી આહાર કરે છે. ત્યાર પછી દરરોજ વિધિ અનુસાર એક એક દત્તી આહાર વધારતાં શુકલપક્ષની પૂર્ણિમાએ ૧૫ દત્તી આહાર લઈને ક્રમથી એક એક દત્તી આહાર ઘટાડતા અમાવસ્યાએ ઉપવાસ કરે છે. શુકલપક્ષમાં ચંદ્રમાની એક-એક કલા વધે છે અને કૃષ્ણપક્ષમાં એક–એક ઘટે છે. તેમ આ પડિકામાં દત્તની વૃદ્ધિ અને હાનિ થવાથી તેને યવ મધ્ય(યવાકાર) ચંદ્ર પડિયા કહે છે. આ પડિમા એક માસમાં પૂર્ણ થાય છે. (૧૨) વજ મધ્ય ચંદ્ર પડિયા - જેવી રીતે વજનો મધ્યભાગ કૃશ અને આદિ અંત ભાગ સ્થૂલ હોય છે તેવી રીતે આ સાધનાની આદિ અને અંતમાં દત્તી વધુ અને મધ્યમાં એક પણ ન હોય, તેને વજમધ્ય ચંદ્ર પડિમા કહે છે. આ પડિમાનો સાધક કૃષ્ણપક્ષની પ્રતિપદાએ ૧૪ દત્તી આહાર લઈ ક્રમથી ચંદ્રકલાની સમાન એક એક દત્તી ઘટાડતો અમાવસ્યાએ ઉપવાસ કરે છે. પુનઃ શુકલપક્ષની પ્રતિપદાએ એક દત્તી ગ્રહણ કરી એક એક દત્તની વૃદ્ધિ કરતાં પૂર્ણિમાના દિવસે ૧૫ દત્તી આહાર ગ્રહણ કરે છે. આ પડિમાનો સમય પણ એક માસનો જ છે. દત્તીનો અર્થ છે– દાતા દ્વારા એકવારમાં કે એક ધારમાં દેવાતો આહાર.
સામાયિકના બે પ્રકાર :
७ दुविहे सामाइए पण्णत्ते, तंजहा- अगारसामाइए चेव, अणगारसामाइए चेव । ભાવાર્થ :- સામાયિક બે પ્રકારની કહી છે, યથા– (૧) અગાર-શ્રાવકની સામાયિક અર્થાત્ દેશવિરતિ
Page #154
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
(૨) અણગાર-સાધુની સામાયિક અર્થાત્ સર્વવિરતિ. જન્મ-મૃત્યુના પર્યાયવાચી નામો :| ८ | दोण्हं उववाए पण्णत्ते, तं जहा- देवाणं चेव, णेरइयाणं चेव ।
दोण्हं उव्वट्टणा पण्णत्ता, तं जहा- णेरइयाणं चेव, भवणवासीणं चेव । दोण्हं चयणे पण्णत्ते, तं जहा- जोइसियाणं चेव, वेमाणियाणं चेव ।
दोण्हं गब्भवक्कंती पण्णत्ता,तं जहा- मणुस्साणं चेव, पंचेदियतिरिक्खजोणियाणं चेव । ભાવાર્થ :- બે પ્રકારના જીવનો ઉપપાત જન્મ થાય છે, યથા- દેવોનો અને નારકીનો.
બે પ્રકારના જીવનું ઉદ્વર્તન થાય છે, યથા– નારકીનું અને ભવનપતિ દેવોનું. બે પ્રકારના જીવનું ચ્યવન થાય છે, યથા– જ્યોતિષ્ક દેવોનું અને વૈમાનિક દેવોનું.
બે પ્રકારના જીવની ગર્ભવ્યુત્ક્રાંતિ કહી છે, યથા– મનુષ્યોની અને પંચેન્દ્રિય તિર્યંચોની. વિવેચન :
જન્મ અને મૃત્યુ માટે પરિસ્થિતિ અનુસાર ભિન્ન ભિન્ન શબ્દપ્રયોગ કરવામાં આવે છે તે આ સૂત્રોથી સ્પષ્ટ થાય છે. ઉપપાત:- શય્યા અને ભીરૂપ ઉત્પત્તિ સ્થાનમાં અંતર્મુહૂર્તમાં પૂર્ણ શરીરનું નિર્માણ થઈ જાય તેવા જન્મને ઉપપાત જન્મ કહે છે. દેવ અને નારકીનો જન્મ ઉપપાત જન્મ કહેવાય છે. ઉદ્વર્તન :- નીચેથી ઉપર આવવું. નારકી અને ભવનવાસી દેવ અધોસ્થાનમાં રહે છે, તેઓ મરણ પામી નીચેથી–અધોલોકથી ઉપર મધ્યલોકમાં જન્મ ધારણ કરે છે. અતઃ તેઓના મરણને ઉદ્વર્તન કહે છે.
ચ્યવન :- ઉપરથી નીચે આવવું. જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવો ઉર્ધ્વસ્થાનમાં રહે છે, તેઓ મૃત્યુ પામી મધ્યલોકમાં જન્મ ધારણ કરે ત્યારે ઉપરથી નીચે આવે છે, તેથી તેના મરણને ચ્યવન કહે છે. ગર્ભવ્યુત્ક્રાંતિ - મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચોનો જન્મ માતાના ગર્ભથી થાય છે, તેથી તેને ગર્ભવ્યુત્ક્રાંતિ
કહે છે.
મનુષ્ય, તિર્યંચની ગર્ભસ્થ અવસ્થાઓ :| ९ दोण्हं गब्भत्थाणं आहारे पण्णत्ते, तं जहा- मणुस्साणं चेव,
Page #155
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૨ ઃ ઉદ્દેશક-૩
पंचेंदियतिरिक्ख- जोणियाणं चेव ।
दोण्हं गब्भत्थाणं वुड्डी पण्णत्ता, पंचेंदियतिरिक्ख- जोणियाणं चेव ।
૯૧
तं जहा- मणुस्साणं चेव,
दोहं गब्भत्थाणं णिवुड्डी विगुव्वणा गतिपरियाए समुग्धाए कालसंजोगे आयाई मरणे पण्णत्ते, तं जहा- मणुस्साणं चेव, पंचेंदियतिरिक्खजोणियाणं चेव । दोण्हं छविपव्वा पण्णत्ता, तं जहा- मणुस्साणं चेव, पंचेंदियतिવિનોળિ- યાળ ચેવ ।
दो सुक्कसोणियसंभवा पण्णत्ता, तं जहा- मणुस्सा चेव, पंचेंदियतिरिक्ख- जोणिया चेव ।
ભાવાર્થ :– બે પ્રકારના જીવો ગર્ભાવસ્થામાં આહાર કરે છે, તે આ પ્રમાણે છે– મનુષ્ય અને પંચેન્દ્રિય
તિર્યંચ યોનિક.
બે પ્રકારના જીવોની ગર્ભમાં વૃદ્ધિ થાય છે, યથા– મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય.
બે પ્રકારના જીવોની ગર્ભમાં હાનિ, વિક્રિયા, ગતિપર્યાય, સમુદ્દાત, કાલસંયોગ, ગર્ભથી નિર્ગમન અને ગર્ભમાં મરણ થાય છે, યથા– મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય.
બે પ્રકારના જીવોને ચર્મ યુક્ત સંધિ—બંધનવાળા શરીર હોય છે, યથા– મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય. બે પ્રકારના જીવોની શુક્ર અને શોણિતથી ઉત્પત્તિ કહી છે, યથા– મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયની. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ગર્ભ અવસ્થા, ગર્ભસ્થ જીવની ગતિવિધિ, ગર્ભમાંથી નિષ્ક્રમણ, મૃત્યુ વગેરે અવસ્થાઓનું વર્ણન છે.
વૃદ્ધિ :
ચારે ગતિના જીવોમાંથી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવનો જ ગર્ભજ જન્મ થાય છે, તે જીવોનો ગર્ભમાં વિકાસ થઈ જાય છે. તેથી ગર્ભસ્થ જીવ સૂત્રોક્ત ક્રિયાઓ કરી શકે છે.
:– આહાર દ્વારા ગર્ભસ્થ જીવોના શરીરની વૃદ્ધિ થાય છે.
નિવૃદ્ધિ(હાનિ) : । :– ગર્ભસ્થ જીવના શરીરની વાત, પિત્ત વગેરે રોગના કારણે હાનિ થાય છે. 'નિ' ઉપસર્ગ નિષેધ સૂચક છે તેથી વૃદ્ધિનો અભાવ અર્થાત્ હાનિ અર્થ થાય છે.
વિક્રિયા ઃ– વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત ગર્ભસ્થ જીવ ભિન્ન–ભિન્ન શરીરોની રચના કરી શકે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૯૨ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
ગતિપર્યાય - ગર્ભસ્થ જીવ સામાન્ય રીતે બહાર જતાં નથી પરંતુ ગર્ભની અંદર જ જીવ હલન-ચલન કરે તે ગર્ભસ્થ જીવની ગતિ પર્યાય છે. અહીં સમુદ્યાત અને વિક્રિયા પદ જુદા છે માટે ગર્ભમાં હલનચલન રૂપ એક અર્થ સમજવો. વૃત્તિકારે ગતિ પર્યાયના ત્રણ અર્થ દર્શાવ્યા છે. (૧) જવું–ગતિ કરવી (૨) વર્તમાન ભવ પૂર્ણ કરી અન્ય ભવમાં જવું (૩) ગર્ભસ્થ જીવનું વૈક્રિય શરીર દ્વારા યુદ્ધાદિ કાર્ય માટે જવું. સમુઘાત - વેદના આદિના કારણે ગર્ભસ્થજીવ આત્મપ્રદેશોને શરીરથી બહાર ફેલાવી સમુદ્યાત કરી શકે છે.
કાળસંયોગ:- ગર્ભસ્થ જીવ કાળક્રમ અનુસાર પોતાના અંગોનો વિકાસ કરે છે. કાળાનુસાર વિભિન્ન અવસ્થામાંથી પસાર થાય તો તેને કાળસંયોગ કહે છે. છવિપબ્બા – છવિ = ત્વચા, ચામડી. પર્વ = સંધિ, બંધન. ત્વચા અને સંધિઓનો સદ્ભાવવાળું શરીર શકશોણિત સંભવ :- ગર્ભસ્થ જીવની ઉત્પત્તિ પિતાના શુક્ર અને માતાના શોણિતના માધ્યમથી થાય છે. તેથી તે શુક્રશોણિત સંભવ જીવ કહેવાય છે.
કાયસ્થિતિ-ભવસ્થિતિ :१० दुविहा ठिई पण्णत्ता, तं जहा- कायट्ठिई चेव, भवद्विई चेव । दोण्हं कायट्ठिई पण्णत्ता, तं जहा- मणुस्साणं चेव, पंचेंदियतिरिक्खजोणियाणं चेव । दोण्हं भवट्ठिई पण्णत्ता, तं जहा- देवाणं चेव, णेरइयाणं चेव । ભાવાર્થ :- બે પ્રકારની સ્થિતિ કહી છે, યથા- કાયસ્થિતિ (એક જ કાયમાં નિરંતર જન્મ લેવાની સ્થિતિ) અને ભવસ્થિતિ (એક જ ભવની કાલ મર્યાદા). બે પ્રકારના જીવોની કાયસ્થિતિ કહી છે, યથામનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયની. બે પ્રકારના જીવોની ભવસ્થિતિ કહી છે, યથા- દેવ અને નારકીની. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની સ્થિતિનું બે પ્રકારે કથન છે. સ્થિતિ એટલે અવસ્થાન. કોઈપણ અવસ્થામાં જીવ જેટલો સમય રહે, તે કાલમર્યાદા સ્થિતિ કહેવાય છે. કાયસ્થિતિ :- કોઈ જીવ એક ને એક કાર્યમાં જન્મ મરણ કરતાં એકથી વધારે ભવમાં જેટલા કાળ સુધી રહી શકે તે કાલમર્યાદા કાયસ્થિતિ કહેવાય છે અર્થાત્ મનુષ્યાદિ ભવમાં મૃત્યુ પામી જેટલા કાળ સુધી પુનઃ પુનઃ મનુષ્યભવ પ્રાપ્ત કરે તે સમય મર્યાદાને અહીં કાયસ્થિતિ કહી છે. તે સિવાય સંયમપર્યાય, કષાય, વેશ્યા, જ્ઞાન વગેરે ભાવોની જે સ્થિતિ હોય તેને પણ કાયસ્થિતિ કહેવાય પરંતુ તે અહીં વિવક્ષિત નથી.
ભવસ્થિતિ :- એક ભવમાં જેટલું આયુષ્ય હોય, તે તેની ભવસ્થિતિ કહેવાય છે. તિર્યચોમાં એકેન્દ્રિયાદિ
Page #157
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૩
[
8 ]
જીવોને પણ કાયસ્થિતિ હોય છે પરંતુ અહીં બે સ્થાનની વિવક્ષા હોવાથી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય તે બંનેનું જ કથન કર્યું છે.
મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય લગાતાર ૭-૮ ભવ મનુષ્ય અને તિર્યંચ રૂપે કરી શકે છે. તેથી તેમાં કાયસ્થિતિ હોય છે.
દેવ અને નારકી મરીને દેવ-નારકી રૂપે ઉત્પન્ન થતા નથી. તેથી તેઓને કાયસ્થિતિ નથી, ભવસ્થિતિ જ છે, ભવસ્થિતિ તો સર્વ સંસારી જીવોને હોય છે.
અદ્ધાયુ-ભવાયુ :|११ दुविहे आउए पण्णत्ते, तं जहा- अद्धाउए चेव, भवाउए चेव । दोण्हं अद्धाउए पण्णत्ते, तं जहा- मणुस्साणं चेव, पंचिंदियतिरिक्खजोणियाणं चेव । दोण्हं भवाउए पण्णत्ते, तं जहा- देवाणं चेव, णेरइयाणं चेव । ભાવાર્થ :- બે પ્રકારના આયુષ્ય છે, યથા– અદ્ધાયુષ્ય અને ભવાયુષ્ય. બે પ્રકારના જીવોને અદ્ધાયુષ્ય છે– મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચોને. બે પ્રકારના જીવોને ભવાયુષ્ય છે– દેવ અને નારકોને. વિવેચન :
પૂર્વ સૂત્રમાં સ્થિતિ સંબંધી પ્રરૂપણ છે. તેમાં જીવ અને અજીવ બંને તત્ત્વોનો સમાવેશ થાય છે. પ્રસ્તુત સૂત્રમાં આયુષ્ય કર્મ સંબંધી વિધાન છે. આયુમાં માત્ર જીવોનો જ સમાવેશ થાય છે. મનુષ્યાદિભવોમાં રોકી રાખનાર કર્મ તે આયુષ્ય કહેવાય છે. અMા :- અદ્ધા એટલે કાળ. કાળ પ્રધાન આયુષ્ય કર્મને જ અહીં અદ્ધાયુ કહ્યું છે. મનુષ્ય મરીને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય તો, એક ભવનું મનુષ્યાય પૂર્ણ થતાં અન્ય ભવના મનુષ્યાયુનો જ ઉદય થાય છે.
જ્યાં સુધી નિરંતર મનુષ્યાયુનો ઉદય રહે ત્યાં સુધીની કાલમર્યાદા અદ્ધાયુ છે. આ રીતે તેમાં કાલપ્રધાન હોવાથી તેને અદ્ધાયુ કહ્યું છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય આ બે ગતિના જીવોને અદ્ધાયુ હોય છે. આ અદ્ધાયુ કાયસ્થિતિનું જ રૂપાંતર છે.
તિર્યંચ ગતિમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી પોત-પોતાની યોનિમાં રહી શકે છે; વનસ્પતિ અનંતકાળ અને વિશ્લેન્દ્રિય સંખ્યાત વર્ષો સુધી પોતાની કાયમાં રહે છે. તેથી તે તેનો અદ્ધાયુકાળ કહેવાય. પરંતુ સૂત્રમાં માત્ર તિર્યંચ પંચેન્દ્રિયનું કથન છે. તે પૂર્વ સૂત્રવત્ સાપેક્ષ છે, એકાંતિક નથી.
અહીં સુત્રમાં િિરવ/
ઉ ચાપ એટલો જ પાઠ હોય તો તે પણ સંગત છે. નવમા સુત્રમાં ગર્ભસ્થ જીવોનો વિષય છે. ત્યાં તો પંચેન્દ્રિય' શબ્દ જરૂરી છે પરંતુ તે પછીના સૂત્ર નં. ૧૦ અને ૧૧મા
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
સૂત્રમાં 'પંચેન્દ્રિય' શબ્દ જોડાઈ ગયો હોય તેવી પણ શક્યતા છે. તાત્પર્ય એ છે કે અદ્ઘાયુ તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સર્વ જીવોમાં હોય છે અને કાયસ્થિતિ પણ તે સર્વમાં હોય છે. તેથી ઉક્ત બંને સૂત્રમાં સિવિલનોળિયાળ પાઠ હોવો ઉપયુક્ત છે.
૯૪
મવાયુ :– ભવ પ્રધાન આયુષ્ય ભવાયુ કહેવાય છે. ભવનો નાશ થતા, ભવાયુ પૂર્ણ થઈ જાય છે. દેવ અને નારકી મૃત્યુ ! પામી દેવ કે નારકી રૂપે ઉત્પન્ન થતા નથી, તેથી તેઓને ભવાયુ જ હોય છે, અદ્ઘાયુ હોતું નથી. ભવાયુ ચારે ગતિના જીવોને હોય છે પરંતુ અહીં બે સ્થાનની અપેક્ષાએ માત્ર ભવાયુવાળા દેવનારકીનું કથન છે.
કર્મોનો પ્રદેશોદય-વિપાકોદય
१२ दुवि कम्मे पण्णत्ते, तं जहा - पएसकम्मे चेव, अणुभावकम्मे चेव । दो अहाउयं पालेंति, तं जहा- देवच्चेव, णेरइयच्चेव । दोण्हं आउय- संवट्टए पण्णत्ते, तं जहा- मणुस्साणं चेव, पंचिदियतिरिक्खजोणियाणं चेव ।
:
ભાવાર્થ :- કર્મ બે પ્રકારના છે, યથા– પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. બે પ્રકારના જીવો પૂર્ણાયુનું પાલન કરે છે, યથા– દેવ અને નારકી. બે પ્રકારના જીવોનું આયુષ્ય સંવર્તક(સંક્ષિપ્ત—અપૂર્ણ )હોય છે, યથા– મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચનું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ, કર્મબંધની આ ચાર અવસ્થામાંથી બે અવસ્થાનું પ્રતિપાદન કર્યું છે. પ્રદેશકર્મનો અર્થ છે– કર્મ પરમાણુનું સંખ્યાપરિમાણ. અનુભાગકર્મનો અર્થ છે—– કર્મની ફળ આપવાની શક્તિ. કર્મ બે રીતે અનુભવાય છે. કર્મનો ઉદય બે રીતે થાય છે. પ્રદેશોદય અને વિપાકોદય.
પ્રદેશકર્મ :- જે કર્મો માત્ર પ્રદેશથી વેદાય, ફળનું વેદન ન થાય અર્થાત્ વિપાકોદય ન થાય તે કર્મ પ્રદેશ કર્મ કહેવાય છે.
અનુભાગકર્મ :- જે કર્મોનો અવશ્ય વિપાકોદય થાય, જે કર્મ પોતાના ફળનો અનુભવ કરાવે, તે વિપાકોદયી કર્મને અનુભાગ કર્મ કહે છે.
યથાયુ ઃ— જેટલા કાળનું આયુષ્ય બાંધ્યુ હોય તેટલા કાળનું આયુષ્ય ભોગવવું. વચ્ચે આયુષ્યનું ન તૂટવું તે યથાયુ પાલન કહેવાય. દેવ અને નરકના જીવો જેટલું આયુષ્ય બાંધીને આવ્યા હોય તેટલું અવશ્ય ભોગવે છે. આયુષ્ય તૂટી શકે તેવા નિમિત્તો મળવા છતાં તેઓનું આયુષ્ય તૂટતું નથી. માટે સર્વ દેવ નારકી પૂર્ણાયુ ભોગવે છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૩
૯૫
સંવર્તક આયુષ્ય – સંવર્તિત થનાર, સંક્ષિપ્ત થનાર કે તૂટી શકે તેવા આયુષ્યને સંવર્તક આયુષ્ય કહે છે. સોપક્રમી આયુષ્યને પણ સંવર્તક આયુષ્ય કહી શકાય. મનુષ્ય અને તિર્યંચ સોપક્રમી આયુષ્યવાળા હોય છે. વિષ, અકસ્માત, રોગ વગેરે સાત કારણોથી લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય આયુષ્ય અલ્પ સમયમાં પ્રદેશોદયથી ભોગવાય જાય છે, તૂટી જાય છે તેથી તે બંનેને સંવર્તક આયુષ્યવાળા કહ્યા છે.
અહીં વિશેષતાએ છે કે મનુષ્ય, તિર્યંચમાં જે સંવર્તક આયુષ્ય કહ્યું છે તે એકાંતે ન સમજવું અર્થાત્ તેઓ સંવર્તક આયુષ્ય(સોપકર્મી આયુષ્ય)વાળા હોવા છતાં નિરુપક્રમી આયુષ્યવાળા પણ હોય છે. નિરુપક્રમી આયુષ્યવાળા પૂર્ણાયુ ભોગવે છે અને સોપક્રમી આયવાળાને સંવર્તક આયુષ્ય હોય છે. કારણ કે મનુષ્યમાં ઉત્તમ પુરુષો, ચરમ શરીરી, અકર્મભૂમિના મનુષ્યો વગેરેને નિરુપક્રમી આયુષ્ય હોય છે, તે પૂર્ણાયુ ભોગવે છે. તેઓને સંવર્તક આયુષ્ય હોતું નથી. જંબૂઢીપના ક્ષેત્રોની સમાનતા :|१३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ताबहु समतुल्ला अविसे समणाणत्ता अण्णमण्णं णाइवट्टति आयामविक्खंभ-संठाणपरिणाहेणं, तं जहा- भरहे चेव एरवए चेव । एवं एएणं अभिलावेण हेमवए चेव, हेरण्णवए चेव । हरिवासे चेव, रम्मयवासे चेव । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના મંદર(સુમેરુ) પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે, યથા- ભરત અને ઐરવત. આ બન્ને ક્ષેત્ર-પ્રમાણની દષ્ટિએ સર્વથા સદેશ છે, નગર–નદી આદિ દષ્ટિએ તેમાં કોઈ વિશેષતા નથી, કાલચક્રના પરિવર્તનની દષ્ટિએ તેમાં કોઈ વિભિન્નતા નથી. લંબાઈ, પહોળાઈ, આકાર અને પરિધિની અપેક્ષાએ એકબીજાનું અતિક્રમણ કરતા નથી. લંબાઈ આદિ દષ્ટિએ આ બંને ક્ષેત્ર સમાન છે.
આ રીતે આ જ અભિલાપ(કથન)થી હૈમવય અને હૈરણ્યવય, હરિવર્ષ તથા રમ્યકવર્ષને પણ પરસ્પર સર્વથા સમાન કહ્યા છે. १४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिम-पच्चत्थिमेणं दो खेत्ता पण्णत्ता- बहुसमतुल्ला अविसेसमणाणत्ता अण्णमण्णं णाइवट्टति आयामविक्खंभ-संठाण- परिणाहेणं, तं जहा- पुव्वविदेहे चेव, अवरविदेहे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં બે ક્ષેત્ર કહ્યા છે. પૂર્વ વિદેહ અને અપર વિદેહ. આ બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ સર્વથા સદશ છે, નગર–નદી આદિની દષ્ટિએ તેમાં કોઈ ભિન્નતા નથી, કાલચક્રના પરિવર્તનની દષ્ટિએ પણ તેમાં કોઈ વિભિન્નતા નથી. આ બન્ને ક્ષેત્રના આયામ, વિખંભ અને પરિધિ પણ એક બીજાની સમાન છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
| &
श्री 89 सूत्र-१ | |१५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणेणं दो कुराओ पण्णत्ताओबहुसमतुल्लाओ जाव परिणाहेणं तं जहा- देवकुरा चेव, उत्तरकुरा चेव ।
तत्थ णं दो महतिमहालया महादुमा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- कूडसामली चेव, जंबू चेव सुदंसणा।
__तत्थ णं दो देवा महिड्डिया महज्जुइया महाणुभागा महायसा महाबला महा- सोक्खा पलिओवमट्टिईया परिवसंति, तं जहा- गरुले चेव वेणुदेवे अणाढिए चेव जंबुद्दीवाहिवई । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં પરિધિ પર્વતના વર્ણનમાં સર્વથા સદશ એવા બે કુરુ કહ્યા છે, યથા– ઉત્તરમાં ઉત્તરકુરુ અને દક્ષિણમાં દેવકુરુ.
દેવકુરુમાં કૂટ શાલ્મલી અને ઉત્તર કુરુમાં સુદર્શન જંબૂ નામના બે અતિવિશાલ મહાવૃક્ષ છે. તે બન્ને પ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સંદેશ છે.
તેની ઉપર મહાન ઋદ્ધિવાન, મહાતિવાન, મહાશક્તિવાન, મહાયશવાન, મહાબળવાન, મહાસૌખ્યવાન અને એક પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. કૂટ શાલ્મલી વૃક્ષ ઉપર સુવર્ણકુમાર જાતિના ગરુડ–વેણુદેવ અને સુદર્શન જેબૂ વૃક્ષ ઉપર જંબુદ્વીપના અધિપતિ અનાદત નામના દેવ રહે છે. જંબૂદ્વીપના પર્વતોની સમાનતા :१६ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासहरपव्वया पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तंजहा- चुल्लहिमवंते चेव, सिहरिच्चेव ।
एवं महाहिमवंते चेव, रूप्पिच्चेव । एवं णिसढे चेव, णीलवंते चेव । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં બે વર્ષધર પર્વત કહ્યા છે. દક્ષિણમાં ચુલ્લ હિમવાન અને ઉત્તરમાં શિખરી. આ બન્ને પર્વત ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે.
આ રીતે મહાહિમવાન અને રુક્ષ્મી, નિષધ અને નીલવંત પર્વત પણ પરસ્પર ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદશ છે. (મહા હિમવાન અને નિષધ પર્વત મંદર પર્વતની દક્ષિણમાં છે અને નીલવંત તથા રુમી પર્વત મંદર પર્વતની ઉત્તરમાં છે.) |१७ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं हेमवय-हेरण्णवएसु वासेसु दो वट्टवेयड्ढपव्वया पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा
Page #161
--------------------------------------------------------------------------
________________
| स्थान-२: देश -3
| ८७
सद्दावाई चेव, वियडावाई चेव ।
तत्थ णं दो देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवसंति, तं जहासाई चेव, पभासे चेव ।
ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હેમવત અને ઉત્તરમાં હૈરણ્યવત ક્ષેત્રમાં બે વત વૈતાઢય પર્વત કહ્યા છે. જે પરસ્પર ક્ષેત્ર-પ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સંદેશ છે.
તેની ઉપર મહાદ્ધિવાન તેમજ એક પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. દક્ષિણ દિશામાં સ્થિત શબ્દાપાતી વૃત્ત વૈતાઢય ઉપર સ્વાતિદેવ અને ઉત્તર દિશામાં સ્થિત વિકટાપાતી વૃત્ત વૈતાઢય ઉપર પ્રભાસ દેવ રહે છે.
|१८ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं हरिवास-रम्मएसु वासेसु दो वट्टवेयड्ढपव्वया पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- गंधावाई चेव, मालवंतपरियाए चेव ।
तत्थ णं दो देवा महिड्डिया जाव पलिओवमट्ठिईया परिवसंति, तं जहाअरुणे चेव, पउमे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હરિક્ષેત્રમાં ગંધાપાતી અને ઉત્તરમાં રમ્યકવાસ ક્ષેત્રમાં માલ્યવંત પર્યાય પર્વત નામના બે વૃત્તવૈતાઢય પર્વત છે. બન્ને ક્ષેત્રપ્રમાણની દૃષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સદશ છે.
તેની ઉપર મહાઋદ્ધિવાન, એક પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. ગંધાપાતી ઉપર અરુણદેવ અને માલ્યવંતપર્વત પર પધદેવ રહે છે. | १९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं देवकुराए कुराए पुव्वावरे पासे, एत्थ णं आसक्खधगसरिसा अद्धचंदसंठाणसठिया दो वक्खारपव्वया पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेण, त जहा- सोमणसे चेव, विज्जुप्पभे चेव ।
ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં દેવમુરુની પૂર્વ પાર્શ્વમાં સોમનસ અને પશ્ચિમ પાર્શ્વમાં વિધુતપ્રભ નામના બે વક્ષસ્કાર પર્વત છે. તે અશ્વસ્કંધની સમાન આદિમાં નીચા અને અંતમાં ઊંચા તથા અર્ધચંદ્રના આકારે અવસ્થિત છે. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા सहश छे.
२० जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं उत्तरकुराए कुराए पुव्वावरे
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
पासे, एत्थ णं आसक्खंधसरिसा अद्धचंद-संठाण - संठिया दो वक्खारपव्वया पण्णत्ता - बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- गंधमायणे चेव, मालवंते चेव ।
૯૮
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં ઉત્તરકુરુના પૂર્વપાર્શ્વમાં ગંધમાદન અને પશ્ચિમ પાર્શ્વમાં માલ્યવંત નામના બે વક્ષસ્કાર પર્વત કહ્યા છે. તે અશ્વસ્કંધની સમાન તથા અર્ધચંદ્રના આકારે અવસ્થિત છે. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યંત સર્વથા સદશ છે.
२१ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो दीहवेयड्डपव्वया पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- भारहे चेव दीहवेयड्डे, एरवए चेव दीहवेयड्डे |
ભાવાર્થ : – જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે દીર્ઘ વૈતાઢય પર્વત કહ્યા છે. તે ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યંત સર્વથા સદશ છે. એક દીર્ઘ વૈતાઢ્ય ભરતક્ષેત્રમાં અને એક દીર્ઘ વૈતાઢ્ય ઐરવત ક્ષેત્રમાં છે.
ભરત ઐરવતમાં ગુફાઓની સમાનતા :
२२ भारहएणं दीहवेयड्डे दो गुहाओ पण्णत्ताओ बहुसमतुल्लाओ जाव परिणाहेणं, तं जहा- तिमिसगुहा चेव, खंडगप्पवायगुहा चेव । तत्थ णं दो देवा महिड्डिया जाव पलिओवमट्ठिईया परिवसंति, तं जहा- कयमालए चेव, णट्टमालए चेव । एवं एरवएणं दीहवेयड्डे तं चेव भाणियव्वं जाव णट्टमालए चेव ।
ભાવાર્થ :- ભરત ક્ષેત્રના દીર્ઘ વૈતાઢય પર્વતમાં બે ગુફા કહી છે, યથા– મિસ્રા અને ખંડપ્રપાત. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ સર્વથા સમાન છે. તેમાં પરિધિ-ક્ષેત્રફળ પર્યંતના વર્ણનમાં પરસ્પર કોઈ વિશેષતા નથી. તે ગુફાઓમાં મહાન ઋદ્ધિવાળા, એક પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. મિસા ગુફામાં કૃતમાલકદેવ અને ખંડપ્રપાત ગુફામાં નૃતમાલક દેવ રહે છે.
તે જ રીતે ઐરવતક્ષેત્રના દીર્ઘ વેતાઢય પર્વતમાં તમિસ્રા અને ખંડપ્રપાત નામની બે ગુફાઓનું અને ત્યાં ક્રમશઃ કૃતમાલક અને નૃતમાલક દેવનું કથન કરવું.
જંબૂદ્વીપના ફૂટોની સમાનતા :
|२३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं चुल्लहिमवंते वासहरपव्वए दो कूडा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा - चुल्लहिमवंतकूडे સેવ, વેશમળવૂડે ચેવ ।
Page #163
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૯૯] जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं महाहिमवंते वासहरपव्वए दो कूडा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- महाहिमवंतकूडे चेव, वेरुलियकूडे चेव ।
एवं णिसढे वासहरपव्वए दो कूडा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- णिसढकूडे चेव, रुयगप्पभकूडे चेव ।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं णीलवंते वासहरपव्वए दो कूडा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- णीलवंतकूडे चेव, उवदसणकूडे चेव ।
एवं रुप्पिम्मि वासहरपव्वए दो कूडा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- रुप्पिकूडे चेव । मणिकंचणकूडे चेव ।
एवं सिहरिम्मि वासहरपव्वए दो कूडा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- सिहरिकूडे चेव, तिगिंछकूडे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં ચલહિમાવાન વર્ષધર પર્વત ઉપર ચુલ હિમવંત કૂટ અને વૈશ્રમણ કૂટ નામના બે કૂટ(શિખર) કહ્યા છે, તે બંન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સદેશ છે.
જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં મહાહિમવાન વર્ષધર પર્વતની ઉપર મહાહિમવંત અને વૈડૂર્ય નામના બે ટ કહ્યા છે. તે ક્ષેત્રપ્રમાણની દૃષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સમાન છે.
જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં નિષધ વર્ષધર પર્વત ઉપર નિષધટ અને ચકપ્રભકૂટ નામના બે કૂટ કહ્યા છે. તે બંને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સમાન છે.
જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં નીલવંત વર્ષધર પર્વત ઉપર નીલવંત અને ઉપદર્શન નામના બે કુટ કહ્યા છે. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સંદેશ છે.
જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં રુમી વર્ષધર પર્વત ઉપર રુમિ અને મણિકાંચન નામના બે કૂટ કહ્યા છે. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દૃષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સમાન છે.
જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વત ઉપર શિખરી અને તિગિચ્છ નામના બે કૂટ કહ્યા છે. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સમાન છે. જંબૂદ્વીપના મહાદ્રહોની સમાનતા :२४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं चुल्लहिमवंत-सिहरीसु
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
वासहरपव्वएसु दो महद्दहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहापउमद्दहे चेव, पोंडरीयद्दहे चेव ।
૧૦૦
तत्थ णं दो देवयाओ महिड्डियाओ जाव पलिओवमट्ठिईयाओ परिवसंति તેં નહીં- સિરી સેવ, લી જેવ ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વત ઉપર પદ્મ દ્રહ અને ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વત ઉપર પૌંડરીક દ્રહ કહ્યા છે. તે બન્ને દ્રહ ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ—ક્ષેત્રફળ પર્યંત સર્વથા સમાન છે.
તે દ્રહમાં મહાન ઋદ્ધિવાળી એક પલ્યોપમની સ્થિતિવાળી બે દેવી રહે છે– પદ્મદ્રહમાં 'શ્રી' દેવી અને પૌંડરિક દ્રહમાં 'લક્ષ્મી' નામની દેવી રહે છે.
२५ एवं महाहिमवंत - रुप्पीसु वासहरपव्वसु दो महद्दहा पण्णत्ताबहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- महापउमद्दहे चेव, महापोंडरीयद्दहे चेव । तत्थ णं दो देवयाओ हिरिच्चेव, बुद्धिच्चेव ।
ભાવાર્થ :- આ જ રીતે મહાહિમવાન અને રુકિમ વર્ષધર પર્વત ઉપર બે મહાદ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે છે– મહાપદ્મદ્રહ અને મહાપૌંડરિકદ્રહ. જે ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ–ક્ષેત્રફળ પર્યંત સર્વથા સદશ છે. તે દ્રહમાં બે દેવીઓ રહે છે, યથા– મહાપદ્મદ્રહમાં 'હી' દેવી અને મહાપૌંડરીક દ્રહમાં 'બુદ્ધિ' નામની દેવી રહે છે.
| २६ एवं णिसढ णीलवंतेसु तिगिंछद्दहे चेव, केसरिद्दहे चेव । तत्थ णं दो देवयाओ धिई चेव, कित्ती चेव ।
ભાવાર્થ :- આ જ રીતે નિષધ અને નીલવંત વર્ષધર પર્વત ઉપર બે મહાદ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે છે— તિગિચ્છદ્રહ અને કેસરીદ્રહ. જે ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ–ક્ષેત્રફળ પર્યંત સર્વથા સદશ છે, યથા— તિગિચ્છદ્રહમાં 'ધૃતિ' દેવી અને કેસરીદ્રહમાં 'કીર્તિ' નામની દેવી રહે છે.
જંબૂદ્ધીપની મહાનદીઓની સમાનતા :
२७ जंबुद्वीवे दीवे मंदरस्स पव्वयस्सदाहिणेणं महाहिमवंताओ वासहरपव्वयाओ महापउमद्दहाओ दहाओ दो महाणईओ पवहंति, तं जहारोहियच्चेव, हरिकंताच्चेव ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં મહાહિમવાન વર્ષધર પર્વતના મહા– પદ્મદ્રહ નામના દ્રહમાંથી રોહિતા અને હરિકાંતા નામની બે મહાનદીઓ પ્રવાહિત થાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
स्थान- २ : (द्देश५-3
२८ एवं णिसढाओ वासहरपव्वयाओ तिगिंछद्दहाओ दहाओ दो महाणईओ पवहंति, तं जहा- हरिच्चेव, सीतोदच्चेव ।
૧૦૧
ભાવાર્થ :- આ રીતે નિષધ વર્ષધર પર્વતના તિગિચ્છદ્રહ નામના મહાદ્રહમાંથી હરિત અને સીતોદા નામની બે મહાનદીઓ પ્રવાહિત થાય છે.
२९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं णीलवंताओ वासहरपव्वयाओ केसरिद्दहाओ दहाओ दो महाणईओ पवहंति, तं जहा- सीता चेव, णारिकता चेव । भावार्थ :જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં નીલવાન વર્ષધર પર્વતના કેસરીદ્રહ નામના મહાદ્રહમાંથી સીતા અને નારીકાંતા નામની બે નદીઓ પ્રવાહિત થાય છે.
३० एवं रूप्पीओ वासहरपव्वयाओ महापोंडरीयद्दहाओ दहाओ दो महाणईओ पवहंति, तं जहा - णरकंता चेव, रूप्पकूला 'चेव ।
ભાવાર્થ :- આ રીતે રુકિમ વર્ષધર પર્વતના મહાપૌંડરીકદ્રહ નામના મહાદ્રહમાંથી નરકાન્તા અને રૂપ્યકલા નામની બે મહાનદીઓ પ્રવાહિત થાય છે.
જંબુદ્વીપના પ્રપાતદ્રહોની સમાનતા :
३१ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं भरहे वासे दो पवायद्दा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- गंगप्पवायद्दहे चेव, सिंधुप्पवायद्दहे चेव ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્રમાં બે પ્રપાત દ્રહ કહ્યા છે, યથા– ગંગાપ્રપાત દ્રહ અને સિંધુ પ્રપાત દ્રહ. બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યંત સર્વથા સમાન છે. |३२| जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं हेमवए वासे दो पवायद्दा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- रोहियप्पवाय दहे चेव, रोहियंस- प्पवायद्दहे चेव ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હેમવંત ક્ષેત્રમાં બે પ્રપાત દ્રહ કહ્યા છે, યથા– રોહિત પ્રપાત દ્રહ અને રોહિતાંશ પ્રપાત દ્રહ. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યંત સર્વથા सदृश छे.
Page #166
--------------------------------------------------------------------------
________________
| १०२
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
३३ जंबुद्वीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं हरिवासे वासे दो पवायद्दहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- हरिप्पवाय(हे चेव, हरिकंतप्पवाय दहे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપનામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, યથા– હરિપ્રપાતદ્રહ અને હરિકાંત પ્રપાત દ્રહ. તે બંને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા सहशछ. ३४ जंबुद्दीव दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं महाविदेहे वासे दो पवायदहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- सीतप्पवायद्दहे चेव, सीतोदप्पवाय दहे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર- દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્રમાં બે મહા પ્રપાતદ્રહ કહ્યા છે, યથા- સીતા પ્રપાતદ્રહ અને સીતોદા પ્રપાતદ્રહતે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે. ३५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं रम्मएवासे दो पवायद्दहा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- णरकतप्पवायद्दहे चेव, णारिकंतप्पवायदहे चेव । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર દિશામાં રમ્યક વર્ષવાસ ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે છે– નરકાંત પ્રપાતદ્રહ અને નારીકાંત પ્રપાતદ્રહ. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે. ३६ एवं हेरण्णवए वासे दो पवायदहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- सुवण्णकूलप्पवायदहे चेव, रुप्पकूलप्पवायदहे चेव । ભાવાર્થ :- આ રીતે હૈરણ્યવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, યથા– સુવર્ણકૂલપ્રપાત દ્રહ અને રૂપ્યકૂલ પ્રપાતદ્રહ. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દૃષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદશ છે. ३७ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं एरवए वासे दो पवायदहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं,तं जहा- रत्तप्पवायदहे चेव, रत्तावईपवायहहे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં ઐરાવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, યથા- રક્તાપ્રપાત અને રક્તવતી પ્રપાતદ્રહતે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
| स्थान-२: देश -3
१०३
ભરત-ઐરાવતની મહાનદીઓની સમાનતા :३८ जंबुद्वीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं भरहे वासे दो महाणईओ पण्णत्ताओ बहुसमतुल्लाओ जाव परिणाहेणं, तं जहा- गंगा चेव, सिंधू चेव ।
एवं जहा पवायदहा तहा णईओ भाणियव्वाओ जाव एरवए वासे दो महाणईओ पण्णत्ताओ बहुसमतुल्लाओ जाव परिणाहेणं, तं जहा- रत्ता चेव, रत्तवती चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્રમાં બે મહાનદીઓ કહી છે, યથા- ગંગા અને સિંધુ. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદશ છે.
આ રીતે જેમ પ્રપાતદ્રહ કહ્યા છે, તેમ નદીઓ કહેવી જોઈએ યાવતુ ઐરાવતક્ષેત્રમાં બે મહાનદીઓ કહી છે, યથા- રક્તા અને રક્તવતી. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદુશ છે. सुषम-दृषभ ारानुं जालमान :३९ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमदूसमाए समाए दो सागरोवम-कोडाकोडीओ काले होत्था ।।
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु इमीसे ओसप्पिणीए सुसमदूसमाए समाए दो सागरोवमकोडाकोडीओ काले पण्णत्ते ।
जंबूद्दीवे दीवे भरहेरवएसु वासेसु आगमिस्साए उस्सप्पिणीए सुसमदूसमाए समाए दो सागरोवमकोडाकोडीओ काले भविस्सइ । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના સુષમ-દુષમ આરાનું કાલમાન બે ક્રોડાકોડી સાગરોપમ હતું.
જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીના સુષમ-દુષમ આરાનું કાળમાન બે ક્રોડાકોડી સાગરોપમનું હોય છે.
જંબુદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરવતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીના સુષમ-દુષમ આરાનું કાળમાન બે ક્રોડાકોડી સાગરોપમ હશે. |४० जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमाए समाए मणुया दो गाउयाई उड्डे उच्चत्तेणं होत्था, दोण्णि य पलिओवमाई परमाउं पालइत्था । एवं इमीसे ओसप्पिणीए जाव पालइत्था । एवं आगमेस्साए
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
उस्सप्पिणीए जाव पालयिस्संति ।
ભાવાર્થ :– જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના સુષમા નામના આરાના મનુષ્યોની ઊંચાઈ—અવગાહના બે ગાઉની હતી અને તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું હતું.
બે
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીના સુષમા નામના આરામાં મનુષ્યોની ઊંચાઈ બે ગાઉની હોય છે અને તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું હોય છે. આ રીતે આગામી ઉત્સર્પિણીના સુષમા નામના આરાના મનુષ્યોની ઊંચાઈ બે ગાઉની અને ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આરાના કાળમાન આદિનું વર્ણન છે. આ બીજું સ્થાન હોવાથી માત્ર બે ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિવાળા ઉત્સર્પિણી, અવસર્પિણીના 'સુષમ–દુષમ' નામના એક જ આરાનું ત્રિકાળ સંબંધી કથન છે, તેમજ બે ગાઉની ઊંચાઈવાળા તથા બે પલ્યોપમની સ્થિતિવાળા 'સુષમ' નામના આરા (વિભાગ)ના મનુષ્યોનું કથન છે. શેષ આરાનું વર્ણન જીવાભિગમ સૂત્ર અને જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રથી જાણવું. બે-બે સંખ્યામાં અરિહંતાદિની ઉત્પત્તિ :
४१ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो अरहंतवंसा उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो चक्कवट्टिवंसा उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो दसारवंसा उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં, એક યુગમાં અરિહંતોના બે વંશ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં ચક્રવર્તીઓના બે વંશ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત ક્ષેત્રમાં અને ઐરવતક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે દશાર (બલદેવ–વાસુદેવ) વંશ ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે.
४२ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो अरहंता
Page #169
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક-૩
उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो चक्कवट्टी उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
૧૦૫
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो बलदेवा उप्पज्जिसु वा उप्पज्जंति वा उपज्जिस्संति वा ।
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो वासुदेवा उप्पज्जिसु वा उप्पज्जंति वा उज्जज्जिस्संति वा ।
ભાવાર્થ:- જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે અરિહંત ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે ચક્રવર્તી ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવતક્ષેત્રમાં એક યુગમાં બે બલદેવ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે વાસુદેવ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરત અને ઐરવત બે ક્ષેત્રોમાં, બે તીર્થંકરો વગેરેની ઉત્પત્તિ સંબંધી વિધાન છે. ભરત, ઐરવત પ્રત્યેક ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ પ્રત્યેક કાળમાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ થાય છે.
અહીં બીજા સ્થાનના કારણે ભરતક્ષેત્રમાં એક અને ઐરવત ક્ષેત્રમાં એક, એમ બે તીર્થંકરની ઉત્પત્તિ દર્શાવી છે. 'અરિહંત વંશ' શબ્દ દ્વારા અરિહંત વગેરેનું અસ્તિત્વ સૂચિત કર્યું છે. ભરત, ઐરવત આ બંને ક્ષેત્રમાં અરિહંતાદિ એક સમયમાં એક સાથે ઉત્પન્ન થાય છે અને એક સમયમાં અસ્તિત્વ ધરાવે છે. એક ક્ષેત્રમાં એક સમયે એક તીર્થંકર અને એક ચક્રવર્તી હોય. ચક્રવર્તી ન હોય ત્યારે બલદેવ–વાસુદેવ હોય છે.
જંબૂદ્વીપના ક્ષેત્રોમાં કાલાનુભાવ :
४३ जंबुद्दीवे दीवे दोसु कुरासु मणुया सया सुसमसुसममुत्तमं इड्डि पत्ता पच्चणु भवमाणा विहरंति, तं जहा- देवकुराए चेव, उत्तरकुराए चेव ।
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
जंबुद्दीवे दीवे दोसु वासेसु मणुया सया सुसममुत्तमं इड्डि पत्ता पच्चणुभवमाणा विहरति, तं जहा- हरिवासे चेव, रम्मगवासे चेव ।
जंबुद्दीवे दीवे दोसु वासेसु मणुया सया सुसमदूसममुत्तमं इडि पत्ता पच्चणु- भवमाणा विहरति, तं जहा- हेमवए चेव, हेरण्णवए चेव ।
जंबुद्दीवे दीवे दोसु खेत्तेसु मणुया सया दूसमसुसममुत्तमं इड्डि पत्ता पच्चणु- भवमाणा विहरति, तं जहा- पुव्वविदेहे चेव, अवरविदेहे चेव ।
__ जंबुद्दीवे दीवे दोसु वासेसु मणुया छव्विहंपि कालं पच्चणुभवमाणा विहरंति, तं जहा- भरहे चेव, एरवए चेव । ભાવાર્થ – જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં દેવકુફ્ટ અને ઉત્તરમાં ઉત્તરકુરુક્ષેત્રમાં રહેનારા મનુષ્યો સુષમ-સુષમ નામના પહેલા આરાની ઉત્તમ ઋદ્ધિનો સદા અનુભવ કરે છે.
જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હરિક્ષેત્ર અને ઉત્તરમાં રમ્યકક્ષેત્રમાં રહેનારા મનુષ્યો સુષમ નામના બીજા આરાની ઉત્તમ ઋદ્ધિનો સદા અનુભવ કરે છે.
જંબદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હેમવય ક્ષેત્રમાં અને ઉત્તરમાં હેરણ્યવય ક્ષેત્રમાં રહેનારા મનુષ્ય સદા સુષમ-દુષમ નામના ત્રીજા આરાની ઉત્તમ ઋદ્ધિનો અનુભવ કરે છે.
જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની પૂર્વમાં પૂર્વ વિદેહ અને પશ્ચિમમાં અપર(પશ્ચિમ) વિદેહ ક્ષેત્રમાં રહેનારા મનુષ્યો સદા દુષમ-સુષમ નામના ચોથા આરાની ઉત્તમ ઋદ્ધિનો અનુભવ કરે છે.
જંબુદ્વીપ નામના દીપના મંદર પર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્ર અને ઉત્તરમાં ઐરાવતક્ષેત્રમાં રહેનારા મનુષ્ય છએ આરાના ભાવોને અનુભવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે બે ક્ષેત્રોમાં કાલની સ્થિતિનો નિર્દેશ છે. જંબૂદ્વીપમાં ભરત, ઐરવત, પૂર્વ-પશ્ચિમ મહાવિદેહક્ષેત્ર તે ત્રણ કર્મભૂમિના ક્ષેત્ર અને હેમવય, હૈરણ્યવય, હરિવર્ષ, રમ્યફવર્ષ, દેવકુરુ, ઉત્તરકુરુ તે છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. તેમાં કર્મભૂમિના બે ક્ષેત્ર ભારત અને ઐરવતમાં જ કાલપરિવર્તન થાય છે. ત્યાંના મનુષ્યો છએ આરાના ભાવોને અનુભવે છે. શેષ ક્ષેત્રોમાં એક નિયતકાલ હોય છે. જે કાલ હોય તે ક્ષેત્રના મનુષ્ય તે ભાવોને અનુભવે છે, તે સૂત્રભાવાર્થથી સ્પષ્ટ છે. જંબૂઢીપમાં બે-બે ચંદ્ર સૂર્ય :४४ जंबुद्दीवे दीवे दो चंदा पभासिंसु वा पभासेंति वा पभासिस्संति वा दो
Page #171
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૨ ઃ ઉદ્દેશક-૩
सूरिआ विंसु वा तर्वेति वा तविस्संति वा ।
ભાવાર્થ :– જંબુદ્રીપ નામના દ્વીપમાં બે ચંદ્ર પ્રકાશતા હતા, પ્રકાશે છે અને પ્રકાશશે. જંબૂદ્રીપ નામના દ્વીપમાં બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે.
વિવેચન :
૧૦૭
જંબુદ્રીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય ત્રિકાલ શાશ્વત છે. ચંદ્રનો પ્રકાશ શીતલ હોવાથી તેની સાથે પ્રભાસન ક્રિયાપદનો પ્રયોગ છે અને સૂર્યનો પ્રકાશ તીક્ષ્ણ અને તેજસ્વી હોવાથી તેની સાથે તપન ક્રિયાપદનો પ્રયોગ થયો છે.
અઠ્યાવીસ નક્ષત્ર અને તેના સ્વામી દેવ :
४५ जंबुद्दीवे दीवे दो कित्तियाओ, दो रोहिणीओ, दो मग्गसिराओ, दो अद्दाओ, તો પુળવ્યક્રૂ, તે પૂરા, તો અલ્લતેલાઓ, રો મહાો, તે પુગ્ગા શુળીઓ, તે કત્તરાળુળીયો, તે હત્યા, તે પિત્તાઓ, તો સારૂં, જો વિસાહાઓ, તે અનુાહાઓ, જો નેકાઓ, તે મૂલા, તે પુવ્વાસાજાઓ, જે ઉત્તરાસાઢાઓ, વો અભિો, જો સવળા, ,તો ધગિકાઓ, તો સમિસયા, તો પુગ્ગામયાઓ, दो उत्तराभद्दवयाओ, दो रेवईओ, दो अस्सिणीओ, दो भरणीओ जोयं जोएंसु वा जोएंति वा जोइस्संति वा ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપમાં (૧) બે કૃતિકા, (૨) બે રોહિણી, (૩) બે મૃગશિર્ષ, (૪) બે આર્દ્રા, (૫) બે પુનર્વસુ, (૬) બે પુષ્ય, (૭) બે આશ્લેષા,(૭) બે મઘા, (૯) બે પૂર્વાફાલ્ગુની, (૧૦) બે ઉત્તરા– ફાલ્ગુની, (૧૧) બે હસ્ત, (૧૨) બે ચિત્રા, (૧૩) બે સ્વાતિ, (૧૪) બે વિશાખા, (૧૫) બે અનુરાધા, (૧૬) બે જયેષ્ઠા, (૧૭) બે મૂલ, (૧૮) બે પૂર્વાષાઢા, (૧૯) બે ઉત્તરાષાઢા, (૨૦)બે અભિજિત, (૨૧) બે શ્રવણ, (૨૨) બે ધનિષ્ઠા, (૨૩) બે શતભિષક, (૨૪) બે પૂર્વાભાદ્રપદ, (૨૫) બે ઉત્તરાભાદ્રપદ, (૨૬) બે રેવતી, (૨૭) બે અશ્વિની, (૨૮) બે ભરણી; આ નક્ષત્રોએ ચંદ્ર સાથે યોગ કર્યો હતો, યોગ કરે છે અને યોગ કરશે.
૪૬ તે અળી, જો પયાવતી, તે સોમા, તો રદ્દા, ો અવિતી, તે વહર્ફ, તે સપ્પા, તો પિતી, જો મા, વો અન્નમા, વો સવિતા, વો તદ્દા, તો વાઝ, વો ફેંકી, તે મિત્તા, તો વા, જોખિતી, જો આ, તે વિસ્સા, તો બમ્હા, લેવિન્દૂ, તે વલૂ, તો વળા, વો અયા, તે વિવિઠ્ઠી, તો પુલ્લા, જો અલ્લા, વો યમા । ભાવાર્થ:- નક્ષત્રના બે—બે સ્વામી દેવ છે, તેના નામ આ પ્રમાણે છે– (૧) બે અગ્નિ, (૨) બે
Page #172
--------------------------------------------------------------------------
________________
श्री ठाशांग सूत्र - १
प्रभपति, (3) जे सोभ, (४) जे रुद्र, (4) जे अहिति, (5) जे बृहस्पति, (७) जे सर्प, (८) जे पितृहेवता, (८) जे भग, (१०) जे आर्यभा, (११) जे सविता, (१२) जे त्वष्टा, (१३) जे वायु, (१४) जे इन्द्राग्नि, (१५) जे मित्र, (१) जे छेन्द्र, (१७) जे निऋति, (१८) जे अप, (१८) जे विश्वा, (२०) जे ब्रह्मा, (२१) जे विष्णु, (२२) जे वसु, (२३) जे वरुण, (२४) जे अ४, (२५) जे विवृद्धि, (25) जे पुषन्, (२७) जे अश्व, (२८) जे यम.
विवेशन :
જંબુદ્રીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય હોવાથી તેનો પરિવાર પણ બમણો હોય છે. તેથી કૃતિકાથી ભરણી પર્યંતના ૨૮ નક્ષત્ર પણ બે—બે કહ્યા છે. ૨૮ નક્ષત્રના દ્વિત્વની જેમ તેના માલિક દેવતા પણ બે—બે होय छे.
૧૦૮
જંબુદ્વીપમાં ગ્રહ :
४७ जंबुद्दीवे दीवे दो इंगालगा, दो वियालगा, दो लोहितक्खा, दो सणिच्चरा, दो आहुणिया, दो पाहुणिया, दो कणा, दो कणगा, दो कणकणगा, दो कणगविताणगा, दो कणगसंताणगा, दो सोमा, दो सहिया, दो आसासणा, दो कज्जोवगा, दो कब्बडगा, दो अयकरगा, दो दुंदुभगा, दो संखा, दो संखवण्णा, दो संखवण्णाभा, दो कंसा, दो कंसवण्णा, दो कंसवण्णाभा, दो रुप्पी, दो रुप्पाभासा, दो णीला, दो णीलोभासा, दो भासा, दो भासरासी, दो तिला, दो तिलपुप्फवण्णा, दो दगा, दो दगपंचवण्णा, दो काका, दो कक्कंधा, दो इंदग्गी, दो धूमकेऊ, दो हरी, दो पिंगला, दो बुद्धा, दो सुक्का, दो बहस्सई, दो राहू, दो अगत्थी, दो माणवगा, दो कासा, दो फासा, दो धुरा, दो पमुहा, दो विगडा, दो विसंधी, दो णियल्ला, दो पइल्ला, दो जडियाइलगा, दो अरुणा, दो अग्गिल्ला, दो काला, दो महाकालगा, दो सोत्थिया, दो सोवत्थिया, दो वद्धमाणगा, दो पलंबा, दो णिच्चालोगा, दो णिच्चुज्जोया, दो सयंपभा, दो ओभासा, दो सेयंकरा, दो खेमंकरा, दो आभंकरा, दो पभंकरा, दो अपराजिया, दो अरया, दो असोगा, दो विगयसोगा, दो विमला, दो वितता, दो वितत्था, दो विसाला, दो साला, दो सुव्वया, दो अणियट्टी, दो एग- जडी, जो दुजडी, दो करकरिगा, दो रायग्गला, दो पुप्फकेतू, दो भावकेऊ चारं चरिंसु वा चरंति वा चरिस्संति वा । भावार्थ :- ८८ ग्रहोना नाम- अंजूद्वीप नामना द्वीपमां (१) जे अंगार, (२) जे विडालड, (3) जे
Page #173
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
| ૧૦૯ |
લોહિતાક્ષ, (૪) બે શનિશ્વર, (૫) બે આધુનિક, (૬) બે પ્રાહુત, (૭) બે કણા, (૮) બે કનક, (૯) બે કનકનક, (૧૦) બે કનક વિનાનક, (૧૧) બે કનક સંતાનક, (૧૨) બે સોમ, (૧૩) બે સહિત, (૧૪) બે આશ્વાસન, (૧૫) બે કાર્યોપગ, (૧૬) બે કર્બટ, (૧૭) બે અજરક, (૧૮) બે દુન્દુભક, (૧૯) બે શંખ, (૨૦) બે શખવર્ણ, (૨૧) બે શખવષ્ણુભ, (૨૨) બે કંસ, (૨૩) બે કંસવર્ણા, (૨૪) બે કંસવર્ણાભ, (૨૫) બે રુક્મી, (૨૬) બે રુક્યાભાસ, (૨૭) બે નીલ, (૨૮) બે નીલાભાસ, (૨૯) બે ભસ્મ, (૩૦) બે ભસ્મરાશિ, (૩૧) બે તિલ, (૩૨) બે તિલપુષ્પવર્ણ, (૩૩) બે દક, (૩૪) બે દકપંચવર્ણ, (૩૫) બે કાક, (૩૬) બે કર્કન્દ, (૩૭) બે ઈન્દ્રાગ્નિ, (૩૮) બે ધૂમકેતુ, (૩૯) બે હરી, (૪૦) બે પિંગલ, (૪૧) બે બુદ્ધ, (૪૨) બે શુક્ર, (૪૩) બે બૃહસ્પતિ, (૪૪) બે રાહુ, (૪૫) બે અગસ્તિ, (૪૬) બે માણવક, (૪૭) બે કાશ, (૪૮) બે સ્પર્શ, (૪૯) બે ધુર, (૫૦) બે પ્રમુખ, (૫૧) બે વિકટ, (પર) બે વિસન્ધિ, (૫૩) બે નિયલ્લ, (૫૪) બે પઈલ્લ, (૫૫) બે જડિયાઈલગ, (૫૬) બે અરુણ, (૫૭) બે અગ્નિ, (૫૮) બે કાલ, (૫૯) બે મહાકાલક, (0) બે સ્વસ્તિક, (૬૧) બે સૌવસ્તિક, (૨) બે વર્ધમાનક, (૩) બે પ્રલમ્બ, (૬૪) બે નિત્યાલોક, (૫) બે નિત્યોદ્યોત, (૬) બે સ્વય...ભ, (૭) બે અવભાસ (૬૮) બે શ્રેયસ્કર, (૯) બે ક્ષેમકર, (૭૦) બે આશંકર, (૭૧) બે પ્રશંકર, (૭૨) બે અપરાજિત, (૭૩) બે અજરસ, (૭૪) બે અશોક, (૭૫) બે વિગતશોક, (૭૬) બે વિમલ, (૭૭) બે વિવત, (૭૮) બે વિત્રસ્ત, (૭૯) બે વિશાલ, (૮૦) બે શાલ, (૮૧) બે સુવ્રત, (૮૨) બે અનિવૃત્તિ, (૮૩) બે એકજટિન, (૮૪) બે દુટિન, (૮૫) બે કરકરિક, (૮૬) બે રાજર્નલ (૮૭) બે પુષ્પકેતુ (૮૮) બે ભાવકેતુ. આ ૮૮ મહાગ્રહોએ ચાર(સંચરણ) કર્યું હતું, કરે છે અને કરશે. જંબૂઢીપ-વેદિકા :४८ जंबुद्दीवस्स णं दीवस्स वेइया दो गाउयाई उठं उच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપની વેદિકા(પાવર વેદિકા)બે ગાઉ ઊંચી છે. વિવેચન :
જંબુદ્વીપને ફરતી ચારે તરફની જગતી આઠ યોજન ઊંચી છે. તે જગતીના શિખરતળની વચ્ચે પદ્મવર વેદિકા છે. તે બે ગાઉ ઊંચી છે. તેનું વિસ્તૃત વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં છે. તે પદ્મવર વેદિકાને જ આ સૂત્રમાં "વેદિકા" શબ્દથી સૂચિત કરી છે. લવણસમુદ્ર :
४९ लवणे णं समुद्दे दो जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं पण्णत्ते । लवणस्स णं समुद्दस्स वेइया दो गाउयाई उ8 उच्चत्तेणं पण्णत्ता ।। ભાવાર્થ - લવણ સમુદ્રનો ચક્રવાલવિખંભ(વલયાકાર વિસ્તાર) બે લાખ યોજનનો છે. લવણ સમુદ્રની
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વેદિકા બે ગાઉ ઊંચી છે.
વિવેચન :
એકલાખ યોજન વિસ્તારવાળા જંબૂઢીપને ફરતો લવણ સમુદ્ર છે. તેનો વિસ્તાર આ સૂત્રમાં બે લાખ યોજન કહ્યો છે. લવણ સમુદ્રનો આકાર ચૂડી જેવો છે. જેમ ચૂડીમાં પહોળાઈ (વિસ્તાર) અને ઘેરાવો (પરિધિ) હોય છે તેમ લવણ સમુદ્રની પણ પહોળાઈ અને પરિધિ હોય છે. પ્રસ્તુત સૂત્રમાં તેની પહોળાઈ (વિસ્તાર)માટે ચક્રવાલ વિખંભ શબ્દનો પ્રયોગ છે. તેનો અર્થ એ થાય છે કે લવણ સમુદ્રના પાણીનો વિસ્તાર બે લાખ યોજન છે અને તેનો ઘેરાવો સાધિક પંદરલાખ યોજન થાય છે.
વેચી :- બધા દ્વીપ સમુદ્રોને ફરતી પાળી (વેદિકા) હોય, તે કોટ સમાન હોય છે, તેને જગતી પણ કહે છે. આ સુત્રમાં તેને માટે વે - વેદિકા શબ્દનો પ્રયોગ છે. વેદિકાનો અર્થ પણ પાળી જ થાય છે. લવણ સમુદ્રને બહારની તરફ બે ગાઉની ઊંચી પાળી છે.
ધાતકીખંડ દ્વીપ :
५० धायइसंडे दीवे पुरथिमीणं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं तं जहा- भरहे चेव, एरवए चेव ।
एवं जहा जंबुद्दीवे तहा एत्थवि भाणियव्वं जाव दोसु वासेसु मणुया छव्विहंपि कालं पच्चणुभवमाणा विहरंति, तं जहा- भरहे चेव, एरवए चेव, णवरं कूडसामली चेव, धायइरुक्खे चेव । देवा गरुले चेव वेणुदेवे, सुदंसणे चेव । ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે. દક્ષિણમાં ભરત અને ઉત્તરમાં ઐરવત. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે.
ભરત અને ઐરાવત આ બન્ને ક્ષેત્રોમાં મનુષ્યો છએ આરાના ભાવોને અનુભવે છે, ત્યાં સુધીનું સમસ્ત વર્ણન જંબુદ્વીપના વર્ણન પ્રમાણે જાણવું. વિશેષતા એ છે કે અહીં બે વૃક્ષના નામ કૂટશાલ્મલી અને ધાતકી વૃક્ષ છે કૂટશાલ્મલી વૃક્ષ ઉપર ગરુડકુમાર જાતિના વેણુદેવ અને ધાતકી વૃક્ષ ઉપર સુદર્શન દેવ રહે છે.[ આ પૂર્વાર્ધનું વર્ણન છે.]
५१ धायइसंडे दीवे पच्चत्थिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं तं जहा- भरहे चेव, एरवए चेव ।
एवं जहा जंबुद्दीवे तहा एत्थवि भाणियव्वं जाव छव्विहंपि कालं पच्चुभवमाणा विहरंति, तं जहा- भरहे चेव, एरवए चेव, णवरं कूडसामली
Page #175
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૧૧૧] चेव, महाधायईरुक्खे चेव । देवा गरुले चेव वेणुदेवे, पियदसणे चेव । ભાવાર્થ :- ધાતકીખંડ દીપના પશ્ચિમાર્ધના મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે. દક્ષિણમાં ભારત અને ઉત્તરમાં ઐરવત. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદશ છે.
આ રીતે ભરત અને ઐરાવત ક્ષેત્રના મનુષ્યો છએ આરાના ભાવોનો અનુભવ કરે છે ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન પૂર્વે જંબૂદ્વીપના પ્રકરણમાં કર્યું છે તેમજ અહીં પણ કહેવું. વિશેષતા એ છે કે બે વૃક્ષના નામ કૂટ શાલ્મલી અને મહાધાતકી વૃક્ષ છે. કૂટ શાલ્મલી ઉપર ગરુડકુમાર જાતિના વેણુદેવ અને મહાધાતકી વૃક્ષ ઉપર પ્રિયદર્શન દેવ રહે છે. [આ પશ્ચિમાદ્ધનું વર્ણન છે.] ५२ धायइसंडे णं दीवे दो भरहाई, दो एरवयाई, दो हेमवयाई, दो हेरण्णवयाई, दो हरिवासाइं, दो रम्मगवासाई, दो पुव्वविदेहाई, दो अवरविदेहाई, दो देवकुराओ, दो देवकुरुमहदुमा, दो देवकुरुमहद्दुमवासी देवा, दो उत्तरकुराओ, दो उत्तरकुरुमहद्दुमा, दो उत्तरकुरुमहद्दुमवासी देवा ।। __ दो चुल्लहिमवंता, दो महाहिमवंता, दो णिसढा, दो णीलवंता, दो Mી, વો સિદી !
दो सद्दावाई, दो सद्दावाईवासी साई देवा, दो वियडावाई, दो वियडावाईवासी पभासा देवा, दो गंधावाई, दो गंधावाईवासी अरुणा देवा, दो मालवंतपरियागा, दो मालवंतपरियागवासी पउमा देवा । ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપમાં (૧) બે ભરત (૨) બે ઐરાવત (૩) બે હૈમવય (૪) બે હૈરણ્યવય (૫) બે હરિવર્ષ (૬) બે રમ્યફવર્ષ (૭) બે પૂર્વવિદેહ (૮) બે અપર વિદેહ (૯) બે દેવકુરુ, બે દેવકુરુ મહાતૃમ, બે દેવકુરુ મહાવ્રમવાસી દેવ તથા (૧૦) બે ઉત્તરકુરુ, બે ઉત્તરકુરુ મહાદ્યુમ, બે ઉત્તરકુરુ મહાદ્રમવાસી દેવ કહ્યા છે.
ત્યાં (૧) બે ચુલ્લ હિમવાન (૨) બે મહાહિમવાન (૩) બે નિષધ (૪) બે નીલવાન (૫) બે રુકિમ અને (૬) બે શિખરી વર્ષધર પર્વત કહ્યા છે.
ત્યાં (૧) બે શબ્દાપાતી (વૃત વૈતાઢય) પર્વત અને બે શબ્દાપાતિ વાસી સ્વાતિ દેવ (૨) બે વિકટાપાતી(વૃત વૈતાઢય) પર્વત અને બે વિકટાપાતિવાસી પ્રભાસદેવ (૩) બે ગંધાપાતી (વૃત વૈતાઢય) પર્વત અને બે ગંધાપાતિવાસી અરુણદેવ, (૪) બે માલ્યવંત(વૃત વૈતાઢય) પર્વત અને બે માલ્યવંત પર્વતવાસી પદ્મદેવ. (મેરુ પર્વતના ઉત્તર દક્ષિણવર્તી ક્ષેત્રાદિનું વર્ણન છે.) ५३ दो मालवंता, दो चित्तकूडा, दो पम्हकूडा, दो णलिणकूडा, दो एगसेला,
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ો તિપૂડા, જો વેસમળપૂડા, જો ગંગા, ો માતંગળા, જો સોમસળા, રો વિષ્ણુમા, તે અંજાવતી, તો પન્હાવતી, તે આલીવિયા, તે મુદ્દાવા, दो ચંદ્રવળયા, જો સુર્વવ્લયા, તો બાપવ્યયા, તો દેવપળયા, વો ધમાયગા, તો उसुयारपव्वया, दो चुल्लहिमवंतकूडा, दो वेसमणकूडा, दो महाहिमवंतकूडा, दो वेरुलियकूडा, दो णिसढकूडा, दो रुयगकूडा दो णीलवंतकूडा, दो उवदंसणગૂડા, જો બિહૂડા, જો મળિ વળપૂડા, જો સિરિઝૂડા, વોતિÑિછપૂડા ।
૧૧૨
ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપમાં (૧) બે માલ્યવાન (૨) બે ચિત્રકૂટ (૩) બે પદ્મકૂટ (૪) બે લિનકૂટ (૫) બે એકશૈલ (૬) બે ત્રિકૂટ (૭) બે વૈશ્રમણકૂટ (૮) બે અંજન (૯) બે માતંજન (૧૦) બે સોમનસ (૧૧) બે વિદ્યુત્પ્રભ (૧૨) બે અંકાવતી (૧૩) બે પદ્માવતી (૧૪) બે આશીવિષ (૧૫) બે સુખાવહ (૧૬) બે ચંદ્રપર્વત (૧૭) બે સૂર્ય પર્વત (૧૮) બે નાગપર્વત (૧૯) બે દેવપર્વત (૨૦) બે ગંધમાદન પર્વત (૨૧) બે ઈયુકાર પર્વત (૨૨) બે ચુલ્લહિમવંત ફૂટ (૨૩) બે વૈશ્રમણ ફૂટ (૨૪) બે મહાહિમવંત ફૂટ (૨૫) બે વૈડૂર્ય ફૂટ (૨૬) બે નિષધ ફૂટ (૨૭) બે રુચક ફૂટ (૨૮) બે નીલવંત ફૂટ (૨૯) બે ઉપદર્શન ફૂટ (૩૦) બે રુક્મિ ફૂટ (૩૧) બે મણિકંચન ફૂટ (૩૨) બે શિખરી ફૂટ (૩૩) બે તિગિચ્છ ફૂટ કહ્યા છે. [આ મહાવિદેહ ક્ષેત્રવર્તી વક્ષસ્કાર પર્વત વગેરેનું વર્ણન છે.]
५४ दो पउमद्दहा, दो पउमद्दहवासिणीओ सिरीओ देवीओ, दो महापउमद्दहा, दो महापउमद्दहवासिणीओ हिरीओ जाव दो पुंडरीयद्दहा, दो पोंडरीयद्दहवासिणीओ लच्छीओ देवीओ ।
ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપમાં (૧) બે પદ્મદ્રહ, બે પદ્મદ્રહવાસિની શ્રી દેવી, (૨) બે મહાપદ્મદ્રહ, બે મહાપદ્મદ્રહવાસિની હી દેવી, યાવત્ [(૩) બેતિગિંછદ્રહ, બે તિચિંછદ્રહવાસિની કૃતિદેવી (૪) બે કેશરીદ્રહ બે કેશરીદ્રહવાસિની કીર્તિદેવી (૫) બે મહાપૌંડરીક દ્રહ, બે મહાપૌંડરીક દ્રહવાસિની બુદ્ધિદેવી] (૬) બે પૌંડરીદ્રહ, બે પૌંડરીક દ્રહવાસિની લક્ષ્મીદેવી છે. (છ વર્ષધર પર્વત ઉપરના આ છ મહાદ્રહ છે.)
५५ दो गंगप्पवायद्दहा जाव दो रत्तवतीप्पवायद्दहा ।
ભાવાર્થ :- ઘાતકીખંડ દ્વીપમાં | બે ગંગાપ્રપાતદ્રહ યાવત્ [(૨)બે સિંધુ પ્રપાતદ્રહ (૩) બે રોહિતા પ્રપાતદ્રહ (૪) બે રોહિતાશા પ્રપાતદ્રહ (૫) બે હરિતપ્રપાતદ્રહ (૬) બે હરિકાન્તાપ્રપાતદ્રહ (૭) બે સીતાપ્રપાતદ્રહ (૮) બે સીતોદા–પ્રપાતદ્રહ (૯) બે નરકાન્તા પ્રપાતદ્રહ (૧૦) બે નારીકાન્તા પ્રપાતદ્રહ (૧૧) બે સુવર્ણકૂલાપ્રપાતદ્રહ (૧૨) બે રુપ્પકૂલાપ્રપાતદ્રહ (૧૩) બે રક્તાપ્રપાત દ્રહ] (૧૪) બે બે રક્તવતીપ્રપાતઃહ કહ્યા છે.(ચૌદ મહાનદીઓના આ પ્રપાતદ્રહ છે, તે સમભૂમિ પર છે. તેને જંબૂટ્ટીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં પ્રપાતકુંડના નામથી કહ્યા છે.)
Page #177
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૧૧૩ |
५६ दो रोहियाओ जावदो रुप्पकूलाओ, दो गाहवईओ, दो दहवईओ, दो, पंकवईओ, दो तत्तजलाओ, दो मत्तजलाओ, दो उम्मत्तजलाओ, दो खीरोयाओ, दो सीहसोयाओ, दो अंतोवाहिणीओ, दो उम्मिमालिणीओ, दो फेणमालिणीओ, दो गंभीरमालिणीओ। ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપમાં (૧) બે રોહિતા યાવત [(૨) બે હરિકાન્તા (૩) બે હરિત (૪) બે સીતોદા (૫) બે સીતા (૬) બે નારીકાંતા (૭) બે નરકાંતા] (૮) બે રુપ્યકુલા (૯) બે ગ્રાહવતી (૧૦) બે કહવતી (૧૧) બે પકવતી (૧૨) બે તખુજલા (૧૩) બે મત્તલા (૧૪) બે ઉન્મત્તજલા (૧૫) બે ક્ષીરોદા (૧૬) બે સિંહસ્રોતા (૧૭) બે અંતવાહિની (૧૮) બે ઉર્મિમાલિની (૧૯) બે ફેનમાલિની (૨૦) બે ગશ્મીરમાલિની નદીઓ કહી છે. (આ આઠ મહા નદીઓનું અને બાર મહાવિદેહ ક્ષેત્રવર્તી આંતર નદીઓનું કથન છે.)
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધાતકીખંડ દીપના ક્ષેત્રવિભાગ, પર્વત, નદી, દ્રહ, કૂટ આદિનું વર્ણન છે. આ દ્વીપ ચાર લાખ યોજન વિસ્તારવાળો વલયાકાર છે. તેમાં ઉત્તર તથા દક્ષિણ બે ઈક્ષકારપર્વત છે. તે આ દ્વીપના બે વિભાગ પાડે છે તેથી પૂર્વ ધાતકી ખંડ અને પશ્ચિમી ધાતકીખંડ બે ભાગ છે. બંને વિભાગમાં જંબૂદ્વીપ સમાન ભરત ઐરાવત આદિ ક્ષેત્ર અને પર્વત વગેરે છે, તેથી તે સર્વ બે—બે છે. જે સર્વ વર્ણન સૂત્રથી સ્પષ્ટ છે. અંતિમ સૂત્રોમાં દ્રહ અને નદીઓનું વર્ણન છે તેમાં ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી નદીઓનો ઉલ્લેખ નથી તેનું કારણ છે કે બીજા સ્થાનને અનુલક્ષીને આ વર્ણન છે અને તે નદીઓ ધાતકીખંડમાં મહાવિદેહની અપેક્ષાએ બે થી અધિક હોય છે. મહાવિદેહમાં તે ચારે નદીઓ સોળ સોળ હોય છે.
પંચાવનમા સુત્રમાં રોહિતા વગેરે વીસ નદીઓનું વર્ણન છે. તેમાં મહાહિમવંત, નિષધ, નીલ, રુક્મી, આ ચાર પર્વતમાંથી નીકળતી બે-બે નદીઓ છે અને બાર મહાવિદેહ ક્ષેત્રની આંતર નદીઓ છે. સર્વ મળી વીસ છે. તેનું સ્પષ્ટીકરણ આ જ અધ્યયન(સ્થાન)માં જંબૂદ્વીપ સંબંધી સૂત્ર નં.૨૭ થી૩૦ સુધી છે.
ત્રેપનમાં સૂત્રમાં માલ્યવંત ગજદંતાકાર વક્ષસ્કારથી શરૂ કરીને ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્યત વીસ વક્ષસ્કાર પર્વતોનું કથન છે. એકવીસમો ઈક્ષકાર પર્વત છે. ત્યાર પછી બાર ફૂટ છ વર્ષધર પર્વતોના નામ છે. એમ કુલ મળી ૨૦+૧+૧ = ૩૩ પર્વત અને કૂટ આ સૂત્રમાં વર્ણિત છે. મહાવિદેહ ક્ષેત્રની વિજય અને રાજધાનીઓ :૧૭ હો છો, તો લુચ્છા, તો મહાચ્છા, તો છાવતી, તો આવી, दो मंगलावत्ता, दो पुक्खला, दो पुक्खलावई, दो वच्छा, दो सुवच्छा, दो महावच्छा, दो वच्छगावती, दो रम्मा, दो रम्मगा, दो रमणिज्जा, दो
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
मंगलावती, दो पम्हा, दो सुपम्हा, दो महापम्हा, दो पम्हगावती, दो संखा, दो णलिणा दो कुमुया, दो सलिलावती, दो वप्पा, दो सुवप्पा, दो महावप्पा, दो वप्पगावती, दो वगू , दो सुवग्गू , दो गंधिला, दो गंधिलावती ।। ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ સંબંધી વિદેહમાં (૧) બે કચ્છ (૨) બે સુકચ્છ (૩) બે મહાકચ્છ (૪) બે કચ્છાવતી (૫) બે આવર્તા (૬) બે મંગલાવર્ત (૭) બે પુષ્કલા (૮) બે પુષ્કલાવતી
(૯) બે વત્સા (૧૦) બે સુવત્સા (૧૧) બે મહાવત્સા (૧૨) બે વત્સકાવતી (૧૩) બે રમ્યા (૧૪) બે રમ્યતા (૧૫) બે રમણીયા (૧૬) બે મંગલાવતી
(૧૭) બે પદા (૧૮) બે સુપદા (૧૯) બે મહાપડ્મા (૨૦) બે પલ્મકાવતી (૨૧) બે શંખા (રર) બે નલિના (૨૩) બે કુમુદા (૨૪) બે સલિલાવતી
(૨૫) બે વખા (૨૬) બે સુવપ્રા (૨૭) બે મહાવપ્રા (૨૮) બે વપ્રકાવતી (૨૯) બે વર્લ્સ (૩૦) બે સુવલ્સ (૩૧) બે ગન્ધિલા (૩૨) બે ગન્ધિલાવતી, એમ બત્રીસ વિજય ક્ષેત્ર છે. ५८ दो खेमाओ, दो खेमपुरीओ, दो रिट्ठाओ, दो रिट्ठपुरीओ, दो खग्गीओ, दो मंजुसाओ, दो ओसधीओ, दो पोंडरिगिणीओ, दो सुसीमाओ, दो कुंडलाओ, दो अपराजियाओ, दो पभंकराओ, दो अंकावईओ, दो पम्हावईओ, दो सुभाओ, दो रयणसंचयाओ, दो आसपुराओ, दो सीहपुराओ, दो महापुराओ, दो विजयपुराओ, दो अवराजियाओ, दो अवराओ, दो असोयाओ, दो विगयसोगाओ दो विजयाओ दो वेजयंतीओ, दो जयंतीओ, दो अपराजियाओ, दो चक्कपुराओ, दो खग्गपुराओ, दो अवज्झाओ, दो अउज्झाओ। ભાવાર્થ – ઉપર્યુક્ત બત્રીસ વિજયક્ષેત્રની– (૧) બે ક્ષેમા (૨) બે ક્ષેમપુરી (૩) બે રિઝા (૪) બે રિષ્ટપુરી (૫) બે ખગી (૬) બે મંજૂષા (૭) બે ઔષધી (૮) બે પૌડરીકિણી (૯) બે સુસીમાં (૧૦) બે કંડલા (૧૧) બે અપરાજિતા (૧૨) બે પ્રભંકરા (૧૩) બે અંકાવતી (૧૪) બે પદ્માવતી (૧૫) બે શુભા (૧૬) બે રત્નસંચયા (૧૭) બે અશ્વપુરી (૧૮) બે સિંહપુરી (૧૯) બે મહાપુરી (૨૦) બે વિજયપુરી (૨૧) બે અપરાજીતા (૨૨) બે અપરા (૨૩) બે અશોકા (૨૪) બે વિગતશોકા (૨૫) બે વિજયા (ર૬) બે વેજયન્તી (૨૭) બે જયંતિ (૨૮) બે અપરાજિતા (૨૯) બે ચક્રપુરી (૩૦) બે ખગપુરી (૩૧) બે અવધ્યા (૩૨) બે અયોધ્યા, એમ બત્રીસ મુખ્ય નગરીઓ-ચક્રવર્તીની રાજધાનીઓ છે. ધાતકીખંડના મેરુપર્વત, વન, વેદિકાદિ :५९ दो भद्दसालवणा, दो णंदणवणा, दो सोमणसवणा, दो पंडगवणाई ।
Page #179
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
| ૧૧૫ |
दो पंडुकंबलसिलाओ, दो अतिपंडुकंबलसिलाओ, दो रत्तकंबलसिलाओ, दो अइरत्त- कंबलसिलाओ । दो मंदरा, दो मंदरचूलिआओ। ભાવાર્થ :- ધાતકીખંડ દીપમાં (મેરુપર્વત પર)બે ભદ્રશાલવન, બે નંદનવન, બે સોમનસવન અને બે પંડકવન છે.
ઉક્ત બન્ને પંડકવનમાં બે પાંડકંબલ શિલા, બે અતિ પાંડુકંબલ શિલા, બે રક્તકંબલ શિલા, બે અતિરક્ત કંબલ શિલા ક્રમથી ચારે દિશામાં અવસ્થિત છે.
ધાતકી ખંડ દ્વીપમાં બે મંદરગિરિ પર્વત છે અને તેની બે મંદરચૂલિકા છે. ६० धायइसंडस्स णं दीवस्स वेइया दो गाउयाई उड्डमुच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- ધાતકી ખંડ દ્વીપની વેદિકાની ઊંચાઈ બે ગાઉની છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મેરુપર્વતના ચાર વન અને પંડગવનમાં આવેલી ચાર શિલાનું નિરૂપણ છે.
પંડગવનમાં ચારે દિશામાં ક્રમશઃ ચાર શિલા છે. ત્યાં તીર્થકરોનો જન્માભિષેક ઉજવાય છે. પ્રત્યેક તીર્થકરનો જન્માભિષેક પોતાની દિશાની શિલા ઉપર જ થાય છે. જેમ કે દક્ષિણ દિશામાં આવેલી શિલા પર ભરતક્ષેત્રના તીર્થકરનો જ જન્માભિષેક ઉજવાય છે. આ રીતે દરેક શિલામાં સમજવું જોઈએ.
કાલોદધિ સમુદ્રની વેદિકા :६१ कालोदस्स णं समुद्दस्स वेइया दो गाउयाई उड्ढे उच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- કાલોદ સમુદ્રની વેદિકાની ઊંચાઈ બે ગાઉની છે. વિવેચન :
ધાતકીખંડ દ્વીપને ફરતો કાલોદધિ સમુદ્ર છે. જેનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે. તેની વેદિકા બે ગાઉની છે. સમુદ્રમાં ક્ષેત્ર, પર્વત વગેરે હોતા નથી. પુષ્કરાદ્ધ દ્વીપના ક્ષેત્ર, પર્વત વગેરે - ६२ पुक्खरवरदीवड्डपुरथिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- भरहे चेव, एरवए चेव ।
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
तहेव जहा जंबुद्दीवे जाव दो कुराओ पण्णत्ताओ, तं जहा- देवकुरा चेव उत्तरकुरा चेव । तत्थ णं महइमहालया महहुमा पण्णत्ता, तं जहाकूडसामली चेव, पउमरुक्खे चेव । देवा- गरुले चेव वेणुदेवे, पउमे चेव । सेसं तं चेव जाव छव्विहपि कालं पच्चणुभवमाणा विहरति । ભાવાર્થ :- અર્ધ પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધના મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે, યથાદક્ષિણમાં ભરત અને ઉત્તરમાં ઐરવત. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિથી ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે.
- શેષ વર્ણન પૂર્વ સૂત્રોક્ત જંબૂદ્વીપના વર્ણન અનુસાર જાણવું યાવતું ત્યાં બે કુરુક્ષેત્ર કહ્યા છે, યથા- દેવકુરુ અને ઉત્તરકુરુ. ત્યાં બે મહાન–વિશાળ વૃક્ષ કહ્યા છે, યથા- કૂટશાલ્મલી અને પદ્મવૃક્ષ. તેમાં કૂટશાલ્મલી વૃક્ષ પર ગરુડજાતિના વેણુદેવ અને પદ્મવૃક્ષ પર પધદેવ રહે છે. ત્યાર પછી ભારત અને ઐરાવત આ બન્ને ક્ષેત્રોના મનુષ્યો છએ આરાના ભાવોનો અનુભવ કરતાં વિચરે છે, ત્યાં સુધીનું વર્ણન પૂર્વોક્ત જેબૂદ્વીપના વર્ણન સમાન જાણવું. ६३ पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ता । तहेव णाणत्तं- कूडसामली चेव, महापउमरुक्खे चेव । देवागरुले चेव वेणुदेवे, पुंडरीए चेव । ભાવાર્થ :- અર્ધ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્થના મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે. દક્ષિણમાં ભારત અને ઉત્તરમાં ઐરાવત વગેરે સર્વ વર્ણન જંબુદ્વીપ પ્રમાણે જાણવું. વિશેષતા એટલી છે કે ત્યાં બે વૃક્ષના નામ કૂટશાલ્મલી અને મહાપદ્મ છે. તેમાં ગરુડ–વેણુદેવ અને પુંડરીક દેવ રહે છે. ६४ पुक्खरवरदीवड्डे णं दीवे दो भरहाई, दो एरवयाइं जाव दो मंदरा, दो मंदर चूलियाओ। ભાવાર્થ- અર્ધ પુષ્કરદ્વીપમાં બે ભરત, બે ઐરવતથી લઈને બે મંદર, બે મંદરચૂલિકા સુધી સર્વ સ્થાન બે-બે છે. ६५ पुक्खरवरस्स णं दीवस्स वेइया दो गाउयाई उड्डमुच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- પુષ્કરવર દ્વીપની વેદિકા બે ગાઉ ઊંચી કહી છે. ६६ सव्वेसि पिणं दीवसमुदाणं वेइयाओ दो गाउयाई उड्डमुच्चत्तेणं पण्णत्ताओ। ભાવાર્થ :- સર્વ દ્વીપ અને સમુદ્રોની વેદિકાઓ બે ગાઉ ઊંચી હોય છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક ૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુષ્કરાદ્ઘ દ્વીપના ક્ષેત્ર, પર્વતાદિનું કથન છે. કાલોદધિ સમુદ્રને ફરતો ૧૬ લાખ યોજનનો વલયાકાર વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે. તેની મધ્યમાં માનુષોત્તર પર્વત ચૂડી આકારે છે. જે પુષ્કરદ્વીપના બે વિભાગ કરે છે. તેમાં માનુષોત્તર પર્વત પર્યંત અર્ધપુષ્કર દ્વીપ આઠ લાખ યોજન છે. તેમાં ધાતકીખંડ દ્વીપની જેમ બે ઈક્ષુકાર પર્વત છે. તેથી તેના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ બે વિભાગ છે.
૧૧૭
પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ બે વિભાગ હોવાના કારણે ધાતકીખંડ દ્વીપની સમાન પુષ્કરાદ્ઘ દ્વીપમાં પણ પ્રત્યેક ક્ષેત્ર, પર્વતાદિ જંબુદ્રીપથી બમણા છે.
સર્વદ્વીપ સમુદ્રોની વેદિકા બહારની તરફ હોય છે. તે બે ગાઉની ઊંચી હોય છે. એક માત્ર જંબૂઢીપની જગતી આઠ યોજનની ઊંચી છે. વધારે ઊંચી હોવાથી તેને વેદિકા ન કહેતાં જગતી કહી છે. વ્યવહારમાં પણ અલ્પ ઊંચાઈવાળી બાઉન્ડ્રીને પાળી કહે છે અને વધારે ઊઁચીને દિવાલ કે ગઢ કહે છે.
ચોસઠ ઈન્દ્રોના નામ :
६७ दो असुरकुमारिंदा पण्णत्ता, તેં નહીં- અમો સેવ, વતી સેવ । જો णागकुमारिंदा पण्णत्ता, તેં નહા- ધને સેવ, મૂયાળકે ચેવ । તે सुवण्णकुमारिंदा पण्णत्ता, तं जहा- वेणुदेवे चेव, वेणुदाली चेव । दो विज्जुकुमारिंदा पण्णत्ता, तं जहा- हरिच्चेव, हरिस्सहे चेव । दो अग्गिकुमारिंदा पण्णत्ता, तं जहा- अग्गिसिहे चेव, अग्गिमाणवे चेव । दो दीवकुमारिंदा पण्णत्ता, तं जहा - पुण्णे चेव, विसिट्टे चेव । दो उदहिकुमारिंदा પળત્તા, તં નહીં- નાતે ચેવ, નલખમે સેવ । વિજ્ઞામારિવા પળત્તા, તેં નહીં- અમિયતિ સેવ, અમિતવાહને ચેવ । તો વાયુ- મારિ પળત્તા, तं जहा- वेलंबे चेव, पभंजणे चेव । दो थणियकुमारिंदा पण्णत्ता, तं ગાघोसे चेव, महाघोसे चेव ।
ભાવાર્થ :– (૧–૨) અસુર કુમારના બે ઈન્દ્ર છે, યથા– ચમર અને બલી.(૩–૪) નાગકુમારના બે ઈન્દ્ર છે, યથા— ધરણ અને ભૂતાનન્દ. (૫–૬) સુવર્ણ કુમારના બે ઈન્દ્ર છે, યથા– વેણુદેવ અને વેણુદાલી. (૭–૮) વિદ્યુત કુમારના બે ઈન્દ્ર છે, યથા– હરિ અને હરિસ્સહ. (૯–૧૦) અગ્નિકુમારના બે ઈન્દ્ર છે, યથા– અગ્નિશિખ અને અગ્નિમાનવ. (૧૧–૧૨) દ્વીપ કુમારના બે ઈન્દ્ર છે, યથા– પૂર્ણ અને વિશિષ્ટ. (૧૩–૧૪) ઉદધિકુમારના બે ઈન્દ્ર છે, યથા– જલકાન્ત અને જલપ્રભ. (૧૫–૧૬) દિશાકુમારના બે ઈન્દ્ર છે, યથા– અમિતગતિ અને અમિતવાહન. (૧૭–૧૮) વાયુકુમારના બે ઈન્દ્ર છે, યથા– વેલમ્બ અને પ્રભંજન. (૧૯–૨૦) સ્તનિત કુમારના બે ઈન્દ્ર છે, યથા– ઘોષ અને મહાઘોષ.
६८ दो पिसाइंदा पण्णत्ता, तं जहा- काले चेव, महाकाले चेव । दो भूइंदा
I
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૧૮
श्री ठाशांग सूत्र -१
पण्णत्ता तं जहा - सुरूवे चेव, पडिरूवे चेव । दो जक्खिदा पण्णत्ता, I तं जहापुण्णभद्दे चेव, माणिभद्दे चेव । दो रक्खसिंदा पण्णत्ता, तं जहा- भीमे चेव, महाभीमे चेव । दो किण्णरिंदा पण्णत्ता, तं जहा- किण्णरे चेव, किंपुरिसे चेव । दो किंपुरिसिंदा पण्णत्ता तं जहा- सप्पुरिसे चेव, महापुरिसे चेव । दो महोरगिंदा पण्णत्ता, तं जहा - अइकाए चेव, महाकाए चेव । दो गंधव्विदा पण्णत्ता, तं जहा- गीयरती चेव, गीयजसे चेव ।
ભાવાર્થ :- • (२१-२२) पिशायना मे इन्द्रछे, यथा- डास खने महाअस. (२३-२४) भूतना जेन्द्रि બે छे, यथा- सु३प खने प्रति३५ (२५-२६) यक्षना जे इन्द्र छे, यथा- पूर्णभद्र अने भशिभद्र (२७-२८ ) राक्षसोना जे ईन्द्र छे, यथा- भीभ अने महालीभ. (२८-३०) द्विन्नरोना जे ईन्द्र छे, यथा- डिन्नर अने डिपुरुष. (३१-३२) डिम्पुरुषना जे न्द्र छे, यथा- सत्पुरुष खने महापुरुष. ( 33-3४) महोरगना जेन्द्र छे, यथा- खतिय अने महाडाय. ( 34-35) गंधर्वना जे न्द्र छे, यथा- गीत रति खने गीत यश. | ६९ दो अणपण्णिदा पण्णत्ता, तं जहा- सण्णिहिए चेव, सामण्णे चेव । दो पणपण्णिदा पण्णत्ता, तं जहा - धाए चेव, विहाए चेव । दो इसिवाइंदा पण्णत्ता, तं जहा- इसिच्चेव इसिवालए चेव । दो भूतवाइंदा पण्णत्ता, तं जहा- इस्सरे चेव, महिस्सरे चेव । दो कंदिंदा पण्णत्ता, तं जहा- सुवच्छे चेव, विसाले चेव । दो महाकंदिंदा पण्णत्ता, तं जहा- हस्से चेव हस्सरई चेव । दोकुभंडिंदा पण्णत्ता, तं जहा- सेए चेव, महासेए चेव । दो पयंगिंदा पण्णत्ता, तं जहा- पत्तए चेव, पतयवई चेव ।
भावार्थ :- (३७-३८) अएापशना मे न्द्र छे, यथा- सन्निहित अने सामान्य. ( उ८-४०) पएापशना जे ईन्द्र छे, यथा- धाता अने विधाता (४१-४२) ऋषिवाहिना जे न्द्र छे, यथा- ऋषि ने ऋषिपास. (४३-४४) भूतवाहिना मे न्द्र छे, यथा- ईश्वर ने महेश्वर (४५-४५) संघटना जे न्द्र छे, यथासुवत्स ने विशाल. (४७-४८) महासंघना जे इन्द्र छे, यथा- हास्य भने हास्यरति. (४९-५०) डुष्मांऽऽना जे ईन्द्र छे, यथा- श्वेत अने महाश्वेत. (५१-५२) पतंगोना जे ईन्द्र - पतंग खने पतंगगति.
७० जोइसियाणं देवाणं दो इंदा पण्णत्ता, तं जहा - चंदे चेव, सूरे चेव । भावार्थ :- (५३-५४) भ्योतिषीना मे ईन्द्र छे, यथा- चंद्र अने सूर्य.
७१ सोहम्मीसाणेसु णं कप्पेसु दो इंदा पण्णत्ता, तं जहा- सक्के चेव, ईसाणे चेव । सणकुमार माहिंदेसु कप्पेसु दो इंदा पण्णत्ता, तं जहा
Page #183
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૨ ઃ ઉદ્દેશક-૩
सणकुमारे चेव, माहिंदे चेव । बंभलोग लंतएसु णं कप्पेसु दो इंदा पण्णत्ता, तं जहा- बंभे चेव, लंतए चेव । महासुक्क सहस्सारेसु णं कप्पेसु दो इंदा , તેં ના- મહામુદ્દે ચેવ, સહસ્સારે ચેવ । આળય-પાળય-આરબअच्चुएसु णं कप्पेसु दो इंदा पण्णत्ता, तं जहा- पाणए चेव अच्चुए चेव ।
पण्णत्ता,
ભાવાર્થ -- (૫૫-૫૬) સૌધર્મ અને ઈશાન કલ્પના બે ઈન્દ્ર છે, યથા¬ શક્ર અને ઈશાન. (૫૭–૫૮) સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પના બે ઈન્દ્ર છે, યથા– સનત્કુમાર અને માહેન્દ્ર. (૫૯-૬૦) બ્રહ્મલોક અને લાન્તક કલ્પના બે ઈન્દ્ર છે, યથા– બ્રહ્મ અને લાન્તક. (૬૧–૬૨) મહાશુક્ર અને સહસ્રાર કલ્પના બે ઈન્દ્ર છે, યથા– મહાશુક્ર અને સહસ્રાર. (૬૩–૬૪) આનત અને પ્રાણત તથા આરણ અને અચ્યુત કલ્પના બે ઈન્દ્ર છે, યથા– પ્રાણત અને અચ્યુત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભવનપતિના ૨૦, વ્યંતરના ૩૨, જ્યોતિષીના ૨ અને વૈમાનિકના ૧૦ ઈન્દ્ર, કુલ ૬૪ ઈન્દ્ર કહ્યા છે. તેના નામ સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. તેમાં વિશેષતા એ છે કે ૬૪ ઈન્દ્રોમાં જ્યોતિષીના બે ઈન્દ્રની જ ગણના કરવામાં આવે છે, તે જાતિમાત્રની અપેક્ષાએ છે. મધ્યલોકમાં અસંખ્ય સૂર્ય અને ચંદ્ર છે તે પ્રત્યેક સ્વ ક્ષેત્રવર્તી જ્યોતિષી દેવોના ઈન્દ્રરૂપ છે. જંબુદ્વીપના જ્યોતિષીના પણ બે સૂર્ય ઈન્દ્ર અને બે ચંદ્ર ઈન્દ્ર છે.
ક્રમ | ભવનપતિ
(૧) | અસુરકુમાર (૨) | નાગકુમાર (૩) | સુવર્ણકુમાર (૪) વિદ્યુતકુમાર (૫) અગ્નિકુમાર
ક્રમ
(૧)
(૨)
વ્યંતરો
પિશાચ
ભૂત
૬૪ ઈન્દ્રોના નામ દેશ ભવનપતિના ૨૦ ઈન્દ્રો ઈન્દ્ર ક્રમ
(દક્ષિણ અને ઉત્તર દિશાના)
ચમરેન્દ્ર—બલીન્દ્ર (૬) ધરણેન્દ્ર–ભૂતાનંદ (૭) વેણુદેવ–વેણુદાલી (e) હરિકત–હરિસ્સહ (૯) (૧૦) વ્યંતરોના ૩૨ ઈન્દ્ર
ક્રમ
વ્યંતરો
(૩) યક્ષ (૪) રાક્ષસ
અગ્નિસિંહ–અગ્નિમાણવ
ભવનપતિ
ઈન્દ્ર
કાલ–મહાકાલ
સુરૂપ-પ્રતિરૂપ
૧૧૯
દ્વીપકુમાર ઉદધિકુમાર
દિશાકુમાર | અમિતગતિ—અમિતવાહન
વાયુકુમાર સ્તનિતકુમાર
ઈન્દ્ર
(દક્ષિણ અને ઉત્તર દિશાના)
પૂર્ણ—વિશિષ્ટ જલકાંત–જલપ્રભ
વેલંબ–પ્રભંજન ઘોષ–મહાઘોષ
ઈન્દ્ર
પૂર્ણભદ્ર–માણિભદ્ર ભીમ–મહાભીમ
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ક્રમ
TCTTEL
વ્યંતરો
કિન્નર
કિંપુરુષ
મહોરગ
ગંધર્વ
આણપક્ષ
પાણપત્ર
દેવલોક
સૌધર્મ
ઈશાન
ઈન્દ્ર
વ્યંતરો
(૧૧)
ઋષિવાદિ
કિન્નર–કિંપુરુષ સત્પુરુષ–મહાપુરુષ (૧૨) ભૂતવાદિ અતિકાય–મહાકાય (૧૩) સ્કંદક
ગીતરિત—ગીતયશ
સન્નિહિત–સામાન્ય
ધાતા–વિધાતા
ક્રમ
સનત્કુમાર
માહેન્દ્ર
બ્રહ્મલોક
(૧૪) મહાસ્યંદ
(૧૫) કુષ્માંડ
(૧૬) પતંગ
જ્યોતિષીઓના બે ઈન્દ્ર- (૧) ચંદ્ર (૨) સૂર્ય વૈમાનિક દેવોના દશ ઈન્દ્ર
ઈન્દ્ર
ક્રમ
શક્રેન્દ્ર (૬)
ઈશાનેન્દ્ર
સનત્કુમારેન્દ્ર
માહેન્દ્ર (૯,૧૦) બ્રહ્મલોકેન્દ્ર (૧૧,૧૨)
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ઈન્દ્ર
ઋષિ-ઋષિપાલક
ઈશ્વર-મહીશ્વર
સુવત્સ—વિશાલ
હાસ્ય-હાસ્યરતિ શ્વેત–મહાશ્વેત
પતંગ-પતંગતિ
દેવલોક
લાંતક
મહાશુક્ર
સહસ્રાર
આનત-પ્રાણત
આરણ—અચ્યુત
ક્રમ
(૧)
(૩)
(૫)
વિમાન વર્ણ :
७२ महासुक्कसहस्सारेसु णं कप्पेसु विमाणा दुवण्णा पण्णत्ता, हालिद्दा चेव, सुक्किल्ला चेव ।
ઈન્દ્ર
લાંતકેન્દ્ર
મહાશુક્રેન્દ્ર
સહસ્રારેન્દ્ર
પ્રાણતેન્દ્ર
અચ્યુતેન્દ્ર
ત્રૈવેયકદેવોની ઊંચાઈ :
७३ गेविज्जगा णं देवा दो रयणीओ उड्डमुच्चत्तेणं पण्णत्ता ।
तं जहा
ભાવાર્થ :- મહાશુક્ર અને સહસ્રાર કલ્પમાં વિમાનના બે વર્ણ કહ્યા છે. હારિદ્ર(પીળો) વર્ણ અને શુક્લ વર્ણ.
વિવેચન :
આ સૂત્રમાં બે સંખ્યાની અપેક્ષાએ માત્ર બે દેવલોકના વિમાનના વર્ણ કહ્યા છે. બાર દેવલોકના વિમાનોના વર્ણ આ પ્રમાણે છે– પહેલા બીજા દેવલોકમાં– પાંચ વર્ણ. ત્રીજા ચોથા દેવલોકમાં– ચાર વર્ણ. પાંચમા છઠ્ઠા દેવલોકમાં– ત્રણ વર્ણ. પ્રસ્તુત સૂત્રોક્ત સાતમા આઠમા દેવલોકમાં બે વર્ણ, નવમા આદિ શેષ સર્વ દેવલોકમાં એકવર્ણના વિમાન હોય છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક-૩
૧૨૧
ભાવાર્થ :- ત્રૈવેયક વિમાનના દેવોની ઊંચાઈ બે હાથની કહી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બીજા સ્થાનના કારણે વૈમાનિક દેવોમાં માત્ર ત્રૈવેયક દેવોની અવગાહના બે હાથની દર્શાવી છે. શેષ વૈમાનિક દેવોની અવગાહના એક હાથથી સાત હાથ સુધીની જુદી જુદી હોય છે, તે જીવાભિગમ સૂત્ર પ્રમાણે જાણવી.
॥ સ્થાન-ર : ઉદ્દેશક-૩ સંપૂર્ણ |
Page #186
--------------------------------------------------------------------------
________________
| १२२ ।
શ્રી ઠાણાંગ સત્ર-૧
સ્થાન-ર
देश-४
જીવ અને અજીવરૂપ કાળ :| १ | समयाइ वा आवलियाइ वा जीवाइ या अजीवाइ या पवुच्चइ । आणापाणूइ वा थोवेइ वा जीवाइ या अजीवाइ या पवुच्चइ । खणाइ वा लवाइ वा जीवाइ या अजीवाइ या पवुच्चइ ।
एवं मुहुत्ताइ वा अहोरत्ताइ वा पक्खाइ वा मासाइ वा उउइ वा अयणाइ वा संवच्छराइ वा जुगाइ वा वाससयाइ वा वाससहस्साइ वा वाससयसहस्साइ वा वासकोडीइ वा ।
पुव्वंगाइ वा पुव्वाइ वा तुडियंगाइ वा तुडियाइ वा अडडंगाइ वा अडडाइ वा अववंगाइ वा अववाइ वा हूहूअंगाइ वा हूहूयाइ वा उप्पलंगाइ वा उप्पलाइ वा पउमंगाइ वा पउमाइ वा णलिणंगाइ वा णलिणाइ वा अत्थणिउरंगाइ वा अत्थणिउराइ वा अयुतंगाइ वा अयुताइ वा णउतंगाइ वा णउताइ वा पउतंगाइ वा पउताइ वा चूलियंगाइ वा चूलियाइ वा सीसपहेलियंगाइ वा सीसपहेलियाइ वा पलिओवमाइ वा सागरोवमाइ वा
ओसप्पिणीइ वा उस्सप्पिणीइ वा-जीवाइ या अजीवाइ या पवुच्चइ । ભાવાર્થ :- સમય અથવા આવલિકા જીવ અને અજીવ રૂપ છે. આણ–પ્રાણ અથવા સ્ટોક પણ જીવ અને અજીવ રૂપ છે. ક્ષણ અથવા લવ જીવ અને અજીવ રૂપ છે. આ જ રીતે મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, *तु, अयन, संवत्सर, युग, वर्षशत, वर्ष सन, वर्षशत सस, वर्ष-डोटी,
(१) पूर्वाग, पूर्व (२) त्रुटित, त्रुटित (3) 2455121, 2455 (४) अqin, अ११ (५) डूडूग, डूडू (G) Grain, Gu५८ (७) भांग, ५५ (८) नलिनांग, नसिन (C) मनिपुसंग, अनिपुर (१०) अयुतांग, अयुत (११) नयुतान, नयुत (२) प्रयुतांग, प्रयुत (१७) यूखिin, यूलिडा (१४) શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા.
પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અને અવસર્પિણી, આ સર્વ જીવ અને અજીવ રૂપ છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૪.
[ ૧૨૩ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમય, આવલિકા વગેરે કાળ દ્રવ્યના એકમોને જીવ–અજીવ રૂપ દર્શાવેલ છે. કાળ એક દ્રવ્ય છે. 'વર્તના' તેનું લક્ષણ છે, તે દ્રવ્યોની પર્યાયોના પરિવર્તનમાં નિમિત્ત બને છે. જીવની પર્યાય-અવસ્થાઓના પરિવર્તનમાં સહકારી નિમિત હોવાથી સમયાદિ કાળ જીવ રૂપ છે અને ધર્માસ્તિકાય વગેરે અજીવ દ્રવ્યની પર્યાયોના પરિવર્તનમાં નિમિત્ત બનવાના કારણે કાળ અજીવરૂપ છે.
કાળ ગણનાની અપેક્ષાએ તેના બે ભેદ છે- ગણનાકાલ અને ઉપમાકાલ.
ગણનાકાલઃ- જે કાલનું માપ સંખ્યાથી ગણના કરીને બતાવી શકાય, તેને ગણના કાલ કહે છે. શીર્ષપ્રહેલિકા પર્યતનો કાલ ગણનાકાલ છે. ઉપમાકાલઃ- જે કાલનું માપ ગણનાથી થઈ શકતું નથી. જેને ઉપમાના માધ્યમથી સમજાવી શકાય તેને ઉપમાકાલ કહે છે. પલ્યોપમ અને સાગરોપમ ઉપમાકાલ છે.
સમય :- કાલના સૂક્ષ્મ, અભેદ્ય અને નિરવયવ અંશને સમય કહે છે. તે ગણનાકાલનું આ
એકમ છે.
આવલિકા:- અસંખ્યાત સમયના સમુદાયને આવલિકા કહે છે.
આણપ્રાણઃ - સંખ્યાત આવલિકા પ્રમાણ કાલને આણ–પ્રાણ કહે છે. તેનું બીજુ નામ ઉચ્છવાસ–નિઃશ્વાસ છે. હૃષ્ટ–પુષ્ટ, નીરોગી, સ્વસ્થ વ્યક્તિને એક વાર શ્વાસ લેવા અને મૂકવામાં જેટલો સમય લાગે તે આણ–પ્રાણ કહેવાય છે.
અસંખ્યાત સમય = ૧ આવલિકા
૩ ઋતુ = ૧ અયન સંખ્યાત આવલિકા = ૧ આણપ્રાણ
૨ અયન = ૧ સંવત્સર ૭ આણપ્રાણ = ૧ સ્ટોક
૫ સંવત્સર = ૧ યુગ ૭ સ્તોક = ૧ લવ
૨૦ યુગ = ૧ શત વર્ષ ૭૭ લવ અથવા ૩૭૭૩ આણપ્રાણ = ૧ મુહૂર્ત ૧૦ શત વર્ષ = ૧ સહસ વર્ષ ૩૦ મુહૂર્ત = 1 અહોરાત્ર
૧૦૦ સહસવર્ષ = ૧લાખ વર્ષ ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ ૨ પક્ષ = ૧ માસ
૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૨ માસ = ૧ ઋતુ
૮૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિતાંગ પૂર્વ સંખ્યાઓને ૮૪-૮૪ લાખથી ગુણતાં ત્યાર પછીની સંખ્યા પ્રાપ્ત થાય છે. આ રીતની ગણના શીર્ષપ્રહેલિકાપર્યત થાય છે. શીર્ષ પ્રહેલિકામાં ૫૪ આંકડા અને ૧૪૦ શૂન્ય હોય છે. તે ગણનાકાલનું અંતિમ એકમ છે. જોકે શીર્ષપ્રહેલિકાથી આગળ પણ સંખ્યાત કાલ છે. તે કાળની ગણના ઉપમા દ્વારા
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કરાય છે. દસ કોટા કોટી પલ્યોપમ = ૧ સાગરોપમ, ૧૦ કોટી કોટી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી કાળ. આ રીતે ૧૦ કોટાકોટી સાગરોપમ = એક અવસર્પિણીકાળ એમ ૨૦ કોટાકોટી સાગરોપમ = ૧ કાલચક્ર.
સંખ્યાતવર્ષના આયુષ્યવાળા પ્રથમ નરકના નારક, ભવનપતિ અને વ્યંતર દેવો તથા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં સુષમ દુષમ આરાના અંતિમ ભાગમાં થનારા મનુષ્ય અને તિર્યંચોના આયુષ્યનું પ્રમાણ બતાવવા શીર્ષ પ્રહેલિકા સુધીના કાલ વ્યવહારનો ઉપયોગ કરાય છે અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા દેવ, નારક અને મનુષ્ય તેમજ તિર્યંચોનું આયુષ્ય પલ્યોપમ અને સાગરોપમથી મપાય છે. જીવ અને અજીવરૂપ ગ્રામાદિ :| २ गामाइ वा णगराइ वा णिगमाइ वा रायहाणीइ वा खेडाइ वा कब्बडाइ वा मंडबाइ वा दोणमुहाइ वा पट्टणाइ वा आगराइ वा आसमाइ वा संबाहाइ वा सण्णिवेसाइ वा घोसाइ वा आरामाइ वा उज्जाणाइ वा वणाइ वा वणसंडाइ वा वावीइ वा पुक्खरणीइ वा सराइ वा सरपतीइ वा अगडाइ वा तलागाइ वा दहाइ वा णदीइ वा पुढवीइ वा उदहीइ वा वातखंधाइ वा उवासंतराइ वा वलयाइ वा विग्गहाइ वा दीवाइ वा समुद्दाइ वा वेलाइ वा वेइयाइ वा दाराइ वा तोरणाइ वा रइयाइ वा रइयावासाइ वा जाव वेमाणियाइ वा वेमाणियावासाइ वा कप्पाइ वा कप्पविमाणावासाइ वा वासाइ वा वासधरपव्वयाइ वा कूडाइ वा कूडागाराइ वा विजयाइ वा रायहाणीइ वा; जीवाइ या अजीवाइ या पवुच्चइ ।। ભાવાર્થ :- ગામ, નગર, નિગમ, રાજધાની, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આકર, આશ્રમ, સંબાહ, સંન્નિવેશ, ઘોષ, આરામ, ઉદ્યાન, વન, વનખંડ, વાપી, પુષ્કરણી, સર, સરપંક્તિ, કૂપ, તળાવ, દ્રહ, નદી, પૃથ્વી, ઉદધિ, વાતસ્કંધ, અવકાશાન્તર, વલય, વિગ્રહ, દ્વીપ, સમુદ્ર, વેલા, વેદિકા, દ્વાર, તોરણ, નરક, નરકાવાસ તથા વિમાન, વિમાનાવાસ, કલ્પ, કલ્પવિમાનાવાસ, વર્ષ, વર્ષધર પર્વત, કૂટ, કૂટાગાર, વિજય, રાજધાની, આ સર્વ જીવ અને અજીવ રૂપ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવ–અજીવથી વ્યાપ્ત ગામ વગેરે સ્થાનોને જીવ–અજીવરૂપ કહ્યા છે. ગ્રામ, નગરાદિમાં રહેનારા જીવોની અપેક્ષાએ તે જીવ રૂપ છે અને તે ઈર્ટ, ચૂના, પથ્થરાદિથી બનેલા હોવાથી અજીવ છે.
ગ્રામ-જે ગામમાં પ્રવેશ કરવાનો કર લાગે. નગર-જ્યાં કર લાગતા નથી, તેવા લોકોના રહેવાના સ્થાન. રાજધાની– જ્યાં રાજા રહેતા હોય તે નગરને રાજધાની કહેવાય. નિગમ- જ્યાં વ્યાપારીઓની
Page #189
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨ ઃ ઉદ્દેશક-૪
૧૫
સંખ્યા વધુ હોય તે. ખેટ— જે વસતિની ચોતરફ ઘૂળ(માટી)થી બનેલો પ્રાકાર હોય. કર્બટ— જ્યાં વસ્તુઓનો ક્રય–વિક્રય થતો ન હોય, અનૈતિક વ્યવસાય થતો હોય તેવા કુનગર. મડંબ– જે વસતિની ચારે બાજુ અડધા યોજનથી એક યોજન સુધી કોઈ ગામ ન હોય. દ્રૌણમુખ– જ્યાં ગમનાગમન જલ અને સ્થલ બન્ને માર્ગ હોય. પત્તન પત્તન બે પ્રકારના છે. જલપત્તન અને સ્થલપત્તન. જલપત્તન- જલના મધ્યવર્તી દ્વીપને અથવા જ્યાં જળમાર્ગે જ જવાનું હોય તે જલપત્તન અને સ્થલપત્તન- જમીનમાર્ગે જઈ શકાય તેવા ગામને સ્થલપતન કહે છે. આકર– જ્યાં સોનુ, લોઢું આદિની ખાણ હોય તે. આશ્રમ– તાપસોના નિવાસસ્થાન અથવા તીર્થસ્થાનને આશ્રમ કહે છે. સબાહ– ખેતી કરીને ધાન્યની રક્ષા માટે જે સમતલ– ભૂમિમાં અનાજ લાવવામાં આવે તે. સંન્નિવેશ— જ્યાં દૂર-સુદૂરના દેશોમાં વ્યાપાર અર્થે જનારા સાર્થવાહો વસે છે તે અથવા જ્યાં સેના આદિ રહે છે તે સ્થાન(છાવણી). ઘોષ– જયાં દૂધ-ઘી વેચનારા ભરવાડો વગેરે વસે તે.
આરામ– જ્યાં અનેક પ્રકારના વૃક્ષો અને વેલડીઓ હોય, કેળ વગેરેથી ઢાંકેલા ઘર હોય, નગરનિવાસી લોકો આવીને મનોરંજન કરતા હોય; તેવા નગરના સમીપવર્તી બગીચાને આરામ કહે છે. ઉધાન– પત્ર, પુષ્પ, ફલ, છાયાદિવાળા વૃક્ષોથી સુશોભિત સ્થાનમાં વિશેષ અવસરે જઈ ભોજન સમારંભ આદિ આયોજનો કરાય તે. વન, વનખંડ– જ્યાં એક જાતિના વૃક્ષ હોય તે વન અને અનેક જાતિના વૃક્ષ હોય તે વનખંડ. વાપી- ચાર ખૂણાવાળા જળાશયને વાપી કહે છે. પુષ્કરિણી- ગોળાકાર નિર્મિત જળાશય અથવા જેમાં કમળ ખીલે તે. સર અથવા સરોવર– ઊંચાણના વિસ્તારમાં સ્વતઃ બનેલું
જળાશય.
સર-પંક્તિ- પંક્તિબદ્ધ સરોવરો સરપક્તિ કહેવાય છે. અગડ– કૂવો. તળાવ– મનુષ્યો દ્વારા ભૂમિ ખોદીને બનાવેલ જલાશય. હુ- હિમવાન આદિ પર્વતો ઉપર સ્વાભાવિક બનેલ સરોવર અથવા નદીઓના નીચેના ભાગમાં જ્યાં ઊંડાણવાળા ભાગમાં પાણી ભરેલું હોય. (જેને ધુનો કહેવાય) તે દ્રહ.
વાતસ્કંધ– ઘનવાત, તનવાત આદિ વાયુના સમૂહને વાતસ્કંધ કહે છે. અવકાશાન્તર- ઘનવાતાદિ વાયુસ્કંધોની નીચે રહેલ આકાશને અવકાશાન્તર કહે છે. વાત વલય– લોકને ફરતા વીંટળાયેલ વાયુના વલય. વિગ્રહ– લોકના વળાંકવાળા ભાગને વિગ્રહ કહે છે. વેલા– સમુદ્રના જલની વૃદ્ધિને વેલા કહેવાય. દ્વાર– દીપ, સમુદ્ર અને નગરાદિમાં પ્રવેશ કરવાનો માર્ગ, તોરણ– દ્વારની ઉપરનો કલાત્મક અર્ધચંદ્રાકાર વિભાગ. નરકાવાસ– નારકોને રહેવાના નિવાસ સ્થાન. વૈમાનિકાવાસ–વૈમાનિક દેવોના નિવાસસ્થાન. વર્ષ ભરતાદિ ક્ષેત્રોને વર્ષ કહેવાય. વર્ષધર– હિમવાન આદિ પર્વતોને વર્ષધર કહે છે. ફૂટાકાર- ફૂટના આકારે નિર્મિત (ગોળ ગુંબજના આકારવાળા)ભવનોને કૂટાકાર કહે છે. વિજય—મહાવિદેહના ક્ષેત્રખંડોને વિજય કહે છે. રાજધાની– વિજયોની મુખ્યનગરી. પ્રસ્તુત સૂત્રમાં રાજધાની શબ્દ બે વાર છે. પ્રથમ રાજધાની શબ્દથી સામાન્ય રાજાઓની રાજધાનીનું કથન છે. બીજીવારના શબ્દપ્રયોગ દ્વારા મહાવિદેહ ક્ષેત્રની વિજયોની રાજધાનીનું કથન છે.
આ સર્વ સ્થાનો જીવ–અજીવથી સંયુક્ત હોવાથી તેને જીવ–અજીવ રૂપ કહ્યા છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
જીવ અને અજીવરૂપ છાયાદિ :| ३ छायाइ वा आयवाइ वा दोसिणाइ वा अंधकाराइ वा ओमाणाइ वा उम्माणाइ वा अइयाणगिहाइ वा उज्जाणगिहाइ वा अवलिंबाइ वा सणिप्पवाताइ वा जीवाइ वा अजीवाइ वा पवुच्चइ । ભાવાર્થ :- છાયા, આતપ, જ્યોત્સના, અંધકાર, અવમાન, ઉન્માન, અતિયાનગૃહ, ઉદ્યાનગૃહ અવલિમ્બ, સનિપ્રવાત, આ સર્વ જીવ, અજીવ રૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં છાયા વગેરે પુદ્ગલદ્રવ્યની પર્યાયમાં જીવ-અજીવરૂપતાનું દર્શન કરાવ્યું છે. છાયા- વૃક્ષાદિની છાયા કે પડછાયો, પ્રતિબિંબ. વૃક્ષ વગેરેની છાયામાં વૃક્ષ સજીવ છે અને છાયા પુદ્ગલ દ્રવ્યની પર્યાય હોવાથી અજીવ છે. આતાપ– સૂર્યના ઉષ્ણ પ્રકાશ-તડકાને આતાપ કહે છે. સૂર્ય વિમાન, પૃથ્વીકાયના જીવ રૂપ છે અને પ્રકાશ પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે. જ્યોત્સના- ચંદ્રની શીતલ ચાંદની તે જ્યોત્સના. ચંદ્ર વિમાન, પૃથ્વીકાયના જીવ રૂપ છે. તત્ સંબંધિત શીતલ પ્રકાશ તે પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે માટે તે અજીવ છે. અંધકાર– અંધકાર પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે. તે અજીવ છે અને જીવના આશ્રયભૂત હોવાથી જીવરૂપ છે.
અવમાન- હાથ, મીટર આદિના માપને અવમાન કહે છે. ભૂમિ આદિના માપ માટે અવમાન શબ્દનો પ્રયોગ કરાય છે. મપાતી વસ્તુ અને માપનાર વ્યક્તિની અપેક્ષાએ તે જીવ રૂપ છે અને માપવાનું સાધન અજીવ હોવાથી તે અજીવ રૂપ છે.
ઉન્માન- તોળવાના રૂપમાં જેનો પ્રયોગ થાય છે જેમ કે રતી, માસા, તોલા, છટાંક, શેર, મણ, ગ્રામ, કિલો, ટન આદિ વજનના માપ છે. જોખાતી વસ્તુ અને જોખનારની અપેક્ષાએ તે જીવ રૂપ છે અને જોખવાના સાધનની અપેક્ષાએ અજીવ રૂપ છે. અતિયાન ગૃહ-નગરાદિના પ્રવેશદ્વાર પાસે જે ધર્મશાળા, હાથીખાના, બસ સ્ટેન્ડ વગેરે વિશાલ વાહનોને ઊભા રાખવાના સ્થાન હોય તે.
ઉદ્યાનગૃહ- ઉદ્યાન આદિમાં બનાવેલા સુંદર ગૃહ.
અવલિંબ– આ શબ્દના બે અર્થ છે– (૧) દેશ વિશેષ (૨) બહારના દરવાજાનો પ્રકોષ્ઠ.
Page #191
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૪ .
| ૧૨૭ |
સળિખવાય - તેના બે સંસ્કૃત રૂપ છે–૧.શૈનઃપ્રપાત = ઝરણા, ૨. સનિધ્ધપાત = પ્રકોષ્ઠ–અપવરક.
સૂત્રોક્ત છાયા, આતપ આદિ જીવોથી વ્યાપ્ત હોય અથવા જીવોના આશ્રય સ્થાનરૂપ હોય છે. તેથી તે જીવ રૂપ છે અને સ્વયં પુદ્ગલ રૂપ હોવાથી અથવા અજીવના આધારભૂત હોવાથી તે અજીવ રૂપ પણ છે.
રાશિના બે પ્રકાર :| ४ दो रासी पण्णत्ता, तं जहा- जीवरासी चेव, अजीवरासी चेव । ભાવાર્થ :- રાશિ બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– જીવરાશિ અને અજીવરાશિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે રાશિનું કથન છે. વિશ્વના સર્વ દ્રવ્ય જીવ-અજીવમાં વિભક્ત છે. રાશિનો અર્થ છે સમુદાય. જીવસમુદાય તે જીવરાશિ કહેવાય અને તે સિવાયના ધર્મ, અધર્મ, પુદ્ગલ વગેરે દ્રવ્ય અજીવ રાશિમાં સમાવિષ્ટ થઈ જાય છે.
કર્મબંધ અને ઉદીરણા આદિના બે-બે ભેદ :| ५ दुविहे बंधे पण्णत्ते, तं जहा- पेज्जबंधे चेव, दोसबंधे चेव । जीवा णं दोहि ठाणेहिं पावं कम्मं बंधंति, तं जहा- रागेण चेव, दोसेण चेव ।।
जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं उदीरेंति, तं जहा- अब्भोवगमियाए चेव वेयणाए, उवक्कमियाए चेव वेयणाए । एवं वेदेति णिज्जरेति ।। ભાવાર્થ :- બંધ બે પ્રકારના કહ્યા છે, યથા- રાગ બંધ અને દ્વેષ બંધ. જીવ બે પ્રકારે કર્મ બાંધે છે, યથા– રાગથી અને દ્વેષથી.
જીવ બે પ્રકારે પાપ કર્મની ઉદીરણા કરે છે, યથા- આભ્યપગમિકી વેદનાથી અને ઔપક્રમિકી વેદનાથી. તે જ પ્રમાણે આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદના દ્વારા જીવ કર્મોનું વેદના અને નિર્જરા કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાગ અને દ્વેષને કર્મબંધના બે મૂળ કારણ રૂપે દર્શાવ્યા છે તથા ઉદીરણા અને નિર્જરાના બે નિમિત્ત કારણ બતાવ્યા છે.
આવ્યગમિકી વેદના- અભ્યપગમ = સ્વીકાર. સ્વેચ્છાથી સ્વીકૃત કેશલુંચન, તપશ્ચર્યા આદિથી થનારી
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વેદના. ઔપક્રમિકી વેદના- કર્મોદયથી થતી વેદના. શરીરમાં રોગાદિના કારણે જે વેદના થાય તે ઔપક્રમિકી વેદના કહેવાય છે.
આ બંને પ્રકારની વેદનાથી કર્મની ઉદીરણા થાય છે, કર્મનું વેદના થાય છે અને નિર્જરા થાય છે. આત્માનું પરલોક ગમન :
६ दोहिं ठाणेहिं आया सरीरं फुसित्ताणं णिज्जाइ, तं जहा- देसेणवि आया सरीरं फुसित्ता णं णिज्जाइ, सव्वेणवि आया सरीरगं फुसित्ता णं णिज्जाइ । एवं फुरित्ताणं, फुडित्ताणं, सवट्टइत्ताणं णिव्वट्टइत्ताणं । ભાવાર્થ :- બે પ્રકારે શરીરનો સ્પર્શ કરી આત્મા બહાર નીકળે છે, તે આ પ્રમાણે છે– એક દેશથી આત્મા શરીરનો સ્પર્શ કરીને બહાર નીકળે છે અને સર્વ પ્રદેશોથી શરીરનો સ્પર્શ કરી બહાર નીકળે છે.
તે જ પ્રમાણે આત્મા શરીરને સ્ફરિત(સ્પંદિત) કરી, સ્ફટિત કરી, સંવર્તિત(સંકોચિત) કરી, નિવૃત્ત જીવ-પ્રદેશોથી અલગ) કરી બહાર નીકળે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આત્માની શરીરમાંથી બહાર નીકળવાની બે રીતે પ્રદર્શિત કરી છે– દેશતઃ અને સર્વતઃ. સંસારી જીવોના આત્મ-પ્રદેશો શરીરના કોઈ એક ભાગથી બહાર નીકળે છે. જ્યારે જીવ સિદ્ધ થાય છે ત્યારે તે સિદ્ધ જીવોના આત્મપ્રદેશો સર્વાગથી (સંપૂર્ણ શરીરમાંથી) બહાર નીકળે છે. આત્મપ્રદેશો
જ્યારે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે આત્મપ્રદેશમાં કંપન, ફરણ, સંકોચન, નિવૃત્તિ થાય છે. તે પ્રત્યેક ક્રિયા બે પ્રકારે થાય છે.
લેખ – એક દેશના બે અર્થ કરવામાં આવે છે. પહેલાં થોડા આત્મપ્રદેશો શરીરમાંથી બહાર કાઢી પછી સર્વ આત્મ પ્રદેશો સાથે નીકળી જાય અથવા શરીરના એક દેશરૂપ ચરણાદિકોનો સ્પર્શ કરી, અન્ય અવયવો દ્વારા પ્રદેશોનો સંકોચ કરી શરીરમાંથી બહાર નીકળી જાય. સળેખ :- દડાની જેમ આત્મ પ્રદેશો એક સાથે બહાર નીકળી જાય અથવા સમસ્ત અંગોને સ્પર્શ કરી જીવ બહાર નીકળી જાય છે. જીવ એક દેશથી કે સર્વથી સ્પર્શ કરી બહાર નીકળે ત્યારે આત્મપ્રદેશો શરીરથી અલગ થાય છે. ક્ષય, ઉપશમથી જ્ઞાનાદિની પ્રાપ્તિ :७ दोहिं ठाणेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, तं जहा
Page #193
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૪.
[ ૧૨૯ ]
खएण चेव उवसमेण चेव ।
दोहिं ठाणेहिं आया केवलं बोहिं बुज्झेज्जा, केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, केवलं बंभचेरवासमावसेज्जा, केवलेणं संजमेणं संजमेज्जा, केवलेणं संवरेणं संवरेज्जा, केवलमाभिणिबोहियणाणं उप्पाडेज्जा, केवल सुयणाणं उप्पाडेज्जा, केवल ओहिणाण उप्पाडेज्जा, केवलं मणपज्जवणाणं उप्पाडेज्जा, तं जहा- खएण चेव, उवसमेण चेव । ભાવાર્થ - બે પ્રકારે આત્મા કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળી શકે છે, તે આ પ્રમાણે છે- કર્મોના ક્ષયથી અને ઉપશમથી.
ક્ષય અને ઉપશમ આ બે પ્રકારે આત્મા વિશુદ્ધ(પરમ)બોધિને પ્રાપ્ત કરે છે, મુંડિત થઈ ઘર છોડી સંપૂર્ણ અણગારપણાને પામે છે, સંપૂર્ણ બ્રહ્મચર્યવાસને પ્રાપ્ત કરે છે, સંપૂર્ણ સંયમથી સંયત થાય છે, સંપૂર્ણ સંવર દ્વારા સંવૃત્ત થાય છે, વિશુદ્ધ આભિનિબોધિક જ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ મન:પર્યવ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આત્મશુદ્ધિના બે ઉપાય પ્રદર્શિત કર્યા છે. ક્ષય અને ઉપશમ.
૩વસમેન :– ક્ષય-કર્મનો નાશ. ઉપશમ-કર્મોના ઉદયને ઢાંકી દેવો. આ બંને અવસ્થામાં કર્મનું વદન થતું નથી. અહીં બીજું સ્થાન હોવાથી બે પદનું ગ્રહણ કર્યું છે પરંતુ ઉપશમ અને ક્ષયના ગ્રહણથી તે બંનેથી મિશ્રિત ક્ષયોપશમનું ગ્રહણ થઈ જાય છે. ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય છે. ક્ષય આઠે કર્મનો થાય છે અને ક્ષયોપશમ ચાર ઘાતી કર્મોનો થાય છે. તેથી સમકિત અને ચારિત્ર સંબંધિત સૂત્રોક્ત સર્વ અવસ્થાઓ ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી પ્રગટ થાય છે.
જ્ઞાન સંબંધિત અવસ્થાઓ ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાન તે–તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. કેવલજ્ઞાન માત્ર કેવલજ્ઞાનાવરણીયના ક્ષયથી થાય છે માટે તેનું ગ્રહણ અહીં કર્યું નથી. હેવન વોહં :- કેવલ શબ્દના અહીં બે અર્થ છે– (૧) સંપૂર્ણ બોધિ (૨) કેવલજ્ઞાની સર્વજ્ઞ પ્રભુના ધર્મમાં બોધિ.
વહિં :- બોધિ શબ્દનો અર્થ છે- ધર્મનું પ્રાપ્ત થવું, ધર્મની સમજણ થવી, આત્મ જાગૃતિ થવી, ધર્મ પામવો, હદયમાં ધર્મ ઊતરી જવો. બોધિ પ્રાપ્ત થવાથી અને સમજણ હૃદયમાં ઊતરવાથી જીવને (૧) સમકિતની પ્રાપ્તિ થાય છે. (૨) વ્રતનો બોધ થવાથી તે વ્રતધારી બને છે (૩) સંયમનો બોધ થવાથી
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આત્મા અણગાર ધર્મ ધારણ કરે છે. આ રીતે બોધ ત્રણ પ્રકારનો થાય છે.
પલ્યોપમ સાગરોપમ કાલનું પ્રમાણ :
८ दुविहे अद्धोवमिए पण्णत्ते तं जहा- पलिओवमे चेव, सागरोवमे સેવ । તે જિ તે પત્તિઓવમે ? તિોવમે
जं जोयणविच्छिण्णं, पल्लं एगाहियप्परूढाणं । होज्ज णिरंतरणिचियं, भरियं वालग्गकोडीणं ॥ १ ॥ वाससए वाससए, एक्केक्के अवहडंम्मि जो कालो । सो कालो बोद्धव्वो, उवमा एगस्स पल्लस्स ॥ २ ॥
सिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दस गुणिया । તેં સાગરોવમલ્સ ૩, ર્ાસ્સ મને રિમાળ॥ રૂ ॥
ભાવાર્થ :- ઔપમિક અદ્ઘાકાલ બે પ્રકારે કહ્યો છે. પલ્યોપમ અને સાગરોપમ. પલ્યોપમ કોને કહે છે ? તેનું સ્વરૂપ આ પ્રમાણે છે—
ગાથાર્થ :– એક યોજન વિસ્તૃત (લાંબો-પહોળો અને ઊંડો) ખાડાને માથાનું મુંડન કરાવ્યા પછી એક દિવસથી લઈ સાત દિવસમાં ઉગેલા વાળના ટુકડાથી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે, ત્યાર પછી
સો સો વર્ષે તે વાલાગ્ન ખંડને કાઢવામાં આવે અને ખાડો ખાલી થતા જેટલો સમય થાય તેટલા કાળને પલ્યોપમ કહે છે. દશ ક્રોડા ક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઔપમિક કાળનું વર્ણન છે. જે કાળ ઉપમા દ્વારા જાણી શકાય તેને ઔપમિક કાળ
કહે છે.
પલ્યોપમ– જેને પલ્ય-ખાડો અથવા ધાન્ય માપવાની પવાલીની ઉપમાથી ઉપમિત કરવામાં આવે તે પલ્યોપમ. સાગરોપમ– જેને સાગરની ઉપમાથી ઉપમિત કરવામાં આવે તે. તે બંનેનું પ્રમાણ સૂત્રથી સ્પષ્ટ છે.
સ્વ-પર પ્રતિષ્ઠિત પાપસ્થાન :
૬. તુવિષે જોહે પળત્તે, તે નહા- આયપટ્ટિય્ ચેવ, પરપદ્ગિદ્ સેવ । વં जाव मिच्छादंसणसल्ले । एवं णेरइयाणं जाव वेमाणियाणं ।
Page #195
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૪
૧૩૧
ભાવાર્થ :- ક્રોધના બે પ્રકાર કહ્યા છે, યથા- આત્મપ્રતિષ્ઠિત અને પર પ્રતિષ્ઠિત. તે જ પ્રમાણે માનથી મિથ્યાદર્શન શલ્ય પર્યત સર્વ પાપના બે—બે પ્રકાર છે.
તે જ રીતે નારકીથી વૈમાનિક સુધી સર્વ દંડકોમાં જીવોના ક્રોધાદિના આત્મપ્રતિષ્ઠિત અને પર પ્રતિષ્ઠિત બે—બે પ્રકાર કહ્યા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વ–પરનિમિત્તક કષાય આદિનું નિરૂપણ છે. અન્યના નિમિત્ત વિના સ્વયં પોતાની અંદર પ્રગટ થતા ક્રોધાદિ પાપો આત્મપ્રતિષ્ઠિત કહેવાય છે. અન્યના નિમિત્તથી ઉત્પન્ન થતા ક્રોધાદિ પાપો પરપ્રતિષ્ઠિત કહેવાય છે. પૃથ્વીકાયાદિ તથા અસંજ્ઞી પંચેન્દ્રિય વગેરે દંડકોમાં આત્મપ્રતિષ્ઠિત ક્રોધાદિ પૂર્વભવના સંસ્કારથી થાય છે. સર્વ જીવોના બે-બે પ્રકાર :१० दुविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहा- तसा चेव, थावरा चेव।
दुविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- सिद्धा चेव, असिद्धा चेव । दुविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- सइंदिया चेव अणिंदिया चेव । एवं सकायच्चेव अकायच्चेव । सजोगी चेव अजोगी चेव । सवेया चेव अवेया चेव। सकसाया चेव अकसाया चेव । सलेसा चेव अलेसा चेव । णाणी चेव अणाणी चेव । सागारोवउत्ता चेव अणागारोवउत्ता चेव । आहारगा चेव अणाहारगा चेव। भासगा चेव अभासगा चेव । चरिमा चेव अचरिमा चेव । ससरीरी चेव असरीरी चेव ।
सिद्ध सइंदियकाए, जोगे वेए लेसा य ।
णाणुवओगाहारे, भासग चरिमे य ससरीरी । ભાવાર્થ :- સંસાર-સમાપન્નક જીવ બે પ્રકારે કહ્યા છે, યથા-ત્રસ અને સ્થાવર.
| સર્વ જીવ બે પ્રકારે કહ્યા છે, યથા– સિદ્ધ અને અસિદ્ધ. સર્વ જીવ બે પ્રકારના કહ્યા છે, યથાસઈન્દ્રિય અને અનિદ્રિય તેમજ સકાય અને અકાય, સયોગી અને અયોગી, સવેદી અને અવેદી, સકષાયી અને અકષાયી, સલેશી અને અલેશી, જ્ઞાની અને અજ્ઞાની, સાકારોપયોગી અને અનાકારોપયોગી આહારક અને અનાહારક, ભાષક અને અભાષક, સશરીરી અને અશરીરી. આ રીતે બે-બે પ્રકાર જાણવા.
ગાથાર્થ– સિદ્ધ, સઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, જ્ઞાન, ઉપયોગ, આહારક, ભાસક, ચરમ, સશરીર. પ્રતિપક્ષ સહિત આ બોલ દ્વારા જીવના બેબે ભેદનું કથન કરવું.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી ઠાણાંગ સત્રન
વિવેચન :
ચારે ગતિમાં પરિભ્રમણ કરવું, તેનું નામ છે સંસાર. આ સંસારને એકીભાવથી પ્રાપ્ત જીવો સંસાર સમાપન કહેવાય છે. તે સંસારી જીવના ત્રસ અને સ્થાવર તેવા બે ભેદ કર્યો છે. તે પછી સિદ્ધો સહિત સર્વ જીવોનો સમાવેશ કરે તેવા બે બે પ્રકાર પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યા છે. સૂત્રોક્ત તે પદોની વ્યાખ્યા આ પ્રમાણે છે.
સિદ્ધ અને અસિદ્ધ – કર્મ રહિત જીવો સિદ્ધ અને કર્મયુક્ત અસિદ્ધ કહેવાય છે. સંસાર સમાપન્નક જીવ અસિદ્ધ છે.
સઈન્દ્રિય અને અનિન્દ્રિય ઃ– ઈદ્રિય સહિત જીવો સઈન્દ્રિય અને ઈદ્રિયરહિત જીવો અનિન્દ્રિય કહેવાય છે. અપર્યાપ્તા, કેવળી અને સિદ્ધ જીવો અનિન્દ્રિય છે, શેષ સંસારી જીવો સઈન્દ્રિય છે.
સકાય અને અકાય – કાય–શરીર યુક્ત સંસારી જીવો સકાય અને શરીર રહિત સિદ્ધ જીવો અકાય કહેવાય છે.
સયોગી અને અયોગી :- કાયાદિયોગ યુક્ત જીવો સયોગી અને કાયાદિયોગ રહિત જીવો અયોગી કહેવાય છે. ૧૪માં ગુણસ્થાનવર્તી જીવો અને સિદ્ધ અયોગી છે, શેષ સયોગી છે.
સવેદી અને અવેદી :– ત્રણે વેદ સહિત તે સવેદી અને વેદ રહિત જીવો અવેદી કહેવાય છે. ૯ થી ૧૪ ગુણસ્થાનવી જીવો તથા સિદ્ધ અવેદી છે, શેષ જીવો સવેદી છે.
સકષાયી અને અકષાયીઃ– ૧૦મા ગુણસ્થાન સુધીના જીવો કષાય યુક્ત છે માટે તે સકષાયી અને ૧૧ થી ૧૪ ગુણસ્થાન વર્તી જીવો તથા સિદ્ધ કષાયરહિત છે માટે અકષાયી કહેવાય છે.
સલેશી અને અલેશી :– કૃષ્ણાદિ લેશ્યાયુક્ત ૧૩ ગુણસ્થાન સુધીના સંસારીજીવ સલેશી અને ૧૪મા ગુણસ્થાનવી જીવો તથા સિદ્ધ, શૈયા રહિત હોવાથી અલેશી છે.
જ્ઞાની અને અજ્ઞાની ઃ- સમ્યક્દષ્ટિ જીવો જ્ઞાની અને મિથ્યાદષ્ટિ જીવો અજ્ઞાની કહેવાય છે.
સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ ઃ– વિશેષ ોધ તે સાકાર ઉપયોગ અને સામાન્ય બોધ તે અનાકાર ઉપયોગ છે.
આહારક અને અનાહારક :– ઓજ, રોમ કે કવલ આહાર કરનાર આહારક અને તે આહારથી રહિત અનાહારક કહેવાય છે. વિગ્રહગતિવાળા, કેવળી સમુદ્દાતયુક્ત, અયોગી અને સિદ્ધ જીવો અનાહારક છે, કોષ જીવો આહારક છે.
ભાષક અને અભાષક :– ભાષા પર્યાપ્તિથી પર્યાપ્તા જીવ ભાષક, ભાષા પર્યાપ્તિથી રહિત જીવો અભાષક કહેવાય છે. એકેન્દ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા, બેઈન્દ્રિય વગેરેના અપર્યાપ્તા, ૧૪મા
Page #197
--------------------------------------------------------------------------
________________
स्थान-२: देश-४
| १33
ગુણસ્થાનવર્તી જીવો તથા સિદ્ધ અભાષક છે. શેષ જીવો ભાષક છે.
ચરમ અને અચરમ :- જેને અંતિમભવ હોય છે તે ચરમ અને એકથી વધુ ભવ સંસારમાં શેષ હોય તે અચરમ કહેવાય છે.
સશરીરી અને અશરીરી:- શરીરયુક્ત, સંસારી જીવ સશરીરી અને શરીર રહિત સિદ્ધ જીવ અશરીરી
उवाय छे. તલના :- સ્થાન-૨, ઉદ્દેશક-૨, સૂત્ર ૬ માં પણ આ સઈન્દ્રિય અનિષ્ક્રિય આદિ અનેક પદો છે. ત્યાં પ્રત્યેક દંડકમાં બે—બે ભેદ કર્યા છે અને પ્રસ્તુત સૂત્રમાં સંસારીજીવ(સમુચ્ચય જીવો)ના બે—બે ભેદ કહ્યાં છે.
मप्रशस्त-प्रशस्त भरा :|११ दो मरणाई समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णो णिच्चं वण्णियाई, णो णिच्चं कित्तियाई, णो णिच्चं बुइयाई, णो णिच्चं पसत्थाई, णो णिच्चं अब्भणुण्णायाइं भवंति, तं जहा- वलयमरणे चेव, वसट्टमरणे चेव ।
एवं णियाणमरणे चेव तब्भवमरणे चेव, गिरिपडणे चेव तरुपडणे चेव, जलपवेसे चेव जलणपवेसे चेव, विसभक्खणे चेव सत्थोवाडणे चेव ।
दो मरणाई समणेणं भगवया महावीरेणं जावणो णिच्चं अब्भणुण्णायाई भवंति । कारणे पुण अप्पडिकुट्ठाई, तं जहा- वेहाणसे चेव गिद्धपुढे चेव ।
दो मरणाई समणेण भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वणियाइं जाव णिच्चं अब्भणुण्णायाई, भवंति, तं जहा- पाओवगमणे चेव, भत्तपच्चक्खाणे चेव ।
पाओवगमणे दुविहे पण्णत्ते तं जहा- णीहारिमे चेव, अणीहारिमे चेव । णियमं अपडिकम्मे ।
भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा- णीहारिमे चेव, अणीहारिमे चेव। णियमं सपडिकम्मे । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે વલમ્મરણ અને વશાર્તમરણ, આ બે પ્રકારના મરણ શ્રમણ નિગ્રંથ માટે ઉપાદેય રૂપે વર્ણિત કર્યા નથી, કીર્તિત કર્યા નથી, વ્યક્ત રૂપે પ્રરૂપિત કર્યા નથી, તેની પ્રશંસા કરી નથી, અભ્યનુજ્ઞાત-અનુમોદના કરી નથી અથવા આજ્ઞા આપી નથી.
આ રીતે નિદાન મરણ અને તદ્ભવમરણ, ગિરિપતન મરણ અને તરુપતન મરણ, જલ પ્રવેશ
Page #198
--------------------------------------------------------------------------
________________
| ૧૩૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
મરણ અને અગ્નિ પ્રવેશ મરણ, વિષ ભક્ષણ મરણ અને શસ્ત્રાવપાટન મરણ; આ બે—બે પ્રકારના મરણ સમજવા.
શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે બે પ્રકારના મરણ વર્ણિત, કીર્તિત, પ્રરૂપિત, પ્રશસિત અને અભ્યનુજ્ઞાત કર્યા નથી, છતાં કોઈ વિશેષ કારણ ઉપસ્થિત થાય ત્યારે વેહાયસ અને વૃદ્ધ પૃષ્ટ, આ બે મરણને અભ્યનુજ્ઞાત કહ્યા છે.
શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે પાદપોપગમન મરણ અને ભક્ત પ્રત્યાખ્યાન મરણ; આ બે પ્રકારના મરણ હંમેશાં વર્ણિત, કીર્તિત, પ્રરૂપિત, પ્રશસિત અને અભ્યનુજ્ઞાત કહ્યા છે.
પાદપોપગમન મરણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– નીહારિમ અને અનીહારિમ. પાદપોપગમન મરણ નિયમથી અપ્રતિકર્મ હોય છે.
ભક્ત પ્રત્યાખ્યાન મરણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– નીહારિમ અને અનીહારિમ. ભક્તપ્રત્યાખ્યાન મરણ નિયમથી સપ્રતિકર્મ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં (૧) બે—બે બોલના આશ્રયથી દશ પ્રકારના અપ્રશસ્ત અને અનુપાદેય મરણનું (૨) બે પ્રકારના અપ્રશસ્ત છતાં પ્રસંગોપાત ઉપાદેય મરણનું (૩) બે પ્રકારના પ્રશસ્ત મરણનું વર્ણન છે. આ રીતે કુલ ચૌદ પ્રકારના મરણનું વર્ણન છે. છતાં તેમાં અન્ય પણ અનેક ભેદ સમાવિષ્ટ છે.
મરણ બે પ્રકારના છે, તે અપ્રશસ્ત મરણ અને પ્રશસ્ત મરણ. જે મરણ કષાયવશ થાય છે તે અપ્રશસ્ત મરણ છે અને જે મરણ સમભાવપૂર્વક, શરીર ત્યાગ રૂપ છે તે પ્રશસ્ત મરણ કહેવાય છે. અપ્રશસ્ત મરણના વલમ્મરણ આદિ અનેક પ્રકાર કહ્યા છે, તેનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. (૧) વલ”રણ- ગળું મરડીને મરવું. (૨) વશાર્તમરણ તરફડતા તરફડતા મરવું. ઈન્દ્રિયોના વિષયોને વશીભૂત થઈ, રિબાઈને મરવું. (૩) નિદાન મરણ- ઋદ્ધિ, ભોગાદિની ઈચ્છાથી મરવું. (૪) તભવ મરણ- પુનઃ મનુષ્યભવ પ્રાપ્ત કરવા માટે મરવું, કાશી કરવત લેવી. (૫) ગિરિપતન મરણ– પર્વત ઉપરથી પડીને મરવું. (૬) તરુપતન મરણ– વૃક્ષ ઉપરથી પડીને મરવું.(૭) જલ પ્રવેશ મરણદરિયા, નદી વગરેના અગાધ પાણીમાં પડીને મરવું. (૮) અગ્નિ પ્રવેશ મરણ– બળતી અગ્નિમાં પ્રવેશ કરીને મરવું, અગ્નિ દ્વારા બળી મરવું. (૯) વિષ ભક્ષણ મરણ-વિષ ખાઈને મરવું. (૧૦) શસ્ત્રાવપાટન મરણ– તલવારાદિ શસ્ત્ર દ્વારા મરવું. (૧૧) વૈહાયસ મરણ- ગળાફાંસો ખાઈને મરવું. (૧૨) વૃદ્ધ સ્પષ્ટ મરણ– મૃતક શરીરના ભક્ષણ માટે ગીઘ, સમડી વગેરે જીવો ભેગા થઈને, તે શરીરનું ભક્ષણ કરી જાય તેવું ગૃદ્ધ પૃષ્ટ મરણ કહેવાય અથવા વિશાળકાય હાથી આદિના મૃત શરીરમાં પ્રવેશ કરીને મરવું. આ પ્રકારે મરવાથી ગીધ આદિ પક્ષી હાથીના શબની સાથે તે મરનારના શરીરને પણ ચાંચ મારી-મારીને ખાઈ જાય છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૪.
૧૩૫
સૂત્રગત વર્ણિત' આદિ પદોનો અર્થ આ પ્રમાણે છે. (૧) વર્ણિત :- ઉપાદેયરૂપથી સામાન્ય વર્ણન કરેલ. (૨) કીર્તિત – ઉપાદેય બુદ્ધિથી વિશેષ કથન કરેલ. (૩) ઉક્ત :- વ્યક્ત અને સ્પષ્ટ વચનોથી પ્રરૂપેલ. (૪) પ્રશસિત :- શ્લાઘા અથવા પ્રશંસા કરેલ. (૫) અભ્યનુજ્ઞાત :- કાર્ય કરવાની અનુજ્ઞા પ્રદત્ત કરવી, અનુમતિ દેવી.
ભગવાન મહાવીરે શ્રમણોને કોઈ પણ અપ્રશસ્ત મરણની આજ્ઞા આપી નથી. અપવાદમાર્ગે સંયમ અથવા શીલની રક્ષા માટે વૈહાયસ મરણ અને વૃદ્ધપૃષ્ટ મરણની આજ્ઞા આ સૂત્રથી સ્પષ્ટ છે.
પ્રશસ્ત મરણ બે પ્રકારના છે. ભક્ત પ્રત્યાખ્યાન અને પાદપોપગમન.
ભક્ત પ્રત્યાખ્યાન - ભોજન-પાનનો આજીવન ત્યાગ કરી સમાધિપૂર્વક પ્રાણ ત્યાગ કરવા તે ભક્ત પ્રત્યાખ્યાન. આ મરણની સાધનામાં સાધક પોતે પોતાની અને બીજાની વૈયાવચ્ચનો સ્વીકાર કરી શકે છે. પાદપોપગમન :- પોતાનું સામર્થ્ય જોઈ સાધુએ જે સંસ્તારક ઉપર સંથારો કરવાની ઈચ્છા હોય ત્યાં ઉઠવું–બેસવું અને પડખા ફેરવવા આદિ શારીરિક ક્રિયાઓથી રહિત બની, કાપેલી ઝાડની ડાળીની જેમ સસ્તારક ઉપર નિશ્રેષ્ટ રહેવું તે પાદપોપગમન સંથારો કહેવાય. આ અવસ્થામાં આહાર-પાણીનો ત્યાગ તો હોય જ છે. તેમજ તે સાધક કોઈ સાથે બોલતા નથી અને શરીરના કોઈ પણ અંગથી કોઈ પણ પ્રકારનો સંકેત કે કોઈ પ્રકારની ક્રિયા પણ કરતા નથી. તે જ અવસ્થામાં પ્રાણ ત્યાગ કરે, તે પાદપોપગમન મરણ કહેવાય છે. આ મરણથી મરનાર બીજાની વૈયાવચ્ચનો સ્વીકાર કરતા નથી તેમજ પોતે પોતાની સેવા પણ કરતા નથી. નીહારિમ–અનીહારિમ - જ્યારે વસતિ (ઉપાશ્રયાદિ)માં સંથારો કરી, મૃત્યુ થયું હોય તો મૃતદેહને બહાર કાઢી દાહ આદિ અંતિમ ક્રિયા કરવામાં આવે છે તેને નીહારિમ કહેવાય. જો ગિરિકંદરામાં સંથારો કરી મૃત્યુ થયું હોય તો તેના મૃતદેહનો ત્યાં જ ત્યાગ કરાય છે, તે અનીહારિમ કહેવાય છે. શ્રી આચારાંગ સૂત્રમાં ત્રણ પ્રકારના મરણને પંડિત મરણ અથવા પ્રશસ્ત મરણ કહ્યા છે. ભક્તપ્રત્યાખ્યાન,ઇગિતમરણ અને પાદપોપગમન. અહીં બે સ્થાનનો વિચાર હોવાથી ઈગિતમરણનું ગ્રહણ કર્યું નથી. તેમાં અન્ય દ્વારા સેવા લેવામાં આવતી નથી પરંતુ ઈગિત–નિશ્ચિતભૂમિમાં સ્વયં હરવું-ફરવું વગેરે ક્રિયા કરી શકે છે, તેનો સમાવેશ અહીં ભક્ત પ્રત્યાખ્યાનમાં કરવામાં આવે છે.
જીવાજીવરૂપ અનંત શાશ્વત લોક :|१२ के अयं लोगे? जीवच्चेव, अजीवच्चेव । के अणंता लोगे? जीवच्चेव अजीवच्चेव । के सासया लोगे ? जीवच्चेव अजीवच्चेव ।
Page #200
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ભાવાર્થ :- આ લોક શું છે? જીવ અને અજીવ તે લોક છે. લોકમાં અનંત શું છે? જીવ અને અજીવ અનંત છે. લોકમાં શાશ્વત શું છે? જીવ અને અજીવ જ શાશ્વત છે. વિવેચન :
લોક, જીવ અને અજીવ સ્વરૂપ છે. કેવળજ્ઞાન રૂપ આલોક(પ્રકાશ) દ્વારા જે દેખાય તે લોક. તેમાં જીવ અને અજીવ બને અનંત છે અને શાશ્વત છે. બોધિ, બુદ્ધ, મોહ, મૂઢના બે-બે ભેદ :१३ दुविहा बोही पण्णत्ता, तं जहा- णाणबोही चेव, दसणबोही चेव । दुविहा बुद्धा पण्णत्ता, तं जहा- णाणबुद्धा चेव, सणबुद्धा चेव । ભાવાર્થ :- બોધિ બે પ્રકારની છે, યથા– (૧) જ્ઞાનબોધિ (૨) દર્શનબોધિ. બુદ્ધ બે પ્રકારના કહ્યા છે, યથા– (૧) જ્ઞાન બુદ્ધ અને (૨) દર્શન બુદ્ધ. १४ दुविहे मोहे पण्णत्ते, तं जहा- णाणमोहे चेव, सणमोहे चेव । दुविहा मूढा पण्णत्ता, तं जहा- णाणमूढा चेव, दसणमूढा चेव । ભાવાર્થ - મોહ બે પ્રકારના છે, યથા– (૧) જ્ઞાન મોહ (૨) દર્શન મોહ. મૂઢ બે પ્રકારના છે, યથા(૧) જ્ઞાન મૂઢ (૨) દર્શનમૂઢ. વિવેચન :ગોહા :- ઉપદેશ કે અધ્યયન વગેરેથી જે આત્મજાગૃતિ અને ધર્મરુચિ થાય તે 'બોધિ' કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાનની પ્રાપ્તિ થાય તે જ્ઞાનબોધિ અને દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી શ્રદ્ધાની પ્રાપ્તિ થાય તે દર્શનબોધિ કહેવાય છે. બોધિ પ્રાપ્ત જીવને બુદ્ધ કહે છે. તેના જ્ઞાન બુદ્ધ અને દર્શન બુદ્ધ, આ બે પ્રકાર ગુણની અપેક્ષાએ કર્યા છે. ગુણી તો એક જ છે. નોદે – મોહ બોધિનો પ્રતિપક્ષી છે. અહીં મોહ મૂઢતાના અર્થમાં છે. અયથાર્થ જ્ઞાન તે જ્ઞાનમૂઢતા છે. અયથાર્થ શ્રદ્ધા તે દર્શન મૂઢતા છે. જેમ બોધિથી યુક્ત જીવ બુદ્ધ કહેવાય તેમ મૂઢતાથી યુક્ત જીવ મૂઢ કહેવાય છે. જ્ઞાનની જાગૃતિથી બોધિ હોય છે અને અજ્ઞાનની આવૃત્તિથી મૂઢતા હોય છે. આઠ કર્મોના બે બે પ્રકાર :१५ णाणावरणिज्जे कम्मे दुविहे पण्णत्ते, तं जहा- देसणाणावरणिज्जे चेव सव्वणाणावरणिज्जे चेव । दरिसणावरणिज्जे कम्मे दुविहे पण्णत्ते, तं
Page #201
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૪
૧૩૭ |
जहा- देसदरिसणावरणिज्जे चेव, सव्वदरिसणावरणिज्जे चेव । वेयणिज्जे कम्मे दुविहे पण्णत्ते, तं जहा- सायावेयणिज्जे चेव, असायावेयणिज्जे चेव । मोहणिज्जे कम्मे दुविहे पण्णत्ते, तं जहा- दंसणमोहणिज्जे चेव, चरित्तमोहणिज्जे चेव ।
आउए कम्मे दुविहे पण्णत्ते, तं जहा- अद्धाउए चेव, भवाउए चेव । णामे कम्मे दुविहे पण्णत्ते तं जहा- सुभणामे चेव, असुभणामे चेव । गोत्ते कम्मे दुविहे पण्णत्ते, तं जहा- उच्चागोए चेव, णीयागोए चेव । अंतराइए कम्मे दुविहे पण्णत्ते तं जहा- पडुप्पण्णविणासिए चेव, पिहितआगामिपहं चेव । ભાવાર્થ :- (૧) જ્ઞાનાવરણીય કર્મના બે પ્રકાર છે, યથા- દેશજ્ઞાનાવરણીય અને સર્વ જ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીયકર્મના બે પ્રકાર છે, યથા- દેશ દર્શનાવણરણીય અને સર્વ દર્શનાવરણીય. (૩) વેદનીયકર્મના બે પ્રકાર છે, યથા- શાતા વેદનીય અને અશાતા વેદનીય. (૪) મોહનીય કર્મના બે પ્રકાર છે, યથા– દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય.
(૫આયુષ્ય કર્મના બે પ્રકાર છે, યથા– અદ્ધાયુષ્ય(કાયસ્થિતિનું આયુષ્ય) અને ભવાયુષ્ય (તે જ ભવનું આયુ.) (૬) નામ કર્મના બે પ્રકાર છે, યથા- શુભનામ અને અશુભનામ. (૭) ગોત્ર કર્મના બે પ્રકાર છે, યથા- ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. (૮) અંતરાય કર્મના બે પ્રકાર છે, યથા- પ્રત્યુત્પન્ન વિનાશી (વર્તમાનમાં જે મળ્યું છે તેનો વિનાશ કરનારું કમ) અને પિહિત–આગામીપથ (ભવિષ્યના લાભને રોકનારું કર્મ.) વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અપેક્ષાથી પ્રત્યેક કર્મના બે—બે ભેદ કર્યા છે.
જ્ઞાનાવરણીય - આત્માના જ્ઞાનગુણને આચ્છાદિત કરનારું, આવરિત કરનારું જ્ઞાનાવરણીય કર્મ છે. જ્ઞાનના એકદેશરૂપ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરે ચાર જ્ઞાન જે કર્મ દ્વારા આવરિત થાય તે દેશજ્ઞાનાવરણીય કહેવાય છે અથવા જ્ઞાનાવરણીયકર્મની દેશઘાતિ પ્રકૃતિ દેશજ્ઞાનાવરણીય છે. જે કર્મ દ્વારા કેવળજ્ઞાનસંપૂર્ણજ્ઞાન આવરિત થાય તે સર્વ જ્ઞાનાવરણીય કહેવાય છે અથવા જ્ઞાનાવરણીયની સર્વઘાતિ પ્રકૃતિ સર્વજ્ઞાનાવરણીય કહેવાય છે. દર્શનાવરણીય ઃ- આત્માના દર્શનગુણસામાન્ય બોધને આવરણ કરે તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. તેમજ જે કર્મ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શનને આવરિત કરે તે દેશ દર્શનાવરણીય કહેવાય છે અથવા દર્શનાવરણીય કર્મની દેશઘાતિ પ્રકૃતિ દેશ દર્શનાવરણીય કહેવાય છે..
કેવલદર્શનને આવરિત કરે તે સર્વ દર્શનાવરણીય કહેવાય છે અથવા નિદ્રા, નિદ્રા–નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા, ચાનષ્ક્રિનિદ્રા અને કેવલદર્શનાવરણીય તે સર્વઘાતિ પ્રકૃતિને સર્વદર્શનાવરણીય કહે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વેદનીય-જીવને સુખ-દુઃખનુંવેદન કરાવે તે વેદનીય કર્મ છે. જે કર્મસુખરૂપે વેદિત થાય તે શાતાવેદનીય અને દુઃખરૂપે વેદિત થાય તે અશાતાવેદનીય કહેવાય છે.
મોહનીય :- આત્માને સાચા-ખોટાનો વિવેક થવા ન દે તે મોહનીય કર્મ છે. સાચી શ્રદ્ધા થવા ન દે તે દર્શન મોહનીય અને સામાયિકાદિ ચારિત્ર પ્રાપ્ત થવા ન દે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે.
આયુષ્ય - પ્રતિસમયે જે વ્યતીત થાય તે આયુષ્ય કર્મ છે. તે જીવને પ્રાપ્ત દેહમાં રોકી રાખે છે. મનુષ્ય અને તિર્યંચ જેટલા સમય સુધી તે જ ભવને પ્રાપ્ત કરે, લગાતાર જેટલા ભવ તે જ ભવના કરે તે અદ્ધાયુષ્ય કહેવાય છે. વર્તમાન ભવનું આયુષ્ય તે ભવાયુષ્ય કહેવાય છે. નામ :- ગતિ-જાતિ શરીરાદિ વિવિધ રૂપો પ્રાપ્ત કરાવે તે નામ કર્મ. દેવગતિ, તીર્થકર નામકર્મ વગેરે શુભનામ છે અને નરકગતિ વગેરે અશુભનામ છે.
ગોત્ર :- ઉચ્ચ-નીચ કુળની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ તે ગોત્ર કર્મ છે. લોકમાન્ય કુળમાં જન્મ થવો તે ઉચ્ચગોત્ર અને લોકનિન્દિતકુળમાં જન્મ થવો તે નીચગોત્ર કહેવાય છે.
અંતરાયઃ- દાન, લાભ વગેરેમાં વિદ્ગ–બાધા કરે તે અંતરાયકર્મ કહેવાય છે. વર્તમાનમાં પ્રાપ્ત થતા દ્રવ્યને નષ્ટ કરી નાખે તે પ્રત્યુપન્ન વિનાશી અંતરાય કર્મ છે અને ભવિષ્યમાં પ્રાપ્ત થનાર અર્થ-દ્રવ્યાદિ લાભને અટકાવે તે પિહિતાગામી પથ અંતરાય કર્મ છે.
રાગ-દ્વેષજનિત મૂચ્છ :१६ दुविहा मुच्छा पण्णत्ता, तं जहा- पेज्जवत्तिया चेव, दोसवत्तिया चेव । पेज्जवत्तिया मुच्छा दुविहा पण्णत्ता, तं जहा- माया चेव, लोभे चेव । दोसवत्तिया मुच्छा दुविहा पण्णत्ता, तं जहा- कोहे चेव, माणे चेव । ભાવાર્થ :- મૂર્છા બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– પ્રેયસ પ્રત્યયા-રાગને કારણે થતી મૂચ્છ અને ષ પ્રત્યયા- દ્વેષને કારણે થતી મૂચ્છ. રાગપ્રત્યયામૂર્છા બે પ્રકારની છે, યથા- માયા રૂપ અને લોભરૂપ. દ્વેષ પ્રત્યયા મૂચ્છ બે પ્રકારની છે, યથા– ક્રોધરૂપ અને માનરૂપ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાગ-દ્વેષ જનિત મૂચ્છનું વર્ણન છે. મૂચ્છ – કર્તવ્યા કર્તવ્યના વિવેકનો નાશ કરે તે મૂચ્છ. મોહ જ મૂર્છારૂપ છે. આ મૂચ્છ રાગના કારણે ઉદ્ભવે તો તે રાગપ્રત્યયા કહેવાય. તે માયા અને લોભરૂપ છે. દ્વેષના કારણે મૂચ્છ ઉદ્દભવે તો તે દ્વેષ પ્રત્યયા કહેવાય છે. તે ક્રોધ અને માન રૂપ છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક–૪
આરાધના :
१७ दुविहा आराहणा पण्णत्ता, तं जहा - धम्मियाराहणा चेव, केवलि आराहणा चेव ।
૧૩૯
धम्मियाराहणा दुविहा पण्णत्ता, तं जहा सुयधम्माराहणा चेव, चरित्तधम्मा- राहणा चेव ।
-
केवलि आराहणा दुविहा पण्णत्ता, तं जहा अंतकिरिया चेव, कप्पविमाणो ववत्तिया चेव ।
આરાધના.
ભાવાર્થ :- આરાધના બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ધાર્મિક આરાધના– સાધુ અને શ્રાવક ધર્મના આચરણ રૂપ આરાધના (૨) કેવલી આરાધના– સંપૂર્ણ આરાધના અર્થાત્ મૃત્યુ સમયે થનારી આરાધના.
ધાર્મિક આરાધના બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– શ્રુત ધર્મની આરાધના અને ચારિત્રધર્મની
કેવલી(સંપૂર્ણ) આરાધના બે પ્રકારની છે, તે આ પ્રમાણે છે– અંતક્રિયારૂપ અને કલ્પ—વિમાનો—
ત્પત્તિકા.
વિવેચન :
આરાહળા :- પ્રસ્તુત સૂત્રમાં બે પ્રકારની આરાધનાનું નિરૂપણ છે. (1) પ્રવૃત્તિ-આચરણ રૂપ આરાધના (૨) પરિણામ (રિઝલ્ટ)રૂપ આરાધના અર્થાત્ શાસ્ત્રોક્ત રીતે જિનાજ્ઞાનું પાલન કરવું અને અંતે આરાધક થવું તે આરાધના કહેવાય છે.
ધાર્મિક આરાધના :– શ્રત અને ચારિત્રરૂપ બે પ્રકારના ધર્મની પાલના કરવી તે ધાર્મિક આરાધના છે. સાધુ ધર્મ તથા શ્રાવકધર્મનું આચરણ તે ચારિત્ર આરાધના છે. શ્રુત અધ્યયન, અધ્યાપનની પ્રવૃત્તિ તે શ્રુતધર્મ આરાધના છે.
કેવળી આરાધના :– સંપૂર્ણ આરાધના. સાધુ ધર્મ અને શ્રાવક ધર્મના આચરણના અંતિમ સમયે થતી આરાધના સંપૂર્ણ આરાધના કે કેવળી આરાધના કહેવાય છે. જેમ વિદ્યાર્થીની સંપૂર્ણ સફળતા પરીક્ષા સમયે થાય તેમ ધર્માચરણની સંપૂર્ણ(સર્વ-કેવળી) આરાધના મૃત્યુ સમયે થાય છે.
અંતક્રિયા કેવળી આરાધના :– સંપૂર્ણ કર્મનો ક્ષય કરી ભવનો અંત કરાવનાર આરાધના અંતક્રિયા આરાધના કહેવાય છે. અંતક્રિયાને કેવળી આરાધના પણ કહે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
કહ૫વિમાનોત્પત્તિકા કેવળી આરાધના :- સાધુ અથવા શ્રાવકની મૃત્યુ સમયે થતી જે આરાધના વિમાનિક દેવગતિમાં જન્મ અપાવે તે કલ્પવિમાનોત્પત્તિકા આરાધના કહે છે.
તીર્થકરના વર્ણ :|१८ दो तित्थयरा णीलुप्पलसमा वण्णेणं पण्णत्ता, तं जहा- मुणिसुव्वए
चेव, अरिट्ठणेमी चेव । दो तित्थयरा पियंगुसमा वण्णेणं पण्णत्ता, तं जहामल्ली चेव, पासे चेव ।
दो तित्थयरा पउमगोरा वण्णेणं पण्णत्ता, तं जहा- पउमप्पहे चेव, वासुपुज्जे चेव । दो तित्थयरा चंदगोरा वण्णेणं पण्णत्ता, तं जहा- चंदप्पभे चेव, पुप्फदंते चेव । ભાવાર્થ :- બે તીર્થકર નીલકમલની સમાન નીલવર્ણના હતા, યથા- મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ. બે તીર્થકર પ્રિયંગુ વૃક્ષ જેવા વર્ણના હતા, યથા– મલ્લિનાથ અને પાર્શ્વનાથ.
બે તીર્થકર પદ્મકમલ જેવા ગૌરવર્ણના હતા, યથા– પદ્મપ્રભ અને વાસુપૂજ્ય. બે તીર્થકર ચંદ્ર જેવા શ્વેત–ગૌરવર્ણના હતા, યથા– ચંદ્રપ્રભ અને પુષ્પદંત.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં આ ચોવીસીના કેટલાક તીર્થકરોના શરીર વર્ણનું નિરૂપણ છે. આ દ્વિતીય સ્થાનના પ્રસંગે સૂત્રમાં સમાન વર્ણવાળા બે-બે તીર્થકરોના વર્ણનું કથન છે. તેમાં કુલ આઠ તીર્થકરોનું વર્ણન છે. શેષ ૧૬ તીર્થકરો કંચન–સુવર્ણ સમ વર્ણવાળા હતા.
પૂર્વમાં વસ્તુ વિભાગ - १९ सच्चप्पवायपुव्वस्स णं दुवे वत्थू पण्णत्ता । ભાવાર્થ :- સત્યપ્રવાદપૂર્વની બે વસ્તુ(મોટા અધિકાર) છે. બે તારાવાળા નક્ષત્ર :२० पुव्वाभद्दवया णक्खत्ते दुतारे पण्णत्ते । उत्तराभद्दवया णक्खत्ते दुतारे पण्णत्ते। पुव्वफग्गुणी णक्खत्ते दुतारे पण्णत्ते । उत्तराफग्गुणी णक्खत्ते दुतारे पण्णत्ते । ભાવાર્થ :- પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બે તારા કહ્યા છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બે તારા કહ્યા છે. પૂર્વા
Page #205
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક-૪
ફાલ્ગુની નક્ષત્રના બે તારા કહ્યા છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના બે તારા કહ્યા છે.
મનુષ્ય ક્ષેત્રમાં બે સમુદ્ર :
२१ अंतो णं मणुस्सखेत्तस्स दो समुद्दा पण्णत्ता, તેં બહા- લવને સેવ,
कालोदे चेव ।
ભાવાર્થ :- મનુષ્યક્ષેત્રમાં બે સમુદ્ર કહ્યા છે– લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર.
વિવેચન :
૧૪૧
જંબુદ્રીપને ફરતો બે લાખ યોજનનો લવણ સમુદ્ર છે. તેને ફરતો ચાર લાખ યોજનનો ધાતકીખંડ દ્વીપ અને તેને ફરતો આઠ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર છે, આ રીતે અઢી દ્વીપમાં બે સમુદ્ર વલયાકારે છે. નરકગામી બે ચક્રવર્તી :
२२ दो चक्कवट्टी अपरिचत्तकामभोगा कालमासे कालं किच्चा अहेसत्तमाए पुढवीए अपइट्ठाणे णरए णेरइयत्ताए उववण्णा, તેં નફા• सुभूमे चेव, बंभदत्ते સેવા
ભાવાર્થ :- (૧) સુભૂમ અને (૨) બ્રહ્મદત્ત નામના બે ચક્રવર્તી કામ–ભોગનો ત્યાગ ન કરવાના કારણે નીચે સાતમી નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નારકીપણે ઉત્પન્ન થયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના નરક ગમનનું કારણ રજૂ કર્યું છે. ચક્રવર્તી મૃત્યુપર્યંત કામભોગમાં રક્ત જ રહે, તો તે કામભોગાસક્તિ તેને નરકગતિ અપાવે છે. કામ શબ્દથી શબ્દ અને રૂપ તેમજ ભોગ શબ્દથી ગંધાદિ શેષ ત્રણ વિષયનું ગ્રહણ થાય છે. બાર ચક્રવર્તીમાંથી બે ચક્રવર્તી પાંચે ઈન્દ્રિયોના વિષયોને આધીન બની ચક્રવર્તી પણે જ મૃત્યુ પામ્યા છે. તે બંને સાતમી નરકમાં ઉત્પન્ન થયા છે. શેષ દસ ચક્રવર્તી દીક્ષા ધારણ કરી મોક્ષ પામ્યા છે. ચક્રવર્તી જો દીક્ષા લે તો મોક્ષમાં જાય અથવા દેવલોક પામે.
દેવોની સ્થિતિ-પરિચારણાદિ :
२३ असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं उक्कोसेणं देसूणाई दो पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मे कप्पे देवाणं उक्कोसेणं दो सागरोवमाइं ठिई पण्णत्ता । ईसाणे कप्पे देवाणं उक्कोसेणं साइरेगाइं दो सागरोवमाइं
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ]
શ્રી કાણાગ સૂત્ર-૧
ठिई पण्णत्ता । सणंकुमारे कप्पे देवाणं जहण्णेणं दो सागरोवमाई ठिई पण्णत्ता । माहिंदे कप्पे देवाणं जहण्णेणं साइरेगाइं दो सागरोवमाई ठिई पण्णत्ता ।
दोसु कप्पेसु कप्पित्थियाओ पण्णत्ताओ, तं जहा- सोहम्मे चेव, ईसाणे चेव । दोसु कप्पेसु देवा तेउलेस्सा पण्णत्ता, तं जहा- सोहम्मे चेव, ईसाणे चेव।
दोसु कप्पेसु देवा कायपरियारगा पण्णत्ता, तं जहा- सोहम्मे चेव, ईसाणे चेव । दोसु कप्पेसु देवा फासपरियारगा पण्णत्ता, तं जहा- सणंकुमारे चेव, माहिदे चेव । दोसु कप्पेसु देवा रूवपरियारगा पण्णत्ता, तं जहाबंभलोगे चेव, लंतगे चेव । दोसु कप्पेसु देवा सद्दपरियारगा पण्णत्ता, तं जहा- महासुक्के चेव, सहस्सारे चेव । दो इंदा मणपरियारगा पण्णत्ता, तं जहा- पाणए चेव, अच्चुए चेव । ભાવાર્થ - અસુરેન્દ્રને છોડીને શેષ ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક ન્યૂન બે પલ્યોપમની કહી છે. સૌધર્મ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક બે સાગરોપમની છે. સનસ્કુમાર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમની છે. માહેન્દ્રકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમની છે.
બે કલ્પમાં કલ્પસ્ત્રીઓ-દેવીઓ છે– સૌધર્મ અને ઈશાન કલ્પમાં. બે કલ્પના દેવો તેજોવેશ્યા વાળા હોય છે– સૌધર્મ અને ઈશાનકલ્પ.
સૌધર્મ અને ઈશાન, આ બે કલ્પના દેવો કાયપરિચારક હોય છે. કાયાથી મૈથુન સેવન કરે છે. સનકુમાર અને મહેન્દ્ર, આ બે કલ્પના દેવો સ્પર્શ પરિચારક હોય છે. સ્પર્શથી મૈથુન સેવન કરે છે. આલિંગન માત્રથી કામેચ્છા શાંત કરે છે. બ્રહ્મલોક અને લાન્તક આ બે કલ્પના દેવો રૂપ પરિચારક હોય છે. તેઓ રૂપ જોઈ કામેચ્છા શાંત કરે છે. મહાશુક્ર અને સહસાર આ બે કલ્પના દેવો શબ્દ પરિચારક હોય છે. તેઓ શબ્દ સાંભળી કામેચ્છા શાંત કરે છે. પ્રાણતેન્દ્ર અને અચ્યતેન્દ્ર આ બે ઈન્દ્રો મનપરિચારક હોય છે. તેઓને મનથી સ્ત્રીનું સ્મરણ કરવા માત્રથી તેની કામેચ્છા શાંત થઈ જાય છે.
બસ-સ્થાવર રૂપે પાપકર્મ ઉપાર્જના :
२४ जीवाणं दुट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणंति वा चिणिस्सति वा, त जहा- तसकायणिव्वत्तिए चेव, थावरकायणिव्वत्तिए चेव । ભાવાર્થ :- જીવોએ બે સ્થાનથી ઉપાર્જિત પુદ્ગલોનો પાપકર્મ રૂપે ચય કર્યો છે, કરે છે અને કરશે, તે આ પ્રમાણે છે- ત્રસકાય અને સ્થાવરકાય.
Page #207
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૪.
૧૪૯
|२५ जीवा णं दुट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए उवचिणिंसु वा उवचिणंति वा, उवचिणिस्संति वा, बंधिसु वा बंधेति वा बंधिस्संति वा, उदीरिंसु वा उदीरेंति वा उदीरिस्संति वा, वेर्देसु वा वेदेति वा वेदिस्संति वा, णिज्जरिंसु वा णिज्जरेंति वा णिज्जरिस्संति वा, तं जहातसकायणिव्वत्तिए चेव, थावरकायणिव्वत्तिए चेव । ભાવાર્થ :- જીવોએ બે સ્થાનથી ઉપાર્જિત પગલોનો ઉપચય કર્યો છે, કરે છે અને કરશે; બંધ કર્યો છે, કરે છે અને કરશે; ઉદીરણા કરી છે, કરે છે અને કરશે; વેદન કર્યું છે, કરે છે અને કરશે; નિર્જરા કરી છે, કરે છે અને કરશે, તે આ પ્રમાણે છે- ત્રસકાય અને સ્થાવરકાય. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાપકર્મના બંધક જીવોનું કથન છે. ત્રસ અને સ્થાવર જીવો મિથ્યાત્વાદિ રૂ૫ કારણોથી કર્મયુગલોને ગ્રહણ કરે છે. કર્મયુગલોને ગ્રહણ કરવાની છ અવસ્થાઓનું અહીં વર્ણન છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
ચય :- કષાય પરિણત જીવ જે કર્મ દલિકોને ગ્રહણ કરવાની ક્રિયા કરે, કર્મપુદ્ગલોને ગ્રહણ કરવા તે.
ઉપચય :- ચય થયેલા કર્મોમાં વારંવાર વૃદ્ધિ કરવી તે ઉપરાય છે. અર્થાત્ અબાધાકાલ પછીની જે કર્મોની નિષેક રચના હોય તેને વારંવાર પુષ્ટ કરવી, ઉપચિત કરવી તે ઉપચય કહેવાય. બંધ :- ચય ઉપચયથી આત્મામાં સંગ્રહિત કર્મવર્ગણાના પગલો પ્રકૃતિ બંધ આદિ ચાર અને જ્ઞાનાવરણીય આદિ આઠ વિભાગોમાં વિભક્ત થઈ આત્મા સાથે ક્ષીરનીરની જેમ સંબંધિત થઈ જાય, એકમેક થઈ જાય તેને બંધ કહે છે. ઉદીરણા – જ્યારે કર્મ સ્વતઃ પરિપાકને પ્રાપ્ત થાય અને તેના ફળનો અનુભવ કરાવે તે ઉદય કહેવાય અને સાધના વિશેષથી કર્મને ઉદયમાં લાવવા તે ઉદીરણા.
વેદનઃ- કર્મના ઉદયને અહીં વેદન કહ્યું છે. ઉદય અથવા ઉદીરણા દ્વારા કર્મફલની સારી-નરસી અનુભૂતિ કરવી અર્થાતુ કર્મફલ ભોગવવા તે પણ વેદન કહેવાય છે.
નિર્જરા - આત્મપ્રદેશોથી કર્મનું અંશતઃ છૂટવું તે નિર્જરા. ઉદીરણા અને વેદના પછી કર્મોની નિર્જરા થાય છે.
અનંત પુગલ :| २६ दुपएसिया खंधा अणंता पण्णत्ता । दुपएसोगाढा पोग्गला अणंता
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
पण्णत्ता । एवं जाव दुगुणलुक्खा पोग्गला अणंता पण्णता ।
ભાવાર્થ :- દ્વિપ્રદેશી પુદ્ગલ સ્કંધ અનંત છે. દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. તે જ રીતે બે સમયની સ્થિતિવાળા અને બે ગુણવાળા પુદ્ગલ અનંત છે. શેષ સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના બે—બે ગુણવાળા રૂક્ષ, પુદ્ગલ પર્યંત અનંત અનંત કહ્યા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દ્વિપ્રદેશી, દ્વિપ્રદેશાવગાઢ, દ્વિસમય સ્થિતિક અને દ્વિગુણ કાળાથી દ્વિગુણ રૂક્ષ પુદ્ગલ પર્યંતનું વર્ણન છે. અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી દ્વિત્વસૂચિત પુદ્ગલોનું વર્ણન છે. દ્રવ્યથી– બે પરમાણુ ! ભેગા મળી દ્વિપ્રદેશી સ્કંધ બને છે. તે અનંત છે.
ક્ષેત્રથી— બે આકાશપ્રદેશને અવગાહીને સ્થિત પુદ્ગલ સ્કંધ દ્વિપ્રદેશાવગાઢ સ્કંધ કહેવાય છે. તે અનંત છે. કાળથી– બે સમયની સ્થિતિવાળા સ્કન્ધો અનંત છે.
ભાવથી– વર્ણ—ગંધ–રસ—સ્પર્શ પુદ્ગલ દ્રવ્યના ગુણ છે. પાંચવર્ણ, બેગંધ, પાંચરસ અને આઠ સ્પર્શ છે. તે પ્રત્યેક વર્ણાદિમાં એક અંશથી લઈ અનંત અંશ સુધીની અનંત પર્યાયો હોય છે. જેમ કે એક ગુણ કાળો, દ્વિગુણ કાળો, સંખ્યાતગુણ કાળો. અસંખ્યાતગુણ કાળો, અનંતગુણ કાળો, આ કાળા વર્ણની અનંત પર્યાય છે. તેમાંથી બે ગુણ કાળા, બે ગુણ નીલા વર્ણવાળા પુદ્ગલો અનંત છે. આ રીતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રત્યેક ગુણમાં દ્વિગુણત્વધારી પુદ્ગલો અનંત છે. દ્વિતીય સ્થાનના કારણે પ્રસ્તુત સૂત્રમાં બધા બે ગુણવાળા વિષયોનું નિરૂપણ છે.
॥ ચોથો ઉદ્દેશક સંપૂર્ણ ॥
॥ બીજું સ્થાન સંપૂર્ણ ॥
Page #209
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩.
૧૪૫
ત્રીજું સ્થાના « પરિચય
જે
જે
પ્રસ્તુત સ્થાનમાં ત્રણ સંખ્યાથી સંબદ્ધ વિષય સંકલિત છે. આ સ્થાન ચાર ઉદ્દેશકોમાં વિભક્ત છે. તેમાં તાત્ત્વિક વિષયો સાથે સાહિત્યિક અને મનોવૈજ્ઞાનિક વિષયોની અનેક ત્રિભંગીઓ છે. તેમાં મનુષ્યની શાશ્વત મનોભૂમિકાઓ અને વાસ્તવિકતાઓ તથા સત્યતાનું માર્મિક રીતે ઉદ્ઘાટન થયું છે. જેમ કે તો पुरुषजाया पण्णत्ता, तं जहा- बूइत्ता णामेगे सुमणे भवइ, बूइत्ता णामेगे दुम्मणे પવ, વ્રત્તા ગામે નોસુમને નો કુમ્ભ મવા મનુષ્ય ત્રણ પ્રકારના છે. સુમન, દુર્મન અને તટસ્થ. પ્રત્યેક મનુષ્ય બોલે છે પરંતુ બોલ્યા પછીની પ્રતિક્રિયા સમાન હોતી નથી. કેટલાક મનુષ્ય બોલ્યા પછી મનમાં સુખનો અનુભવ કરે છે, કેટલાક દુઃખનો અનુભવ કરે છે તો કેટલાક આ બંને પ્રકારના અનુભવથી મુક્ત રહે છે અર્થાત્ તટસ્થ રહે છે.
જવું, આવવું, આપવું, લેવું વગેરે પ્રત્યેક પ્રવૃત્તિ પછી કોઈ વ્યક્તિનું મન સુખ અનુભવે તો કોઈ વ્યક્તિનું મન દુઃખ અનુભવે અને કોઈ વ્યક્તિ તટસ્થ રહે છે. જેમ કે કંજૂસ વ્યક્તિને લાજે, શરમ, પરાણે કોઈ વસ્તુ આપવી પડે તો તે આપીને દુઃખ અનુભવે છે. ઉદાર દિલવાળી વ્યક્તિ પોતાની વસ્તુ અન્યને આપીને સુખનો અનુભવ કરે છે. મધ્યસ્થ વ્યક્તિ કોઈને વસ્તુ આપીને તટસ્થ જ રહે છે.
જે લોકો સાત્વિક, હિત, મિત ભોજન કરે છે તે ભોજન પછી સુખ અનુભવે છે. જે અહિતકારી અને પ્રમાણથી વધુ ખાઈ લે છે તે દુઃખ અનુભવે છે. સાધક જીવ ભોજન પછી તટસ્થ રહે છે. જેના અંતરમાં કરુણા ન હોય તેવી વ્યક્તિઓ યુદ્ધ પછી સુખનો અનુભવ કરે છે. આવી મનોવૃત્તિવાળા સેનાપતિ, રાજા વગેરેના અનેક ઉદાહરણો ઈતિહાસમાં જોવા મળે છે. જેના મનમાં કરુણાનો સ્રોત પ્રવાહિત હોય તે યુદ્ધ પછી દુઃખ અનુભવે છે. કલિંગદેશના વિજય પછી સમ્રાટ અશોકનું કરુણા દિલ યુદ્ધ માટે ક્યારે ય તૈયાર ન થયું. માત્ર આજીવિકા માટે જે સૈનિક યુદ્ધ કરતા હોય તે યુદ્ધ પછી સુખ કે દુઃખ કાંઈ અનુભવતા નથી. આ રીતે વિભિન્ન મનોવૃત્તિઓનું વિશ્લેષણ આ સ્થાનમાં જોવા મળે છે.
પ્રસ્તુત સ્થાનમાં ક્યાંક સંવાદ સંકલિત છે તો કેટલાક સૂત્ર આચાર વિષયક છે. જેમ કે પ્ય foથાપ વા થિઇ વા તો પથારું ધારિત વા પરિત્તિ વા = મુનિ ત્રણ પ્રકારના પાત્ર રાખી શકે છે. તેમજ મુનિ ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરે છે– (૧) લજ્જાનિવારણ (૨) જુગુપ્સાનિવારણ (૩) પરીષહનિવારણ. તેમાં લજ્જા સ્વયંની અનુભૂતિ છે, જુગુપ્સા લોકાનુભૂતિ છે, પરીષહ સ્વયંની ક્ષમતાને આધારિત અનુભૂતિ છે.
પ્રસ્તુત સ્થાનમાં પ્રાકૃતિક વિષયોનું સંકલન પણ જોવા મળે છે. તેથી તે સમયની ધારણાઓ પણ
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
સૂચિત થાય છે. જેમ કે અલ્પવૃષ્ટિ અને મહાવૃષ્ટિના ત્રણ-ત્રણ કારણો દર્શાવ્યા છે. વ્યવસાયના સૂત્રોમાં ધાર્મિક, અધાર્મિક, ધાર્મિકાધાર્મિક વ્યવસાય અને લૌકિક, વૈદયિક, સામયિક વ્યવસાય નિરૂપિત છે. લૌકિકમાં ધર્મ, અર્થ, કામ; અર્થમાં સામ, દંડ, ભેદનીતિ; વૈદિકમાં સર્વેદ, યજુર્વેદ, સામવેદનો ઉલ્લેખ છે. આ રીતે અનેક મહત્ત્વપૂર્ણ સૂચનો પ્રસ્તુત સ્થાનમાં જોવા મળે છે. વિષયોની વિવિધતાના કારણે આ સ્થાનના વાંચનમાં રુચિ અને જ્ઞાનની પુષ્ટિ બને થાય છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
૧૪૭
સ્થાન-૩
ઉદ્દેશક-૧
હે
ઈન્દ્રના ત્રણ ત્રણ પ્રકાર :| १ तओ इंदा पण्णत्ता, तं जहा- णार्मिदे, ठवणिंदे, दव्विदे । तओ इंदा पण्णत्ता, तं जहा- णाणिंदे, दंसणिंदे, चरित्तिदे । तओ इंदा पण्णत्ता, तं નહ- વિવે, અરિંવે, મગુરૂ I ભાવાર્થ :- ઈન્દ્ર ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) નામ ઈન્દ્ર (૨) સ્થાપના ઈન્દ્ર (૩) દ્રવ્ય ઈન્દ્ર. (બીજી દષ્ટિએ) ઈન્દ્ર ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે-(૧) જ્ઞાન ઈન્દ્ર (૨) દર્શન ઈન્દ્ર (૩) ચારિત્ર ઈન્દ્ર. (અન્ય દષ્ટિએ) ઈન્દ્ર ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે–(૧) દેવેન્દ્ર (૨) અસુરેન્દ્ર (૩) મનુષ્યદ્ર-ચક્રવર્તી આદિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ-ત્રણ પ્રકારે ઈન્દ્રનું કથન છે. જેમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપથી ઈન્દ્રનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. પ્રથમ ત્રણ ભેદ દ્વારા ત્રણ નિક્ષેપનું કથન છે અને પછીના છ ભેદો દ્વારા ભાવ નિક્ષેપનું કથન છે. નામઈન્દ્ર- કોઈ બાળક અથવા કોઈ મકાન વગેરે અચેત વસ્તુનું 'ઈન્દ્ર' એવું નામ રાખવામાં આવે છે.
સ્થાપના ઈન્દ્ર- કોઈ વસ્તુમાં આ ઈન્દ્ર છે, તેવું આરોપણ કરવું તે. દ્રવ્ય ઈન્દ્ર- જે ભૂતકાળમાં ઈન્દ્ર હતા અથવા જે ભવિષ્યમાં ઈન્દ્ર થવાના છે પણ વર્તમાનમાં ઈન્દ્ર પર્યાયયુક્ત નથી તે. ભાવ ઈન્દ્ર- જ્ઞાન, દર્શન, ચારિત્રમાં જે શ્રેષ્ઠ– શ્રેષ્ઠતમ હોય તે જ્ઞાનેન્દ્ર, દર્શનેન્દ્ર અને ચારિત્રેદ્ર કહેવાય છે, તે ભાવ ઈન્દ્ર છે. બીજી રીતે જે લોકમાં ઈન્દ્ર રૂપે, સ્વામી કે અધિપતિ રૂપે સાક્ષાત્ સંપૂર્ણ ઐશ્વર્ય સંપન્ન હોય તે દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને મનુષ્યન્દ્ર પણ ભાવ ઈન્દ્ર છે. આ રીતે પ્રસ્તુતમાં ભાવ ઈન્દ્રના દષ્ટાંત રૂપે ઈન્દ્રોનું કથન છે.
અહીં નિક્ષેપની દષ્ટિએ ઈન્દ્રના ચાર પ્રકાર કહી શકાય છે અને ભાવ ઈન્દ્રમાં વ્યંતરેન્દ્ર જ્યોતિર્મેન્દ્ર
Page #212
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮]
શ્રી ઠાણાગ સુત્ર-૧
અથવા તો ૪ ઈન્દ્ર પણ કહી શકાય છે પરંતુ ત્રીજા સ્થાનમાં ત્રણ સંખ્યા સંબદ્ધ વિષયનું નિરૂપણ કરવાનું હોવાથી, પ્રથમ આલાપકમાં નામાદિ ત્રણ નિક્ષેપથી ઈન્દ્રનો ઉલ્લેખ કરી, બીજા અને ત્રીજા આલાપકમાં ભાવ ઈન્દ્રના ઉલ્લેખ વિના જ ભાવ ઈન્દ્રના ત્રણ-ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. બીજા આલાપકમાં જ્ઞાનાદિ આત્યંતર ઐશ્વર્યની દષ્ટિએ ભાવ ઈન્દ્રના ત્રણ પ્રકાર કહ્યા છે અને ત્રીજા આલાપકમાં બાહ્ય ઐશ્વર્યની દષ્ટિએ ભાવ ઈન્દ્રના ત્રણ પ્રકાર બતાવ્યા છે.
આ સુત્રમાં દેવેન્દ્ર શબ્દથી જ્યોતિર્મેન્દ્ર અને વૈમાનિકેન્દ્રને સમજવા તથા અસુરેન્દ્ર શબ્દથી ભવનપતિ અને વ્યંતરના ઈન્દ્રને સમજવા જોઈએ અથવા અસુરેન્દ્રથી ભવનપતિના ઈન્દ્રને સમજવા અને દેવેન્દ્ર શબ્દથી શેષ ત્રણે જાતિના દેવોના ઈન્દ્રને સમજવા જોઈએ.
વિક્રિયા(શરીરની વિભૂષા)ના ત્રણ ત્રણ પ્રકાર :| २ तिविहा विकुव्वणा पण्णत्ता, तं जहा- बाहिरए पोग्गलए परियाइत्ता एगा विकुव्वणा, बाहिरए पोग्गले अपरियाइत्ता एगा विकुव्वणा, बाहिरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता वि एगा विकुव्वणा ।
तिविहा विकुव्वणा, पण्णत्ता, तं जहा- अब्भंतरए पोग्गले परियाइत्ता एगा विकुव्वणा, अब्भंतरए पोग्गले अपरियाइत्ता एगा विकुव्वणा, अब्भंतरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता वि एगा विकुव्वणा ।
तिविहा विकुव्वणा पण्णत्ता,तं जहा- बाहिरब्भंतरए पोग्गले परियाइत्ताएगा विकुव्वणा, बाहिरब्भंतरए पोग्गले अपरियाइत्ता एगा विकुव्वणा, बाहिरब्भंतरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता वि एगा विकुव्वणा । ભાવાર્થ :- વિક્રિયા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે – (૧) બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને વિક્રિયા કરવી (૨) બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના વિક્રિયા કરવી (૩) બાહ્ય પુદ્ગલોના ગ્રહણ–અગ્રહણ, બન્ને દ્વારા વિક્રિયા કરવી.
વિક્રિયા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) આત્યંતર-પોતાના શરીરના પુદ્ગલો દ્વારા જ વિક્રિયા કરવી (૨) પોતાના શરીરના પુલો વિના વિક્રિયા કરવી (૩) પોતાના શરીરના પુદ્ગલો દ્વારા અને તે પુગલો વિના વિક્રિયા કરવી.
વિક્રિયા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને વિક્રિયા કરવી (૨) બાહ્ય અને આત્યંતર પુગલો ગ્રહણ કર્યા વિના વિક્રિયા કરવી (૩) બાહ્ય અને આત્યંતર પુદ્ગલ ગ્રહણ કરીને અથવા ગ્રહણ કર્યા વિના વિક્રિયા કરવી.
Page #213
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૧,
૧૪૯
વિવેચન :
વિષ્ય :- વિકર્વણા. એક શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત હોય છે. વિદુર્વણા શબ્દ વૈક્રિય શરીર બનાવવાના અર્થમાં પ્રસિધ્ધ છે. તેનો સીધો અને સરળ અર્થ વિવિધ રૂપો બનાવવા તેવો થાય છે. તેમ છતાં પ્રસ્તુત સૂત્રમાં જીવ દ્વારા કરાતી વિશેષ ક્રિયા અથવા શરીરને વિભૂષિત કરવાની ક્રિયા રૂપ અર્થ અપેક્ષિત છે પરંતુ વૈક્રિય લબ્ધિ દ્વારા જે વિદુર્વણા કરવામાં આવે તે અહીં અપેક્ષિત નથી, તે પ્રસ્તુત સૂત્રોમાં કરેલા નવ ભેદથી સ્પષ્ટ થાય છે. કારણ કે વૈક્રિય લબ્ધિ દ્વારા થતી વિદુર્વણા તો બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને જ થાય છે, તેવો ભગવતી સૂત્રમાં કથિત સિદ્ધાંત છે.
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલોના બાહ્ય, આત્યંતર અને ગ્રહણ, અગ્રહણના આધારે નવ પ્રકારની વિદુર્વણા = વિશેષ ક્રિયા દર્શાવી છે. (૧) બાહ્ય પુદ્ગલના ગ્રહણથી થતી વિદુર્વણા– વસ્ત્રાભૂષણ પહેરવા. (૨) બાહ્ય પુદ્ગલના ગ્રહણ વિના થતી વિદુર્વણા– મસ્તકના વાળને હાથથી સંવારવા. (૩) બાહ્ય પુલના ગ્રહણ-અગ્રહણથી થતી વિફર્વણા- વસ્ત્રાભૂષણ પહેરવા અને મસ્તકના વાળને હાથથી સંવારવા. (૪) આત્યંતર પુદ્ગલના ગ્રહણથી થતી વિફર્વણા- ઘૂંકથી આંખો સાફ કરવી કે સ્વમૂત્રથી અંગોપાંગ શુદ્ધ કરવા. (૫) આત્યંતર પુગલના ગ્રહણ વિના થતી વિદુર્વણા- હાથોથી આમર્જિત પ્રમાર્જિત કરી આસન વગેરે કરી શરીરમાં તાજગી લાવવી. (૬) આત્યંતર પુલના ગ્રહણ-અગ્રહણથી થતી વિદુર્વણા– ઘૂંક કે સ્વમૂત્રથી અને હાથના ઘર્ષણથી, તેમ બંને પ્રકારના પ્રયોગથી શરીરને સ્વસ્થ રાખવું. (૭) બાહ્ય, આત્યંતર પુગલના ગ્રહણથી થતી વિમુર્વણા- વસ્ત્રાભૂષણ પહેરવા અને મુખને સ્વમૂત્રથી સાફ કરવું. (૮) બાહ્ય, આત્યંતર પુગલના ગ્રહણ વિના થતી વિમુર્વણા- સંપૂર્ણ શરીર પર હાથથી આમર્જન પ્રમાર્જન કરી હાથથી વાળ સંવારવા. (૯) બાહ્ય–આત્યંતર યુગલના ગ્રહણ, અગ્રહણથી થતી વિદુર્વણા- વસ્ત્રાભૂષણ પહેરવા, સ્વમૂત્રથી મુખનું પ્રક્ષાલન કરવું, સંપૂર્ણ શરીરનું આમર્જન-પ્રમાર્જન કરવું અને હાથથી વાળ પણ સંવારવા. કતિસંચિતાદિ જીવોત્પત્તિની સંખ્યા :| ३ तिविहा णेरइया पण्णत्ता, तं जहा- कतिसंचिया, अकतिसंचिया,
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૦]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
अवत्तव्वग- संचिया । एवमेगिंदियवज्जा जाव वेमाणिया । ભાવાર્થ :- નારકી ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કતિ સંચિત- સંખ્યાત જીવોની ઉત્પત્તિવાળા (૨) અકતિ સંચિત- અસંખ્યાત જીવોની ઉત્પત્તિવાળા (૩) અવક્તવ્ય સંચિત- એક જીવની ઉત્પત્તિવાળા.
તે જ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકો ત્રણ ત્રણ પ્રકારના જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નારકી વગેરે જીવો એક સાથે, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય તેની રજૂઆત કરી છે. કતિ-અકતિ :- કતિ એટલે કેટલા. પરંતુ પ્રસ્તુતમાં 'કતિ' શબ્દ સંખ્યા વાચક છે અર્થાતુ બે થી લઈને સંખ્યાત સુધીની સંખ્યાને કતિ કહે છે. અસંખ્યાત, અનંતને 'અકતિ' કહે છે અને એકને અવક્તવ્ય કહે છે. કોઈ પણ સંખ્યા સાથે એકનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. અતઃ 'એક' સંખ્યા નથી પરંતુ સંખ્યાનું મૂળ છે. તેથી તેને 'અવક્તવ્ય' કહે છે. નરકગતિમાં નારકી ક્યારેક એક સાથે સંખ્યાત ઉત્પન્ન થાય તે અપેક્ષાએ નારકીને 'કતિસંચિત', કહ્યા છે, ક્યારેક એક સાથે અસંખ્યાત પણ ઉત્પન્ન થાય તે અપેક્ષાએ 'અકતિસંચિત' કહ્યા છે અને ક્યારેક જઘન્ય એક નારકી ઉત્પન્ન થાય તે અપેક્ષાએ અવક્તવ્યસંચિત કહ્યા છે. એકેન્દ્રિય જીવમાં સાધારણ વનસ્પતિમાં પ્રતિસમય અનંતા અને શેષ એકેન્દ્રિયમાં પ્રતિ સમય અસંખ્યાત જીવ ઉત્પન્ન થાય છે. તેથી તેઓ માત્ર 'અકતિ સંચિત' જ છે. તેથી સુત્રમાં તેને બાદ કરી શેષ સર્વ દંડકમાં ત્રણ પ્રકારનું કથન કર્યું છે. દેવોની ત્રણ પ્રકારની પરિચારણા :| ४ तिविहा परियारणा पण्णत्ता, तं जहा- एगे देवे(अण्णे देवे)अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय अभिमुंजिय परियारेइ, अप्पाणमेव अप्पणा विउव्विय विउव्विय परियारेइ । अप्पणिज्जिआओ देवीओ अभिमुंजिय अभिजुजिय परियारेइ ।।
एगे देवे, णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय अभिमुंजिय परियारेइ, अप्पाणमेव अप्पणा विउव्विय विउव्विय परियारेइ अप्पणिज्जिआओ देवीओ अभिजुजिय अभिजुजिय परियारेइ ।
एगे देवे, णो अण्णेसिं देवाणं देवीओ अभिजुजिय अभिमुंजिय परियारेइ, णो अप्पाणमेव अप्पाणं विउव्विय विउव्विय परियारेइ अप्पणिज्जिआओ देवीओ अभिमुंजिय अभिमुंजिय परियारेइ ।
Page #215
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક-૧
ભાવાર્થ :- પરિચારણા ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે
(૧) કોઈ એક દેવ, અન્ય દેવોની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરે છે, પોતાના જ વૈક્રિયકૃત રૂપો સાથે પરિચારણા કરે છે અને પોતાની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરે છે.
૧૫૧
(૨) કોઈ દેવ, અન્ય દેવોની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરતા નથી પરંતુ પોતાના જ વૈક્રિયકૃત રૂપો સાથે પરિચારણા કરે છે તથા પોતાની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરે છે.
(૩) કોઈ દેવ, અન્ય દેવોની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરતા નથી અને પોતાના જ વૈક્રિયકૃત રૂપો સાથે પરિચારણા કરતા નથી. માત્ર પોતાની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવોની ત્રણ પ્રકારની પરિચારણાનું વર્ણન કરતાં દેવોની વિવિધ મનોદશાનું ચિત્રણ
દોર્યું છે.
પરિવારળા :– દેવોના મૈથુન સેવનને પરિચારણા કહે છે. પરિચારણા માટે તત્ત્વાર્થ સૂત્રમાં પ્રવીચાર શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રજ્ઞાપના સૂત્રપદ ૩૪માં પરિચારણા પાંચ પ્રકારની કહી છે– (૧) કાય પરિચારણા—કાયિક મૈથુન (૨) સ્પર્શે પરિચારણા—સ્પર્શ માત્રથી થતી ભૌગતૃપ્તિ (૩) રૂપ પરિચારણારૂપ જોવા માત્રથી થતી ભોગતૃપ્તિ (૪) શબ્દ પરિચારણા—શબ્દ સાંભળવાથી થતી ભોગતૃપ્તિ (૫) મન પરિચારણા- સંકલ્પ વિચારમાત્રથી થતી ભૌગતૃપ્તિ.
તત્ત્વાર્થ સૂત્ર અધ્યયન ૪, સૂત્ર ૮, ૯, ૧૦માં પરિચારણા સંબંધી વર્ણન આ પ્રમાણે છે.कायप्रवीचारा आ ऐशानात् । शेषाः स्पर्श रूप शब्द मनः प्रवीचारा द्वयोर्द्वयोः । પ્રવીવારા: || અર્થ- ઈશાન દેવલોક સુધીના દેવો કાય પ્રવીચારી છે. ત્રીજા, ચોથા દેવલોકના દેવો સ્પર્શથી, પાંચમા, છઠ્ઠા દેવલોકના દેવી રૂપથી, સાતમા આઠમા દેવલોકના દેવો શબ્દથી, નવમાથી બારમા દેવલોકના દેવો મનથી મૈથુનેચ્છાની તૃપ્તિ કરે છે. ત્યાર પછીના દેવો અપ્રવીચારી છે અર્થાત્ તેઓને મૈનેચ્છા હોતી નથી. પરિચારણા સંબંધી વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૩૪મા પદમાં છે. પ્રસ્તુત સૂત્રમાં માત્ર કાયિક પરિચારણાના ત્રણ વિકલ્પ દર્શાવ્યા છે. જે સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
અન્યાન્ય પ્રતોમાં મૂળપાઠના વાક્યોમાં કમભેદ જોવા મળે છે. જેથી સૂત્રને સમજવામાં સંદેહોત્પત્તિ થાય છે. પ્રસ્તુત સંસ્કરણમાં દશાશ્રુત સ્કંધ સૂત્રના આધારે સૂત્રપાઠ ગ્રહણ કરેલ છે. તે સૂત્રમાં દેવોની પરિચારણા સંબંધી ત્રણ નિદાન(નિયાણા)નું વર્ણન છે. ત્યાં પાઠ શુદ્ધ અને તર્ક સંગત છે.
પરિયા જ્ઞ :– આ શબ્દના ભિન્ન ભિન્ન પ્રયોગ અને અર્થ થાય છે– (૧) પ્રસ્તુત સૂત્રમાં મૈથુન સેવન માટે પતિયારેક શબ્દ પ્રયોગ થયો છે. (ર) ત્રીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં તારા ખરવાના ત્રણ કારણોમાં પરિયાનેમાને ક્રિયાપદનો પ્રયોગ દેવોના સંચાર કરવાના અર્થમાં છે. (૩) ચોથા સ્થાનના ચોથા ઉદ્દેશકમાં
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શ્રી ઠાણાગ સુત્ર-૧
રોગીની ચિકિત્સા-શુક્રૂષાના ચાર પ્રકારમાં પરિવાર શબ્દપ્રયોગ, પરિચર્યા–સેવા શુશ્રુષા કરનારના અર્થમાં છે. (૪) અર્ધમાગધી કોશમાં પરિવાર પરિચારકનો અર્થ સ્ત્રીલંપટ પણ કર્યો છે.
મૈથુન વિષયક ત્રણ-ત્રણ પ્રકાર :| ५ तिविहे मेहुणे पण्णत्ते, तं जहा- दिव्वे, माणुस्सए, तिरिक्खजोणिए । तओ मेहुणं गच्छति, तं जहा- देवा, मणुस्सा, तिरिक्खजोणिया । तओ मेहुणं सेवंति, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा। ભાવાર્થ :- મૈથુન ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ સંબંધી (૨) મનુષ્ય સંબંધી (૩) તિર્યંચ-પશુ સંબંધી. ત્રણ પ્રકારના જીવ મૈથુનને પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ (૨) મનુષ્ય (૩) તિર્યચ. ત્રણ પ્રકારના જીવ મૈથુન સેવન કરે છે, તે આ પ્રમાણે છે- (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ ગતિમાં મૈથુન સેવન હોવાથી મૈથુનના ત્રણ પ્રકાર કહ્યા છે. નરક સિવાયની ત્રણ ગતિમાં સ્ત્રીવેદી અને પુરુષવેદી બંને પ્રકારના જીવો હોવાથી મૈથુન સેવન સંભવે છે. દેવોના મૈથુનને દિવ્ય, મનુષ્યના મૈથુનને માનુષી અને તિર્યંચોના મૈથુનને તિર્યમ્ યોનિક મૈથુન કહે છે. સ્ત્રી, પુરુષ અને નપુંસક આ ત્રણે પ્રકારના જીવ મૈથુન સેવન કરે છે. યોગ પ્રયોગ, કરણના ત્રણ-ત્રણ ભેદ :|६ तिविहे जोगे पण्णत्ते, तं जहा- मणजोगे, वइजोगे, कायजोगे । एवं विगलिंदियवज्जाणं णेरइयाणं जाव वेमाणियाणं । ભાવાર્થ :- યોગ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) મનોયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ. એ જ રીતે વિકસેન્દ્રિયને છોડીને નારકીથી વૈમાનિક પર્યત સર્વ દંડકમાં ત્રણ ત્રણ યોગ હોય છે.
७ तिविहे पओगे पण्णत्ते, तं जहा- मणपओगे, वइपओगे, कायपओगे । एवं जहा जोगो विगलिंदियवज्जाणं तहा पओगो वि जाव वेमाणियाणं । ભાવાર્થ - પ્રયોગ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) મન પ્રયોગ (૨) વચન પ્રયોગ (૩) કાય પ્રયોગ. યોગની જેમ વિકસેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્વતના શેષ સર્વ દંડકોમાં ત્રણ ત્રણ પ્રયોગ હોય છે. ८ तिविहे करणे पण्णत्ते,तं जहा- मणकरणे, वइकरणे, कायकरणे । एवं
Page #217
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૫૩]
विगलिंदियवज्जं जाव वेमाणियाणं ।
तिविहे करणे पण्णत्ते, तं जहा- संरंभकरणे, समारंभकरणे, आरंभकरणे । णिरंतरं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- કરણ ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મન કરણ (૨) વચન કરણ (૩) કાય કરણ. વિકલેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્યંતના શેષ સર્વ દંડકોમાં ત્રણ કરણ હોય છે.
કરણ ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સંરંભ કરણ (૨) સમારંભ કરણ (૩) આરંભ કરણ. આ ત્રણે કરણ વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં યોગ, પ્રયોગ અને કરણના માધ્યમથી જીવની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે.
યોગ:- આ શબ્દના બે અર્થ છે– (૧) સંબંધાર્થક 'યુજ' ધાતુથી નિષ્પન્ન યોગનો અર્થ છે 'પ્રવૃત્તિ.' (૨) સમાધ્યર્થક 'યુજ' ધાતુથી નિષ્પન્ન 'યોગ'નો અર્થ છે સમાધિ.
કર્મશાસ્ત્રીય પરિભાષાનુસાર વીર્યાન્તરાય કર્મના ક્ષય તથા ક્ષયોપશમથી પ્રગટ થતી જીવની શક્તિ અથવા વીર્યને યોગ કહે છે. અન્ય અપેક્ષાએ (૧) જીવ અને શરીરના સાહચર્યથી ઉત્પન્ન થતી શક્તિ યોગ કહેવાય છે. (૨) આત્મપ્રદેશના પરિસ્પંદનને પણ યોગ કહે છે. આ પરિસ્પંદન મન, વચન અને કાયાના નિમિત્તે થાય છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રવૃત્તિ અર્થમાં યોગ શબ્દ પ્રયુક્ત છે. જીવની મુખ્ય ત્રણ પ્રવૃત્તિ હોય છે– કાયિક પ્રવૃત્તિ, વાચિક પ્રવૃત્તિ અને માનસિક પ્રવૃત્તિ.
પ્રયોગ :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) પ્રયોજન વિશેષથી મન, વચન, કાયાનો વિશેષ વ્યાપાર. (૨) જે યોગની પ્રમુખતાએ આત્માનો ઉપયોગ હોય તે પ્રયોગ કહેવાય.
કરણ - મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે. તે યોગના પુનઃ ત્રણ પ્રકાર છે તેને કરણ કહે છે અર્થાતુ તે યોગ પ્રવૃત્તિ ત્રણ પ્રકારે થાય છે– (૧) સ્વયં કાયાથી કરવી (૨) બીજા દ્વારા વચનથી કરાવવી (૩) સ્વતઃ કરનારની મનથી અનુમોદના કરવી, તેને કરણ કહે છે.
વૃત્તિકારે યોગ, પ્રયોગ, કરણને એકાર્થક કહ્યા છે તેમ છતાં શબ્દભેદથી કંઈક અર્થભેદ થાય તે સ્વાભાવિક છે. અહીં તે ત્રણેના ત્રણ સુત્ર જુદા જુદા કહ્યા છે. તેથી પણ કંઈક ભિન્નતા સ્વીકારવી યોગ્ય છે. વિશેષતા એ છે કે ભગવતી સૂત્રમાં યોગના ૧૫ ભેદ કહ્યા છે. તે જ ૧૫ ભેદ પ્રજ્ઞાપનામાં પ્રયોગના નામથી કહ્યા છે અને તે જ આવશ્યક સૂત્રમાં કરણના નામથી નિર્દિષ્ટ છે. આ રીતે સ્ત્ર પ્રમાણથી આ ત્રણેય શબ્દોની અનેકાર્થતા તથા એકાર્થતા બંને સિદ્ધ થાય છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫૪ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
બીજી રીતે ત્રણ કરણ – (૧) સરંભ– પૃથ્વીકાય વગેરેની ઘાતનો સંકલ્પ કરવો, જીવના વિષયમાં મનને કલુષિત કરવું. (૨) સમારંભ- પૃથ્વીકાયાદિ જીવોને સંતાપવા. (૩) આરંભ- જીવોની ઘાત કરવી.
- આઠમા સૂત્રમાં કરણના ત્રણ ભેદમાં સરંભ, સમારંભ અને આરંભ એવા ક્રમથી પાઠ ગ્રહણ કર્યો છે. અન્ય પ્રતોમાં તે પાઠ આરંભ, સંરંભ, સમારંભ આ ક્રમથી મળે છે. તેનું કારણ લિપિ પ્રમાદ વગેરે હોય શકે છે. ટીકાકારે તેની ચર્ચા કરી નથી પરંતુ તેઓએ ત્યાં એક ગાથા ઉદ્ધત કરી છે, તેમાં આ ત્રણે શબ્દોનો યથાર્થ ક્રમથી અર્થ કર્યો છે, યથા
संकप्पो संरंभो, परितावकरो भवे समारंभो ।
आरंभो उद्दवओ, सुद्ध णयाणं तु सव्वेसि ॥ આ ગાથાથી સંરંભ, સમારંભ, આરંભ એ જ ક્રમ સ્પષ્ટ થાય છે તથા અન્ય શાસ્ત્રોમાં પણ આ ત્રણે શબ્દો આ ક્રમમાં જ જોવા મળે છે. તેથી પ્રસ્તુતમાં આ ક્રમ સ્વીકાર્યો છે.
નિલિવિM :- એકેન્દ્રિયમાં એક કાયયોગ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં કાયયોગ અને વચનયોગ, આ બે યોગ હોય છે. તેથી અહીં ત્રણ સૂત્રોમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને વને, શેષ સર્વ દંડકમાં ત્રણ-ત્રણ યોગ કહ્યા છે. સંરંભાદિ ત્રણ ભેદમાં સંરંભ પણ સંકલ્પરૂપ છે. તોપણ સૂત્રમાં તેને ૨૪ દંડકમાં હોવાનું કહ્યું છે. તેથી અહીં સંકલ્પને મનોયોગ રૂપ ન સમજતાં આત્મ પરિણામ રૂપે સમજવો જોઈએ. આત્મ પરિણામ સર્વ દંડકમાં હોય છે. ટીકાકારે અહીં આ રીતે સ્પષ્ટતા કરી છે કે એકેન્દ્રિય વગેરેમાં 'સંરંભ' પૂર્વના સંસ્કારની અપેક્ષાએ હોય છે. સમારંભ અને આરંભ તો ૨૪ દંડકમાં થાય તે નિઃસંદેહ છે.
દીર્ધાયુ અલ્પાયુ બંધનાં કારણો - | ९ तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्म पगरेंति, तं जहा- पाणे अइवाइत्ता भवइ, मुसं वइत्ता भवइ, तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेत्ता भवइ; इच्चेएहिं तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्मं पगरेति ।
ભાવાર્થ :- ત્રણ પ્રકારે જીવ અલ્પ આયુષ્યકર્મ બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) હિંસા કરે (૨) જૂઠું બોલે (૩) તથારૂપના શ્રમણ—માહણને(પૂર્ણ અહિંસક શ્રમણને)અપ્રાસુક, અનેષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહારનું દાન આપે. આ ત્રણ સ્થાનોના દોષોનું સેવન કરનાર જીવ અલ્પ આયુષ્ય કર્મ બાંધે છે.
१० तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्मं पगरेंति, तं जहा- णो पाणे
Page #219
--------------------------------------------------------------------------
________________
| स्थान-3: देश-१
૧૫૫
अइवाइत्ता भवइ, णो मुसं वइत्ता भवइ, तहारूवं समणं वा माहणं वा फासुए णं एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेत्ता भवइ; इच्चेएहिं तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्म पगरेति । भावार्थ :- ३ प्ररे ®ीर्घायु शुभ माघे छ, ते ॥ प्रभाो छ– (१) सिानो त्या ४२ (२ અસત્યનો ત્યાગ કરે (૩) તથારૂપના શ્રમણ-માહણને(પૂર્ણ અહિંસક શ્રમણને)પ્રાસુક, એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર દ્વારા પ્રતિલાભિત કરે. આ ત્રણ સ્થાનોનું(ગુણોનું)સેવન કરનાર જીવ દીર્ધાયુષ્ય બાંધે છે. ११ तिहिं ठाणेहिं जीवा असुभदीहाउयत्ताए कम्मं पगरेंति, तं जहा- पाणे अइवाइत्ता भवइ, मुसं वइत्ता भवइ, तहारूवं समणं वा माहणं वा हीलित्ता प्रिंदित्ता खिसित्ता गरहित्ता अवमाणित्ता अण्णयरेणं अमणुण्णेणं अपीइकारए णं असणपाण खाइमसाइमेणं पडिलाभेत्ता भव इच्चेएहिं तिहिं ठाणेहिं जीवा असुभदीहाउयत्ताए कम्मं पगरेंति। भावार्थ :- त्र प्रकारे अशुमहायुष्यभमांधेछ,ते मा प्रभारी छ- (१) हिंसा ४२ (२) असत्य बोल (3) तथा३५ना श्रमा-भानी (पू मडिंस श्रभानी)अपडेखना, निंह, अवज्ञा, ગહ અને અપમાન કરી અમનોજ્ઞ તથા અપ્રીતિકર અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર દ્વારા પ્રતિલાભિત કરે. આ ત્રણ દોષોના સેવનથી જીવ અશુભ દીર્ધાયુ બાંધે છે. १२ तिहिं ठाणेहिं जीवा सुभदीहाउयत्ताए कम्मं पगरेंति, तं जहा- णो पाणे अइ- वाइत्ता भवइ, णो मुसं वइत्ता भवइ, तहारूवं समणं वा माहणं वा वंदित्ता णमंसित्ता सक्कारिता सम्माणित्ता कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासेत्ता मणुण्णेणं पीइकारएणं असणपाणखाइमसाइमेणं पडिलाभेत्ता भवइ; इच्चेएहिं तिहिं ठाणेहिं जीवा सुहदीहाउयत्ताए कम्मं पगरेति । भावार्थ :- ३ २ १ शुभ दीर्घायुष्य मांछे, ते ॥ प्रमो छ– (१) 94 डिंसा न ४३ (२) सृहुं न पोर (3) तथा३५ना श्रम-भाडाने, वन, नभ७४२ ४री, सडार ४री, सन्मान री, કલ્યાણકારી, મંગલરૂપ, દેવરૂપ અને જ્ઞાનવંત માની, તેની પર્યાપાસના કરી, તેઓને મનોજ્ઞ, પ્રીતિકર, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર દ્વારા પ્રતિલાભિત કરે. આ ત્રણ ગુણોના સેવનથી જીવ શુભ દીર્ધાયુષ્ય કર્મ બાંધે છે. विवेयन :
પ્રસ્તુત ચાર સૂત્રોમાં દીર્ઘ અને અલ્પ આયુષ્ય તથા શુભ-અશુભ દીર્ધાયુષ્ય બંધના કારણો દર્શાવ્યા
Page #220
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
છે. પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ કારણે અલ્પાયુષ્યનો બંધ થાય છે. તારંવં સમM વા
:- તથા૫ = સંયમ સાધનાને અનુરૂપ વેષના ધારક, માંદપ = પૂર્ણ અહિંસક શ્રમણને અથવા અહિંસાના ઉપદેશક શ્રમણને. 'મા' શબ્દ અહીં શ્રમણના પર્યાય અર્થમાં કે વિશેષણ રૂપમાં પ્રયુક્ત છે. તેવા શ્રમણોને અપ્રાસુક = સજીવ, અનેષણીય = અગ્રાહ્ય ખાદ્યપદાર્થ, પેયપદાર્થ વગેરે આપે તો અલ્પાયુષ્ય બંધાય. તેથી વિપરીત પ્રાસુક = અચિત્ત અને એષણીય = ગ્રાહ્ય આહારાદિ આપવાથી દીર્ધાયુષ્ય બંધાય છે.
પ્રાણાતિપાતાદિના સેવનથી તથા શ્રમણની અવહેલના, નિંદા, અવજ્ઞા તિરસ્કાર, અપમાન કરી, દુર્ભાવનાથી કોઈ અમનોશ, વિરસ આહાર આપે તો તેને અશુભ દીર્ધાયુષ્યનો બંધ થાય છે અને કોઈ વ્યક્તિ હિંસા, જૂઠનો ત્યાગ કરી, શ્રમણોને વંદન, નમસ્કાર, સન્માનાદિ પૂર્વક મનોજ્ઞ આહાર આપે તો તેને શુભ દીર્ધાયુષ્યનો બંધ થાય છે. સાર - આ ચાર સૂત્રોમાં જૈન શ્રમણોને આહાર દાન આપતા દાતાના આયુષ્ય બંધને અનુલક્ષીને બે પ્રકારે પ્રતિફળ દર્શાવ્યા છે– (૧) સામાન્ય રીતે પ્રથમસૂત્રમાં સદોષ આહાર દાનનું પ્રતિફળ અલ્પાયુ કહ્યું છે અને બીજા સૂત્રમાં નિર્દોષ આહાર દાનનું પ્રતિફળ દીર્ધાયુ કહ્યું છે (૨) વિશેષ અપેક્ષાએ ત્રીજા સૂત્રમાં અશુભ પરિણામોથી નરસી વસ્તુના દાનનું પ્રતિફળ અશુભ દીર્ધાયુ કહ્યું છે અને ચોથા સૂત્રમાં શુભ પરિણામથી સારી વસ્તુના દાનનું પ્રતિફળ શુભ દીર્ધાયુ કહ્યું છે.
આ રીતે પ્રથમના બે સૂત્રોમાં વસ્તુની સદોષતા નિર્દોષતા લક્ષિત છે. જ્યારે પછીના બે સૂત્રોમાં વસ્તુ અને વિચારોની તથા વ્યવહારની સુંદરતા અસુંદરતા લક્ષિત છે.
આ સૂત્રોના આધારે જ "સાધુ મુનિરાજોને સદોષ આહાર પહેરાવનાર વ્યક્તિ ગર્ભમાં કટકા કટકા થઈને મરે છે" વગેરે પ્રરૂપણા કરવામાં આવે છે. પરંતુ સૂત્રમાં આ પ્રકારના શબ્દોનો પ્રયોગ જણાતો નથી તેમ સ્પષ્ટ દેખાય છે. માટે શબ્દોનો પ્રયોગ વિવેકથી કરવો ઉચિત ગણાય. ગુપ્તિ અને અગુપ્તિના ત્રણ-ત્રણ પ્રકાર :१३ तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा- मणगुत्ती, वइगुत्ती, कायगुत्ती । संजयमणुस्साणं तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा- मणगुत्ती, वइगुत्ती, कायगुत्ती ।
तओ अगुत्तीओ पण्णत्ताओ, तं जहा- मणअगुत्ती, वइअगुत्ती, कायअगुत्ती । एवं णेरइयाणं जाव थणियकुमाराणं पंचिंदियतिरिक्खजोणियाणं असंजयमणुस्साणं वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं । ભાવાર્થ - ગુપ્તિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) મનગુપ્તિ (૨) વચનગુપ્તિ (૩) કાયગુપ્તિ. સંયત મનુષ્યને ત્રણ ગુપ્તિ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) મનોગુપ્તિ (૨) વચનગુપ્તિ (૩) કાયગુપ્તિ.
Page #221
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૧
અગુપ્તિ ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) મનઅગુપ્તિ (૨) વચનઅગુપ્તિ (૩) કાયઅગુપ્તિ. નારકીથી સ્તનિતકુમાર સુધી, તિર્યંચ પંચેન્દ્રિય, અસંયત મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, આ સર્વમાં ત્રણે અગુપ્તિ હોય છે.
વિવેચન :
૧૫૭
પ્રસ્તુત સૂત્રમાં ગુપ્તિવાન અને અગુપ્તિવાન જીવોનું સ્પષ્ટીકરણ કર્યું છે.
ગુપ્તિ :– ગુપ્તિનો અર્થ છે રક્ષા. મન, વચન, કાયાની અકુશલ પ્રવૃત્તિઓથી આત્માની રક્ષા અને તેમનું કુશલ પ્રવૃત્તિઓમાં નિયોજન તે ગુપ્તિ. અશુભ, અકુશલ મન, વચન કાયાનું નિયંત્રણ કરી તેને શુભમાં પ્રવૃત્ત કરવાને ગુપ્તિ કહે છે. આ ત્રણ પ્રકારની ગુપ્તિ સંયમી, વિરતિયુક્ત મનુષ્યમાં જ સંભવે છે. અન્ય કોઈ દંડકમાં સંભવ નથી. માટે સૂત્રમાં દંડકોનું કથન ન કરતાં માત્ર સંયત મનુષ્યનું કથન કર્યું છે.
અગુપ્તિ -- નારકી, દેવ, તિર્યંચ પંચેન્દ્રિય અને અસંયમી મનુષ્યમાં ત્રણ અગુપ્તિ છે. એકેન્દ્રિય, વિક્લેન્દ્રિયને ત્રણે યોગ નથી, તેથી ત્રણ અગુપ્તિના કથનમાં સૂત્રકારે તેનો ઉલ્લેખ કર્યો નથી. મનુષ્યમાં અસંયમીનો ઉલ્લેખ કર્યો છે. તેથી સંયમી મનુષ્યમાં અગુપ્તિનો નિષેધ કર્યો છે.
દંડના ત્રણ પ્રકાર :
૬૪ તો ઠંડા પળત્તા, તં નહીં- મળવડે, વવું, જાયવુડે ।
ઘેરયાળ તેઓ ટૂંકા પળત્તા, તં નહા- મળવડે, વવડે, જાયવંદે । विगलिंदियवज्जं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- દંડ ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મનદંડ (૨) વચનદંડ (૩) કાયદંડ. નારકીમાં ત્રણ દંડ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મનદંડ (૨) વચનદંડ (૩) કાયદંડ. વિકલેન્દ્રિય જીવોને છોડીને વૈમાનિક સુધીના શેષ સર્વ દંડકોમાં ત્રણ દંડ છે.
અતીત ગર્ભા, અનાગત પ્રત્યાખ્યાન :
१५ तिविहा गरहा पण्णत्ता, तं जहा- मणसा वेगे गरहइ, वयसा वेगे गरहइ, कायसा वेगे गरहइ पावाणं कम्माणं अकरणयाए ।
अहवा गरहा तिविहा पण्णत्ता, तं जहा- दीहंपेगे अद्धं गरहइ, रहस्संपेगे अद्धं गरहइ, कायंपेगे पडिसाहरइ पावाणं कम्माणं अकरणयाए । ભાવાર્થ :– ગર્હા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલાક મનથી ગર્હા કરે છે (૨)
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કેટલાક વચનથી ગર્તા કરે છે (૩) કેટલાક કાયાથી ગર્તા કરે છે.
અથવા (૧) કેટલાક લાંબાકાળ સુધી ગહ કરે છે (૨) કેટલાક અલ્પકાળ સુધી ગહ કરે છે (૩) કેટલાક પાપકર્મથી પોતાની જાતને જ દૂર રાખે છે. અર્થાત્ પાપકર્મ કરતા જ નથી. |१६ तिविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा- मणसा वेगे पच्चक्खाइ, वयसा वेगे पच्चक्खाइ, कायसा वेगे पच्चक्खाइ पावाणं कम्माणं अकरणयाए ।
अहवा पच्चक्खाणे तिविहे पण्णत्ते,तं जहा-दीहंपेगे अद्ध पच्चक्खाइ, रहस्संपेगे अद्धं पच्चक्खाइ, कायंपेगे पडिसाहरइ पावाणं कम्माणं अकरणयाए । ભાવાર્થ :- પ્રત્યાખ્યાનના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલાક મનથી પ્રત્યાખ્યાન કરે છે (૨) કેટલાક વચનથી પ્રત્યાખ્યાન કરે છે (૩) કેટલાક કાયાથી પ્રત્યાખ્યાન કરે છે.
અથવા (૧) કેટલાક દીર્ઘકાળ સુધી પાપકર્મના પ્રત્યાખ્યાન કરે છે. (૨) કેટલાક અલ્પકાળ સુધી પાપકર્મના પ્રત્યાખ્યાન કરે છે. (૩) કેટલાક લોકો કાયનિરોધ કરી પાપકર્મના પ્રત્યાખ્યાન કરે છે અર્થાત્ પાપકર્મ કરતા જ નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભૂતકાળમાં થયેલ પાપોના સ્વીકાર રૂ૫ ગહ અને તેને ન કરવાના નિશ્ચય સાથે કરવામાં આવતા પ્રત્યાખ્યાનનું નિરૂપણ છે.
બીજા સ્થાનમાં બે પ્રકારની ગહ અને બે પ્રકારના પ્રત્યાખ્યાન કહ્યા છે. અહીં ત્રણ પ્રકારની ગર્તા અને ત્રણ પ્રકારના પ્રત્યાખ્યાન કહ્યા છે. તેમાં પ્રથમના બે પ્રકાર બીજા સ્થાન પ્રમાણે જ છે.
સૂત્રકારે અહીં ગહનો એક મહત્ત્વપૂર્ણ ત્રીજો પ્રકાર નિદર્શિત કર્યો છે, તે છે કાયાનું પ્રતિ સહરણ.' તેનો અર્થ છે અકરણીય કાર્યમાં ફરી પ્રવૃત્ત ન થવું. આ ત્રીજો ભેદ ગહના પ્રાણ સ્વરૂપ છે. તેનાથી ગહનું મહત્ત્વ બહુ વધી જાય છે. આ સૂત્રનું તાત્પર્ય એ છે કે ગહ ત્રણે પ્રકારે થાય છે, છતાં તેમાં માત્ર મનમાં જ ગહ કરી લે તેનું મહત્ત્વ અલ્પ છે. વચનથી ભાવોને પ્રગટ કરવા રૂપ વચન ગહનું મહત્ત્વ કંઈક અંશે વધી જાય છે. ગર્તામૂલક તે દૂષિત આચરણનો સદા માટે ત્યાગ કરવો તે અતિ મહત્ત્વશીલ છે. જો આ ત્રણેયનો સુમેળ થઈ જાય તો સાધકનો આત્મા અત્યંત ઉજ્જવળ થઈ જાય છે.
ગહ કર્યા પછી સાધક તે પાપકર્મ ન કરવા રૂપ પ્રત્યાખ્યાન કરે છે. તેથી અહીં ગહની જેમ તેના પણ ત્રણ પ્રકાર કહ્યા છે.
આ રીતે ગહ દ્વારા અતીતકાલીન પાપોનો પશ્ચાત્તાપ અને પ્રત્યાખ્યાન દ્વારા અનાગત પાપોનો સંવર થાય છે. તેથી તે બંને સાધનાના મહત્ત્વશીલ અંગ છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૧
પુરુષને ત્રણ પ્રકારના વૃક્ષની ઉપમા :
૨૭ તો વનવા પળત્તા, તં નહા- પત્તોવને, પુોવને, તોવને । एवामेव तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- पत्तोवारुक्खसमाणे, पुप्फोवा- रुक्खसमाणे, फलोवारुक्खसमाणे ।
ભાવાર્થ :- ત્રણ પ્રકારના વૃક્ષ અને તેની સમાન ત્રણ પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
પાન
વૃક્ષ
(૧) પાનવાળા વૃક્ષ.
(૨) પુષ્પવાળા વૃક્ષ.
(૧) પાનવાળા વૃક્ષ સમ પુરુષ. (૨) પુષ્પવાળા વૃક્ષ સમ પુરુષ. (૩) ફળવાળા વૃક્ષ સમ પુરુષ.
(૩) ફળવાળા વૃક્ષ.
૧૫૯
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુરુષની સરખામણી વૃક્ષ સાથે કરી છે. લોકમાં પાનવાળા વૃક્ષથી ફૂલવાળા વૃક્ષ વિશિષ્ટ કહેવાય છે અને ફળવાળા વૃક્ષ વિશિષ્ટતર કહેવાય છે.
જે પુરુષ દુઃખી પુરુષને આશ્વાસન આપે તે પત્રયુક્ત વૃક્ષ સમાન અલ્પ ઉપકારી છે. જે આશ્વાસન સાથે આશ્રય પણ આપે તે પુષ્પયુક્ત વૃક્ષ સમાન વિશિષ્ટ ઉપકારી છે અને આશ્વાસન, આશ્રય સાથે ભરણ પોષણ પણ કરે તે પુરુષ ફળવાળા વૃક્ષ સમાન વિશિષ્ટતર ઉપકારી છે.
ઉપકાર સિવાય અન્ય અનેક દૃષ્ટિકોણથી પણ આ તુલના થઈ શકે છે. પત્ર શોભાનું, પુષ્પ સુગંધનું અને ફળ સરસતાનું પ્રતીક છે. શોભાસંપન્ન પુરુષ કરતાં ગુણસંપન્ન પુરુષ શ્રેષ્ઠ છે અને જેના જીવનમાં ગુણોનો રસ પ્રવાહિત હોય, અન્યને તે ગુણોથી સભર બનાવતા હોય, તે શ્રેષ્ઠતમ છે.
પુરુષના ત્રણ-ત્રણ પ્રકાર :
૨૮ તો સિખ્ખાયા પળત્તા, તં નહીં- ગામÎè, વળવુણે, ધ્વલ્લેિ । તો રિસન્નાયા પળત્તા, તું બહા- બાળપુણે, લળવુરિસે, ચરિત્તપુરશે। તો ભિન્નાયા પળત્તા, તં નહા– વેપુણેિ, વિષપુણે, અભિલાવ પુસે ।
તિવિહા પુરિયા પળત્તા, તેં બહા- કત્તમપુરિયા, માિમપુરિક્ષા, નફળપુરિયા । કત્તમપુરિયા તિવિહા પળત્તા, તં નહા- ધરિસા, ભોળપુરિયા, कम्म- पुरिसा । धम्मपुरिसा अरहंता, भोगपुरिसा चक्कवट्टी, कम्मपुरिसा
Page #224
--------------------------------------------------------------------------
________________
| ૧૦ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
वासुदेवा । मज्झिमपुरिसा तिविहा पण्णत्ता, तं जहा- उग्गा, भोगा, राइण्णा । जहण्णपुरिसा तिविहा पण्णत्ता, तं जहा- दासा, भयगा, भाइल्लगा । ભાવાર્થ :- પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) નામપુરુષ (૨) સ્થાપના પુરુષ (૩) દ્રવ્ય પુરુષ. પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) જ્ઞાનપુરુષ (૨) દર્શનપુરુષ (૩) ચારિત્રપુરુષ. પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) વેદપુરુષ (૨) ચિહ્નપુરુષ (૩) અભિલાષ્ય પુરુષ.
પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) ઉત્તમપુરુષ (૨) મધ્યમપુરુષ (૩) જઘન્ય પુરુષ. ઉત્તમ પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્મપુરુષ (૨) ભોગપુરુષ (૩) કર્મપુરુષ. અરિહંત ધર્મપુરુષ, ચક્રવર્તી ભોગપુરુષ અને વાસુદેવ કર્મપુરુષ છે. મધ્યમ પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ઉગ્ર (૨) ભોગ (૩) રાજન્ય. જઘન્ય પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) દાસ (૨) મૃતક (૩) ભાગિક. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી પુરુષનું નિરૂપણ કર્યું છે.
નામપુરુષ- સજીવનિર્જીવ વસ્તુનું પુરુષ એવું નામ રાખવું. સ્થાપના પુરુષ- સાકાર કેનિરાકાર પદાર્થમાં 'આ પુરુષ છે' તેવી સ્થાપના કરવી. દ્રવ્ય પુરુષ– ભવિષ્યમાં પુરુષ પર્યાયને પ્રાપ્ત કરવાના હોય, ભૂતકાળમાં પુરુષ પર્યાય પ્રાપ્ત કરી હોય તે અથવા પુરુષ સંબંધી જ્ઞાનથી સંપન્ન પણ અનુપયુક્ત વ્યક્તિ .
જ્ઞાનાદિ પુરુષ– જ્ઞાન દર્શન ચારિત્રની પ્રધાનતાવાળા અથવા વિશિષ્ટ જ્ઞાનાદિ યુક્ત પુરુષ જ્ઞાનપુરુષ વગેરે કહેવાય છે.
વેદપુરુષ- પુરુષવેદ મોહનીય કર્મના ઉદયથી પુરુષ સંબંધી મનોવિકારનો અનુભવ કરનાર. ચિલ પુરુષ– દાઢી-મૂછ વગેરે પુરુષ ચિતથી યુક્ત અથવા ચિહ્ન એટલે વેષ, પુરુષ વેષધારી સ્ત્રી વગેરે. અભિલાખ પુરુષ- ઘડો, આત્મા વગેરે પુલિંગવાચી શબ્દો.
ઉગ્ર પુરુષ પ્રજાનું રક્ષણ કરનાર અથવા ઉગ્રવંશીય પુરુષ. ભોગપુરુષ– કુલગુરુ, પુરોહિત અથવા ભોગવંશી પુરુષ તેમજ મધ્યમ વર્ગના વ્યાપારી આદિ પુરુષો. રાજન્ય પુરુષ- રાજાના મિત્ર સ્થાનીય પુરુષો.
દાસ- મૂલ્ય આપી ખરીદેલા સેવકો. ભૂતક– પગાર લઈ કામ કરનારા. ભાગિક- ખેતી, વાડી વગેરે કાર્યના પગારની જગ્યાએ એક બે પ્રતિશત ભાગ લઈ કામ કરનારા. વ્યાપારમાં સમાન અધિકાર ધરાવનારા અને સમાન ભાગ લેનારા ભાગીદાર કહેવાય છે. તેને અહીં ભાગિક શબ્દથી જઘન્ય પુરુષ ન સમજવા. તેઓનો સમાવેશ મધ્યમ પુરુષોમાં થાય છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૬૧ ]
પશુ-પક્ષીઓના ત્રણ ત્રણ પ્રકાર :| १९ तिविहा मच्छा पण्णत्ता, तं जहा- अंडया, पोयया, संमुच्छिमा । अडया मच्छा तिविहा पण्णत्ता, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा । पोयया मच्छा तिविहा पण्णत्ता, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा । ભાવાર્થ :- મત્સ્ય ત્રણ પ્રકારના છે, યથા– (૧) અંડજ (૨) પોતજ (૩) સંમૂર્છાિમ. અંડજ મત્સ્ય ત્રણ પ્રકારના છે, યથા– (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. પોતજ મત્સ્ય ત્રણ પ્રકાર છે, યથા– (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. २० तिविहा पक्खी पण्णत्ता, तं जहा- अंडया, पोयया, संमुच्छिमा । अंडया पक्खी तिविहा पण्णत्ता, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा । पोयया पक्खी तिविहा पण्णत्ता, तं जहा- इत्थी पुरिसा, णपुंसगा । ___ एवं एएणं अभिलावेणं उरपरिसप्पा वि भाणियव्वा । भुजपरिसप्पा वि एवं चेव । ભાવાર્થ :- પક્ષી ત્રણ પ્રકારના છે, યથા- (૧) અંડજ (૨) પોતજ (૩) સંમૂર્છાિમ. અંડજ પક્ષી ત્રણ પ્રકારના છે, યથા- (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. પોતજ પક્ષી ત્રણ પ્રકારના છે, યથા– (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક.
તે જ રીતે ઉરપરિસર્પ અને ભુજપરિસર્પનું કથન કરવું. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયમાંથી ચાર પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોની વિવિધ અપેક્ષાએ ત્રણ ત્રણ ભેદે વિચારણા કરવામાં આવી છે.
તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ પ્રકાર :- જલચર જળમાં ચાલે તે મત્સ્ય, મગર વગેરે. સ્થલચર ભૂમિ પર ચાલે તે ગાય, ભેંસ આદિ. ઉરપરિસર્પ- છાતી અથવા પેટથી સરકીને ચાલે તે સર્પ, અજગર વગેરે. ભજપરિસર્પ– ભજાના બળથી ચાલે તે ઊંદર, નોળિયો આદિ. ખેચર- આકાશમાં ઉડે તે કબૂતર વગેરે પક્ષી.
આ પાંચ ભેદોમાંથી ચાર ભેદોમાં અંડજ, પોતજ અને સંમૂર્છાિમ રૂપે ત્રણ ભેદ થાય છે. સ્થલચર ચતુષ્પદમાં અંડજ હોતા નથી. તેથી પ્રસ્તુત સૂત્રોમાં સ્થલચર ચતુષ્પદના ભેદ પ્રભેદ કહ્યા નથી.
પ્રસ્તુત સૂત્રોમાં મસ્યથી જલચર અને પક્ષીથી ખેચરને કહ્યા છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં ગર્ભજ
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
અને સંમૂર્ચ્છિમ એમ બે પ્રકારના જન્મ હોય છે.
સમુચ્છિમા(સમૂર્ણિમ) ઃ- અગર્ભજ જન્મ. ગર્ભધારણ વિધિથી જેનો વિકાસ ન થાય પણ અલ્પ સમયમાં જેના શરીરનો વિકાસ થઈ જાય, તેવા પંચેન્દ્રિય જળચર, પશુ—પક્ષી આદિ 'સંમૂર્ચ્છિમ' કહેવાય છે. તે લોકના જે સ્થળમાં ઉત્પન્ન થાય ત્યાં પુદ્ગલ સમૂહને આકૃષ્ટ કરી પોતાના દેહની, મૂર્ચ્છના– શારીરિક અવયવોની રચના કરી લે છે. તે સ્થળ સચિત્ત અચિત્ત અને મિશ્ર ત્રણે પ્રકારના હોય છે અને તેથી જ સંમૂર્ચ્છિમ જીવો અચિત્ત કલેવરમાં, સચિત્ત શરીરમાં કે જલીય, સ્થલીય મિશ્ર સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમજ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચના પેટમાં પણ તથા પ્રકારના પુદ્ગલ સંયોગે ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે સંમૂર્છિમ જીવોમાં ઉત્પત્તિની અત્યધિક વિવિધતા જોવા મળે છે. આ સંમૂર્ચ્છિમ જીવો અસંશી છે અને તેઓને મન હોતું નથી.
અંડજ– ઈંડામાં પરિપક્વ થઈ યથા સમયે જેનો જન્મ થાય તે મોર, કબૂતર વગેરે અંડજ કહેવાય છે. પોતજ–પોત અર્થાત્ ચર્મરૂપ થેલી. પોતથી ઉત્પન્ન થનારા પોતજ કહેવાય છે, જેમ કે હાથી, ચામાચીડિયા વગેરે. (An animal which is born covered up by skin. e.g. an elephant etc.)
અંડજ, પોતજ ભેદવાળા જીવ ગર્ભજ કહેવાય છે, તે માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થાય અને તેઓનો વિકાસ ગર્ભાધાન વિધિથી ક્રમિક થાય છે.
પ્રસ્તુત સ્થાનમાં ત્રણ સંખ્યાનો સંગ્રહ હોવાથી જરાયુજ જન્મને પોતજ જન્મમાં સમાવિષ્ટ કરી અંડજ, પોતજ અને સંમૂર્ચ્છિમ ત્રણ ભેદ કહ્યા છે.
જરાયુજ– ગર્ભને જર વીંટળાયેલ હોય છે. જે જન્મ સમયે બાળકને ઢાંકી રાખે છે, તે જરાયુ(ઓર)ની સાથે જે ઉત્પન્ન થાય તેને જરાયુજ કહેવાય છે, જેમ કે ગાય, ભેંસ આદિ. (Born from the womb; viviparous. e.g. cow etc.)
સંમૂર્છિમ જન્મવાળાને નપુંસકવેદ જ હોય છે તેથી તેના ત્રણ ભેદ કર્યા નથી. અંડજ, પોતજ બે ભેદના જ ત્રણ-ત્રણ પ્રભેદ કર્યા છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ ભેદોનો ક્રમ આ પ્રમાણે છે– (૧) જલચર (૨) ચતુષ્પદ (૩) ભુજપરિસર્પ (૪) ઉરપરિસર્પ (૫) ખેચર. પ્રસ્તુત સૂત્રમાં ત્રણ ભેદોના કથનની મુખ્યતાએ અક્રમિક વર્ણન છે, યથા- જલચર (૨) ખેચર (૩) ઉરપરિસર્પ (૪) ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ
પંચેન્દ્રિય.
સ્ત્રી, પુરુષ, નપુંસકના ત્રણ-ત્રણ પ્રકાર :
२१ तिविहाओ इत्थीओ पण्णत्ताओ, तं जहा - तिरिक्खजोणित्थीओ, मणुस्सित्थीओ देवित्थओ |
Page #227
--------------------------------------------------------------------------
________________
स्थान- 3 : उद्देश५-१
૧૬૩
तिरिक्खजोणीओ इत्थीओ तिविहाओ पण्णत्ताओ, तं जहा- जलयरीओ थलयरीओ, खहयरीओ ।
मणुस्सित्थीओ तिविहाओ पण्णत्ताओ, तं जहा- कम्मभूमियाओ, अकम्म- भूमियाओ अंतरदीविगाओ ।
भावार्थ :- स्त्रीखोना त्र प्रहार छे, यथा - ( 1 ) तिर्ययाशी (२) मनुष्याशी (3) देवांगना (देवी). तिर्ययाशीना त्रा (मेह, यथा - ( 1 ) ४सयरी (२) थसयरी (3) फेयरी.
मनुष्याशीना त्रा (मेह छे, यथा - (1) दुर्मभूमिभ (२) अर्मभूमि (3) संतद्वयभ. २२ तिविहा पुरिसा पण्णत्ता, तं जहा - तिरिक्खजोणियपुरिसा, मणुस्सपुरिसा, देवपुरिसा ।
तिरिक्खजोणियपुरिसा तिविहा पण्णत्ता, तं जहा- जलयरा, थलयरा,
खहयरा ।
मणुस्सपुरिसा तिविहा पण्णत्ता, तं जहा- कम्मभूमिया, अकम्मभूमिया, अंतरदीवगा ।
पुरुष भए प्रहारना छे, यथा- ( १ ) तिर्यययोनिङ पुरुष (२) मनुष्य पुरुष (3)
भावार्थ :देवपुरुष.
तिर्यग्योनिङ पुरुष त्र प्रहारना छे, यथा- (१) ४सयर (२) स्थसयर (3) फेयर.
मनुष्य पुरुष त्रए। प्रारना छे, यथा - (1) अर्मभूमि (२) अर्मभूमि ( 3 ) अंतर्वी48.
२३ तिविहा णपुंसगा पण्णत्ता, तं जहा- रइय णपुंसगा, तिरिक्खजोणिय
णपुंसगा, मणुस्स णपुंसगा ।
तिरिक्खजोणिय णपुंसगा तिविहा पण्णत्ता, तं जहा- जलयरा, थलयरा,
खहयरा ।
मणुस्स णपुंसगा तिविहा पण्णत्ता, तं जहा- कम्मभूमिया, अकम्मभूमिया, अंतरदीवगा ।
भावार्थ :- नपुंसत्र प्रारना छे, यथा- (१) नार नपुंसङ (२) तिर्यययोनि नपुंस5 (3)
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
મનુષ્ય નપુંસક.
તિર્યગ્લોનિક નપુંસક ત્રણ પ્રકારના છે, યથા– (૧) જલચર (૨) સ્થલચર (૩) ખેચર.
મનુષ્યનપુંસક ત્રણ પ્રકારના છે, યથા– (૧) કર્મભૂમિજ (૨) અકર્મભૂમિ (૩) અંતર્લીપજ. २४ तिविहा तिरिक्खजोणिया पण्णत्ता, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा। ભાવાર્થ – તિર્યંચયોનિક ત્રણ પ્રકારના છે, યથા- (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના ત્રણ ત્રણ પ્રકારનું કથન છે. દેવગતિમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ બે વેદ છે, નપુંસક વેદ નથી અને નરકગતિમાં એક નપુંસક વેદ જ હોય છે. તેથી સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના ગતિની અપેક્ષાએ ત્રણ ત્રણ પ્રકાર થાય છે.
તિર્યંચમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના ત્રણ પ્રકાર છે, તેમાં ઉરપરિસર્પ અને ભુજપરિસર્પનો સમાવેશ સ્થલચરમાં કર્યો છે. મનુષ્યમાં ક્ષેત્રની અપેક્ષાએ સ્ત્રી આદિ ત્રણ પ્રકાર કહ્યા છે. તેમાં અકર્મભૂમિ અને અંતરદ્વીપ ક્ષેત્રમાં નપુંસકનું કથન સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ સમજવું જોઈએ.
સૂત્ર ૨૪માં સામાન્ય રીતે તિર્યંચ માત્રના ત્રણ ભેદ કહ્યા છે. તેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સર્વ તિર્યંચોનો સમાવેશ છે. કર્મભૂમિજ– જ્યાં અસિ, મસિ અને કૃષિ ત્રણ પ્રકારના વ્યાપારથી જીવન વ્યવહાર ચાલે તે કર્મભૂમિ અને તે ક્ષેત્રમાં જન્મેલ પુરુષને કર્મભૂમિજ પુરુષ, સ્ત્રીને કર્મભૂમિજા સ્ત્રી અને નપુંસકને કર્મભૂમિજ નપુંસક કહે છે. અકર્મભૂમિજ– જ્યાં ઉપરોક્ત ત્રણ પ્રકારના વ્યાપાર વિના પ્રાકૃતિક પદાર્થોથી અને કલ્પવૃક્ષોથી જીવન વ્યવહાર ચાલે તેને અકર્મભૂમિ ક્ષેત્ર કહે છે. તે ક્ષેત્રમાં જન્મેલા પુરુષ આદિને અકર્મભૂમિ કહે છે. અંતર્લીપજ- લવણ સમુદ્રમાં યુગલિક મનુષ્યના જે દ્વીપ છે તેને અંતર્લીપ કહે છે, તેમાં જન્મેલ પુરુષ આદિને અંતર્લીપજ કહે છે.
દંડકોમાં ત્રણ-ત્રણ વેશ્યા :२५ णेरइयाणं तओ लेसाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा।
असुरकुमाराणं तओ लेसाओ संकिलिट्ठाओ पण्णत्ताओ, तं जहा
Page #229
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૫ |
कण्हलेसा, णीललेसा, काउलेसा । एवं जाव थणियकुमाराणं । एवं पुढविकाइयाणं आउ- वणस्सइकाइयाणवि ।
तेउकाइयाणं वाउकाइयाणं बेइंदियाणं तेइंदियाणं चउरिदियाण वितओ लेस्सा, जहा रइयाणं ।। ___पंचिदियतिरिक्खजोणियाणं तओ लेसाओ संकिलिट्ठाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा ।
पंचिंदियतिरिक्खजोणियाणं तओ लेसाओ असंकिलिट्ठाओ पण्णत्ताओ, तं जहा- तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा । एवं मणुस्साण वि । वाणमंतराणं जहा असुरकुमाराणं । वेमाणियाणं तओ लेस्साओ पण्णत्ताओ, तं जहातेउलेसा, पम्हलेसा सुक्कलेसा । ભાવાર્થ :- નારકીમાં ત્રણ લેશ્યા છે, યથા– (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત.
અસુરકુમારમાં અશુભ ત્રણ લેશ્યા છે, યથા– (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત. તે જ રીતે સ્વનિત કુમાર સુધીના ભવનપતિ દેવોનું કથન જાણવું. પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ત્રણ અશુભ લેશ્યા છે, યથા- કૃષ્ણ, નીલ અને કાપોત.
અગ્નિ, વાયુ અને ત્રણ વિકસેન્દ્રિયમાં નારકીની જેમ ત્રણ લેશ્યા છે. પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવોમાં ત્રણ અશુભલેશ્યા છે, યથા– (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત.
પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવોમાં ત્રણ શુભ લેશ્યા છે, યથા– (૧) તેજો (૨) પદ્મ (૩) શુકલ. તે જ રીતે મનુષ્યમાં ત્રણ અશુભ લેશ્યા અને ત્રણ શુભ લેશ્યા છે. વાણવ્યંતરોમાં અસુરકુમારની જેમ ત્રણ અશુભ લેશ્યા છે. વૈમાનિક દેવોમાં ત્રણ શુભ લેશ્યા છે, યથા– (૧) તેજો (૨) પદ્મ (૩) શુકલ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચોવીસ દંડકમાં ત્રણ-ત્રણ વેશ્યાનું નિરૂપણ કર્યું છે. ભવનપતિ, વાણવ્યંતરમાં ચાર વેશ્યા હોય છે, પરંતુ આ ત્રીજું સ્થાન હોવાથી સંકિલષ્ટ' વિશેષણ આપી ત્રણ અશુભ લેચ્છા દર્શાવી છે. પૃથ્વી, પાણી, વનસ્પતિના અપર્યાપ્તામાં તેજો વેશ્યા સંભવે છે પણ સંક્લિષ્ટ વિશેષણ આપી તેમાં પણ ત્રણ અશુભ લેશ્યાનું કથન કર્યું છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં છ લેશ્યા હોય છે પરંતુ ત્રણ શુભ-ત્રણ અશુભ, એમ કથન કર્યું છે. આ રીતે ત્રીજા સ્થાનમાં ત્રણનું કથન કરવા સૂત્રકારે આ પદ્ધતિ અપનાવી છે. જ્યોતિષીઓમાં એક તેજોવેશ્યા જ હોવાથી સૂત્રકારે તેનું કથન કર્યું નથી. નારકી, તેઉ–વાયુ અને વિકસેન્દ્રિયોમાં ત્રણ લેશ્યા જ હોય છે તેથી તેનું શુભ અશુભ વગેરે વિશેષણ વિના સામાન્ય રીતે જ કથન છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
[ ૧s |
શ્રી ઠાણાંગ સત્ર-૧
તારા ખરવાના ત્રણ કારણ :२६ तिहिं ठाणेहिं तारारूवे चलेज्जा,तं जहा- विकुव्वमाणे वा, परियारेमाणे वा, ठाणाओ वा ठाणं संकममाणे तारारूवे चलेज्जा । ભાવાર્થ :- ત્રણ કારણોથી તારા ચલિત થાય છે અર્થાત્ તારા ચાલતા દેખાય છે, યથા– (૧) આકાશમાં ઊંચે દેવો વૈક્રિય રૂ૫ કરે ત્યારે (૨) દેવો પરિચાર–સંચરણ કરે ત્યારે (૩) તારાના વિમાન એક સ્થાનથી બીજા સ્થાને સંક્રમણ કરે ત્યારે.
વિવેચન :
મનુષ્ય લોકમાં જેમ આતશબાજીમાં વિવિધ પ્રકારે તારા ચમકતા, ખરતા હોય તેવો આભાસ થાય છે તેમ દેવોની આકાશમાં થતી વિવિધ પ્રક્રિયાઓથી આપણને તારા ખરતા, ચાલતા દેખાય છે. સૂત્રમાં તેના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. અન્ય પ્રકારોનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.
પરિવારમાળે - પરિચાર = 'પરિ' ઉપસર્ગ યુક્ત 'ચર' ધાતુના વિવિધ અર્થ થાય છે, યથા– સંચરણ કરવું, પરિચર્યા–સેવાસુશ્રુષા કરવી વગેરે. દેવોની મૈથુન સેવનની ક્રિયા માટે પણ આગમમાં પરિવારઃ શબ્દનો પ્રયોગ થાય છે. પ્રસ્તુત સુત્રમાં અર્ધમાગધી કોશના આધારે પરિવારના નો સંચરણ કરવાનો અર્થ સ્વીકાર કર્યો છે.
દેવો દ્વારા ગાજવીજ કરવાના ત્રણ-ત્રણ કારણ :२७ तिहिं ठाणेहिं देवे विज्जुयारं करेज्जा, तं जहा- विकुव्वमाणे वा, परियारेमाणे वा, तहारूवस्स समणस्स वा माहणस्स वा इड्डिं जुइं जसं बलं वीरियं पुरिस- क्कारपरक्कम उवदंसेमाणे देवे विज्जुयारं करेज्जा ।
तिहिं ठाणेहिं देवे थणियसदं करेज्जा, तं जहा- विकुव्वमाणे वा, एवं जहा विज्जुयारे तहेव थणियसई पि । ભાવાર્થ :- ત્રણ કારણોથી દેવ વિધુ–કાશ કરે છે, યથા– (૧) વૈક્રિયરૂપ કરે ત્યારે (૨) પરિચારસંચરણ કરે ત્યારે (૩) તથારૂપના શ્રમણ માહણને પોતાની ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ બતાવવા હોય ત્યારે.
ત્રણ કારણે દેવ સ્વનિત શબ્દો–મેઘ જેવી ગર્જના કરે છે, યથા– (૧) વૈક્રિય શરીર કરે ત્યારે ઈત્યાદિ કારણો વિધુત્રકાશ માટે કહ્યાં તે પ્રમાણે સ્વનિત શબ્દો–મેઘગર્જના માટે પણ સમજવા.
Page #231
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવની વિશિષ્ટ શક્તિ પ્રયોગના ત્રણ નિમિત્તનું કથન કર્યું છે. તે પ્રસંગોથી તેઓ ગાજવીજ કરે છે.
૧૬૭
ૠદ્વિ–વિમાન અને પરિવાર આદિનો વૈભવ. ધૃતિ– શરીર અને આભૂષણાદિની કાન્તિ, યશ– પ્રખ્યાતિ અથવા પ્રસિદ્ધિ, વીર્ય–આત્મિક શક્તિ, બલ–શારીરિક શક્તિ, પુરુષાકાર પરાક્રમ– પુરુષાર્થ. લોકમાં અંધકાર ઉધોત થવાના કારણો ઃ
२८ तहिं ठाणेहिं लोगंधयारे सिया, तं जहा- अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंतपण्णत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगए वोच्छिज्जमाणे ।
तिहिं ठाणेहिं लोगुज्जोए सिया, तं जहा - अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु ।
ભાવાર્થ :ત્રણ કારણે લોકમાં અંધકાર ફેલાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંત ભગવાનના નિર્વાણ સમયે, (૨) અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મના વિચ્છેદ સમયે (૩) ચૌદપૂર્વગત શ્રુતના વિચ્છેદ સમયે.
ત્રણ કારણે લોકમાં ઉદ્યોત(પ્રકાશ) થાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંત(તીર્થંકર)ના જન્મ સમયે, (૨) તીર્થંકરોની દીક્ષા સમયે, (૩) તીર્થંકરોના કેવળજ્ઞાન પ્રાપ્તિના મહિમા સમયે.
२९ तिहिं ठाणेहिं देवंधयारे सिया, तं जहा - अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंत - पण्णत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगए वोच्छिज्जमाणे ।
तिहिं ठाणेहिं देवुज्जोए सिया, तं जहा अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु ।
ભાવાર્થ :- ત્રણ કારણે દેવલોકમાં અંધકાર ફેલાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંત ભગવાનના નિર્વાણ સમયે (૨) અરિહંત પ્રજ્ઞપ્તધર્મના વિચ્છેદ સમયે (૩) ચૌદપૂર્વગત શ્રુતના વિચ્છેદ સમયે.
ત્રણ કારણે દેવલોકમાં પ્રકાશ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંતોના જન્મ સમયે (૨) અરિહંતોની દીક્ષા સમયે (૩) અરિહંતોના કેવળજ્ઞાન પ્રાપ્તિના મહિમા સમયે.
३० तिहिं ठाणेहिं देवसण्णिवाए सिया, तं जहा - अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु । एवं देवुक्कलिया, देवकहकहए । ભાવાર્થ :ત્રણ કારણે દેવસન્નિપાત(દેવોનું પૃથ્વી પર સમૂહ રૂપે ઊતરવું)થાય છે, તે આ પ્રમાણે
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
છે– (૧) અરિહંતોના જન્મ સમયે (૨) અરિહંતોની પ્રવ્રજ્યા સમયે (૩) અરિહંતોના કેવળજ્ઞાન મહિમા સમયે. તે જ રીતે દેવોત્કલિકા–પૃથ્વીપર (દેવોના ઝુંડ એકત્રિત થવા)અને દેવકોલાહલ વિષયમાં પણ આ ત્રણ કારણ જાણવા.
૧૬૮
३१ तिहिं ठाणेहिं देविंदा माणुसं लोगं हव्वमागच्छंति, तं जहा- अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहि पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु । एवं સામાળિયા, તાયત્તીસા, હોળપાતા લેવા, અન્વમહિલીઓ દેવીઓ, સિોવवण्णगा देवा, अणियाहिवई देवा, आयरक्खा देवा माणुसं लोगं हव्वमागच्छति । ભાવાર્થ :- ત્રણ કારણે દેવેન્દ્ર મનુષ્યલોકમાં આવે છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંતોના જન્મ સમયે (૨) અરિહંતોની દીક્ષા સમયે (૩) અરિહંતોના કેવળજ્ઞાન પ્રાપ્તિના મહિમા સમયે.
તે જ રીતે સામાનિક, ત્રાયત્રિંશક, લોકપાલ દેવ, અગ્રમહિષી દેવીઓ, ત્રણ પ્રકારની પરિષદના દેવો, સેનાના અધિપતિ દેવો તથા આત્મરક્ષક દેવ, આ સર્વે ત્રણ કારણે મનુષ્ય લોકમાં આવે છે.
| ३२ तिहिं ठाणेहिं देवा अब्भुट्ठिज्जा, तं जहा- अरहंतेहिं जायमाणेहिं जाव તું જેવ । વું આસગારૂં પતેા, સીહળાયું રેબ્ઝા, સેતુત્વેવ રેન્ઝા, चेइयरुक्खा चलेज्जा ।
ભાવાર્થ :- ત્રણ કારણે દેવ પોતાના સિંહાસન ઉપરથી તત્કાલ ઊભા થઈ જાય છે. અરિહંતોના જન્મ સમયે વગેરે પૂર્વવત્ જાણવું.
આ જ રીતે દેવોના આસનોનું ચલાયમાન થવું(અંગ સ્ફુરણ થવું), સિંહનાદ કરવો, ધજા ફરકાવવી, ચૈત્યવૃક્ષનું ચલિત થવું વગેરે અરિહંતના જન્માદિ ત્રણ કારણે થાય છે.
३३ तिहिं ठाणेहिं लोगंतिया देवा माणुसं लोगं हव्वमागच्छेज्जा, तं जहाअरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु ।
ભાવાર્થ :- ત્રણ કારણે લોકાંતિકદેવ તત્કાલ મનુષ્યલોકમાં આવે છે, યથા– (૧) અરિહંતોના જન્મ સમયે (૨) અરિહંતોની દીક્ષા સમયે (૩) અરિહંતોના કેવળજ્ઞાન પ્રાપ્તિના મહિમા સમયે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્મનાયક તીર્થંકરો—અરિહંતોના પ્રકૃષ્ટ પુણ્યને પ્રદર્શિત કરેલ છે અને દેવોની દેવાધિદેવ પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરી છે. તીર્થંકરોના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન, આ ત્રણ સમયે દેવો મનુષ્યલોકમાં મહિમા ઉજવવા આવે છે. તે સમયે દેવોમાં કોલાહલ વગેરે ભિન્ન ભિન્ન ક્રિયાઓ થાય છે તેનું
Page #233
--------------------------------------------------------------------------
________________
स्थान-3: 6देश-१
| १७e |
વર્ણન પ્રસ્તુત સૂત્રોમાં છે. चेलुक्खेवं :- 40-4तासमोनुं ३२७, सुपात्र हनन समये पंथ हिव्यवृष्टिन। 46मां ५५ ॥ श६ आवेछ-चेलुक्खेवे कए । अधयारे :-तीर्थधरना निसमये, मरिहंत प्र३पित धना विश्छे समये अने पूर्वगत जानना વિચ્છેદ સમયે લોકમાં(મનુષ્યોમાં) અને દેવોમાં ભાવ અંધકાર ફેલાય છે. પ્રસ્તુત સૂત્રમાં જ્ઞાનના અભાવને અથવા ચિત્તની વ્યગ્રતાને ભાવ અંધકાર કહે છે. તેમજ દેવોના ચિત્તની પ્રસન્નતા દેવદ્યોત કહેવાય છે. મૂળ પાઠમાં દેવુનો શબ્દ છે. તેનો જ પરંપરામાં દેવલોક અર્થ કરવામાં આવે છે. માતા પિતા વગેરેના ત્રણથી મુક્તિના ઉપાય :३४ तिहंदुप्पडियारंसमणाउसो !तंजहा- अम्मापिउणो, भट्टिस्स, धम्मायरियस्स ।
संपाओ वि य णं केइ पुरिसे अम्मापियर सयपागसहस्सपागेहिं तेल्लेहिं अब्भंगेत्ता, सुरभिणा गंधट्टएणं उव्वट्टित्ता, तिहिं उदगेहि मज्जावेत्ता, सव्वालंकार विभूसियं करेत्ता, मणुण्णं थालीपागसुद्धं अट्ठारसवंजणाउलं भोयणं भोयावेत्ता जाव- ज्जीवं पिट्ठिवडेंसियाए परिवहेज्जा, तेणावि तस्स अम्मापिउस्स दुप्पडियारं भवइ।
अहे णं से तं अम्मापियरं केवलिपण्णत्ते धम्मे आघवइत्ता पण्णवइत्ता परूवइत्ता ठावइत्ता भवइ, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियार भवइ समणाउसो ॥१॥
केइ महच्चे दरिदं समुक्कसेज्जा । तए णं से दरिद्दे समुक्किट्ठे समाणे पच्छा पुरं च णं विउलभोगसमितिसमण्णागते यावि विहरेज्जा । तए णं से महच्चे अण्णया कयाइ दरिद्दीभूए समाणे तस्स दरिदस्स अंतिए हव्वमागच्छेज्जा । तए णं से दरिद्दे तस्स भट्टिस्स सव्वस्समवि दलयमाणे तेणावि तस्स दुप्पडियारं भवइ ।
अहे णं से तं भट्टि केवलिपण्णत्ते धम्मे आघवइत्ता पण्णवइत्ता परूवइत्ता ठावइत्ता भवइ, तेणामेव तस्स भट्टिस्स सुप्पडियार भवइ समणाउसो ॥२॥
केइ तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा णिसम्म कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववण्णे । तए णं से देवे तं धम्मायरियं दुब्भिक्खाओ वा देसाओ सुभिक्खं देसं साहरेज्जा, कंताराओ वा णिक्कंतारं करेज्जा, दीहकालिएणं वा रोगातंकेणं वा
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૭૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
अभिभूयं समाणं विमोएज्जा, तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं भवइ ।
अहे णं से तं धम्मायरियं केवलिपण्णत्ताओ धम्माओ भटुं समाणं भुज्जोवि केवलिपण्णत्ते धम्मे आघवइत्ता पण्णवइत्ता परूवइत्ता ठावइत्ता भवइ, तेणामेव तस्स धम्मायरियस्स सुप्पडियारं भवइ समणाउसो ॥३॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન્ શ્રમણ ! ત્રણના ઋણથી મુક્ત થવું દુશક્ય છે, તે આ પ્રમાણે છે– (૧) માતા-પિતા (૨) ઉપકારી સ્વામી (૩) ધર્માચાર્ય.
કોઈ પુરુષ(પુત્ર) પોતાના માતા-પિતાને પ્રાતઃકાલે શતપાક અને સહસંપાક તેલથી માલિશ કરે, સુગંધિત ચૂર્ણથી ઉબટન કરે, સુગંધિત, શીતલ અને ઉષ્ણ જલથી સ્નાન કરાવે, સર્વ અલંકારોથી વિભૂષિત કરે, સ્થાલીપાક(તપેલીમાં પકાવેલ મનોજ્ઞ)શુદ્ધ ૧૮ પ્રકારના વ્યંજનથી યુક્ત ભોજન કરાવે, જીવન પર્યત પીઠ પર બેસાડી(કાવડમાં બેસાડી), તેઓનું વહન કરે તો પણ તે(પુત્ર) માતા-પિતાના ઋણથી મુક્ત થઈ શકતા નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! માતાપિતાને કેવળી પ્રજ્ઞપ્ત ધર્મ કહે, પ્રતિપાદન કરે કે પ્રરૂપણા કરે, ધર્મમાં સ્થાપિત કરે તો જ તે ઋણથી મુક્ત થઈ શકે. ll૧/l
કોઈ ધનવાન, કોઈ દ્રરિદ્ર પુરુષને ધનાદિની મદદ કરી, તેનો સમુત્કર્ષ કરે અને ત્યાર પછી તે દરિદ્ર વિપુલ ભોગસામગ્રીથી સંપન્ન થઈ જાય છે અને તે ઉપકારક ધનાઢય વ્યક્તિ દરિદ્ર બની, સહાયની ઈચ્છાથી તેની પાસે આવે ત્યારે તે ભૂતપૂર્વ દરિદ્ર પોતાના સ્વામીને બધુ જ આપી દે તો પણ તે ઉપકારથી ઋણ મુક્ત થઈ શકતો નથી. હે આયુષ્યમાન્ શ્રમણો ! તેને કેવળી પ્રજ્ઞપ્તધર્મ કહે, પ્રતિપાદન કરે, પ્રરૂપણા કરે અને ધર્મમાં સ્થાપિત કરે તો તે પોષકના ઉપકારનો બદલો વાળી શકે છે. રા.
કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણ માહણ પાસેથી એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળી, હૃદયમાં ધારણ કરી, મરણ–સમયે મૃત્યુ પામી, કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય. કોઈ સમયે તે દેવ પોતાના ધર્માચાર્યને દુર્ભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષવાળા દેશમાં લઈ જાય, જંગલમાંથી સારી વસ્તીમાં લઈ જાય અથવા દીર્ઘકાલીન રોગાતંકથી પીડિતને રોગમુક્ત કરે; તોપણ તે ધર્માચાર્યના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. હે આયુષ્યમાનું શ્રમણો! તે ધર્માચાર્યના ઋણમાંથી મુક્ત ત્યારે જ થઈ શકે કે જો કદાચ તે ધમાચાર્ય કેવલી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા હોય તો તેને કેવળી પ્રરૂપિત ધર્મ કહે, પ્રતિપાદન કરે, ધર્મ પ્રરૂપણા કરે, તેને સંબોધિત કરી ધર્મનું સ્વરૂપ સમજાવી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મમાં સ્થિર કરે તો તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકે છે. all
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં (૧) માતા-પિતા, (૨) ભર્તા– ઉપકારી સ્વામી, પોષક (૩) ધર્માચાર્ય; આ ત્રણેના ઉપકારનું મહત્ત્વ દર્શાવતાં તે દરેકના ઉપકારના ઋણથી મુક્ત થવાનો ઉપાય બતાવ્યો છે.
પ્રસ્તુત સુત્રનું તાત્પર્ય એ છે કે ત્રણેયની સેવાભક્તિ, આદર-સમ્માન વગેરે ઉપકારના ઋણને ચુકવવાના માર્ગ છે, છતાં તેથી વ્યક્તિ આંશિકઋણથી મુક્ત થાય છે. સર્વથા ઋણથી મુક્તિ તો તેઓને
Page #235
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૩: ઉદ્દેશક-૧
[ ૧૭૧ ]
ધર્મ માર્ગે વાળવાથી જ થાય છે અર્થાતુ તેઓના ઉપકારનો સંપૂર્ણતઃ બદલો એક જ પ્રકારે વાળી શકાય છે, જે કેવળી ભાષિત ધર્મ પમાડવાથી જ થાય છે. ઉપરોક્ત ત્રણે વ્યક્તિમાંથી માતાપિતા અને શેઠનો ઉપકાર એક ભવ પૂરતો સીમિત હોય છે જ્યારે ધર્માચાર્યનો ઉપકાર ભવોભવ સુધીનો હોય છે. અર્થાત્ તેઓની પ્રેરણાથી થયેલી ધર્મ સાધનાનું પરિણામ અનેક ભવ પર્યત રહે છે.
માપવા - સામાન્ય રૂપે ધર્મનું કથન કરી, પૂugવફા- ઉદાહરણ સહિત બોધ આપી, પરવત્તા- ભેદ-પ્રભેદ સહિત નિરૂપણ કરી, કાવા - ધર્મમાં સ્થાપિત કરી મટ્ટિસ – ભર્તા, સ્વામી, જરૂર સમયે આજીવિકામાં મદદ કરનાર, આધાર આપનાર ઉપકારી, ઊંચે લાવનાર.
સTI :- શતપાક તેલ. આ શબ્દના ચાર અર્થ થાય છે– (૧) સો ઔષધિઓના ક્વાથથી પકાવેલ. (૨) સો ઔષધિઓને એક સાથે પકાવેલ, (૩) સો વાર પકાવવામાં આવેલ, (૪) સો રૂપિયાની કિંમતથી પકાવેલ. પ્રથમ અર્થ વિશેષ પ્રચલિત છે. સદાક્તત્ત્વહિં - શતપાકની જેમ સહસપાક તેલના ચાર અર્થ સમજવા. થાપાસુદ્દે - સ્થાલી એટલે હાંડી, કુંડી, કડાઈ કે તપેલી. તેમાં પકાવવામાં આવેલ ભોજન. સંસારને પાર પામવાના ઉપાય :|३५ तिहिं ठाणेहिं संपण्णे अणगारे अणादीयं अणवदग्गंदीहमद्धं चाउरंत संसारकतारं वीईवएज्जा, तं जहा- अणिदाणयाए, दिट्ठिसंपण्णयाए, जोगवाहियाए । ભાવાર્થ :- ત્રણ ગુણોને ધારણ કરનાર અણગાર આ અનાદિ-અનંત, દીર્ઘકાલીન એવા ચાતુર્ગતિક સંસાર અટવીને પાર પામે છે, તે આ પ્રમાણે છે– (૧) અનિદાનતા- ભાોગપ્રાપ્તિ માટેના નિદાન રહિત (૨) દષ્ટિ સંપન્નતા- સમ્યગ્દર્શન સંપન્ન (૩) યોગવાહિતા- સ્વીકારેલ ચારિત્ર, તપનું સારી રીતે પાલન કરનાર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મુક્તિ પ્રાપ્તિમાં સહાયક ત્રણ ગુણોનું નિરૂપણ છે. ગળિયાણયા:- તપ-સંયમના ફળ રૂપે સ્વર્ગાદિ ભોગોની કામના નિદાન કહેવાય છે. એવા નિદાન ન કરવા તે અનિદાનતા છે. નિદાનથી ચારિત્ર મોહનીયનો બંધ થાય છે અને સંસાર વૃદ્ધિ પામે છે. નિદાન ન કરવાથી વ્યક્તિ સંસારનો પાર પામે છે.
ગથ :- દષ્ટિ એટલે સમ્યગ્દર્શન. જે વ્યક્તિ સમ્યગ્દર્શનથી સંપન્ન હોય તે દષ્ટિસંપન્ન કહેવાય.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ગોવાદિયા :- અહીં યોગનો અર્થ છે- મુનિની ચર્યા, સંયમાચાર. તેનું સમ્યક્ પ્રકારે પાલન તે યોગવહન કહેવાય છે. તે યોગને વહન કરનારની વૃત્તિને યોગવાહિતા કહે છે. ચિત્ત સમાધિની વિશિષ્ટ સાધના પણ યોગવહન કહેવાય છે.
તેનું તાત્પર્ય એ છે કે ત્રણ યોગમાં મન પ્રધાન છે. તેને સમ્યફ વહન કરવું. મન રૂપ દુષ્ટ ઘોડાને સમ્યક પ્રકારે જ્ઞાનરૂપી લગામથી કાબૂમાં રાખી તેના ઉપર સવાર થઈને રહેવું અને ગૌણ રૂપે વચન અને કાયારૂપ યોગને પણ સમ્યક પ્રવર્તાવવાને સમ્યક યોગવહન કહે છે. આ રીતે ત્રણે યોગને સમ્યક પ્રકારે વહન કરવાથી ઉત્તમ ચિત્ત સમાધિનું સર્જન થાય. વ્યવહારથી સમ્યક ચારિત્રાચારનું આરાધન અને નિશ્ચયથી ચિત્તસમાધિ, આત્મ સમાધિની સાધનામાં રહેવું તે યોગવહન કહેવાય અને સાધકની યોગવહન રૂ૫ આચારનિષ્ઠતા, ચારિત્રનિષ્ઠતા રૂપ મનોવૃત્તિને યોગવાહિતા કહે છે. એવી યોગવાહિતા ગુણથી સંપન્ન આત્મા અનાદિ અનંત અપાર સમુદ્રને પાર કરી જાય છે.
વ્યાખ્યા ગ્રંથોમાં બતાવ્યું છે કે શ્રુતજ્ઞાનના અધ્યયન પૂર્વે અધ્યેતાની યોગ્યતા તથા ચિત્તની એકાગ્રતાના અભ્યાસ માટે અને અપ્રમત્ત પ્રવૃત્તિશીલતાના અભ્યાસ માટે એક વિશિષ્ટ પ્રકારની વિધિપ્રવૃત્તિનું આચરણ રાત્રિ પ્રતિક્રમણ પછી પ્રથમ પ્રહર સુધી કરવામાં આવે છે, તેને યોગ વહન કહે છે. પ્રચલનમાં તેને જ યોગોહન કહે છે.
તે યોગોહનની દિવસ સંખ્યા પ્રત્યેક આગમશાસ્ત્રોના ઉપધાન રૂપ આયંબિલ તપની સંખ્યા અનુસાર હોય છે. યોગોહનની તે વિધિમાં દિવસે તપસ્યા, ધ્યાન, મૌન અને અભિગ્રહની પ્રમુખતાએ સમ્યક સંયમ આરાધના કરવામાં આવે અને રાત્રિમાં બે ત્રણ કલાક સુધી વંદના કાયોત્સર્ગ, સ્તુતિ, ધ્યાન વગેરે ક્રિયાઓ કરવામાં આવે છે. પ્રસ્તુત પ્રકરણમાં યોગ વહનનું તાત્પર્ય છે– સંયમાચારનું યથાર્થરૂપે પાલન. તેથી જીવ અનાદિ સંસારને પાર કરે છે.
ટીકાકાર શ્રી અભયદેવસૂરીએ અન્ય રીતે યોગવાહિતા બે પ્રકારની કહી છે– (૧) શ્રતોપધાન કારિતા- આગમનું અધ્યયન કરનાર મુનિ માટે વિશેષ પ્રકારની ચર્યા નિર્દિષ્ટ છે. જેમ કે અલ્પનિદ્રા, પહેલા બે પ્રહરમાં શ્રુત અને અર્થનો વારંવાર અભ્યાસ કરવો, અભ્યાસ કરાતા ગ્રંથને છોડી અન્ય ગ્રંથ તે સમયે ન વાંચવા, પહેલા અભ્યાસ કર્યો હોય તેને ન ભૂલવું. હાસ્ય, વિકથા, કલહ ન કરવા, શબ્દ જોરથી ન બોલતા ધીમે ધીમે બોલવા; કામ, ક્રોધાદિનો નિગ્રહ કરવો. પ્રત્યેક આગમ માટે નિશ્ચિત તપસ્યાવિધિનું પાલન કરવું વગેરે. (૨) સમાધિસ્થાપિતા- કામ ક્રોધાદિને ત્યાગી, ચિત્તને શાંતિ, સમાધિમાં સ્થાપવું.
અવસર્પિણી-ઉત્સર્પિણીના ત્રણ-ત્રણ પ્રકાર :३६ तिविहा ओसप्पिणी पण्णत्ता, तं जहा- उक्कोसा, मज्झिमा, जहण्णा । एवं छप्पि समाओ भाणियव्वाओ जाव दूसमदूसमा ।
तिविहा उस्सप्पिणी पण्णत्ता, तं जहा- उक्कोसा, मज्झिमा, जहण्णा ।
Page #237
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૭૩]
एवं छप्पि समाओ भाणियव्वाओ जाव सुसमसुसमा । ભાવાર્થ :- અવસર્પિણી ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. તે જ રીતે દુષમ દુષમ સુધી છ આરાના ત્રણ-ત્રણ પ્રકાર કહેવા જોઈએ.
ઉત્સર્પિણી ત્રણ પ્રકારે કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. તે જ રીતે સુષમ સુષમ સુધીના છ આરાના ત્રણ ત્રણ પ્રકાર જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવસર્પિણી, ઉત્સર્પિણી કાળના પ્રત્યેક આરા(વિભાગ)ના ત્રણ ત્રણ પ્રકાર દર્શાવ્યા છે.
ઉત્કૃષ્ટ કાલ :- અવસર્પિણી કાળનો પ્રારંભ કાલ અથવા તે આરાઓનો પ્રારંભકાલ.
મધ્યમ કાલઃ- ત્રણ પ્રકારે અર્થ થાય છે-(૧) અવસર્પિણીનો મધ્યકાલ ત્રીજા આરાના અંતને સમજવો (૨) આરાઓનો મધ્યકાલ તે આરાનો અર્ધો ભાગ વ્યતીત થયા પછીનો કાલ (૩) જઘન્ય ઉત્કૃષ્ટ સિવાયનો સર્વકાલ મધ્યમકાલ કહેવાય છે.
જઘન્ય કાલ - અવસર્પિણીનો અંતિમ કાલ કે તે તે આરાઓના અંતિમ કાલ.
અચ્છિન્ન પુદ્ગલ ચલિત થવાનાં કારણો - |३७ तिहिं ठाणेहिं अच्छिण्णे पोग्गले चलेज्जा, तं जहा- आहारिज्जमाणे वा पोग्गले चलेज्जा, विकुव्वमाणे वा पोग्गले चलेज्जा, ठाणाओ वा ठाण संकामिज्ज- माणे पोग्गले चलेज्जा । ભાવાર્થ :- અચ્છિન્ન પુદ્ગલ ત્રણ કારણથી ચલિત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) જીવ દ્વારા આકૃષ્ટ થાય ત્યારે (૨) વિક્રિયમાણ હોય ત્યારે (૩) એક સ્થાનથી બીજા સ્થાને સંક્રમિત થાય ત્યારે ચલિત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્કંધરૂપ પુગલોના ચલિત થવાના કારણો પ્રગટ કર્યા છે. અછિન્ન પદગલ - સ્કંધ સાથે સંલગ્ન પુગલ પરમાણુઓ અછિન્ન પુદ્ગલ કહેવાય છે તેમજ તલવાર વગેરે કોઈપણ સાધન દ્વારા નહીં છેદાયેલ પુદ્ગલને અછિન્ન કહે છે.
(૧) તેવા પુદ્ગલને જીવ આહારાદિ રૂપે ગ્રહણ કરે ત્યારે તે જીવ દ્વારા આકર્ષિત થાય અને
Page #238
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
પોતાના સ્થાનેથી ચલિત થાય છે. (૨) વિક્રિયા કરવા રૂ૫ ક્રિયા દ્વારા, વિક્રિયાને આધીન થઈ તે પુદ્ગલ પોતાના સ્થાનેથી ચલિત થાય છે. (૩) એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે અથવા જાય ત્યારે તે ચલિત થાય છે. ત્રીજા સ્થાનની અપેક્ષાએ આ ત્રણ પ્રકાર કહ્યા છે. તેમાં અન્ય પ્રકારોનો પણ સમાવેશ થઈ જાય છે. ચોવીસ દંડકમાં ઉપધિ અને પરિગ્રહ :
३८ तिविहे उवही पण्णत्ते, तं जहा- कम्मोवही, सरीरोवही, बाहिरभंडमत्तोवही। एवं असुरकुमाराणं भाणियव्वं । एवं एगिंदियणेरइयवज्ज जाव वेमाणियाणं।
__ अहवा तिविहे उवही पण्णत्ते, तं जहा- सचित्ते, अचित्ते, मीसए । एवं णेरइयाणं णिरंतरं जाव वेमाणियाणं । ભાવાર્થ :- ઉપધિના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કર્મઉપધિ (૨) શરીરઉપધિ (૩) વસ્ત્રપાત્ર આદિ બાહા ઉપધિ. એકેન્દ્રિય અને નારકીને છોડીને અસુરકુમારથી વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં આ ત્રણે પ્રકારની ઉપધિ હોય છે.
અથવા નારકીથી વૈમાનિક સુધીના સર્વ દંડકમાં ઉપધિના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર. આ ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. ३९ तिविहे परिग्गहे पण्णत्ते,तं जहा- कम्मपरिग्गहे, सरीरपरिग्गहे, बाहिरभंडमत्त परिग्गहे । एवं असुरकुमाराणं । एवं एगिदियणेरइवज्ज जाव वेमाणियाणं । ___ अहवा तिविहे परिग्गहे पण्णत्ते, तं जहा- सचित्ते, अचित्ते, मीसए । एवं णेरइयाणं णिरंतरं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પરિગ્રહ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કર્મપરિગ્રહ (૨) શરીર પરિગ્રહ (૩) વસ્ત્ર–પાત્ર આદિ બાહ્ય પરિગ્રહ, એકેન્દ્રિય અને નારકીને છોડીને સર્વ દંડકોમાં ત્રણે પરિગ્રહ હોય છે
અથવા ત્રણ પ્રકારના પરિગ્રહ છે– સચિત્ત, અચિત્ત અને મિશ્ર. નારકીથી વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં ઉક્ત ત્રણે પ્રકારના પરિગ્રહ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપધિ, પરિગ્રહના પ્રકાર દર્શાવી, ૨૪ દંડકમાં કેટલી ઉપધિ અને પરિગ્રહ હોય છે તે દર્શાવ્યું છે. ઉપહિ - જે સાધનો દ્વારા જીવ સંસારમાં રહે છે તે ઉપધિ કહેવાય અને જીવન નિર્વાહના ઉપયોગી
Page #239
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૧
[ ૧૭૫ ]
સાધનોને પણ ઉપધિ કહેવામાં આવે છે. પરિગ્રહ :- પદગલમય પદાર્થોના ગ્રહણધારણને પરિગ્રહ કહે છે અને તેના પરના મમત્વને ભાવ પરિગ્રહ કહેવામાં આવે છે.
કર્મ અને શરીર દ્વારા જીવ સંસારમાં રહે છે માટે તે ઉપધિરૂપ છે. વસ્ત્ર, પાત્રાદિ જીવન નિર્વાહના સાધનરૂપ છે માટે તેને ઉપધિ કહે છે. જીવને તે ત્રણે ઉપર મમત્વભાવ રહે તો તે પરિગ્રહરૂપ બને છે.
કર્મ અને શરીર આત્મા સાથે સંલગ્ન હોય છે તેથી તે આત્યંતર ઉપધિરૂપ છે અને ભંડોપકરણ શરીરની જેમ આત્મા સાથે સંલગ્ન નથી, તેથી બાહ્ય ઉપધિ કહેવાય છે. ભંડ-પાત્રાદિને 'બાહિર' બાહ્ય એવું વિશેષણ આપ્યું છે. શરીર અને કર્મને આત્યંતર વિશેષણ આપ્યું નથી પણ અર્થાપતિથી તે સિદ્ધ થઈ જાય છે. નારકી અને એકેન્દ્રિયને કર્મ અને શરીર રૂ૫ ઉપધિ છે, બાહ્ય ઉપધિ અને પરિગ્રહ નથી. શેષ સર્વને ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. વિશ્લેન્દ્રિયને શરીરથી ભિન્ન તેના રક્ષણ માટેના કોચલા વગેરે બાહ્ય ઉપધિરૂપ કહેવાય છે.
સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ અન્ય રીતે પણ ઉપધિ અને પરિગ્રહના ત્રણ પ્રકાર થાય છે. નારકીથી વૈમાનિક સુધીના પ્રત્યેક દંડકના જીવને આ ત્રણ પ્રકારની ઉપધિ અને ત્રણ પ્રકારનો પરિગ્રહ હોય છે. પ્રણિધાનના ભેદ પ્રભેદ :
४० तिविहे पणिहाणे पण्णत्ते, तं जहा- मणपणिहाणे, वयपणिहाणे, कायपणिहाणे एवं पंचिंदियाणं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રણિધાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મનપ્રણિધાન (૨) વચનપ્રણિધાન (૩) કાયપ્રણિધાન. ઉપરોક્ત ત્રણે પ્રણિધાન વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકોમાં પંચેન્દ્રિય જીવોને હોય
४१ तिविहे सुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणसुप्पणिहाणे, वयसुप्पणिहाणे कायसुप्पणिहाणे ।
संजयमणुस्साणं तिविहे सुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणसुप्पणिहाणे, वयसुप्पणिहाणे, कायसुप्पणिहाणे । ભાવાર્થ :- સુપ્રણિધાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મનસુપ્રણિધાન (૨) વચન સુપ્રણિધાન (૩) કાયસુપ્રણિધાન.
સંયત મનુષ્યોને ત્રણ સુપ્રણિધાન છે, તે આ પ્રમાણે છે– (૧) મનસુપ્રણિધાન (૨) વચનસુપ્રણિધાન
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
(૩) કાયસુપ્રણિધાન. ४२ तिविहे दुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणदुप्पणिहाणे, वयदुप्पणिहाणे, कायपुप्पणिहाणे । एवं पंचिंदियाणं जाव वेमाणियाणं । ભાવાર્થ:- દુષ્પણિધાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) મનદુષ્પણિધાન (૨) વચનદુષ્મણિધાન (૩) કાય દુપ્પણિધાન. તે પણ વૈમાનિક સુધીના સર્વ દંડકમાં પંચેન્દ્રિય જીવોને હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સુપ્રણિધાન-દુષ્મણિધાનનું વિધાન છે. પ્રણિધાન :- ઉપયોગની એકાગ્રતાને પ્રણિધાન કહે છે. એકાગ્રતાનો ઉપયોગ સતુ-અસત્ , સમ્યકુઅસમ્યક બંને રીતે થઈ શકે છે. જીવના સંરક્ષણ આદિ શુભ વ્યાપાર રૂપ એકાગ્રતાને સુપ્રણિઘાન કહે છે. હિંસા આદિ અશુભ વ્યાપારરૂપ એકાગ્રતાને દુપ્પણિધાન કહે છે. એકાગ્રતા માનસિક, વાચિક અને કાયિક હોવાથી તેના ત્રણ ભેદ કહ્યા છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયને ત્રણ પ્રણિધાનનો સભાવ નથી કારણ કે તેને ત્રણ યોગ નથી. તેથી તેને વર્જીને શેષ પંચેન્દ્રિય જીવોનું જ કથન સૂત્રમાં કર્યું છે. યોનિના ત્રણ-ત્રણ પ્રકાર :|४३ तिविहा जोणी पण्णत्ता, तं जहा- सीया, उसिणा, सीओसिणा । एवं एगिदियाणं विगलिंदियाणं तेउकाइयवज्जाणं संमुच्छिमपंचिंदियतिरिक्खजोणियाणं संमुच्छिममणुस्साण य । ભાવાર્થ :- યોનિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) શીતયોનિ (૨) ઉષ્ણયોનિ (૩) શીતોષ્ણ યોનિ. તેજસુકાયિક જીવોને છોડીને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યને ત્રણ પ્રકારની યોનિ હોય છે. |४४ तिविहा जोणी पण्णत्ता, तं जहा- सचित्ता, अचित्ता, मीसिया । एवं ए गिदियाण विगलिंदियाणं समुच्छिम पचिंदिय तिरिक्ख जोणियाणं समुच्छिम मणुस्साण य । ભાવાર્થ :- યોનિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યને ત્રણ પ્રકારની યોનિ હોય છે. ४५ तिविहा जोणी पण्णत्ता, तं जहा-संवुडा, वियडा, संवुडवियडा ।
Page #241
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
૧૭૭
ભાવાર્થ :- યોનિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) સંવૃત્ત (૨) વિવૃત્ત (૩) સંવૃત્ત-વિવૃત્ત. ४६ तिविहा जोणी पण्णत्ता, तं जहा- कुम्मुण्णया, संखावत्ता, वंसीपत्तिया ।
कुम्मुण्णया णं जोणी उत्तमपुरिसमाऊणं । कुम्मुण्णयाए णं जोणिए तिविहा उत्तमपुरिसा गब्भं वक्कमंति, तं जहा- अरहंता, चक्कवट्टी, बलदेववासुदेवा।
संखावत्ता णं जोणी इत्थीरयणस्स । संखावत्ताए णं जोणीए बहवे जीवा य पोग्गला वक्कमति, विउक्कमति, चयति, उववज्जति णो चेव णं णिप्फजति ।
वंसीपत्तिया णं जोणी पिहुज्जणस्स । वंसीपत्तियाए णं जोणिए बहवे पिहुज्जणा गभंवक्कमंति ।। ભાવાર્થ :- યોનિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) કૂર્મોન્નતા(કાચબા જેવી ઉત્ત) યોનિ (૨) શંખાવર્તા- શંખની જેમ આવર્તવાળી યોનિ (૩) વંશી પત્રિકા(વંશીપત્રા)- વાંસના પાન જેવા આકારવાળી યોનિ. (૧) કુર્મોન્નતા યોનિ- ઉત્તમ પુરુષોની માતાઓની હોય છે. કુર્મોન્નતા યોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષો ગર્ભમાં આવે છે, યથા- (૧) અરિહંત (૨) ચક્રવર્તી (૩) બલદેવ, વાસુદેવ. (૨) શંખાવર્તા યોનિ- ચક્રવર્તીના સ્ત્રીરત્નને હોય છે. શંખાવર્તા યોનિમાં ઘણા જીવ અને પુદ્ગલ ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે, સંગ્રહિત થાય છે, જીવ ઉત્પન્ન થાય છે પરંતુ નિષ્પન્ન થતાં નથી.
(૩) વંશી પત્રિકાયોનિ- સામાન્ય જનોની માતાને હોય છે. આ યોનિમાં અનેક સામાન્ય જન ગર્ભમાં આવે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બાર પ્રકારની યોનિનું વર્ણન છે. જીવોનું ઉત્પત્તિસ્થાન-યોનિનું વર્ણન તેના પ્રકારની અપેક્ષાએ કર્યું છે. યોનિ – જીવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. અહીં પહેલાં બે સૂત્રોમાં યોનિના છ ભેદમાં ઉત્પત્તિ સ્થાન અને આહાર પુદ્ગલની અપેક્ષાએ કથન છે– સચિત્તાદિ ત્રણ તથા શીત આદિ ત્રણ. પછીના બે સૂત્રોમાં યોનિના છ ભેદ યોનિ સ્થાનની અવસ્થા, યોગ્યતાની અપેક્ષાએ કહ્યા છે.
ચોવીસ દંડકમાંથી જ્યાં ત્રણ યોનિ છે તેનું જ વર્ણન આ સુત્રોમાં છે. અવશેષ દંડકોમાં આ યોનિઓનું સ્પષ્ટીકરણ પ્રજ્ઞાપના સૂત્રના નવમા યોનિપદમાં છે.
(૧) શીત, ઉષ્ણાદિ ત્રણે યોનિ તેઉકાય અને નારકી, દેવતા, સંજ્ઞી તિર્યંચ તથા સંજ્ઞી મનુષ્યમાં
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
હોતી નથી. તેમાં એક એક યોનિ હોય છે. (૨) સચિત્તાદિ ત્રણે યોનિ નારકી દેવતા, મનુષ્ય તિર્યંચોમાં હોતી નથી તેમાં એક એક યોનિ હોય છે. (૩) સંવૃત્ત વિવૃત્ત આદિ ત્રણેય યોનિ એક પણ દંડકમાં નથી. પ્રત્યેક દંડકમાં આ ત્રણ યોનિમાંથી કોઈ એક જ હોય છે. (૪) કૂર્મોન્નતા આદિ ત્રણ યોનિનું વર્ણન સૂત્ર ભાવાર્થમાં સ્પષ્ટ છે.
૧૭૮
શંખાવર્તા યોનિ ઃ– સ્ત્રીરત્નની આ યોનિમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે પરંતુ વિકાસ પામતા નથી અર્થાત્ ગર્ભમાં જ મરી જાય છે.
શીતયોનિ– જે ઉત્પત્તિસ્થાન શીત–ઠંડા સ્પર્શવાળું હોય તે. ઉષ્ણયોનિ− જે ઉત્પત્તિ સ્થાન ઉષ્ણ સ્પર્શવાળું હોય તે. શીતોષ્ણયોનિ– જે ઉત્પત્તિ સ્થાન શીતોષ્ણ સ્પર્શવાળું હોય તે. સચિત્તયોનિ— જે ઉત્પત્તિ સ્થાન જીવયુક્ત હોય તે. અચિત્તયોનિ– જે ઉત્પત્તિ સ્થાન જીવરહિત હોય તે. મિશ્રયોનિ— જે ઉત્પત્તિ સ્થાન જીવ અજીવથી મિશ્ર હોય તે. આ ત્રણેયનો બીજી રીતે પણ અર્થ થાય છે કે ઉત્પન્ન થતા જીવ જ્યાં પ્રારંભમાં અચિત્ત પુદ્ગલોનો આહાર કરે તો તે અચિત્ત યોનિ કહેવાય છે. જ્યાં સચિત્ત અને મિશ્ર પુદ્ગલોનો આહાર કરે તે ક્રમશઃ સચિત્ત અને મિશ્રયોનિ કહેવાય છે. સંવૃતયોનિ– જે ઉત્પત્તિ સ્થાન ઢાંકેલું હોય તે. વિવૃત યોનિ– જે ઉત્પત્તિ સ્થાન ખુલ્લું હોય તે. સંવૃત્ત વિવૃત્તયોનિ– જે ઉત્પત્તિસ્થાન કંઈક ઢાંકેલુ અને કંઈક ખુલ્લુ હોય તે.
તૃણ વનસ્પતિમાં જીવ સંખ્યા :
४७ तिविहा तणवणस्सइकाइया पण्णत्ता, તેં બહા- હેન્નનીવિયા, અક્ષલેખ- નાવિયા, અનંતનીવિયા |
ભાવાર્થ :- તૃણ વનસ્પતિકાયના ત્રણ પ્રકાર છે– (૧) સંખ્યાત જીવવાળા (૨) અસંખ્યાત જીવવાળા (૩) અનંત જીવવાળા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તૃણમાં જીવસંખ્યાનું નિદર્શન કર્યું છે. વનસ્પતિકાયના વૃક્ષાદિ બાર પ્રકારમાં તૃણ એ છઠ્ઠો પ્રકાર છે. ધ્રો, દાભ વગેરે અનેક પ્રકારના ઘાસને તૃણ કહેવાય છે. જીવ સંખ્યાની અપેક્ષાએ અહીં તૃણના ત્રણ પ્રકાર કહ્યા છે. તેનો બે પ્રકારે અર્થ થાય છે– (૧) તૃણ વનસ્પતિકાયની ત્રણ અવસ્થાઓ છે– પ્રથમ(પ્રારંભિક)અવસ્થામાં તેમાં અનંતજીવ હોય છે. બીજી મધ્યમ(લીલી)અવસ્થામાં અસંખ્ય જીવ હોય છે અને ત્રીજી અવસ્થામાં સંખ્યાત જીવ હોય છે. (૨) બીજી રીતે– વિવિધ પ્રકારના તૃણોમાંથી કેટલાક તૃણ પરિપૂર્ણ અવસ્થામાં અનંતજીવી હોય છે, કેટલાક અસંખ્યાત જીવી અને કેટલાક સંખ્યાત જીવી હોય છે.
તૃણ વનસ્પતિનો વિશાલ અર્થ :– વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યું છે કે તૃણ–વનસ્પતિ શબ્દ અહીં સંપૂર્ણ બાદર
Page #243
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૩: ઉદ્દેશક-૧
| ૧૭૯ |
વનસ્પતિ જાતિનો સૂચક છે. તેથી અહીં સંપૂર્ણ બાદર વનસ્પતિની અપેક્ષાએ ત્રણ ભેદ સમજવા. અઢીદ્વીપમાં પ૧૦ તીર્થ :४८ जंबुद्दीवे दीवे भारहे वासे तओ तित्था पण्णत्ता, तं जहा- मागहे, वरदामे, पभासे । एवं एरवए वि ।।
जंबुद्दीवे दीवे महाविदेहे वासे एगमेगे चक्कवट्टिविजये तओ तित्था पण्णत्ता, तं जहा- मागहे, वरदामे, पभासे ।
एवं धायइसंडे दीवे पुरत्थिमद्धे वि पच्चत्थिमद्धे वि । पुक्खरवरदीवद्ध पुरथिमद्धे वि, पच्चत्थिमद्धे वि । ભાવાર્થ :- જેબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં ત્રણ તીર્થ છે, તે આ પ્રમાણે છે–(૧) માગધ (૨) વરદામ (૩) પ્રભાસ. તે જ રીતે ઐરાવત ક્ષેત્રમાં ત્રણ તીર્થ છે.
જંબૂદ્વીપ નામના દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં એક-એક ચક્રવર્તીના વિજયખંડમાં ત્રણ-ત્રણ તીર્થ છે, તે આ પ્રમાણે છે– (૧) માગધ (૨) વરદામ (૩) પ્રભાસ.
આ જ રીતે ધાતકીખંડ અને પુષ્કરાર્ધદ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ ત્રણ ત્રણ તીર્થ જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્ય ક્ષેત્રના સંપૂર્ણ તીર્થોનું કથન છે. અહીં કુલ ૫૧૦ તીર્થક્ષેત્ર દર્શાવ્યા છે. ૫૧૦ તીર્થ - પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્ર છે તે પ્રત્યેકમાં ત્રણ ત્રણ તીર્થ છે તેથી પ+૫૪૩ = ૩૦ તીર્થ. મહાવિદેહ ક્ષેત્ર પાંચ છે. તે પ્રત્યેકમાં ૩ર વિજય છે. પ્રત્યેક વિજયમાં ત્રણ ત્રણ તીર્થ છે. તેથી પ૪૩૨૩ = ૪૮૦ તીર્થ. આ રીતે ભરત ઐરાવતના ૩૦ તીર્થ અને મહાવિદેહના ૪૮૦ તીર્થ મળી કુલ ૫૧૦ તીર્થ મનુષ્ય ક્ષેત્રમાં(અઢીદ્વીપમાં) છે.
જબૂદ્વીપ વગેરેમાં આરાઓનું કાલમાન આદિ :४९ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीताए उस्सप्पिणीए सुसमाए समाए तिण्णि सागरोवमकोडाकोडीओ काले होत्था ।
एवं इमीसे ओसप्पिणीए जाव काले पण्णत्ते । एवं आगमिस्साए उस्सप्पिणीएजाव काले भविस्सइ ।
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
एवं धायइसंडे पुरत्थिमद्धे पच्चत्थिमद्धे वि । एवं पुक्खरवरदीवद्ध पुरथिमद्धे पच्चत्थिमद्धे वि कालो भाणियव्वो । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીનો સુષમાં નામનો આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો હતો.
તે જ રીતે વર્તમાન અવસર્પિણીનો સુષમા નામનો આરો અને ભવિષ્યની ઉત્સર્પિણીના સુષમા આરા વિશે કથન કરવું અર્થાતુ તે આરો ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણ જાણવો.
તે જ રીતે ધાતકી ખંડના પૂર્વાર્ધ, પશ્ચિમાર્ધ અને અર્ધ પુષ્કર દ્વીપના પૂર્વાર્ધ, પશ્ચિમાઈવિષે કથન કરવું. ५० जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमसुसमाए समाए मणुया तिण्णि गाउयाई उड्टुं उच्चत्तेणं होत्था । तिण्णि पलिओवमाई परमाउं पालइत्था । एवं इमीसे ओसप्पिणीए, आगमिस्साए उस्सप्पिणीए ।
जंबुद्दीवे दीवे देवकुरुउत्तरकुरासु मणुया तिण्णि गाउयाई उड्टुं उच्चत्तेणं पण्णत्ता । तिण्णि पलिओवमाइ परमाउ पालयति । एवं जावपुक्खरवरदीवद्धपच्चत्थिमद्धे।
ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના સુષમસુષમા નામના આરામાં મનુષ્યની ઊંચાઈ ત્રણ ગાઉની હતી અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું હતું. તે જ રીતે આ વર્તમાન અવસર્પિણી અને આગામી ઉત્સર્પિણીમાં જાણવું.
જંબુદ્વીપ નામના દ્વીપના દેવકરુ અને ઉત્તરકુના મનુષ્યોની ઊંચાઈ ત્રણ ગાઉની અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યનું હોય છે. તે જ રીતે ધાતકીખંડ તથા પુષ્કરાર્ધદ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ ભરત, ઐરાવત તથા દેવકુ ઉત્તરકુરુના મનુષ્યો સંબંધી ઊંચાઈ અને સ્થિતિનું વર્ણન જાણવું.
વિવેચન :
(૧) અઢીદ્વીપના પાંચ ભરત પાંચ ઐરાવત ક્ષેત્રના ઉત્સર્પિણી અવસર્પિણી કાળનો 'સુષમ' નામનો આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો હોય છે. (૨) તે દશેય ક્ષેત્રના સુષમ સુષમા નામના આરાના મનુષ્યોનું તથા દેવકુ–ઉત્તરકુરુના મનુષ્યોનું આયુષ્ય ૩ પલ્યોપમનું અને તેઓની ઊંચાઈ ત્રણ ગાઉની હોય છે. ત્રીજું સ્થાન હોવાથી માત્ર ત્રણ સંખ્યા સૂચક સ્થિતિ–અવગાહનાઓ દર્શાવી છે.
આ સૂત્રમાં આરાના નામથી જ વર્ણન કર્યું છે પરંતુ આરાના ક્રમાંકનું કથન નથી. તેના ક્રમાંક આ રીતે સમજવા- ઉત્સર્પિણીકાલમાં સુષમ નામનો પાંચમો આરો અને સુષમ સુષમા નામનો છઠ્ઠો આરો હોય છે. જ્યારે અવસર્પિણીકાલમાં સુષમા નામનો બીજો આરો અને સુષમ સુષમા નામનો પહેલો આરો
Page #245
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૮૧]
હોય છે. ઉત્તમ પુરુષોના વંશ અને આયુ :५१ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगमेगाए ओसप्पिणि उस्सप्पिणीए तओ वंसाओ उप्पजिसु वा उप्पज्जति वा उप्पज्जिस्संति वा, तं जहा- अरहतवसे, चक्कवट्टिवसे, दसारवसे । एवं जाव पुक्खरवरदीवद्धपच्चत्थिमद्धे । ભાવાર્થ – જંબૂઢીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં ત્રણ વંશ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે, યથા– (૧) અરિહંતવંશ (૨) ચક્રવર્તીવંશ (૩) દશારવંશ (વાસુદેવ).
તે જ રીતે ધાતકીખંડ તથા પુષ્કરાર્ધદ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં ત્રણ વંશ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે તથા ઉત્પન્ન થશે.
५२ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगमेगाए ओसप्पिणी उस्सप्पिणीए तओ उत्तम पुरिसा उप्पग्जिसु वा उप्पज्जति वा उप्पज्जिस्संति वा, तं जहा- अरहंता, चक्कवट्टी, बलदेववासुदेवा । एवं जाव पुक्खरवरदीवद्धपच्चत्थिमद्धे । ભાવાર્થ - જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરવતમાં પ્રત્યેક અવસર્પિણી તથા ઉત્પસર્પિણીમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષ ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે, યથા– (૧) અરિહંત (૨) ચક્રવર્તી (૩) બળદેવ વાસુદેવ.
તેજ રીતે ધાતકીખંડ તથા પુષ્કરરાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષની ઉત્પત્તિ જાણવી.
५३ तओ अहाउयं पालयंति, तं जहा- अरहंता, चक्कवट्टी, बलदेववासुदेवा । तओ मज्झिममाउयं पालयति, तं जहा- अरहता, चक्कवट्टी, बलदेववासुदेवा । ભાવાર્થ :- ત્રણ(ઉત્તમ)પુરુષ પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે, યથા– (૧) અરિહંત (૨) ચક્રવર્તી (૩) બળદેવ વાસુદેવ.
ત્રણ ઉત્તમ પુરુષ પોત-પોતાના કાળનું મધ્યમ આયુષ્ય ભોગવે છે, યથા– (૧) અરિહંત (૨) ચક્રવર્તી (૩) બલદેવ વાસુદેવ. વિવેચન :શલાકા પુરુષ - શલાકા એટલે પ્રશંનીય, ઉત્તમ પુરુષ. અરિહંત (તીર્થકર),ચક્રવર્તી અને બળદેવ
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વાસુદેવને શલાકા પુરુષ કહેવાય છે.
TRવશે :- વંશના આલાપકમાં દશાર શબ્દથી બળદેવ વાસુદેવ બંનેનું ગ્રહણ કરવું. બળદેવ વાસુદેવ બંને ભાઈઓ જ હોય છે, તેથી આ ત્રીજા સ્થાનમાં બંનેને સાથે ગ્રહણ કરી ૧. અરિહંત, ૨. ચક્રવર્તી અને ૩. બળદેવ વાસુદેવ, એમ ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષોના વંશ-કુળનું કથન છે. અહ૩યં :- ચોપન મહાપુરુષો નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે, અકાળે મૃત્યુ પામતા નથી. તેઓ જેટલું આયુષ્ય બાંધીને આવ્યા હોય તેટલું આયુષ્ય અવશ્ય ભોગવે જ છે. તે સૂચવવા સૂત્રમાં પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે" તેમ કહ્યું છે. મલ્ફિામીડર્ષ :- તીર્થકર વગેરે ચોપન મહાપુરુષો મધ્યમ આયુષ્યવાળા હોય છે અર્થાત્ તે કાલનું ઉત્કૃષ્ટ આયુષ્ય તે જીવોનું હોતું નથી. તે મહાપુરુષો ક્યારે ય વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરતા નથી. અગ્નિ અને વાયુના જીવોનું આયુષ્ય :|५४ बायरतेउकाइयाणं उक्कोसेणं तिण्णि राइंदियाई ठिई पण्णत्ता । बायरवाउ- काइयाणं उक्कोसेणं तिण्णि वाससहस्साई ठिई पण्णत्ता । ભાવાર્થ :- બાદર તેજસુકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ દિવસ–રાતની છે. બાદર વાયુકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ હજાર વર્ષની છે. ધાન્યોની યોનિનું કાલમાન :५५ अह भंते ! सालीणं वीहीणं गोधूमाणं जवाणं जवजवाणं, एएसि णं धण्णाणं कोट्ठाउत्ताणं पल्लाउत्ताणं मंचाउत्ताणं मालाउत्ताणं ओलित्ताणं लित्ताणं लंछियाणं मुद्दियाणं पिहियाणं केवइयं कालं जोणी संचिट्ठइ ?
जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि संवच्छराई । तेण परं जोणी पमिलायइ । तेण परं जोणी पविद्धंसइ । तेण परं जोणी विद्धंसइ । तेण परं बीए अबीए भवइ, तेण परं जोणीवोच्छेए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શાલિ, વ્રીહિ, ઘઊં, જવ, જુવાર આદિ ધાન્યને કોઠી, પલ્ય(ધાન્ય ભરવાના પાત્ર-વિશેષ), મંચ, મેડા વગેરેમાં ભરી ધાન્ય સુરક્ષિત રાખવા માટે તેના મુખ–દ્વાર ઉપર ઢાંકણું ઢાંકી, તેને લીંપીને, ચારે તરફ લીંપીને, રેખાદિથી ચિહ્નિત કરી, મુદ્રા-મ્હોર લગાવી, સારી રીતે બંધ કરી દીધું હોય, તો તેની યોનિ(સચિત્ત) કેટલા કાલ સુધી રહે છે?
ઉત્તર- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સુધી તેની યોનિ(પૂર્ણ સ્વસ્થ) રહે છે. તત્પશ્ચાત્
Page #247
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક-૧
જીવોની સ્થિતિ પૂર્ણ થઈ જવાથી ક્રમશઃ તે યોનિ મ્યાન થાય, ત્યાર પછી ક્રમશઃ વિસાભિમુખ થાય (ક્ષીણ થાય), ત્યાર પછી વિશેષ ક્ષીણ થાય, ત્યાર પછી ક્રમશઃ બીજ અબીજ થઈ જાય છે(ઊગવાની શક્તિ મંદ, મંદતમ થાય છે)અને ત્યાર પછી ક્રમશઃ યોનિવિચ્છેદ-પૂર્ણતઃ ઊગવાની શક્તિ સમાપ્ત થઈ જાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધાન્યની યોનિનું કાળમાન દર્શાવ્યું છે. અહીં ધાન્યની યોનિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ પર્યંતની કહી છે. તે ધાન્યના જીવોના આયુષ્યની અપેક્ષાએ કહી છે. જેમ મનુષ્યના કે યુગલિક મનુષ્યના શરીરથી જીવ નીકળી જાય પછી તે દેહના પુદ્ગલ મ્યાન થાય, ક્ષીણ થવાનો પ્રારંભ ચાય, ક્રમશઃ ક્ષીણ, વિશેષ ક્ષીણ થતાં અંતે તેનો સંપૂર્ણ વિચ્છેદ થઈ જાય, અંશમાત્ર હાડકાં શેષ રહે તેમ પ્રસ્તુત સૂત્રોકત સુરક્ષિત ધાન્ય ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સુધી સજીવ રહે છે. તે યોનિ સચિત્ત યોનિ કહેવાય છે. શેખપર :- આ સૂત્રમાં ત્રણ વર્ષની સ્થિતિ કહ્યા પછી પાંચવાર ોળપદું શબ્દનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે. તેની પાછળનું વિશેષ તાત્પર્ય એ છે કે સામાન્ય અર્થ માટે તો એકવાર તેળપર શબ્દ પર્યાપ્ત હોય છે. ४भ तेणपरं जोणी पमिलायइ, पविद्धंसह, बीए अबीए भवइ जोणी वोच्छेए भवइ । આ પ્રકારના પ્રયોગનો સીધો સરળ અર્થ થઈ જાય કે ત્રણ વર્ષ પછી તે ધાન્ય અચિત્ત થઈ જાય અને તેની યોનિ પણ મ્લાન થઈ વિનાશ પામી બીજ અબીજતાને પ્રાપ્ત થઈ સર્વથા યોનિવિચ્છેદ થઈ જાય પરંતુ સૂત્રપાઠમાં પમિહાયજ્ઞ આદિ પાંચે ક્રિયાપદો સાથે તેળપર શબ્દનું પુનઃ પુનઃ ઉચ્ચારણ થયું છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે ત્રણ વર્ષ પૂરા થતાં યોનિ અચિત્ત થઈ જાય છે અર્થાત્ તે અચિત્ત યોનિ બની જાય છે. તે અચિત્ત યોનિમાં પણ જીવ વિનાના પુદ્ગલ ક્ષીણ થતા જાય છે તેમાં ક્રમથી (૧) મ્લાનતા (૨) પછી ક્ષીણતા (૩) પછી વિશેષ ક્ષીણતા થાય છે.(અહીં સુધી ઊગવાની શક્તિ રહે છે.) (૪) પછી તે બીજ અબીજત્વને પ્રાપ્ત થાય(બહુલતાએ) (૫) પછી સર્વથા યોનિ વિચ્છેદ થાય છે અર્થાત્ તે પછી તે યોનિ પણ રહેતી નથી. આ રીતે સુરક્ષિત ધાન્ય ત્રણ વર્ષે અચિત્ત થયા પછી તેની યોનિનો વિનાશ કે સર્વથા વિચ્છેદ ક્રમિક થાય છે. તેમાં પણ કેટલાક વર્ષ પૂર્ણ થઈ જાય છે. અર્થાત ત્રણ વર્ષની સ્થિતિએ અચિત્ત થયેલા ધાન્ય ૫-૭ વરસ સુધી પણ અંકુરિત થાય છે. પ્રજ્ઞાપના સૂત્રમાં વનસ્પતિની અચિત્ત યોનિ પણ કહી જ છે તે કારણે ઉક્ત તાત્પર્ય સાથે કોઈપણ વિરોધ થતો નથી અને તેમાં પ્રત્યક્ષથી પણ વિરોધ થતો નથી.
૧૮૩
અહીં આયુષ્યની અપેક્ષાએ ત્રણ વર્ષ ઉત્કૃષ્ટ સમજવા પરંતુ ઊગવાની શક્તિનો વિનાશ તે પછી મિક સમજવો.
વિસરે વિશ્વભર :- આ બે શબ્દો માટે પ્રતોમાં ભિન્નતા જોવા મળે છે. કેટલીક પ્રતોમાં વિશ્વસ્તર છે તો કેટલીક પ્રતોમાં વિકલફ છે. જ્યારે કેટલીક પ્રતોમાં બંનેનો સ્વીકાર છે અને બંનેનો સ્વીકાર કરતાં શબ્દોનો વ્યુત્ક્રમ થયો છે અર્થાત્ વિદ્ધસક્ પહેલાં અને પશ્ચાત વિહંસફ પાઠ જોવા મળે છે. પરંતુ પહેલાં વિહંસક્ પદ અને પછી વિાંસરૂપદ હોવું જોઈએ
Page #248
--------------------------------------------------------------------------
________________
- ૧૮૪
શ્રી ઠાણાગ સુત્ર-૧
આ સૂત્ર અક્ષરશઃ ભગવતી સૂત્ર શતક-૬, ઉદ્દેશક-૭ તથા સ્થાનાંગ સૂત્ર સ્થાન ૩, ૫ અને ૭ એમ અનેક જગ્યા છે. તે સર્વ સ્થલે આ શબ્દો માટે ભિન્નતાનું કારણ એ છે કે આ પાઠ ભેદ ટીકાકારની પૂર્વે જ રહ્યો છે. તો પણ યુવાચાર્ય મુનિશ્રી નથમલ સંપાદિત અને વિશ્વભારતી લાડનું પ્રકાશિત સ્થાનાંગ અને ભગવતી સૂત્રમાં એક પવિદ્ધ પદને જ રાખવાનો નિર્ણય કર્યો છે. નારકોની સ્થિતિ, વેદના આદિ :|५६ दोच्चाए णं सक्करप्पभाए पुढवीए रइयाणं उक्कोसेणं तिण्णि सागरोवमाई ठिई पण्णत्ता । तच्चाए णं वालुयप्पभाए पुढवीए णेरइयाणं जहण्णेणं तिण्णि सागरोवमाइं ठिई पण्णत्ता ।
पंचमाए णं धूमप्पभाए पुढवीए तिण्णि णिरयावाससयसहस्सा पण्णत्ता ।
तिसु णं पुढवीसु णेरइयाणं उसिणवेयणा पण्णत्ता, त जहा- पढमाए, दोच्चाए तच्चाए । तिसु णं पुढवीसु णेरइया उसिणवेयणं पच्चणुभवमाणा विहरंति, तंजहा- पढमाए, दोच्चाए, तच्चाए ।
ભાવાર્થ :- બીજી શર્કરા પ્રભા પથ્વીમાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે.
પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ છે.
પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણ નરક પૃથ્વીના નારકીને ઉષ્ણ વેદના છે. પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણ નરક પૃથ્વીના નારકી ઉષ્ણ વેદના વેદે છે. લોકની સમપ્રમાણવાળી વસ્તુઓ - ५७ तओ लोगे समा सपक्खि सपडिदिसिं पण्णत्ता, तं जहा- अप्पइट्ठाणे णरए, जंबुद्दीवे दीवे, सव्वट्ठसिद्धे विमाणे । ભાવાર્થ :- લોકમાં ત્રણ સ્થાન સમાન છે, સીધાઈમાં છે અને સર્વ દિશાઓમાં બરોબર સીધાઈમાં છે, તે આ પ્રમાણે છે– (૧) સાતમી પૃથ્વી(નરક)નો અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ (૨) જંબુદ્વીપ નામનો દીપ (૩) સર્વાર્થસિદ્ધ નામનું અનુત્તર વિમાન. ५८ तओ लोगे समा सपक्खि सपडिदिसिं पण्णत्ता, तं जहा- सीमंतए णं णरए, समयक्खेत्ते, ईसीपब्भारा पुढवी ।
Page #249
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૧
[ ૧૮૫]
ભાવાર્થ :- લોકમાં ત્રણ સ્થાન સમાન, સપક્ષ, સપ્રતિદેશ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સીમંતક નરકાવાસ (૨) સમયક્ષેત્ર (૩) ઈષ~ાભારા પૃથ્વી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકગત સમાન વિસ્તારવાળી ત્રણ-ત્રણ વસ્તુનું જ્ઞાન કરાવ્યું છે. સન - સમાન. પ્રમાણની દષ્ટિએ એક લાખ યોજન પ્રમાણ કે પીસ્તાલીસ લાખ યોજન પ્રમાણ. સપgિ :- સપક્ષ. ઉપર નીચેની અપેક્ષાએ સીધાઈમાં હોય તેને સપક્ષ કહે છે. પિિહિં - સપ્રતિદિશ. સર્વ દિશાઓમાં વિદિશાઓમાં પણ એકદમ સીધાઈમાં હોય તેને સપ્રતિદિશ કહે છે.
લોકમાં એક–એક લાખ યોજનવાળી અને પિસ્તાલીસ લાખ યોજનવાળી વસ્તુઓ ચાર-ચાર છે છતાં ત્રીજા સ્થાનના કારણે અહીં ત્રણ-ત્રણ વસ્તુઓ કહી છે. આ જ શાસ્ત્રના ચોથા સ્થાનમાં તે ચારચાર પદાર્થનું કથન છે. વિશેષ વિવરણ માટે જુઓ સ્થાન ૪ ઉદ્દેશક ૩ સૂત્ર ૮૧-૮૨. સ્વાભાવિક જળ અને જળચરોથી વ્યાપ્ત સમુદ્ર :५९ तओ समुद्दा पगईए उदगरसा पण्णत्ता, तं जहा- कालोदे, पुक्खरोदे, सयंभु- रमणे । तओ समुद्दा बहुमच्छकच्छभाइण्णा पण्णत्ता, तं जहा- लवणे, कालोदे, सयंभुरमणे । ભાવાર્થ :- ત્રણ સમુદ્ર સ્વાભાવિક પાણીના સ્વાદવાળા કહ્યા છે, યથા– (૧) કાલોદ (૨) પુષ્કરોદ (૩) સ્વયંભૂરમણ સમુદ્ર.
ત્રણ સમુદ્ર ઘણા મત્સ્ય અને કાચબા આદિ જલચર જીવોથી વ્યાપ્ત છે, યથા– (૧) લવણોદ સમુદ્ર (૨) કાલોદ સમુદ્ર (૩) સ્વયંભૂરમણ સમુદ્ર.(અન્ય સમુદ્રોમાં જલચર જીવ અલ્પ પ્રમાણમાં છે). વિવેચન :
તિરછા લોકમાં અસંખ્ય સમુદ્ર છે, તે સમુદ્રોના પાણીનો સ્વાદ ભિન્ન ભિન્ન છે. તેમાંથી એક સમુદ્રના પાણીનો સ્વાદ દૂધ જેવો, એકનો ઘી જેવો, એકનો દારૂ જેવો અને એકનો મીઠા જેવો છે. સૂત્રોક્ત ત્રણ સમુદ્રોના પાણીનો સ્વાદ સ્વાભાવિક પાણી જેવો છે અને શેષ અસંખ્ય સમુદ્રોના પાણીનો સ્વાદ ઈશુરસ જેવો છે. સુશીલ અને નિઃશીલ રાજાઓની ગતિ :६० तओ लोगे णिस्सीला णिव्वया णिग्गुणा णिम्मेरा णिप्पच्चाक्खाणपोसहो
Page #250
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ववासा काल मासे कालं किच्चा अहेसत्तमाए पुढवीए अप्पइट्ठाणे णरए णेरइयत्ताए उववज्जति, तं जहा- रायाणो, मंडलीया, जे य महारंभा कोडंबी । ભાવાર્થ :- લોકમાં ત્રણ પુરુષ શીલ રહિત, વ્રત રહિત, નિર્ગુણી, મર્યાદાહીન, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત હોય અને કાલના સમયે કાલ કરે તો સાતમી પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થાય છે, યથા- (૧) રાજા(ચક્રવર્તી અને વાસુદેવ) (૨) માંડલિક રાજા (૩) મહારંભી ગૃહસ્થ. ६१ तओ लोए सुसीला सुव्वया सग्गुणा समेरा सपच्चक्खाण पोसहोववासा कालमासे कालं किच्चा सव्वट्ठसिद्धे विमाणे देवत्ताए उववत्तारो भवंति, तं जहा- रायाणो परिचत्तकामभोगा, सेणावई, पसत्थारो ।। ભાવાર્થ :- લોકમાં ત્રણ પુરુષ સુશીલ, સુવતી, સદ્ગણી, મર્યાદાયુક્ત, પ્રત્યાખ્યાન અને પૌષધ ઉપવાસથી યુક્ત હોય તથા તેઓ કામ–ભોગનો પરિત્યાગ કરી સર્વવિરત બન્યા હોય અને કાલના સમયે કાળ કરે તો સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, યથા– (૧) રાજા (ર) સેનાપતિ (૩) પ્રશાસ્તા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રાપ્ત થયેલા ભોગોની આસક્ત વૃત્તિથી કરેલા ભોગવટાના નિકૃષ્ટ સ્થાન રૂપ સાતમી નરકમાં અને પુણ્ય વૃત્તિથી અનાસક્ત ભાવે કરેલા ભોગવટાના શ્રેષ્ઠ સ્થાનરૂપ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થતા જીવોનું કથન છે.
સાંઈઠમાં સૂત્રમાં લખો અને મંડલીયા બે શબ્દપ્રયોગ છે. તેમાં રાણો–રાજા શબ્દથી ચક્રવર્તી અને વાસુદેવને તથા મનીયા-માંડલીક શબ્દથી માંડલીક રાજાઓને ગ્રહણ કર્યા છે. આ રીતે ચક્રવર્તી, વાસુદેવ, માંડલીક રાજા, મહારંભી ગૃહસ્થ; આ પુરુષો જો જીવહિંસાદિ આશ્રવોમાં આસક્ત બની રહે અને દેશવિરત, સર્વવિરત ન બને, ત્રેતાદિ ગ્રહણ ન કરે તો આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
અહીં સાતમી નારકનું કથન ઉત્કૃષ્ટની અપેક્ષાએ સમજવું જોઈએ. આસક્તિની તીવ્રતા મંદતા તથા આયુબંધ સમયના પરિણામોની તીવ્રતા મંદતાના કારણે સૂત્રોક્ત પુરુષો પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર ગમે તે નરકમાં જાય છે.
પોરદાવવા :- સર્વાર્થ સિદ્ધ વિમાનમાં શ્રમણની જ ગતિ છે. શ્રમણોપાસકની ગતિ ૧૨ દેવલોક સુધી જ છે. તેથી અહીં પોષધોપવાસનું કથન શ્રમણોપાસક માટે નથી પરંતુ શ્રમણોની ઉપવાસ આદિ તપસ્યા માટે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૮૭]
એકસઠમા સૂત્રમાં રાખો શબ્દથી ચક્રવર્તી અને માંડલીક રાજાને ગ્રહણ કરવા. વાસુદેવ નિયાણકડા હોય છે. તેઓ વ્રતાદિ ગ્રહણ કરી શકતા નથી અને તેઓ માટે નરકગતિ નિશ્ચિત્ત જ હોય છે. ચક્રવર્તી, માંડલીક રાજા, સેનાપતિ, પ્રશાસ્તા–મંત્રી, ધર્મપાઠક વગેરે કામભોગોનો ત્યાગ કરી સાધુવ્રત અંગીકાર કરે તો આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અને શ્રાવકવ્રત ધારણ કરે તો ઉપલક્ષણથી વૈમાનિક દેવમાં બાર દેવલોક સુધી ઉત્પન્ન થાય છે તેમ સમજવું.
શ્રાવક વ્રતધારી દેશવિરતની ગત બાર દેવલોકની છે, સર્વવિરત સાધુની ગત સર્વાર્થસિદ્ધ વિમાન સધી છે. પરિત્યક્ત કામભોગ' નો અર્થ સર્વવિરતિ હોય છે પરંતુ જો મંત્રી, સેનાપતિ વગેરે શ્રમણોપાસક બને તો સાતમી નરકમાં ન જાય, તેને માટે ઉપલક્ષણથી શ્રાવક વૈમાનિકમાં જાય તેમ અહીં સ્પષ્ટ કર્યું છે. અસરમાણ:- 'અધઃ સપ્તમ'માં અધઃ વિશેષણ વિના સપ્તમ શબ્દથી રત્નપ્રભા પૃથ્વીનું કથન કરી શકાય. કારણ કે નીચેથી ગણના કરતાં રત્નપ્રભા પૃથ્વીને સાતમી પૃથ્વી કહી શકાય. તેના નિવારણ માટે
દે વિશેષણ આપ્યું છે. ત્રણ વર્ણના દેવ વિમાન :
६२ बंभलोग-लंतएसु णं कप्पेसु विमाणा तिवण्णा पण्णत्ता, तं जहाશિખા, ગીતા, તોહ I ભાવાર્થ :- બ્રહ્મલોક અને લાંતક દેવલોકના વિમાન ત્રણ વર્ણવાળા છે, યથા– (૧) કૃષ્ણ (૨) નીલ (૩) લાલ.
ત્રણ હાથની અવગાહનાવાળા દેવો :६३ आणयपाणयारणच्चुएसु णं कप्पेसु देवाणं भवधारणिज्जसरीरगा उक्कोसेण तिण्णि रयणीओ उड्डे उच्चत्तेण पण्णत्ता । ભાવાર્થ :- આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પમાં દેવોના ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ ત્રણ ર—િ–ત્રણ હાથ પ્રમાણ ઊંચા હોય છે. ત્રણ પ્રાતિશાસ્ત્રનું અધ્યયન :६४ तओ पण्णत्तीओ कालेणं अहिज्जति, तं जहा- चंदपण्णत्ती, सूरपण्णत्ती, दीवसागरपण्णत्ती। ભાવાર્થ :- ત્રણ પ્રજ્ઞપ્તિઓનું યથાકાલ(પ્રથમ અને અંતિમ પોરસીમાં) અધ્યયન કરવામાં આવે છે,
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૨) સૂર્ય પ્રજ્ઞપ્તિ (૩) દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રજ્ઞપ્તિઓના સ્વાધ્યાયકાળનો ઉલ્લેખ છે. સામાન્ય રીતે સર્વ આગમ શાસ્ત્રોનું અધ્યયન સ્વાધ્યાયના કાળે જ કરવામાં આવે છે, અકાળમાં કોઈપણ આગમ શાસ્ત્રોનું અધ્યયન થતું નથી. તેમ છતાં ત્રણ શાસ્ત્ર માટે અહીં જે 'કાલ' શબ્દનો પ્રયોગ કર્યો છે તે વિશેષ સૂચન માટે જ કર્યો છે.
આ ત્રણ સૂત્ર ગણિતપ્રધાન વિષયવાળા છે. આ ત્રણે સૂત્રોમાં આચાર, ઉપદેશ કે ધર્મકથાનું વર્ણન નથી. દરેક શ્રમણ તેના અધ્યયનને યોગ્ય હોતા નથી. વિશિષ્ટ યોગ્યતાવાળા શ્રમણોને તપશ્ચર્યા સાથે આ સૂત્રનું અધ્યયન કરાવવામાં આવે છે. આ રીતે સૂત્રગત 'કાલ' શબ્દ ત્રણ વિશેષ અર્થ ધરાવે છે. (૧) શિષ્યનો યોગ્ય અધ્યયનકાળ (૨) ક્ષયોપશમની વિશેષતા (૩) વિશિષ્ટ તપ સાથે.
સૂત્રોક્ત ત્રણ શાસ્ત્રોમાંથી દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સૂત્રની બત્રીસ સૂત્રોમાં ગણના કરવામાં આવતી નથી અને ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ બે સૂત્ર, એક સૂત્ર રૂપે જ ઉપલબ્ધ છે.
પ્રજ્ઞપ્તિ શબ્દની સમાનતાવાળા શાસ્ત્રમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સુત્ર પણ છે પરંતુ તેમાં વર્ણિત વિષય અને સૂત્રશૈલી ઉક્ત ત્રણ સૂત્રોથી ભિન્ન છે અને પ્રાયઃ સહજ ગમ્ય છે.
8ા
સ્થાન-૩ : ઉદ્દેશક-૧ સંપૂર્ણ છે
Page #253
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-ર
|
| ૧૮૯
સ્થાન-૩
ઉદ્દેશક-ર
ઉદ્દેશક-ર
2
2
લોકના ત્રણ-ત્રણ પ્રકાર :| १ |तिविहे लोए पण्णत्ते, तं जहा- णामलोए, ठवणलोए, दव्वलोए । तिविहे लोए पण्णत्ते, तं जहा- णाणलोए, दसणलोए, चरित्तलोए । तिविहे लोए पण्णत्ते, तं जहा- उड्डलोए, अहोलोए, तिरियलोए । ભાવાર્થ :- લોકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામલોક (૨) સ્થાપનાલોક(૩) દ્રવ્યલોક. લોકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનલોક (૨) દર્શનલોક (૩) ચારિત્રલોક(આ ભાવ લોક છે) લોકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉર્ધ્વલોક (૨) અધોલોક (૩) તિર્યલોક.(આ ક્ષેત્ર લોક છે) વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિક્ષેપની અપેક્ષાએ લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજું સ્થાન હોવાથી પ્રથમ નામલોક, સ્થાપનાલોક, દ્રવ્યલોક એ ત્રણ નિક્ષેપનું કથન કરી,પશ્ચાતું જ્ઞાનલોક, દર્શનલોક અને ચારિત્ર લોક દ્વારા ભાવલોકનું વર્ણન છે. તે પછી ઉર્ધ્વલોક વગેરેના કથનથી ક્ષેત્રલોકનું કથન છે.
કોઈ વ્યક્તિ કે વસ્તુનું નામ 'લોક' રાખવામાં આવે, તો તે 'નામલોક" કહેવાય છે. કોઈ પદાર્થમાં 'આ લોક છે' તેવી સ્થાપના અથવા લોકનું ચિત્ર વગેરે સ્થાપના લોક છે. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો, દ્રવ્યલોક છે અને દ્રવ્યના આધારભૂત ક્ષેત્રને ક્ષેત્રલોક કહે છે. તેના ત્રણ પ્રકાર છે– ઉર્ધ્વ, અધો અને તિર્યગુલાક. જીવના સ્વભાવરૂપ જ્ઞાન, દર્શન તેમજ આત્મસ્વરૂપમાં રમણતારૂપ ચારિત્રને અહીં ભાવલોક રૂપે સ્વીકાર્યા છે. ઈન્દ્રાદિની પરિષદ :| २ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो तओ परिसाओ पण्णत्ताओ, तं जहा- समिया, चंडा, जाया । अभितरिया समिया, मज्झिमिया चंडा, बाहिरिया जाया ।
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧ |
चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो सामाणियाणं देवाणंतओ परिसाओ पण्णत्ताओ, तं जहा- समिया, चंडा, जाया जहेव चमरस्स । एवं तायत्तीसगाण वि । लोगपालाणं- तुंबा, तुडिया, पव्वा । एवं अग्गमहिसीण वि । बलिस्स वि एवं चेव जाव अग्गमहिसीणं ।
धरणस्स य सामाणिय तायत्तीसगाणंच-समिया, चंडा, जाया । लोगपालाणं अग्गमहिसीणं-ईसा, तुडिया, दढरहा । जहा धरणस्स तहा सेसाणं भवणवासीणं।
ભાવાર્થ :- અસુરકુમારોના રાજા અસુરેન્દ્ર 'ચમર'ની ત્રણ પ્રકારની પરિષદ છે, યથા– સમિતા (૨) ચંડા (૩) જાતા. આત્યંતર પરિષદનું નામ 'સમિતા', મધ્યમ પરિષદનું નામ 'ચંડા' અને બાહ્ય પરિષદનું નામ જાતા' છે.
અસુરકુમારના રાજા અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવોની ત્રણ પ્રકારની પરિષદ અમરેન્દ્રની સમાન છે, યથા- સમિતા, ચંડા અને જાતા. તેના ત્રાયસ્વિંશક દેવોની તે જ નામની ત્રણ પરિષદ છે. તેના લોકપાલની તુમ્બા, ત્રુટિતા અને પર્વા નામની ત્રણ પરિષદ છે. આ રીતે લોકપાલની જેમ અગ્રમહિષીઓની પણ ત્રણ પરિષદ છે. બલીન્દ્રથી તેની અગ્રમહિષી સુધી સર્વની પરિષદનું વર્ણન અમરેન્દ્ર અને તેના પરિવારની પરિષદની જેમ છે.
ધરણંદ્ર તથા તેના સામાનિક દેવ અને ત્રાયસ્વિંશક દેવની– સમિતા, ચંડા, જાતા એ નામની ત્રણ-ત્રણ પરિષદ છે. તેના લોકપાલ અને અગ્રમહિષીઓની– ઈશા, ત્રુટિતા અને દઢરથા એ નામની ત્રણ-ત્રણ પરિષદ છે. ધરણેન્દ્રના સમસ્ત વર્ણનની જેમ શેષ આઠ ભવનપતિ ઈન્દ્ર, સામાનિક આદિનું વર્ણન છે. | ३ कालस्स णं पिसाइंदस्स पिसायरण्णो तओ परिसाओ पण्णत्ताओ, तं जहा- ईसा तुडिया दढरहा । एवं सामाणिय अग्गमहिसीणं । एवं जाव गीयरइ गीय- जसाणं । ભાવાર્થ - પિશાચોના રાજા પિશાચેન્દ્ર કાલની ત્રણ પરિષદ છે, યથા– (૧) ઈશા (૨) ત્રુટિતા (૩) દઢરથા. તેમજ તેના સામાનિક દેવ અને અગ્રમહિષીઓની પણ ત્રણ-ત્રણ પરિષદ છે. તે જ રીતે ગન્ધર્વ જાતિના ઈન્દ્ર ગીતરતિ અને ગીતયશ સુધી સર્વ વાણવ્યંતર દેવેન્દ્રોની ત્રણ-ત્રણ પરિષદ છે. | ४ चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो तओ परिसाओ पण्णत्ताओ, तं जहातुंबा तुडिया पव्वा । एवं सामाणिय अग्गमहिसीणं । एवं सूरस्स वि । ભાવાર્થ :- જ્યોતિષ્ક દેવોના રાજા જ્યોતિર્મેન્દ્ર ચંદ્રની ત્રણ પરિષદ છે, યથા- (૧) તુમ્બા (૨)
Page #255
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૩ : ઉદ્દેશક–૨
૧૯૧
ત્રુટિતા (૩) પર્યા. તે રીતે તેના સામાનિક દેવો અને અગ્રમહિષીઓની ત્રણ ત્રણ પરિષદ છે. તે રીતે સૂર્યેન્દ્રની અને તેના સામાનિક દેવો તથા અગ્રમહિષીઓની પણ ત્રણ ત્રણ પરિષદ છે.
५ सक्कस्स णं देविंदस्स देवरण्णो तओ परिसाओ पण्णत्ताओ, तं जहासमिया, चंडा जाया । एवं जहा चमरस्स जाव अग्गमहिसीणं । एवं जाव अच्चुयस्स लोगपालाणं ।
ભાવાર્થ :- દેવોના રાજા દેવેન્દ્ર શક્રની ત્રણ પરિષદ છે, યથા– (૧) સમિતા (૨) ચંડા (૩) જાતા. તેમજ શકેંદ્રની અગ્રમહિષી સુધીના સર્વની ત્રણ-ત્રણ પરિષદ ચમરેન્દ્રની જેમ છે.
એ જ રીતે ઈશાનેન્દ્રથી લઇને અચ્યુતેન્દ્ર સુધીના સર્વ ઈન્દ્રોની અને તેના લોકપાલ સુધીના સર્વની ત્રણ-ત્રણ પરિષદ છે.
વિવેચન :
પરિક્ષા ઃ- પરિષદ એટલે પરિવાર. દેવોના રાજા ઈન્દ્ર, તેની સમાન ઋદ્ધિવાળા સામાનિક દેવો, પુરોહિત તુલ્ય દેવો ત્રાયત્રિંશક, રક્ષક દેવો લોકપાલ અને ઈન્દ્રની મુખ્યદેવીઓ અગ્રમહિષી કહેવાય છે. તેઓનો ત્રણ-ત્રણ પ્રકારનો પરિવાર ત્રણ પરિષદ રૂપે ઓળખાય છે.
૧. આપ્યંતર પરિષદ :– પ્રયોજનવશ અતિગૌરવ પૂર્વક બોલાવવામાં આવે ત્યારે જ જે દેવ-દેવી આવે તે આપ્યંતર પરિષદ કહેવાય છે. તે પરિષદ સાથે પ્રયોજનનો વિચાર કરવામાં આવે છે તેથી પણ તે આત્યંતર પરિષદ કહેવાય છે.
૨. મધ્યમ પરિષદ :– પ્રયોજનવશ બોલાવવામાં આવે ત્યારે અથવા બોલાવ્યા વિના પણ જે દેવ–દેવી આવે તે મધ્યમ પરિષદ કહેવાય છે. વિચારેલા કાર્ય પર આ સભામાં વિસ્તૃત વિચારણા થાય છે.
૩. બાહ્ય પરિષદ :– બોલાવ્યા વિના જે દેવ-દેવીઓ થયા સમયે સભામાં આવે તે બાણ પરિષદ કહેવાય છે. વિચારવામાં આવેલ કાર્યનું વિવરણ તેઓ સમક્ષ કરવામાં આવે છે અને તેને કાર્ય કરવાનો આદેશ આપવામાં આવે છે. ઈન્દ્ર, સામાનિક દેવ વગેરેની પરિષદના નામ જુદાજુદા છે, તે આ પ્રમાણે છે–
તે
દેવનામ
પરિષદ નામ
ભવનપતિના સર્વ ઈન્દ્ર
વૈમાનિકના સર્વ ઈ
તેઓના સામાનિકદેવ તેઓના ત્રાયસ્વિંશક દેવની.
(૧) મિતા (૨) ચંડા (૩) જાતા.
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૯૨]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અસુરકુમાર અને વૈમાનિકના લોકપાલ દેવો, | તેઓની અગ્રમહિષીઓ, જ્યોતિષ્કના ઈન્દ્ર, તેના સામાનિક દેવ, અગ્રમહિષીઓની.
(૧) તુંબા (૨) ત્રુટિતા (૩)પર્યા.
વાણવ્યંતરના ઈન્દ્ર, તેના સામાનિક દેવ, અગ્રમહિષી,
(૧) ઈશા (૨) ત્રુટિતા (૩) દઢરથા ધરણેન્દ્ર આદિનાલોકપાલદેવ અને
અગ્રમહિષીઓની. ધર્મપ્રાપ્તિનો કાળ :|६ तओ जामा पण्णत्ता, तं जहा- पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे ।
तिहिं जामेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, तं जहापढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे ।
एवं तिहिं जामेहिं आया केवलं बोहिं बुज्झज्जा, केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, केवलं बंभचेरवासमावसेज्जा, केवलेणं संजमेणं संजमेज्जा, केवलेणं संवरेणं संवरेज्जा, केवलमाभिणिबोहियणाणं उप्पाडेज्जा, केवलं सुयणाणं उप्पाडेज्जा, केवलं ओहिणाणं उप्पाडेज्जा, केवलं मणपज्जवणाणं उप्पाडेज्जा, केवलं केवलणाणं उप्पाडेज्जा,तं जहापढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे । ભાવાર્થ :- યામ ત્રણ છે, યથા– (૧) પ્રથમ યામ (૨) મધ્યમ યામ (૩) પશ્ચિમ યામ.
ત્રણે યામોમાં આત્મા કેવલી પ્રજ્ઞખ ધર્મ શ્રવણ કરી શકે છે– પ્રથમ યામમાં, મધ્યમ કામમાં અને પશ્ચિમયામમાં.
આ રીતે ત્રણે યામોમાં આત્મા મુંડિત થઈ ગૃહસ્થથી અણગાર થાય છે, વિશુદ્ધ બ્રહ્મચર્યવાસમાં નિવાસ કરે છે, વિશુદ્ધ સંયમથી સંયત થાય છે, વિશુદ્ધ સંવરથી સંવત્ત થાય છે, વિશુદ્ધ આભિનિબોધિક જ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ મનઃ-પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને વિશુદ્ધ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે– પ્રથમ યામ, મધ્યમ કામ અને પશ્ચિમયામમાં.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં યામ શબ્દથી દિવસ અને રાત્રિનો ત્રીજો વિભાગ વિવક્ષિત છે. દિવસ-રાત્રિના
Page #257
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૨
૧૯૩]
ત્રણ વિભાગ કરી, પ્રથમ વિભાગને પ્રથમયામ, બીજા વિભાગને મધ્યમયામ અને ત્રીજા વિભાગને પશ્ચિમયામ કહે છે. જોકે 'યામ' શબ્દથી રાત્રિ દિવસનો ચોથો ભાગ પ્રસિદ્ધ છે પરંતુ સૂત્રમાં 'યામ' શબ્દથી ત્રીજો વિભાગ સુચિત છે. યામો રત્રર્જિનશુ ૨ વર્થમાનો યદ્યપિ પ્રસિદ્ધ તથા શાહ ત્રિમા : ઇશ્વ વિવશતઃ | - સ્થાનાંગવૃત્તિ. દિવસ–રાત્રિના ત્રણે યામ અર્થાત્ દિવસ–રાત્રિના કોઈપણ સમયે જીવ ધર્મશ્રવણથી કેવળજ્ઞાન પર્વતની પ્રત્યેક અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ધર્મને કાળનું કોઈ બંધન નથી. દિવસ–રાત્રિના કોઈપણ સમયે ધર્મ શ્રવણથી કેવળજ્ઞાન પર્યંતની ઉપલબ્ધિ સંભવિત છે. જેમ કોઈપણ સમયમાં જીવ ધર્મ શ્રવણાદિ કરી શકે તેમ જીવનની કોઈપણ વયમાં ધર્મ શ્રવણાદિ કરી શકે છે તે સૂચવવા હવે પછીના સૂત્રમાં ત્રણ વય દ્વારા આ કથન કર્યું છે. ધર્મપ્રાપ્તિની વય :| ७ तओ वया पण्णत्ता, तं जहा- पढमे वए, मज्झिमे वए, पच्छिमे वए ।
तिहिं वएहिं आया केवलिपण्णत्तं धम्म लभेज्ज सवणयाए, तं जहापढमे वए, मज्झिमे वए, पच्छिमे वए । एसो चेव गमो णेयव्वो जाव केवलणाणति । ભાવાર્થ :- વય(કાલકૃત અવસ્થા) ત્રણ પ્રકારની છે, યથા- (૧) પ્રથમ વય (૨) મધ્યમવય (૩) પશ્ચિમવય.
પ્રથમવય, મધ્યમ વય અને પશ્ચિમવય આ ત્રણે વયમાં આત્મા કેવળી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ કરી શકે છે. તે જ રીતે આત્મા ત્રણે વયમાં વિશદ્ધ બોધિથી વિશુદ્ધ કેવળજ્ઞાન પર્વતની અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મને ઉંમરનું બંધન નથી, તે સૂચવ્યું છે. જીવનના ત્રણ વિભાગમાંથી પ્રથમ વિભાગને પ્રથમ વય, બીજા વિભાગને મધ્યમવય અને અંતિમ વિભાગને પશ્ચિમવય કહેવામાં આવે છે.
ટીકાકારે ૮ થી ૩૦ વર્ષને પ્રથમ વય, ૩૦ વર્ષથી ૬૦ વર્ષ સુધી મધ્યમવય અને ત્યાર પછીની વયને પશ્ચિમ વય કહી છે. વસ્તુતઃ વયનું વિભાજન આયુષ્યની અપેક્ષાએ થાય છે અને આયુષ્ય કાલ સાપેક્ષ છે. તેથી સર્વદા એક પ્રકારે વિભાજન થઈ શકતું નથી. બુદ્ધ-મૂઢ વ્યક્તિ :| ८ तिविहा बोही पण्णत्ता, तं जहा- णाणबोही, सणबोही, चरित्तबोही । तिविहा बुद्धा पण्णत्ता, तं जहा- णाणबुद्धा, दसणबुद्धा, चरित्तबुद्धा ।। ભાવાર્થ :- બોધિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનબોધિ (૨) દર્શનબોધિ (૩)
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ચારિત્રબોધિ. બુદ્ધ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) જ્ઞાનબુદ્ધ (૨) દર્શનબુદ્ધ (૩) ચારિત્રબુદ્ધ. | ९ तिविहे मोहे पण्णत्ते, तं जहा- णाणमोहे, दंसणमोहे, चरित्तमोहे । तिविहा मूढा पण्णत्ता, तं जहा-णाणमूढा, दंसणमूढा चरित्तमूढा । ભાવાર્થ :- મોહ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનમોહ (૨) દર્શનમોહ (૩) ચારિત્રમોહ. મૂઢ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનમૂઢ (૨) દર્શનમૂઢ (૩) ચારિત્રમૂઢ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બુદ્ધ અને મૂઢ વ્યક્તિનું નિરૂપણ કર્યું છે. વિવિહા રોહી:-બુધ ધાતુથી બોધિ શબ્દ નિષ્પન્ન થયો છે. તેનો અર્થ છે જ્ઞાન, વિવેક, રુચિ, આત્મબોધ અથવા મોક્ષમાર્ગના બોધને બોધિ કહે છે. આત્માને જાણવો તે સમ્યકજ્ઞાન, આત્માને જોવો તે સમ્યક્દર્શન અને આત્મામાં રમણતા તે સમ્યકુચારિત્ર છે. અહીં આત્મબોધ અર્થમાં જ બોધિ શબ્દનો પ્રયોગ છે. જ્ઞાન વિષયક સમ્યક બોધને જ્ઞાનબોધિ, દર્શન વિષયક સમ્યક બોધને દર્શનબોધિ, ચારિત્ર વિષયક સમ્યફ બોધને ચારિત્રબોધિ કહે છે. બોધિનું ફળ ચારિત્ર છે. તેથી કારણના અભેદોપચારથી ચારિત્રને બોધિ કહે છે. આ બોધિથી યુક્ત જીવ બુદ્ધ કહેવાય છે. બોધિ ત્રણ પ્રકારની હોવાથી બુદ્ધ પણ ત્રણ પ્રકારના બતાવ્યા છે. વિવિદે મોદે:- (૧) જ્ઞાનને જે મોહિત કરે તેનું જ્ઞાન વિષયક અયથાર્થતા, વિપરીતતા તે જ્ઞાનમોહ કહેવાય. (૨) વસ્તુ જે સ્વરૂપે હોય તે રૂપે શ્રદ્ધા કરવા રૂપ દર્શનને જે મોહિત કરે તે; અર્થાત્ દર્શનની વિપરીતતા અયથાર્થતા તે દર્શનમોહ કહેવાય. (૩) ચારિત્રને જે મલિન કરે, મોહિત કરે અર્થાત્ ચારિત્રની અયથાર્થતા કે વિપરીતતા તે ચારિત્રમોહ કહેવાય છે.
જ્ઞાનમોહ જ્ઞાનાવરણીયના ઉદય રૂપ છે, દર્શનમોહ દર્શન મોહનીયના ઉદયરૂપ અને ચારિત્ર મોહ ચારિત્ર મોહનીયના ઉદય રૂ૫ છે તેમ વૃત્તિમાં કહ્યું છે.
બીજા સ્થાનમાં જ્ઞાનબોધિ, દર્શનબોધિનું કથન કરી બે પ્રકારના મોહનું કથન કર્યું છે. તે જ રીતે અહીં પણ ત્રણ પ્રકારની બોધિનું કથન કરી તુરત જ ત્રણ પ્રકારના મોહ(મૂઢતા)નું કથન કર્યું છે. તેનાથી પ્રતીત થાય છે કે મોહ બોધિનો પ્રતિપક્ષ છે. તેથી અહીં મોહનો અર્થ દોષ થાય છે. જ્ઞાનમોહ થવાથી જ્ઞાન અયથાર્થ બની જાય છે. દષ્ટિ મોહથી દર્શનભ્રાંત બની જાય, ચારિત્રમોહથી આચારમાં મૂઢતા ઉત્પન્ન થાય છે. મોહ-મૂઢતા ઉત્પન્ન કરવાનું કાર્ય મોહનીયકર્મ કરે છે. માટે જ્ઞાનમોહમાં જ્ઞાનાવરણની સાથે પણ મિથ્યાત્વ મોહનીયકર્મનો પ્રભાવ તો હોય જ છે. આ ત્રણે પ્રકારના મોહથી યુક્ત જીવ મૂઢ કહેવાય છે. મોહ ત્રણ પ્રકારના છે માટે મૂઢ વ્યક્તિના પણ ત્રણ પ્રકાર છે. પ્રવજ્યાના વિવિધ પ્રકાર :१० तिविहा पव्वज्जा पण्णत्ता,तं जहा- इहलोगपडिबद्धा, परलोगपडिबद्धा,
Page #259
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૨
૧૯૫
दुहओ लोग पडिबद्धा । ભાવાર્થ :- પ્રવ્રજ્યા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) ઈહલોક પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા (૨) પરલોક પ્રતિબદ્ધા પ્રવ્રયા (૩) ઉભયલોક પ્રતિબદ્ધા પ્રવ્રયા. ११ तिविहा पव्वज्जा पण्णत्ता,तं जहा- पुरओ पडिबद्धा, मग्गओ पडिबद्धा, दुहओ पडिबद्धा । ભાવાર્થ :- પ્રવ્રજ્યા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) પુરતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા (૨) માર્ગતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા (૩) ઉભયતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા. |१२ तिविहा पव्वज्जा पण्णत्ता, तं जहा- तुयावइत्ता, पुयावइत्ता, बुआवइत्ता । ભાવાર્થ :- ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તોદયિત્વા પ્રવ્રજ્યા (૨) પ્લાયિત્વા પ્રવ્રજ્યા (૩) વાચયિત્વા પ્રવ્રજ્યા. १३ तिविहा पव्वज्जा पण्णत्ता, तं जहा- ओवायपव्वज्जा, अक्खायपव्वज्जा, सगारपव्वज्जा।
ભાવાર્થ :- પ્રવ્રજ્યા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અવપાત પ્રવ્રજ્યા (૨) આખ્યાત પ્રવ્રજ્યા (૩) સંગાર પ્રવ્રજ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંયમ સ્વીકારના ત્રણ-ત્રણ કારણો રજૂ કર્યા છે. પ્રવ્રજ્યા – પ્રકૃષ્ટપણે સંસારનો તથા સાંસારિક ભાવોનો ત્યાગ કરવો તેને પ્રવ્રજ્યા કહે છે. ઈહલોક પ્રતિબદ્ધા પ્રવજ્યા- ભોજનાદિ આ લોક સંબંધી સુખ પ્રાપ્તિની ઈચ્છાથી લેવાતી દીક્ષા. પરલોક પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા - દેવલોકના સુખ-ઋદ્ધિની ઈચ્છાથી લેવાતી દીક્ષા. ઉભય પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા – આલોક પરલોક બંને સુખની ઈચ્છાથી લેવાતી દીક્ષા. પુરતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા – 'ભવિષ્યમાં મને ઘણા શિષ્યો મળશે અને હું ગુરુ બનીશ, તેવી ભવિષ્યની ઈચ્છાથી લેવાતી દીક્ષા. માર્ગત પ્રતિબધા પ્રવયા?-'મારા સ્વજનોનું પોષણ કરીશ, તેવા સ્વજનોના સ્નેહને કારણે ભવિષ્યની ઈચ્છાથી લેવાતી દીક્ષા. ઉભયતઃ પ્રતિબદ્ધ પ્રવજ્યા- ઉપરોક્ત બંને પ્રકારની ઈચ્છાથી લેવાતી દીક્ષા.
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
તોદયિત્વા:- દેવમાયાથી શરીરમાં વ્યથા ઉત્પન્ન કરી અપાતી દીક્ષા. પ્લાયિત્વા:- દીક્ષાર્થીને બીજા સ્થાને લઈ જઈ અપાતી દીક્ષા. વાચયિત્વા:-દીક્ષા લેનાર સાથે વાતચીત કરી અપાતી દીક્ષા. જેમ કે હાલિક ખેડૂત. ભગવાન મહાવીરના કહેવાથી ગૌતમસ્વામી હાલિક–ખેડૂતને પ્રતિબોધવા ગયા. ખેડૂત સાથે વાતચીત કરતાં તેને દીક્ષાના ભાવ થયા અને ત્યાં જ ગૌતમ સ્વામીએ ખેડૂતને દીક્ષા આપી. અપાત – ગુરુસેવા માટે લેવાતી દીક્ષા. આખ્યાત - ધર્મ ઉપદેશ આપી અપાતી દીક્ષા અથવા ગુરુના કહેવાથી લેવાતી દીક્ષા. સંગાર - સંગાર એટલે સંકેત. પૂર્વ પ્રતિજ્ઞાથી લેવાતી દીક્ષા.
આ રીતે વિવિધ પ્રયોજનથી લેવાતી કે અપાતી દીક્ષાને અહીં તે તે નામથી બતાવવામાં આવી છે.
સંજ્ઞાવાન-અસંજ્ઞાવાન નિગ્રંથ :१४ तओ णियंठा णोसण्णोवउत्ता पण्णत्ता, तं जहा- पुलाए, णियंठे, सिणाए ।
तओ णियंठा सण्णोवउत्ता य णोसण्णोवउत्ता य पण्णत्ता, तं जहाबउसे, पडिसेवणाकुसीले, कसायकुसीले । ભાવાર્થ :- ત્રણ પ્રકારના નિગ્રંથ નોસંજ્ઞોપયુક્ત છે, તે આ પ્રમાણે છે- (૧) પુલાક (૨) નિગ્રંથ (૩) સ્નાતક.
ત્રણ પ્રકારના નિગ્રંથ સંશોપયુક્ત અને નોસંશોપયુક્ત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) બકુશ (૨) પ્રતિસેવના (૩) કષાય કુશીલ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આહારાદિ સંશોપયુક્ત અને નોસંશોપયુક્ત નિગ્રંથનું કથન છે. અહીં ગ્રંથનો અર્થ પરિગ્રહ છે. જે બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી રહિત હોય તે નિગ્રંથ કહેવાય છે. આહારાદિની અભિલાષાને સંજ્ઞા કહે છે. જે આ સંજ્ઞાથી ઉપયુક્ત હોય અર્થાત્ જે પૂર્વોપભુક્ત આહારાદિના વિચારથી અથવા ભવિષ્યના આહારાદિની ચિંતાથી ઉપયુક્ત હોય તેને સંજ્ઞોપયુક્ત કહે છે અને તે સંજ્ઞાથી જે ઉપયુક્ત નથી તેને નોસંજ્ઞોપયુક્ત કહે છે. આ રીતે પ્રસ્તુત સૂત્રોમાં કુલ છ નિગ્રંથોનું વર્ણન છે. (૧) પલાક :- તપસ્યા વિશેષથી પ્રાપ્ત પુલાક લબ્ધિનો ઉપયોગ કરીને પોતાના સંયમને જે અસાર બનાવે તે સાધુને પુલાક નિગ્રંથ કહેવાય છે. લબ્ધિ પ્રયોગમાં તેઓ ઉત્તરગુણ કે મૂળગુણને દૂષિત કરે છે છતાં તે છઠ્ઠા ગુણસ્થાનમાં રહે છે કારણ કે તેઓનો હેતુ પવિત્ર હોય છે. (૨) નિગ્રંથ :- જેનું મોહનીયકર્મ ઉપશાંત થયું છે, તેવા ૧૧મા ગુણસ્થાનવર્તી અને જેનું મોહનીયકર્મ
Page #261
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૨
| ૧૯૭]
ક્ષય થયું છે, તેવા ૧૨મા ગુણસ્થાનવર્તી સાધુ-સાધ્વીઓને નિગ્રંથ કહે છે. (૩) સ્નાતક – ઘનઘાતી ચાર કર્મોનો ક્ષય કરનારા તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી અરિહંતોને સ્નાતક કહે છે.
આ ત્રણે નિગ્રંથો નોસંજ્ઞોપયુક્ત હોય છે. તેમાં નિગ્રંથ અને સ્નાતક તો વીતરાગ હોવાથી તેને આહારાદિની સંજ્ઞાનો અવકાશ રહેતો જ નથી. પુલાક પણ પોતાની લબ્ધિ પ્રયોગના સમયે તેમાં જ તલ્લીન હોવાથી આહારાદિની સંજ્ઞાથી રહિત હોય છે. આ રીતે તે ત્રણે નિગ્રંથ નોસંજ્ઞોપયુક્ત હોય છે. (૧) બકુશ :- શરીર અને ઉપકરણને સંસ્કારિત કરે, ઋદ્ધિ અને યશની અભિલાષા રાખે, તેમજ મોહજન્યદોષથી યુક્ત હોય તે બકુશ કહેવાય છે. આ બકુશ નિગ્રંથો મૂળવ્રતોનું પાલન કરે છે પણ ઉત્તર ગુણોને દૂષિત કરે છે. તેમનું ચારિત્ર અતિચારરૂપ દોષોથી યુક્ત હોય છે. તેથી તેને બકુશ કહે છે. (૨) પ્રતિસેવના કુશીલ - જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ કારણોથી મૂળગુણ કે ઉત્તર ગુણમાં જે દોષસેવન કરે, તે સાધુને પ્રતિસેવના કુશીલ નિગ્રંથ કહે છે. (૩) કષાય કશીલ :- સંજ્વલન કષાયના પ્રગટ કે અપ્રગટ ઉદયના કારણે જેનું ચારિત્ર કંઈક અંશે મલિન બને છે, તેને કષાય કુશીલ નિગ્રંથ કહે છે. તેઓ મૂળગુણ કે ઉત્તર ગુણમાં દોષ સેવન કરતા નથી.
આ ત્રણે નિગ્રંથોને તથાપ્રકારના સંયમસ્થાન હોવાથી તે સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત તેમ બંને પ્રકારે હોય છે.
શૈક્ષની ત્રણ પ્રકારની કાળમર્યાદા :|१५ तओ सेहभूमीओ पण्णत्ताओ, तं जहा- उक्कोसा, मज्झिमा, जहण्णा । उक्कोसा छम्मासा, मज्झिमा चउमासा, जहण्णा सत्तराइदिया । ભાવાર્થ :- શૈક્ષ ભૂમિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. ઉત્કૃષ્ટ છ મહિના, મધ્યમ ચાર મહિના અને જઘન્ય સાત દિવસ–રાત્રિની(અહોરાત્રિની)હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નવદીક્ષિત-શૈક્ષસાધુની શૈક્ષતાની કાળમર્યાદા દર્શાવી છે. સેદભૂમી - વાવજીવન સામાયિક ચારિત્ર અંગીકાર કરનાર નવદીક્ષિત સાધુને શેક્ષ કહેવાય છે. શૈક્ષનો અર્થ છે શિક્ષા પ્રાપ્ત કરનાર. તેના ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાના અભ્યાસકાળને શૈક્ષભૂમિ કહે છે. માવજીવનનું સામાયિક ચારિત્ર અંગીકાર કર્યા પછી છેદોપસ્થાપનીય ચારિત્રમાં પાંચ મહાવ્રત અને છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત ધારણ કરાવવામાં આવે છે. જેને સામાન્ય ભાષામાં વડીદીક્ષા કહે છે
Page #262
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અને આગમ ભાષામાં તેને ઉપસ્થાપના કે મહાવ્રતારોપણ કહે છે. ઉત્કૃષ્ટ છ મહિનાથી શૈક્ષને વડી દીક્ષા આપવામાં આવે છે. પાંચ ચારિત્રમાં તેને છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. છમ્માતા :- છ માસમાં જેને મહાવ્રત આરોપિત કરવામાં આવે તેની "છમાસિક' ઉત્કૃષ્ટ શૈક્ષભૂમિ છે. વડમાસ – જે શૈક્ષ ઉક્ત કર્તવ્યોને ચાર મહિનામાં શીખી લે અને ચાર માસમાં જેને મહાવ્રત આરોપિત કરવામાં આવે તેની ચાતુર્માસિક મધ્યમ શૈક્ષભૂમિ છે.
જે શૈક્ષ સાત દિવસમાં જ સાધકના ઉક્ત કર્તવ્ય શીખી લે છે અને તે પછી આઠમા દિવસે છેદોપસ્થાનીય ચારિત્ર સ્વીકારે છે તો તેની સાત રાત્રિ-દિવસીય જઘન્ય શૈક્ષ ભૂમિ છે. ત્રણ પ્રકારના સ્થવિર :१६ तओ थेर भूमीओ पण्णत्ताओ, तं जहा- जाइथेरे, सुयथेरे, परियायथेरे । सट्ठिवासजाए समणे णिग्गंथे जाइथेरे, ठाणसमवायधरे णं समणे णिग्गंथे सुयथेरे, वीसवासपरियाए णं समणे णिग्गंथे परियायथेरे । ભાવાર્થ :- ત્રણ સ્થવિરભૂમિઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિસ્થવિર (૨) શ્રુતસ્થવિર (૩) પર્યાયસ્થવિર. ૬૦ વર્ષની ઉંમરના શ્રમણ જાતિસ્થવિર' છે. સ્થાનાંગ અને સમવાયાંગના જ્ઞાતા શ્રમણ "શ્રુત સ્થવિર’ છે અને વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ 'પર્યાય સ્થવિર' છે.
વિવેચન :
સ્થવિર – જે દીર્ઘ દીક્ષાપર્યાયવાળા હોય તે સ્થવિર કહેવાય. તેમજ જે સંયમમાં સ્થિર હોય અને બીજા શ્રમણોને સંયમમાં સ્થિર કરે તે સ્થવિર કહેવાય. જન્મ, શ્રુત, અધિકાર, ગુણ વગેરે અનેક અપેક્ષાએ સ્થવિર થઈ શકે છે. સુત્રમાં ઉંમર, દીક્ષા પર્યાય અને જ્ઞાનની અપેક્ષાએ ત્રણ પ્રકારના સ્થવિર કહ્યા છે જે સૂત્રના ભાવાર્થથી સ્પષ્ટ છે.
સુમન-દુર્મનાદિ પુરુષ :|१७ तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- सुमणे, दुम्मणे, णोसुमणे णोदुम्मणे । ભાવાર્થ :- પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) સુમનસ્ક(માનસિક હર્ષવાળા) (૨) દુર્મનસ્ક(માનસિક વિષાદવાળા)(૩) નોસુમનસ્ક નોદુમનસ્ક(નહર્ષવાળા કેનવિષાદવાળા પરંતુ મધ્યસ્થ). |१८ तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- गंता णामेगे सुमणे भवइ, गंता णामेगे दुम्मणे भवइ, गता णामेगे णोसुमणे णोदुम्मणे भवइ ।
Page #263
--------------------------------------------------------------------------
________________
स्थान-3: देश-२
| १८९ तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- जामीतेगे सुमणे भवइ, जामीतेगे दुम्मणे भवइ, जामीतेगे णोसुमणे णोदुम्मणे भवइ ।
एवं तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइस्सामीतेगे सुमणे भवइ, जाइस्सामीतेगे दुम्मणे भवइ, जाइस्सामीतेगे जोसुमणे णोदुम्मणे भवइ । भावार्थ :- पुरुष त्र-त्र प्रा२ना छ, ते ॥ प्रभाो छ– (१) ४६न (भूतमi) 05 पुरुष सुमन थाय छ (२) ओई पुरुष हुन थाय छ (3) ओई पुरुष न सुमन नहुन२७ (मध्यस्थ) २४ छ. ____ 16 छु त वियारथी (१) ओ पुरुष(वर्तमानमा) सुमन थाय छ (२) ओ६ पुरुष हुन२६ थाय छ (3) ओई पुरुष मध्यस्थ २७ छे.
४श' (भविष्यमां) ते वियारथी (१) 05 पुरुष सुमन२४ थाय छे (२) ओऽ पुरुष हुन२४ थाय छ (3) 05 पुरुष मध्यस्थ २४ ७. १९ तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- अगंता णामेगे सुमणे भवइ, अगंता णामेगे दुम्मणे भवइ, अगंता णामेगे जोसुमणे णोदुम्मणे भवइ ।
तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- ण जामि एगे सुमणे भवइ, ण जामि एगे दुम्मणे भवइ, ण जामि एगे जोसुमणे णोदुम्मणे भवइ ।
तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- ण जाइस्सामि एगे सुमणे भवइ ण जाइस्सामि एगे दुम्मणे भवइ, ण जाइस्सामि एगे जोसुमणे णोदुम्मणे भवइ । एवं एएणं अभिलावेणं
गंता य अगंता य, आगंता खलु तहा अणागंता । चिट्ठित्तमचिट्ठित्ता, णिसिइत्ता चेव णो चेव ॥ १ ॥ हंता य अहंता य, छिदित्ता खलु तहा अछिदित्ता । बूइत्ता अबूइत्ता, भासित्ता चेव णो चेव ॥ २ ॥ दच्चा य अदच्चा य, भुंजित्ता खलु तहा अभुंजित्ता । लंभित्ता अलंभित्ता, पिबइत्ता चेव णो चेव ॥ ३ ॥ सुइत्ता असुइत्ता, बुज्झित्ता खलु तहा अबुज्झित्ता । जइत्ता अजइत्ता, पराजिणित्ता चेव णो चेव ॥ ४ ॥
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી ઠાણાગ સુત્ર-૧
सद्दा रूवा गंधा, रसा य फासा तहेव ठाणा य । णिस्सीलस्स गरहिया, पसत्था पुण सीलवंतस्स ॥ ५ ॥
एवमिक्केक्के तिण्णि उ तिण्णि उ आलावगा भाणियव्वा । ભાવાર્થ :- પુરુષ ત્રણ-ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ ન જવાથી સુમનસ્ક, થાય છે (૨) કોઈ પુરુષ દુર્મનસ્ક થાય છે (૩) કોઈ પુરુષ મધ્યસ્થ થાય છે.
જતો નથી, તે વિચારે (૧) કોઈ પુરુષ સુમનસ્ક થાય છે (૨) કોઈ પુરુષ દુર્મનસ્ક થાય છે (૩) કોઈ પુરુષ મધ્યસ્થ થાય છે.
જઈશ નહીં', તે વિચારે (૧) કોઈ પુરુષ સુમનસ્ક થાય છે (૨) કોઈ પુરુષ દુર્મનસ્ક થાય છે (૩) કોઈ પુરુષ મધ્યસ્થ થાય છે.
ગાથાર્થ– આ અભિશાપથી (ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની સુમન, દુર્મન, નોસુમનદુશ્મન થવા સંબંધી કથન વિધિથી ૪૪ બોલનું કથન કરવું. (૧) જઈને (૨) ન જઈને (૩) આવીને (૪) ન આવીને (૫) ઊભા રહીને (૬) ન ઊભા રહીને (૭) બેસીને (૮) ન બેસીને (૯) હણીને (૧૦) ન હણીને (૧૧) છેદીને (૧૨) ન છેદીને (૧૩) બોલીને (૧૪) ન બોલીને (૧૫) અન્ય સાથે વાતચીત કરીને (૧૬) વાતચીત ન કરીને (૧૭) આપીને (૧૮) ન આપીને (૧૯) ખાઈને (૨૦) ન ખાઈને (૨૧) પ્રાપ્ત કરીને (૨૨) પ્રાપ્ત ન કરીને (૨૩) પી લઈને (૨૪) ન પી લઈને (૨૫) સૂઈને (૨૬) ન સૂઈને (૨૭) યુદ્ધ કરીને (૨૮) યુદ્ધ ન કરીને (૨૯) જીતીને (૩૦) ન જીતીને (૩૧) હારીને (૩૨) ન હારીને (૩૩) શબ્દ સાંભળીને (૩૪) શબ્દ ન સાંભળીને (૩૫) રૂપ જોઈને (૩૬) રૂપ ન જોઈને (૩૭) (બંધ) સૂધીને (૩૮) ન સૂંઘીને (૩૯) રસ ચાખીને (૪૦) રસ ન ચાખીને (૪૧) સ્પર્શીને (૪૨) ન સ્પર્શીને (૪૩) કુશીલની ગહ કરીને (૪૪) શીલવાનની પ્રશંસા કરીને. તે પ્રત્યેકના ત્રણ-ત્રણ આલાપક કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વ્યક્તિની વિભિન્ન માનસિક દશાનું ચિત્રણ છે. અહીં મનની ત્રણ અવસ્થાઓ પ્રતિપાદિત છે– સુમન, દુર્મન અને નોસુમન નોદુશ્મન. પ્રાયઃ વ્યક્તિ માત્ર જવું કે ન જવું, આવવું કે ન આવવું, બેસવું કે ન બેસવું વગેરે ક્રિયાઓમાં લાભનું કારણ હોય તો હર્ષિત થાય છે. તે ક્રિયા હાનિરૂપનુકશાન રૂપ હોય તો વિષાદગ્રસ્ત બને છે. તે ક્રિયા લાભ–હાનિરૂપ ન હોય તો તટસ્થ રહે અથવા આધ્યાત્મિક સાધક આવી ક્રિયાઓમાં મધ્યસ્થ, સમભાવથી તટસ્થ રહે છે.
આ સુત્રોથી ફલિત થાય છે કે એક ક્રિયા, એક પરિસ્થિતિનો પ્રભાવ દરેક મનુષ્ય પર એક સરખો હોતો નથી. એક જ પરિસ્થિતિ માનસિક સ્તર પર ભિન્ન ભિન્ન પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. જેમ કે જવાની ક્રિયાથી કોઈને હર્ષ ઉત્પન્ન થાય, કોઈને વિષાદ ઉત્પન્ન થાય અને તે જ ક્રિયાથી કોઈને ન હર્ષ થાય, ન
Page #265
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૩: ઉદ્દેશક-૨
૨૦૧]
વિષાદ થાય. હર્ષ થાય તે રાગપ્રધાન ભાવ છે. વિષાદ, દુઃખ અનુભવે તે દ્વેષ પ્રધાન ભાવ છે. ન રાગ થાય, ન દ્વેષ થાય તો તે મધ્યસ્થ પરિણામ છે. સંસારી જીવોની પરિણતિ પ્રાયઃ રાગમૂલક અથવા બ્રેષમૂલક હોય છે. ધર્મવાનની પરિણતિ વીતરાગતા તરફની હોય છે. આ રીતે ઈન્દ્રિયોના વિષયો ભોગવતાં અને વિવિધ ક્રિયા કરતાં તે વ્યક્તિનું મન કેવું બને છે, તે આ સૂત્રોમાં દર્શાવ્યું છે.
બીજા સૂત્રમાં ગાથા દ્વારા, ગંતા, અગતા; આગંતા, અનાગતા; હંતા, ન હતા વગેરે ૪૪ ક્રિયા બતાવી છે. આ ૪૪ ક્રિયામાં જીવ, સુમન, દુર્મન, નોસુમન નોદુર્મન રહે છે, તેથી ૪૪૪૩ = ૧૩ર અને ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય કાળમાં આ ક્રિયા થાય છે, તેથી ૧૩ર૪૩ = ૩૯૬ અને પ્રથમ આલાપકમાં સુમન, દુર્મન, નો સુમન નો દુશ્મન એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે, તે ઉમેરતા કુલ ૩૯૯ પ્રકારના પુરુષ આ સૂત્રમાં બતાવ્યા છે.
પ્રથમ આલાપકમાં જવા રૂપ ક્રિયાના ભૂત, વર્તમાન ભવિષ્ય સંબંધી ત્રણ પેટા આલાપક કહ્યા છે તે આ પ્રમાણે છે– (૧) ભૂતકાળમાં મગધાદિ ક્ષેત્રમાં જવાના કારણે કોઈ વ્યક્તિ, સુમન, કોઈ દુર્મન અને કોઈ મધ્યસ્થ રહે છે. (૨) વર્તમાનમાં મગધાદિ ક્ષેત્રમાં જવાથી કોઈ સુમન, કોઈ દુર્મન, કોઈ મધ્યસ્થ રહે છે. (૩) ભવિષ્યમાં મગધાદિ ક્ષેત્રમાં જઈશ, તે વિચારે કોઈ સુમન, કોઈ દુર્મન, કોઈ મધ્યસ્થ રહે છે.
જેમ વ્યક્તિની મગધ વગેરે ક્ષેત્રમાં જવા રૂપ ક્રિયાથી ભૂત, ભવિષ્ય, વર્તમાન સંબંધી ત્રણ-ત્રણ પ્રકારની માનસિક સ્થિતિ હોય, તેમ ન જવા સંબંધી, આવવા સંબંધી અને ન આવવા સંબંધી નવ-નવ પ્રકારની વ્યક્તિ સમજવી.
અહીં સુત્રમાં પાંચ ગાથા આપી છે. તેમાંથી ચાર ગાથામાં વિધેયાત્મક અને નિષેધાત્મક બોલ આપ્યા છે. પાંચમી સંગ્રહ ગાથામાં શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ, આ પાંચ બોલ વિધેયાત્મક જ આપ્યા છે તેના પણ નિષેધાત્મક બોલ પૂર્વની ચાર ગાથાગત બોલની જેમ લેવાના છે, તેથી શબ્દાદિ દસ બોલ થાય છે. તેના આલાપક આ પ્રમાણે છે– (ભૂતકાળમાં)શબ્દ સાંભળીને (૧) કોઈ સુમન (૨) કોઈ દુર્મન (૩) કોઈ મધ્યસ્થ રહે છે. વર્તમાને શબ્દ સાંભળતાં (૪) કોઈ સુમન (૫) કોઈ દુર્મન (૬) કોઈ મધ્યસ્થ રહે છે. શબ્દ સાંભળીશ તે વિચારે (૭) કોઈ સુમન (૮) કોઈ દુર્મન (૯) કોઈ મધ્યસ્થ રહે છે.
તે જ રીતે શબ્દ ન સાંભળવાના ત્રણ આલાપક થાય છે– શબ્દ ન સાંભળીને (૧) કોઈ સુમન (૨) કોઈ દુર્મન (૩) કોઈ મધ્યસ્થ રહે છે. શબ્દ ન સાંભળતા (૪) કોઈ સુમન (૫) કોઈ દુર્મન (૬) કોઈ મધ્યસ્થ રહે છે. શબ્દ સાંભળીશ નહીં તે વિચારે (૭) કોઈ સુમન (૮) કોઈ દુર્મન (૯) કોઈ મધ્યસ્થ રહે છે.
શબ્દની જેમ રૂપ જોવા, ગંધ સુંઘવા, રસ ચાખવા અને સ્પર્શ કરવા સંબંધી અને ન કરવા સંબંધી આલાપકો જાણવા. આ રીતે પાંચમી ગાથાના પૂર્વાર્ધ સુધીમાં ૪૨ ક્રિયા બતાવી છે.
પાંચમી ગાથાના ઉત્તરાર્ધમાં કુશીલતાની ગહ અને સુશીલતાની પ્રશંસારૂપ બે ક્રિયા બતાવી છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
અપ્રશસ્ત-પ્રશસ્ત સ્થાન પ્રાપ્તિ :|२० तओ ठाणा णिस्सीलस्स णिव्वयस्स णिग्गुणस्स णिम्मे रस्स णिप्पच्चक्खाण- पोसहोववासस्स गरहिया भवंति, तं जहा- अस्सि लोगे गरहिए भवइ, उववाए गरहिए भवइ, आजाई गरहिया भवइ ।। ભાવાર્થ :- શીલ રહિત, વ્રત રહિત, નિર્ગુણ–ઉત્તરગુણ રહિત, મર્યાદા રહિત અને પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ રહિત પુરુષના ત્રણ સ્થાન ગહિત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વર્તમાન ભવ ગહિંત થાય છે (૨) પરલોક ગહિત થાય છે (૩) જન્મજન્માંતર(ભવોભવ)પણ ગહિત થાય છે. ત્યાં પણ તેને અધોદશા પ્રાપ્ત થાય છે. |२१ तओ ठाणा सुसीलस्स सुव्वयस्स सगुणस्स समे रस्स सपच्चक्खाणपोसेहोव- वासस्स पसत्था भवति, तं जहा-अस्सि लोए पसत्थे भवइ, उववाए पसत्थे भवइ, आजाई पसत्था भवइ । ભાવાર્થ :- સુશીલ, સુવ્રતી, સગુણી, મર્યાદા યુક્ત અને પ્રત્યાખ્યાન પૌષધોપવાસથી યુક્ત પુરુષના ત્રણ સ્થાન પ્રશસ્ત હોય છે, તે આ પ્રમાણે છે- (૧) તેનો ઈહલોક પ્રશસ્ત થાય છે (૨) પરભવ પ્રશસ્ત થાય છે (૩) જન્મ જન્માંતર પણ પ્રશસ્ત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૂર્વ સૂત્રના અંતિમ પદમાં નિદર્શિત, કુશીલની ગહ અને સુશીલની પ્રશંસાનું વિવરણ છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવની પરંપરા એક જ ભવ પૂરતી સીમિત નથી પરંતુ ભવ-ભવાંતર પર્યત તે પરંપરા સાથે રહે છે.
શીલાદિનું પાલન ન કરનાર વ્યક્તિ આ ભવમાં નિંદાપાત્ર બને છે. કુશીલતાના પરિણામે તે અધોગતિમાં જન્મ ધારણ કરે છે. તેમજ કુસંસ્કારની પરંપરા તેની સાથે જ રહેવાથી ત્યાર પછીના ભવોમાં પણ તે નિમ્નદશાને પ્રાપ્ત કરે છે. શીલાદિનું પાલન કરનાર વ્યક્તિ આ ભવ, પરભવ અને ભવાંતરમાં ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે.
સર્વ જીવોના ત્રણ-ત્રણ પ્રકાર :२२ तिविहा संसारमावण्णगा जीवा पण्णत्ता,तं जहा- इत्थी, पुरिसा णपुंसगा।
तिविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- सम्मद्दिट्ठी, मिच्छाद्दिट्ठी, सम्मामिच्छा-द्दिट्ठी । अहवा तिविहा सव्वजीवा पण्णत्ता, त जहा- पज्जत्तगा,
Page #267
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૨
| ૨૦૩ |
अपज्जत्तगा, णोपज्जत्तगा णोअपज्जत्तगा । एवं परित्ता-अपरित्ता, णोपरित्ता-णोअपरित्ता । सुहुमा- बायरा, णोसुहुमा-णोबायरा । सण्णीકસાઈ, ગોસાળી-બોગસ 1 મવી- ખમવી, બોમવી-ગોઝમવી | ભાવાર્થ :- સંસારી જીવ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક.
સર્વ જીવ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યાદષ્ટિ (૩) સમ્યમ્ મિથ્યાદષ્ટિ. અથવા
સર્વ જીવ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પર્યાપ્ત (૨) અપર્યાપ્ત (૩) નો પર્યાપ્તનોઅપર્યાપ્ત. એ જ રીતે પરિત્ત અપરિત્ત, નોપરિત્ત નોઅપરિત્ત; સૂક્ષ્મ બાદર, નોસૂક્ષ્મ નો બાદર; સંજ્ઞી અસંજ્ઞી, નોસંજ્ઞી નોઅસંજ્ઞી; ભવ્ય અભવ્ય, નોભવ્ય નોઅભવ્ય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સર્વ પ્રથમ સંસારી જીવના ત્રણ ભેદ કહીને પછી સર્વ જીવના ત્રણ ત્રણ ભેદ કહ્યા છે.
સ્ત્રી, પુરુષ, નપુંસકમાં સંસારી સર્વ જીવ સમાવિષ્ટ થઈ જાય છે. ભિન્નભિન્ન દષ્ટિએ સર્વ જીવોના ત્રણ-ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. શેષ સમ્યગ્દષ્ટિ વગેરે બોલોમાં સંસારી અને સિદ્ધ જીવો સમાવિષ્ટ છે. તેમાં સિદ્ધ જીવોનો સમાવેશ સમ્યગ્દષ્ટિ, નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત, નોસૂક્ષ્મ નો બાદર, નોભવ્ય નોઅભવ્યમાં થાય છે. શેષ બે બે ભેદ સંસારી જીવોના છે.
આ સૂત્રમાં પરિત્તથી પ્રત્યેક શરીરી, અપરિત્તથી સાધારણ શરીરી અને નોપરિત્ત નોઅપરિત્તથી સિદ્ધ જીવ ગ્રહણ કરેલ છે. લોક સ્થિતિ :२३ तिविहा लोगठिई पण्णत्ता, तं जहा- आगासपइट्ठिए वाए, वायपइट्ठिए उदही, उदहीपइट्ठिया पुढवी । ભાવાર્થ :- લોક સ્થિતિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે- (૧) આકાશ પ્રતિષ્ઠિત વાયુ (૨) વાયુપ્રતિષ્ઠિત ઉદધિ(પાણી) (૩) ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકસંસ્થિતિનું વર્ણન છે. આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યને સ્થાન આપે છે. તે સર્વ દ્રવ્યના આધારરૂપ છે. તે સ્વયં વિશાળ છે તેથી તેનો કોઈ આધાર નથી. તે સ્વપ્રતિષ્ઠિત છે. આ આકાશના આધારે
Page #268
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
વાયુ રહે છે. વાયુના બે પ્રકાર છે. તનવાત એટલે પાતળોવાયુ અને ઘનવાસ–ઘનરૂપ પિંડીભૂત વાયુ. આકાશના આધારે તનવાત, તનવાતના આધારે ઘનવાત છે. ઘનવાત આધારિત ઘનોદધિ-હિમશીલાની જેમ ઘનીભૂત પાણી છે અને તેના આધારે પૃથ્વી(પૃથ્વીઓ) છે.
દિશામાં જીવની ગતિ આદિ :२४ तओ दिसाओ पण्णत्ताओ, तं जहा- उड्डा, अहा, तिरिया ।
तिहिं दिसाहिं जीवाणं गई पवत्तइ- उड्डाए, अहाए, तिरियाए ।
तिहिं दिसाहिं जीवाणं आगइ, वक्कंती, आहारे, वुड्डी, णिवुड्डी, गइपरियाएसमुग्घाए, कालसंजोगे, सणाभिगमे, णाणाभिगमे, जीवाभिगमे पण्णत्ते, तं जहा- उड्ढाए, अहाए, तिरियाए ।
तिहिं दिसाहि जीवाणं अजीवाभिगमे पण्णत्ते, तं जहा- उड्ढाए, अहाए, तिरियाए । एवं पंचिंदियतिरिक्खजोणियाणं । एवं मणुस्साण वि । ભાવાર્થ :- દિશા ત્રણ પ્રકારની કહી છે, યથા– (૧) ઉર્ધ્વદિશા (૨) અધોદિશા (૩) તિર્યદિશા.
ત્રણ દિશામાં જીવોની ગતિ થાય છે, યથા– (૧) ઉર્ધ્વદિશા (૨) અધોદિશા (૩) તિર્યદિશા.
ત્રણ દિશાઓમાં જીવોની આગતિ, ઉત્પત્તિ, આહાર, વૃદ્ધિ, હાનિ, ગતિપર્યાય, સમુઘાત, કાલસંયોગ, દર્શનાભિગમ, જ્ઞાનાભિગમ અને જીવાભિગમ થાય છે, યથા– (૧) ઉર્ધ્વદિશા (૨) અધોદિશા (૩) તિર્યદિશા.
ત્રણ દિશાઓમાં જીવોનો અજીવાભિગમ-ધર્મ, અધર્માદિ અજીવ દ્રવ્યોનો બોધ થાય છે, યથા(૧) ઉર્ધ્વદિશા (૨) અધોદિશા (૩) તિર્યદિશા.
જીવના ઉપરોક્ત આલાપકની જેમ તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ગતિ અને મનુષ્યોની પણ ત્રણે ય દિશાઓમાં ગતિ, આગતિ આદિ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ દિશાઓમાં જીવની ગતિ વગેરે ક્રિયાનું કથન છે. ત્રીજું સ્થાન હોવાથી ત્રણ દિશાનું કથન છે પરંતુ તિર્ય દિશાથી પૂર્વાદિ ચાર દિશાનું ગ્રહણ થાય છે. આ રીતે છએ દિશામાં ગતિ વગેરે ૧૩ બોલ ઘટિત થાય છે. ગતિ = જવું, આગતિ = આવવું, વ્યુત્ક્રાંતિ = ઉત્પત્તિ, જન્મ, આહાર = શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ. વૃદ્ધિ = શરીરનું વધવું; નિવૃદ્ધિ = વાત, પિત્ત આદિ દ્વારા શરીરનું ક્ષીણ થવું; ગતિપર્યાય = લબ્ધિજન્ય શરીરની ગતિ; સમદુઘાત = આત્મપ્રદેશોને શરીરથી બહાર ફેલાવી
Page #269
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૨
૨૦૫
કર્મોનો ઘાત કરવો; કાળસંયોગ = વિવિધ અવસ્થાઓ થવી, પર્યાયનું પલટાવું; દર્શનાભિગમ = પ્રત્યક્ષ દર્શનથી થતો બોધ; જ્ઞાનાભિગમ = જ્ઞાનથી થતો બોધ; જીવાભિગમ = જીવ બોધ; અછવાભિગમ = અજીવનો બોધ વગેરે પ્રત્યેક ક્રિયા છએ દિશામાં થાય છે.
ત્રસ અને સ્થાવર જીવોના ત્રણ-ત્રણ પ્રકાર :२५ तिविहा तसा पण्णत्ता, तं जहा- तेउकाइया, वाउकाइया, उराला तसा पाणा । तिविहा थावरा पण्णत्ता, तं जहा- पुढविकाइया, आउकाइया, વસ– piડ્યા ભાવાર્થ :- ત્રસજીવ ત્રણ પ્રકારના છે, યથા- (૧) તેજસ્કાયિક (૨) વાયુકાયિક (૩) ઉદાર(સ્થૂલ) ત્રસપ્રાણી. સ્થાવર જીવ ત્રણ પ્રકારના છે, યથા– (૧) પૃથ્વીકાયિક (૨) અષ્કાયિક (૩) વનસ્પતિકાયિક.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંસારી જીવોનું ત્રસ અને સ્થાવર રૂપે વિભાજન કર્યું છે. સ્થાવર નામકર્મના ઉદયે જે જીવો ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણ માટે ઈચ્છાપૂર્વક ગતિ કરી ન શકે તેને સ્થાવર કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. આ પાંચ સ્થાવર છે. ત્રસ નામકર્મના ઉદયે જે જીવો ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણ માટે ઈચ્છાપૂર્વક ગતિ કરે તેને ત્રસ કહે છે. વિક્લેન્દ્રિય અને તિર્યચપંચેન્દ્રિય ત્રસ છે.
આ સૂત્રમાં ત્રણ પ્રકારના ત્રસમાં અગ્નિ અને વાયુને પણ ગ્રહણ કર્યા છે. તે ગતિ ત્રસની અપેક્ષાએ છે. વાસ્તવમાં તે સ્થાવર જ છે પરંતુ તે બંનેમાં ચાલવાની ક્રિયા દેખાતી હોવાથી તેને ગતિત્રસ કહે છે. ગતિને લક્ષ્યમાં રાખી ત્રસ કહ્યા છે. ત્રીજા સ્થાનમાં તેઓનું કથન કરવા સૂત્રકારે આ પદ્ધતિ અપનાવી છે.
સુત્રગત 'ઉદાર' શબ્દનો અર્થ છે પ્રધાન. પ્રધાન રૂપે ત્રસ, ત્રસનામ કર્મવાળા બેઈન્દ્રિયાદિ જીવો જ ત્રસ કહેવાય છે. તે લબ્ધિ ત્રસના કથન માટે ઉદાર' વિશેષણ આપ્યું છે. સમય, પ્રદેશ અને પરમાણુના વિશિષ્ટ ગુણ :| २६ तओ अच्छेज्जा पण्णत्ता,तं जहा- समए, पएसे, परमाणू । एवमभेज्जा, અડટ્ટા, ગા , અણી, અમા, અપાલા, વિમામ વિ ભાવાર્થ :- ત્રણ અછેદ્ય છે, યથા– (૧) સમય (૨) પ્રદેશ (૩) પરમાણુ. એ જ રીતે (૧) સમય (૨) પ્રદેશ (૩) પરમાણુ એ ત્રણે, અભેદ્ય, અદાહ્ય, અગ્રાહ્ય, અનó, અમધ્ય, અપ્રદેશી અને અવિભાજ્ય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં સમય, પ્રદેશ, પરમાણની અછેદ્યતા વગેરે દર્શાવી છે. અછેદ્ય = છેદી ન શકાય.
Page #270
--------------------------------------------------------------------------
________________
- ૨૦૬
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અભેદ્ય = ભેદી ન શકાય, અદાહ્ય = બાળી ન શકાય, અગ્રાહ્ય = ગ્રહણ ન કરી શકાય, અનÁ = બે ભાગ થઈ ન શકે તે, અમધ્ય = જેને મધ્યભાગ નથી, અવિભાજ્ય = જેના(અનેક) વિભાગ થઈ ન શકે છે. સમય, પ્રદેશ, પરમાણુની વ્યાખ્યા પૂર્વ સ્થાન ૧ સૂત્ર ૨૧માં કરી છે. દુઃખોત્પાદક પ્રમાદ :२७ अज्जोत्ति ! समणे भगवं महावीरे गोयमाई समणे णिग्गंथे आमंतेत्ता एवं वयासी- किंभया पाणा समणाउसो ?
गोयमाई समणा णिग्गंथा समणं भगवं महावीरं उवसंकमंति, उवसंकमित्ता वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- णो खलु वयं देवाणुप्पिया ! एयमढे जाणामो वा पासामो वा । तं जइ णं देवाणुप्पिया ! एयमटुं णो गिलायंति परिकहित्तए, तमिच्छामो णं देवाणुप्पियाणं अंतिए एयमटुं जाणित्तए । ____ अज्जो ! त्ति समणे भगवं महावीरे गोयमाई समणे णिग्गंथे आमंतेत्ता एवं वयासी- दुक्खभया पाणा समणाउसो !
से णं भंते ! दुक्खे केण कडे ? जीवेणं कडे पमाएणं । से णं भंते ! दुक्खे कहं वेइज्जइ ? अप्पमाएणं ।। ભાવાર્થ :- હે આર્યો ! આ રીતે ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને આમંત્રિત કરી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, હે આયુષ્યમાનું શ્રમણો ! જીવ કોનાથી ભય પામે છે?
ગૌતમાદિ શ્રમણ નિગ્રંથો ભગવાન મહાવીર પાસે આવ્યા; સમીપે આવીને, વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી, આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! અમે આ અર્થને જાણતા નથી, જોતા નથી. જો આપ દેવાનુપ્રિયને આ અર્થનું પરિકથન કરવામાં કષ્ટ ન હોય તો આપ દેવાનુપ્રિય પાસે તેનો અર્થ જાણવાની અમારી ઈચ્છા છે.
હે આર્યો' ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને સંબોધન કરી કહ્યું- હે આયુષ્માન્ શ્રમણો ! જીવ દુઃખથી ભય પામે છે.
પ્રશ્ન- હે ભગવન્! દુઃખ કોનાથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- જીવો પોતે પોતાના પ્રમાદથી દુઃખ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન- હે ભગવન્! દુઃખોનું વેદન(ક્ષય) કેવી રીતે કરાય છે? ઉત્તર- જીવ પોતાના અપ્રમાદથી દુઃખ વેદે છે(ક્ષય કરે છે).
Page #271
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક ૨
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવ માત્રને માટે મહત્ત્વના ત્રણ પ્રશ્ન અને તેના ત્રણ ઉત્તર છે. તે સૂત્ર પાઠથી
સ્પષ્ટ છે.
૨૦૭
પ્રમાદ :– આત્મભાવનું વિસ્મરણ તે પ્રમાદ છે. તે અનેક રીતે પ્રગટ થાય છે. તેના આઠ ભેદ છે– અજ્ઞાન, સંશય, મિથ્યા જ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્માનાદર, યોગદુપ્રણિધાન. મિથ્યાત્વ વગેરે પાંચે કર્મબંધના કારણો પણ પ્રમાદ કહેવાય છે. પ્રમાદ કર્મબંધનું, કર્મબંધ દુઃખનું અને દુઃખ ભયનું કારણ છે.
આ રીતે દુ:ખોત્પાદક પ્રમાદ, ભયનું કારણ છે અને અપ્રમાદ, ભયમુક્તિનું સાધન છે. અકૃતક્રિયાના સિદ્ધાંતનું નિવારણ :
२८ उत्थियाणं भंते ! एवं आइक्खंति, एवं भासंति, एवं पण्णवेंति, एवं परूवेंति - कहण्णं समणाणं णिग्गंथाणं किरिया कज्जइ ?
तत्थ जा सा कडा कज्जइ, जो तं पुच्छंति । तत्थ जा सा कडा णो कज्जइ तं पुच्छंति । तत्थ जा सा अकडा णो कज्जइ, णो तं पुच्छंति । तत्थ जा सा अकडा कज्जइ, तं पुच्छंति ।
से एवं वत्तव्वं सिया- अकिच्चं दुक्खं, अफुसं दुक्खं, अकज्जमाणकडं दुक्खं, अकट्टु अकट्टु पाणा भूया जीवा सत्ता वेयणं वेदेंतीति वत्तव्वं ।
जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु । अहं पुण एवमाइक्खामि एवं भासामि एवं पण्णवेमि एवं परूवेमि- किच्चं दुक्खं, फुसं दुक्खं, कज्जमाणकडं दुक्खं । कट्टु कट्टु पाणा भूया जीवा सत्ता वेयणं वेयंतीति वत्तव्वयं सिया ।
ભાવાર્થ :- પ્રશ્ન– ભદન્ત ! કેટલાક અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે ભાષણ કરે છે, આ પ્રમાણે પ્રજ્ઞાપન કરે છે, આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે જે ક્રિયાના વિષયમાં શ્રમણ નિગ્રંથોનો શું અભિપ્રાય
છે?
તેમાં જે કૃત ક્રિયા કરાય છે તેઓ તેને પૂછતા નથી. તેમાં જે કૃત ક્રિયા કરાતી નથી તેઓ તેને પૂછતા નથી. તેઓ દ્વારા જે અકૃત ક્રિયા કરાતી નથી તેઓ તેને પણ પૂછતા નથી. પરંતુ જે અકૃત ક્રિયા કરાય છે તેઓ તેને પૂછે છે.
તેઓનું વકતવ્ય આ પ્રમાણે છે– (૧) દુઃખરૂપ કર્મ(ક્રિયા) અમૃત છે. (આત્મા દ્વારા કરાતા નથી). (૨) દુઃખ અસ્પૃશ્ય છે (આત્માથી તેનો સ્પર્શ થતો નથી).(૩) દુઃખ અક્રિયામાણ કૃત છે. (આત્મા દ્વારા
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી ઠાણાંગ સત્રન
ન કરવાથી થાય છે.) કર્યા વિના જ પ્રાણ, ભૂત, જીવ, સત્વ તે વેદનાનું વેદન કરે છે.
.
ઉત્તર– હે આયુષ્યમાન્ શ્રમણો ! જે અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, તે મિથ્યા કહે છે. હું આ પ્રમાણે કહું છું, ભાષણ કરું છું, પ્રજ્ઞાપન કરું છું અને પ્રરૂપણા કરું છું કે– (૧) દુઃખકૃત છે(આત્મા દ્વારા ઉપાર્જિત કરાય છે). (૨) દુઃખ સ્પૃશ્ય છે(આત્માથી તેનો સ્પર્શ થાય છે). (૩) દુઃખ ક્રિયામાણ કૃત છે. (આત્મા દ્વારા કરવામાં આવે ત્યારે થાય છે.) તે કરીને જ પ્રાણ, ભૂત, જીવ સત્વ તે વેદનાનું વેદન કરે છે એમ સમજવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અન્યતીથિંક દ્વારા સ્વીકૃત 'અકૃતક્રિયા'ના સિદ્ધાંતનું નિરસન કર્યું છે. અન્યતીર્થિકો ક્રિયા સંબંધી ત્રણ વિકલ્પોનો નિષેધ કરે છે તે કારણે તેમાં ત્રિસ્થાનકતા સંભવે છે. તેથી તૃતીય સ્થાનના આ સૂત્રમાં તેનો સમાવેશ કર્યો છે.
:
અળસ્થિયા ઃ- આગમમાં અન્ય દાર્શનિકો અને મત-મતાન્તરોના માટે આ શબ્દનો ઉલ્લેખ છે. તેના બે રૂપ થાય છે— અન્યયૂથિક અને અન્યતીર્થિક. 'યૂથિક' શબ્દનો અર્થ 'સમુદાયવાળા' અને 'તીર્થિક' શબ્દનો અર્થ પણ સંપ્રદાયવાળા છે.
પ્રસ્તુત સૂત્રમાં કોઈ વ્યક્તિ કે સંપ્રદાયના નામોલ્લેખ વિના જ તેમાં 'અમૃતવાદ' અથવા 'અહેતુવાદ'નું કથન છે. તેઓનું માનવું છે કે “પ્રાણી જે સુખ-દુઃખ અથવા અદુઃખ—અસુખનો અનુભવ કરે છે, તેનું કોઈ કારણ નથી. મનુષ્ય જે જીવહિંસા, મિથ્યા ભાષણ, પરધનહરણ, પરદાર સેવન આદિ અનૈતિક કાર્ય કરે છે, તે વિના કારણે કરે છે અર્થાત્ તેનો કોઈ હેતુ નથી".
સૂત્રમાં અન્યતિર્થીકો દ્વારા કથિત ક્રિયા સંબંધી ચાર ભંગ છે. તેમાં ત્રણ ભંગનો નિષેધ છે અને ચોથા અકૃત કર્મનો સ્વીકાર કરતાં તત્સંબંધી પ્રશ્ન છે.
૧. ડા. ફ :– કૃતક્રિયા (કર્મ) તેઓને માન્ય નથી. કૃત એટલે ભૂતકાળમાં કરેલું કર્મ, ભૂતકાળ નષ્ટ છે તેથી તેઓ કૃતકર્મને સ્વીકારતા નથી.
૨. વડા નો વ[ફ :– 'કૃતઅક્રિયા' પણ તેઓને સ્વીકૃત નથી. કરેલ કાર્ય ન કરેલું કેમ થાય ? તે બંને પરસ્પર વિરોધી છે.
૩. અડા ખો નખ્વક્ :– 'અકૃત અક્રિયા' જે કૃત નથી, તે અસત્ છે, માટે તે તેઓને સ્વીકૃત નથી.
૪. મહારષ્ના :- અકૃત ક્રિયા (કર્મ). કર્મ જીવ દ્વારા અકૃત છે. કર્મ જીવ દ્વારા કરાયેલ નથી. જીવ દુઃખાદિ ભોગવે છે તે નિષ્કારણ છે. આ ભંગ તેઓને સ્વીકાર છે.
અન્યતીર્થિકોની આ માન્યતા લક્ષમાં લઈ કોઈ શિષ્યે ભગવાન મહાવીરને પૂછ્યું– હે ભગવન્ !
Page #273
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક ૨
દુ:ખ રૂપ ક્રિયા અથવા કર્મ શું અહેતુક અથવા અકારણ હોય છે ? તેના ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું– સુખ દુઃખ રૂપ કોઈ પણ કાર્ય અહેતુક અથવા અકારણ થતું નથી. જે અકારણ માને છે તે મિથ્યાદષ્ટિ છે. તેઓનું કથન મિથ્યા છે. આત્મા સ્વયં કૃત અથવા ઉપાર્જિત અને ક્રિયમાણ કર્મોનો કર્તા છે અને તેના સુખ–દુઃખરૂપ ફળનો ભોક્તા છે. સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વ પોતાના કરેલા કર્મોના ફળ ભોગવે છે.
આ રીતે આ સૂત્રમાં કાત્યાયનના મતનું ખંડન અને સ્વમતની સ્થાપના કરી છે.
૨૦૯
॥ સ્થાન-૩ : ઉદ્દેશક-ર સંપૂર્ણ ૫
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી ઠાણાંગ સત્ર-૧
સ્થાન-૩
ઉદ્દેશક-૩
&
ઉદ્દેશક-૩
આલોચના આદિ કરવા ન કરવાના કારણો :| १ तिहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा, णो पडिक्कमेज्जा, णो णिंदेज्जा, णो गरिहेज्जा, णो विउद्देज्जा, णो विसोहेज्जा, णो अकरणयाए अब्भुटेज्जा, णो अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जेज्जा, तं जहाअकरिंसु वाहं, करेमि वाह, करिस्सामि वाहं । ભાવાર્થ :- ત્રણ કારણોથી માયી(દોષ સેવન કરનાર) દોષ સેવન કરીને તેની આલોચના કરતા નથી, પ્રતિક્રમણ કરતા નથી, આત્મસાક્ષીએ નિંદા કરતા નથી, ગુરુ સાક્ષીએ ગહ કરતા નથી, તે કાર્ય સંબંધી અધ્યવસાય છોડતા નથી, તેની શુદ્ધિ કરતા નથી. તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત થતા નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત રૂપ તપ કર્મ અંગીકાર કરતા નથી, તે ત્રણ કારણો આ પ્રમાણે છે– (૧) ભૂતકાળમાં મેં દોષ સેવન કર્યું છે (૨) વર્તમાનમાં હું દોષ સેવન કરી રહ્યો છું (૩) ભવિષ્યમાં હું દોષ સેવન કરીશ, તો તેની આલોચના શા માટે કરું? | २ तिहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा, णो पडिक्कमेज्जा जाव णो पडिवज्जेज्जा, तं जहा- अकित्ती वा मे सिया, अवण्णे वा मे सिया, अविणए वा मे सिया । ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર પુરુષ તે દોષની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ કરતા નથી, તેનાથી નિવૃત્ત થતા નથી તથા તેની શુદ્ધિ કરતા નથી, તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત થતા નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિતરૂપ તપનો સ્વીકાર કરતા નથી. તે ત્રણ કારણો આ પ્રમાણે છે– (૧) આલોચનાદિ કરવાથી મારી અપકીર્તિ થશે. (૨) મારો અવર્ણવાદ થશે. (૩) અન્ય વ્યક્તિ મારો અવિનય કરશે. | ३ तिहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा जाव पडिवज्जेज्जा, तं जहा- कित्ती वा मे परिहाइस्सइ, जसे वा मे परिहाइस्सइ पूयासक्कारे वा मे परिहाइस्सइ ।
Page #275
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૧૧]
ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર તે દોષની આલોચના વગેરે કરતા નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત રૂપ તપનો સ્વીકાર કરતા નથી, તે ત્રણ કારણ આ પ્રમાણે છે– (૧) મારી કીર્તિ ઓછી થશે. (૨) મારો યશ ઓછો થશે. (૩) મારા પૂજા–સત્કાર ઓછા થશે. | ४ तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा, पडिक्कमेज्जा जाव पडि- वज्जेज्जा, तं जहा- माइस्स णं अस्सि लोए गरहिए भवइ, उववाए गरहिए भवइ, आजाई गरहिया भवइ । ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર તે દોષની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, નિવૃત્તિ તથા શુદ્ધિ કરે છે. તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત થાય છે અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ અંગીકાર કરે છે, તે કારણ આ પ્રમાણે છે– (૧) દોષ સેવન કરનારનો આ લોક[વર્તમાન ભવગહિત થાય છે. (૨) દોષ સેવન કરનારનો આગામી ભવ ગહિત થાય છે. (૩) દોષ સેવન કરનારના ભવોભવ ગહિત થાય છે. | ५ तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा जाव पडिवज्जेज्जा, तं जहा- अमाइस्स णं अस्सि लोए पसत्थे भवइ, उववाए पसत्थे भवइ, आजाई पसत्था भवइ । ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર તે દોષની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, નિવૃત્તિ તથા શુદ્ધિ કરે છે. તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત રહે છે અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ અંગીકાર કરે છે, તે કારણ આ પ્રમાણે છે– (૧) આલોચના કરનારનો આ લોક પ્રશસ્ત થાય છે. (૨)આલોચના કરનારનો પરલોક પ્રશસ્ત થાય છે. (૩) આલોચના કરનારના ભવોભવ પ્રશસ્ત થાય છે. |६ तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा जाव पडिवज्जेज्जा, तं जहा- णाणट्ठयाए, दसणट्ठयाए, चरित्तट्ठयाए । ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર તે દોષની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, નિવૃત્તિ તથા તેની શુદ્ધિ કરે છે, તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત થાય છે અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ અંગીકાર કરે છે, તે કારણ આ પ્રમાણે છે– (૧) જ્ઞાનની પ્રાપ્તિ માટે (૨) દર્શનની પ્રાપ્તિ માટે (૩) ચારિત્રની પ્રાપ્તિ માટે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં આલોચના કરનાર અને ન કરનારની માનસિક વૃત્તિનું નિદર્શન છે. પાપકર્મના આચરણ પછી તેની આલોચનાદિ કરીને વિશુદ્ધ થવું તે સાધક જીવનનું અત્યાવશ્યક કર્તવ્ય છે. તેમ છતાં કેટલાક સાધક આલોચનાદિ કરે છે અને કેટલાક તેની મહત્તા સમજ્યા વિના, વિપરીત વિચારધારાથી
Page #276
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
આલોચનાદિ કરી શકતા નથી.
પ્રસ્તુત સૂત્રોમાં આલોચના કરવા અને ન કરવા વિષયક નવ-નવ કારણો દર્શાવ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે
(૧) ભારેકર્મી જીવને પોતાનું કૃત્ય પાપરૂપ ન લાગે ત્યાં સુધી તેને આલોચનાદિ કરવાની ઈચ્છા જ થતી નથી. (૨) કદાચ પોતાનું કૃત્ય પાપરૂપ લાગે પણ આલોચોનાદિ કરીશ તો અપકીર્તિ-અપયશ ફેલાશે, મારો સત્કારાદિ નહીં થાય તેવા મનઃકલ્પિત ભયથી આલોચના કરતા નથી. પરંતુ કોઈ હળુકર્મી, પાપભીરુ જીવ દોષના કટકળને જાણી, તેની આલોચનાદિ કરીને પોતાનો આ ભવ, પરભવ અને ભવપરંપરાની શુદ્ધિ કરે છે. તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે અને આરાધના માટે પણ સાધક આલોચનાદિ કરી વિશુદ્ધ બને છે.
શ્રુતધારક પુરુષ :
७ तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- सुयधरे, अत्थधरे, तदुभयधरे । ભાવાર્થ :- ત્રણ પ્રકારના પુરુષ છે, યથા– (૧) સૂત્રધર (૨) અર્થધર (૩) તદુભયધર. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રુતજ્ઞાનના ધારક વ્યક્તિનું કથન છે. (૧) મૂળપાઠ રૂપ સૂત્ર-આગમને જાણનાર (૨) તેના અર્થને જાણનાર (૩) સૂત્ર તથા અર્થ બંનેને જાણનાર. આ ત્રણ પ્રકારના શ્રુતજ્ઞાનને ધારણ કરનાર વ્યક્તિમાંથી સૂત્રધર કરતાં અર્થધર અને તેના કરતાં ઉભયધરને પ્રધાન જાણવા. શ્રમણના કલ્પનીય વસ્ત્ર પાત્ર :| ८ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तओ वत्थाई धारित्तए वा परिहरित्तए વા, નહ- નશિપ, માપ, વોમિર ! ભાવાર્થ :- નિગ્રંથ સાધુઓને અને નિર્ચથી સાધ્વીઓને ત્રણ પ્રકારના વસ્ત્ર રાખવા અને પહેરવા કલ્પ છે, યથા- (૧) જાંગિક–ઊનના વસ્ત્ર (૨) ભાંગિક-શણના વસ્ત્ર (૩) ક્ષૌમિક-રૂના વસ્ત્ર.
९ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तओ पायाई धारित्तए वा परिहरित्तए वा, तं जहा- लाउयपाए वा, दारुपाए वा, मट्टियापाए वा । ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને ત્રણ પ્રકારના પાત્ર ધારણ કરવા અને ઉપયોગ કરવા કહ્યું છે, યથા- (૧) તુંબાનું પાત્ર (૨) કાષ્ટ પાત્ર (૩) માટીનું પાત્ર.
Page #277
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૧૩]
१० तिहिं ठाणेहिं वत्थं धरेज्जा, तं जहा-हिरिवत्तियं, दुगुंछावत्तियं परीसहवत्तियं । ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓ ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) લજ્જા નિવારણ માટે. (૨) ધૃણા નિવારણ માટે. (૩) શીતાદિ પરીષહના નિવારણ માટે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીના જીવન માટે ઉપયોગી ઉપકરણોનું કથન છે. ત્રીજા સ્થાનના કારણે અહીં ત્રણ પ્રકારના વસ્ત્ર કહ્યા છે. અન્ય શાસ્ત્રમાં પાંચ કે છ પ્રકારના વસ્ત્ર ધારણ કરવાનો ઉલ્લેખ છે.
ત્રણ પ્રકારના કલ્પનીય વસ્ત્ર :- (૧) જાંગિક– ઘેટા વગેરે જંગમ જીવોના વાળમાંથી બનતા ઊન વગેરેના વસ્ત્ર. (૨) ભગિક– અળસી વગેરેને કૂટીને તેના શણમાંથી બનાવાતા વસ્ત્ર. (૩) ક્ષૌમિકકપાસ–રૂ માંથી બનતા સુતરાઉ વસ્ત્ર. ત્રણ પ્રકારના કલ્પનીય પાત્ર:- પાત્ર માટે શાસ્ત્રોમાં સર્વત્ર ત્રણ પ્રકારનો જ ઉલ્લેખ છે. અન્ય મતના શ્રમણો માટે પણ સૂત્રોક્ત ત્રણ પ્રકારના પાત્રનો જ ઉલ્લેખ છે– કાષ્ટના, તુંબાના અને માટીના. આ પ્રકારના પાત્ર સંબંધી વિધાનમાં સાધુની સાદગી, પરિગ્રહની મર્યાદા, વિવેક અને અપ્રમાદ જળવાઈ રહે તેવા ભાવોની પ્રમુખતા રહેલી છે. વસ્ત્ર ધારણ કરવાના ત્રણ કારણ:-(૧) સ્વયંની લજ્જા નિવારણ માટે. (૨) નગ્ન શરીરને જોઈ કોઈને ઘણા જન્મે તે નિવારવા માટે. (૩) ઠંડી વગેરેથી શરીરનું રક્ષણ કરવા માટે સાધુ વસ્ત્ર ધારણ કરે છે.
ત્રણ આત્મરક્ષક :
|११ तओ आयरक्खा पण्णत्ता, तं जहा- धम्मियाए पडिचोयणाए पडिचोए त्ता भवइ, तुसिणीए वा सिया, उट्ठित्ता वा आयाए एगंतमंतमवक्कमेज्जा । ભાવાર્થ :- ત્રણ પ્રકારના આત્મરક્ષક કહ્યા છે, યથા– (૧) ધાર્મિક પ્રેરણાથી પ્રેરિત કરનાર (૨) પ્રેરણા આપવાની સ્થિતિ ન હોય તો મૌન ધારણ કરનાર (૩) મૌન અને ઉપેક્ષા કરવાની સ્થિતિ ન હોય તો ત્યાંથી ઊઠીને એકાંતમાં જનાર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આત્મરક્ષકના ત્રણ આચારનું સ્વરૂપ દર્શાવ્યું છે– (૧) સંઘ સમૂહમાં રહેનાર શ્રમણ, સહચારી–સાધર્મી શ્રમણોને પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર આચાર વિચારમાં પ્રેરણા-સારણા, વારણા કરે. કારણ કે સહચારી શ્રમણોની સંયમ સુરક્ષામાં પોતાના સંયમની સુરક્ષા રહેલી છે. (૨) જો
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
પ્રેરણા કરવાની ક્ષમતા ન હોય અથવા પ્રેરણા કરવાથી અન્ય સાધકને અસમાધિ ઉત્પન્ન થતી હોય તો મૌનપૂર્વક ઉપેક્ષા કરી, પોતાના સંયમમાં સાવધાન રહે. તેમ કરવાથી નવો કર્મબંધ ન થાય અને આત્માની સુરક્ષા થાય. (૩) મૌન કે ઉપેક્ષાની ક્ષમતા ન હોય અને ત્યાં વારંવાર કર્મબંધ તથા અસમાધિ ઉત્પન્ન થતી હોય તો ત્યાંથી એકાંતમાં ચાલ્યો જાય, જેથી આત્મા કર્મબંધથી સુરક્ષિત થઈ જાય. આ ત્રણે આત્મ સુરક્ષાના સ્થાન પ્રસંગાનુસાર સ્વીકારનાર વિવેકી શ્રમણ આત્મરક્ષક કહેવાય છે.
૧૪
ઉપસર્ગની અપેક્ષાએ આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે– (૧) આત્મરક્ષક સાધક ઉપસર્ગ આપનાર પ્રતિ પ્રતિકૂળ આચરણ ન કરે પરંતુ તેને ધર્મોપદેશ આપી ઉપસર્ગ આપતા રોકે. તેના પ્રતિ ક્ષમા રાખી, તેનું અહિત ન થાય તેમ ચિંતવી આત્માની રક્ષા કરે છે. (૨) આત્મરક્ષક જે સાધક ઉપદેશ આપવા સમર્થ ન હોય, તો મૌન રહી ભાષા સમિતિનું પાલન કરી આત્મરક્ષા કરે. (૩) જે સાધક મૌન રહેવા કે ઉપદેશ આપવા સમર્થ ન હોય, તો તે સ્થાનથી સ્થાનાંતર કરી, અન્યત્ર ચાલ્યા જઈ, અશુભ સંકલ્પ- વિકલ્પથી આત્મરક્ષા કરે છે અર્થાત્ સંકલ્પ વિકલ્પ ન કરે.
ત્રીજી રીતે આ સૂત્રનો અર્થ એમ પણ થાય છે કે કોઈ શ્રમણો પરસ્પર વિવાદ કે ક્લેશ કરતા હોય તો તેઓને (૧) ધાર્મિક શિક્ષાઓથી શિક્ષિત કરે (૨) તેઓને શિક્ષા આપી શકે તેમ ન હોય તો મૌન રાખે (૩) મૌનભાવ રાખવા છતાં સંકલ્પ વિકલ્પ થતાં હોય, કર્મબંધ થતો હોય તો ત્યાંથી ઊઠી બીજા સ્થળે
ચાલ્યા જાય.
ગ્લાન માટે વિશિષ્ટ ઔષધ પરિમાણ :
१२ णिग्गंथस्स णं गिलायमाणस्स कप्पंति तओ वियडदत्तीओ पडिग्गाहित्तए, તેં નહીં- તોસા, માિમા, નહા |
ભાવાર્થ :- રોગથી ગ્લાન[રુગ્ણ]સાધુને વિશિષ્ટ પ્રકારની ઔષધની ત્રણ પ્રકારની દત્તિઓ (ઔષધની માત્રા)લેવી કલ્પે છે, યથા– (૧) ઉત્કૃષ્ટ દત્ત (૨) મધ્યમ દત્તિ (૩) જઘન્ય દત્ત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રોગથી ઘેરાયેલ શ્રમણ માટે વિશિષ્ટ ઔષધ ગ્રહણ કરવાનું પ્રમાણ માત્રાનું
સૂચન છે.
વિયડ પત્તીઓ : આ સૂત્રનો નિશીથ સૂત્રના ઓગણીસમાં ઉદ્દેશકના પ્રારંભના સૂત્રો સાથે સંબંધ છે. ત્યાં ગ્લાન માટે ત્રણ વિયડ દત્તિનું ઉલ્લંઘન કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અહીં તે જ ત્રણ વિયડ દત્તિ ગ્રહણ કરવાનું વિધાન છે. બીમારીના પ્રસંગે વિયડત્તિ'નો અર્થ 'ઔષધિ' કરવો, તે જ પ્રાસલૈંગિક છે.
'વિયડ' અને 'દત્તિ' શબ્દના બહુ પ્રચલિત અર્થના કારણે વ્યાખ્યાકારોએ અચિત્ત પાણી સંબંધી અર્થ કર્યો છે, તે આ પ્રમાણે છે– વિકટ = અચિત્ત પાણી અને દત્તિ = ધારા તૂટયા વિના અર્થાત્ એક ધારમાં
Page #279
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૧૫ ]
જેટલું જલ પ્રાપ્ત થાય તેને એક વિકટ દત્તિ કહે છે. ૩mોલ, મફિન, નદUM :- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દત્તિના બે—બે પ્રકારે અર્થ થાય છે– (૧) ઉત્કૃષ્ટ દત્તિ–૧. પર્યાપ્ત જલ. ૨. કલમી ચોખાની કાંજી, દ્રાક્ષ, ખજૂર વગેરેના પીણા. (૨) મધ્યમ દત્તિ- ૧. અનેકવાર પી શકાય તેટલું અપર્યાપ્ત જલ. ૨. સાઠી ચોખાની કાંજી. (૩) જઘન્ય દત્તિ- ૧. એક વાર પી શકાય તેટલું જલ. ૨. તૃણ, ધાન્યની કાંજી અથવા ઉષ્ણ જલ.
આ રીતે ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય વિયત્ત નો અર્થ પ્રમાણ અને દ્રવ્યની અપેક્ષાએ કર્યો છે. વિશેષ માટે જુઓ –નિશીથ સૂત્ર અધ્યયન–૧૯, સંબંધ વિચ્છેદ કરવાના કારણો - |१३ तिहिं ठाणेहिं समणे णिग्गंथे साहम्मियं संभोगियं विसंभोगियं करेमाणे णाइक्कमइ, तं जहा- सयं वा दटुं, सड्डियस्स वा णिसम्म, तच्चं मोसं आउट्टइ, चउत्थं णो आउट्टइ । ભાવાર્થ :- ત્રણ કારણોથી શ્રમણ નિગ્રંથ પોતાના સાધર્મિક, સાંભોગિક સાધુને વિસાંભોગિક કરતાં આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી, યથા– (૧) સમાચારીથી પ્રતિકૂળ આચરણ કરતા જોઈને,(૨) શ્રાદ્ધવિશ્વાસપાત્ર સાધુ પાસેથી સાંભળીને (૩) ત્રણવાર મૃષા-અનાચારનું પ્રાયશ્ચિત્ત આપ્યા પછી ચોથીવાર પ્રાયશ્ચિત્ત અપાતું ન હોવાથી અર્થાત્ ચોથી વાર તે જ અપરાધ કરે ત્યારે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાંભોગિક સાધુને વિસાંભોગિક બનાવવાના કારણો દર્શાવ્યા છે.
સાંભોગિક – જે સાધુઓમાં પરસ્પર આહારાદિના આદાન-પ્રદાનનો વ્યવહાર હોય, તેઓ સાંભોગિક કહેવાય છે.
સંઘના નાયક અથવા આચાર્ય કોઈ સાંભોગિક સાધુને જો સમાચારીથી વિરુદ્ધ આચરણ કરતા સ્વયં જુએ અથવા કોઈ વિશ્વાસપાત્ર સાધુ પાસેથી સાંભળે અથવા તે અપરાધની શુદ્ધિને માટે ત્રણવાર પ્રાયશ્ચિત્ત આપ્યા પછી ચોથીવાર તે જ અપરાધ કરે, તો સંઘના નાયક–આચાર્ય આદિ પોતાની સાંભોગિક સાધુ મંડળીથી તેને પ્રથકુ કરી શકે છે. તેમ કરતા તે ભગવદ્ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી પરંતુ આજ્ઞાનું પાલન કરે છે. પૃથક્ કરેલા તે સાધુને વિસાંભોગિક કહે છે.
- આચાર્યની આ પ્રકારની કાર્યવાહી દોષિત સાધુને માટે દંડરૂપ છે, તેમજ તેના દોષસેવનને વારંવાર જોઈને અન્ય સાધુ તે પ્રકારની પ્રવૃત્તિમાં જોડાઈ ન જાય તેના માટેની સાવધાની રૂ૫ છે. તવં મો – આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) કોઈપણ દોષ સેવનનું પ્રાયશ્ચિત્ત કરી પુનઃ તે
Page #280
--------------------------------------------------------------------------
________________
[ ૨૧દ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
દોષનું સેવન કરવું તે એક પ્રકારે અસત્ય આચરણ છે. આ રીતે ત્રણવાર દોષ સેવન કરી ત્રણવાર પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે તે ત્રણવાર અસત્ય સેવન કર્યું કહેવાય. સૂત્રમાં ત્રણવારના અસત્ય આચરણનું પ્રાયશ્ચિત્ત વિધાન છે અને ત્યારપછી ચોથીવાર તે જ દોષ સેવન કરનાર સાધુને વિસાંભોગિક–સંબંધ વિચ્છેદ કરવાનું વિધાન છે. (૨) પોતાના દોષસેવનનો અસ્વીકાર કરતા તે શ્રમણ ત્રણવાર અસત્ય ભાષણ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત અપાય. ત્યારપછી ચોથીવાર અસત્ય ભાષણ કરવા પર તેની સાથે સંબંધ વિચ્છેદ થાય છે.
ત્રણ પદવીધરોની અનુજ્ઞાદિ :१४ तिविहा अणुण्णा पण्णत्ता,तं जहा- आयरियत्ताए, उवज्झायत्ताए, गणित्ताए।
तिविहा समणुण्णा पण्णत्ता, त जहा-आयरियत्ताए, उवज्झायत्ताए, गणित्ताएएवं उवसंपया एवं विजहणा । ભાવાર્થ :- અનુજ્ઞા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) આચાર્યત્વની (૨) ઉપાધ્યાયત્વની (૩) ગણિત્વની.
સમનુજ્ઞા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) આચાર્યત્વની (૨) ઉપાધ્યાયત્વની (૩) ગણિત્વની. તે જ રીતે ઉપસંપદા અને પરિત્યાગના ત્રણ-ત્રણ પ્રકાર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય આદિને પોતાના આચાર્યાદિ રૂપે સ્વીકાર કરવા અને ત્યાગ કરવા સંબંધી વર્ણન છે. ત્રીજા સ્થાનના કારણે અહીં ત્રણ પદવીનું કથન છે. વ્યવહાર સૂત્રમાં સાધુ માટે બે વ્યક્તિનું નેતૃત્વ અને સાધ્વી માટે ત્રણનું નેતૃત્વ કહ્યું છે– (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) પ્રવર્તિની. આચાર્ય -જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર; આ પાંચ પ્રકારના આચારનું સ્વયં આચરણ કરે તથા પોતાના અધીનસ્થ સાધુઓ પાસે તેનું આચરણ કરાવે, જે આગમ સૂત્રાર્થના જ્ઞાતા અને ગચ્છના મેઢીભૂત હોય, દીક્ષા અને શિક્ષા આપવાનો જેનો અધિકાર હોય તથા શિષ્યોને શાસ્ત્રોના અર્થ પરમાર્થની વાચના આપે તે સંઘના નાયક શ્રમણ આચાર્ય કહેવાય છે. ઉપાધ્યાય – આચાર્યની સમાન ગુણોના ધારક, શિષ્યોને આગમ–સૂત્રની વાચના આપે, તેના અર્થ શીખવે, તેવા વિદ્યાગુરુ સાધુને ઉપાધ્યાય કહે છે. આ બંને પદ પ્રતિષ્ઠિત કરવાથી પ્રાપ્ત થાય છે. ગણિ - ગણના-સમાન સમાચારીવાળા સાધુ સમૂહના નાયકને ગણિ કહે છે અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાયના અભાવમાં જે ગણના નાયક હોય, તે ગણિ કહેવાય છે.
આચાર્ય ઉપાધ્યાયના મુખ્ય અને આવશ્યક ગુણોનું તથા દીક્ષાપર્યાયનું વર્ણન વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૩માં છે. આચાર્યની આઠ સંપદા વગેરેનું વર્ણન દશાશ્રુતસ્કંધ સૂત્રમાં છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૩
૨૧૭
અનુગા :- અનુજ્ઞા. બહુ ગુણોના ધારકને આચાર્યાદિ રૂપે સ્વીકારવાની શાસ્ત્રોક્ત આજ્ઞાને અનુજ્ઞા કહેવાય છે. સમvપુણT:- સમનુજ્ઞા.આગમોક્ત સર્વગુણ સંપન્નને આચાર્યાદિ રૂપે સ્વીકારવાની શાસ્ત્રોક્ત આજ્ઞાને સમનુજ્ઞા કહેવાય છે. ૩વરપવા :- ઉપસંપદા. જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશેષ પ્રાપ્તિ માટે અન્ય ગણના આચાર્ય, ઉપાધ્યાય અથવા ગણિ પાસે જઈ તેનું અલ્પકાલીન સાંનિધ્ય સ્વીકારવાને "ઉપસંપદા" કહે છે.
વિગM :- અલ્પકાલીન સ્વીકારેલી ઉપસંપદાનું પ્રયોજન પૂર્ણ થતાં તે આચાર્ય આદિનો પરિત્યાગ કરવો, ત્યાંથી નિવૃત્ત થઈ સ્વગચ્છમાં જવું, તે વિગદ કહેવાય છે અથવા સંયમને અનુરૂપ આચરણ ન હોય તેવા આચાર્ય આદિનો ત્યાગ કરવામાં આવે તેને વિના કહે છે.
પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય એ છે કે (૧) શાસ્ત્રોક્ત બહુગુણ સંપન્ન આચાર્યાદિને જીવનભર માટે પોતાના આચાર્યાદિ રૂપે સ્વીકારવાની આજ્ઞા 'અનુજ્ઞા સૂત્ર'થી છે (૨)શાસ્ત્રોક્ત સર્વગુણ સંપન્ન ને પોતાના આચાર્યાદિ રૂપે સ્વીકારવાની આજ્ઞા 'સમનુજ્ઞા સૂત્ર'થી છે (૩) એક આચાર્યની નિશ્રા સ્વીકાર્યા પછી પણ વિશેષ અધ્યયન વગેરે માટે અન્ય આચાર્યાદિનું સાંનિધ્ય સ્વીકાર કરાય તે ઉપસંપદા કહેવાય છે (૪) અધ્યયન વગેરેનું પ્રયોજન પૂર્ણ થતાં તે ઉપસંપદાનો પુનઃ પરિત્યાગ કરાય છે. તે 'વિરહ' કહેવાય. આ અનુજ્ઞા આદિ ચારેયના ત્રણ પદવીધરની અપેક્ષાએ ત્રણ ત્રણ પ્રકાર સૂત્રમાં કહ્યા છે.
વચન–અવચનના ત્રણ-ત્રણ પ્રકાર :|१५ तिविहे वयणे पण्णत्ते, तं जहा- तव्वयणे, तदण्णवयणे, णोअवयणे । तिविहे अवयणे पण्णत्ते, तं जहा- णोतव्वयणे, णोतदण्णवयणे, अवयणे । ભાવાર્થ :- વચન ત્રણ પ્રકારના કહ્યા છે, યથા– (૧) તદ્વચન (૨) તદન્યવચન (૩) નો અવચન. અવચન ત્રણ પ્રકારના કહ્યા છે, યથા– (૧) નો તત્કચન (૨) નો તદન્યવચન (૩) અવચન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વચન અને અવચનનું અંતર પ્રગટ કર્યું છે. જીવાદિ પદાર્થ સૂચક શબ્દોનું ઉચ્ચારણ વચન કહેવાય છે. જીવાદિ પદાર્થ માટે તસૂચક શબ્દ સિવાયના અન્ય શબ્દનું ઉચ્ચારણ 'અવચન' કહેવાય છે. વચન-અવચનના ત્રણ-ત્રણ પ્રકાર છે. તવચન- વિવક્ષિત વસ્તુનું કથન યથાર્થ પણે થાય. જેમ કે ઘટ માટે 'ઘટ' શબ્દનો પ્રયોગ. અથવા વસ્તુનું યથાર્થ નામ. જેમ બાળવા રૂપ ધર્મના કારણે 'અગ્નિ' નામ યથાર્થ નામ છે. આ રીતે ઘટ, અગ્નિ શબ્દ તદ્વચન છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૧૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
નોતવચન- વિક્ષિત વસ્તુનું કથન યથાર્થપણે ન થાય તે. જેમ કે ઘટમાં પટનું કથન. તદન્યવચન વિવક્ષિત વસ્તુમાં તે વસ્તુથી ભિન્ન વસ્તુનું કથન. જેમ કે ઘડાની અપેક્ષાએ વસ્ત્ર અન્ય વસ્તુ કહેવાય. તેથી ઘટ માટે વસ્ત્ર એવો શબ્દ પ્રયોગ કરાય તો તે તદન્યવચન છે અથવા વ્યુત્પત્તિ સૂચક શબ્દના બદલે અન્ય શબ્દથી કથન કરવું. જેમ કે આગ માટે શીત શબ્દનો પ્રયોગ કરવો. નોતદન્યવચન- વિવક્ષિત વસ્તુ માટે અન્ય વસ્તુનું કથન ન કરવું. જેમ કે ઘટ માટે પટનું કથન ન કરવું. (ઘટમાં ઘટનું કથન કરવું.). નોવિચન- નિરર્થક વચન. જેમ કે કોઈ અર્થ ન હોય તેવા ડિલ્વાદિ શબ્દોના પ્રયોગ. અવચન- વચન નિવૃત્તિ. વચનનો નિષેધ અવચન કહેવાય છે.
ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી જણાય છે કે તદ્ધચન અને નોતદન્યવચન એકરૂપ બની જાય છે. તેમાં એક વિધેયાત્મક છે અને એક નિષેધાત્મક છે. તે જ રીતે નોતદ્વચન અને તદન્યવચન એકરૂપ બને છે.
મન-અમનના ત્રણ-ત્રણ પ્રકાર :|१६ तिविहे मणे पण्णत्ते, तं जहा- तम्मणे, तदण्णमणे, णोअमणे । तिविहे अमणे पण्णत्ते, तं जहा- णोतम्मणे, णोतदण्णमणे, अमणे । ભાવાર્થ - મનના ત્રણ પ્રકાર છે, યથા– (૧) તન્મન (ર) તદચમન (૩) નોઅમન. અમનના ત્રણ પ્રકાર છે, યથા- (૧) નોતન્મન (૨) નોતદન્યમન (૩) અમન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મન-અમનનું સ્વરૂપ તથા અંતર સ્પષ્ટ થાય છે. મનોયોગ્ય પુગલને ગ્રહણ કરી, કોઈપણ પદાર્થ વિષયક વિચારણા, મનન કે ચિંતન કરવાને 'મન' કહે છે. તે મને કોઈ પણ વિષયમાં લીન બને છે તે વિષયના આધારે તેના ત્રણ પ્રકાર છે તેમજ અમનના પણ ત્રણ પ્રકાર છે.
તન્મન = લક્ષ્યમાં લીન મન. નોત”ન = લક્ષ્યમાં અલીન મન. તદન્યમન = અલક્ષ્યમાં લીન મન. નોતદન્યમન = અલક્ષ્યમાં અલીન(લક્ષ્યમાં લીન મન). નોમિન = મનનો લક્ષ્યહીન વ્યાપાર. અમન = મનની અપ્રવૃત્તિ.
અમનના ત્રણ પ્રકારમાંથી ત્રીજા પ્રકારમાં મનનો સર્વથા નિષેધ છે. પ્રથમના બે પ્રકારમાં મનની પ્રવૃત્તિનો અભાવ નથી. તે વિપરીત પ્રવૃત્તિ રૂપ છે. અલ્પવૃષ્ટિ-મહાવૃષ્ટિના કારણો - १७ तिहिं ठाणेहिं अप्पवुट्ठीकाए सिया, तं जहा- तस्सि च णं देसंसि वा
Page #283
--------------------------------------------------------------------------
________________
स्थान-3: 6देश-3
| २१८ ।
पएसंसि वा णो बहवे उदगजोणिया जीवा य पोग्गला य उदगत्ताए वक्कमंति विउक्कमति चयंति उववज्जंति ।
देवा णागा जक्खा भूया णो सम्ममाराहिया भवंति, तत्थ समुट्ठियं उदगपोग्गलं परिणयं वासिउकामं अण्णं देसं साहरति ।
__ अब्भवद्दलगं च णं समुट्ठियं परिणयं वासिउकामं वाउकाए विधुणइ । इच्चेएहिं तिहिं ठाणेहिं अप्पवुट्ठिकाए सिया । भावार्थ :- २९) सल्यवृष्टि थाय छ, ते २0 प्रमो छ- (१) ओ देश प्रदेशमा क्षेत्र સ્વભાવથી]પર્યાપ્ત માત્રામાં ઉદકયોનિક જીવો અને પુદ્ગલોની ઉદકરૂપે ઉત્પત્તિ, સંચય વગેરે ન થાય તો. (૨) દેવ, નાગ, યક્ષ કે ભૂત વગેરે સમ્યક પ્રકારે આરાધિત ન હોય તો તેઓ તે દેશમાં સમુચૈિત, વર્ષામાં પરિણત તથા વરસનારા ઉદક પગલો'વાદળો]નું અન્ય દેશમાં સંહરણ કરે તો. (૩) સમુચૈિત, વર્ષોમાં પરિણત તથા વરસનારા વાદળોને પ્રચંડ વાયુ વિખેરી નાખે તો. આ ત્રણ કારણે અલ્પવૃષ્ટિ થાય છે. |१८ तिहिं ठाणेहिं महावुट्ठीकाए सिया, तं जहा- तस्सि च णं देससि वा पए
संसि वा बहवे उदगजोणिया जीवा य पोग्गला य उदगत्ताए वक्कमंति विउक्कमति चयंति उववति ।
देवा णागा जक्खा भूया सम्ममाराहिया भवंति, अण्णत्थ समुट्ठियं उदगपोग्गलं परिणयं वासिउकामं तं देसं साहरति ।
अब्भवद्दलगं च णं समुट्ठियं परिणयं वासिउकामं णो वाउकाए विधुणइ । इच्चेएहिं तिहिं ठाणेहिं महावुट्ठिकाए सिया । भावार्थ :- १ १२४महावृष्टि थाय छे, ते मा प्रभा छ- (१) ओ देश प्रदेशमा क्षेत्र સ્વભાવથી પર્યાપ્ત માત્રામાં ઉદાયોનિક જીવો અને પુગલોની ઉદકરૂપે ઉત્પત્તિ, સંચય વગેરે થાય તો. (૨) દેવ, નાગ, યક્ષ કે ભૂત વગેરેની સમ્યક પ્રકારે આરાધના કરવાથી તે દેવ અન્યત્ર સમુસ્થિત, વર્ષોમાં પરિણત તથા વરસનારા ઉદક પુદ્ગલોનું તે દેશમાં સંહરણ કરીને લઈ આવે તો. (૩) સમુસ્થિત, વર્ષામાં પરિણત તથા વરસનારા વાદળોને વાયુ ન વિખેરે તો. આ ત્રણ કારણે મહાવૃષ્ટિ થાય છે.
विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં અલ્પવૃષ્ટિ અને મહાવૃષ્ટિના ત્રણ-ત્રણ કારણ નિર્દિષ્ટ છે. (૧) ક્ષેત્ર સ્વભાવ :- સ્વભાવથી જ જે ક્ષેત્રમાં ઉદકયોનિક જીવોની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થાય તો તે
Page #284
--------------------------------------------------------------------------
________________
| २२० ।
શ્રી ઠાણાગ સુત્ર-૧
ક્ષેત્રમાં મહાવૃષ્ટિ થાય અને ઉદાયોનિક જીવોની ઉત્પત્તિ અલ્પ માત્રામાં થાય તો અલ્પવૃષ્ટિ થાય. (૨) દેવ સંહરણ :- મેઘ અધિષ્ઠાયક દેવની આરાધનાથી પ્રસન્ન થયેલા દેવ, વૃષ્ટિ કરે તેવા મેઘનું સંહરણ કરી લાવે તો તે ક્ષેત્રમાં મહાવૃષ્ટિ થાય અને અપ્રસન્નદેવ મેઘનું સંહરણ કરી અન્યત્ર લઈ જાય તો તે ક્ષેત્રમાં અલ્પવૃષ્ટિ થાય. (3) वायु:- वायु द्वारा भेध, वाह नाश न पामे तो महावृष्टि मने नाश पामे तो सल्यवृष्टि थाय. દેવ આવવા ન આવવાના કારણો - १९ तिहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्वमा- गच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए, तं जहा
__ अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, से णं माणुस्सए कामभोगे णो आढाइ, णो परियाणाइ, णो अटुं बंधइ, णो णियाणं पगरेइ, णो ठिइपकप्पं पगरेइ ।
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, तस्स णं माणुस्सए पेम्मे वोच्छिण्णे दिव्वे संकंते भवइ । ___ अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, तस्स णं एवं भवइ-इम्हि गच्छं, मुहुत्तं गच्छं, तेणं कालेणमप्पाउया माणुस्सा कालधम्मुणा संजुत्ता भवंति ।
इच्चेएहिं तिहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ-ત્રણ કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ શીધ્ર મનુષ્યલોકમાં આવવા ઈચ્છે તો પણ આવી શકતા નથી.
(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત થઈને માનષિક કામભોગોનો આદર કરતા નથી, તેને સારા જાણતા નથી, તેનું પ્રયોજન રાખતા નથી, નિદાન તિને પ્રાપ્ત કરવાનો સંકલ્પ] કરતા નથી અને સ્થિતિ પ્રકલ્પ-આવવાનો દઢ નિર્ણય કરતા નથી અર્થાતુ વચનબદ્ધ थता नथी.
(૨) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત દેવનો માનુષિક પ્રેમ વ્યચ્છિન્ન(નષ્ટ)થઈ જાય છે અને તેમાં દિવ્ય પ્રેમ સંક્રાંત થઈ જાય છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
स्थान- 3 : उद्देश5-3
૨૨૧
(૩) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામભોગોમાં મૂર્છિત, વૃદ્ધ, બદ્ઘ તથા આસક્ત દેવ વિચારે છે– હું મનુષ્યલોકમાં હમણાં જાઉ છું, એક મુહૂર્તમાં જાઉં છું. આ રીતે તેઓ વિચારણામાં હોય ત્યાં જ અલ્પ આયુષ્યના ધારક મનુષ્ય, જેના માટે તે જવાની ઈચ્છા કરતા હતા, તેઓ કાલધર્મને પ્રાપ્ત થઈ જાય છે.
આ ત્રણે કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ શીઘ્ર મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે પરંતુ આવી શકતા નથી.
२० तिहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्व- मागच्छित्तए, संचाएइ हव्वमागच्छित्तए ।
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु अमुच्छिए अगिद्धे अगढि ए अज्झोववणे, तस्स णं एवं भवइ- अत्थि णं मम माणुस्सए भवे आयरिए इ वा उवज्झाएइ वा पवत्तएइ वा थेरेइ वा गणीइ वा गणधरेइ वा गणावच्छेदेइ वा, जेसिं पभावेणं मए इमा एयारूवा दिव्वा देविड्डी, दिव्वा देवजुई, दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए, तं गच्छामि णं ते भगवंते वंदामि णमंसामि सक्कारेमि सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि ।
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु अमुच्छिए जाव अणज्झो- ववण्णे, तस्स णं एवं भवइ एस णं माणुस्सए भवे णाणीइ वा तवस्सीइ वा अइ- दुक्कर दुक्करकारए, तं गच्छामि णं ते भगवंते वंदामि णमंसामि जाव पज्जुवासामि ।
अणुणोववण्णे देवे देवलोएसु जाव अणज्झोववण्णे तस्स णं एवं भवइअत्थि णं मम माणुस्सए भवे मायाइ वा पियाइ वा भायाइ वा भगिणीइ वा भज्जाइ वा पुत्ताइ वा धूयाइ वा सुण्हाइ वा तं गच्छामि णं तेसिमंतियं पाउब्भवामि, पासंतु ता मे इमं एयारूवं दिव्वं देविड्डि देवजुइं दिव्वं देवाणुभावं लद्धं पत्तं अभिसमण्णागयं ।
इच्चेएहिं तिहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्वमागच्छित्तए, संचाएइ हव्वमागच्छित्तए ।
भावार्थ :ત્રણ કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન દેવ મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે છે અને શીઘ્રતાથી આવી પણ શકે છે.
(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામભોગોમાં અમૂર્છિત, અમૃદ્ધ,અબદ્ઘ અને અનાસક્ત દેવને એમ થાય કે મનુષ્ય ભવના મારા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર અને ગણાવચ્છેદક છે, જેના પ્રભાવે જ મને આ પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ અને દિવ્ય દેવાનુભાવ મળ્યા છે,
Page #286
--------------------------------------------------------------------------
________________
રરર |
શ્રી કાણાંગ સૂત્ર-૧
પ્રાપ્ત થયા છે, અભિસમન્વાગત-સન્મુખ થયા છે. તેથી હું જાઉં અને તે ભગવંતોને વંદન કરું, નમસ્કાર કરું, સત્કાર કરું, સન્માન કરું, કલ્યાણસ્વરૂપ, મંગલસ્વરૂપ, ધર્મ દેવ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ એવા તેઓની પર્યાપાસના કરું. (૨) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામ ભોગોમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ અને અનાસક્ત દેવ વિચારે છે કે મનુષ્યભવમાં અનેક જ્ઞાની, તપસ્વી, અતિદુષ્કર તપસ્વી છે, તેથી હું જાઉં અને તે ભગવંતોને વંદન, નમસ્કાર કરું કાવત્ પર્યાપાસના કરું. (૩) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામભોગોમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ અને અનાસક્ત દેવ વિચારે છે કે મારા મનુષ્ય ભવના માતા, પિતા, ભાઈ, બેન, સ્ત્રી, પુત્ર, પુત્રી અને પુત્રવધુ છે, તેની પાસે જાઉં અને તેની સમક્ષ પ્રગટ થાઉં, જેથી તે મને ઉપલબ્ધ, પ્રાપ્ત અને સ્વાધીન થયેલી મારી આ પ્રકારની દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવ ધુતિ અને દિવ્ય દેવાનુભાવને જુએ.
આ ત્રણ કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન દેવ મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે છે અને આવે પણ છે.
વિવેચન :
મનુષ્ય ભવમાં ધર્મ આરાધના કરી અથવા પુણ્ય સંગ્રહ કરી દેવ થનાર કેટલાક આત્માઓ મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે અને કેટલાક માનવ પણ તે દેવોના આગમનની ઈચ્છા કરે પણ પ્રાયઃ તે દેવો આવી શકતા નથી. કોઈક દેવ આવે તો તેના ત્રણ-ત્રણ કારણો ત્રીજા સ્થાનની અપેક્ષાએ પ્રસ્તુત સૂત્રોમાં કહ્યા છે અને ચોથા સ્થાનમાં ચાર ચાર કારણ કહ્યા છે. નહીં આવવાના કારણ:- (૧) આવવાનો દઢ સંકલ્પ ન કરે તો (૨) દેવલોકના સુખોમાં તલ્લીન થઈ જાય તો (૩) હમણા જાઉં, હમણા જાઉં તેમ વિચારણા કરતાં કરતાં જ રહી જાય. આવવાના કારણ - ૧) ગુરુ ભગવંતો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા (૨) મહાજ્ઞાની, મહાતપસ્વી શ્રમણોના દર્શન, વંદન કરવા (૩) પોતાના સ્વજનોને પોતાની ઋદ્ધિ બતાવવા.
સૂત્રમાં આચાર્ય આદિ સાત પદવીધરોનો ઉલ્લેખ છે. જેમાં આચાર્ય ઉપાધ્યાય ગણીનું સ્વરૂપ પૂર્વે સૂત્ર ચૌદમાં દર્શાવ્યું છે. શેષ ચાર પદવીધરોનું સ્વરૂપ આ પ્રમાણે છે– પ્રવર્તક - વૈયાવચ્ચ, તપસ્યા આદિમાં સાધુઓની નિયુક્તિ કરનાર. વિશાલ ગચ્છમાં પ્રવર્તક, આચાર્યની નિશ્રામાં હોય છે અને અલ્પસંખ્યક ગચ્છમાં આચાર્યના સ્થાને પ્રવર્તક તે ગચ્છના અધિકારી હોય છે.
સ્થવિર :- વિશાળ સંઘમાં આચાર્ય જેવી યોગ્યતા ધરાવતા બહુશ્રુત અને દીર્ઘદીક્ષાપર્યાવવાળા શ્રમણ સ્થવિર કહેવાય છે. અનેક પરિસ્થિતિઓમાં આચાર્ય પણ તેની સાથે વિચારણા કરીને નિર્ણય કરે છે. કોઈ કારણે આચાર્યને પદ મુક્ત કરવાનો કે પ્રાયશ્ચિત્ત દેવાનો અધિકાર પણ સ્થવિરોને હોય છે. સ્થવિર શબ્દ વિશાળ અર્થનો બોધક છે. તીર્થકરોના પ્રમુખ શિષ્ય ગણધરો માટે પણ શાસ્ત્રોમાં થેરે શબ્દનો પ્રયોગ છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક ૩
યથા- અન્નથેરે મુહમ્મ. ગચ્છના સાધુઓને સંયમમાં સ્થિર કરનાર શ્રમણ પણ સ્થવિર કહેવાય છે.
ગણધર ઃ— ત્રણ અર્થ છે– (૧) તીર્થંકરના પ્રમુખ શિષ્ય (૨) સાધ્વીઓના વિહાર આદિની વ્યવસ્થા કરનાર (૩) સંઘાડાના પ્રમુખ થઈ વિચરનાર શ્રમણ. પ્રથમ અર્થ પ્રસિદ્ધ છે. બીજો અર્થ ભાષ્ય નિયુક્તિ વ્યાખ્યાઓમાં છે, ત્રીજો અર્થ વ્યવહાર સૂત્રમાંથી સ્પષ્ટ થાય છે.
૨૨૩
ગણાવચ્છેદક – આચાર્યની અનુજ્ઞા લઈ ગણના ઉપકાર માટે વસ્ત્ર, પાત્રાદિના નિમિત્તે કેટલાક સાધુઓને સાથે લઈને વિહાર કરનાર; સેવા, પ્રાયશ્ચિત્ત આદિ વ્યવસ્થા સંબંધી ઘણા કાર્યો અને દેખરેખ કરનાર શ્રમણ.
દેવોને મનુષ્યભવની ઝંખના અને પસ્તાવો :
२१ तओ ठाणाइं देवे पीहेज्जा, तं जहा- माणुस्सगं भवं, आरिए खेत्ते નમ્ન, સુઝલપન્નાયારૂં |
ભાવાર્થ :- દેવ ત્રણ સ્થાનની ઈચ્છા કરે છે– (૧) મનુષ્ય ભવ (૨) આર્યક્ષેત્રમાં જન્મ (૩) શ્રેષ્ઠ કુળની પ્રાપ્તિ.
|२२ तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा, तं जहा - अहो ! णं मए संते बले, संते वीरिए, संते पुरिसक्कारपरक्कमे खेमंसि सुभिक्खंसि आयरियउवज्झाएहिं विज्ज- माणेहिं कल्लसरीरेणं णो बहुए सुए अहीए ।
अहो ! णं मए इहलोगपडिबद्धेणं परलोगपरंमुहेणं विसयतिसिएणं णो दीहे सामण्णपरियाए अणुपालिए ।
अहो ! णं मए इड्डि-रस- सायगरुएणं भोगासंसगिद्धेणं णो विसुद्धे चरित्ते फासिए । इच्चेएहिं तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा ।
ભાવાર્થ :- ત્રણ કારણે દેવ પરિતપ્ત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) અહો ! મેં બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, ક્ષેમ, સુભિક્ષ, આચાર્ય અને ઉપાધ્યાયની ઉપસ્થિતિ તથા નિરોગી શરીર હોવા છતાં પણ શ્રુતનું અધિક અધ્યયન કર્યું નહીં. (૨) અહો ! મેં આ લોક સંબંધી વિષયોમાં પ્રતિબદ્ધ થઈને તથા પરલોકથી પરાફ્ળમુખ થઈને, દીર્ઘકાલ પર્યંત શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું નહીં. (૩) અહો ! મેં ઋદ્ધિ, રસ અને શાતા ગૌરવથી યુક્ત થઈ, અપ્રાપ્ત ભોગોની આકાંક્ષા કરીને અને ભોગોમાં વૃદ્ધ થઈને વિશુદ્ધ [નિરતિચાર–ઉત્કૃષ્ટ]ચારિત્રનું પાલન કર્યું નહીં. આ ત્રણ પ્રકારની વિચારણાથી દેવ પરિતપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ જ્ઞાનના ધારક દેવના ધર્મભાવોનું દર્શન કરાવ્યું છે. દેવો વ્રત–પ્રત્યાખ્યાન,
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
શ્રી કાણાંગ સૂત્ર-૧
સાધુપર્યાય પ્રાપ્ત કરી શકાય તેવા મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉચ્ચકુળને ઝંખે છે. શ્રુત-ચારિત્રધર્મનું પૂર્વે યથાર્થ વિશુદ્ધ પાલન ન કરવાથી ખેદ પામે છે. તે ભાવો સૂત્રાર્થથી સ્પષ્ટ છે. દેવોનું ચ્યવન અને ઉદ્વેગભાવ :
२३ तिहिं ठाणेहिं देवे चइस्सामित्ति जाणइ, तं जहा- विमाणाभरणाई णिप्पभाई पासित्ता, कप्परुक्खगं मिलायमाणं पासित्ता, अप्पणो तेयलेस्सं परिहायमाणिं जाणित्ता; इच्चेएहिं तिहिं ठाणेहिं देवे चइस्सामित्ति जाणइ । ભાવાર્થ :- ત્રણ કારણે દેવ જાણે છે કે મારું ચ્યવન-મરણ થશે, તે આ પ્રમાણે છે– (૧) વિમાન અને આભૂષણોને નિપ્રભ જોઈને (૨) કલ્પવૃક્ષને મુરઝાયેલા જોઈને (૩) પોતાની તેજોવેશ્યા–શરીરની કાત્તિને ક્ષીણ થતી જોઈને. આ ત્રણ કારણે દેવ જાણે છે કે હવે મારું ચ્યવન થશે. २४ तिहिं ठाणेहिं देवे उव्वेगमागच्छेज्जा, तं जहा
अहो ! णं मए इमाओ एयारूवाओ दिव्वाओ देविड्डीओ दिव्वाओ देवजुईओ दिव्वाओ देवाणुभावाओ लद्धाओ पत्ताओ अभिसमण्णागयाओ चइयव्वं भविस्सइ।
अहो ! णं मए माउओयं पिउसुक्कं तं तदुभयसंसटुं तप्पढमयाए आहारो आहारेयव्वो भविस्सइ ।
अहो ! मए कलमल-जंबालाए असुईए उव्वेयणियाए भीमाए गब्भवसहीए वसियव्वं भविस्सइ ।।
इच्चेएहिं तिहिं ठाणेहिं देवे उव्वेगमागच्छेज्जा । ભાવાર્થ :- ત્રણ કારણે દેવ ઉદ્વેગને પ્રાપ્ત કરે છે અર્થાતુ દેવને ઉદ્વેગ થાય છે, તે આ પ્રમાણે છે(૧) અહો ! મારે આ પ્રકારની ઉપાર્જિત, પ્રાપ્ત અને અભિસમન્વાગત-સન્મુખ આવેલી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવાનુભાવને છોડવા પડશે. (૨) અહો! મારે સર્વ પ્રથમ માતાના ઓરિજ]અને પિતાના શુક્ર-વીર્યના સમ્મિશ્રણ રૂપ આહાર ગ્રહણ કરવો પડશે. (૩) અહો ! મારે મલિન લોહીમાંસના કીચડવાળા, અશુચિમય, ઉદ્વેગ ઉત્પન્ન કરનાર અને ભયાનક ગર્ભાશયમાં રહેવું પડશે. આ ત્રણ કારણે દેવ ઉદ્વેગને પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવ દ્વારા પોતાના મરણ સમયને જાણવાના સંકેતો દર્શાવ્યા છે અને તે સંકેતો દ્વારા
Page #289
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક ૩
પોતાનું મૃત્યુ નિકટ જાણીને, તેમજ અવધિજ્ઞાન દ્વારા પોતાની ભાવી ગર્ભગત અશુચિમય અવસ્થાઓને જાણીને, ઉત્પન્ન થતી તેઓની માનસિક પીડાને સ્પષ્ટ કરી છે.
૨૨૫
વિમાળામરળારૂં —રુવાડું:-દેવલોકનાવિમાન અને આભરણ–આભૂષણ અને પૃથ્વીકાયના કલ્પવૃક્ષો શાશ્વત હોય છે. અલ્પાયુ અવશેષ રહેતાં દેવોની દષ્ટિ ઝાંખી થઈ જાય છે. તેથી તેઓને વિમાન, આભૂષણ, કલ્પવૃક્ષની પ્રભા અથવા કાંતિ ક્ષીણ થયેલી દેખાય છે.
तेयलेस्सं :– દેવોના શરીરની કાંતિ–પ્રભાવને અહીં લેશ્યા કહી છે. તે પણ મૃત્યુ સમયમાં ઝાંખી પડી જાય છે.
કન્વેનં :– મૃત્યુ સમય નજીક જાણી અને ગર્ભવાસની ભીષણતાનો મન દ્વારા અનુભવ કરી, દેવને ગ્લાનિ ઉત્પન્ન થાય છે અને તેના કારણે અલ્પ સમય માટે આહાર પણ છોડી દે છે. આ રીતે કોઈ પણ ગતિમાં રહેલા સંસારી જીવો કર્માધીન થઈ સુખ દુઃખ પામતાં હર્ષ શોક કરે છે.
દેવ વિમાનના આકાર, પ્રકાર અને આધાર :
૨૫ તિસનિયા વિમાળા પળત્તા, તં ગહા- વટ્ટા, હંસા, વડરા ।
तत्थ णं जे ते वट्टा विमाणा, ते णं पुक्खरकण्णियासंठाणसंठिया सव्वओ समंता पागारपरिक्खित्ता एगदुवारा पण्णत्ता ।
तत्थ णं जे ते तंसा विमाणा, ते णं सिंघाडगसंठाणसंठिया दुहओपागारपरिक्खित्ता एगओ वेइयापरिक्खित्ता तिदुवारा पण्णत्ता ।
तत्थ णं जे ते चउरंसा विमाणा, ते णं अक्खाडगसंठाणसंठिया सव्वओ समंता वेइयापरिक्खित्ता चउदुवारा पण्णत्ता ।
ભાવાર્થ :- દેવવિમાન ત્રણ સંસ્થાન—આકારવાળા છે, યથા– (૧) વૃત્ત (ર) ત્રિકોણ (૩) ચતુષ્કોણ.
જે વિમાન વૃત્ત(ગોળાકાર) હોય છે તે કમલની કર્ણિકાના આકારે હોય છે. સર્વ દિશાઓ અને વિદિશાઓમાં પ્રાકારથી ઘેરાયેલા હોય છે. તેને એક દ્વાર હોય છે.
જે વિમાન ત્રિકોણ છે તે સિંઘોડાના આકારે હોય છે. બે તરફ પ્રાકારથી અને એક તરફ વેદિકાથી ઘેરાયેલા હોય છે. તેને ત્રણ દ્વાર હોય છે.
જે વિમાન ચતુષ્કોણ છે તે અખાડાના આકારે હોય છે. સર્વ દિશાઓ અને વિદિશાઓમાં વેદિકાથી ઘેરાયેલા હોય છે. તેને ચાર દ્વાર હોય છે.
२६ तिपइट्ठिया विमाणा पण्णत्ता, तं जहा- घणोदधिपइट्ठिया,
Page #290
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
घणवायपइट्ठिया, ओवासंतरपइट्ठिया । ભાવાર્થ - વિમાન ત્રિપ્રતિષ્ઠિત[ત્રણ આધારથી અવસ્થિત]હોય છે, યથા– (૧) ઘનોદધિ પ્રતિષ્ઠિત (૨) ઘનવાત પ્રતિષ્ઠિત (૩) આકાશ પ્રતિષ્ઠિત. २७ तिविहा विमाणा पण्णत्ता, तं जहा- अवट्ठिया, वेउव्विया, पारिजाणिया । ભાવાર્થ :- વિમાન ત્રણ પ્રકારના છે, યથા– (૧) અવસ્થિત-સ્થાયી નિવાસ માટેના વિમાન (૨) વિક્રિય–ભોગવિલાસ આદિ માટે વૈક્રિય લબ્ધિથી બનાવેલા વિમાન (૩) પારિયાનિક-મધ્યલોકમાં આવવા માટેના યાન વિમાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવ વિમાનોના વિવિધ આકાર, પ્રકાર વગેરે બતાવી તેના ત્રણ આધાર બતાવ્યા છે. તિવયા :- પેલા, બીજા દેવલોકના વિમાનો એટલે દેવલોક ઘનોદધિ પ્રતિષ્ઠિત છે. ત્રીજા, ચોથા, પાંચમા દેવલોક ઘનવાત આધારિત છે. છઠ્ઠા, સાતમા, આઠમા દેવલોક ઘનોદધિ–ઘનવાત ઉભય પ્રતિષ્ઠિત છે. પરંતુ ત્રિસ્થાનનો અધિકાર હોવાથી સૂત્રમાં તેનો સ્વતંત્ર ઉલ્લેખ કર્યો નથી. આઠમાથી ઉપરના દેવલોક આકાશ પ્રતિષ્ઠિત છે.
રિલાયા :-પરિયાનિક. પાલક, પુષ્પક વગેરે મનુષ્યલોકમાં આવવા માટેના યાન–વિમાન પ્રત્યેક ઈન્દ્રને હોય છે. તેને પરિયાનિક વિમાન કહે છે. આ વિમાનો ચર્મરત્ન સમાન સંકોચ વિસ્તારના સ્વભાવવાળા હોય છે અને શાશ્વત હોય છે. દંડકોમાં ત્રણ દષ્ટિ :२८ तिविहा णेरइया पण्णत्ता, तं जहा- सम्मादिट्ठी, मिच्छादिट्ठी सम्मामिच्छा- दिट्ठी । एवं विगलिंदियवज्ज जाव वेमाणियाणं । ભાવાર્થ :- નારકો ત્રણ પ્રકારના છે, યથા– (૧) સમ્યગુદષ્ટિ (૨) મિથ્યાદષ્ટિ (૩) મિશ્ર દષ્ટિ. આ રીતે વિકસેન્દ્રિયોને છોડીને સર્વ દંડકોમાં ત્રણ દષ્ટિવાળા જીવ જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોમાં મિથ્યાદષ્ટિ વગેરે ત્રણ દષ્ટિનું પ્રતિપાદન છે. વિકલેન્દ્રિયને વર્જીને નારકી આદિ સર્વ દંડકમાં ત્રણ દષ્ટિ કહી છે. અહીં વિકસેન્દ્રિય શબ્દથી પૂર્વવત્ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જીવોને ગ્રહણ કર્યા છે. તેમાં એકેન્દ્રિયને એક મિથ્યાદષ્ટિ છે અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય
Page #291
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક ૩
તથા ચતુરિન્દ્રિય જીવોને સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બે દષ્ટિ હોય છે. તે સિવાય શેષ સર્વ દંડકમાં ત્રણ ત્રણ દષ્ટિ હોય છે.
૨૨૭
દુર્ગતિ સુગતિના ત્રણ-ત્રણ પ્રકાર :
૨૧ તેઓ જુનઓ પળત્તાઓ, તેં ના- ખેરડ્ઝનુન, તિવિવનોળિયદુર્ર, મનુયડુન ।
ભાવાર્થ :- ત્રણ દુર્ગતિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) નરક દુર્ગતિ (૨) તિર્યગ્યોનિક દુર્ગતિ (૩) મનુષ્ય દુર્ગતિ [દીનહીન અને દુઃખી મનુષ્યોની અપેક્ષાએ]
૩૦ તો મુ ાઓ પળત્તાઓ, તેં બહા– સિદ્ધપુા, વેવસુર્ફ, મનુલ્લપુનરૂં । ભાવાર્થ :- ત્રણ સુગતિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધસુગતિ (૨) દેવસુગતિ (૩) મનુષ્ય સુગતિ. ૨૨ તો કુળયા પળત્તા, તં નહીં- ખેડ્ય કુળયા, તિવિહગોળિય કુળયા, मणुस्स दुग्गया ।
ભાવાર્થ :- ત્રણ પ્રકારના દુર્ગત—દુર્ગતિને પ્રાપ્ત જીવ છે, તે આ પ્રમાણે છે– (૧) નારક દુર્ગત (૨) તિર્યંચ્યોનિક દુર્ગત (૩) મનુષ્ય દુર્ગત.
૨૨ તો સુનયા પળત્તા, તં નહા– સિદ્ધપુાયા, દેવપુાયા, મનુલ્લપુનયા | ભાવાર્થ :- ત્રણ પ્રકારના સુગત–સુગતિને પ્રાપ્ત જીવ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધ સુગત (૨) દેવ સુગત (૩) મનુષ્ય સુગત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સુગતિ–દુર્ગતિનું વર્ણન છે. સુખમય ગતિને સુગતિ, દુ:ખમય ગતિને દુર્ગતિ કહે છે. નરક અને તિર્યંચગતિ દુર્ગતિ છે. દેવગતિ અને સિદ્ધ ગતિ સુગતિ જ છે. અહીં તૃતીય સ્થાનમાં અપેક્ષાભેદથી મનુષ્યગતિનું સુગતિ અને દુર્ગતિ બંનેમાં ગ્રહણ કરી ત્રણ સુગતિ અને ત્રણ દુર્ગતિનું કથન કર્યું છે.
મનુષ્યગતિ નામ એ પુણ્ય પ્રકૃતિ છે પરંતુ સંમૂર્છિમ મનુષ્ય અને દીન, હીન, દુઃખી મનુષ્યોની અપેક્ષાએ તેને દુર્ગતિ કહી છે.
તપસ્યામાં કલ્પનીય પાણી :
३३ चउत्थभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहित्तए,
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
તું બહા- ઇસ્તેમે, સેમે, વાડાથોવને 1
ભાવાર્થ :- ચતુર્થ ભક્ત– એક ઉપવાસ કરનાર ભિક્ષુને ત્રણ પ્રકારના પાણી ગ્રહણ કરવા કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્સ્વદિમ– લોટનું ધોવણ. લોટ બાંધ્યો હોય તે પાત્ર ધોયેલું પાણી (૨) સંસેકિમ
=
- બાફેલા કેર, મેથી—દાણા, પત્ર–ભાજી વગેરેને ઉકાળ્યા પછી ધોયેલું પાણી (૩) તંદુલ ધોવણ = ચોખાનું ધોવણ.
| ३४ छट्ठभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहित्तए, તું બહા- તિલોવર્, તુક્ષોવર્, નવોલ્ટ્ ।
ભાવાર્થ :- છઠ ભક્ત– બે ઉપવાસ કરનાર ભિક્ષુને ત્રણ પ્રકારના પાણી ગ્રહણ કરવા કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) તિલોદક—તલનું ધોવણ (૨) તુષોદક–તુષ(ભૂસા)નું ધોવણ (૩) યવોદક–જવનું ધોવણ. | ३५ अट्ठमभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहित्तए, તેં નહા- માયામ, સોવીરપ, સુવિયડે ।
ભાવાર્થ :- અષ્ટમ ભક્ત– ત્રણ ઉપવાસ કરનાર ભિક્ષુને ત્રણ પ્રકારના પાણી ગ્રહણ કરવા કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) ઉકાળેલા ચોખા, મગ વગેરેનું ઓસામણ (૨) સૌવીરક–કાંજી, છાસની પરાશ (૩) શુદ્ધ વિકટ–કોઈપણ પદાર્થને ધોયા વગર રાખ, ત્રિફલા આદિથી અચિત્ત થયેલ પાણી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને ઉપવાસમાં કલ્પનીય પાણીનું વિધાન છે. અહીં પાળ શબ્દ ધોવણ પાણી તથા ગરમપાણીના અર્થમાં પ્રયુક્ત છે. એક ઉપવાસને 'ચતુર્થભક્ત' કહે છે. તેમાં પૂર્વના દિવસના એક ટંકના ભોજનનો, ઉપવાસના દિવસના બે ટંકના ભોજનનો અને પારણાના દિવસના એક ટંકના ભોજનનો ત્યાગ થતો હોવાથી 'ચઉત્થભક્ત' સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. તે જ રીતે બે ઉપવાસને છઠ(છ) ભક્ત, ત્રણ ઉપવાસને અષ્ટભક્ત કહે છે.
કોઈ ખાદ્ય પદાર્થ ધોયા હોય તે પાણી ધોવણ પાણી કહેવાય છે અને તે અચિત્ત હોય છે. ત્રણ ઉપવાસ સુધી ધોવણ પાણી પીવું કલ્પે છે. સૂત્રમાં એક, બે, ત્રણ ઉપવાસમાં કયું ધોવણ પાણી પીવું કલ્પે તે સ્પષ્ટ કર્યું છે. વિશેષ વિચારણા માટે જુઓ – નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૧૭.
=
ત્રીજા સ્થાનના કારણે ત્રણ સૂત્રોમાં ત્રણ-ત્રણ પ્રકારના પાણી કહ્યા છે. વિચાર કરતાં તે દરેક ધોવણ પાણી ભિક્ષુને ત્રણ ઉપવાસ સુધી કલ્પનીય હોય છે.
સુવિયર્ડ :- શાસ્ત્રમાં આ શબ્દ શુદ્ધ અચિત્ત પાણી માટે પ્રયુક્ત થાય છે અને ગરમ પાણી માટે ૩સિળોવાં શબ્દનો પ્રયોગ થાય છે. પરંપરામાં યુદ્ધ વિયક નો પણ અર્થ ગરમપાણી કરવામાં આવે
Page #293
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૨૯ ]
છે. પરંતુ આચારાંગ સૂત્રની ટીકામાં શીલાંકાચાર્યએ તેનો અર્થ ગરમ પાણી ન કરતાં પ્રાસુમુલ એ પ્રમાણે કર્યો છે. વિશેષ વિચારણા માટે જુઓ – નિશીથ સૂત્ર, ઉદ્દેશક-૧૭.
ભિક્ષાયોગ્ય આહારના ત્રણ-ત્રણ પ્રકાર :|३६ तिविहे उवहडे पण्णत्ते, तं जहा- फलिओवहडे सुद्धोवहडे संसट्ठोवहडे । ભાવાર્થ :- ઉપહત- ભિક્ષુને અપાતા ખાદ્ય પદાર્થના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ફલિતોપહત-અનેક પ્રકારે સંસ્કારિત ભોજન, મિષ્ટાન, શાક, ફરસાણ વગેરે. (૨) શુદ્ધોપહત- મમરા, દાળીયા વગેરે લેપ રહિત સૂકું ભોજન (૩) સંસૃષ્ટોપહત-અસંસ્કારિત ભાત, ખીચડી, રોટલી વગેરે સલેપ્ય પદાર્થ. ३७ तिविहे ओग्गहिते पण्णत्ते, तं जहा- जं च ओगिण्हइ, जं च साहरइ, जं च आसगंसि(थासगंसि) पक्खिवइ । ભાવાર્થ :- અવગૃહીત ભોજનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પીરસવા માટે ગ્રહણ કરાતું ભોજન (૨) પીરસવા માટે લઈ જવાતું ભોજન (૩) થાળી વગેરેમાં પીરસાતું ભોજન, પીરસેલું ભોજન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ-ત્રણ પ્રકારના ઉપહત અને અવગૃહીત ભોજનનું વર્ણન છે. ઉપહત ભોજન – ભોજન સ્થાનમાંથી ભિક્ષા માટે બહાર લાવેલા આહારને ઉપહત ભોજન કહે છે. અવગૃહીત ભોજન – દાતા દ્વારા ગ્રહણ કરાયેલ ભોજનને અવગૃહીત ભોજન કહે છે.
અભિગ્રહધારી સાધુ પીરસવા માટે ઉપાડેલ, પીરસાતું, પીરસેલું, સંસ્કારિત, અસંસ્કારિત, રૂક્ષ આહારગ્રહણ કરવાના અનેક રીતે અભિગ્રહ ધારણ કરી ભોજન ગ્રહણ કરે છે.
પ્રથમ સૂત્રમાં, ભિક્ષામાં ગ્રહણ કરાતાં પદાર્થના ગુણધર્મની અપેક્ષાએ કથન છે અને બીજા સૂત્રમાં દેય પદાર્થમાં દાતા દ્વારા કરાતી પ્રક્રિયાની અપેક્ષાએ કથન છે. આ બંને સૂત્રો વ્યવહાર સૂત્રના નવમા ઉદ્દેશકમાં છે. વિશેષ વિવરણ માટે ત્યાં જુઓ.
ઊણોદરી તપના ભેદ-પ્રભેદ :३८ तिविहा ओमोयरिया पण्णत्ता, तं जहा- उवगरणोमोयरिया भत्तपाणोमोयरिया, भावोमोयरिया ।
Page #294
--------------------------------------------------------------------------
________________
| ૨૩૦ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- અવમોદરિકા-ઊણોદરી ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપકરણ ઊણોદરીઉપકરણોને ઘટાડવા. (૨) ભક્તપાન ઊણોદરી-ખાનપાનની વસ્તુઓને ઘટાડવી. (૩) ભાવ ઊણોદરીરાગ દ્વેષાદિ દુર્ભાવોને ઘટાડવા.
३९ उवगरणोमोयरिया तिविहा पण्णत्ता, तं जहा- एगे वत्थे, एगे पाए, चियत्तोवहि साइज्जणया । ભાવાર્થ :- ઉપકરણ ઊણોદરી ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) એક વસ્ત્ર રાખવું (૨) એક પાત્ર રાખવું (૩) અન્ય મુનિ દ્વારા ઉપયોગમાં લઈને છોડેલા વસ્ત્ર, પાત્રનો ઉપયોગ કરવો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઊણોદરી નામના બાહ્યુતપના સ્વરૂપનું વર્ણન છે. ઝવમોરિ :- અવમુ-ઊણ, ઉદરિકા-ઉદર, પેટને ઊણું રાખવું અર્થાત્ સુધા કરતાં ઓછું જમવું. ઊણોદરીનો આ વ્યુત્પત્તિ અર્થ છે. ઊણોદરી શબ્દ રસેન્દ્રિયના વિષયને સૂચવે છે. ઉપલક્ષણથી પાંચે ઈન્દ્રિયના વિષય, કષાય વગેરેનું ગ્રહણ થાય છે. તેથી જ સૂત્રકારે દ્રવ્ય ઊણોદરી અને ભાવ ઊણોદરીનું કથન કર્યું છે. ભોગોપભોગના કોઈ પણ સાધનોના આવશ્યકતાથી અલ્પ ઉપયોગને દ્રવ્ય ઊણોદરી કહે છે.
અહીં ઉપકરણ ઊણોદરી અને ભક્તપાન ઊણોદરી દ્રવ્ય ઊણોદરી છે. રાગ દ્વેષાદિ વૈભાવિક ભાવોને ઘટાડવા તે ભાવ ઊણોદરી છે. ત્રીજા સ્થાનના કારણે ઉપકરણ ઊણોદરીના ત્રણ પ્રકાર બતાવ્યા છે જે સૂત્રપાઠથી જ સ્પષ્ટ છે. શ્રમણ માટે હિતકર અહિતકર સ્થાન :४० तओ ठाणा णिग्गंथाण वा णिग्गंथीण वा अहियाए असुभाए अखमाए अणिस्सेसाए अणाणुगामियत्ताए भवंति, तं जहा- कूअणया, कक्करणया, अवज्झाणया । ભાવાર્થ :- ત્રણ સ્થાન નિગ્રંથ અને નિગ્રંથીઓને માટે અહિતકર, અશુભ, અક્ષમ[અયુક્ત| અનિઃશ્રેયસ- અકલ્યાણકર, અનાનુગામિક–અશુભાનુબંધી હોય છે, તે આ પ્રમાણે છે- (૧) કૂજનતાઆર્તસ્વરમાં કરુણ કંદન કરવું (૨) કર્કરણતા–શપ્યા ઉપધિ આદિના દોષ પ્રગટ કરવા માટે પ્રલાપ કરવો (૩) અપધ્યાનતા–આર્ત અને રૌદ્રધ્યાન કરવું. ४१ तओ ठाणा णिग्गंथाण वा णिग्गंथीण वा हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामिअत्ताए भवति, तं जहा- अकूअणया, अकक्करणया, अणवज्झाणया ।
Page #295
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૩૧ ]
ભાવાર્થ :- ત્રણ સ્થાન નિગ્રંથ, નિગ્રંથીઓ માટે હિતકર, શુભ, ક્ષમ(ઉચિત), નિઃશ્રેયસ(કલ્યાણકર), આનુગામિક હોય છે, તે આ પ્રમાણે છે– (૧) કંદન ન કરવું (૨) પ્રલાપ ન કરવો (૩) અશુભ ધ્યાન ન કરવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ માટે હિતકર–અહિતકર સ્થાનની વિવેચના છે.
જિંદન કરવું, અન્યના દોષ જોવા, બતાવવા તથા આર્તધ્યાન, રૌદ્રધ્યાનમય પ્રવૃત્તિથી અશાતા વેદનીય કર્મનો બંધ થાય છે. તેથી સૂત્રમાં તેને અહિતકર, અશુભ આદિ કહ્યા છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન બંને અશુભ ધ્યાન છે, દુર્ગતિના કારણ છે; તેથી ઉપરોક્ત ત્રણે સ્થાનથી દૂર રહેવું સાધક માટે કલ્યાણકારક છે.
સૂત્રોક્ત દંદન આદિ ત્રણે સ્થાન જીવમાત્ર માટે અહિતકારી જ છે. તેમ છતાં સૂત્રકારે નિગ્રંથ અને નિગ્રંથીઓ માટે અહિતકર છે તેમ કહ્યું છે. કારણ કે તે ત્રણે સ્થાન ક્રમશઃ તેની સાધુતાને ક્ષીણ કરી નાખે, તેના સંયમ પર્યાયો ઘટતા જાય છે. તેથી સાધકોને માટે તેનો ત્યાગ અનિવાર્ય છે અર્થાત્ સાધુ-સાધ્વીને તે ત્રણે સ્થાન(પ્રવૃત્તિ)અકલ્પનીય છે. અy Imનિય - અનુગામીનો અર્થ છે સાથે જનાર. ઉપકારી રૂપે જે કાલાન્તરે સાથે જાય તે અહીં અનુગામી કહ્યા છે. ભાનુબંધ રૂપે કર્મ સાથે જાય છે. માટે અહીં અ[શબ્દનો અર્થ શુભાનુબંધ અને બાપુ lifમયે નો અર્થ અશુભાનુબંધ કર્યો છે. શલ્યના ત્રણ પ્રકાર :४२ तओ सल्ला पण्णत्ता,तं जहा- मायासल्ले, णियाणसल्ले, मिच्छादसणसल्ले। ભાવાર્થ :- શલ્ય ત્રણ છે, તે આ પ્રમાણે છે– (૧) માયા શલ્ય-કપટાચરણ (ર) નિદાન શલ્ય (૩) મિથ્યાદર્શન શલ્ય. વિવેચન :શલ્ય – જેના દ્વારા જીવને હાનિ-તકલીફ થાય, સાધના માર્ગમાં સાધકને જે શલ્ય(કંટક) સમાન ખેંચે, તે શલ્ય કહેવાય છે. કાંટો, બાણ વગેરે દ્રવ્ય શલ્ય છે.
સૂત્ર કથિત માયા, નિદાન, મિથ્યાદર્શન ભાવ શલ્ય છે. માયા એટલે કપટ.નિદાન એટલે આચરિત સંયમતપના ફળરૂપે દેવદ્ધિ વગેરેની કામના કરવી. મિથ્યાદર્શન- દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા ન હોવી તે. આ ત્રણે ભાવો બાણના અગ્રભાગની જેમ આત્માને પીડાકારક હોવાથી અને આત્મ સાધનામાં બાધક હોવાથી શલ્ય કહેવાય છે. તેજલબ્ધિ પ્રાપ્તિના ત્રણ ઉપાય :४३ तिहिं ठाणेहिं समणे णिग्गंथे संखित्तविउलतेउलेस्से भवइ, तं जहा
Page #296
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
आयावणयाए खंतिक्खमाए, अपाणएणं तवोकम्मेणं ।
ભાવાર્થ :- ત્રણ સ્થાનથી શ્રમણ નિગ્રંથ સંક્ષિપ્ત કરેલી વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત કરે છે, તે આ પ્રમાણે છે– (૧) શીત કે ઉષ્ણ આતાપના લેવાથી (૨) ક્ષમા રાખવાથી (૩) નિર્જલ ચૌવિહાર તપસ્યા કરવાથી.
વિવેચન :
તેજોલબ્ધિ ઃ – 'તેજોલેશ્યા' તે એક પ્રકારની લબ્ધિ–શક્તિ છે. તેની પ્રાપ્તિના ઉપાયો આ સૂત્રમાં દર્શાવ્યા
છે.
આયાવળયાÇ :- (૧) આતાપના લેવાથી. ગ્રીષ્મૠતુમાં સૂર્ય સામે મુખ રાખી, ઉષ્ણ આતાપના લેવાથી અને હેમંતઋતુમાં ખુલ્લા સ્થાનમાં રહી, ઠંડીને સહન કરવા રૂપ શીત આતાપના લેવાથી. खंतिक्खमाए : -- (૨) ક્ષમા ધારણ કરવાથી, ક્રોધાદિનો નિગ્રહ કરવાથી. પતિ = વચન અને કાયાથી શાંતિ રાખવી, ક્રોધ પ્રગટ ન કરવો. હુમાય્ = મનથી પણ ક્રોધ ન કરવો, ક્ષમા ધારણ કરવી. આ રીતે પતિ—માણ્ શબ્દથી મન, વચન, કાયાથી ક્ષમા ધારણ કરવી તેવું સ્પષ્ટ થાય છે.
અપાળાં તવોજમેળ :– (૩) ચૌવિહાર ત્યાગપૂર્વકની તપસ્યા કરવાથી. છઠના પારણે છઠ અને તે ઉપવાસમાં પાણીનો પણ ત્યાગ કરવાથી.
જેને તેજોલેશ્યાની પ્રાપ્તિ થાય તેનો પ્રભાવ સૂર્યની જેમ દુર્દર્શનીય અને સંતાપકારક હોય છે. પણ શ્રમણ નિગ્રંથ મુનિમાં તેવું બનતું નથી. તેઓ ક્ષમાના ધારક હોવાથી તેજોલેશ્યાનો પ્રયોગ પ્રાયઃ કરતા નથી. તેની તેજોલેશ્યા શરીરમાં લીન બને છે અથવા હૃસ્વતા પામે છે. તેથી સૂત્રમાં 'સંક્ષિપ્ત કરેલી તેજોલેશ્યા' તેવા વિશેષણ યુક્ત કથન છે અર્થાત્ અપ્રયોગાવસ્થાની તેજોલેશ્યા સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કહેવાય છે.
આ લબ્ધિ, લબ્ધિ પ્રાપ્તિના સંકલ્પ સહિત વિધિપૂર્વક સૂત્રોક્ત સાધના કરવાથી પ્રાપ્ત થાય છે જેમ કે- ગૌશાલક. તેમજ એકાંત કર્મનિર્જરા માટે, લબ્ધિ પ્રાપ્ત કરવાના સંકલ્પ વિના પણ મોક્ષહેતુક સંયમતપની આરાધના કરવાથી સ્વતઃ પ્રાપ્ત થાય છે. જેમ કે- પ્રભુ મહાવીર. આ લબ્ધિવાન પુરુષ જો તે લબ્ધિનો પ્રયોગ કરે તો અનેક યોજનમાં રહેલા સજીવ નિર્જીવ પદાર્થોને બાળીને ભસ્મીભૂત કરી શકે છે.
ત્રીજી અને બારમી ભિક્ષુ પ્રતિમા :
४४तिमासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पंति तओ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तओ पाणगस्स ।
ભાવાર્થ :- ત્રૈમાસિક ભિક્ષુ–પ્રતિમાને સ્વીકાર કરનાર અણગારને માટે ત્રણ દત્તી ભોજનની અને
Page #297
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
૨૩૩
ત્રણ દત્તી પાણીની ગ્રહણ કરવી કહ્યું છે. |४५ एगराइयं भिक्खुपडिमं सम्म अणणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा अहियाए असुभाए अखमाए अणिस्सेयसाए अणाणुगामियत्ताए भवंति, तं जहा- उम्मायं वा लभिज्जा, दीहकालियं वा रोगायंकं पाउणेज्जा, केवलीपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा ।। ભાવાર્થ :- એક રાત્રિની ભિક્ષુ પ્રતિમાનું સમ્યક પ્રકારે અનુપાલન નહીં કરનાર અણગારને માટે ત્રણ સ્થાન અહિતકર, અશુભ, અક્ષમ, અકલ્યાણકર અને અનાનુગામિતાના કારણ બને છે, તે આ પ્રમાણે છે– (૧) તે અણગાર ઉન્માદને પ્રાપ્ત થાય (૨) દીર્ઘકાલિક રોગાતંકથી ગ્રસિત થાય (૩) કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય. |४६ एगराइयं भिक्खुपडिमं सम्म अणुपालेमाणस्स अणगारस्स तओ ठाणा हियाए सुभाए खमाए णिस्सेसाए आणुगामियताए भवति, तं जहा
ओहिणाणे वा से समप्पज्जेज्जा, मणपज्जवणाणे वा से समुप्पज्जेज्जा, केवलणाणे वा से समुप्पज्जेज्जा।
ભાવાર્થ :- એક રાત્રિકી ભિક્ષુ પ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન કરનાર અણગારને ત્રણ સ્થાન હિતકર શુભ, ક્ષમ, કલ્યાણકર અને અનુગામિતાના કારણ બને છે, તે આ પ્રમાણે છે– (૧) ઉક્ત અણગારને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય (૨) મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય (૩) કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભિક્ષુની ત્રીજી પ્રતિમાની દત્તિ, સંખ્યા અને બારમી પ્રતિમાના સભ્ય–અસમ્યક પાલનથી પ્રાપ્ત થતાં સુફળ અને દુષ્ફળનું નિદર્શન છે. સાધુના વિશેષ પ્રકારના અભિગ્રહને પ્રતિમા–પ્રતિજ્ઞા કહેવામાં આવે છે. ભિક્ષની બાર પ્રતિમા છે. તેમાં ત્રીજી પ્રતિમા ત્રણ માસની અને ત્રણ દત્તિવાળી છે. ત્રીજું સ્થાન હોવાથી તેનું વર્ણન આ સ્થાનમાં છે.
બારમી પ્રતિમા એક રાત્રિની છે. તેની સમ્યફ આરાધના અને સમ્યક અનારાધનાના ત્રણ પ્રકારના ફળ સુત્રમાં દર્શાવ્યા છે. તે સુત્રાર્થથી સ્પષ્ટ છે. પ્રતિમા સ્વીકાર કરનાર જો અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાની હોય તો તેનું તે જ્ઞાન વિશુદ્ધ, વિશુદ્ધતમ થાય છે તેમ સમજવું. કેવળજ્ઞાની પ્રતિમા ધારણ કરતા નથી. અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિઓ :
४७ जंबुद्दीवे दीवे तओ कम्मभूमीओ पण्णत्ताओ, तं जहा- भरहे, एरवए, महाविदेहे । एवं धायइसंडे दीवे पुरित्थिमद्धे जाव पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे ।
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
ભાવાર્થ :- જંબૂદ્વીપ નામક દ્વીપમાં ત્રણ કર્મભૂમિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) ભરત (૨) ઐરાવત (૩) મહાવિદેહ.
તે જ રીતે ધાતકીખંડના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાદ્ધમાં તથા અર્ધપુષ્કર દ્વીપના પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્ધમાં ત્રણ-ત્રણ કર્મભૂમિઓ છે. વિવેચન :
જંબૂદ્વીપમાં મનુષ્યને રહેવાના નવ ક્ષેત્રો છે, તેમાં ત્રણ કર્મભૂમિના અને છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. તૃતીય સ્થાન હોવાથી ત્રણ કર્મભૂમિના ક્ષેત્રનું કથન છે. તે જ રીતે ધાતકીખંડ અને પુષ્કરાર્ધ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ સમજવું. જ્યાં અસિ, મણિ, કૃષિ, કળાથી જીવન વ્યવહાર ચાલતો હોય તે કર્મભૂમિ ક્ષેત્ર છે. દર્શન રુચિ અને પ્રયોગના ત્રણ-ત્રણ ભેદ :४८ तिविहे दंसणे पण्णत्ते तं जहा- सम्मइंसणे, मिच्छइंसणे, सम्मामिच्छद्दसणे। तिविहा रुई पण्णत्ता, तं जहा- सम्मरुई, मिच्छरूई सम्मामिच्छरुई । तिविहे पओगे पण्णत्ते, तं जहा- सम्मपओगे, मिच्छपओगे, सम्मामिच्छपओगे। ભાવાર્થ :- દર્શન ત્રણ પ્રકારના છે, યથા– (૧) સમ્યગુદર્શન (૨) મિથ્યાદર્શન (૩) મિશ્રદર્શન. રુચિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) સમ્યગુરુચિ (૨) મિથ્યારુચિ (૩) મિશ્રરુચિ. પ્રયોગ ત્રણ પ્રકારના છે, યથા– (૧) સમ્યપ્રયોગ (૨) મિથ્યા પ્રયોગ (૩) મિશ્રપ્રયોગ(પ્રવૃત્તિ). વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોના વ્યવહારની ક્રમિક ભૂમિકાઓનો નિર્દેશ છે. દર્શન એટલે દષ્ટિકોણ. સંજ્ઞી જીવમાં સર્વ પ્રથમ દષ્ટિકોણનું નિર્માણ થાય છે. તત્પશ્ચાતુ તેમાં રુચિ કે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને તદનુસાર તે કાર્ય કરે છે. આ કથનનો અભિપ્રાય એ છે કે જીવનો દષ્ટિકોણ સમ્યફ હોય તો તેની રુચિ સમ્યક થાય અને તદનુસાર તેની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ પણ સમ્યક બને. તે જ રીતે દર્શન મિથ્યા કે મિશ્ર હોય તો તેની રુચિ અને પ્રવૃત્તિ પણ ક્રમશઃ મિથ્યા અને મિશ્રિત થાય છે. દર્શનાનુસારી શ્રદ્ધા અને શ્રદ્ધાનુસારી પ્રયોગ હોય છે. દર્શન = સમજ. રુચિ = શ્રદ્ધા. પ્રયોગ = પ્રવૃત્તિ.
વ્યવસાય(વ્યવહાર)નું વિવિધ રીતે વર્ગીકરણ :|४९ तिविहे ववसाए पण्णत्ते, तं जहा- धम्मिए ववसाए, अधम्मिए ववसाए, धम्मियाधम्मिए ववसाए । अहवा तिविहे ववसाए पण्णत्ते, त जहा- पच्चक्खे,
Page #299
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૩: ઉદ્દેશક ૩
પન્ન, આનુમાણિક્ । અહવા તિવિષે વવલાર્ પળત્તે, તે બહા- ફહતો, परलोइए, इहलोइयपरलोइए ।
૨૩૫
ભાવાર્થ :- વ્યવસાય ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ધાર્મિક વ્યવસાય (૨) અધાર્મિક વ્યવસાય (૩) ધાર્મિકાધાર્મિક વ્યવસાય.
બીજી રીતે પણ વ્યવસાય ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રત્યક્ષ વ્યવસાય(પ્રત્યક્ષ પ્રમાણ) (૨) પ્રાત્યયિક વ્યવસાય(ઈન્દ્રિય અને આગમ નિમિત્ત પ્રમાણ) (૩) આનુમાનિક વ્યવસાય. ત્રીજી રીતે પણ વ્યવસાય ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ઈહલૌકિક (૨) પારલૌકિક (૩) ઈહલૌકિક-પારલૌકિક,
૧૦ રહલોર્ વવસાત્ તિવિષે પળત્ત, તેં નહા- તોર્, વેપ, સામફર્ । તો વવસાપ્ તિવિષે પળત્તે, તેં બહા- અત્યે, ધર્મો, ગમે । વેર નવસાર્ तिविहे पण्णत्ते, तं जहा रिउव्वेए, जउव्वेए, सामवेए। सामइए ववसाए તિવિષે પળત્તે તેં નફા- ખાળે, સને, ત્તેિ ।
ભાવાર્થ :- ઈહલૌકિક વ્યવસાયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) લૌકિક (૨) વૈદિક (૩) સામયિક શ્રમણોનો વ્યવસાય), લૌકિક વ્યવસાયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અર્થવ્યવસાય (૨) ધર્મવ્યવસાય (૩) કામવ્યવસાય. વૈદિક વ્યવસાયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઋગ્વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદવ્યવસાય. સામયિક વ્યવસાયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્રવ્યવસાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિભિન્ન દષ્ટિકોણોથી વ્યવસાયનું વર્ગીકરણ કર્યું છે. વ્યવસાય એટલે વ્યવહાર. તે આ પ્રકારે છે–
(૧) ધર્મ આધારિત વર્ગીકરણ :- (૧) ધાર્મિક વ્યવસાય- સંયમરૂપ વ્યવસાય–અનુષ્ઠાન. (૨) અધાર્મિક વ્યવસાય-અસંયમરૂપ અનુષ્ઠાન. (૩) ધાર્મિકાધાર્મિક વ્યવસાય– દેશસંયમરૂપ અનુષ્ઠાન.
(૨) જ્ઞાન અને પ્રમાણ આધારિત વર્ગીકરણ :– (૧) પ્રત્યક્ષ વ્યવસાય– અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન દ્વારા નિશ્ચય, પ્રમાણિત થાય તે પ્રત્યક્ષ પ્રમાણ. સ્વાનુભવ દ્વારા જે નિશ્ચય થાય તે સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણ(વ્યવહાર છે. (૨) પ્રાત્યયિક વ્યવસાય– ઈન્દ્રિય અને મનના નિમત્તે થતા જ્ઞાન (મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન)દ્વારા જે નિશ્ચય થાય, પ્રમાણિત થાય તે અથવા આપ્ત પુરુષના વચનથી જે નિશ્ચય થાય, પ્રમાણિત થાય તે પ્રાત્યયિક (વ્યવહાર)પ્રમાણ છે. (૩) આનુમાનિક વ્યવસાય- અનુમાન દ્વારા જે નિશ્ચય
Page #300
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
થાય, પ્રમાણિત થાય છે. જેમ કે ધૂમાડાને જોઈ અગ્નિનો નિશ્ચય થાય તે. (૩) વર્તમાન અને ભાવી જીવન આધારિત વર્ગીકરણ -મનુષ્યના કેટલાક નિર્ણય વર્તમાન જીવનની દષ્ટિએ હોય, તો કેટલાક ભાવી જીવનની દૃષ્ટિએ અને કેટલાક નિર્ણય બંને દૃષ્ટિએ હોય છે. (૪) વિચારધારા અને શાસ્ત્ર આધારિત વર્ગીકરણઃ- (૧) લૌકિક વ્યવસાય- ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રના આધારે ધર્મ, અર્થ અને કામ સંબંધી ઉચિતતા–અનુચિતતાનો નિશ્ચય. આ વિચારધારાને દર્શનશાસ્ત્ર સાથે કોઈ સંબંધ હોતો નથી પરંતુ તેનો સંબંધ લોકમત સાથે હોય છે.
(૨) વૈદિક વ્યવસાય- સ્વેદ, યજુર્વેદ અને સામવેદ આશ્રિત વ્યવહાર(અનુષ્ઠાન). અહીં વ્યવસાયના નિમિત્ત ભૂત ગ્રંથોને જ વ્યવસાય-પ્રમાણભૂત કહ્યા છે. (૩) સામયિક વ્યવસાય- સાંખ્ય અથવા જૈનશ્રમણ પરંપરાના જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધિત અનુષ્ઠાન.
તે ત્રણેના પુનઃ ત્રણ-ત્રણ ભેદ છે. તે લૌકિક વ્યવસાયાદિની વ્યાખ્યાથી સ્પષ્ટ થઈ જાય છે. પ્રયોજન સિદ્ધિના ત્રણ ઉપાય :५१ तिविहा अत्थजोणी पण्णत्ता, तं जहा- सामे, दंडे, भेदे । ભાવાર્થ :- પ્રયોજન સિદ્ધિ ત્રણ પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છે– (૧) સામ (૨) દંડ (૩) ભેદ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સામ, દંડ, ભેદ આ ત્રણ પ્રકારની નીતિ(આચરણ) દ્વારા પ્રયોજન સિદ્ધિ (ધારેલા કાર્યની સિદ્ધિ) નિર્દિષ્ટ છે. અત્થગોળ :- અર્થયોનિ. અર્થ = પ્રયોજન અને યોનિ = ઉત્પત્તિ, સિદ્ધિ. રાજ્યલક્ષ્મી આદિની પ્રાપ્તિ અથવા ધારેલા કાર્યની સિદ્ધિ માટેના ઉપાયભૂત કારણોને અર્થયોનિ કહે છે. રાજનીતિ પ્રમાણે તેના ચાર પ્રકાર છે– સામ, દામ, દંડ અને ભેદ. આ સૂત્રમાં ત્રીજા સ્થાનને કારણે દામને છોડી શેષ ત્રણ ઉપાયનું પ્રતિપાદન છે. દામનો સમાવેશ દંડમાં થઈ જાય છે.
(૧) સામ:- પ્રિયવચન દ્વારા સામેની વ્યક્તિને અનુકૂળ બનાવી કાર્ય સિદ્ધ કરવું. તેના પાંચ પ્રકાર છેપરસ્પરના ઉપકારનું દર્શન, ગુણકીર્તન, સંબંધનું કથન, ભવિષ્યના સ્વપ્નનું પ્રદર્શન અને અર્પણતા પ્રદર્શિત કરવી. (૨) દંડ - વધ, કલેશ અને બળજબરી; આ ત્રણ પ્રકારે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું. (૩) ભેદ –માણસોમાં કે રાજ્ય વગેરેમાં ભેદ પાડી પોતાનું ધારેલું કાર્ય પૂર્ણ કરવું. તેના ત્રણ પ્રકાર છે
Page #301
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
૨૩૭
સ્નેહ રાગને દૂર કરવો, સ્પર્ધા ઉત્પન્ન કરવી, તર્જના કરવી. ' 'અર્થ' શબ્દનો સામાન્ય અર્થ ધન, લક્ષ્મી થાય છે. તેની ઉપલબ્ધિના પણ પૂર્વોક્ત ત્રણ પ્રકાર છે તેમ સમજી શકાય છે.
ત્રણ પ્રકારે પુદ્ગલ પરિણમન :५२ तिविहा पोग्गला पण्णत्ता,तं जहा- पओगपरिणया, मीसा परिणया, वीससा परिणया।
ભાવાર્થ :- પુગલ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રયોગ પરિણત (૨) મિશ્ર પરિણત (૩) વિસસા પરિણત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યના પરિણમનનું અર્થાત્ અવસ્થાઓના પરિવર્તનનું વર્ણન છે. (૧) પ્રયોગ પરિણત- જીવના પ્રયત્નથી પુદ્ગલોમાં જે પરિણમન થાય તે પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવાય છે. જેમ કે ઘટ, પટ વગેરે જીવના વ્યાપારથી બને, તેથી તે પ્રયોગ પરિણત છે. જીવોના શરીર પણ પ્રયોગ પરિણત કહેવાય છે. (૨) મિશ્રપરિણત- જે પુગલો જીવ વ્યાપાર અને સ્વભાવ બંને પ્રકારે પરિવર્તન પામે છે. જેમ વસ્ત્રના પુદ્ગલો પ્રયોગથી વસ્ત્રરૂપે પરિણમે છે અને તે વસ્ત્ર ન વપરાવા છતાં સ્વભાવથી જૂનું થાય તે મિશ્રપરિણત કહેવાય. જીવના છોડેલા શરીર-મુક્તશરીર મિશ્રપરિણત કહેવાય.
(૩) વિસસા પરિણત- જીવના પ્રયોગ વિના સ્વાભાવિક રીતે પુદ્ગલોમાં જે પરિણમન થાય છે તે વિસસા પરિણત પુદ્ગલ કહેવાય છે. જેમ કે દ્ધિપ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધો, વાદળા, ઈન્દ્રધનુષ વગેરે.
નય દષ્ટિએ નરકની પ્રતિષ્ઠિતતા :|५३ तिपइट्ठिया णरगा पण्णत्ता, तं जहा- पुढविपइट्ठिया, आगासपइट्ठिया आयपइट्ठिया णेगम-संगह-ववहाराणं पुढविपइट्ठिया, उज्जुसुयस्स आगासपइट्ठिया, तिण्हं सद्दणयाणं आयपइट्ठिया । ભાવાર્થ :- નરકસ્થાન(નરકાવાસ) ત્રિપ્રતિષ્ઠિત અર્થાતુ ત્રણને આધારિત છે, તે આ પ્રમાણે છે(૧) પૃથ્વી પ્રતિષ્ઠિત–પૃથ્વી ઉપર રહેલા છે. (૨) આકાશ પ્રતિષ્ઠિત–આકાશના આધારે રહેલા છે. (૩)
Page #302
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આત્મ પ્રતિષ્ઠિત-સ્વસ્વરૂપમાં રહેલા છે.
નૈગમ, સંગ્રહ, વ્યવહાર નયની અપેક્ષાએ નરકાવાસ પૃથ્વી પ્રતિષ્ઠિત છે. ઋજુસૂત્ર નયની અપેક્ષાએ નરકાવાસ આકાશ પ્રતિષ્ઠિત છે. ત્રણ શબ્દ નય(શબ્દ, સમભિરૂઢ, એવંભૂત)ની અપેક્ષાએ નરક આત્મપ્રતિષ્ઠિત છે.
વિવેચન :
નારકીઓના રહેવાના સ્થાન નારકાવાસ કહેવાય છે. તે નરકાવાસોના આધાર વિષયક વર્ણન પ્રસ્તુત સૂત્રમાં સાતનયની અપેક્ષાએ છે. નયો જુદા-જુદા દષ્ટિકોણથી પદાર્થનો નિર્ણય કરે છે. સાતે નય ઉત્તરોત્તર સૂક્ષ્મદષ્ટિએ વિચારે છે.
સ્થૂલ દષ્ટિકોણ સ્વીકારનાર નૈગમનય, સંગ્રહનય અને વ્યવહાર નયના મતે નરકાવાસ, રત્નપ્રભા વગેરે પૃથ્વીના આધારે સ્થિત છે. પૂર્વના ત્રણે નય કરતાં સૂક્ષ્મતાથી વિચાર કરનાર ઋજુસૂત્રનયના મતે સર્વ દ્રવ્યને આકાશ જ આધાર આપે છે. રત્નપ્રભાદિ પૃથ્વી પણ આકાશના આધારે છે અને નરકાવાસ પણ આકાશને આધારે જ છે. સૂક્ષ્મતમ દષ્ટિ ધરાવનાર અંતિમ ત્રણે નયના મતે આધાર આપવામાં આકાશ નિમિત્ત છે. સર્વ દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં જ સ્થિત હોય છે માટે નરકાવાસ સ્વપ્રતિષ્ઠિત છે.
સૂક્ષ્મતાત્વિક દષ્ટિએ સર્વ વસ્તુ આત્મપ્રતિષ્ઠિત હોય છે. શુદ્ધ, સ્થલ દષ્ટિએ સર્વ વસ્તુ પોતાના અવગાહિત આકાશ પ્રદેશ પ્રતિષ્ઠિત હોય છે. વ્યવહારથી સર્વ વસ્તુ પૃથ્વી આદિ પ્રતિષ્ઠિત હોય છે. મિથ્યાક્રિયાના ભેદ પ્રભેદ – ५४ तिविहे मिच्छत्ते पण्णत्ते, तं जहा- अकिरिया, अविणए, अण्णाणे । ભાવાર્થ - મિથ્યાત્વ ત્રણ પ્રકારના છે, યથા- (૧) અક્રિયા મિથ્યાત્વ (૨) અવિનય મિથ્યાત્વ (૩) અજ્ઞાન મિથ્યાત્વ. |५५ अकिरिया तिविहा पण्णत्ता, तं जहा- पओगकिरिया, समुदाणकिरिया, अण्णाण किरिया । ભાવાર્થ :- અક્રિયા(મિથ્યાત્વ)ના ત્રણ પ્રકાર છે, યથા– (૧) પ્રયોગક્રિયા સંબંધી (૨) સમુદાન ક્રિયા સંબંધી (૩) અજ્ઞાનક્રિયા સંબંધી. ५६ पओगकिरिया तिविहा, पण्णत्ता, तं जहा- मणपओगकिरिया, वइपओग-किरिया, कायपओगकिरिया । ભાવાર્થ :- પ્રયોગ ક્રિયાના ત્રણ પ્રકાર છે, યથા- (૧) મનપ્રયોગ ક્રિયા (૨) વચનપ્રયોગ ક્રિયા (૩)
Page #303
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૩
[ ૨૩૯ |
કાયપ્રયોગ ક્રિયા. ५७ समुदाणकिरिया तिविहा पण्णत्ता, तं जहा- अणंतरसमुदाण-किरिया, परंपरसमु- दाणकिरिया, तदुभयसमुदाणकिरिया । ભાવાર્થ :- સમુદાન ક્રિયાના ત્રણ પ્રકાર છે, યથા– (૧) અનંતર સમુદાન ક્રિયા (૨) પરંપર સમુદાન ક્રિયા (૩) તદુભય સમુદાન ક્રિયા. ५८ अण्णाणकिरिया तिविहा पण्णत्ता, तं जहा- मतिअण्णाणकिरिया, सुयअण्णाण किरिया, विभंगअण्णाणकिरिया । ભાવાર્થ :- અજ્ઞાન ક્રિયાના ત્રણ પ્રકાર છે, યથા– (૧) મતિ અજ્ઞાનક્રિયા (૨) શ્રુત અજ્ઞાનક્રિયા (૩) વિભંગ અજ્ઞાન ક્રિયા. ५९ अविणए तिविहे पण्णत्ते, तं जहा- देसच्चाई, णिरालंबणया, णाणापेज्जदोसे। ભાવાર્થ :- અવિનયના ત્રણ પ્રકાર છે, યથા– (૧) દેશનો ત્યાગ કરનાર (૨) નિરાલંબન- કુટુંબનો ત્યાગ કરનાર (૩) નાનાપ્રયોદ્વેષી– વિવિધ પ્રકારે રાગદ્વેષ કરનાર. |६० अण्णाणे तिविहे पण्णत्ते, तं जहा- देसण्णाणे, सव्वण्णाणे, भावण्णाणे ।
ભાવાર્થ :- અજ્ઞાનના ત્રણ પ્રકાર છે, યથા- (૧) દેશ અજ્ઞાન (૨) સર્વ અજ્ઞાન (૩) ભાવ અજ્ઞાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ પ્રકારના મિથ્યાત્વનું નિદર્શન કરી અક્રિયા મિથ્યાત્વમાં અસમ્યક ક્રિયાઓનું વિશ્લેષણ કર્યું છે.
બિછR :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) મિથ્યા સમજણ (૨) મિથ્યા પ્રવૃત્તિ. જિનેશ્વરના વચનથી વિપરીત સમજણ તે મિથ્યાસમજ છે. જે ક્રિયા મોક્ષ સાધક ન હોય તે મિથ્યા પ્રવૃત્તિ છે. પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વના નામોમાં અવિનય, અજ્ઞાન અને અક્રિયા નામના ત્રણ મિથ્યાત્વ છે. તે ત્રણેનો અહીં નિર્દેશ છે.
(૧) અલિયા- મોક્ષસાધક ન હોય તેવા સંસાર વર્ધક અનુષ્ઠાન અને આચરણને અક્રિયા કહે છે. આ ભેદમાં મોક્ષ અહેતુક ક્રિયાઓનો સંગ્રહ છે. અહીં રુલ્લિત જ્ઞાને અજ્ઞાન અથવા રુલ્લિત ક્રિયા દિયા એવા અર્થમાં 'અ' નો પ્રયોગ સમજવો. બીજી અપેક્ષાએ ક્રિયા, વિનય અને જ્ઞાનનો અસ્વીકાર કરવો, તે પણ અક્રિયા આદિ કહેવાય.
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૪૦]
શ્રી ઠાણાગ સુત્ર-૧
(ર) અવિનયઢિયા- જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારકનો વિનય ન કરવો અને અવિનય કરવો. (૩) અજ્ઞાનકિયા- સમસ્ત લૌકિક જ્ઞાન કે કુત્સિત જ્ઞાન.
અકિયાના ત્રણ પ્રકાર :- ૧. પ્રયોગક્રિયા- કર્મબંધ કારક મન, વચન, કાયાનો વ્યાપાર. આ વ્યાપાર મોક્ષને યોગ્ય ન હોવાથી અક્રિયા રૂપ છે. તે પ્રયોગ ક્રિયાના મન પ્રયોગ, વચન પ્રયોગ અને કાય પ્રયોગ(વ્યાપાર) તેવા ત્રણ ભેદ છે.
૨. સમુદાનક્રિયા- યોગની પ્રવૃત્તિ દ્વારા સામાન્ય રૂપે ગ્રહણ કરાયેલી કાર્મણ વર્ગણાનું પ્રકૃતિ, સ્થિતિ, સર્વઘાતી, દેશઘાતી આદિ રૂપે જે આદાન = પરિણમન થાય તેને સમુદાન કહે છે. તેના ત્રણ ભેદ સૂત્રમાં કહ્યા છે– (૧) અનંતર સમુદાનક્રિયાનું પ્રથમ સમયવર્તી સમુદાન ક્રિયાને અનંતર સમુદાન ક્રિયા કહે છે. (૨) પરમ્પર સમુદાનક્રિયા-દ્વિતીયાદિ સમયવર્તી સમુદાનક્રિયા. (૩) તદુભય સમુદાનક્રિયાપ્રથમ–અપ્રથમ સમયવર્તી સમુદાનક્રિયા.
૩. અજ્ઞાનક્રિયા- મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન(અવધિ અજ્ઞાન)દ્વારા થતી ક્રિયા. તેના મતિઅજ્ઞાન આદિ ત્રણ પ્રકાર છે.
અવિનયસિયાના ત્રણ પ્રકાર :- ૧. દેશયાગી- સ્વામીનું અપમાન કરી, દેશ છોડી ચાલ્યા જવું. ૨. નિરાલંબન– ગચ્છ કે કુટુંબથી અલગ થઈ જવું. ૩. નાનાપ્રયોદ્વેષી- લોકો પ્રત્યે વિવિધ પ્રકારે રાગ-દ્વેષ કરવા. અજ્ઞાનના ત્રણ પ્રકાર – ૧. દેશ અજ્ઞાન– જ્ઞાતવ્ય જાણવા યોગ્ય વસ્તુના કોઈ એક અંશને ન જાણવો. ૨. સર્વ અજ્ઞાન– જ્ઞાતવ્ય વસ્તુને જ ન જાણવી. ૩. ભાવ અજ્ઞાન- વસ્તુની વિવક્ષિત પર્યાયનું જ્ઞાન ન હોવું.
ધર્મના ત્રણ પ્રકાર :|६१ तिविहे धम्मे पण्णत्ते, तं जहा- सुयधम्मे, चरित्तधम्मे, अत्थिकायधम्मे । ભાવાર્થ :- ધર્મના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રત ધર્મ-દ્વાદશાંગ શ્રુતનો અભ્યાસ કરવો, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો (૨) ચારિત્ર ધર્મ–મુનિધર્મ અને શ્રાવક ધર્મનું પરિપાલન કરવું (૩) અસ્તિકાય ધર્મ-પ્રદેશના સમૂહરૂપ દ્રવ્યોને અસ્તિકાય કહે છે અને તેના સ્વભાવને અસ્તિકાય ધર્મ કહે છે.
ઉપક્રમના ત્રણ-ત્રણ ભેદ :६२ तिविहे उवक्कमे पण्णत्ते, तं जहा- धम्मिए उवक्कमे, अधम्मिए उवकम्मे, धम्मियाधम्मिए उवक्कमे ।
Page #305
--------------------------------------------------------------------------
________________
સ્થાન—૩ : ઉદ્દેશક ૩
अहवा तिविहे उवक्कमे पण्णत्ते, तं जहा- आओवक्कमे, परोवक्कमे, तदुभयोवक्कमे ।
૨૪૧
ભાવાર્થ : – ઉપક્રમ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ધાર્મિક ઉપક્રમ (૨) અધાર્મિક ઉપક્રમ (૩) ધાર્મિકાધાર્મિક ઉપક્રમ. અથવા ઉપક્રમના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આત્મોપક્રમ (૨) પરોપક્રમ (૩) તદુભયોપક્રમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપક્રમના ભેદોનું નિરૂપણ છે.
ઉપક્રમ :– ઉપાયપૂર્વક કાર્યના પ્રારંભને, કાર્યના પ્રયત્ન અને પ્રયાસને ઉપક્રમ કહે છે. ધાર્મિક ઉપક્રમ -- · શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો. અધાર્મિક ઉપક્રમ :– અસંયમ રૂપ કાર્ય માટે પ્રયાસ કરવો. ધાર્મિકાધાર્મિક ઉપક્રમ :– સંયમ—અસંયમ રૂપ, દેશવિરતિ રૂપ પ્રયત્ન. આત્મોપક્રમ :– પોતા માટે કાર્યવિશેષનો પ્રારંભ અને પુરુષાર્થ કરવો તે. પરોપક્રમ । :– બીજા માટે કાર્યવિશેષનો પ્રારંભ અને પુરુષાર્થ કરવો તે. તદુભયોપક્રમ :– સ્વ—પર બંને માટે કાર્ય વિશેષનો પ્રારંભ અને પુરુષાર્થ કરવો તે.
વૈયાવચ્ચ આદિના ત્રણ-ત્રણ ભેદ :
| ६३ तिविहे वेयावच्चे पण्णत्ते, तं जहा- आयवेयावच्चे, परवेयावच्चे, તડુમય- વેયાવન્દ્રે
ભાવાર્થ :- વૈયાવચ્ચના ત્રણ પ્રકાર છે, યથા– (૧) આત્મવૈયાવચ્ચ (૨) પરવૈયાવચ્ચ (૩) તદુભય વૈયાવચ્ચ.
६४ तिविहे अणुग्गहे पण्णत्ते, तं जहा- આયઅણુાહે, પરઅનુ ાહે, તઽમયअणु ।
ભાવાર્થ :- અનુગ્રહ–ઉપકારના ત્રણ પ્રકાર છે, યથા– (૧) આત્માનુગ્રહ (૨) પરાનુગ્રહ(૩) તદુ
ભયાનૢગ્રહ.
| ६५ तिविहा अणुसट्ठी पण्णत्ता, तं जहा- आयअणुसट्ठी, परअणुसट्ठी, તડુમય- અનુસકી ।
Page #306
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ – અનુશાસનના ત્રણ પ્રકાર છે, યથા– (૧) આત્માનુશાસન (૨) પરાનુશાસન (૩) દુ-ભયાનુશાસન. ६६ तिविहे उवालंभे पण्णत्ते, तं जहा- आओवालंभे, परोवालंभे, તદુપયોવા- તમે ! ભાવાર્થ :- ઉપાલંભના ત્રણ પ્રકાર છે, યથા– (૧) આત્મોપાલંભ (૨) પરોપાલંભ (૩) તલ્મયો– પાલંભ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈયાવચ્ચ આદિ ચાર વિષયોનું નિરૂપણ છે.
વૈયાવચ્ચ :- ગુરુજનોની કે નાના મોટા શ્રમણોની અથવા સ્વપર કોઈની સેવા કરવી, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શરીર સંબંધી કોઈ પણ કાર્ય કરવું તે વૈયાવચ્ચ કહેવાય છે. (૧) આત્મવૈયાવચ્ચ- જિનકલ્પી સાધુ પોતે પોતાની વૈયાવચ્ચ કરે છે તે અથવા ગોચરી વગેરે પોતાનું કાર્ય કરવું. (૨) પરવૈયાવચ્ચ
વિકલ્પી સાધુ બીમાર અસક્તગુરુ વગેરેની શુશ્રુષા કરે છે. (૩) તદુર્ભયવૈયાવચ્ચ- ગચ્છગત સાધુ પોતાની અને પરની સેવા કરે તે.
અનુગ્રહ:- અનુગ્રહ એટલે ઉપકાર, જ્ઞાનાદિના ઉપાર્જન દ્વારા ઉપકાર કરવો (૧) સ્વયં અધ્યયન કરીને પોતાના પર ઉપકાર કરવો. (૨) અન્યને સૂત્રાર્થ અધ્યયન કરાવીને અન્યનો ઉપકાર કરવો. (૩) સ્વયં અધ્યતન કરવું અને અન્યને પણ કરાવવું. અનુશાસન - અનુશાસન એટલે આજ્ઞામાં રહેવું આજ્ઞાનો સ્વીકાર કરવો તે. આત્મા પર નિયંત્રણ કરવું તે. ઉપાલંભ - અનુચિત કાર્ય માટે અપાતો ઠપકો. કથા અને વિનિશ્ચયના ત્રણ-ત્રણ પ્રકાર :६७ तिविहा कहा पण्णत्ता, तं जहा- अत्थकहा, धम्मकहा, कामकहा । ભાવાર્થ :- કથા ત્રણ પ્રકારની છે, યથા- (૧) અર્થ કથા (૨) ધર્મ કથા (૩) કામ કથા. ६८ तिविहे विणिच्छए पण्णत्ते, तं जहा- अत्थविणिच्छए, धम्मविणिच्छए, कामविणिच्छए । ભાવાર્થ - વિનિશ્ચય ત્રણ પ્રકારનો છે, યથા– (૧) અર્થ વિનિશ્ચય (૨) ધર્મવિનિશ્ચય (૩) કામ વિનિશ્ચય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કથા અને તેના સ્વરૂપનું વર્ણન છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
| ૨૪૩ ]
કથાઃ- કોઈપણ વસ્તુના સ્વરૂપને દર્શાવતી વાતને કથા કહે છે. (૧) અર્થકથા- ધન ઉપાર્જન સંબંધી કથા. (ર) ધર્મકથા-ધર્મના સ્વરૂપને દર્શાવતી કથા. (૩) કામકથા- કામને વધારનારી, ઉત્તેજિત કરનારી કથા. વિનિશ્ચયઃ- કોઈપણ વસ્તુના સ્વરૂપનું પરિજ્ઞાન તે વિનિશ્ચય કહેવાય છે. તે પણ અર્થ, ધર્મ અને કામના સ્વરૂપના પરિજ્ઞાન રૂપે ત્રણ પ્રકારનો છે. શ્રમણની પથુપાસનાનું ફળ :६९ तहारूवंणं भंते ! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किंफला पज्जवासणया ? सवणफला जाव सिद्धिगइ गमण पज्जवसाणफले समणाउसो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તથારૂપના શ્રમણ માહણની પર્યાપાસના(સેવા-સુશ્રુષા) કરવાનું શું ફળ છે?
ઉત્તર- આયુષ્યમાનું ! શ્રમણ-નિગ્રંથોની પર્યુપાસનાનું અનંતર ફળ ધર્મ શ્રવણ છે યાવતું પર્યુપાસનાનું અંતિમ ફળ સિદ્ધિગતિને પ્રાપ્ત કરવી, તે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નાનપદ દ્વારા પાઠને સંક્ષિપ્ત કરવામાં આવ્યો છે. ભગવતીસૂત્ર શતક-૨, ઉદ્દેશક૫ માં આ સંપૂર્ણ સૂત્ર અર્થ વિવેચન સાથે છે. શાસ્ત્રોક્ત આચારનું પાલન કરનાર, સાવધ વ્યાપારથી નિવૃત્ત એવા શ્રમણની સેવા-સુશ્રુષાનું આધફળ ધર્મશ્રવણ છે અને ધર્મશ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે પછી ઉત્તરોત્તર વિશિષ્ટ જ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાશ્રવ, તપ, કર્મ નિર્જરા, યોગનો નિરોધ, અક્રિયાવસ્થા પ્રાપ્ત કરી જીવ સિદ્ધ બની જાય છે. આ રીતે શ્રમણોની સેવા-સુશ્રુષા પરંપરાએ મોક્ષનું કારણ બને છે.
ત્રણની સંખ્યાના આધારે વિષયને સમાવિષ્ટ કરનાર ત્રીજા સ્થાનમાં આ સૂત્રનો સમાવેશ કોઈપણ અપેક્ષાએ થાય તેમ નથી. ટીકાકારે પણ ત્રિસ્થાન અનવતારિણપઆ શબ્દથી પોતાના ભાવ રજૂ કયો છે. તેમ છતાં તેઓએ આ સૂત્રની ટૂંકમાં વ્યાખ્યા પણ કરી છે. આ કારણે આ સૂત્ર પ્રસ્તુત સ્થાનમાં અવિચ્છિન્ન પરંપરાથી ઉપલબ્ધ છે. તે અન્વેષક વિદ્વાનો માટે ચિંતનીય વિષય છે. આ સૂત્રનો વિસ્તૃત પાઠ અને તેના શબ્દાર્થ વિવેચન માટે જુઓ– ભગવતી સૂત્ર પ્રથમ ભાગ શ.ર, ઉ.૫, પૃષ્ટ ૩૧૧. [ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત)
સ્થાન૩ : ઉદ્દેશક-૩ સંપૂર્ણ છે
Page #308
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૪]
શ્રી ઠાણાંગ સત્ર-૧
સ્થાન-૩
ઉદ્દેશક-૪
પ્રતિમાધારીના ઉપાશ્રય અને સંસ્કારક :| १ पडिमापडिवण्णस्स णं अणगारस्स कप्पंति तओ उवस्सया पडिलेहित्तए, तं जहा- अहे आगमणगिहंसि वा, अहे वियडगिहसि वा, अहे रुक्खमूलगिहसि वा । एवं अणुण्णवित्तए, उवाइणित्तए । ભાવાર્થ :- પડિમાધારી શ્રમણને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખનકરવું (નિવાસ માટે જોવું) કહ્યું છે, તે આ પ્રમાણે છે-(૧) આગમન ગૃહ– યાત્રિકોને રહેવાનું સ્થાન (૨) વિવૃત ગૃહ- ઉપરથી આચ્છાદિત અને ચારે તરફથી ખુલ્લું, માળરહિત સ્થાન (૩) વૃક્ષમૂળ ગૃહ- વૃક્ષની નીચેનો ભાગ. તે જ રીતે ત્રણ સ્થાનના માલિકની આજ્ઞા લેવી અને તે ત્રણ સ્થાનમાં રહેવું કહ્યું છે.
२ पडिमापडिवण्णस्स णं अणगारस्स कप्पति तओ संथारगा पडिलेहित्तए, तं जहा- पुढवीसिला, कट्ठसिला, अहासंथडमेव । एवं अणुण्णवित्तए, उवाइणित्तए। ભાવાર્થ :- પ્રતિમા પ્રતિપન્ન અણગારને ત્રણ પ્રકારના સંસ્કારોનું પ્રતિલેખન કરવું કહ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વી શિલા–સમતલ ભૂમિ અથવા પાષાણ શિલા. (૨) કાષ્ઠ શિલા-કાષ્ઠનો સમતલ ભાગ. (૩) યથા સંસત–ઉપયોગને યોગ્ય ઘાસ, પરાલ આદિ જે પાથરેલાં હોય છે. તે જ રીતે ત્રણ સંસ્તારકની આજ્ઞા લેવી અને તેનો ઉપયોગ કરવો કહ્યું છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રતિમાધારી સાધુના રહેવાના સ્થાન અને સૂવા બેસવાના સાધન-સંસ્તારકનું નિરૂપણ છે. (૧) યાત્રિકોનું રહેવાનું સ્થાન–ધર્મશાળા, (૨) ચોરો–ઉપર છત વાળા અને ચારેબાજુથી ખુલ્લા એવા માળરહિત સ્થાન,એક—બે તરફથી ખુલ્લું સ્થાન, ઘર, વાડો આદિ. (૩) વૃક્ષની નીચે ખુલ્લા સ્થાનમાં કે ત્યાં બનેલા ગૃહમાં, આ ત્રણ પ્રકારના સ્થાનમાં અભિગ્રહધારી, પ્રતિમા સંપન્ન સાધુને પ્રતિલેખન કરી, સ્વામીની આજ્ઞા મેળવી રહેવું કહ્યું છે. આ ત્રણ પ્રકારમાંથી કોઈપણ સ્થાનમાં નિવાસ કર્યા પછી (૧) પૃથ્વીશિલા (૨) લાકડાના પાટીયા કે (૩) ઘાસાદિ સંસ્તારક જોઈ, આજ્ઞા લઈ ઉપયોગ કરવો, તેના પર સૂવું સાધુ માટે કલ્પનીય છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૪
૨૪૫
કાલના ઘટકોની ત્રિવિધતા :| ३ तिविहे काले पण्णत्ते, तं जहा- तीए, पडुप्पण्णे, अणागए । तिविहे समए पण्णत्ते, तं जहा- तीए, पडुप्पण्णे, अणागए । एवं आवलिया आणापाणू थोवे लवे मुहुत्ते अहोरत्ते जाव वाससयसहस्से पुव्वंगे पुव्वे जाव ओसप्पिणी । तिविहे पोग्गलपरियट्टे पण्णत्ते, तं जहा- तीए, पडुप्पण्णे, अणागए ।
ભાવાર્થ :- કાલના ત્રણ પ્રકાર છે, યથા– (૧) ભૂતકાળ (૨) વર્તમાનકાળ (૩) ભવિષ્યકાળ. સમય ત્રણ પ્રકારનો હોય છે, યથા– (૧) ભૂતકાળનો (૨) વર્તમાનકાળનો (૩) ભવિષ્યકાળનો. તે જ રીતે આવલિકા, આન-પ્રાણ [શ્વાસોચ્છવાસ], સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્રથી લાખ વર્ષ, પૂર્વાગ; પૂર્વથી અવસર્પિણી કાલ પર્વતના પ્રત્યેક કાલ ઘટકના ત્રણ-ત્રણ પ્રકાર છે. પુદ્ગલ પરાવર્તન ત્રણ પ્રકારના છે, યથા– (૧) અતીત પુદ્ગલ પરાવતન (૨) વર્તમાન પુદ્ગલ પરાવતન (૩) અનાગત પુગલ પરાવતન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમયથી પુદ્ગલ પરાવર્તન પર્વતના સર્વકાલ ઘટકોની ભૂત, ભાવી, વર્તમાન આશ્રી ત્રિપ્રકારતા પ્રદર્શિત કરી છે. જે કાળ વ્યતીત થઈ ગયો છે તે અતીત, જે કાળ વર્તી રહ્યો છે તે પ્રત્યુપન્ન(વર્તમાન) અને જે કાળ આવશે, વર્તશે તે ભવિષ્યકાળ કહેવાય છે. તે કાળનું નાનામાં નાનું એકમ સમય છે. અસંખ્યાત સમયની આવલિકા છે. આનપાન, સ્તોક વગેરે કાળના માપ છે. તે સર્વના ત્રણ-ત્રણ ભેદ થાય છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. કાળ ભેદોનું સ્વરૂપ નિરૂપણ બીજા સ્થાનના ચોથા ઉદ્દેશક પ્રમાણે જાણવું.
વચનના ત્રણ-ત્રણ પ્રકાર :| ४ तिविहे वयणे पण्णत्ते, तं जहा- एगवयणे, दुवयणे, बहुवयणे । अहवा तिविहे वयणे पण्णत्ते, तं जहा- इत्थिवयणे, पुंवयणे, णपुंसगवयणे । अहवा तिविहे वयणे पण्णत्ते, तं जहा- तीयवयणे, पडुप्पण्णवयणे, अणागयवयणे । ભાવાર્થ :- વચન ત્રણ પ્રકારના છે, યથા– (૧) એકવચન (૨) દ્વિવચન (૩) બહુવચન. અથવા વચન ત્રણ પ્રકારના છે, યથા- (૧) સ્ત્રીવચન (૨) પુરુષવચન (૩) નપુંસકવચન. અથવા વચન ત્રણ પ્રકારના છે, યથા– (૧) અતીતવચન (૨) વર્તમાન વચન (૩) અનાગતવચન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વચનના ભિન્ન ભિન્ન રીતે પ્રકાર દર્શાવ્યા છે. શબ્દોના ઉચ્ચારણને વચન કહેવામાં
Page #310
--------------------------------------------------------------------------
________________
| ૨૪૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આવે છે. તે વચન એક વસ્તુનું કથન કરે તો એકવચન, બે વસ્તુનું સૂચન કરે તો દ્વિવચન અને અનેક વસ્તુનું સૂચન કરે તો બહુવચન કહેવાય. તે જ રીતે સ્ત્રીલિંગવાળા શબ્દ સ્ત્રીવચન, પુલિંગવાળા પુરુષવચનાદિ કહેવાય છે. ભૂતકાળ સૂચક વચન અતીતવચનાદિ કહેવાય છે.
જ્ઞાનાદિની સમ્યકતા અને પ્રજ્ઞાપનીયતા :
५ तिविहा पण्णवणा पण्णत्ता, तं जहा- णाणपण्णवणा, दसणपण्णवणा, चरित्त- पण्णवणा । ભાવાર્થ :- પ્રજ્ઞાપના ત્રણ પ્રકારની છે, યથા- (૧) જ્ઞાન પ્રજ્ઞાપના (૨) દર્શન પ્રજ્ઞાપના (૩) ચારિત્ર પ્રજ્ઞાપના.
६ तिविहे सम्मे पण्णत्ते, तं जहा- णाणसम्मे, सणसम्मे, चरित्तसम्मे । ભાવાર્થ :- સમ્યક[મોક્ષ પ્રાપ્તિને અનુકૂળ] ત્રણ પ્રકારના છે, યથા- (૧) જ્ઞાન સમ્યક (૨) દર્શન સમ્યક (૩) ચારિત્ર સમ્યક. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રત્નત્રયની પ્રજ્ઞાપનાનું તથા સમ્યક્ હોવાનું કથન છે. પUળવળા:- પ્રજ્ઞાપના એટલે પ્રતિપાદન. જ્ઞાનપ્રજ્ઞાપના–મતિ આદિ પાંચ જ્ઞાનનું પ્રતિપાદન. દર્શનપ્રજ્ઞાપના-ચક્ષુદર્શનાદિ ચાર દર્શનનું પ્રતિપાદન. ચારિત્રપ્રજ્ઞાપના- સામાયિકાદિ પાંચ ચારિત્રનું પ્રતિપાદન. સને – મોક્ષ પ્રાપ્તિમાં જે અનુકૂળ હોય તે સમ્યક કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે માટે તે ત્રણે સમ્યક કહેવાય છે.
વિરાધના અને વિશોધિના ત્રણ-ત્રણ પ્રકાર :| ७ तिविहे उवघाए पण्णत्ते, तं जहा- उग्गमोवघाए, उप्पायणोवघाए, एसणो- वघाए ।
तिविहा विसोही पण्णत्ता, तं जहा- उग्गमविसोही, उप्पायणविसोही, एसणाविसोही। ભાવાર્થ :- ઉપઘાતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉદગમ દોષથી સંયમની વિરાધના (૨)
Page #311
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૩: ઉદ્દેશક-૪ .
૨૪૭
ઉત્પાદન દોષથી સંયમ વિરાધના (૩) એષણા દોષથી સંયમની વિરાધના.
વિશોધિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) ઉદ્ગમવિશોધિ-ઉદ્ગમ સંબંધી ભિક્ષા દોષોની શદ્ધિ. (૨) ઉત્પાદન વિશોધિ—ઉત્પાદન સંબંધી ભિક્ષા દોષોની શુદ્ધિ. (૩) એષણા વિશોધિ– ગ્રહણૂષણા સંબંધી દોષોની શુદ્ધિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આહાર સંબંધી દોષો અને તેની વિશોધિનું નિરૂપણ છે. આહાર સંબંધી દોષો દ્વારા ચારિત્રની વિરાધના થાય છે. ચારિત્રની વિરાધનાને ઉપઘાત કહે છે. દૂષિત આહાર ગ્રહણ ન કરતાં દોષરહિત આહાર ગ્રહણ કરવો તે વિશોધિ કહેવાય છે.
ઉપઘાત :- અહીં આહાર સંબંધી ત્રણ પ્રકારના દોષ દર્શાવ્યા છે– (૧) ઉગમ ઉપઘાત–આહાર બનાવવા સંબંધી દોષો. તે દોષ ગૃહસ્થ આધારિત છે. (૨) ઉત્પાદન ઉપઘાત–આહાર પ્રાપ્ત કરવા સંબંધી દોષો. તે દોષ સ્વયં સાધુને આધારિત છે.(૩) એષણા ઉપઘાત- આહાર ગ્રહણ કરતા સમયના દોષ. તે દોષ સાધુ અને ગૃહસ્થ બંને આધારિત છે. વિશોધિ – આ ત્રણે દોષની વિશુદ્ધિ સાથે આહારની ગવેષણા કરવી, તે ત્રણ પ્રકારની વિશોધિ છે.
આરાધનાના ત્રણ પ્રકાર :८ तिविहा आराहणा पण्णत्ता, तं जहा- णाणाराहणा, दसणाराहणा, વરિતા- રાણા |
___णाणाराहणा तिविहा पण्णत्ता, तं जहा- उक्कोसा, मज्झिमा, जहण्णा । एवं दसणाराहणा वि, चरित्ताराहणा वि । ભાવાર્થ :- આરાધના ત્રણ પ્રકારની છે, યથા- (૧) જ્ઞાન આરાધના (૨) દર્શન આરાધના (૩) ચારિત્ર આરાધના.
જ્ઞાન આરાધના ત્રણ પ્રકારની છે, યથા- (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. તે જ રીતે દર્શન આરાધના અને ચારિત્ર આરાધનાના ત્રણ ત્રણ પ્રકાર જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આરાધનાના પ્રકાર પ્રદર્શિત કર્યા છે.
આરાધના:- જ્ઞાનાદિની નિરતિચાર રૂપે અનુપાલના કરવી, તેને આરાધના કહે છે. તેના ત્રણ પ્રકાર છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધના. તે પ્રત્યેકના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય તેમ ત્રણ-ત્રણ ભેદ છે.
૪૮
જ્ઞાનારાધના :- · શ્રુતજ્ઞાનનો ક્ષમતાનુસાર અભ્યાસ કરવો તે જ્ઞાનારાધના છે. જ્ઞાની અને જ્ઞાનના આધારભૂત શાસ્ત્રાદિની કાલ, વિનય, બહુમાન આદિ આઠ જ્ઞાનાચાર સહિત નિર્દોષ રીતે આરાધના કરવી તે પણ જ્ઞાનારાધના છે. તેના ત્રણ ભેદ છે–(૧) ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના- જ્ઞાનકૃત્યો અને જ્ઞાન— અનુષ્ઠાનોમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો તે. ૧૪ પૂર્વેનું જ્ઞાન ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના કહેવાય છે. (૨) મધ્યમ જ્ઞાનારાધના– જ્ઞાન અનુષ્ઠાનમાં મધ્યમ પ્રયત્ન કરવો તે. ૧૧ અંગનું જ્ઞાન તે મધ્યમ જ્ઞાનારાધના કહેવાય છે. (૩) જઘન્ય જ્ઞાનારાધના– જ્ઞાન અનુષ્ઠાનમાં અલ્પતમ પ્રયત્ન કરવો તે. અષ્ટ પ્રવચન માતા(પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ)નું જ્ઞાન જઘન્ય જ્ઞાનારાધના કહેવાય છે.
દર્શનારાધના – શંકા, કાંણા આદિ અતિચાર રહિત આઠ દર્શનાચારનું પાલન કરતાં સમ્યક્ત્વની આરાધના કરવી તે દર્શનારાધના છે. તેના ત્રણ ભેદ છે– (૧) ઉત્કૃષ્ટ દર્શનારાધના- ઉત્કૃષ્ટ પરિણામે જિનેશ્વર માર્ગની શ્રદ્ધા કરવી તે ઉત્કૃષ્ટ દર્શન આરાધના. શાયિક સમકિતની ઉપલબ્ધિ ઉત્કૃષ્ટ આરાધના કહેવાય છે. (૨) મધ્યમ દર્શનારાધના- મધ્યમ પરિણામે જિનેશ્વર માર્ગની શ્રદ્ધા કરવી તે મધ્યમ આરાધના. સાયોપશમિક સમકિતની ઉપલબ્ધિ મધ્યમ આરાધના કહેવાય છે. (૩) જઘન્ય દર્શનારાધના- જઘન્ય પરિણામે જિનેશ્વર માર્ગની શ્રદ્ધા કરવી તે જઘન્ય આરાધના.ઔપમિક સમકિતની ઉપલબ્ધિ જઘન્ય આરાધના કહેવાય છે.
ચારિત્રારાધના :- સામાયિકાદિ ચારિત્રો અથવા સમિતિ, ગુપ્તિ, અણુવ્રત, મહાવ્રતાદિનું વિશુદ્ધ રૂપે પાલન કરવું તે ચારિત્રારાધના છે. તેના ત્રણ ભેદ છે– (૧) ઉત્કૃષ્ટ ચારિત્રારાધના- ઉત્કૃષ્ટ પરિણામે સંયમની આરાધના કરવી. યચાખ્યાત ચારિત્ર ઉત્કૃષ્ટ આરાધના કહેવાય છે. (ર) મધ્યમ ચારિત્રારાધના– મધ્યમ પરિણામે સંયમની આરાધના કરવી. સૂક્ષ્મ સંપરાય અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર મધ્યમ આરાધના કહેવાય છે. (૩) જઘન્ય ચારિત્રારાધના– જઘન્ય પરિણામે સંયમની આરાધના કરવી. સામાયિક અને છંદોપસ્થાનીય ચારિત્ર જઘન્ય આરાધના કહેવાય છે.
જ્ઞાનાદિની મલિનતા અને પવિત્રતા :
९ तिविहे संकिलेसे पण्णत्ते, तं जहा णाणसंकिलेसे, दंसणसंकिलेसे, ત્તિ- સવિતેને ।
तिविहे असं किले से पण्णत्ते, तं जहा णाण असं किले से, दंसण असंकिलेसे, चरित्तअसंकिलेसे ।
ભાવાર્થ :- સંક્લેશ(મલિનતા)ના ત્રણ પ્રકાર કહ્યા છે, યથા– (૧) જ્ઞાન સંકલેશ (૨) દર્શન સંકલેશ (૩) ચારિત્ર સંકલેશ.
Page #313
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
૨૪૯
ત્રણ પ્રકારની પવિત્રતા કહી છે, યથા– (૧) જ્ઞાનની પવિત્રતા (૨) દર્શનની પવિત્રતા (૩) ચારિત્રની પવિત્રતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કષાયથી રત્નત્રયમાં આવતી મલિનતાનું અને કષાય ત્યાગથી થતી પવિત્રતાનું દર્શન કરાવ્યું છે.
સંક્લેશ :- કષાયોની તીવ્રતાથી ઉત્પન્ન થતી મનની મલિનતા કે ચિત્તની અસમાધિને સંક્લેશ કહે છે. તે જ્ઞાનાદિની અવિશુદ્ધિરૂપ અને રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ રૂપ હોય છે.
અસંક્લેશ :- કષાયોની મંદતાથી ઉત્પન્ન થતી મનની વિશુદ્ધિ-પવિત્રતાને અસંક્લેશ કહે છે અને તે જ્ઞાનાદિની વિશુદ્ધિરૂપ હોય છે. અતિક્રમ આદિના ત્રણ-ત્રણ પ્રકાર :|१० तिविहे अइक्कमे पण्णत्ते, तं जहा- णाणअइक्कमे, सणअइक्कमे, चरित्तअइक्कमे । तिविहे वइक्कमे पण्णत्ते, तं जहा- णाणवइक्कमे, दंसणवइक्कमे, चरित्तवइक्कमे । तिविहे अइयारे पण्णत्ते, तं जहाणाणअइयारे, दसणअइयारे, चरित्त अइयारे । तिविहे अणायारे पण्णत्ते तं जहा- णाणअणायारे, दसणअणायारे, चरित्तअणायारे । ભાવાર્થ :- અતિક્રમ ત્રણ પ્રકારના છે, યથા– (૧) જ્ઞાન અતિક્રમ (૨) દર્શન અતિક્રમ (૩) ચારિત્ર અતિક્રમ. વ્યતિક્રમ ત્રણ પ્રકારના છે, યથા- (૧) જ્ઞાન વ્યતિક્રમ (૨) દર્શન વ્યતિક્રમ (૩) ચારિત્ર વ્યતિક્રમ.અતિચાર ત્રણ પ્રકારના છે, યથા- (૧) જ્ઞાન અતિચાર (૨) દર્શન અતિચાર (૩)ચારિત્ર અતિચાર. અનાચાર ત્રણ પ્રકારના છે, યથા– (૧) જ્ઞાન અનાચાર (૨) દર્શન અનાચાર (૩) ચારિત્ર અનાચાર. ११ तिहमइक्कमाणं आलोएज्जा, पडिक्कमेज्जा, शिंदेज्जा, गरहेज्जा, विउद्देज्जा, विसोहेज्जा, अकरणयाए, अब्भुटेज्जा, अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जेज्जा,तं जहा- णाणाइक्कमस्स, दंसणाइक्कमस्स, चरित्ताइक्कमस्स ।
एवं तिण्हं वइक्कमाणं, तिण्हं अइयाराणं, तिण्हं अणायाराणं आलावगो માયિળ્યો ! ભાવાર્થ :- (૧) જ્ઞાનાતિક્રમ (૨) દર્શનાતિક્રમ (૩) ચારિત્રાતિક્રમ, આ ત્રણ પ્રકારના અતિક્રમોની
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગાં, દોષથી નિવૃત્તિ અને વિશોધિ કરવી જોઈએ, પુનઃ તે ન કરવાનો સંકલ્પ કરવો જોઈએ તથા સેવન કરેલા અતિક્રમ દોષોની નિવૃત્તિ માટે યોચિત પ્રાયશ્ચિત્ત રૂપ તપનો સ્વીકાર કરવો જોઈએ.
૨૫૦
તે જ રીતે ત્રણ-ત્રણ પ્રકારના વ્યતિક્રમ, અતિચાર તથા અનાચારનું આલોચનાદિ સંબંધી કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દોષની ક્રમિક અવસ્થા અને તેની આલોચનાદિની આવશ્યકતા પ્રદર્શિત કરી છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના આઠ-આઠ આચાર છે. તેમાં લાગતા દોષના ચાર સ્તર છે.
(૧) અતિક્રમ :– વ્રત નિયમથી પ્રતિકૂળ આચરણ કરવાનો મનમાં સંકલ્પ કરવો તે અતિક્રમ છે.
વ્યતિક્રમ :– પ્રતિકૂળ આચરણ કરવાનો પ્રયાસ કરવો તે વ્યતિક્રમ છે.
=
અતિચાર :– પ્રતિકૂળ આચરણ કરવાની(દોષ સેવનની) પૂર્ણ તૈયારી તે અતિચાર છે. વ્રતને દૂષિત કરવું હૈ દેશ ભંગ કરવો તે પણ અતિચાર છે, જેમ કે શ્રાવકના બાર વ્રતના અતિચાર.
અનાચાર ઃ– પ્રતિકૂળ આચરણ(દોષ સેવન) કરવું તે અનાચાર છે.
યથા- આધાકર્મી આહાર માટે આમંત્રણ સ્વીકારે તો અતિક્રમ, તે લેવા માટે ગમન કરવું તે વ્યતિક્રમ, ગ્રહણ કરવામાં અતિચાર અને તેને વાપરવામાં અનાચાર દોષ લાગે છે. ભૂલથી કે અનાયાસ જે દોષ થાય તેનો સમાવેશ પણ અતિચારમાં થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ ત્રણેના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર રૂપ ચાર સ્તર સમજવા. આ દરેક સ્તરના દોષોની આલોચના પ્રતિક્રમણ આદિ કરે તો જ સાધક આરાધક થાય છે.
અતિચાર સંબંધી પ્રાયશ્ચિત્તના ત્રણ પ્રકાર :
१२ तिविहे पायच्छित्ते पण्णत्ते, तं जहा - आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे ।
ભાવાર્થ :- પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારના છે, યથા– (૧) આલોચનાને યોગ્ય (૨) પ્રતિક્રમણને યોગ્ય (૩) તદુભયને[આલોચના અને પ્રતિક્રમણ] યોગ્ય.
વિવેચન :
પ્રાયશ્ચિત્ત :– પ્રાયઃ = પાપ, વિત્ત = શોધન કરવું. જેના દ્વારા પાપનું શોધન થાય તે પ્રાયશ્ચિત્ત. જેનાથી
Page #315
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૪
ઉપાર્જિત પાપનું છેદન થાય તેને પ્રાયશ્ચિત્ત કહે છે. આગમમાં તેના દશ ભેદોનું વિધાન છે પરંતુ અહીં ત્રીજું સ્થાન હોવાથી ત્રણ પ્રકારના પ્રાયશ્ચિતનો નિર્દેશ કર્યો છે. તે ત્રણે પ્રાયશ્ચિત્ત અતિચાર દોષથી
સંબંધિત છે.
૨૫૧
આલોચના ઃ– શાસ્ત્રની વિશિષ્ટ આજ્ઞાનું અપવાદિક પરિસ્થિતિમાં યથાર્થ રીતે પાલન ન થાય તો તેની ગુરુ સમક્ષ આલોચના થાય છે. જેમ કે કોઈ ગોચરીની આજ્ઞા લઈને જાય પછી ત્યાં મલમૂત્રની બાધા થતાં તેને પરઠવાની પ્રવૃત્તિ કરી હોય તો તેની આલોચના કરવી. આ પ્રવૃત્તિ કેવળ આલોચનાને યોગ્ય છે.
પ્રતિક્રમણ :– 'મેં જે દોષ કર્યા છે તે મિથ્યા થાઓ" આ રીતે સ્વયં 'મિચ્છામિ દુક્કડમ્' કરવાને પ્રતિક્રમણ કહે છે. જે દુષ્કૃત્ય સહસા, અજાણતા થઈ જાય તેની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. જેમ કે પોતાનું સમજીને ગૃહસ્થનું વસ્ત્ર ઉપાડી લે તો મિચ્છામિ દુક્કડં કહેવું જોઈએ. આ દોષ કેવળ પ્રતિક્રમણને યોગ્ય છે. તેમ બીજી પણ પ્રવૃત્તિ સમજી લેવી જોઈએ.
તદુભય :– આલોચના અને પ્રતિક્રમણ આ બંને ક્રિયાને તદુભય કહે છે. દોષની ગુરુ સમક્ષ આલોચના સહિત મિચ્છામિ દુક્કડં કરવાને તદુભય પ્રાયશ્ચિત્ત કહે છે. જેમ કે કોઈની સાથે સામાન્ય રીતે ભાષાનો અવિવેક કે અવિનય થયો હોય તો તદુભય પ્રાયશ્ચિત્ત થાય છે. ગૌતમ સ્વામી અને આનંદ શ્રાવક સાથે થયેલી અવધિજ્ઞાન સંબંધી ચર્ચા તદુભય પ્રાયશ્ચિત્ત યોગ્ય સમજવી.
જંબુદ્વીપના વિભાજિત ક્ષેત્રો
=
१३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तओ अकम्मभूमीओ પળત્તાઓ, તેં નહીં- હેમવ, હરવાસે, દેવરા ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના દક્ષિણ ભાગમાં ત્રણ અકર્મ ભૂમિઓ છે, યથા– (૧) હેમવય (૨) હિરવાસ (૩) દેવકુરુ.
१४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं तओ अकम्मभूमीओ पण्णत्ताओ, તું બહા- ઉત્તરા, રમ્માવાલે, હેરળવણ્ |
ભાવાર્થ :– જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી ઉત્તર ભાગમાં ત્રણ અકર્મભૂમિઓ છે, યથા— (૧) ઉત્તરકુરુ (૨) રમ્યકવાસ (૩) હૈરણ્યવય.
१५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तओ वासा पण्णत्ता, તેં બહા- મરહે, હેમવર, હરવાલે ।
ભાવાર્થ:- જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના દક્ષિણભાગમાં ત્રણ વાસ = ક્ષેત્ર છે, યથા– (૧) ભરત (૨) હેમવય (૩) હરિવાસ.
Page #316
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૨ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
१६ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं तओ वासा पण्णत्ता, तं जहा- रम्मगवासे हेरण्णवए, एरवए । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના ઉત્તરભાગમાં ત્રણ વાસ–ક્ષેત્ર છે, યથા– (૧) રમ્યકવાસ (૨) હૈરણ્યવય (૩) ઐરવત.
વિવેચન :
જંબૂદ્વીપમાં ત્રણ કર્મભૂમિ અને છ અકર્મભૂમિ એમ નવ ક્ષેત્ર છે. તેમાંથી મહાવિદેહ ક્ષેત્રને છોડી શેષ આઠ ક્ષેત્રનું આ સુત્રોમાં મેરુપર્વતથી ઉત્તર દક્ષિણ દિશાની અપેક્ષાએ વર્ણન છે. મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ બે વિભાગ હોવાથી આ સૂત્રોમાં તેનું કથન નથી.
વાણી :- વાસ, ક્ષેત્ર. છ વર્ષધર પર્વતો દ્વારા વિભાજિત જંબુદ્વીપના સાત ક્ષેત્રોને વાસા કહે છે. તેમાંથી મહાવિદેહને છોડી છ ક્ષેત્રોનું કથન બે સૂત્રોમાં છે.
જંબૂઢીપના વર્ષધર પર્વત :| १७ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तओ वासहरपव्वया पण्णत्ता, तं जहा- चुल्लहिमवंते, महाहिमवंते, णिसढे । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના દક્ષિણ ભાગમાં ત્રણ વર્ષધર પર્વત છે, યથા– (૧) ચુલ્લ હિમવાન (૨) મહાહિમવાન (૩) નિષધ પર્વત.
१८ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं तओ वासहरपव्वया पण्णत्ता, તં - જીતવંતે, હેપ્પી, સિદી !
ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના ઉત્તર ભાગમાં ત્રણ વર્ષધર પર્વત છે, યથા– (૧) નીલવાન (૨) રુકમી (૩) શિખરી પર્વત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જેબૂદ્વીપના સાત મોટા ક્ષેત્રોની સીમા કરનાર કે વિભાજન કરનાર છ વર્ષધર પર્વતોનું આ બે સૂત્રોમાં ત્રણ-ત્રણની સંખ્યામાં કથન છે. વાસંદ૨૫મ્બયા :- વાસ = વર્ષ એટલે ક્ષેત્ર, હર(ધર) એટલે ધારણ કરનાર અર્થાતુ ક્ષેત્રની સીમાને ધારણ કરનાર અથવા ક્ષેત્રની સીમા કરનાર પર્વતને વર્ષધર પર્વત કહે છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
| स्थान-3: देश-४
| २५3 |
જંબૂદ્વીપના મહાદ્રહ :१९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तओ महादहा पण्णत्ता, तं जहा- पउमदहे, महापउमदहे, तिगिंछदहे । तत्थ णं तओ देवयाओ महिड्डियाओ जाव पलिओवमट्ठिईयाओ परिवसति, तं जहा- सिरी, हिरी, धिई ।
एवं उत्तरेण वि, णवरं- केसरिदहे, महापोंडरीयदहे, पोंडरीयदहे । देवयाओ- कित्ती, बुद्धी, लच्छी । भावार्थ :- पद्वीप नामनाद्वीपमा भेरु पर्वतमा क्षिा मागमात्र महाद्रह छ, यथा- (१) પદ્મદ્રહ (૨) મહાપદ્મદ્રહ (૩) તિગિચ્છદ્રહ. આ દ્રહો પર એક પલ્યોપમની સ્થિતિવાળી ત્રણ દેવીઓ निवास ४२ छ, यथा- (१) श्री हेवी (२) ड्री हेवी (3) ति हेवी.
४ शत भेरु पर्वतन। उत्तर भागमात्र महाड छ, यथा- (१) शरीड (२) महापुंडरी द्र (3) पुंडरीद्रह. सादडी ५२ मे पस्योपमनी स्थितिवाणीत्र हेवीओ निवास ७३ छ, यथा(१) तिवी (२) बुद्धिवी (3) लक्ष्मीहवी. જંબૂઢીપની ત્રણ ત્રણ નદીઓ :२० जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंताओ वासहरपव्वयाओ पउमदहाओ महादहाओ तओ महाणईओ पवहंति, तं जहागंगा, सिंधू, रोहियंसा। ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના દક્ષિણ ભાગમાં ચુલ્લ હિમવાન વર્ષધર પર્વતના पभद्र नामना मडामाथी त्रएमहानहीमो प्रवाडित थाय छ, यथा- (१) ofu (२) सिंधु (3) रोडितiu. २१ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं सिहरीओ वासहरपव्वयाओ पोंडरीय-दहाओ महादहाओ तओ महाणईओ पवहति, तं जहा- सुवण्णकूला, रत्ता, रत्तवई। ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના ઉત્તરભાગમાં શિખરી પર્વતના પુંડરીક મહાદ્રહમાંથી त्र भडानहीमो प्रवाहित थाय छ, यथा- (१) सुवासा (२) २७ (3) २७तवती.
२२ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं सीयाए महाणईए उत्तरेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तं जहा- गाहावई, दहवई, पंकवई । ભાવાર્થ :-જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતના પૂર્વભાગમાં સીતા મહાનદીના ઉત્તર ભાગમાં ત્રણ
Page #318
--------------------------------------------------------------------------
________________
| ૨૫૪ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આન્તર નદીઓ છે, યથા– (૧) ગ્રાહવતી (૨) દ્રહવતી (૩) પકવતી. २३ जंबुद्दीवे दीवे मंदरस्स, पव्वयस्स पुरथिमेणं सीयाए महाणईए दाहिणेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तं जहा- तत्तजला, मत्तजला, उम्मत्तजला । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના પૂર્વભાગમાં સીતા મહાનદીના દક્ષિણ ભાગમાં ત્રણ આત્તર નદીઓ છે, યથા– (૧) તપ્તકલા (૨) મત્તલા (૩) ઉન્મત્તલા. २४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं सीओदाए महाणईए दाहिणेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तं जहा- खीरोदा, सीहसोया, अंतोवाहिणी । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમમાં સીતાદા મહાનદીના ઉત્તર ભાગમાં ત્રણ આંતર નદીઓ છે, યથા– (૧) ક્ષીરોદા (૨) સિંહસ્રોતા (૩) અન્તર્વાહિની. |२५ जंबुद्दीवे देवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं सीयोदाए महाणईए उत्तरेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तंजहा- उम्मिमालिणी, फेणमालिणी, गंभीरमालिणी। ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમમાં સીતોદા મહાનદીના દક્ષિણ ભાગમાં ત્રણ આંતર નદીઓ છે, યથા- (૧) ઊર્મિમાલિની (૨) ફેન માલિની (૩) ગંભીર માલિની.
વિવેચન :
પ્રસ્તુત છ સૂત્રોમાંથી પ્રથમ સૂત્રમાં ભરતક્ષેત્રની સીમા કરનાર ચુલ હિમવંત પર્વત પરના પદ્મદ્રહથી નીકળતી ત્રણ નદીઓનું વર્ણન છે તેમજ બીજા સૂત્રમાં ઐરાવત ક્ષેત્રની સીમા કરનાર શિખરી પર્વત પરના પુંડરીક દ્રહમાંથી નીકળતી ત્રણ નદીઓનું વર્ણન છે.
મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયો આઠ-આઠના વિભાગથી ચાર વિભાગમાં વિભાજિત થાય છે. તે આઠ-આઠ વિભાગની વચ્ચે ચાર પર્વત અને ત્રણ નદી છે. તે ચાર વિભાગની ત્રણ-ત્રણ આંતર નદીઓનું અર્થાત્ બાર નદીઓનું ચાર સૂત્રોમાં વર્ણન છે. આ રીતે કુલ મળીને ૬+૧૨ = ૧૮ નદીઓ આ સૂત્રોમાં દર્શાવી છે.
ધાતકીખંડ-પુષ્કરવર દ્વીપ :२६ एवं धायइसंडे दीवे पुरथिमद्धे वि अकम्मभूमीओ आढवेत्ता जाव अंतर- णईओत्ति णिरवसेसं भाणियव्वं जाव पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे तहेव णिरवसेसं भाणियव्वं ।
Page #319
--------------------------------------------------------------------------
________________
स्थान-3: 6देश-४
૨૫૫
ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપ તથા અર્ધ પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં જંબૂદ્વીપની સમાન ત્રણ-ત્રણ અકર્મભૂમિઓથી આન્તરનદીઓ સુધીનું સમસ્ત કથન કરવું. विवेयन :
પૂર્વ સૂત્રોમાં જે જે વર્ણન જંબુદ્વીપની અપેક્ષાએ છે તે સર્વ વર્ણન આ સૂત્રમાં નવ શબ્દ દ્વારા સંક્ષિપ્ત કર્યું છે. તેમાં અકર્મભૂમિ ક્ષેત્ર, વર્ષ-ક્ષેત્ર, વર્ષધર પર્વત, દ્રહ, દ્રહની દેવીઓ અને નદીઓનું વર્ણન સમાવિષ્ટ છે. તે સર્વ વિવરણ પૂર્વ સૂત્રોમાં સ્પષ્ટ છે. વિશેષતા એ છે કે ત્યાં જંબૂદ્વીપની અપેક્ષાએ છે અને પ્રસ્તુત સુત્રોમાં ધાતકીખંડ દ્વીપ અને પુષ્કરાર્ધ દ્વીપની અપેક્ષાએ કથન છે.
ભૂકંપના ત્રણ-ત્રણ કારણો :२७ तिहिं ठाणेहिं देसे पुढवी चलेज्जा, तं जहा- अहे णं इमीसे रयणप्पभाए पुढवीए उराला पोग्गला णिवएज्जा । तए णं उराला पोग्गला णिवयमाणा देसं, पुढवी चलेज्जा ॥१॥ महोरए वा महिड्डीए जाव महासोक्खे इमीसे रयणप्पभाए पुढवीए अहे उम्मज्जणिमज्जियं करेमाणे देसं पुढवी चलेज्जा ॥२॥ णागसुवण्णाण वा संगामंसि वट्टमाणंसि देसं पुढवी चलेज्जा ॥३॥ इच्चेएहिं तिहिं ठाणेहिं देसे पुढवी चलेज्जा । भावार्थ :- १५ ॥२९पृथ्वीनो में देश-भा॥ यसित[पित]थाय छ, ते ॥ प्रभाए छ– (१) રત્નપ્રભા નામની પૃથ્વીના અધોભાગમાં સ્વભાવથી પરિણત ઉદાર-સ્થૂલ પુદ્ગલ ક્ષીણ થાય છે તેથી પૃથ્વીનો એક દેશ ચલિત થાય છે. (૨) મહદ્ધિક યાવતું મહાસુખી 'મહોરગ' રત્નપ્રભા પૃથ્વીમાં અર્થાત્ આપણી આ ભૂમિની અંદર ઉમજ્જન-નિમજ્જન કરે તો પૃથ્વીનો એક દેશ ચલાયમાન થાય છે. (૩) નાગકુમાર અને સુવર્ણકુમાર ભવનવાસી દેવો વચ્ચે સંગ્રામ થવાથી પૃથ્વીનો એક દેશ ચલાયમાન થાય છે. २८ तिहिं ठाणेहिं केवलकप्पा पुढवी चलेज्जा, तं जहा- अहे णं इमीसे रयणप्पभाए पुढवीए घणवाए गुप्पेज्जा, तए णं से घणवाए गुप्पिए समाणे घणोदहिमेएज्जा, तए णं से घणोदही एइए समाणे केवलकप्पं पुढविं चालेज्जा॥१॥ देवे वा महिड्डिए जाव महासोक्खे तहारूवस्स समणस्स माहणस्स वा इ४ि जुइं जसं बलं वीरियं पुरिसक्कार-परक्कम उवदंसेमाणे केवलकप्पं पुढविं चालेज्जा॥२॥ देवासुरसंगामंसि वा वट्टमाणंसि केवलकप्पा पुढवी चलेज्जा॥३॥
इच्चेएहिं तिहिं ठाणेहिं केवलकप्पा पुढवी चलेज्जा ।
Page #320
--------------------------------------------------------------------------
________________
| ૨૫દ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :-ત્રણ કારણે કેવકલ્પા–સંપૂર્ણ પૃથ્વી ચલિત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં ઘનવાત ક્ષભિત થાય. ઘનવાત ક્ષભિત થવાથી ઘનોદધિ કુંભિત થાય અને ક્ષભિત થયેલો તે ઘનોદધિ સંપૂર્ણ પૃથ્વીને ચલાયમાન કરે છે. (૨) કોઈ મહદ્ધિક યાવત્ મહાસુખી દેવ તથારૂપના શ્રમણ-માહણને પોતાની ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ બતાવતાં સંપૂર્ણ પૃથ્વીને ચલાયમાન કરે છે. (૩) દેવો તથા અસુરોનો પરસ્પર સંગ્રામ થવાથી સંપૂર્ણ પૃથ્વી ચલિત થાય છે. આ ત્રણ કારણે સંપૂર્ણ પૃથ્વી ચલિત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભૂકંપ સંબંધી વર્ણન છે. તેમાં આંશિક ભૂકંપ અને સર્વવ્યાપી ભૂકંપ એમ બે વિભાગ પાડીને ત્રણ-ત્રણ કારણ દર્શાવ્યા છે. દેશકપના ત્રણ કારણ :- (૧) ૩૨ાતા પુના શિવાળા = પૃથ્વીની અંદર જ્યારે વિશ્રસા પરિણત બાદર પુદ્ગલો fપવાના = ખરે એટલે વિનષ્ટ થાય; ઠોસ પૃથ્વીમાં રહેલા પુદ્ગલો વિનાશને પામતાં પૃથ્વીમાં ચલ વિચલતા થાય, તેથી તે ક્ષેત્રવર્તી એકદેશીય ભૂમિમાં કંપન થાય ત્યારે પૃથ્વી પર રહેનાર લોકોને ભૂકંપનો આભાસ થાય. આ રીતે પ્રથમ પ્રકારે પુરત નિપત = બાદર પુદ્ગલો વિનષ્ટ થતાં દેશ ભૂમિકંપ થાય છે. (૨) મહોરગ નામનો વ્યંતરદેવ જ્યારે રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે કૂદાકૂદ મચાવે ત્યારે પૃથ્વીનો એક દેશ કંપાયમાન થાય છે. અહીં વ્યંતરદેવોની આઠ જાતિમાંથી એક જાતિના દેવનો નામ નિર્દેશ છે તેથી સર્વ જાતિના વ્યંતર દેવ સમજી લેવા. (૩) ત્રીજા કારણમાં નાગકુમાર અને સુવર્ણકુમાર આ બે ભવનપતિદેવોના નામનો નિર્દેશછે તેથી ભવનપતિ જાતિના નવનિકાય દેવોને સમજી લેવા જોઈએ. તે દેવો પરિગ્રહ સંજ્ઞા આદિ કોઈપણ કારણે પરસ્પરમાં સંગ્રામ કરે ત્યારે તે દેવોના ભૂમિ પર પ્રહાર થતાં ભૂમિનો એક દેશ કંપાયમાન થાય છે. તે દેવોનું રહેવાનું સ્થાન અને સંગ્રામનું સ્થાન આ રત્નપ્રભા પૃથ્વી જ છે. તેથી તે દેવોના નિમિત્તે આ પૃથ્વીમાં દેશ ભૂકંપ થાય છે. સર્વકંપના ત્રણ કારણ - સંપૂર્ણ પૃથ્વીમાં જ્યારે ચલ વિચલતા થાય, સર્વ ક્ષેત્રવ્યાપી ભૂકંપ થાય અર્થાત્ આખા વિશ્વમાં એકી સાથે ભૂકંપ થાય, તેને સર્વકંપ કહે છે. તેના ત્રણ કારણો ભાવાર્થથી સ્પષ્ટ છે. મહોરણ:- પાઠમાં આ પદ સાથે 'દેવ' પદ જોડાયેલ નથી તે કારણે આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) મહોરગ જાતિનો વ્યંતર દેવ (૨) અસાલિયાની જેમ ભૂમિની અંદર થનાર વિશાળકાય ઉરપરિસર્પ (૩) અઢીદ્વીપની બહાર થનાર 'મહોરગ' નામનો ઉરપરિસર્પ. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ મહોરો વ્યતર વિશેષ આ પ્રકારે એકજ અર્થ કર્યો છે તેમજ તે પછીના દરેક વ્યાખ્યાકારોએ તેનું જ અનુસરણ કરીને અર્થ કર્યો છે. ૩મૂજ ળિયે :- ઉમજ્જન નિમજ્જન ક્રિયા જો પાણીમાં હોય તો ડૂબકી લગાવવાનો અર્થ થાય, પૃથ્વીમાં હોય તો શરીરને ફેરવવાનો અર્થ થાય અને આકાશમાં હોય તો કૂદવાનો–ઉછળવાનો અર્થ થાય છે. પંડિતરત્ન શતાવધાની શ્રી રતનચંદજી મ.સા. દ્વારા સંપાદિત અર્ધમાગધી કોશમાં ૩Hશ્વ
Page #321
--------------------------------------------------------------------------
________________
स्थान- 3 : उद्देश-४
૨૫૭
णिमज्जियं शब्नो खा प्रभाो अर्थ यो छे
पाएशीभांथी उपर खाववुं जने नीये ४धुं ते; डूजडी जावी ते जल में डुबकी मारना । Alternately to emerage out of water and submerge under it. अहे उम्मज्जणिमज्जियं करेमाणे देस पुढवी चलेज्जा । खारीते त्र भाषाभां सूत्र निर्देश पूर्व उम्मज्जणिमज्जियं શબ્દનો એક પ્રકારનો જ અર્થ કર્યો છે.
વિચારણા – આ સૂત્રમાં મહોરગ સંબંધી ભૂકંપના કારણમાં મહિઠ્ઠિ નાવ મહાસોવચ્છેવિશેષણથી व्यंतर देवना अर्थनी पुष्टी थाय छे परंतु अहेरयणप्पभाए पुढवीए भने उम्मज्जणिमज्जियं पहो 'વ્યંતરદેવ' અર્થમાં બાધક બને છે અને અસાલિયાની જેમ ભૂમિમાં ઉત્પન્ન થનાર ઉ૨પરિસર્પ તિર્યંચ अर्थनी पुष्टी रे छे. तत्त्वं केवलीगम्यं ।
કિક્વિશી દેવોની સ્થિતિ આદિ :
|२९ तिविहा देवकिव्विसिया पण्णत्ता, तं जहा - तिपलिओवमट्ठिया तिसागरोवम- ट्ठिईया तेरससागरोवमट्ठिईया |
कहिं णं भंते ! तिपलिओवमट्ठिईया देवकिव्विसिया परिवसंति ? उप्पि जोइसियाणं, हेट्ठि सोहम्मीसाणेसु कप्पेसु, एत्थ णं तिपलिओवमट्ठिया देवकिव्वि- सिया परिवसंति ।
कहि णं भंते ! तिसागरोवमट्ठिईया देव किव्विसिया परिवसंति ? उप्पि सोहम्मीसाणाणं कप्पाणं, हेट्ठि सणकुमारमाहिंदेसु कप्पेसु, एत्थ णं तिसागरोवमट्टिईया देवकिव्विसिया परिवसंति ।
कहि णं भंते ! तेरससागरोवमट्ठिईया देवकिव्विसिया परिवसंति ? उप्पि बंभलोगस्स कप्पस्स, हेट्ठि लंतगे कप्पे, एत्थ णं तेरससागरोवमट्ठिईया देवकिव्विसिया परिवसंति ।
ભાવાર્થ :- કિવિષિક દેવ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા (२) ए| सागरोपमनी स्थितिवाणा (3) तेर सागरोपमनी स्थितिवाणा.
પ્રશ્ન– હે ભગવન્ ! ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિવિષિક દેવ ક્યાં નિવાસ કરે છે ?
ઉત્તર- આયુષ્યમાન્ ! જ્યોતિષ્ક દેવોની ઉપર તથા સૌધર્મ, ઈશાન દેવલોકની નીચે(નીચેના પ્રતરોમાં) ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિક્વિષિક દેવ નિવાસ કરે છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રી ઠાણાગ સૂત્ર-૧
પ્રશ્ન- હે ભગવન્! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- આયુષ્માનું! સૌધર્મ અને ઈશાન દેવલોકની ઉપર તથા સનકુમાર અને મહેન્દ્ર દેવલોકની નીચે(નીચેના પ્રતરોમાં) ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ નિવાસ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- આયુષ્યમાનું ! બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકની ઉપર અને લાંતક દેવલોકની નીચે તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ નિવાસ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના કિલ્પિષી દેવોના નામ તથા સ્થાનનો ઉલ્લેખ છે.
૬િ સોહબ્બીસીસુ ખે! – અહીં મૂળપાઠમાં નોલિયા બ = જ્યોતિષી દેવોના વિમાનોથી ઉપર અને સોહનીસાસુ ખેસુ = સૌધર્મ ઈશાન દેવલોકમાં(અહીં વરુખેમાં સપ્તમી વિભક્તિ છે.) ક્ = નીચેના ભાગમાં; આ રીતે અર્થ કરવો જોઈએ. તાત્પર્ય એ છે કે પહેલા, બીજા દેવલોકમાં નીચેના પ્રતરમાં જ્યાં દેવોનાં ત્રણ પલ્યોપમના સ્થિતિ સ્થાન હોય ત્યાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્વિષી દેવો નિવાસ કરે છે. ત્રીજા ચોથા દેવલોકમાં અને છઠ્ઠા દેવલોકમાં પણ નીચેના પ્રતિરોમાં જ્યાં ક્રમશઃ ત્રણ અને તેર સાગરોપમનાં સ્થિતિ સ્થાન આવે ત્યાં ત્રણ અને તેર સાગરોપમની સ્થિતિવાળા કલ્પિષી દેવો નિવાસ કરે છે.
વખે :- પ્રસ્તુત સૂત્રમાં દેવલોકો માટે 'કલ્પ' શબ્દનો પ્રયોગ કર્યો છે. જે દેવલોકોમાં દશ પ્રકારના કલ્પ એટલે દેવોમાં નાના મોટાનો વ્યવહાર હોય છે. તે દેવલોક 'કલ્પ' કહેવાય છે અને ત્યાં ઉત્પન્ન થનાર દેવો કલ્પોપન્ન દેવ કહેવાય છે.
િિબ્રસિયા:- ઠાણાંગ સૂત્રના પ્રાયઃ સર્વ સંસ્કરણોના આ સૂત્રમાંજિબ્લિસિયા પાઠ જોવા મળે છે. ભગવતી સૂત્ર શતક–૯, ઉદ્દેશક–૩૩ જમાલી પ્રકરણમાં વિધ્વતિય પાઠ પ્રાયઃ સર્વ સંસ્કરણોમાં મળે છે. તેથી પ્રસ્તુતમાં ભગવતી સૂત્રના આધારે વિવૂિસિયા પાઠને શુદ્ધ સમજતાં તેનો સ્વીકાર કર્યો છે. પરિષદના દેવ દેવીઓની સ્થિતિ :३० सक्कस्स णं देविंदस्स देवरण्णो बाहिरपरिसाए देवाणं तिण्णि पलिओवमाई ठिई पण्णत्ता । सक्कस्स णं देविंदस्स देवरण्णो अभितरपरिसाए देवीणं तिण्णि पलिओवमाई ठिई पण्णत्ता । ईसाणस्स णं देविंदस्स देवरण्णो बाहिरपरिसाए देवीणं तिण्णि पलिओवमाइं ठिई पण्णत्ता ।
Page #323
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૪
૨૫૯
ભાવાર્થ :- દેવેન્દ્ર, દેવરાજ શક્રની બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્પોપમની છે. દેવેન્દ્ર દેવરાજ શક્રની આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે.
વિવેચન :
ઈન્દ્રની પરિષદમાં દેવો કરતાં દેવીઓની સ્થિતિ અલ્પ હોય છે. તે જ પ્રમાણે આત્યંતર પરિષદ કરતાં બાહ્ય પરિષદની સ્થિતિ અલ્પ હોય છે. પ્રસ્તુતમાં ત્રીજા સ્થાનના કારણે ત્રણ–ત્રણ પલ્યોપમની સ્થિતિવાળાઓનો સંગ્રહ છે. પરિષદનું વિસ્તૃત વર્ણન ઠાણાંગ સૂત્ર સ્થાન ૩, ઉદ્દેશક ૨ માં છે.
ત્રણ ત્રણ પ્રકારના પ્રાયશ્ચિત્ત :
| ३१ तिविहे पायच्छित्ते पण्णत्ते, तं जहा- णाणपायच्छित्ते, दंसणपायच्छित्ते, चरित्तपायच्छित्ते ।
ભાવાર્થ :- ત્રણ પ્રકારના પ્રાયશ્ચિત્ત છે, યથા– (૧) જ્ઞાનસંબંધી પ્રાયશ્ચિત્ત (૨) દર્શનસંબંધી પ્રાયશ્ચિત્ત (૩) ચારિત્ર સંબંધી પ્રાયશ્ચિત્ત.
३२ तओ अणुग्घाइमा पण्णत्ता, तं जहा - हत्थकम्मं करेमाणे, मेहुणं सेवेमाणे, राईभोयणं भुंजमाणे ।
ભાવાર્થ :- ત્રણ ગુરુ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, યથા– (૧) હસ્તકર્મ કરનારા (૨) મૈથુન સેવન કરનારા (૩) રાત્રિભોજન કરનારા.
३३ तओ पारंचिया पण्णत्ता, તેં નહીં- दुट्टे पारंचिए, पत्ते पारंचिए,
अण्णमण्णं करेमाणे पारंचिए ।
ભાવાર્થ :ત્રણ પારાંચિત(દસમા) પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, યથા– (૧) દુષ્ટપરિણામી–પારાંચિત (તીવ્રતમ કષાયદોષથી દૂષિત) (૨) પ્રમત્ત પારાંચિત(સ્ત્યાનáિનિદ્રાવાળા)(૩) અન્યોન્ય(સ્વલિંગી સાથે) મૈથુન સેવન કરનારા.
| ३४ तओ अणवट्ठप्पा पण्णत्ता, तं जहा- साहम्मियाणं तेणियं करेमाणे अण्ण- धम्मियाणं तेणियं करेमाणे, हत्थातालं दलयमाणे ।
ભાવાર્થ:- ત્રણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, યથા– (૧) સાધર્મિકોની ચોરી કરનારા (૨) અન્ય ધાર્મિકોની ચોરી કરનારા (૩) હસ્તતાલ મારક પ્રહાર કરનારા.
Page #324
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાયશ્ચિત્ત સંબંધી વિવિધ વિધાન છે.
પણ પછિત્ત :- પ્રથમ સૂત્રમાં દોષ સેવનના વિષયનું કથન છે અર્થાત્ દોષ સેવન જ્ઞાન વિષયક હોય, દર્શન વિષયક હોય અને ચારિત્ર વિષયક હોય તો તે સંબંધી પ્રાયશ્ચિત્તને જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયશ્ચિત્ત અને ચારિત્ર પ્રાયશ્ચિત્ત કહે છે.
અણુયાના - નિશીથ સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્તના મુખ્ય બે વિભાજન છે– ગુરુ અને લઘુ. પુનઃ તેના બે વિભાજન છે– માસિક અને ચૌમાસિક. જે દોષ મૂળગુણની પ્રમુખતાએ હોય તેનો સમાવેશ ગુરુ પ્રાયશ્ચિત્તમાં થાય છે. આગમ ભાષામાં તેને અનુઘાતિમ પ્રાયશ્ચિત્ત કહે છે. પાવિયા – પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર છે. તેમાં અંતિમ પ્રાયશ્ચિત્તનું નામ પારાંચિત પ્રાયશ્ચિત્ત છે. આપવ4ખા :- પ્રાયશ્ચિત્તના દસ પ્રકારમાંથી અનવસ્થાપ્ય નામનું નવમું પ્રાયશ્ચિત્ત છે. આ બંને પ્રાયશ્ચિત્ત વર્તમાનમાં નિષિદ્ધ છે.
આ પ્રાયશ્ચિત્ત સંબંધી વિશદ વિવેચન બૃહત્કલ્પ આદિ છેદસૂત્રોમાં જોવું. અહીં ત્રીજા સ્થાનની અપેક્ષાએ આ વિષયનું સંકલન છે. નપુંસકને દીક્ષાનો નિષેધ :३५ तओ णो कप्पंति पव्वावेतए, तं जहा- पंडए, वाइए, कीवे ।
एवं तओ णो कप्पंति मुंडावित्तए, सिक्खावित्तए, उवट्ठावेत्तए, संभुजित्तए, સંવાસિત્ત, તં નહીં- પંપ, વા૫, જીવે ! ભાવાર્થ :- ત્રણ વ્યક્તિને પ્રવ્રજિત કરવા કલ્પતા નથી, તે આ પ્રમાણે છે– (૧) લિંગ નપુંસક (૨) વાતિક નપુંસક (૩) કલબ નપુંસક.
તે જ રીતે તે ત્રણને મુંડિત કરવા, શિક્ષિત કરવા, મહાવ્રતોમાં આરોપિત કરવા, તેની સાથે આહાર આદિનો સંબંધ રાખવો અને સાથે રહેવું કલ્પતું નથી, તે આ પ્રમાણે છે– (૧) નપુંસક (૨) વાતિક (૩) કલીબ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નપુંસકોને દીક્ષા માટે અયોગ્ય દર્શાવ્યા છે. તેઓ ઉત્કૃષ્ટ વેદોદયવાળા અને અત્યંત નિર્બળ મનોવૃત્તિવાળા હોવાથી વ્રત પાલન કરવામાં સમર્થ હોતા નથી. સમર્થ વ્યક્તિ જ સંયમ પાલન કરી
Page #325
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૪ .
૨૧]
શકે છે.
પ્રસ્તુત સૂત્ર બૃહત્કલ્પ સૂત્રના ચોથા ઉદ્દેશકમાં શબ્દશઃ છે. અહીં ત્રિસ્થાનનું પ્રકરણ હોવાથી તેનું સંકલન કર્યું છે. બૃહત્કલ્પ સૂત્રમાં આ સૂત્રની વ્યાખ્યામાં દીક્ષાની યોગ્યતા-અયોગ્યતા માટે ૨૦ બોલનું વિવેચન કર્યું છે. પંડા = લિંગ નપુંસક કે જન્મ નપુંસકને પંડક કહે છે. જે સ્ત્રી, પુરુષ બંને સાથે વિષય સેવનની તીવ્ર ઈચ્છાવાળા હોય છે. વાઘ = જેને વાયુના વિકારથી ઉત્પન્ન થયેલી વિષયેચ્છા, વિષય સેવન સિવાય અન્ય રીતે શાંત ન થાય તે પુરુષ વાતિક નપુંસક કહેવાય છે. વરાવે = સ્ત્રીદર્શન વગેરે નિમિત્તથી વિકારભાવ ઉત્પન્ન થતાં વીર્ય અલિત થઈ જાય તે પુરુષ કલબ નપુંસક કહેવાય છે. શાસ્ત્ર વાચનાને યોગ્ય અયોગ્ય શ્રમણ :३६ तओ अवायणिज्जा पण्णत्ता,तं जहा- अविणीए, विगईपडिबद्ध, अविમોવિયપદુડે ! ભાવાર્થ :- ત્રણ વ્યક્તિ વાચનાને અયોગ્ય છે, તે આ પ્રમાણે છે– (૧) અવિનીત-વિનય રહિત (૨) વિગય પ્રતિબદ્ધ-દૂધ, ઘી આદિ રસોના સેવનમાં આસક્ત (૩) અવ્યપશમિત પ્રાભૃત-કલહને શાંત નહીં કરનાર અર્થાત્ અત્યંત ક્રોધી. ३७ तओ कप्पंति वाइत्तए, तंजहा- विणीए, अविगईपडिबद्धे, विओसवियपाहुडे। ભાવાર્થ :- ત્રણ વ્યક્તિ વાચનાને યોગ્ય છે, તે આ પ્રમાણે છે– (૧) વિનીત (૨) વિગયોમાં અપ્રતિબદ્ધ (૩) ઉપશાંત કલહવાળા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વાચનાને યોગ્ય-અયોગ્ય વ્યક્તિનું નિરૂપણ છે. યોગ્ય વ્યક્તિને જ વાચના આપી શકાય છે. યોગ્યતા વિના તે જ્ઞાનનું પરિણમન થતું નથી. ઊખર ભૂમિમાં વાવેલા બીજની જેમ તે નિષ્ફળ જાય છે.
અવિનીત, રાસલોલુપી અને ક્લેશ કંકાસી વ્યક્તિ વાચના માટે અયોગ્ય છે. આ ત્રણ દુર્ગુણ સ્વ–પરને નુકશાનકારક છે. તેથી ત્રણ દુર્ગુણ રહિત વ્યક્તિ જ વાચનાને યોગ્ય છે. વિશેષ વિવેચન માટે જુઓ– બૃહકલ્પસૂત્ર ઉદ્દેશક-૪.
Page #326
--------------------------------------------------------------------------
________________
[ રર |
શ્રી ઠાણાંગ સત્ર-૧
દુર્બોધ્ય-સુબોધ્ય વ્યક્તિ :३८ तओ दुसण्णप्पा पण्णत्ता, तं जहा- दुढे, मूढे, वुग्गाहिए । ભાવાર્થ :- ત્રણ પ્રકારની વ્યક્તિ મુશ્કેલીથી બોધ પ્રાપ્ત કરે છે, યથા– (૧) દુષ્ટ પ્રકૃતિવાળા કે દ્વેષી વ્યક્તિ (૨) મૂઢ(વિવેક શૂન્ય)(૩) કદાગ્રહી(ખોટી પક્કડ રાખનાર) ३९ तओ सुसण्णप्पा पण्णत्ता, तं जहा- अदुढे, अमूढे अवुग्गाहिए । ભાવાર્થ :- ત્રણ પ્રકારની વ્યક્તિ સરળતાથી બોધ પ્રાપ્ત કરે છે, યથા- (૧) અદુષ્ટ (૨) અમૂઢ (૩) અકદાગ્રહી. વિવેચન :
ધર્મબોધ કે તત્ત્વ બોધ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિની પ્રકૃતિની અપેક્ષાએ યોગ્યતા અયોગ્યતાનું સૂચન આ સૂત્રોમાં છે. વિષયની સ્પષ્ટતા ભાવાર્થથી થઈ જાય છે. વિશેષ વિવરણ માટે જુઓ-બહત્કલ્પ સૂત્ર-ઉદ્દેશક ૪.
લોકમાં ત્રણ વલયાકાર પર્વત :४० तओ मंडलिया पव्वया पण्णत्ता,तं जहा- माणुसुत्तरे, कुंडलवरे, रुयगवरे । ભાવાર્થ :- ત્રણ પર્વત માંડલિક[વલયાકાર] છે, યથા- (૧) માનુષોત્તર પર્વત (૨) કુંડલવર પર્વત (૩) રુચકવર પર્વત. પોતપોતાની કોટિમાં સૌથી મોટા પર્વતાદિ :४१ तओ महइमहालया पण्णत्ता, तं जहा- जंबुद्दीवए मंदरे मंदरेसु, सयंभूरमणे समुद्दे समुद्देसु, बंभलोए कप्पे कप्पेसु । ભાવાર્થ :- ત્રણ પોત-પોતાની કોટિમાં સૌથી મોટા છે, યથા– (૧) મેરુ પર્વતોમાં જંબૂઢીપનો સુમેરુ પર્વત (૨) સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર (૩) દેવલોકમાં બ્રહ્મલોક નામનો પાંચમો દેવલોક છે. શ્રમણોની છ પ્રકારની કલ્પસ્થિતિ :४२ तिविहा कप्पठिई पण्णत्ता, तं जहा- सामाइयकप्पठिई, छेदोवट्ठावणियकप्पठिई, णिव्विसमाणकप्पठिई ।
Page #327
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
[ ૨૩] अहवा तिविहा कप्पठिई पण्णत्ता, तं जहा- णिव्विट्ठकप्पट्टिई, जिणकप्पट्टिई, थेरकप्पट्ठिई । ભાવાર્થ :- કલ્પસ્થિતિ-સાધ્વાચાર સમાચારી ત્રણ પ્રકારની છે, યથા- સામાયિક કલ્પસ્થિતિ (૨) છેદોષસ્થાનીય કલ્પસ્થિતિ (૩) નિર્વિશમાન(પરિહાર વિશુદ્ધ) કલ્પસ્થિતિ.
અથવા કલ્પસ્થિતિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) નિર્વિષ્ટ(પરિહાર વિશુદ્ધ)કલ્પ સ્થિતિ (૨) જિનકલ્પ સ્થિતિ (૩) સ્થવિરકલ્પ સ્થિતિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુની કલ્પ મર્યાદાનું વિવરણ છે. ક૫સ્થિતિ:- સાધુઓની આચાર–મર્યાદા, સાધુ સમાચારી અને વિશિષ્ટ સાધના સમાચારીને કલ્પસ્થિતિ કહે છે. આ સૂત્રમાં ત્રણ ત્રણ કરીને છ પ્રકારની કલ્પસ્થિતિ કહી છે. તાત્પર્ય એ છે કે આ છએ પ્રકારના શ્રમણોની આચાર મર્યાદા-સમાચારીઓમાં નિયમ, ઉપનિયમોમાં કંઈક વિશેષતા-તફાવત હોય છે. મૌલિક નિયમરૂપ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અને અઢાર પાપોના સંપૂર્ણતઃ ત્યાગમાં પૂર્ણ રીતે સમાનતા હોય છે. (૧) સામાયિક કલ્પસ્થિતિ :- આ કલ્પસ્થિતિ પ્રથમ અને અંતિમ તીર્થકરોના સમયમાં અલ્પકાળની હોય છે, કારણ કે સામાયિક પછી છેદોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કરાય છે. રર તીર્થકરોના સમયમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સામાયિક કલ્પ સ્થિતિ જીવનપર્યતની હોય છે. તેમાં મહાવ્રતની સંખ્યા ચાર હોય છે. વસ્ત્ર આદિ ઉપધિની મર્યાદા સંબંધી કોઈ ધ્રુવ નિયમ હોતો નથી. સાધ્વાચારના દશ વિશેષ કલ્પોમાંથી માત્ર ચાર કલ્પ તેમાં આવશ્યક હોય છે. છ કલ્પનું પાલન ઐચ્છિક હોય છે. ૨) છેદોષસ્થાપનીય-કલ્પસ્થિતિ:- પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં જ હોય છે. આ કલ્પમાં મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે. આ કલ્પમાં વસ્ત્રાદિ ઉપકરણોની મર્યાદા કાયમ હોય છે મહાવ્રતની સંખ્યા પાંચ હોય છે. સાધ્વાચારના દશ દશ વિશેષ કલ્પનું પાલન આવશ્યક હોય છે. (૩–૪) નિર્વિશમાન-નિર્વિષ્ટ કલ્પ સ્થિતિઃ- આ બે કલ્પ પરિહાર વિશુદ્ધ ચારિત્ર-વિશિષ્ટ પ્રકારની તપ સાધના કરનારના છે. તેમાં તપસ્યા કરનારના નિયમ–કલ્પ વિશેષ હોય છે અને સેવા કરનારની સમાચારી ભિન્ન હોય છે. તપ કરનારની સામાચારીને નિર્વિશમાન કલ્પ કહે છે અને સેવા કરનારની સમાચારીને નિર્વિષ્ટ કલ્પ કહે છે. તે બંનેની કલ્પસ્થિતિ છ-છ મહિને બદલાય છે. તે બંનેની સામાચારીની ભિન્નતા તપ, ધ્યાન અને કાર્યોત્સર્ગ સંબંધી હોય છે.
(૫) જિન કલ્પ સ્થિતિ :- વિશેષતર સંયમ સાધનાની ઈચ્છાથી સાધક ગચ્છ મુક્ત થઈ આગમાનુસાર કે ગુરુ આજ્ઞાનુસાર આ કલ્પ ધારણ કરે છે. આ કલ્પ મર્યાદામાં પરિસ્થિતિવશ પણ છૂટછાટનું સેવન થતું
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રી ઠાણાગ સૂત્ર-૧
નથી તેમજ કાયક્લેશના વિશેષ નિયમ, અભિગ્રહ ધારણ કરવાના હોય છે. તેઓને વિહાર અને કાયિક પ્રવૃત્તિઓ તેમાં અત્યલ્પ હોય છે. () સ્થવિરકલ્પ સ્થિતિ :- જે સાધુ આચાર્યાદિ યુક્ત ગચ્છમાં–સંઘમાં રહી સંયમ સાધના કરે તેઓની આચાર–મર્યાદાને સ્થવિર કલ્પસ્થિતિ કહે છે. સ્થવિરકલ્પી સાધુ પઠન-પાઠન, શિક્ષા, દીક્ષા, વ્રતગ્રહણ આદિ કાર્યોમાં સંલગ્ન રહે છે તથા સાધુ સમાચારીનું સમ્યક પ્રકારે પરિપાલન કરે છે. વિશિષ્ટ અભિગ્રહ, ત્યાગ, નિયમ, તપ વગેરે આ કલ્પમાં ઐચ્છિક હોય છે. વિશેષ પરિસ્થિતિમાં કોઈપણ મુલગુણ કે ઉત્તરગુણના દોષ સેવન કરે તો તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા આ કલ્પમાં હોય છે.
અહીં વિશેષ જાણવાનું કે પ્રથમ દીક્ષિત શ્રમણ સૌ પ્રથમ સ્થવિર કલ્પી કહેવાય છે. તે સ્થવિર કલ્પીની ચાર અવસ્થા છે– (૧) તેમાં સર્વપ્રથમ સામાયિક ચારિત્ર સ્વીકાર કરે છે (૨) ત્યારપછી છેદોપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરી તેનું પાલન કરે છે (૩) પછી પરિહાર વિશુદ્ધ ચારિત્રના ભેદરૂપ નિર્વિશમાન અને પછી નિર્વિષ્ટકાયિક સંયમની સાધના કરાય છે. (૪) છેલ્લે જિનકલ્પ સ્થિતિની યોગ્યતા હોય તો તે જિનકલ્પ સ્વીકારે છે. આ રીતે ક્રમિક સાધના થાય છે અને ક્યારેક ગુરુ આજ્ઞાથી અક્રમિક સાધના પણ થઈ શકે છે.
આ છ પ્રકારની કલ્પસ્થિતિનું વર્ણન બૃહત્કલ્પ સૂત્રના છઠ્ઠા ઉદ્દેશકમાં છે. વિશેષ વિવરણ માટે ત્યાં જુઓ. દંડકવર્તી જીવોના ત્રણ શરીર :|४३ णेरइयाणं तओ सरीरगा पण्णत्ता, तं जहा- वेउव्विए, तेयए, कम्मए । असुर कुमाराणं तओ सरीरगा पण्णत्ता, तं जहा- वेउव्विए, तेयए, कम्मए । एवं सव्वेसिं देवाणं । पुढविकाइयाणं तओ सरीरगा पण्णत्ता, तं जहाओरालिए, तेयए, कम्मए । एवं वाउकाइयवज्जाणं जाव चउरिदियाणं । ભાવાર્થ :- નારકીને ત્રણ શરીર છે, યથા– (૧) વૈક્રિય શરીર (૨) તૈજસ શરીર (૩) કાર્મણ શરીર. અસુરકુમારોને ત્રણ શરીર છે, યથા– (૧) વૈક્રિય શરીર (૨) તૈજસ શરીર (૩) કાર્મણ શરીર. તે જ રીતે સર્વ દેવોને ત્રણ શરીર હોય છે.
પૃથ્વીકાયિક જીવોને ત્રણ શરીર છે, યથા- (૧) ઔદારિક (૨) તૈજસ (૩) કાર્મણ. તે જ રીતે વાયુકાયિક જીવોને છોડીને, ચતુરિન્દ્રિય સુધીના સર્વ જીવોને ત્રણ શરીર જાણવા. (વાયુકાયને ૪ શરીર છે.) પ્રતિકૂળ વ્યવહાર કરનારના ત્રણ-ત્રણ ભેદ :४४ गुरुं पडुच्च तओ पडिणीया पण्णत्ता, तं जहा- आयरियपडिणीए,
Page #329
--------------------------------------------------------------------------
________________
| स्थान-3: देश-४
| २६५
उवज्झाय पडिणीए, थेरपडिणीए । भावार्थ :- गुरुनी अपेक्षा प्रत्यनी ए छ, यथा- (१) मायार्थ प्रत्यनी (२) उपाध्याय प्रत्यनी (3) स्थविर प्रत्यनी. ४५ गई पडुच्च तओ पडिणीया पण्णत्ता, तं जहा- इहलोगपडिणीए, परलोग- पडिणीए, दुहओलोगपडिणीए । भावार्थ :- गतिनी अपेक्षा प्रत्यनी छ, यथा- (१) यस प्रत्यनी -छन्द्रियन। વિષયોને ત્યાગી પંચાગ્નિ વગેરે બાલતપ કરનારા. (૨) પરલોક પ્રત્યેનીક- ઈન્દ્રિય વિષયોમાં તલ્લીન રહેનારા (૩) ઉભયલોક પ્રત્યેનીક– ચોરી આદિ કરીને ઈન્દ્રિયોના વિષયોમાં તલ્લીન રહેનારા. ४६ समूहं पडुच्च तओ पडिणीया पण्णत्ता, तं जहा- कुलपडिणीए, गणपडि- पीए, संघपडिणीए । भावार्थ :- सभडनी अपेक्षा प्रत्यनीत्रएछ, यथा- (१)सना प्रत्यनी (२)गएन। प्रत्यनी। (3) संघना प्रत्यनी. |४७ अणुकंपं पडुच्च तओ पडिणीया पण्णत्ता, तं जहा- तवस्सिपडिणीए, गिलाणपडिणीए, सेहपडिणीए । भावार्थ :- अनुपानी अपेक्षा प्रत्यनी त्रए छ, यथा- (१) तपस्वी प्रत्यनी (२) दान प्रत्यनी (3) शैक्ष प्रत्यनी. |४८ भावं पडुच्च तओ पडिणीया पण्णत्ता,तं जहा- णाणपडिणीए, सणपडिणीए, चरित्तपडिणीए । भावार्थ :- मावनी अपेक्षा प्रत्यनीत्रएछ, यथा- (१) शान प्रत्यनी (२)शन प्रत्यनी (3) चारित्र प्रत्यनी. ४९ सुयं पडुच्च तओ पडिणीया पण्णत्ता, तं जहा- सुयपडिणीए, अत्थपडिणीए तदुभयपडिणीए । भावार्थ :- श्रुतनी अपेक्षा प्रत्यनी ॥, यथा- (१) सूत्र प्रत्यनी (२) अर्थ प्रत्यनी (3) તદુભય પ્રત્યનીક.
Page #330
--------------------------------------------------------------------------
________________
[
s ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યનીક–પ્રતિકૂળ આચરણ કરનાર વ્યક્તિઓનું પાંચ વર્ગીકરણમાં કથન છે. (૧) ગરુપ્રત્યેનીક :- પ્રથમ વર્ગીકરણ તત્ત્વ ઉપદેણ અથવા જ્યેષ્ઠની અપેક્ષાએ ગુરુ પ્રત્યેનીકનું છે.આચાર્ય, ઉપાધ્યાય તત્વ ઉપદેષ્ટા હોય છે. દીક્ષા અને શિક્ષા દેનારા હોવાથી ગુરુ છે. સ્થવિર તત્ત્વ ઉપદેષ્ટા પણ હોય શકે અથવા ઉંમર, જ્ઞાન વગેરેથી મોટા પણ હોય શકે. વયોવૃદ્ધ, તપોવૃદ્ધ, જ્ઞાનગરિમાની અપેક્ષાએ ગુરુતુલ્ય છે. જે વ્યક્તિ તેઓનો યથોચિત વિનય ન કરે, અવર્ણવાદ બોલે, છિદ્રાન્વેષણ રૂપે પ્રતિકૂળ વ્યવહાર કરે, તે ગુરુપ્રત્યેનીક છે. ગતિ પ્રત્યેનીક - બીજું વર્ગીકરણ જીવનપર્યાયની અપેક્ષાએ ગતિ પ્રત્યેનીક'નું છે. ઈહલોક-પરલોકના બે અર્થ થાય છે– (૧) ઈહલોક એટલે વર્તમાન જીવન (૨) આ મનુષ્ય જીવન. પરલોક એટલે (૧) આગામી જીવન (૨) તિર્યંચાદિ જીવન. (૧) રૂદનોન ળિ:- જે મનુષ્ય વર્તમાન જીવનથી પ્રતિકૂળ વ્યવહાર કરે, અજ્ઞાનપૂર્ણ તપથી શરીરને પીડિત કરે, મનુષ્યજાતિ પ્રતિ નિર્દય વ્યવહાર કરે તે ઈહલોક પ્રત્યેનીક છે. (૨) પરનો પરિઘ :- જે મનુષ્ય ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત હોય, જ્ઞાન વગેરે લોકોત્તર ગુણો પ્રતિ ઉપદ્રવપૂર્ણ વ્યવહાર કરે, પશુપક્ષી પ્રતિ નિર્દય વ્યવહાર કરે તે પરલોક પ્રત્યેનીક છે. (૨) સમયનો પડિrs :- જે મનુષ્ય ચોરી આદિ દુષ્કૃત્યો દ્વારા બંને લોકને બગાડે, મનુષ્ય અને તિર્યંચ બંને જાતિ પ્રતિ નિર્દય વ્યવહાર કરે તે ઊભયલોક પ્રત્યેનીક છે.
સમૂહ પ્રત્યેનીક :- ત્રીજું વર્ગીકરણ સમૂહ અપેક્ષાએ છે. કુળ, ગણ, સંઘ, અનેક વ્યક્તિઓના સમૂહ રૂપ છે. કુળથી ગણ અને ગણથી સંઘ મોટો છે. એક ગુરુની શિષ્ય પરંપરાને કુળ કહે છે. પરસ્પર સાપેક્ષ કુળના સમુદાયને ગણ કહે છે. સંયમની સાધના કરનાર સર્વ સાધુ સમુદાયને સંઘ કહે છે. કુલ, ગણ અથવા સંઘના અવર્ણવાદ બોલે અને તેને વિઘટિત કરવાનો પ્રયત્ન કરે, તે કુળાદિનો પ્રત્યેનીક કહેવાય છે. અન પાપત્યનીક - ચોથું વર્ગીકરણ અનુકંપનીય વ્યક્તિની અપેક્ષાએ છે. મા ખમણ આદિ પ્રખર તપસ્યા કરનાર તપસ્વી, ગ્લાન-રોગાદિથી પીડિત સાધુ, શૈક્ષ-નવદીક્ષિત સાધુ; આ ત્રણે અનુકમ્પાને પાત્ર છે. તેઓ ઉપર જે અનુકમ્પા ન કરે, તેઓની સેવા-સુશ્રુષા ન કરે, તેઓ સાથે પ્રતિકૂલ આચરણ કરે, તે તેઓનો પ્રત્યેનીક કહેવાય છે. ભાવ પ્રત્યેનીક - પાંચમું વર્ગીકરણ કર્મક્ષય જનિત પર્યાયની અપેક્ષાએ છે. જે વ્યક્તિ જ્ઞાનને સમસ્યાનું મૂળ અને અજ્ઞાનને સુખશાંતિનું કારણ માને છે, તે જ્ઞાન પ્રત્યેનીક છે. તે જ રીતે દર્શન, ચારિત્રને વ્યર્થ કહે, તેની વિપરીત પ્રરૂપણા કરે, તે ભાવપ્રત્યેનીક છે. શ્રત પ્રત્યેનીક - છઠું વર્ગીકરણ શાસ્ત્રોની અપેક્ષાએ છે. મૂળપાઠ, અર્થ અને ઉભયનું યથાર્થ ઉચ્ચારણ
Page #331
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪.
[ ૨૪૭]
ન કરનાર અને તેની વિપરીત વ્યાખ્યા કરનાર શ્રુત પ્રત્યેનીક છે. માતા-પિતાના ત્રણ-ત્રણ અંગ :
५० तओ पिइयंगा पण्णत्ता, तं जहा- अट्ठी, अट्ठिमिजा, केसमंसुरोमणहे । तओ माउयंगा पण्णत्ता, तं जहा- मंसे, सोणिए, मत्थुलिंगे । ભાવાર્થ :- ત્રણ પિતૃઅંગ છે, યથા– (૧) અસ્થિ (૨) મજ્જા (૩) કેશ ,દાઢી, મૂછ, રોમ. માતાના ત્રણ અંગ છે, યથા- (૧) માંસ (૨) શોણિત (૩) મસ્તિષ્ક.
વિવેચન :
મનુષ્યને માતા અને પિતા તરફથી ત્રણ-ત્રણ અંગ પ્રાપ્ત થાય છે. તે માતૃઅંગ અને પિતૃઅંગ કહેવાય છે. જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. સાધુ અને શ્રાવકના ત્રણ-ત્રણ મનોરથ :५१ तिहिं ठाणेहिं समणे णिग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवइ, तं जहा-कया णं अहं अप्पं वा बहुयं सुयं अहिज्जिस्सामि ! ॥१॥ कया णं अहं एकल्ल-विहारपडिम उवसंपज्जित्ता णं विहरिस्सामि ! ॥२॥ कया णं अहं अपच्छिम- मारणतियसलेहणा-झूसणा-झूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगए कालं अणव- कंखमाणे विहरिस्सामि ! ॥३॥
एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणे णिग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवइ ।
ભાવાર્થ :- ત્રણ કારણોથી શ્રમણ-નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા થાય છે જ્યારે અલ્પ અથવા અધિક ઉપલબ્ધ શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરીશ // ૧ | ક્યારે હું એકલ વિહાર પ્રતિજ્ઞાને સ્વીકારી વિચરીશ || ૨ || ક્યારે હું અપશ્ચિમ મારણાત્તિક–જીવનના અંતે, મૃત્યુ સમયે આહાર અને કષાયના ત્યાગ રૂપ સંખનાની આરાધના કરી, પાદપોપગમન સંથારો કરી, મૃત્યુની ઈચ્છા કર્યા વિના વિચરીશ // ૩ /.
આ રીતે ઉત્તમ મન, વચન, કાયાથી ભાવના ભાવતા શ્રમણ નિગ્રંથ, મહા નિર્જરા તથા મહાપર્યવસાવાળા-મુક્તિ પ્રાપ્ત કરનારા થાય છે. |५२ तिहिं ठाणेहिं समणोवासए महाणिज्जरे महापज्जवसाणे भवइ, तं जहा
Page #332
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
कया णं अहं अप्पं वा बहुयं वा परिग्गहं परिचइस्सामि ! ॥१॥ कया णं अहं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइस्सामि ! ॥२॥ कया णं अहं अपच्छिम-मारणंतिय संलेहणा-झूसणा-झूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगए कालं अणवकखमाणे विहरिस्सामि ! ॥३॥
एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणोवासए महाणिज्जरे महा- पज्जवसाणे भवइ । ભાવાર્થ :- ત્રણ કારણોથી શ્રમણોપાસક(ગૃહસ્થ શ્રાવક) મહાનિર્જરા તથા મહાપર્યવસાનવાળા થાય છે– ક્યારે હું થોડો અથવા ઘણો પરિગ્રહ છોડીશ. ll૧ll ક્યારે હું મુંડિત થઈ ઘર છોડી અણગાર બનીશ. /રા ક્યારે હું જીવનના અંતે આહારપાણી અને કષાયના પરિત્યાગ રૂપ સંલેખના કરી, પાદપોપગમન સંથારો સ્વીકારી, મૃત્યુની ઈચ્છા કર્યા વિના વિચારીશ. રૂા.
આ રીતે ઉત્તમ ભાવના ભાવતા શ્રમણોપાસક કર્મોની મહાનિર્જરા કરનાર થાય છે અને મહાન સંસારનો અંત કરી, મુક્તિ પ્રાપ્ત કરનાર થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાનિર્જરાના કારણભૂત સાધુ અને શ્રાવકના ત્રણ-ત્રણ મનોરથનું દિગ્દર્શન છે.
પ્રતિદિન મનોરથનું ચિંતન સાધકને લક્ષ્ય પ્રતિ જાગૃત રાખે છે, તથા પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત કરે છે અને તે પ્રકારે ભાવિત થયેલું ચિત્ત તે દિશામાં પુરુષાર્થશીલ બને છે. આ રીતે શ્રમણ અને શ્રમણોપાસકના ત્રણ ત્રણ મનોરથની મહત્તા છે.
તેથી જ સૂત્રના અંતિમ વાક્યમાં કહ્યું છે કે ઉત્તમ ભાવનાથી સાધક કર્મોની મહાનિર્જરા કરે છે અને મહાન સંસારને પાર કરી મુક્તિ પ્રાપ્ત કરે છે. મહાઝિરે – બાંધેલા કર્મ ક્ષય પામે, આત્માથી છૂટા પડી જાય તેને નિર્જરા કહે છે. કર્મો વિપુલ માત્રામાં ક્ષય પામે તેને મહાનિર્જરા કહે છે.
મહાપHવવાને :-મહાપર્યવસાનના બે અર્થ થાય છે. સમાધિમરણ અને અપનર્મરણ. જે વ્યક્તિની મહાનિર્જરા છે તેનું સમાધિમરણ થાય છે અને ઉત્તમ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. જો સંપૂર્ણ કર્મની નિર્જરા થઈ જાય તો તેનું અપુનર્મરણ થાય છે અર્થાત્ તે જન્મ, મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.
- ઉક્ત સૂત્રમાં પ્રથમ સૂત્ર શ્રમણની અપેક્ષાએ અને પછીનું સૂત્ર શ્રમણોપાસકની અપેક્ષાએ છે. બન્નેમાં ત્રીજો મનોરથ સમાન છે. પત્ત વિહાર પતિમા :- શ્રમણના મનોરથમાં બીજો મનોરથ એકલ વિહાર પ્રતિજ્ઞાનો છે. જે
Page #333
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૪
એકાકી વિચરણ કરી આત્મ સાધના કરે તેને માટે સૂત્રમાં એકલ વિહાર પ્રતિમા કહેલ છે. ત્રણ પ્રકારના સાધક એકલા વિચરે– (૧) એકાકી વિહાર પ્રતિજ્ઞા સ્વીકાર કરી હોય તો (૨) જિન કલ્પ સ્વીકાર કર્યો હોય તો (૩) માસિકી આદિ બાર પડિમા સ્વીકારી હોય તો.
૨૯
આઠ ગુણ :– ઠાણાંગ સૂત્રના આઠમા સ્થાનના આધારે એકાકી વિહાર પ્રતિજ્ઞા ધારકના આઠ ગુણ બતાવ્યા છે. તે આઠ ગુણ આ પ્રમાણે છે– ૧, શ્રદ્ધાવાન ૨, સત્યવાદી ૩, મેધાવી ૪, બહુશ્રુત ૫, શક્તિમાન ૬, અલ્પાધિકરણ ૭, ધૃતિમાન ૮, વીર્ય સંપન્ન. ઠાણાંગ સૂત્રના છઠ્ઠા સ્થાનના વર્ણન અનુસાર આ આઠ ગુણમાંથી પ્રારંભના છ ગુણ સંઘાડા પ્રમુખ થઈ વિચરણ કરનારા દરેક સાધુ-સાધ્વીમાં હોવા જરૂરી છે. અહીં એકલવિહાર કરનારમાં શેષ બે ગુણ વિશેષ કહ્યા છે.
ત્રણ પ્રકારના પુદ્ગલ પ્રતિઘાત :
|५३ तिविहे पोग्गलपडिघाए पण्णत्ते, तं जहा- परमाणुपोग्गले परमाणुपोग्गलं पप्प पडिहण्णिज्जा, लुक्खत्ताए वा पडिहण्णिज्जा, लोगंते वा पडिहण्णिज्जा ।
ભાવાર્થ :- ત્રણ કારણે પુદ્ગલોનો પ્રતિઘાત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલ સાથે અથડાય ત્યારે પ્રતિઘાત પામે છે. (૨) રૂક્ષરૂપે પરિણત થઈ પ્રતિઘાત પામે છે અથવા રૂક્ષતાના કારણે પુદ્ગલ પ્રતિઘાત પામે છે. (૩) લોકાન્તે પ્રતિઘાત પામે છે કારણ કે આગળ ગતિ સહાયક ધર્માસ્તિકાયનો અભાવ છે. [''પ્રતિઘાત" એટલે પુદ્ગલોની ગતિનો અવરોધ અથવા પુદ્ગલોનું સ્ખલન.]
એક, બે, ત્રણ ચક્ષુવાન :
૧૪ તિવિષે નવૂ પળત્તે, તેં નહીં- વવવું, વિશ્વવન્દૂ, તિવવધૂ छमत्थे णं मणुस्से एगचक्खू, देवे बिचक्खू, तहारूवे समणे वा माहणे वा उप्पणणाणदंसणधरे तिचक्खुत्ति वत्तव्वं सिया ।
ભાવાર્થ :- ચક્ષુષ્માન્(આંખવાળા) ત્રણ પ્રકારના તે આ પ્રમાણે છે– (૧) એક ચક્ષુ (૨) દ્વિચક્ષુ (૩) ત્રિચક્ષુ. છદ્મસ્થ મનુષ્યને એકચક્ષુ હોય છે, દેવને બે ચક્ષુ હોય છે. તપ, સંયમ અને અહિંસાનું યથાર્થ પાલન કરનાર શ્રમણ માહન, ઉત્પન્ન જ્ઞાનદર્શન ધારક મુનિને ત્રણ ચક્ષુ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અપેક્ષા વિશેષથી એક, બે અને ત્રણ ચક્ષુનું નિરૂપણ છે. ચક્ષુ બે પ્રકારના છે–(૧) દ્રવ્યચક્ષુ–આંખ રૂપ (૨) ભાવચક્ષુ–જ્ઞાનરૂપ છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૭૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧ |
વહૂ:- સામાન્ય રીતે જેને આંખ હોય તે એક ચક્ષુ કહેવાય. તેઓ માત્ર ચર્મચક્ષુથી જ જોતા હોય છે. વિવઘૂ - દેવને દ્રવ્ય આંખ અને અવધિજ્ઞાનરૂપી બીજી આંખ હોવાથી તે દ્વિચક્ષુ કહેવાય છે. તિવઃ - ઉચ્ચકોટીના સાધુ-સંતોને ત્રિચક્ષુ છે. તેઓને દ્રવ્ય આંખ સાથે અવધિજ્ઞાન અથવા મનઃપર્યવજ્ઞાનરૂપ ચક્ષુ અને શ્રુતજ્ઞાનરૂપી આગમચક્ષુ હોવાથી તે ત્રિચક્ષુ છે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાન, કેવળ દર્શન અને દ્રવ્ય ચક્ષુ એમ ત્રિચક્ષુ હોય છે. અવધિજ્ઞાનનો વિષયદર્શન ક્રમ :|५५ तिविहे अभिसमागमे पण्णत्ते, तं जहा- उड्डे, अहं, तिरियं ।
जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा अइसेसे णाणदंसणे समुप्पज्जइ, से णं तप्पढमयाए उड्डमभिसमेइ, तओ तिरियं, तओ पच्छा अहे । अहोलोगे णं दुरभिगमे पण्णत्ते समणाउसो ! ભાવાર્થ :- અવધિજ્ઞાન દ્વારા ઉપલબ્ધ યથાર્થજ્ઞાન ત્રણ પ્રકારનું છે, યથા– (૧) ઊંચી દિશામાં જ્ઞાન (૨) નીચી દિશામાં જ્ઞાન (૩) તિરછી દિશામાં જ્ઞાન.
જ્યારે તપ, સંયમ, અહિંસાના યથાર્થ પાલક શ્રમણને અતિશય યુક્ત જ્ઞાનદર્શન(અવધિજ્ઞાન દર્શન) ઉત્પન્ન થાય છે ત્યારે તે સર્વ પ્રથમ ઊંચી દિશામાં(ઉદ્ગલોકને)જાણે, તત્પશ્ચાત્ તિરછી દિશામાં તિર્યલોકને અને તે પછી નીચી દિશામાં અધોલોકને જાણે છે. આ રીતે હે આયુષ્યમાનુ શ્રમણ ! અધોલોકનું જ્ઞાન સહુથી વધારે મુશ્કેલ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવધિજ્ઞાનીને જે ક્રમથી લોકનું જ્ઞાન થાય છે, તેનું નિરૂપણ છે. મફતે બળવંસને – અતિશય-વિશિષ્ટ જ્ઞાનદર્શન. અહીં અવધિજ્ઞાન, અવધિદર્શનને અતિશય જ્ઞાનદર્શન કહ્યાં છે. ૩રૃમને -જે કોઈને પણ અવધિજ્ઞાન થાય છે તે પોતાની ક્ષેત્ર સીમામાં સર્વ પ્રથમ ઊંચી દિશામાં કે ઉર્ધ્વ લોકને જ્ઞાનથી જાણે અને જુએ છે. તે પછી ક્રમથી તિરછી અને નીચી દિશામાં જાણે, જુએ છે.
કેવલજ્ઞાન પણ અતિશય જ્ઞાન છે પરંતુ તેનું અહીં કથન નથી. કારણ કે કેવળજ્ઞાનીને તો એક સાથે સર્વદ્રવ્ય, સર્વ પર્યાયનું જ્ઞાન થાય છે. તેઓના જ્ઞાનમાં પૂર્વ પશ્ચાત્ ક્રમ ન હોય. દેવ, રાજા અને ગણિની અદ્ધિ :५६ तिविहा इड्डी पण्णत्ता, तं जहा- देविड्डी, राइड्डी, गणिड्डी ।
Page #335
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૪
[ ૨૭૧ |
ભાવાર્થ :- ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) દેવઋદ્ધિ (૨) રાજ્યઋદ્ધિ (૩) ગણિ(આચાર્ય)ઋદ્ધિ. ५७ देविड्डी तिविहा पण्णत्ता,तं जहा- विमाणिड्डी, विगुव्वणिड्डी, परियारणिड्डी। अहवा देविड्डी तिविहा पण्णत्ता, तं जहा- सचित्ता, अचित्ता, मीसिया । ભાવાર્થ :- દેવઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) વિમાન ઋદ્ધિ (૨) વૈક્રિય ઋદ્ધિ (૩) પરિચારણા ઋદ્ધિ. અથવા દેવઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્રઋદ્ધિ. ५८ राइड्डी तिविहा पण्णत्ता, तं जहा- रण्णो अइज्जाणिड्डी (अतियाणिड्डी), रण्णो णिज्जाणिड्डी, रण्णो बल-वाहण-कोस-कोट्ठागारिड्डी । अहवा राइड्डी तिविहा पण्णत्ता, तं जहा- सचित्ता, अचित्ता, मीसिया । ભાવાર્થ :- રાજ્ય ઋદ્ધિ ત્રણ પ્રકારની છે– (૧) રાજાની નગરાગમન ઋદ્ધિ (૨) રાજાની બહિર્ગમન ઋદ્ધિ (૩) રાજાના સેના, વાહન, કોષ, કોઠાર વગેરેની ઋદ્ધિ. અથવા રાજ્યઋદ્ધિ ત્રણ પ્રકારની કહી છે(૧) સચિત્ત(૨) અચિત્ત (૩) મિશ્ર. ५९ गणिड्डी तिविहा पण्णत्ता, तं जहा- णाणिड्डी, दंसणिड्डी, चरित्तिड्डी । अहवा गणिड्डी तिविहा पण्णत्ता, तं जहा- सचित्ता, अचित्ता, मीसिया । ભાવાર્થ :- આચાર્યની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) જ્ઞાનઋદ્ધિ (૨) દર્શનઋદ્ધિ (૩) ચારિત્રઋદ્ધિ, અથવા આચાર્યની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા- (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવ, રાજા અને આચાર્યની ઋદ્ધિનું કથન છે. ઋદ્ધિ એટલે ઐશ્વર્ય, વૈભવ, શોભા.
વેવિ :- દેવઋદ્ધિ. (૧) દેવના ઉત્પન્ન થવાના કે માલિકીના વિમાન (૨) વૈક્રિય શરીર બનાવવાની શક્તિ (૩) પરિચારણા- દેવીઓ સાથે પાંચે ય ઈન્દ્રિયોનાં સુખ ભોગવવાની વિશેષ પદ્ધતિ. તે દેવ કે ઈન્દ્રની ઋદ્ધિ કહેવાય છે.
રાઠ્ઠી :- રાજ્યાદ્ધિ. (૧) વૈભવપૂર્વક નગરપ્રવેશ (૨) ચતુરંગી સેના સહિત નગરમાંથી નીકળવું (૩) કોષ–ખજાનો, મહેલ, સેના વગેરે રાજાની ઋદ્ધિ છે. અજ્ઞાળિફી - અતિયાનઋદ્ધિ. અતિયાનનો અર્થ છે નગરપ્રવેશ. રાજા કે રાજાના અતિથિવિશેષ નગરમાં આવે ત્યારે દ્વાર, તોરણ, કમાન, પ્રદર્શન, અષ્ટમંગલ વગેરે દ્વારા નગરને શણગારવામાં આવે, જલપાન, અલ્પાહાર વગેરે આયોજન કરવામાં આવે, રાજમાર્ગ પર હજારો વ્યક્તિ ભેગી થાય છે; તે
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૭૨ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
અતિયાનઋદ્ધિ. ળિનારી :- નિર્માણઋદ્ધિ. નિર્માણનો અર્થ છે નગરમાંથી બહાર નીકળવું. ચતુરંગી સેના, સામત્ત, પરિવાર વગેરેની સાથે રાજા નગરની બહાર નીકળે તે નિર્માણઋદ્ધિ.
જાફી – આચાર્યની ઋદ્ધિ. વિશિષ્ટ શ્રુતજ્ઞાન, શંકા રહિત પ્રભાવક પ્રવચન, નિરતિચારપણે સંયમનું પાલન; તે ગણિ–આચાર્યનો વૈભવ છે.
સત્તા વિરા મસિયા - સૂત્રમાં દેવાદિની બીજા પ્રકારની ઋદ્ધિ સચિત્ત, અચિત્ત અને મિશ્રની અપેક્ષાએ કહી છે. જેમ કે દેવોને- (૧) દેવીઓ, પરિષદ વગેરે સચિત્ત (૨) વૈક્રિય કૃત પદાર્થો, આભૂષણ વગેરે અચિત્ત (૩) વૈક્રિય પદાર્થો સહિત દેવ-દેવીઓ મિશ્ર ઋદ્ધિ છે. રાજાને– (૧) રાણીઓ, પરિષદ, પ્રજા વગેરે સચિત્ત (૨) ભવન, કોઠાર, ભંડાર, યાન-વિમાન અચિત્ત (૩) વસ્ત્રાભૂષણ સુસજ્જિત રાણીઓ, પ્રજા, રથ, સશસ્ત્ર સેના વગેરે મિશ્ર ઋદ્ધિ છે. આચાર્યને– (૧) ગચ્છાધિપતિને શિષ્ય, શિષ્યા કે ચતુર્વિધ સંઘ સચિત્ત ઋદ્ધિ છે. (૨) ધાર્મિક ઉપકરણ અચિત્ત ઋદ્ધિ છે. જોકે શ્રમણનો આચાર છે કે તે શોભા માટે કોઈ ઉપકરણ રાખતા નથી, છતાં પણ સૂત્રમાં આચાર્યના અતિશય વર્ણનમાં ઉપકરણનો અતિશય કહ્યો છે. તેથી તેઓને શોભાયુક્ત ઉપકરણ–વસ્ત્રાદિ રાખવા, તે આગમસમ્મત છે. (૩) ધાર્મિક ઉપકરણ યુક્ત સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ સહિત ધર્મસભા વગેરે મિશ્રઋદ્ધિ છે.
ગર્વના ત્રણ પ્રકાર :६० तओ गारवा पण्णत्ता, तं जहा- इड्डीगारवे, रसगारवे, सायागारवे । ભાવાર્થ :- ગૌરવ ત્રણ પ્રકારના છે, યથા- (૧) ઋદ્ધિગૌરવ (૨) રસગીરવ (૩) શાતાગૌરવ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગૌરવ એટલે પ્રાપ્ત પુણ્યસામગ્રીના અભિમાન(ગર્વ-ઘમંડ)ની પ્રરૂપણા છે. અભિમાન થવાના ત્રણ નિમિત્ત કારણો કહ્યા છે. (૧) ગિરવે – પુણ્ય પ્રભાવે પ્રાપ્ત ધનસંપતિ, પદ, પ્રતિષ્ઠા, વૈભવાદિના કારણે અહંકાર ઉત્પન્ન થાય તે ઋદ્ધિ ગર્વ કહેવાય. (૨) IIRવેદ-પુણ્ય પ્રભાવે પ્રાપ્ત ઘી, દૂધ, રસાદિયુક્ત ભોજન સામગ્રીનો અને ઉપલક્ષણથી પાંચે ય ઈન્દ્રિયના વિષયોની ઉપલબ્ધિના કારણે અહંભાવ આવે તે રસ ગર્વ કહેવાય. (૩) સીયારવે – પુણ્ય પ્રભાવે પ્રાપ્ત શારીરિક સ્વાથ્ય, શાતા, સુખશીલતા, સુકુમારતા અંગે વ્યક્તિને અભિમાન થાય તે શાતા ગર્વ કહેવાય.
Page #337
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
૨૭૩
વ્યક્તિ ઋદ્ધિગર્વથી લોકેષણાવાળો, રસ ગર્વથી નિરણકંપી અને શાતાગર્વથી સાધના હીન બની જાય છે માટે કર્મબંધથી બચવા માટે ત્રણે ય ગર્વનો ત્યાગ કરવો આવશ્યક છે.
ત્રણ પ્રકારના કરણ :६१ तिविहे करणे पण्णत्ते, तं जहा- धम्मिए करणे, अधम्मिए करणे, धम्मियाधम्मिए करणे । ભાવાર્થ :- કરણ ત્રણ પ્રકારના છે, યથા– (૧) ધાર્મિક કરણ (૨) અધાર્મિક કરણ (૩) ધાર્મિક અધાર્મિક કરણ.
વિવેચન :વ૨ણ - મહાવ્રતાદિ રૂપ આચરણની જેના દ્વારા પુષ્ટિ થાય તેવા અનુષ્ઠાન કરણ કહેવાય છે. તાત્પર્ય એ છે કે (૧) સંયમના અનુષ્ઠાન ધાર્મિક કરણ છે (૨) અસંયમીના અનુષ્ઠાન અધાર્મિક કરણ છે (૩) શ્રાવકના કેટલાક અનુષ્ઠાન ધાર્મિક-અધાર્મિક કરણ કહેવાય છે, યથા– દાન, પુણ્ય વગેરે કાર્ય. શ્રાવકના સામાયિક, પૌષધ વગેરે અનુષ્ઠાનો ધાર્મિક અનુષ્ઠાન છે, તેને મિશ્ર અનુષ્ઠાન ન સમજવા. ધર્મોપદેશના ત્રણ ગુણો -
६२ तिविहे भगवया धम्मे पण्णत्ते, तं जहा- सुअहिज्झिए, सुज्झाइए, सुतवस्सिए । जया सुअहिज्झियं भवइ तया सुज्झाइयं भवइ, जया सुज्झाइयं भवइ तया सुतवस्सिय भवइ, से सुअहिज्झिए सुज्झाइए सुतवस्सिए सुयक्खाए ण भगवया धम्मे पण्णत्ते ।
ભાવાર્થ :- ભગવાને ત્રણ પ્રકારે ધર્મ કહ્યો છે, યથા- (૧) સુઅધીત (૨) સુધ્યાત (૩) સુતપસ્વિત. જ્યારે ધર્મ સુઅધીત થાય ત્યારે તે સુધ્યાત થાય અને જ્યારે તે સુધ્યાત થાય ત્યારે તે સુતપસ્વિત થાય છે. આ પ્રકારના સુઅધીત, સુધ્યાત અને સુતપસ્વિત એવા સુઆખ્યાત ધર્મને ભગવાને કહ્યો છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સુઆખ્યાત, સુકથિત ધર્મનું પ્રતિપાદન છે. (૧) સુઅધીત–સમીચીન રૂપે અધ્યયન કરીને સમજેલો વિષય સુઅધીત કહેવાય છે. (૨) સુધ્યાત-સમીચીન રૂપે તેનું ચિંતન કરીને સમજેલો વિષય સુધ્યાત કહેવાય છે. (૩) સુતપસ્વિત-જીવનમાં આચરિત, અનુભવિત વિષય સુતપસ્વિત કહેવાય છે. તીર્થકર પ્રભુ એવા ત્રણ ગુણ યુક્ત ધર્મનું નિરૂપણ કરે છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ઉપદેશિત ધર્મના આ ત્રણે ગુણો પરસ્પર સંકળાયેલા છે અર્થાત્ સુઅધ્યયન વિના સુધ્યાન ન હોય અને સુધ્યાન વિના સુતપ ન હોય. આ પદોમાં જે 'સુ' જોડાયેલ છે તે સમ્યક્દો પર્યાયવાચી છે. સમ્યજ્ઞાન, સમ્યક્ ધ્યાન અને સમ્યક્તપ, આ ત્રણેનું સમન્વયાત્મક રૂપ જ આત્માને પરમાત્મા બનાવે છે. આ જ તત્ત્વને બીજા શબ્દોમાં કહ્યું છે કે–
૨૭૪
णाणं पयासयं, सोहओ तवो, संजमो य गुत्तिकरो । तिहंपि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥
અર્થ– જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ રક્ષક છે. આ ત્રણેનો સમન્વય થાય ત્યારે આત્માનો મોક્ષ થાય, તેમ જિન શાસનમાં કહ્યું છે. આ શ્લોકમાં જ્ઞાન, તપ અને સંયમ ત્રણના સંયોગે મોક્ષપ્રાપ્તિનું નિરૂપણ છે. આ રીતે સ્પષ્ટ થાય છે કે સૂત્રોક્ત ત્રણ ગુણોથી સંયુક્ત ધર્મ સુઆખ્યાત કહેવામાં આવે છે. તેમજ શ્લોકગત ત્રણ ગુણોનો સંયોગ મોક્ષદાયક થાય છે.
પાપની નિવૃત્તિ અને પ્રવૃત્તિ
| ६३ तिविहा वावत्ती पण्णत्ता, तं जहा- जाणू अजाणू वितिगिच्छा। एवं अज्झोव - वज्जणा परियावज्जणा ।
:
ભાવાર્થ :- પાપથી નિવૃત્તિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) જ્ઞાનપૂર્વકની (૨) અજ્ઞાનદશાની (૩) ફળ પ્રતિ સંદેહયુક્ત. તે જ પ્રમાણે પાપમાં આસક્તિ અને પાપમાં પ્રવૃત્તિના પણ ત્રણ-ત્રણ પ્રકાર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાપની નિવૃત્તિ, આસક્તિ અને પ્રવૃત્તિ પ્રત્યેની વ્યક્તિની અંતઃસ્થિતિનું ચિત્રણ
છે.
વાવત્તિ :– (વ્યાવૃત્તિ) પાપકર્મથી નિવૃત્તિ. (૧) જે સાધક પાપકર્મનું પરિણામ આ ભવ અને પરભવમાં અનિષ્ટ રૂપ છે એમ જાણી, તેનાથી નિવૃત્ત થાય તે જ્ઞાનવ્યાવૃત્તિ કહેવાય છે. (૨) જે વ્યક્તિ કાર્યના પરિણામની જાણકારી પૂર્વક નહીં પરંતુ દેખાદેખીથી પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરે છે તે અજ્ઞાન વ્યાવૃત્તિ કહેવાય છે. (૩) આ પાપનો ત્યાગ ઉચિત છે કે અનુચિત તેનો નિર્ણય કર્યા વિના અથવા તે ત્યાગ ફળદાયી થશે કે નહિ તેવી શંકાસ્પદ અવસ્થામાં જે તેથી નિવૃત્ત થાય તો તે તેની સંશયપૂર્વકની વ્યાવૃત્તિ
છે.
અોવવપ્નળા :- (અઘ્યપપાદના) પાપકર્મો પ્રતિ તેમજ ઈન્દ્રિય વિષય અને ઈન્દ્રિય પોષક પદાર્થ પ્રતિ આસક્તિ અને મમત્વભાવ હોય તેને અધ્યપપાદન કહે છે.
રિયાવ[ળા :- પાપકાર્યોનો સ્વીકાર, પાપકાર્યોનું આચરણ, ઈન્દ્રિય વિષયોનું સેવન,
Page #339
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
[ ૨૭૫ |
ભોગપભોગના પદાર્થોનું ગ્રહણ અને સેવન ઈત્યાદિ પ્રવૃત્તિ પર્યાપારના કહેવાય છે. પાપની નિવૃત્તિની જેમ પાપની આસક્તિ અને પ્રવૃત્તિના ત્રણ-ત્રણ ભેદોનું સ્વરૂપ છે, યથા- (૧) જાણવા છતાં પણ ઉદયની પ્રબલતા વશ આસક્તિ અને પરિસ્થિતિવશ પ્રવૃત્તિ કરવી. (૨–૩) અજ્ઞાનદશાથી અને ફળ પ્રતિ સંદેહ શીલતા પૂર્વક આસક્તિ અને પ્રવૃત્તિ કરવી.
શાસ્ત્ર રહસ્યનો નિર્ણય :६४ तिविहे अंते पण्णत्ते, तं जहा- लोगंते, वेयंते, समयंते ।
ભાવાર્થ :- અંત(રહસ્ય)ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) લૌકિક શાસ્ત્રોના રહસ્યનો નિર્ણય. (૨) વૈદિક શાસ્ત્રના રહસ્યનો નિર્ણય. (૩) સ્વસમય-જૈન સિદ્ધાંતોના રહસ્યનો નિર્ણય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અંત' શબ્દ સાર, નિષ્કર્ષ, નિર્ણય, રહસ્ય વગેરે અર્થમાં પ્રયુક્ત છે. તો તે – લોક શબ્દથી અહીં ચૌદ રાજલોકનું ગ્રહણ કર્યું નથી પરંતુ લોક માન્ય અર્થશાસ્ત્ર વગેરેનું ગ્રહણ કર્યું છે. તેના આધારે જે નિર્ણય થાય છે અને તેનાથી અર્થ નિષ્પાદન(ધનોપાર્જન)ના વિષયને જાણવો તે 'લોકાન્ત' કહેવાય છે.
વે તે - ઋગ્વદ આદિ ચારે વેદોના રહસ્યને જાણવા તેને વેદાન્ત કહે છે, વેદોના આધારે જે નિર્ણય કરવામાં આવે તે પણ વેદાન્ત કહેવાય છે અને વેદના અંતિમ અધ્યાયમાં વેદના નિષ્કર્ષ(રહસ્ય-સાર) રૂ૫ વેદાન્તનો ઉલ્લેખ મળતો હોવાથી તેને પણ વેદાન્ત કહેવાય છે.
સમયતે – સમય શબ્દથી અહીં સ્વસિદ્ધાંત એટલે જૈન સિદ્ધાંત ગ્રહણ કર્યા છે. તે સિદ્ધાંતોના તત્ત્વને જાણવા રહસ્યોને સમજવા તે સમયાન્ત કહેવાય છે. સિદ્ધાંતના આદેશ–ઉપદેશને હૃદયંગમ કરી કર્મમલથી વિમુક્ત થઈને નિર્વાણની પ્રાપ્તિ તે જ ખરેખર વાસ્તવમાં સમયાન્ત કહેવાય છે. જિન, કેવળી અને અર્વતના ત્રણ-ત્રણ પ્રકાર :६५ तओ जिणा पण्णत्ता, तं जहा- ओहिणाणजिणे, मणपज्जवणाणजिणे, केवल- णाणजिणे । तओ केवली पण्णत्ता, तं जहा- ओहिणाणकवली, मणपज्जवणाण- केवली. केवलणाणकेवली । तओ अरहा पण्णत्ता. तं जहा- ओहिणाणअरहा, मणपज्जवणाणअरहा, केवलणाणअरहा ।
ભાવાર્થ - જિન ત્રણ પ્રકારના છે, યથા– (૧) અવધિજ્ઞાની જિન (૨) મન:પર્યવજ્ઞાની જિન (૩)
Page #340
--------------------------------------------------------------------------
________________
| ૨૭૬ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
કેવળજ્ઞાની જિન. કેવળી ત્રણ પ્રકારના છે, યથા– (૧) અવધિજ્ઞાની કેવળી (૨) મન:પર્યવજ્ઞાની કેવળી (૩) કેવળજ્ઞાની કેવળી. અહત ત્રણ પ્રકારના છે, યથા– (૧) અવધિજ્ઞાની અહંત (૨) મન:પર્યવજ્ઞાની અહંત (૩) કેવળજ્ઞાની અત. વિવેચન :
આ સૂત્રમાં રાગ-દ્વેષને જીતનાર જિન, પરિપૂર્ણ જ્ઞાનવાન કેવળી અને જેના માટે કોઈ રહસ્ય છૂપું નથી તે અહંતુ, આ ત્રણેના ત્રણ-ત્રણ પ્રકાર બતાવ્યા છે. કેવળ જ્ઞાની જિન, કેળવજ્ઞાની કેવળી અને કેવળજ્ઞાની અહત યથાર્થ રૂપે જિન, કેવળી અને અર્વત છે. શેષ અવધિજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાનીને ઔપચારિક રૂપે જિનાદિ કહ્યા છે. કેવળ જ્ઞાનની જેમ આ બંને જ્ઞાન સાક્ષાત્ આત્માથી થાય છે અને પ્રત્યક્ષ જ્ઞાન છે તેથી તેને ઉપચારથી જિન કેવળી અને અહંત કહ્યા છે. લેશ્યાઓના લક્ષણ અને ગતિ :
६६ तओ लेसाओ दुब्भिगंधाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा । तओ लेसाओ सुब्भिगंधाओ पण्णत्ताओ, तं जहा- तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा । ભાવાર્થ :- ત્રણ લેશ્યાદુરભિગંધવાળી છે, યથા- (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા. ત્રણ લેશ્યા સુરભિગંધવાળી છે, યથા– (૧) તેજોલેશ્યા (૨) પાલેશ્યા (૩) શુકલલેશ્યા. ६७ तओ लेसाओ दोग्गइगामिणीओ, संकिलिट्ठाओ, अमणुण्णाओ, अविसुद्धाओ, अप्पसत्थाओ, सीयलुक्खाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा ।
तओ लेसाओ सोगइगामिणीओ, असंकिलिट्ठाओ मणुण्णाओ, विसुद्धाओ, पसत्थाओ, णि ण्हाओ पण्णत्ताओ, तं जहा- तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा । ભાવાર્થ - ત્રણ લેશ્યા દુર્ગતિગામિની, સંક્લિષ્ટ(અશુભ, ક્લેશયુક્ત), અમનોજ્ઞ, અવિશુદ્ધ, અપ્રશસ્ત અને શીત-રૂક્ષ પુલ પરિણામી છે, યથા– (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ ગ્લેશ્યા (૩) કાપોત લેશ્યા.
ત્રણ લેશ્યા સુગતિગામિની, અસંક્લિષ્ટ, મનોજ્ઞ, પ્રશસ્ત અને સ્નિગ્ધ-ઉષ્ણ પુદ્ગલ પરિણામી કહી છે, યથા– (૧) તેજો વેશ્યા (૨) પદ્મ લેશ્યા (૩) શુકલ લેશ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ-ત્રણના બે વિભાગ પાડી તે છએ વેશ્યાની શુભાશુભતા અને તેના પરિણામનું
Page #341
--------------------------------------------------------------------------
________________
| સ્થાન૩: ઉદ્દેશક-૪ _
[ ૨૭૭ ]
નિરૂપણ કર્યું છે. લેશ્યા સ્વરૂપ :- લેશ્યા બે પ્રકારની હોય છે– દ્રવ્ય અને ભાવ. (૧) કષાય અનુરંજિત અને જ્ઞાન સમુસ્થિત આત્માના જે શુભાશુભ પરિણામ તે ભાવલેશ્યા છે અને તે ભાવલેશ્યાથી આત્મામાં આકર્ષિત થતાં વેશ્યા વર્ગણાના પુદ્ગલ, તે દ્રવ્યલેશ્યા છે. દ્રવ્યલેશ્યા પુદ્ગલાત્મક છે અને ભાવલેશ્યા આત્માના પરિણામ સ્વરૂપ છે.
હિમiધાઓ :- આ પદનું તાત્પર્ય બે પ્રકારે સમજી શકાય છે– (૧) પ્રસ્તુત સૂત્રમાં શુભ અશુભ ગંધનું કથન હોવા છતાં ઉપલક્ષણથી શુભાશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું પણ કથન સમજી લેવું જોઈએ. (૨) વર્ણ અને રસ પાંચ-પાંચ છે તથા સ્પર્શ આઠ છે તેમાં છ વેશ્યાના ત્રણ-ત્રણનું વિભાજન થઈ શકે નહીં માટે અહીં માત્ર ગંધનું કથન કર્યું છે.
સાળતાઓ :- શીત-ઉષ્ણ અને રૂક્ષ-સ્નિગ્ધ, આ ચાર સ્પર્શની અપેક્ષાએ છ લેશ્યાઓનાં બે વિભાજન થાય છે તેથી બીજા સૂત્રમાં ત્રણ અશુભ લેશ્યા શીત, રૂક્ષ સ્પર્શવાળી અને ત્રણ શુભ લેશ્યા ઉષ્ણ, સ્નિગ્ધ સ્પર્શવાળી દર્શાવી છે. તોફાનીઓ :- ત્રણ અશુભ લેશ્યાઓમાં આયુષ્યબંધ કે મરણ થાય તો જીવ દુર્ગતિગામી બને છે અને ત્રણ શુભ લેગ્યામાં આયુબંધ કે મરણ થાય તો જીવ સદ્ગતિમાં જાય છે. આ કથન વિશેષ અપેક્ષાએ છે કારણ કે ત્રણ અશુભલેશ્યામાં આયુષ્ય બંધ કે મૃત્યુ થવા છતાં જીવ ભવનપતિ અને વ્યંતરદેવ થાય છે. શુભાશુભ છ એ વેશ્યામાં મૃત્યુ થાય તો જીવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય થઈ શકે છે. વિશેષ અપેક્ષામાં દ્રવ્ય અને ભાવલેશ્યા કારણ બને છે. દેવ તથા નરકમાં દ્રવ્યલેશ્યા જીવન પર્યત એકેક જ રહે છે અને ભાવલેશ્યા તેઓની પરિવર્તિત થતી રહે છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં છએ દ્રવ્ય તથા ભાવલેશ્યા અંતર્મુહૂર્તમાં બદલાતી રહે છે.
બાલમરણ વગેરે સંબંધી લેશ્યા :६८ तिविहे मरणे पण्णत्ते, तं जहा- बालमरणे, पंडियमरणे, बालपंडियमरणे । बालमरणे तिविहे पण्णत्ते, तं जहा- ठियलेस्से, सकिलिट्ठलेस्से, पज्जवजायलेस्से । पंडियमरणे तिविहे पण्णत्ते, तं जहा- ठियलेस्से, असंकिलिट्ठलेस्से, पज्जव- जायलेस्से । बालपंडियमरणे तिविहे पण्णत्ते, तं जहा- ठियलेस्से, असंकिलिट्ठलेस्से, अपज्जवजायलेस्से । ભાવાર્થ :- મરણ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) બાલ મરણ (અસંયમીનું મરણ), (૨) પંડિત મરણ (સંયમીનું મરણ) (૩) બાલપંડિત મરણ (સંયમસંયમીનું મરણ).
બાલ મરણ ત્રણ પ્રકારના છે અર્થાત્ બાલ મરણમાં લશ્યાની ત્રણ અવસ્થાઓ છે, તે આ પ્રમાણે
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૭૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
છે– (૧) સ્થિત લેશ્યા હોય (૨) અશુભ લેશ્યા હોય (૩) તે એક લશ્યાનીઅનેક પર્યાયો હોય.
પંડિત મરણ ત્રણ પ્રકારના છે અર્થાત્ પંડિત મરણમાં લેશ્યાની ત્રણ અવસ્થાઓ હોય છે(૧) સ્થિત (એક) લેશ્યા હોય (૨) અશુભ લેશ્યા હોય (૩) તે એક વેશ્યાની અનેક પર્યાયો હોય.
બાલપંડિત મરણ ત્રણ પ્રકારના છે અર્થાતુ બાલપંડિત મરણમાં લેશ્યાની ત્રણ અવસ્થાઓ હોય છે– (૧) સ્થિત (એક) વેશ્યા હોય (૨) અશુભ-અસંક્લિષ્ટ વેશ્યા હોય (૩) અપર્યવજાત લેશ્યા- તે એક વેશ્યાની અનેક પર્યાયો હોતી નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના મરણની સાથે લેશ્યાની અવસ્થાઓનું ચિંતન પ્રસ્તુત કર્યું છે. તે અવસ્થાઓ ત્રણ જોડકોથી છ પ્રકારની છે– (૧) સ્થિત-અસ્થિત (૨) સંક્લિષ્ટ–અસંક્લિષ્ટ (૩) પર્યવજાત–અપર્યવજાત.
સ્થિત-અસ્થિતરૂપ પહેલા જોડકામાંથી ત્રણે મરણમાં એક સ્થિત લેશ્યા હોય છે કારણ કે મરણ સમયે જે કુષ્ણ આદિ કોઈ એક વેશ્યા હોય છે તે જ મૃત્યુથી જન્મ પર્યત સ્થિર રહે છે. પરિવર્તિત થતી નથી.
સંક્લિષ્ટ–અસંમ્પિષ્ટરૂપ બીજા જોડકામાંથી બાલમરણમાં સક્લિષ્ટ અશુભ લેશ્યાઓ હોય છે અને શેષ બે મરણમાં અસંક્લિષ્ટ શુભ લેશ્યાઓ હોય છે.
પર્યવજાત–અપર્યવજાતરૂપ ત્રીજા જોડકાનું તાત્પર્ય એ છે કે તે એક લશ્યાની વિવિધ પર્યાયો હોય તો તેને પર્યવજાત (પર્યાયવાન) કહે છે અને તે વેશ્યા વિવિધ પર્યાયો રહિત હોય તેને અપર્યવજાત કહે છે. ત્રણ મરણમાંથી બાલ અને પંડિત મરણમાં જે એક લેશ્યા હોય તેની વિવિધ પર્યાયો હોય છે તથા બાલપંડિત મરણમાં જે વેશ્યા હોય તેમાં પર્યાયો અલ્પ કે સીમિત હોય અથવા તો પર્યાયો હોતી નથી.
અહીં અપર્યવજાત શબ્દમાં 'અ' નિષેધાર્થક હોય તો પર્યાયો હોતી નથી અને 'અ' અલ્પાર્થક હોય તો પર્યાયો સીમિત હોય છે તેવો અર્થ સમજવો. કારણ કે બાલમરણવાળા ચારેય ગતિમાં જાય છે, તેમાં ચાર ગુણસ્થાન હોય છે; પંડિતમરણવાળામાં નવગુણસ્થાન હોય છે, તે બાર દેવલોક, નવગ્રેવેયક, અનુત્તર વિમાન અને મોક્ષ ગતિમાં જાય છે. જ્યારે બાલપંડિત મરણવાળામાં એક પાંચમું ગુણસ્થાન હોય છે અને તે માત્ર બાર દેવલોકમાં જ જાય છે. ઈત્યાદિ કારણે બાલપંડિતમાં અપર્યવજાત લેશ્યા કહી છે તથા શેષ બંને મરણમાં પર્યવજાત લેશ્યા કહી છે. અસ્થિરાત્મા અને સ્થિરાત્માનાં પરિણામ :
६९ तओ ठाणा अववसियस्स अहियाए असुहाए अखमाए अणिस्सेसाए अणाणु- गामियत्ताए भवंति, तं जहा
Page #343
--------------------------------------------------------------------------
________________
स्थान-3: 6देश-४
| २७८ |
से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए णिग्गंथे पावयणे संकिए कंखिए वितिगिच्छिए भेदसमावण्णे कलुससमावण्णे णिग्गंथं पावयणं णो सद्दहइ णो पत्तियइ, णो रोएइ, तं परीसहा अभिजुंजिय अभिमुंजिय अभिभवंति, णो से परीसहे अभिमुंजिय-अभिमुंजिय अभिभवइ ।।
से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए पंचहिं महव्वएहिं संकिए जाव कलुससमावण्णे पंच महव्वयाई णो सद्दहइ जाव णो से परीसहे अभिजुजिय अभिजुजिय अभिभवइ ।।
से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए छहिं जीवणिकाएहिं संकिए जाव कलुससमावण्णे छ जीवणिकाए णो सद्दहइ जाव णो से परीसहे अभिजुजिय-अभिजुजिय अभिभवइ ।
ભાવાર્થ :- અવ્યવસિત(અસ્થિર ચિત્ત) નિગ્રંથના ત્રણ સ્થાન અહિત, અશુભ, અક્ષમ, અનિઃશ્રેયસ અને અનાનુગામિતાના કારણ છે અર્થાત્ અસ્થિરાત્મા નિગ્રંથનું ત્રણ પ્રકારે અહિત થાય, અશુભ થાય, તે સંયમ પાલનમાં અસમર્થ થાય, તેનું અકલ્યાણ થાય અને તેનો પરભવ બગડે છે, તે આ પ્રમાણે છે
(૧) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, નિગ્રંથ પ્રવચનમાં શકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદ સમાપન્ન અને કલુષ સમાપન્ન થઈ નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરે નહીં, પ્રતીતિ કરે નહીં, રુચિ કરે નહીં, પરીષહો તેને પરાજિત કરે છે અને તે પરીષહોને જીતી શકે નહીં.
(૨) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, પંચ મહાવ્રતોમાં શંકિત તેમજ કલુષ સમાપન્ન થઈ, પાંચ મહાવ્રત ઉપર શ્રદ્ધા આદિ કરે નહીં, તે પરીષહોને પરાજિત કરી શકે नही.
(૩) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, છ જીવનિકાયોમાં શંકિત તેમજ કલષ સમાપન્ન થઈ, છ જીવનિકાય ઉપર શ્રદ્ધા આદિ કરે નહીં, તે પરીષહોને પરાજિત કરી श: नहीं. ७० तओ ठाणा ववसियस्स हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भवति, त जहा- ।
से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए णिग्गंथे पावयणे णिस्संकिए णिक्कंखिए णिव्वितिगिच्छिए णो भेदसमावण्णे णो कलुससमावण्णे णिग्गंथं पावयणं सद्दहइ, पत्तियइ, रोएइ, से परीसहे अभिमुंजिय-अभिमुंजिय
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૮૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
अभिभवइ, णो तं परीसहा अभिमुंजिय अभिमुंजिय अभिभवंति ।
से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए समाणे पंचहिं महव्वए हिं णिस्संकिए जाव णो कलुससमावण्णे, पंच महव्वयाई सद्दहइ जाव णो तं परीसहा अभिजुजिय अभिजुजिय अभिभवति ।
से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए छहिं जीवणिकाएहिं णिस्संकिए जाव णो कलुससमावण्णे, छ जीवणिकाए सद्दहइ जाव णो तं परीसहा अभिमुंजिय अभिजुजिय अभिभवति । ભાવાર્થ :- સ્થિર ચિત્ત નિગ્રંથનું ત્રણ પ્રકારે હિત થાય, શુભ થાય, તે સંયમપાલનમાં સમર્થ થાય, તેનું આ જીવન કલ્યાણમય થાય અને પરભવ સુખકારી થાય, તે ત્રણ સ્થાન આ પ્રમાણે છે(૧) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, નિગ્રંથ પ્રવચનમાં નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિવિચિકિત્સિત, અભેદ સમાપન્ન અને અકલુષસમાપન્ન થઈને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, રુચિ કરે અને તે પરીષહોને જીતે છે પરંતુ પરીષહો તેને પરાજિત કરી શકતા નથી.
(૨) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, પંચમહાવ્રતોમાંનિઃશંકિત રહે છે તેમજ અકલુષસમાપન્ન થઈને પંચમહાવ્રતોમાં શ્રદ્ધા આદિ કરે છે, તેને પરીષહો પરાભૂત કરી શકતા નથી. (૩) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, છ જવનિકાયમાં નિઃશંકિત રહે છે તેમજ અકલુષસમાપન્ન થઈને જીવનિકાયમાં શ્રદ્ધા આદિ કરે છે, તેને પરીષહો અભિભૂત કરી શકતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્થિરચિત્ત અને અસ્થિરચિત્ત સાધકોની સંયમ સાધનામાં સફળતા અને અસફળતા પ્રદર્શિત કરી છે.
વલિયમ્સ - શ્રદ્ધામાં અને સંયમમાં સાવધાન રહેનાર સાધક એટલે સ્થિર ચિત્ત સાધક. અવવસિયસ :- શ્રદ્ધા અને સંયમમાં અસાવધાની રાખનાર સાધક એટલે અસ્થિર ચિત્ત સાધક.
સ્થિર ચિત્ત સાધકને સૂત્ર વર્ણિત ત્રણ પ્રકારે સફળતાની ઉપલબ્ધિ થાય છે અને અસ્થિર ચિત્ત સાધકને સૂત્ર વર્ણિત ત્રણ પ્રકારે અસફળતાની સ્થિતિ મળે છે.
અહિત = અપથ્યકર, અશુભ = પાપરૂપ, અક્ષમ = અસમર્થતા, અનાનુગામિક = અશુભાનુબંધ,
Page #345
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૪
૨૦૧
અશુભની શ્રૃંખલા, શંકિત = ધ્યેય કે કર્તવ્ય પ્રતિ શંકાશીલ, કાંક્ષિત = ધ્યેય કે કર્તવ્યથી પ્રતિકૂળ સિદ્ધાંતની આકાંક્ષા રાખનારા, વિચિકિત્સા = ધ્યેય કે કર્તવ્યથી પ્રાપ્ત થનાર ફળ પ્રતિ સંદેહ રાખનારા, ભેદ સમાપન્ન - સંદેહના કારણે ધ્યેય પ્રત્યેની નિષ્ઠા જેની ખંડિત થઈ જાય તે, કલુષસમાપન્ન = કલુષિત મનવાળા,
=
સંદેહના કારણે ધ્યેયનો જે અસ્વીકાર કરે તે.
નરક પૃથ્વીઓના ત્રણ વલય :
७१ एगमेगा णं पुढवी तिहिं वलएहिं सव्वओ समंता संपरिक्खित्ता, तं जहा- घणोदधिवलएणं, घणवायवलएणं, तणुवायवलएणं ।
ભાવાર્થ :- રત્નપ્રભાદિ પ્રત્યેક પૃથ્વી ચારે દિશાઓમાં ત્રણ–ત્રણ વલયોથી ઘેરાયેલી છે, યથા– (૧) ઘનોધિ વલયથી (૨) ઘનવાત વલયથી (૩) તનુવાત વલયથી.
વિવેચન :
રત્નપ્રભા વગેરે સાત નરક પૃથ્વી છે તે દરેકની નીચે ઘનોદધિ વગેરે(પ્રતર રૂપે)છે, ઉપર આકાશ છે અને ચૌતરફ ઘનોદધિ, ઘનવાત અને તનુવાતના વલય છે અર્થાત્ વલયાકારે, પરિમંડલાકારે, ચૂડીના આકારે ઘનોધિ વગેરે તે નરક પૃથ્વીઓને ઘેરાયેલા છે. તેનું વિશેષ વિવરણ જીવાભિગમ સૂત્રમાં છે.
વિગ્રહગતિનો ઉત્કૃષ્ટ સમય :
७२ णेरइया णं उक्कोसेणं तिसमइएणं विग्गहेणं उववज्जंति । एवं एगिंदियवज्जं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- નારકી જીવ ઉત્કૃષ્ટ ત્રણ સમયની વિગ્રહ ગતિએ ઉત્પન્ન થાય છે અર્થાત્ પરભવમાં જતાં તેઓને વધુમાં વધુ ત્રણ સમય થાય છે. તે જ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક દેવો સુધીના સર્વ જીવો ઉત્કૃષ્ટ ત્રણ સમયની વિગ્રહગતિએ ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિગ્રહગતિ–વાટે વહેતાની કાળમર્યાદાનું નિરૂપણ છે.
વિગ્રહગતિ :– વિગ્રહ એટલે મૃત્યુ સ્થાનથી જન્મસ્થાન વચ્ચેનું ક્ષેત્ર અને ગતિ એટલે ગમન. જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે મૃત્યુ અને ઉત્પત્તિ વચ્ચેની જીવની જે ગતિ તે વિગ્રહગતિ કહેવાય છે.
ઉત્પત્તિસ્થાન જો વિદિશામાં હોય, વિષમ શ્રેણી પર હોય તો જીવને વળાંક લેવો પડે કારણ કે સ્થૂલ શરીરરહિત જીવની ગતિ આકાશશ્રેણી અનુસાર થાય છે. જે જીવ એક વળાંક લે, તે બે સમયે પહોંચે
Page #346
--------------------------------------------------------------------------
________________
| ૨૮૨ |
શ્રી ઠાણાંગ સત્ર-૧
અર્થાત તેની બે સમયવાળી વિગ્રહગતિ કહેવાય અને બે વળાંક લેવા પડે તો ત્રણ સમયવાળી વિગ્રહગતિ કહેવાય. પ્રસ્તુત સૂત્રમાં આ ત્રણ સમયવાળી વિગ્રહગતિનું નિરૂપણ છે. ત્રસ જીવો ત્રસનાડીમાં જ હોય છે. ત્યાંથી મૃત્યુ પામી ત્રસનાડી કે સ્થાવર નાડીમાં ઉત્પન્ન થાય છે તેથી તે વધુમાં વધુ બે વળાંક અને ત્રણ સમયમાં ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી શકે છે.
સ્થાવર જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. ત્રસનાડીની બહાર પૂર્વવિભાગમાં રહેલ સ્થાવર જીવને ત્રસનાડીની બહાર પશ્ચિમ વિભાગમાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે તેને ત્રણ વળાંક લેવા પડે છે અને તેમાં ચાર સમય લાગે છે. ત્રીજા સ્થાનના કારણે પ્રસ્તુત સૂત્રમાં એકેન્દ્રિયને છોડીને શેષ જીવોની ત્રણ સમયની વિગ્રહગતિ કહી છે. ત્રણ ઘાતી કર્મોનો ક્ષય :|७३ खीणमोहस्स णं अरहओ तओ कम्मंसा जुगवं खिज्जति, तं जहाणाणा वरणिज्जं, सणावरणिज्ज, अंतराइयं । ભાવાર્થ :- ક્ષીણમોહવાળા અન્તિના ત્રણ કર્માશ(અવશેષ કર્મ દલિક) એક સાથે નષ્ટ થાય છે, યથા– (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) અંતરાય કર્મ. વિવેચન :
બારમાં ગુણસ્થાનવર્તી જીવનું મોહનીય કર્મ ક્ષય પામી ગયું હોવાથી "ક્ષીણ મોહ' કહેવાય છે. તેવા જીવને ૧૨મા ગુણસ્થાનકના અંતિમ સમયમાં શેષ રહેલા ત્રણે ઘાતી કર્મો એક સાથે નાશ પામે છે.
ત્રણ તારાવાળા નક્ષત્ર :७४ अभिईणक्खत्ते तितारे पण्णत्ते । एवं सवणे, अस्सिणी, भरणी, मगसिरे, પૂણે, નેફા ! ભાવાર્થ :- અભિજિત નક્ષત્રના ત્રણ તારા કહ્યા છે. તે જ રીતે શ્રવણ, અશ્વિની, ભરણી, મૃગશિર, પુષ્ય અને જયેષ્ઠા નક્ષત્રના પણ ત્રણ-ત્રણ તારા હોય છે અર્થાતુ આ સાત નક્ષત્રના ત્રણ-ત્રણ વિમાન છે. તીર્થકર સંબંધી ત્રણ સંખ્યક વિષયો :|७५ धम्माओ णं अरहाओ संती अरहा तिहिं सागरोवमेहिं तिचउब्भागपलि
ओवमऊणएहिं वीईक्कतेहिं समुप्पण्णे । ભાવાર્થ :- ધર્મનાથ તીર્થકર પછી શાંતિનાથ તીર્થકર ત્રિ ચતુર્ભાશ (૩/૪, પોણા)પલ્યોપમ ન્યૂન
Page #347
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
[ ૨૮૩ ]
ત્રણ સાગરોપમ વ્યતીત થયા પછી ઉત્પન્ન થયા. ७६ समणस्स णं भगवओ महावीरस्स जाव तच्चाओ पुरिसजुगाओ जुगतकरभूमी। ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના શાસનમાં ત્રીજા યુગપુરુષ જેબૂસ્વામી સુધી યુગાન્તકર ભૂમિ રહી અર્થાત્ નિર્વાણ–ગમનનો ક્રમ ચાલતો રહ્યો. ७७ मल्ली णं अरहा तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वइए ।
पासे णं अरहा तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं પલ્વરૂપ | ભાવાર્થ :- મલ્લીનાથ તીર્થકર ત્રણસો પુરુષો સાથે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા.
પાર્શ્વનાથ તીર્થકર ત્રણસો પુરુષો સાથે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. ७८ समणस्स णं भगवतो महावीरस्स तिण्णिसया चउद्दसपुव्वीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खरसण्णिवाईणं जिणा इव अवितहं वागरमाणाणं उक्कोसिया चउद्दसपुव्विसंपया होत्था । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના ત્રણસો શિષ્ય ચૌદ પૂર્વધર, જિન નહીં પણ જિન સમાન, સર્વાક્ષર-સન્નિપાતી તથા જિન ભગવાનની સમાન અવિતથ વ્યાખ્યાન આપનાર હતા. ભગવાન મહાવીરના ચતુર્દશપૂર્વી શિષ્યોની આ ઉત્કૃષ્ટ સંપદા હતી. ७९ तओ तित्थयरा चक्कवट्टी होत्था, तं जहा-संती कुंथू अरो। ભાવાર્થ :- ત્રણ તીર્થકરો તે ભવમાં ચક્રવર્તી પણ હતા, યથા– (૧) શાન્તિ (૨) કુંથુ (૩) અરનાથ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તીર્થકરોની ત્રણ સંખ્યા સંબંધિત વિશેષતાઓ પ્રગટ કરી છે. યુગાંતકર ભૂમિ - તીર્થકરના નિર્વાણ પછી જેટલી પાટ સુધી જીવો મોક્ષગતિ પ્રાપ્ત કરે, તે યુગાંતકર ભૂમિ કહેવાય છે. મહાવીર સ્વામીના નિર્વાણ (૧) ગૌતમ સ્વામી બાર વર્ષ કેવળજ્ઞાની રહી મોક્ષ પામ્યા, આ પ્રથમ યુગાંતકર ભૂમિ છે. (૨) પછી સુધર્મા સ્વામી આઠ વર્ષ કેવળજ્ઞાની રહી મોક્ષ પામ્યા, આ બીજી
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૮૪ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧ |
યુગાંતકર ભૂમિ છે. (૩) તે પછી જંબૂસ્વામી ચુમ્માળીસ વર્ષ કેવળજ્ઞાની રહી મોક્ષ પામ્યા, આ ત્રીજી યુગાંતકર ભૂમિ છે.
આ રીતે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ત્રણ કેવળી પાટ પરંપરા ચાલી, તેથી તેઓની ત્રણ યુગાંતકર ભૂમિ કહી છે.
સવાર સન્નિપાત :- અક્ષરોના સન્નિપાત-સંયોગ અનંત છે. પ્રકૃષ્ટ શ્રુતજ્ઞાની તે સર્વ સન્નિપાતોને જાણે છે. સંપૂર્ણ વાત્મયના જ્ઞાતા અથવા સંપૂર્ણ પ્રતિપાદ્ય વિષયના પરિજ્ઞાતા સર્વાક્ષર સન્નિપાતિ કહેવાય
નવ ઝવેયક વિમાનોના નામ :८० तओ गेविज्जविमाण पत्थडा पण्णत्ता, तं जहा- हेट्ठिम-गेविज्जविमाणपत्थडे, मज्झिम-गेविज्जविमाणपत्थडे, उवरिम-गेविज्जविमाणपत्थडे ।
हिटिमगे विज्जविमाणपत्थडे तिविहे पण्णत्ते, तं जहाहेट्ठिमहेट्ठिमगेविज्ज- विमाणेपत्थडे, हेट्ठिममज्झिमगेविज्जविमाणपत्थडे, हेट्ठिमउवरिमगेविज्जविमाण- पत्थडे ।
मज्झिम गेविज्ज विमाण पत्थडे तिविहे पण्णत्ते तं जहा- मज्झिमहेट्ठिमगेविज्ज, विमाणपत्थडे, मज्झिममज्झिमगे विज्जविमाणपत्थडे, मज्झिमउवरिमगेविज्झ विमाणपत्थडे ।
उवरिमगेविज्जविमाणपत्थडे तिविहे पण्णत्ते, तं जहा- उवरिमहेट्ठिमगेविज्ज विमाणपत्थडे, उवरिममज्झिमगेविजविमाणपत्थडे उवरिम उवरिम गेविज्जविमाण पत्थडे । ભાવાર્થ :- ગ્રેવેયક વિમાનના ત્રણ પ્રસ્તટ છે, યથા– (૧) અધતન (નીચેના)રૈવેયક વિમાન પ્રસ્તટ (૨) મધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તટ (૩) ઉપરિમ (ઉપરના)રૈવેયક વિમાનપ્રસ્તટ.
અધતન રૈવેયક વિમાન પ્રતટ ત્રણ પ્રકારના કહ્યા છે, યથા– (૧) અધસ્તનઅધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તટ (૨) અધિસ્તનમધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તટ (૩) અધતનઉપરિમ રૈવેયક વિમાન પ્રટ.
મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તટ ત્રણ પ્રકારના છે, યથા- (૧) મધ્યમઅધસ્તન વેયક વિમાન પ્રસ્તટ (૨) મધ્યમ-મધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તટ (૩) મધ્યમઉપરિમ રૈવેયક વિમાન પ્રસ્તટ.
ઉપરિમ રૈવેયક વિમાનના પ્રસ્તટ ત્રણ પ્રકારના છે, યથા– (૧) ઉપરિમ-અધતન રૈવેયક
Page #349
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૪ .
[ ૨૮૫ |
વિમાન પ્રતટ (૨) ઉપરિમ-મધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તટ (૩) ઉપરિમ–ઉપરિમ ગ્રેવેયક વિમાન પ્રસ્તટ.
વિવેચન :
પુરુષાકાર લોકમાં ગ્રીવાના ભાગે જે વિમાન છે તે રૈવેયક કહેવાય છે. તે વિમાનોમાં ત્રણ ત્રણ વિમાનની એક ત્રિક, એવી ત્રણ ત્રિક ઉપરાઉપર રહેલી છે. ત્રણે મળીને કુલ નવ રૈવેયક વિમાન થાય છે. પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ ત્રિકના ક્રમશઃ નામ પ્રદર્શિત કર્યા છે.
પત્થડે:- પ્રસ્તટ. અહીં દરેક રૈવેયકના નામ સાથે પ્રસ્તટ શબ્દ જોડેલો છે. તેનું તાત્પર્ય એ છે કે તે દરેક વિમાનના પ્રસ્તટ–પ્રતર જુદા જુદા છે. તેથી નવ રૈવેયકના નવ પ્રતર છે. તેમાં પણ ત્રણ-ત્રણ પ્રતર નજીક છે. તેથી ત્રણ ત્રિક કહેવાય છે. નવે પ્રતર અને ત્રણે ત્રિકમાં વિમાન સંખ્યા જુદી જુદી છે. શાસ્ત્રમાં પ્રત્યેક ત્રિકની વિમાન સંખ્યા બતાવી છે, તે ક્રમશઃ ૧૧૧, ૧૦૭, ૧૦૦ છે. તે સર્વ મળી ૩૧૮ વિમાન છે.
પાપકર્મ સંચય આદિની ત્રણ અવસ્થાઓ :८१ जीवाणं तिट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणंति वा चिणिस्संति वा, तं जहा- इत्थिणिव्वत्तिए, पुरिसणिव्वत्तिए, णपुंसगणिव्वत्तिए । एवं उवचिण-बंध उदीर-वेद तह णिज्जरा चेव । ભાવાર્થ :- જીવે ત્રણ સ્થાન નિવર્તિત (ઉપાર્જિત)મુગલોનો કર્મરૂપે સંચય કર્યો છે, કરે છે અને સંચય કરશે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રી નિવર્તિત (સ્ત્રી વેદ પણે ઉપાર્જિત)મુગલોનો કર્મ રૂપે સંચય (૨) પુરુષનિવર્તિત(પુરુષ વેદ પણે ઉપાર્જિત)મુગલોનો કર્મ રૂપે સંચય (૩) નપુંસક નિવર્તિત(નપુંસકવેદપણે ઉપાર્જિત)મુગલોનો કર્મ રૂપે સંચય.
આ રીતે જીવે ત્રિસ્થાન નિવર્તિત પુદ્ગલોનો કર્મ રૂપે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન તથા નિર્જરા કરી છે, કરે છે અને કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાપકર્મ રૂપે ઉપાર્જિત કર્મના સંચયાદિનું વિવરણ છે.
ત્રીજા સ્થાનના કારણે સંસારના સમસ્ત જીવોના અહીં ત્રણ પ્રકાર ગ્રહણ કર્યા છે. સંસારી જીવે સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદમાં રહી પાપકર્મોનો સંચયાદિ કર્યો હતો, કરે છે અને કરશે. ત્રિપ્રદેશી વગેરે પુદ્ગલોની અનંતતા - ८२ तिपएसिया खंधा अणंता पण्णत्ता । एवं जाव तिगुणलुक्खा पोग्गला
Page #350
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
अणंता पण्णत्ता ।
ભાવાર્થ :- ત્રિપ્રદેશી (ત્રણ પ્રદેશવાળા)પુદ્ગલસ્કંધ અનંત છે. આ રીતે ત્રણ પ્રદેશાવગાઢ, ત્રણ સમયની સ્થિતિવાળા અને ત્રણ ગુણવાળા રૂક્ષ પુગલ સ્કંધ પર્યત સર્વ પુદ્ગલ સ્કંધો અનંત છે અર્થાત્ શેષ સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ત્રણ ત્રણ ગુણવાળા પુદ્ગલ સ્કંધ અનંત અનંત છે.
ને
છે
સ્થાન-૩ : ઉદ્દેશક-૪ સંપૂર્ણ છે તે સ્થાન-૩ સંપૂર્ણ
Page #351
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪
_
| ૨૮૭]
ચોથું સ્થાન | « પરિચય
જે
પ્રસ્તુત સ્થાનમાં ચાર સંખ્યાથી સંબદ્ધ વિષય સંકલિત છે. આ સ્થાનમાં ચાર ઉદ્દેશક છે. આ વર્ગીકરણમાં તાત્ત્વિક, ભૌગોલિક, મનોવૈજ્ઞાનિક, પ્રાકૃતિક વગેરે વિષયોની અનેક ચતુર્ભગીઓ જોવા મળે છે. તેમાં વૃક્ષ, ફળ, વસ્ત્ર વગેરે વ્યાવહારિક વસ્તુઓના માધ્યમથી મનુષ્યની મનોદશાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમ કે કેટલાક વૃક્ષ મૂળ પાસે સીધા હોય પણ ઉપરના ભાગમાં વક્ર હોય છે, તો કેટલાક વૃક્ષ નીચે મૂળ પાસેથી ઉપર સુધી સીધા જ હોય, કેટલાક વૃક્ષ મૂળથી ઉપર સુધી વક્ર જ હોય, તો કેટલાક મૂળ પાસે વાંકા હોય પણ ઉપર સીધા હોય છે.
વ્યક્તિઓનો સ્વભાવ પણ તેવો જ હોય છે. કેટલીક વ્યક્તિ મનથી સરળ હોય છે અને વ્યવહારથી પણ સરળ હોય છે. કેટલીક વ્યક્તિ સરળહૃદય હોવા છતાં વ્યવહાર કટિલ હોય છે. કેટલીક વ્યક્તિ મનથી સરળ ન હોય પણ સરળ હોવાનો દેખાવ રાખે, તો કેટલીક વ્યક્તિ અંતરથી કુટિલ હોય છે અને વ્યવહાર પણ કુટિલ જ હોય. | વિચારોની તરતમતા અને પારસ્પરિક વ્યવહારના કારણે બધાની મનઃસ્થિતિ પ્રત્યેક સમયે સમાન હોતી નથી. પ્રથમ પરિચય સમયે સરસ લાગતી વ્યક્તિ પરિચય વધતા નીરસ દેખાય છે. કેટલાક મનુષ્ય પ્રથમ પરિચય સમયે સરસ ન લાગતા હોય પરંતુ સહવાસ વધતા તે સરસ લાગે. કેટલાક મનુષ્ય પરિચયના પ્રારંભથી અંત સુધી સરસ જ હોય તો કેટલાક મનુષ્ય પરિચયના પ્રારંભથી અંત સુધી નીરસ રહે, સરસ થાય જ નહીં.
મનુષ્યની વય સાથે યોગ્યતા કે સ્વભાવને સંબંધ નથી. તે નિરૂપણ આ સ્થાનમાં છે. કેટલાક અલ્પવય હોવા છતાં શાંત હોય છે તો કેટલાક વયસ્ક હોવા છતાં શાંત ન હોય, તો કેટલાક અવસ્થાના પરિપાકથી શાંત થઈ જાય છે.
આ સ્થાનમાં સુત્રકારે પ્રસંગવશ કેટલીક કથાઓનો નિર્દેશ કર્યો છે. અંતક્રિયાના સુત્રમાં ભરત ચક્રવર્તી, ગજસુકુમાર, સનકુમાર ચક્રવર્તી, મરુદેવા; આ ચાર કથાનો નિર્દેશ છે.
વૃત્તિકારે અનેક સ્થળે કથાઓની યોજના કરી છે. સૂત્રમાં ચાર પ્રકારના પુત્ર બતાવ્યા છે– (૧) પિતાથી અધિક (૨) પિતાની સમાન (૩) પિતાથી હીન (૪) કુળ માટે અંગાર સમ. તેના દષ્ટાંત આ પ્રમાણે આપ્યા છે– (૧) ઋષભદેવ જેવા પુત્ર પિતૃદત્ત સંપત્તિને વધારે છે. (૨) મહાયશ જેવા પુત્ર પિતૃદત્ત સંપત્તિને યથાવત્ રાખે છે. (૩) આદિત્યયશ જેવા પુત્ર પિતાથી હીન સંપતિવાળા છે. (૪)
Page #352
--------------------------------------------------------------------------
________________
| ૨૮૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કંડરીક જેવા પુત્ર કુળસંપદાને નષ્ટ કરે છે.
ભગવાન મહાવીર સ્વામી સત્ય સાધક હતા. તેઓએ લોકોને સત્ય સાધના આપી પરંતુ બાહ્ય ઉપકરણોનો મિથ્યા આગ્રહ આપ્યો નથી. સચેલ–અચેલ, ઉપકરણ સહિત ઉપકરણ રહિત બંને પ્રકારની સાધનાને મોક્ષદાયક કહી છે.
સાધારણ રૂપે સત્યનો સંબંધ વાણી સાથે હોય છે, તેમ માનવામાં આવે છે પરંતુ પ્રસ્તુત સ્થાનમાં સત્યનું વ્યાપક સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. સત્યનો સંબંધ મન, વાણી, કાયા ત્રણે સાથે છે. તે સત્યને કાયાની ઋજુતા, ભાષાની ઋજુતા અને ભાવની ઋજુતા, આ ત્રણેની અવિસંવાદિતા દ્વારા પ્રગટ કર્યા છે.
પ્રસ્તુત સ્થાનમાં વ્યવહારિક વિષયોનું પણ યથાર્થ નિરૂપણ છે. વિભિન્ન મનોવૃત્તિવાળી વ્યક્તિઓ પ્રત્યેક યુગમાં હોય છે. અમુક મનોવૃત્તિવાળા અમુક યુગવિશેષમાં જ હોય તેવું નથી. એક ચૌભંગીમાં સૂત્રકારે દર્શાવ્યું છે કે કેટલાક પુરુષ આમ્રપ્રલમ્બકોરક જેવા છે. તે સેવા કરનારનો ઉચિત્ત સમયે ઉચિત ઉપકાર કરે છે. કેટલાક પુરુષ તાલપ્રલમ્બકોરક જેવા હોય છે, તે દીર્ઘકાળથી સેવા કરનારનો ઉચિત ઉપકાર કરે છે પણ ઘણી મુશ્કેલીથી. કેટલાક પુરુષ વલ્લીપ્રલમ્બકોરક જેવા હોય છે, તે સેવા કરનારનો સરળતાથી, શીધ્ર ઉપકાર કરે છે. કેટલાક પુરુષ મેષવિષાણકારક જેવા છે. તે સેવા કરનારને મધુર વચનો દ્વારા જ પ્રસન્ન રાખવા ઈચ્છે પણ તેનો ઉપકાર કરતા નથી.
આ રીતે વિવિધ વિષયોથી પરિપૂર્ણ આ સ્થાન જ્ઞાનસંપદાનો અક્ષયકોશ છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
स्थान-४: देश-१
૨૮૯
स्थान-४
देश-१
અલ્પકર્મ મહાકર્મ યુક્ત શ્રમણની અંતક્રિયા :| १ चत्तारि अंतकिरियाओ पण्णत्ताओ, तं जहा- तत्थ खलु इमा पढमा अंतकिरिया अप्पकम्मपच्चायाए यावि भवइ । से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए संजमबहुले संवरबहुले समाहिबहुले लूहे तीरट्ठी उवहाणवं दुक्खक्खवे तवस्सी। तस्स णं णो तहप्पगारे तवे भवइ, णो तहप्पगारा वेयणा भवइ । तहप्पगारे पुरिसज्जाए दीहेणं परियाएणं सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वाइ सव्वदुक्खाणमंतं करेइ, जहा से भरहे राया चाउरतचक्कवट्टी । पढमा अंतकिरिया ।
अहारा दोच्चा अंतकिरिया महाकम्मपच्चायाए यावि भवइ । से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए संजमबहुले जाव दुक्खक्खवे तवस्सी । तस्स णं तहप्पगारे तवे भवइ, तहप्पगारा वेयणा भवइ । तहप्पगारे पुरिसजाए णिरुद्धणं परियारणं सिज्झइ बुज्झइ जावसव्वदुक्खाण मंतं करेइ, जहा से गयसूमाले अणगारे । दोच्चा अंतकिरिया ।
अहावरा तच्चा अंतकिरिया- महाकम्मपच्चायाए यावि भवड । सेणं मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वइए । संजमबहुले जाव तवस्सी । तस्स णं तहप्पगारे तवे भवइ, तहप्पगारा वेयणा भवइ । तहप्पगारे पुरिसजाए दीहेणं परियाणं सिज्झइ जाव सव्वदुक्खाणमंतं करेइ, जहा से सणंकुमारे राया चाउरंतचक्कवट्टी । तच्चा अंतकिरिया ।
अहावरा चउत्था अंतकिरिया- अप्पकम्मपच्चायाए यावि भवइ । से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए संजमबहुले जाव तवस्सी । तस्स णं णो तहप्पगारे तवे भवइ, णो तहप्पगारा वेयणा भवइ । तहप्पगारे पुरिसजाए णिरुद्धणं परियाएणं सिज्झइ जाव सव्वदुक्खाणमंतं करेइ, जहा
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
सा मरुदेवा भगवई । चउत्था अंतकिरिया । ભાવાર્થ :- અંતક્રિયા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે- તે ચાર અંતક્રિયામાંથી પ્રથમ અંતક્રિયામાં અલ્પકર્મી કોઈ જીવ મનુષ્યભવ પામી, મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, સંયમ બહુલ, સંવર બહુલ અને સમાધિ બહુલ થઈ, સ્નેહ(રાગભાવ) રહિત થઈ, સંસાર સમુદ્રને તરવાની ઈચ્છાવાળા, ઉપધાન (શ્રુતજ્ઞાનપૂર્વક) તપ કરનારા, દુઃખરૂપ કર્મોનો ક્ષય કરનારા તપસ્વી હોય છે.
તેને તથાપ્રકારનું ઘોર તપ અને તથાપ્રકારની તીવ્ર વેદના હોતી નથી. આવા લઘુકર્મી પુરુષ દીર્ઘકાલિક સાધુપર્યાયથી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ કે ચારે દિશાઓના અંત સુધી ભરતક્ષેત્રનો દિગ્વિજય કરનાર ચક્રવર્તી ભરત રાજા. આ પ્રથમ(એક પ્રકારની) અંતક્રિયા છે. /૧ll
તે પછી બીજી અંતક્રિયામાં કોઈ ભારેકર્મી જીવ મનુષ્યભવ પામી, મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, સંયમ બહુલ આદિ પૂર્વોક્ત ગુણસંપન્ન બનીને, દુઃખરૂપકર્મોનો ક્ષય કરનારા તપસ્વી હોય છે.
તેને વિશેષ પ્રકારનું ઘોર તપ અને તથા પ્રકારની ઘોર વેદના હોય છે. આવા પુરુષ અલ્પકાલિક સાધુ પર્યાય દ્વારા સિદ્ધ થાય છે તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ કે ગજસુકુમારમુનિ. આ બીજા પ્રકારની અંતક્રિયા છે. રા.
તે પછી ત્રીજી અંતક્રિયામાં કોઈ ભારે કર્મી જીવ મનુષ્ય જન્મ પામી, મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, સંયમ બહુલ આદિ પૂર્વોક્ત ગુણ સંપન્ન બનીને દુઃખ રૂપ કર્મોનો ક્ષય કરનારા તપસ્વી હોય છે.
તેને વિશેષ પ્રકારનું ઘોરતપ અને તે જ પ્રમાણેની ઘોર વેદના હોય છે. આ પ્રકારના પુરુષદીર્ઘકાલિક સાધુપર્યાય પાળીને સિદ્ધ થાય છે તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ કે સનસ્કુમાર ચક્રવર્તી રાજા. આ ત્રીજી અંતક્રિયા છે. IIll.
તે પછી ચોથી અંતક્રિયામાં અલ્પકર્મી જીવ મનુષ્ય જન્મ પામી, મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, સંયમ–બહુલ, સંવર–બહુલ આદિ પૂર્વોક્ત ગુણસંપન્ન થઈને, દુઃખ રૂપ કર્મોનો ક્ષય કરનારા તપસ્વી હોય છે.
તેને તે પ્રકારનું ઘોર તપ કે ઘોર વેદના હોતી નથી. આ પ્રકારના પુરુષ અલ્પકાલિક સાધુપર્યાય પાળી સિદ્ધ થાય છે તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ કે ભગવતી મરુદેવા. આ ચોથી અંતક્રિયા છે. જો
વિવેચન :
અંતકિયા - સર્વ કર્મોનો સર્વથા અંત કરનારી ક્રિયાને અંતક્રિયા કહે છે. મૃત્યુ સમયે મનુષ્યનું સ્થલ
Page #355
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૨૯૧ ]
શરીર છૂટી જાય છે પરંતુ સૂક્ષ્મશરીર(તૈજસ અને કાર્મણશરીર) સાથે જ રહે છે. નવા જન્મમાં આ સૂક્ષ્મ શરીર દ્વારા સ્કૂલ શરીર નિષ્પન્ન થાય છે. પૂલ શરીર છૂટવા છતાં સૂક્ષ્મ શરીરના અસ્તિત્વના કારણે જન્મ, મરણની પરંપરાનો અંત આવતો નથી. સૂક્ષ્મ શરીર વિસર્જિત થાય ત્યારે જ જન્મ, મરણની પરંપરાનો અંત આવે. જે સાધક કર્મબંધનો સર્વથા ક્ષય કરે તેના સૂક્ષ્મ શરીરનો અંત થાય. આ સૂક્ષ્મ શરીરનું છૂટી જવું તે જ અંતક્રિયા છે અર્થાતુ તે જ જન્મ, મરણની પરંપરાનો અંત છે. આ અવસ્થામાં આત્મા શરીર આદિ દ્વારા ઉત્પન્ન ક્રિયાઓનો અંત કરી અક્રિય થઈ જાય છે, મુક્ત થઈ જાય છે.
અલ્પકર્મ અને દીર્ઘ શ્રમણ પર્યાય : ભરત ચક્રવર્તી :- ઘણા અલ્પકર્મી, હળુકર્મી જીવ વેદના, ઉગ્રતપશ્ચર્યા વિના લાંબા સમય સુધી શ્રમણપર્યાયમાં રહી નિર્વાણને પ્રાપ્ત થાય છે. તે માટે સૂત્રમાં ભરત ચક્રવર્તીનું નામ દષ્ટાંત રૂપે નિર્દિષ્ટ છે. ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી અપૂર્વ અનાસક્ત ભાવે રાજ્યપાલન કરતા હતા. પૂર્વ ભવના પુણ્ય પ્રભાવે અત્યંત હળુકર્મી હતા. ચક્રવર્તીપણામાં રાજ્ય પાલન કરતા છ લાખ પૂર્વ વર્ષો વ્યતીત થયા ત્યારે તેઓ શરીર અને પુદ્ગલની અસારતાના ચિંતને ચડી ગયા. શુભ અધ્યવસાયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, વસ્ત્રાભૂષણો ઉતાર્યા અને મુનિવેષ ધારણ કરી, રાજભવનનો ત્યાગ કરી કેવળીપર્યાયમાં વિચરણ કરવા લાગ્યા. તેઓ દીર્ઘકાલ(એક લાખ પૂર્વ વર્ષો સુધી સંયમ પર્યાયનું સુખે સુખે પાલન કરી, કઠોર તપશ્ચર્યા વિના નિર્વાણને પ્રાપ્ત થયા.
મહાકર્મ અને અલ્પ શ્રમણ પર્યાયઃ ગજસુકુમાર:- ઘણા મહાકર્મી, ભારેકર્મી જીવ અલ્પ સમયમાં ઉગ્ર તપશ્ચર્યા, તીવ્ર વેદનાને વેદી નિર્વાણને પ્રાપ્ત થાય છે. જેમ કે વસુદેવ અને દેવકીના પુત્ર તથા શ્રીકૃષ્ણના નાનાભાઈ, દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કરી, ગજસુકુમારપણે ઉત્પન્ન થયા હતા. તેમણે યુવાવસ્થાને પ્રાપ્ત થતાં જ ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. તે જ રાત્રે સ્મશાનભૂમિમાં એક રાત્રિની બારમી ભિક્ષુ પ્રતિમા સ્વીકારી કાયોત્સર્ગરૂપ મહાતપ શરૂ કર્યું અને તેના શ્વસુર સોમિલે માથા પર સળગતા અંગારા મૂક્યા, તેના કારણે ઘોર વેદના થઈ તેને સમભાવથી સહી નિર્વાણ પામ્યા. આ રીતે તેઓએ અલ્પ સમયની શ્રામણ્ય પર્યાયનું પાલન કરી મહાવેદનામાં મહાકર્મનો ક્ષય કરી, નિર્વાણને પ્રાપ્ત થયા.
મહાકર્મ અને દીર્ઘ શ્રમણ પર્યાયઃ સનસ્કુમાર ચક્રવર્તી :- ઘણા મહાકર્મી, ભારેકર્મી જીવ દીર્ઘકાળ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી, તીવ્ર વેદના ભોગવી નિર્વાણને પ્રાપ્ત થાય છે. જેમ કે સનસ્કુમાર ચક્રવર્તીએ શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન થવાથી, શરીરની અશુચિ ભાવનાથી ભાવિત બની, દીક્ષા ગ્રહણ કરી, ૭૦૦ વર્ષ સુધી મહાતપનું આચરણ કર્યું, દીર્ઘકાળ પર્યત સોળ મહારોગની વેદના ભોગવી, સર્વ કર્મનો ક્ષય કર્યો. આ રીતે તેણે દીર્ઘ શ્રમણ પર્યાયનું પાલન કરી મહાવેદના ભોગવતાં મહાકર્મનો ક્ષય કરી અંતક્રિયા કરી, નિવણને પ્રાપ્ત થયા. અલ્પકર્મ અને અલ્પ શ્રમણ પર્યાય : મરુદેવા :- ઘણા અલ્પકર્મી, હળુકર્મી જીવ ઉગ્ર તપશ્ચર્યા કે તીવ્ર વેદના વિના અલ્પ કાળમાં જ નિર્વાણને પ્રાપ્ત થાય છે. જેમ કે– પ્રથમ તીર્થકર ઋષભદેવના માતા હળુકર્મી હતા. તેમણે ઋષભદેવ સ્વામીના પ્રથમ સમવસરણને જોતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યારે જ આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધ થયા. આ રીતે તેઓએ અલ્પ સમયની માત્ર ભાવ શ્રમણપર્યાય અને અલ્પ
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૯૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
વેદનાએ અંતક્રિયા કરી.
મરુદેવા માતા ગૃહસ્થલિંગે સિદ્ધ થયા છે માટે મુંડિત વગેરે સૂત્રોક્ત વિશેષણ તેનામાં ઘટિત થતાં નથી. તેથી આ દષ્ટાંત એકદેશીય સમજવું.
સનકુમાર ચક્રવર્તી માટે આ સૂત્રમાં સર્વ કર્મ ક્ષય કરી મુક્ત થયાનું સ્પષ્ટ વર્ણન છે, છતાં કેટલાક વ્યાખ્યા ગ્રંથોમાં તેના માટે દેવલોકમાં ગયાનો ઉલ્લેખ મળે છે, તે સૂત્ર પ્રમાણથી યોગ્ય નથી. સંગમ = પૃથ્વીકાય આદિ છકાયની રક્ષા કરવા રૂપ સત્તર પ્રકારના સંયમથી સંપન્ન. સંવરવહુને = મિથ્યાત્વ આદિ સર્વ પ્રકારના આશ્રવથી નિવૃત થવા રૂપ સંવરની પ્રચુરતાવાળા. સમાદિળદુ = મન, વચન, કાયાથી આત્મલક્ષ્ય યુક્ત અને રાગ-દ્વેષ આદિના પ્રસંગમાં સમભાવ રાખવા રૂપ સમાધિની પ્રચુરતાવાળા. તૂટે = કામ આદિ વિકારોથી રહિત, સંયમવાન. તીરદ્દી = ભવ સાગર તરવાનો અર્થ હોય તે, મોક્ષાર્થી. ૩વહાણવું = આયંબિલ આદિ તપપૂર્વક આગમોનું અધ્યયન કરનાર.
વે દુઃખ-દુઃખનું મૂળ કારણ કર્મ છે. કર્મ હોય તો જ દુઃખ ભોગવવું પડે. કર્મોને વિલય કરવો તે દુઃખ ક્ષય. તદુપરે તવે = તથા પ્રકારનું તપ. બાહ્ય આવ્યેતર અતિ ઘોર તપ. તહપ્પIIRા વેયા = તથા પ્રકારની વેદના. ઘોર ઉપસર્ગ જન્ય વેદના. ઉન્નત-પ્રણત વૃક્ષ તથા મનુષ્યની ચૌભંગીઓ :| २ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- उण्णए णाममेगे उण्णए, उण्णए णामेगे पणए, पणए णाममेगे उण्णए, पणए णाममेगे पणए ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उण्णए णामेगे उण्णए जाव पणए णाममेगे पणए । ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. તે આ પ્રમાણે છે
કુ
પુરુષ
(૧) ઉન્નત–ઉન્નત વૃક્ષ.(શરીર અને ગુણથી) (૨) ઉન્નત– પ્રણત વૃક્ષ. (૩) પ્રણત–ઉન્નત વૃક્ષ. (૪) પ્રણત-પ્રણત વૃક્ષ.
(૧) ઉન્નત–ઉન્નત પુરુષ.(શરીર–ગુણથી) (૨) ઉન્નત-પ્રણત પુરુષ. (૩) પ્રણત- ઉન્નત પુરુષ. (૪) પ્રણત-પ્રણત પુરુષ.
Page #357
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૨૯૭
| ३ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- उण्णए णाममेगे उण्णयपरिणए, उण्णए णाममेगे पणयपरिणए, पणए णाममेगे उण्णयपरिणए, पणए णाममेगे पणयपरिणए ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा- उण्णए णाममेगे उण्णयपरिणए एवं चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
પુરુષ ૧. ઉન્નત-ઉન્નત પરિણત.
૧. ઉન્નત–ઉન્નત પરિણત. (શરીરથી ઉન્નત, શુભસાદિથી પરિણત).
(શરીરથી ઉન્નત,ઉત્તમ ગુણથી પરિણત)
જેમ કે શાલવૃક્ષ, ચંદનનું વૃક્ષ. ૨. ઉન્નત-પ્રણત પરિણત. જેમ કે લીંબડો.
૨. ઉન્નત- પ્રણત પરિણત. ૩. પ્રણત- ઉન્નત પરિણત. જેમ કે અશોકવૃક્ષ.
૩. પ્રણત- ઉન્નત પરિણત. ૪. પ્રણત-પ્રણત પરિણત. જેમ કે ખેરનું વૃક્ષ,
૪. પ્રણત- પ્રણત પરિણત. બાવળનું વૃક્ષ. ४ चत्तारि रुक्खा पण्णत्ता,तं जहा- उण्णए णाममेगे उण्णयरूवे, तहेव चउभंगो
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उण्णए णाममेगे उण्णयरूवे, तहेव चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
વૃક્ષ ૧. શરીરથી ઉન્નત રૂપથી ઉન્નત.
૧. શરીરથી ઉન્નત-રૂપથી ઉન્નત. ૨. શરીરથી ઉન્નત-રૂપથી પ્રણત.
૨. શરીરથી ઉન્નત- રૂપથી પ્રણત. ૩. શરીરથી પ્રણત-રૂપથી ઉન્નત.
૩. શરીરથી પ્રણત-રૂપથી ઉન્નત. ૪. શરીરથી પ્રણત-રૂપથી પ્રણત.
૪. શરીરથી પ્રણત–રૂપથી પ્રણત. | ५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उण्णए णाममेगे उण्णयमणे उण्णए णाममेगे पणयमणे, पणए णाममेगे उण्णयमणे, पणए णाममेगे पणयमणे । ઇવ સંખે, ૫૦, વિઠ્ઠી, સત્તાવારે, વવહારે, પ૨વને નિ વામજો ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– ૧. ઐશ્વર્યથી ઉન્નત, મનથી ઉન્નત પુરુષ
પુરુષ
Page #358
--------------------------------------------------------------------------
________________
| ૨૯૪ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
૨. ઐશ્વર્યથી ઉન્નત, મનથી પ્રણત પુરુષ ૩. ઐશ્વર્યથી પ્રણત, મનથી ઉન્નત પુરુષ ૪. ઐશ્વર્યથી પ્રણત, મનથી પ્રણત પુરુષ.
આ જ રીતે સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આશ્રી ચાર–ચાર પ્રકારના પુરુષ છે, તેમ જાણવુ અહીં સંકલ્પ વગેરે દ્વારા ચાર–ચાર ભંગ પુરુષની અપેક્ષાએ જ કહ્યા છે પરંતુ વૃક્ષની અપેક્ષાએ કહ્યા નથી.]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૃક્ષના ઉદાહરણ દ્વારા મનુષ્યની ઉચ્ચતા–નીમ્નતા, પરિણતિ, રૂપ વગરેનું નિરૂપણ છે. ઉન્નતનો અર્થ છે ઉચ્ચ-ઊંચાઈને પ્રાપ્ત, શ્રેષ્ઠ. પ્રણતનો અર્થ છે, નિમ્નતાને પ્રાપ્ત, હીન. આ ઉચ્ચતા અને નિમ્નતા માપવાના અનેક માપદંડ થઇ શકે છે. જાતિ, કુળ, રૂપ, બળ, ઐશ્વર્ય, ઊંચાઈ, ગુણ, જ્ઞાન વગેરે માપદંડોથી વ્યક્તિની શ્રેષ્ઠતા, નિમ્નતા માપી શકાય છે. વૃત્તિકારે આ સૂત્રનો અનુવાદ કરતાં ઉદાહરણ રૂપે શરીર અને ગુણના આધારે ઉન્નતતા અને પ્રણતતા પ્રગટ કરી છે.
સંભવિત બધા જ માપદંડથી પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યા કરી શકાય. જેમ કે ઐશ્વર્યથી ઉન્નત જ્ઞાનથી ઉન્નત, ઐશ્વર્યથી ઉન્નત જ્ઞાનથી પ્રણત, ઐશ્વર્યથી પ્રણત જ્ઞાનથી ઉન્નત, ઐશ્વર્યથી પ્રણત જ્ઞાનથી પ્રણત.
આ ભવ–પરભવની અપેક્ષાએ પણ ઉન્નત-પ્રણતના ચાર ભંગ કહી શકાય. જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તી, ચક્રવર્તીની સમૃદ્ધિ ભોગવી તીવ્ર દ્વેષ, કષાયના કારણે સાતમી નરકમાં ગયા. આ ભવમાં ઐશ્વર્યથી ઉન્નત પણ પછી ગુણથી પ્રણત બની નરકને પામ્યા.
હરિકેશ મુનિ જન્મે ચાંડાળકુળમાં ઉત્પન્ન થયા. વિરૂપ, કુરૂપના કારણે પહેલાં પ્રણત હતા, છતાં પણ મુનિ સમાગમ ધર્મ પામી, સંયમ અને તપના કારણે વિશ્વવંદ્ય બન્યા. આ રીતે પાછળથી ઉન્નતતાને પામ્યા.
કાલસૌરિક કસાઈ રોજ પાંચસો પાડાનો વધ કરતો હતો. જન્મથી, કાર્યથી આ ભવમાં પ્રણત હતો અને મરીને સાતમી નરકમાં ગયો ત્યાં પણ પ્રણત થયો.
મહાશતક શ્રાવકની પત્ની રેવતી ધનાઢય, ઐશ્વર્ય સંપન્ન, કુળસંપન્ન. તેથી પહેલા ઉન્નત હતી. છતાં પણ પછી બાર શોક્ય પ્રતિ દ્વેષ થતાં તેઓને વિષથી મારી નાંખી, માંસ, મદીરામાં મત્ત બની, પહેલી નરકમાં ગઈ. ત્યાં તે પ્રણત થઈ.
આ સૂત્રોમાં (૧) ઉન્નત-પ્રણત (૨) ઉન્નત–ઉન્નત પરિણત (૩) ઉન્નત–ઉન્નત રૂપની ત્રણ ચૌભંગીમાં વૃક્ષના ઉદાહરણથી મનુષ્યનું કથન છે. તે પછી વૃક્ષના ઉદાહરણ વિના પુરુષની સાત ચૌભંગીઓ છે. તેમાં મન, સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ આ ચારમાં બોધાત્મક દષ્ટિકોણથી તથા શીલ, વ્યવહાર, પરાક્રમ આ ત્રણમાં ક્રિયાત્મક દૃષ્ટિકોણથી પુરુષની વિવિધ અવસ્થાઓનું પ્રતિપાદન છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૨૯૫
પરિણત - પરિણમવું. વૃક્ષ પક્ષમાં–શુભ રસાદિ અશુભ રસાદિ રૂપે પરિણમે તે પ્રણત કહેવાય અને અશુભ રસ શુભ રસરૂપે પરિણમે તે ઉન્નત કહેવાય. મનુષ્ય પક્ષમાં–શુભભાવ અશુભભાવ રૂપે અને અશુભભાવ શુભરૂપે પરિણમે તે રીતે સમજવું. રૂ૫ - આકાર, સંસ્થાન, શોભા યુક્ત, સુરૂપ હોય તે ઉન્નત રૂપ કહેવાય અને કુરૂપ હોય તે પ્રણત રૂપ કહેવાય. (૧) વૃક્ષપક્ષમાં કેટલાક વૃક્ષ શરીરથી ઉન્નત અને રૂપથી ઉન્નત સુંદર આકારવાળા હોય. (૨) મનુષ્યપક્ષમાં કેટલાક મનુષ્ય શરીરથી ઉન્નત (ઊંચા) હોય અને રૂપથી ઉન્નત(સૌંદર્યવાન) હોય અથવા કેટલાક મનુષ્ય જાતિથી ઉન્નત(શ્રેષ્ઠ જાતિવાળા) હોય અને રૂપથી પણ ઉન્નત(સૌંદર્યવાન) હોય. મન - ઔદાર્ય–ઉદારતા વગેરે ગુણયુક્ત હોય તે ઉન્નતમને કહેવાય અને કૃપણતા–કંજુસ વગેરે અવગુણ યુક્ત હોય તે પ્રણતમને કહેવાય છે. સંકલ્પ - સંકલ્પ એટલે માનસિક વિચારની દઢતા. દઢ મનવાળા મનુષ્ય સંકલ્પથી ઉન્નત અને અસ્થિર મનવાળા મનુષ્ય સંકલ્પથી પ્રણત કહેવાય છે. પ્રજ્ઞા :- પ્રકૃષ્ટ જ્ઞાનવાન. બુદ્ધિમાન હોય તે પ્રજ્ઞાથી ઉન્નત અને અલ્પ જ્ઞાનવાળા મૂર્ખ, પ્રજ્ઞાથી પ્રણત કહેવાય છે. દષ્ટિ – દષ્ટિ એટલે દર્શન. વિવિધ દષ્ટિકોણથી વસ્તુને જોનાર ઉન્નતદષ્ટિ અને એકાંત દષ્ટિકોણથી જોનાર પ્રણતદષ્ટિ કહેવાય.
શીલાચારઃ- શીલ એટલે સવૃતિ, સમાધિ-ચિત્તની સ્વસ્થતા, શીલ, સમાધિ યુક્ત આચાર તે શીલાચાર. શીલવાન મનુષ્ય શીલાચારથી ઉન્નત અને શીલવાન ન હોય તે શીલાચારથી પ્રણત કહેવાય છે.
વ્યવહાર :- વર્તમાન આચરણ તે વ્યવહાર. જેનો વ્યવહાર ઉજળો હોય, સારો હોય તે ઉન્નત વ્યવહાર વાળા અને જેનો વ્યવહાર ખરાબ હોય તે પ્રણત વ્યવહારવાળા કહેવાય છે. પરાક્રમ :- પરાક્રમ એટલે ઉત્સાહ, ઉત્સાહી વ્યક્તિ ઉન્નત પરાક્રમી અને નિરુત્સાહી વ્યક્તિ પ્રણત પરાક્રમી કહેવાય છે.
કેટલાક મનુષ્ય જાતિથી ઉન્નત અને પરિણતિ, રૂપાદિથી પણ ઉન્નત હોય, કેટલાક મનુષ્ય જાતિથી ઉન્નત હોય પણ પરિણતિ, રૂપાદિથી પ્રણત હોય વગેરે ચૌભંગીઓ સરળતાથી સમજી શકાય તેવી છે.
તેર ચૌભંગીનું સ્પષ્ટીકરણ :- (૧-૨) ઉન્નત-પ્રણત વૃક્ષ અને મનુષ્યની બે (૩–૪) પરિણત વિશેષણ સાથે વૃક્ષ અને મનુષ્યની બે (પ-૬) રૂપ વિશેષણ સાથે વૃક્ષ અને મનુષ્યની છે. તે પછી (૭) મન વિશેષણયુક્ત (૮) સંકલ્પ વિશેષણયુક્ત (૯) પ્રજ્ઞા વિશેષણયુક્ત (૧૦) દષ્ટિ વિશેષણ યુક્ત (૧૧) શીલાચાર વિશેષણ યુક્ત (૧૨) વ્યવહાર વિશેષણ યુક્ત (૧૩) પરાક્રમ વિશેષણ યુક્ત ઉન્નત-પ્રણત દ્વારા માત્ર મનુષ્યની એક-એક મળીને સાત, આ રીતે આ સૂત્રોમાં તેર ચૌભંગીનું કથન છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ૠજુ-વક્ર વૃક્ષ તથા મનુષ્યની ચૌભંગીઓ :
६ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा - उज्जू णाममेगे उज्जू, उज्जू णाममेगे वंके, वंके णाममेगे उज्जू, वंके णाममेगे वंके एवामेव चत्तारि पुरिस जाया पण्णत्ता, तं जहा- उज्जू णाममेगे उज्जू चउभंगो । एवं जहा उण्णयपणएहि गोतहा उज्जू केहि वि भाणियव्वो जाव परक्कमे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકાર પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
પુરુષ (૧)શરીરથી ઋજુ–પ્રકૃતિથી જુ.
(૨) જુ—વક્ર.
(૩) વક્ર-જુ.
(૪) વક્ર—વક્ર.
વૃક્ષ
(૧) શરીરથી ૠજુ–કાર્યથી ઋજુ.
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
(૨) જુ— વક્ર.
(૩) વક્ર—ઋજુ.
(૪) વક્ર—વક્ર.
ઉન્નત–પ્રણતમાં પરિણતથી પરાક્રમ સુધી સૂત્રાર્થ કહ્યા છે, તેમ અહીં ઋજુ—વક્રમાં પણ પરિણતથી પરાક્રમ સુધી સર્વ કથન કહેવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૃક્ષના દષ્ટાંતથી મનુષ્યની ઋજુતા અને વક્રતા દર્શાવી છે. ઋજુ = સરળ, સીધા. જેના વાણી, વિચાર, વર્તન એક હોય તે ઋજુ પુરુષ કહેવાય. વક્ર = વાંકા. વિચાર, વાણી, વર્તન જેના જુદા હોય તે વક્ર પુરુષ કહેવાય. વૃક્ષ સરળ–સીધું હોય, અવિપરીત સ્વભાવ હોય તો ઋજુ કહેવાય અને વિપરીત સ્વભાવ હોય તો વક્ર કહેવાય. જેમ કે કડવી તુંબડી, કડવા તુરીયા. દૂધી, તુરીયાનો સ્વભાવ કડવો નથી પણ કેટલાક વૃક્ષ વિપરીત સ્વભાવવાળા હોય તે કારણે તેના ફળ કડવા હોય તો તે વૃક્ષ વક્ર કહેવાય.
જે
વૃક્ષ યથા સમયે ફળ આપતું હોય તે સરળ કહેવાય અને યથા સમયે ફળ ન આપે તે વક્ર કહેવાય. કેટલાક વૃક્ષ પહેલા ઋજુ હોય અને પછી પણ ઋજુ રહે. આ રીતે પણ ચૌભંગી ઘટિત થાય.
મનુષ્યમાં– શરીર, ભાષા, ચેષ્ટા સરળ હોય તો તે ઋજુ કહેવાય અને કુટિલ, માયાવી હોય તો તે વક્ર કહેવાય છે. કેટલાક મનુષ્ય બહારથી– શરીર, ચેષ્ટા, ભાષાદિની અપેક્ષાએ પણ ઋજુ હોય અને અંતરથી પણ ઋજુ હોય છે.
તેર ચૌભંગીઓનું સ્પષ્ટીકરણ :- (૧–૨) ૠજુ–ૠજુ વૃક્ષ તથા પુરુષની બે (૩–૪) જુ—ઋજુ પરિણતની વૃક્ષ તથા પુરુષની બે (પ–૬) ઋજુ—ઋજુ રૂપ વૃક્ષ અને પુરુષની બે.
(૭) જુ–જુમન (૮) ૠજુ—ઋજુ સંકલ્પ (૯) ૠજુ ઋજુ પ્રજ્ઞા (૧૦) ઋજુ ઋજુ દષ્ટિ
Page #361
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૨૯૭ |
(૧૧) ઋજુ હૃજુ શીલાચાર (૧૨) ઋજુ ઋજુ વ્યવહાર (૧૩) ઋજુ ઋજુ પરાક્રમ. એમ ૧૩ ચૌભંગી પૂર્વ સૂત્ર પ્રમાણે સમજવી. ભાષાના ચાર ચાર પ્રકાર :|७ पडिमापडिवण्णस्स णं अणगारस्स कप्पंति चत्तारि भासाओ भासित्तए, तं जहा- जायणी, पुच्छणी, अणुण्णवणी, पुट्ठस्स वागरणी । ભાવાર્થ :- પ્રતિમાધારી અણગારને ચાર પ્રકારની ભાષા બોલવી કહ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) આહારાદિની યાચના માટે (૨) માર્ગ આદિ પૂછવા માટે (૩) મકાન આદિની આજ્ઞા લેવા માટે (૪) પ્રશ્નના ઉત્તર દેવા માટે.
८ चत्तारि भासाजाया पण्णत्ता, तं जहा- सच्चमेगं भासज्जायं, बीयं मोसं, तइयं सच्चमोसं चउत्थं असच्चमोसं । ભાવાર્થ :- ભાષા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે- (૧) સત્ય ભાષા (૨) અસત્ય ભાષા (૩) મિશ્ર ભાષા (૪) વ્યવહાર ભાષા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રતિમાધારી અણગારની ભાષા અને ભાષાના ચાર પ્રકાર દર્શાવ્યા છે.
ભિક્ષનીબાર પ્રતિમા છે. તે પ્રતિમાધારી સાધક પ્રાયઃ મૌનપૂર્વક વિચરણ કરે છે છતાં તે ચાર પ્રકારે ભાષાનો પ્રયોગ કરી શકે છે. (૧) ગાયળ(યાચની ભાષા) :- આહારાદિની યાચના માટે બોલવું. (૨) પુષ્કળ (પૃચ્છનીભાષા) - સૂત્ર અને અર્થ પૂછવા અથવા માર્ગ વગેરે પૂછવા બોલવું. (૩) ગyવળ(અનુજ્ઞાપની ભાષા) – સ્થાન વગેરેની આજ્ઞા લેવા બોલવું. (૪) પુસ વાળf(પ્રશ્નવ્યાકરણી ભાષા) – પૂછાયેલા પ્રશ્નના ઉત્તર આપવા બોલવું માલ :- જે બોલાય તે ભાષા કહેવાય છે. તે ભાષા ચાર પ્રકારની છે. (૧) સવને માસMાયં(સત્ય ભાષા) – સંતજનો, સજ્જનો દ્વારા પ્રયુક્ત ભાષા, સ-વિદ્યમાન વસ્તુનું પ્રતિપાદન કરનારી ભાષા અને યથાર્થ ભાષા તે સત્યભાષા કહેવાય છે. (૨) વીર્યનોસં(મૃષા ભાષા) – વિદ્યમાન વસ્તુઓનો નિષેધ કરતી ભાષા મૃષાભાષા કહેવાય છે, જેમ
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૯૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
કે, 'આત્મા નથી' તેમ કોઈ કહે તો તે ભાષા મૃષાભાષા છે.
(ચ
ચમૃષા-મિશ્રભાષા) :- જે ભાષામાં સત્યના પણ અંશ હોય અને મૃષાના પણ અંશ હોય તેવી મિશ્રણવાળી ભાષા સત્યપૃષા ભાષા કહેવાય છે. આત્મા છે અને અકર્તા છે' તેમ કોઈ કહે તો તેમાં 'આત્મા છે, તેટલો અંશ સત્ય છે અને આત્મા અકર્તા છે તે અંશ અસત્ય છે માટે તે ભાષા મિશ્ર છે.
(૪) અસવમો(અસત્યામૃષા-વ્યવહારભાષા) – જે ભાષાને સત્ય કે મૃષા કહી ન શકાય, જે ભાષા સત્ય અને મૃષા બંને સ્વભાવથી રહિત હોય તે, વ્યવહાર રૂપે બોલાતી ભાષા અને આજ્ઞા આપવા રૂપે બોલાતી ભાષા વ્યવહાર ભાષા કહેવાય છે. જેમ કે, 'તમે ત્યાં જાઓ, સ્વાધ્યાય કરો. તે સિવાય અસંજ્ઞી જીવોની ભાષા પણ વ્યવહાર ભાષા કહેવાય છે.
શુદ્ધાશુદ્ધ વસ્ત્ર તથા મનુષ્યની ચૌભંગીઓ :| ९ चत्तारि वत्था पण्णत्ता, तं जहा- सुद्धे णामं एगे सुद्धे, सुद्धे णामं एगे असुद्धे, असुद्धे णामं एगे सुद्धे, असुद्धे णामं एगे असुद्धे ।
__एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सुद्धे णामं एगे सुद्ध, सुद्धे णाम एगे असुद्धे, असुद्धे णामं एगे सुद्धे, असुद्धे णामं एगे असुद्धे ।
एवं परिणय, रूवे वत्था सपडिवक्खा । एवं संकप्पे जाव परक्कमे અપડિવા |
ભાવાર્થ :- ચાર પ્રકારના વસ્ત્ર અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
વસ્ત્ર (૧) કોઈ પ્રકૃતિથી શુદ્ધ હોય અને સ્થિતિથી પણ શુદ્ધ હોય. (૨) કોઈ પ્રકૃતિથી શુદ્ધ હોય પણ સ્થતિથી અશુદ્ધ હોય. (૩) કોઈ પ્રકૃતિથી અશુદ્ધ હોય પણ સ્થિતિથી શુદ્ધ હોય. (૪) કોઈ પ્રકૃતિથી અશુદ્ધ હોય અને સ્થિતિથી પણ અશુદ્ધ હોય.
પુરુષ (૧) કોઈ જાતિથી શુદ્ધ હોય અને ગુણથી પણ શુદ્ધ હોય. (૨) કોઈ જાતિથી શુદ્ધ હોય પણ ગુણથી અશુદ્ધ હોય (૩) કોઈ જાતિથી અશુદ્ધ હોય પણ ગુણથી શુદ્ધ હોય (૨) કોઈ જાતિથી અશુદ્ધ હોય અને ગુણથી પણ અશુદ્ધ હોય
આ જ પ્રમાણે પરિણત અને રૂપ સંયુક્ત શુદ્ધ-અશુદ્ધ વસ્ત્ર અને પુરુષની પ્રતિપક્ષ યુક્ત અર્થાત્ બે-બે ચૌભંગી કહેવી. આ જ પ્રમાણે મન, સંકલ્પથી લઈ પરાક્રમ પર્યત પુરુષની પ્રતિપક્ષરહિત એક–એક
Page #363
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
૨૯૯
ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્ર અને મનુષ્યની શુદ્ધતા—અશુદ્ધતાનો નિર્દેશ છે. શુદ્ધતા, અશુદ્ધતાની વ્યાખ્યા અનેક દૃષ્ટિકોણથી કરી શકાય છે. વૃત્તિકારે પ્રકૃતિ અને સ્થિતિની દૃષ્ટિએ શુદ્ધતાનું પ્રતિપાદન ઉદાહરણ રૂપે કર્યું છે.
સુદ્ધે ખામેને યુદ્ધે :– જે વસ્ત્ર નિર્મળ–શુદ્ધ તંતુઓથી નિર્મિત હોય તે પ્રકૃતિથી શુદ્ધ કહેવાય છે. જે વસ્ત્ર વર્તમાનમાં મેલું ન હોય, વર્તમાનમાં જેની સ્થિતિ સ્વચ્છ હોય, તે વસ્ત્ર સ્થિતિથી શુદ્ધ કહેવાય છે. સૂત્રોક્ત ચૌભંગીનું સ્પષ્ટીકરણ :– (૧) કેટલાક વસ્ત્ર વણાટથી શુદ્ધ હોય અને વર્તમાન બાહ્ય સ્થિતિથી એટલે દેખાવમાં પણ શુદ્ધ હોય છે. (૨) કેટલાક વસ્ત્ર વણાટથી શુદ્ધ હોય પણ દેખાવથી અશુદ્ધ હોય છે. (૩) કેટલાક વસ્ત્ર વણાટથી અશુદ્ધ હોય પણ દેખાવથી શુદ્ધ હોય છે. (૪) કેટલાક વસ્ત્ર વણાટથી અશુદ્ધ અને દેખાવથી પણ અશુદ્ધ હોય છે.
મનુષ્ય પક્ષમાં જાતિ, કુળ, આદિ નિર્મળ હોય, દૂષણ રહિત હોય તે જાતિશુદ્ધ કહેવાય અને નિર્મળ જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કર્યા હોય તો તે પુરુષ ગુણશુદ્ધ કહેવાય છે. જાતિ, કુળ, આદિ નિર્મળ ન હોય તે તથા જે ખોટી આદતો, દુર્ગણોથી ઘેરાયેલ હોય તે અશુદ્ધ કહેવાય છે. તે ચૌભંગી આ પ્રમાણે છે– (૧) કેટલાક મનુષ્ય જાતિ કુળ આદિથી શુદ્ધ હોય અને ગુણથી પણ શુદ્ધ હોય. (૨) કેટલાક મનુષ્ય જાતિ કુળ આદિથી શુદ્ધ હોય પણ ગુણથી અશુદ્ધ હોય. (૩) કેટલાક મનુષ્ય જાતિ કુળ આદિથી અશુદ્ધ હોય પણ ગુણથી શુદ્ધ હોય. (૪) કેટલાક મનુષ્ય જાતિ કુળ આદિથી પણ અશુદ્ધ હોય અને ગુણથી પણ અશુદ્ધ હોય છે. કાળની અપેક્ષાએ તે જ ચૌભંગી :– (૧) કેટલાક મનુષ્ય પહેલાં જ્ઞાનાદિ ગુણથી શુદ્ધ હોય અને પછી પણ ગુણથી શુદ્ધ રહે. (૨) કેટલાક મનુષ્ય પહેલાં ગુણથી શુદ્ધ હોય અને પાછળથી ખરાબ આદતોના કારણે ગુણથી અશુદ્ધ બની જાય. (૩) કેટલાક મનુષ્ય પહેલાં ગુણથી અશુદ્ધ હોય અને પછી ગુણોથી શુદ્ધ બની જાય. (૪) કેટલાક મનુષ્ય પહેલાં ગુણથી અશુદ્ધ હોય અને પછી પણ ખરાબ આદતો ન છોડવાના કારણે ગુણથી અશુદ્ધ જ રહે છે.
તેર ચૌભંગીનું વિવરણ ઃ- • (૧–૨) શુદ્ધ–અશુદ્ધ વસ્ત્ર અને પુરુષની બે (૩–૪) શુદ્ધ–શુદ્ધ પરિણત વસ્ત્ર અને પુરુષની બે (૫–૬) શુદ્ધ—અશુદ્ધ રૂપ વસ્ત્રની અને પુરુષની બે (૭) શુદ્ધ—અશુદ્ધ મનની મનુષ્યની એક (૮) શુદ્ધ-અશુદ્ધ સંકલ્પ (૯) શુદ્ધ-અશુદ્ધ પ્રજ્ઞા (૧૦) શુદ્ધ-અશુદ્ધ દૃષ્ટિ (૧૧) શુદ્ધઅશુદ્ધ શીલાચાર (૧૨) શુદ્ધ-અશુદ્ધ વ્યવહાર (૧૩) શુદ્ધ—અશુદ્ધ પરાક્રમની એક–એક ચૌભંગી, એમ કુલ ૧૩ ચૌભંગી જાણવી.
ચાર પ્રકારના પુત્ર ઃ
૨૦ વત્તારિ સુયા પળત્તા, તં નહા- અદ્બાણ, અનુગા, અવજ્ઞા, તિાને ।
Page #364
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભાવાર્થ :- પુત્ર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) અતિજાત (ર) અનુજાત (૩) અપજાત (૪) કુલાંગાર.
વિવેચન :
૩૦૦
પ્રસ્તુત સૂત્રમાં પુત્રની વિભિન્ન યોગ્યતાઓને ચાર પ્રકારે દર્શાવી છે. ટીકાકારે અતિજાત આદિ ચારે શબ્દોનો અર્થ પુત્ર અને શિષ્ય બંને અપેક્ષાએ કર્યો છે.
(૧) અના(અતિજાત) :– જે પુત્ર પિતા કરતાં ગુણમાં, યશમાં ચડિયાતો હોય તે અતિજાત પુત્ર કહેવાય છે. જે શિષ્ય ગુરુ કરતાં વધુ પ્રભાવશાળી હોય તે 'અતિજાત' શિષ્ય કહેવાય છે.
(ર) અનુના(અનુજાત) જે પુત્ર પિતાની સમાન સમૃદ્ધિવાન, ગુણવાન હોય તે પુત્ર અનુજાત કહેવાય છે. ગુરુની સમાન પ્રભાવશાળી શિષ્ય 'અનુજાત' કહેવાય છે.
:
(૩) અવના(અપજાત) :– જે પુત્ર પિતા કરતાં ન્યૂન સંપત્તિવાન અને ગુણમાં ન્યૂન હોય તે પુત્ર અપજાત કહેવાય છે. ગુરુ કરતાં હીન પ્રભાવશાળી શિષ્ય અપજાત કહેવાય છે.
(૪) રુપ્તિનાì(કુલાંગાર) :– પોતાના અનાચારથી કુળને કલંક લગાડે તે પુત્ર કુલાંગાર કહેવાય છે. ગુરુના નામને દૂષિત કરનાર શિષ્ય કુલાંગાર કહેવાય છે.
સત્ય-અસત્ય પુરુષની ચૌભંગી :
११ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - सच्चे णामं एगे सच्चे, सच्चे णामं एगे असच्चे, असच्चे णामं एगे सच्चे, असच्चे णामं एगे असच्चे । एवं परिणए जाव परक्कमे ।
ભાવાર્થ : - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સત્ય–સત્ય (૨) સત્ય—અસત્ય (૩) અસત્ય—સત્ય (૪) અસત્ય-અસત્ય. તે જ રીતે સત્ય પરિણતથી સત્ય પરાક્રમ સુધીની પુરુષની ચૌભંગીઓ સમજવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સત્ય-અસત્યના આધારે ચાર પ્રકારના મનુષ્યનું કથન છે. જે મનુષ્ય વસ્તુ સ્વરૂપ જેવું હોય તેવું અને ઘટના જેવી હોય તે રીતે જ કથન કરે તો તે સત્યપુરુષ કહેવાય અને જો તે વસ્તુનું અયથાર્થ કથન કરે તો અસત્ય પુરુષ કે અસત્યવાદી કહેવાય છે.
સૂત્રોક્ત ચૌભંગી :– (૧) જે પુરુષ પહેલાં સત્ય આરાધક હોય અને પાછળથી પણ સત્ય આરાધક રહે તો તે સત્ય–સત્ય કહેવાય. (ર) જે પુરુષ પહેલાં સત્ય પાલક હોય અને પાછળથી વસ્તુના અયથાર્થ
Page #365
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૦૧
પરિકથન દ્વારા અસત્યવાદી બની જાય તો તે સત્ય અસત્ય કહેવાય. (૩) પહેલાં જે અસત્યવાદી હોય અને પછી સત્યવાદી બની જાય તો અસત્ય-સત્ય કહેવાય. (૪) પહેલાં અસત્યવાદી હોય અને પછી પણ અસત્યવાદી રહે તો તે અસત્ય-અસત્ય કહેવાય.
દસ ચૌભંગીનું વિવરણ :- (૧) સત્ય અસત્યની એક (૨) સત્ય-સત્ય પરિણત (૩) રૂ૫ (૪) મન (૫) સંકલ્પ (૬) પ્રજ્ઞા (૭) દષ્ટિ (૮) શીલાચાર (૯) વ્યવહાર (૧૦) સત્ય અસત્ય પરાક્રમની મનુષ્ય સંબંધી એક–એક ચૌભંગી, એમ કુલ મળી દસ ચૌભંગી થાય છે.
શુચિ-અશુચિ વસ્ત્ર તથા પુરુષની ચૌભંગીઓ :१२ चत्तारि वत्था पण्णत्ता, तं जहा- सुई णामं एगे सुई, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सुई णामं एगे सुई, चउभंगो। एवं जहेव सुद्धणं वत्थेणं भणियं तहेव सुईणा वि जाव परक्कमे । ભાવાર્થ :- વસ્ત્ર ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે– કોઈ એક વસ્ત્ર મૂળથી પવિત્ર(સ્વચ્છ)હોય અને બાહ્ય સંયોગ સંસ્કારથી પણ પવિત્ર(સ્વચ્છ)હોય છે. આ રીતે વસ્ત્રના ચાર ભંગ સમજવા.
તેવી જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે– કોઈ એક પુરુષ શરીરથી પવિત્ર હોય અને સ્વભાવથી પણ પવિત્ર હોય છે. આ રીતે પુરુષના ચાર ભંગ સમજવા.
જેમ -અશુદ્ધ વસ્ત્રમાં ૧૩ ચૌભંગી કહી છે, તે જ પ્રમાણે ચિ–અશુચિમાં પણ પરાક્રમ પર્યતની ૧૩ ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શુચિ સંબંધી તેર ચૌભંગી સંક્ષેપમાં કહી છે.
સૂઈ અણુઉં – શુચિ એટલે સ્વચ્છ, પવિત્ર, સદાચરણના આચરણથી પવિત્ર હોય તે. અશુચિ એટલે અસ્વચ્છ, અપવિત્ર, દુરાચરણના આચરણથી અપવિત્ર. શુચિ–અશુચિની વ્યાખ્યા પણ અનેક દૃષ્ટિકોણથી કરી શકાય. વૃત્તિકારે પ્રકૃતિ અને સંસ્કાર અપેક્ષાએ શુચિ-અશુચિના દષ્ટાંત આપ્યા છે. વારિ વલ્યા :- (૧) જે વસ્ત્ર સ્વભાવથી પહેલાં સ્વચ્છ હોય અને પછી પણ સંસ્કારથી સ્વચ્છ રહે તો તે શુચિ–શુચિ કહેવાય. (૨) કેટલાક વસ્ત્ર સ્વભાવથી શુચિ હોય પણ સાફ ન થવાથી અશુચિમય બની જાય. (૩) સ્વભાવથી અશુચિ પણ સંસ્કારથી સાફ કરવાની ક્રિયાથી શુચિ. (૪) સ્વભાવથી પણ અશુચિ અને સંસ્કારથી પણ અશુચિ.
વાર પુરિસગાથા :- (૧) કેટલાક મનુષ્ય શરીરથી સ્વચ્છ અને અંતરંગથી પણ સ્વચ્છ પવિત્ર
Page #366
--------------------------------------------------------------------------
________________
en
૩૦૨ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
હોય અથવા કેટલાક મનુષ્ય સ્વભાવથી પવિત્ર હોય અને સદાચરણના પાલનથી પણ પવિત્ર હોય. (૨) કેટલાક મનુષ્ય શરીરથી સ્વચ્છ અને અંતરંગથી મલિન હોય અથવા સ્વભાવથી પવિત્ર પણ દુરાચરણથી મલિન હોય છે. (૩) કેટલાક મનુષ્ય શરીરથી મલિન હોય અને અંતરંગથી પવિત્ર હોય છે અથવા સ્વભાવથી અપવિત્ર હોય પણ સદાચરણથી પવિત્ર હોય છે. (૪) કેટલાક મનુષ્ય શરીર અને અંતરંગ બંનેથી અપવિત્ર હોય અથવા સ્વભાવથી અપવિત્ર હોય અને દુરાચરણથી પણ અપવિત્ર હોય છે. - શેષ પરિણત, રૂપ, મન, સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આશ્રી તેર ચૌભંગી પૂર્વવતુ(શુદ્ધની જેમ)સમજવી.
મનુષ્યને કલિકા(કળી)ની ઉપમા :|१३ चत्तारि कोरवा पण्णत्ता, तं जहा- अंबपलबकोरवे, तालपलबकोरवे, वल्लि- पलंबकोरवे, मेंढविसाणकोरवे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अंबपलबकोरवसमाणे, ताल- पलंबकोरवसमाणे, वल्लिपलबकोरवसमाणे, मेंढविसाणकोरवसमाणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારે ફળની કલિકા(ફૂલ)અને તેની સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
કલિકા (૧) આમ્રફળની. (૨) તાડફળની. (૩) વલ્લી–લતા ફળની. (૪) મેંઢ વિષાણ વનસ્પતિની.
પુરુષ (૧) આમ્રફળ કલિકા જેવા. (૨) તાડફળની કલિકા જેવા. (૩) વલ્લી–લતા ફળની કલિકા જેવા. (૪) મેંઢ વિષાણ વનસ્પતિની કલિકા જેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કલિકાના દષ્ટાંતે માનવ સ્વભાવનું નિરૂપણ કર્યું છે. પત્ત વોર (પ્રલંબ કોરક) - પ્ર એટલે પ્રકૃષ્ટ–વિશેષરૂપે ડીંટીયા પર, લંબ એટલે અવલંબિત હોય, લટકતા હોય તે. વૃક્ષમાં લટકતી વસ્તુને પ્રલંબ કહે છે. પ્રલંબ એટલે ફળ. કોરક એટલે કલિકા અર્થાત્ ફળ પૂર્વેની ફૂલ અવસ્થા. આમ્રફળની કલિકા મંજરીના નામે પ્રસિદ્ધ છે. લીંબોળીની કલિકા કોલના નામે પ્રસિદ્ધ છે. તાત્પર્ય એ છે કે ફળની કળી-કલિકા કે પુષ્પાવસ્થાને કોઈક કહેવામાં આવે છે. સૂત્રમાં તેને પ્રલંબકોરક કહેલ છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૦૩ |
અહીં આંબાના ફળ કેરી, તાડવૃક્ષના ફળ તાડગોલા, લતાના ફળ તરબૂચ વગેરે તથા મેંઢ વિષાણ નામની વનસ્પતિ વિશેષના ફળની કલિકાનું કથન છે.
મંદ વિશાળ :- ઘેટાના શિંગડાંના આકાર જેવા ફળવાળી વનસ્પતિ વિશેષને મેંઢ વિષાણ કહે છેમેષ - સમાનતા વનસ્પતિનાતિક, આિિવશેષ ફત્યર્થ, - સ્થાનાંગ વૃતિ.
સૂત્રોક્ત ચાર ઉપમાનું તાત્પર્ય આ પ્રમાણે છે– (૧) આમ્રફળની કલિકાનું જો રક્ષણ કરવામાં આવે તો ઉચિત સમયે(કેરીરૂ૫)સ્વાદિષ્ટ ફળ આપે છે. કેટલાક પુરુષો આમ્રફળ કલિકા જેવા હોય છે. તેમની સેવા કરવામાં આવી હોય તો ઉચિત સમયે ઉપકારરૂપ ફળ પ્રદાન કરે છે. દીર્ઘકાલે પણ સુંદર મધુર ફળ આપનાર વ્યક્તિની આ ઉપમા છે.
(૨) તાડફળની કલિકાની દીર્ઘકાળ પર્યત રક્ષા કરવામાં આવે પછી મુશ્કેલીથી ફળ પ્રાપ્ત થાય છે. કેટલાક મનુષ્યોની દીર્ઘકાળ સેવા પછી ઉપકાર રૂ૫ ફળ આપે છે. આ દીર્ઘકાલે સામાન્ય ફળ આપનારની ઉપમા છે.
(૩) લતા ફળની કલિકાની રક્ષા કરવામાં આવે તો તે શીઘ્ર ફળ આપે છે. કેટલાક મનુષ્યો સેવા કરનારને શીઘ્ર અને સરળતાથી ઉપકારરૂપ ફળ આપે છે. આ અલ્પ સમયમાં મનોજ્ઞ ફળ આપનારની ઉપમા છે.
(૪) મેંઢ વિષાણ ફળની કલિકાની રક્ષા કરવા છતાં રક્ષકને હિતકારી ફળ પ્રાપ્ત થતાં નથી. તેના ફળ સ્વાદ રહિત અખાધ હોય છે. કેટલાક મનુષ્યો સેવા કરનારને મીઠાં વચન સંભળાવ્યા કરે છે પણ ઉપકારરૂપ ફળ આપતા નથી. આ અલ્પ સમયમાં અમનોજ્ઞ સામાન્ય ફળ આપનારની ઉપમા છે.
ભિક્ષુ અને તેના તપને કાષ્ઠકીટની ઉપમા :|१४ चत्तारि घुणा पण्णत्ता, तं जहा- तयक्खाए, छल्लिक्खाए, कट्ठक्खाए, सारक्खाए । एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता,तं जहा- तयक्खायसमाणे, छल्लिक्खायसमाणे, कट्ठक्खायसमाणे, सारक्खायसमाणे ।
तयक्खायसमाणस्स णं भिक्खागस्स सारक्खायसमाणे तवे पण्णत्ते । सारक्खायसमाणस्स णं भिक्खागस्स तयक्खायसमाणे तवे पण्णत्ते । छल्लिक्खाय समाणस्स णं भिक्खागस्स कट्ठक्खायसमाणे तवे पण्णत्ते । कट्ठक्खाय समाणस्स णं भिक्खागस्स छल्लिक्खायसमाणे तवे पण्णते । ભાવાર્થ - ચાર પ્રકારના ઘુણ અને તેની સમાન ચાર પ્રકારના ભિક્ષુ તથા તેઓના તપ કહ્યા છે, તે આ પ્રમાણે છે
Page #368
--------------------------------------------------------------------------
________________
sor
પુણ
(૧) છાલ ખાનાર.
(૨) અંતરછાલ ખાનાર.
(૩) કાષ્ઠ ખાનાર.
(૪) સાર ખાનાર.
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભિક્ષુ
(૧) છાલ ખાનાર ઘણ જેવા.
(૨) અંતરછાલ ખાનાર ઘુષ્ણ જેવા.
(૩) કાષ્ઠ ખાનાર ઘુણ જેવા.
(૪) સાર ખાનાર ઘણ જેવા.
(૧) છાલ ખાનાર ઘણ જેવા ભિક્ષુનું તપ,સાર ખાનાર ઘણ જેવું ઉગ્ર હોય છે. (૨) સાર ખાનાર ઘણ જેવા ભિક્ષુનું તપ, છાલ ખાનાર ઘણ જેવું મંદ હોય છે. (૩) અંતર છાલ ખાનાર ઘુળ જેવા ભિક્ષુનું તપ, કાષ્ઠ ખાનાર ઘુણ જેવું કંઈક વિશિષ્ટ હોય છે. (૪) કાષ્ઠ ખાનાર ઘુણ જેવા ભિક્ષુનું તપ, અંતરછાલ ખાનાર ઘણ જેવું સામાન્ય હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ઘુણને ઉપમાન રૂપમાં રાખી તેની આહાર રુચિની વિવિધતાના આધારે સાધુના આહાર સંબંધી ચારિત્રતપનું વિશ્લેષણ કર્યું છે. ઘુણના મુખની ભેદનશિત અલ્પ કે વધુ હોય તદનુસાર તે ત્વચા, છાલ, કાષ્ઠ કે સારને કોતરી ખાય શકે છે. છાલને ભેદવામાં અસમર્થ કીડા બાય છાલને ખાય છે વૃક્ષની બાહ્ય છાલને ભેદવામાં સમર્થ પણ અંતરછાલને ભેદવામાં અસમર્થ કીડા અંતરછાલ ખાય છે. અંતરછાલને ભેદવામાં સમર્થ પણ કાષ્ઠને ભેદવામાં અસમર્થ કીડા કામાગને ખાય છે અને કેટલાક છાલ, અંતરછાલ, કાષ્ઠને છેદવામાં સમર્થ કીડા વૃક્ષના સાર ભાગને ખાય છે.
પત્તાન્ત પુખ્ત :- કાષ્ઠકીટક, લાકડાને કોતરી ખાનાર કીડાને ઘુણ કહે છે. તે ચાર પ્રકારના હોય છે. કેટલાક ઘુણા વૃક્ષની છાલને, કેટલાક વૃક્ષની અંતરછાલને, કેટલાક કાષ્ઠને અને કેટલાક ઘુણા સારને ખાનારા હોય છે. કાષ્ઠના મધ્યભાગને સાર કહે છે. સાર ખાનાર ઘણ વજ્રજમુખી હોય છે. વૃક્ષની છાલમાં સ્નિગ્ધતા સાર તત્ત્વ હોતું નથી. અંતર છાલમાં સ્નિગ્ધતા વધુ હોય છે. કાષ્ઠમાં તેથી વધુ સ્નિગ્ધતા હોય છે અને ગર્ભમાં તેથી વધુ સ્નિગ્ધતા હોય છે.
પત્તાના વિવસ્વાન :- આ ચૌભંગીમાં ભિલ્લુના આહારને કાષ્ઠ કીટકના આહારની ઉપમા આપી છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–
(૧) આયુબલ આદિ તપ કરનાર, સ્નિગ્ધતા ન હોય તેવા આંત−પ્રાંત, લૂખા-સૂકા, તુચ્છ આહાર કરનાર ભિક્ષુ છાલ ખાદ પુલ તુલ્ય છે.
(૨) પાત્રમાં આહારગત દ્રવ્યની સ્નિગ્ધતાનો લેપ ન લાગે તેવા અલેપ આહારી ભિક્ષુ તથા ઘી, દૂધાદિ વિગયનો અંશ પણ ન હોય તેવા દ્રવ્યના આહારી ભિક્ષુ ‘અંતરછાલ ખાદ પુષ્ણ' તુલ્ય છે.
(૩) સામાન્ય રૂપે વિગય રહિત અર્થાત્ ઘી-દૂધાદિનો જેમાં અંશ હોય પરંતુ ઉપરથી વિગય ગ્રહણ ન કરે
Page #369
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૦૫ ]
તે ભિક્ષુ કાષ્ઠબાદ ઘુણ' તુલ્ય છે. (૪) સર્વકામગુણ સંપન્ન, બલવર્ધક સારયુક્ત દ્રવ્યનો આહાર કરનાર ભિક્ષુ 'સારબાદ ઘુણ' તુલ્ય છે. ઘુણ અને ભિક્ષના તપની તુલના :- આ સૂત્રના ઉત્તર વિભાગની ચૌભંગીમાં આહારના આધારે તપની ઉચ્ચતા ન્યૂનતા દર્શાવી છે. આહાર ન્યૂન હોય તો તપ ઉચ્ચ હોય અને આહાર ઉચ્ચ હોય તો તપ નિમ્ન હોય છે.
(૨) તથ#@ાયલનાળક્સ - છાલ ભોજી ઘુણ તુલ્ય આંત-પ્રાંત, સ્નિગ્ધતા રહિત આહાર કરનાર ભિક્ષનું તપ તીવ્ર હોય છે અને તે તપ સારભોજી ઘુણની જેમ તીવ્ર રૂપે કર્મોને ભેટે છે. સારભોજી ઘુણ છાલ, અંતર છાલ અને કાષ્ઠને ભેદવામાં સમર્થ હોય છે તેમ.
(૨) સરજાથિમાણસ :- સારભોજી ઘુણ તુલ્ય બલવર્ધક, અતિ સ્નિગ્ધ ભોજી ભિક્ષુનું તપ અતિમંદ હોય છે અને તે તપ છાલભોજી ઘુણની જેમ કર્મનું ભેદન કરવામાં સમર્થ નથી. છાલભોજી ઘુણ બાહ્ય છાલને ખાય છે પણ છાલનું ભેદન કરી શક્તો નથી તેમ.
(૩) છત્તિસમસ્સ :- આંતરછાલ ભોજી ઘુણ તુલ્ય વિગય રહિત આહાર કરનાર ભિક્ષનું તપ કંઈક વિશિષ્ટ છે. તે કાષ્ઠભોજી ઘુણની જેમ કર્મોનું કંઈક વિશેષ રૂપે ભેદન કરે છે. કારણ કે કાષ્ઠભોજી ઘુણ બાહ્ય અને આંતર બંને છાલનું ભેદન કરવા સમર્થ છે, તેમ આંતરછાલ તુલ્ય વિગય રહિત ભોજન કરનાર ભિક્ષુ પણ સામાન્ય અને કંઈક વિશેષરૂપે કર્મોનું ભેદન કરી શકે છે. (૪) ક્રિયામાક્ષ - કાષ્ઠભોજી ઘુણ તુલ્ય ઘી-દૂધાદિ વિગયના અંશો હોય તેવા આહાર કરનાર ભિક્ષુનું તપ સાધારણ તપ છે. તે આંતર છાલભોજી ઘુણની જેમ કર્મોનું સાધારણ રૂપે ભેદન કરે છે. આંતર છાલભોજી ઘુણ માત્ર બાહ્યુછાલનું ભેદન કરી શકે છે, અંતર છાલ કે કાષ્ઠનું ભેદન કરી શકતા નથી.
તાત્પર્ય એ છે કે– (૧) જે ભિક્ષુ પ્રાંત આહાર કરે, તેની કર્મભેદન શક્તિ, સાર ખાનાર ગુણના મુખ સમાન એકદમ વધુ હોય છે. (૨) જે ભિક્ષુ વિગયોથી પરિપૂર્ણ આહાર કરે, તેની કર્મભેદન શક્તિ, ત્વચાને ખાનાર ઘુણના મુખ સમાન અત્યલ્પ હોય છે. (૩) જે ભિક્ષુ રૂક્ષ–સુખો આહાર કરે, તેની કર્મભેદન શક્તિ કાષ્ઠ ખાનાર ઘુણના મુખની સમાન વધુ હોય છે. (૪) જે ભિક્ષુ સામાન્ય વિગય સહિતનો આહાર કરે તેની કર્મભેદન શક્તિ છાલ ખાનાર ઘુણના મુખ સમાન અલ્પ હોય છે.
(૧) પ્રથમ પ્રકારના સાધુનું તપ અતિતીવ્ર છે. (આયંબિલ સમાન) (૨) બીજા પ્રકારના સાધુનું તપ જઘન્ય છે. (તપ રહિત સામાન્ય આહાર સમાન) (૩) ત્રીજા પ્રકારના સાધુનું તપ સાધારણ છે. (નિવી આયંબિલ સમાન) (૪) ચોથા પ્રકારના સાધુનું તપ અપ્રધાન છે. (ધાર વિગય ત્યાગ સમાન)
સહુથી ન્યૂન તપ બીજા ભંગવાળાનું, તેથી ચોથાભંગવાળાનું તપ વિશેષ છે, તેથી ત્રીજા ભંગવાળાનું તપ વિશેષ છે અને પ્રથમ ભંગવાળાનું તપ સહુથી વિશેષ છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૦૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વનસ્પતિના અગબીજ આદિ ચાર પ્રકાર :| १५ चउव्विहा तणवणस्सइकाइया पण्णत्ता, तं जहा-अग्गबीया, मूलबीया, पोरबीया, खंधबीया । ભાવાર્થ :- તૃણ વનસ્પતિકાયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અઝબીજવાળી, (૨) મૂલબીજવાળી (૩) પર્વબીજવાળી, (૪) સ્કન્ધ બીજવાળી તૃણ વનસ્પતિકાય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તૃણ વનસ્પતિના ચાર પ્રકાર તેના બીજના આધારે દર્શાવ્યા છે. વનસ્પતિના દસ પ્રકાર છે. તેમાં તૃણ સિવાયના અન્ય ભેદમાં આ ચારે ભેદ હોતા નથી, માત્ર તૃણ જાતિની વનસ્પતિમાં સૂત્રોક્ત ચાર પ્રકારના બીજ રહે છે. કોઈ તણના અગ્રભાગમાં, કોઈના મૂળમાં, કોઈના પર્વમાં અને કોઈ તૃણના સ્કંધમાં બીજનું અસ્તિત્વ હોય છે.
વનસ્પતિના ત્રણ સિવાયના ભેદોમાં કોઈ એક ભાગમાં બીજ થઈ શકે છે. તેના કારણે (૧) જે વનસ્પતિના અગ્રભાગમાં બીજ હોય તે અઝબીજવાળી વનસ્પતિ કહેવાય છે, જેમ કે ડાંગર વગેરે. (૨) જે વનસ્પતિના મૂળમાં બીજ હોય તે મૂળબીજવાળી વનસ્પતિ કહેવાય છે, જેમ કે મગફળી. (૩) જે વનસ્પતિના પર્વ-કાતરીમાં બીજ હોય તે પર્વબીજવાળી વનસ્પતિ કહેવાય છે, જેમ કે શેરડી. (૪) જે વનસ્પતિના સ્કન્ધ–થડ પર બીજ હોય તે સ્કન્ધબીજવાળી વનસ્પતિ કહેવાય છે, જેમ કે સલકી, વડ, પીપળો વગેરે.
નારકીના મનુષ્ય લોકમાં ન આવવાના કારણો - १६ चउहि ठाणेहिं अहुणोववण्णे णेरइए णिरयलोयंसि इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए -
अहुणोववण्णे णेरइए णिरयलोयंसि समुब्भूयं वेयणं वेयमाणे इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए ।
अहुणोववण्णे णेरइए णिरयलोयंसि णिरयपालेहिं भुज्जो भुज्जो अहिट्ठिज्जमाणे इच्छेज्जा । माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए ।
अहुणोववण्णे णेरइए णिरयवेयणिज्जसि कम्मंसि अक्खीणसि अवेइयंसि अणिज्जिण्णंसि इच्छेज्जा । माणुसं लोगं हव्वमागच्छित्तए णो चेव णं संचाए
Page #371
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૦૭ |
इ हव्वमागच्छित्तए ।
अहुणोववण्णे णेरइए णिरयाउयंसि कम्मंसि अक्खीणसि अवेइयंसि अणिज्जि- ण्णंसि इच्छेज्जा माणुसं लोग हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए।
इच्चेएहिं चउहि ठाणेहिं अहुणोववण्णे णेरइए णिरयलोगंसि इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ :- નરકલોકમાં તાત્કાલ ઉત્પન્ન થયેલા નારકી ચાર કારણે શીધ્ર મનુષ્યલોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શક્તા નથી. (૧) નરક લોકમાં ઉત્પન્ન થતાં જ નૈરયિક અતિતીવ્ર વેદના સહન ન થવાથી શીઘ્ર મનુષ્યલોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શકતા નથી. (૨) નરકલોકમાં ઉત્પન્ન થતાં જ નૈરયિક નરકપાલો દ્વારા પીડિત થઈ મનુષ્ય લોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શકતા નથી. (૩) નરક લોકમાં ઉત્પન્ન નૈરયિકના નરકમાં ભોગવવા યોગ્ય કર્મ હજુ ક્ષીણ થયા નથી, ભોગવાયા નથી, નિર્જીર્ણ થયા નથી. તેથી તે શીધ્ર મનુષ્યલોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શક્તા નથી. (૪) નરક લોકમાં ઉત્પન્ન નૈરયિકનું નરકાયુકર્મ ક્ષીણ થયું નથી, ભોગવાયું નથી, નિર્જીર્ણ થયું નથી, તેથી તે શીધ્ર મનુષ્ય લોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શકતા નથી. સાધ્વી માટે પછેડીનું પ્રમાણ અને સંખ્યા :१७ कप्पंति णिग्गंथीणं चत्तारि संघाडीओ धारित्तए वा परिहरित्तए वा, तं जहा- एगं दुहत्थवित्थारं, दो तिहत्थवित्थारं, एगं चउहत्थवित्थारं । ભાવાર્થ :- નિગ્રંથી(સાધ્વી)ને ચાર સંઘાટિકા(પછેડી) રાખવી અને પહેરવી કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) બે હાથ વિસ્તારવાળી એક પછેડી ઉપાશ્રયમાં પહેરવા માટે. (૨) ત્રણ હાથના વિસ્તારવાળી બે પછેડી તેમાં એક ભિક્ષા લેવા જાય તે સમયે પહેરવા માટે. (૩) અને બીજી શૌચ માટે જાય તે સમયે ઓઢવા માટે. (૪) ચાર હાથ વિસ્તારવાળી એક પછેડી વ્યાખ્યાન, પરિષદમાં જાય તે સમયે પહેરવા માટે. ધ્યાનના ચાર પ્રકાર :|१८ चत्तारि झाणा पण्णत्ता, तं जहा- अट्टे झाणे, रोद्दे झाणे, धम्मे झाणे, સુજે ફાવે ! ભાવાર્થ :- ધ્યાનના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (૪) શુક્લધ્યાન.
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૦૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વિવેચન :ફT :- ધ્યાન. ધ્યેય પદાર્થના વિષયમાં અતૂટ તેલની ધારા જેવી ચિત્તવૃત્તિના પ્રવાહને ધ્યાન કહે છે.
ધ્યાયતે વસ્તુ અને ધ્યાનમ- જેના દ્વારા વસ્તુનું ચિંતન કરાય તે ધ્યાન. ચેતનાના બે પ્રકાર છે– ચલ અને સ્થિર. ચલ ચેતનાને ચિત્ત અને સ્થિર ચેતનાને ધ્યાન કહે છે. (૧) ગદ્દે ફાળ(આર્ત ધ્યાન) :- આ = દુઃખ. કોઈ પણ પ્રકારના દુઃખ નિમિત્તક શોક તથા ચિંતામાં એકાગ્રતા થવી તે આર્તધ્યાન કહેવાય છે. (૨) રોદ્દે ક્ષા(રોદ્ર ધ્યાન):- રૌદ્ર = ક્રૂર. હિંસાદિ પાપમયી ક્રૂર માનસિક પરિણતિમાં એકાગ્રતા થવી તે રૌદ્રધ્યાન કહેવાય છે. (૩) થર્ને ફાળે (ધર્મ ધ્યાન) – કૃતધર્મ અને ચારિત્રધર્મના ચિંતનમાં એકાગ્રતા થવી તે ધર્મધ્યાન કહેવાય છે. (૪) સુ જ્ઞાને (શુક્લ ધ્યાન) – કર્મક્ષયના કારણભૂત શુદ્ધ ઉપયોગમાં લીન રહેવું તે શુક્લધ્યાન કહેવાય છે.
આ ચાર ધ્યાનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉપાદેય નથી.ધર્મધ્યાન અને શુક્લધ્યાન ઉપાદેય છે.
આર્તધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણ :| १९ अट्टझाणे चउव्विहे पण्णत्ते, तं जहा- अमणुण्ण संपओग संपउत्ते, तस्स विप्पओग सइ-समण्णागए यावि भवइ । मणुण्ण संपओग संपउत्ते, तस्स अविप्पओग सइ-समण्णागए यावि भवइ । आयक संपओग संपउत्ते, तस्स विप्पओग सइ- समण्णागए यावि भवइ । परिजुसिय-कामभोग-संपओग-संपउत्ते, तस्स अविप्पओग सइसमण्णागए यावि भवइ । ભાવાર્થ :- આર્તધ્યાનના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અમનોજ્ઞ(અપ્રિય)વસ્તુનો સંયોગ થયા પછી તેને દૂર કરવા વારંવાર ચિંતન કરવું. (૨) મનોજ્ઞ(પ્રિય) વસ્તુનો સંયોગ થયા પછી તેનો વિયોગ ન થાય તેવું વારંવાર ચિંતન કરવું. (૩) આંતક(રોગ) થાય તો તેને દૂર કરવા વારંવાર ચિંતન કરવું.(૪) ઈચ્છિત કામભોગનો સંયોગ થાય તો તેનો વિયોગ ન થાય એવું વારંવાર ચિંતન કરવું.
२० अट्टस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहा- कंदणया, सोयणया, तिप्पणया पडिदेवणया ।
Page #373
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૦૯
ભાવાર્થ :- આર્તધ્યાનના ચાર લક્ષણ છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રન્દનતા- ઉચ્ચ સ્વરે બોલતાં બોલતાં રડવું. (૨) શોચનતા- દીનતા પ્રગટ કરીને શોક કરવો. (૩) તિપનતા- આંસુ વહાવવા. (૪) પરિદેવનતા- કરુણાજનક વિલાપ કરવો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આર્તધ્યાનનું સ્વરૂપ અને તેના લક્ષણ દર્શાવ્યા છે આર્તધ્યાનમાં સુખાકાંક્ષા અને કામાશંસા હોય છે. તેનો મુખ્ય આધાર પીડા છે અને તે પીડા અનિષ્ટ સંયોગ વગેરે પણ કોઈ કારણથી કે નિમિત્તથી ઉત્પન્ન થાય છે. નિમિત્તભેદથી આર્તધ્યાનના ચાર પ્રકાર છે.
(૧) ઈષ્ટ વિયોગ (૨) અનિષ્ટ સંયોગ (૩) રોગાદિનો સંયોગ; આ ત્રણે નિમિત્તની પ્રાપ્તિમાં તે પરિસ્થિતિને દૂર કરવા સતત ચિંતવના કરવી અને (૪) ઈચ્છિત કામભોગની પ્રાપ્તિ પછી તે ક્યારે ય દૂર ન થાય તેના માટે સતત વિચારણા કરવી તે આર્તધ્યાન છે.
આર્તધ્યાનનું પ્રગટીકરણ તેના ચાર લક્ષણ દ્વારા થાય છે. પીડામાં ઘેરાયેલી વ્યક્તિ પોતાના મનોભાવ (૧) રડીને (૨) શોક કરીને (૩) આંસુ વહાવીને (૪) વિલાપ કરીને કરે છે. તેથી ક્રન્દનતા આદિ ચાર તેના લક્ષણ છે.
રૌદ્રધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણ :२१ रोद्दे झाणे चउव्विहे पण्णत्ते, तं जहा- हिंसाणुबंधि, मोसाणुबंधि, तेणाणुबंधि, सारक्खणाणुबधि । ભાવાર્થ :- રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) હિંસાનુબંધી-હિંસક ચિંતન (૨) મૃષાનુબંધી–અસત્ય ભાષણ ચિંતન (૩) સ્નેનાનુબંધી-ચૌર્યકર્મ ચિંતન (૪) સંરક્ષણાનુબંધી-સ્વસંરક્ષણ હેતુ કલુષિત અને પરોપઘાતકારી ચિંતન. २२ रुद्दस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहा- ओसण्णदोसे, बहुदोसे, अण्णाणदोसे, आमरणंतदोसे ।। ભાવાર્થ - રૌદ્રધ્યાનના ચાર લક્ષણ છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્સન્ન દોષ–એક પાપમાં સંલગ્ન રહેવું. (૨) બહુદોષ–અનેક પાપોમાં સંલગ્ન રહેવું. (૩) અજ્ઞાન દોષ–પાપને ધર્મ માનવો અને તેવા પ્રકારની પ્રરૂપણા કરવી. (૪) આમરણાન્ત દોષ- પાપનો ક્યારે ય પશ્ચાત્તાપ ન હોવો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રૌદ્રધ્યાનનું સ્વરૂપે પ્રગટ કર્યુ છે. રૌદ્ર ધ્યાનનો મુખ્ય આધાર ક્રૂરતા છે. રૌદ્રધ્યાનમાં
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
દૂર ભાવની પ્રધાનતા છે. તેની ઉત્પત્તિમાં હિંસા, મૃષા, ચોરી, વિષય સંરક્ષણ રૂપ ચાર નિમિત્ત પ્રધાન છે. તે નિમિત્ત ભેદની અપેક્ષાએ રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર છે. (૧) હિંસાનુબંધી :- જીવોને પીડા પહોંચાડવાનો વિચાર જેમાં નિરંતર ચાલે, જેમાં હિંસાનો અનુબંધ સતત ચાલુ રહે તે. (૨) મૃષાનુબંધી - જેમાં કોઈ પર ખોટા આળ ચડાવવા વિષયક, ચાડી ચુગલી વિષયક, જૂઠ કે માયા મૃષાવાદ વિષયક, અસભૂત પદાર્થ વિષયક ચિંતન ચાલે અને તે દ્વારા અસત્ય સંબંધી અનુબંધ ચાલુ રહે
(૩) સ્નેનાનુબંધી - સ્તન = ચોર. ચોરનું કાર્ય-ચોરી, તે તેય કહેવાય છે. જેમાં ચોરીના અનુબંધવાળું ચિંતન રહે તે તેનાનુબંધી કહેવાય છે. (૪) સંરક્ષણાનુબંધી :- સંપાવૈ. પરિત્રાને સવ્વાદિસંખ પરોવાય નુસ૩i વિત્તા વિષયના સાધનોના સંરક્ષણનો અનુબંધ જેમાં રહે છે. પોતાની સુરક્ષામાં શંકા થતાં અન્યના ઉપઘાત રૂપ કલુષતાથી વ્યાપ્ત ચિત્ત અર્થાત્ યેન કેન પ્રકારે પોતાનું તથા પોતાના ભોગ, ઉપભોગ યોગ્ય પદાર્થોના સંરક્ષણ સંબંધી ચિંતન, તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. રૌદ્ર ધ્યાનના ચાર લક્ષણ :- (૧) ઉત્સન્ન દોષ- હિંસા, અસત્ય વગેરે પાપોમાંથી કોઈ એક પાપમાં પ્રવૃત્તિ કરવી. (૨) બહુદોષ- હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી. (૩) અજ્ઞાન દોષ-કુશાસ્ત્રના સંસ્કારથી હિંસાદિ અધાર્મિક કાર્યને ધર્મરૂપ માનવા. (૪) આમરણાંત દોષ- મરણકાળ પર્યત હિંસાદિ કાર્યોનો પશ્ચાત્તાપ ન કરવો, પ્રાયશ્ચિત્ત ન લેવું
- એકથી પાંચ ગુણસ્થાને આ ધ્યાન હોય છે. શાસ્ત્રોમાં તેને નરક ગતિનું કારણ કહ્યું છે. આર્ત અને રૌદ્ર આ બન્ને ધ્યાન અશુભ છે, ત્યાજ્ય છે. ધર્મધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણાદિ :२३ धम्मे झाणे चउविहे चउप्पडोयारे पण्णत्ते, तं जहा- आणाविजए, अवायविजएविवागविजए, सठाणविजए । ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર ચાર ભેટવાળા ચાર પ્રકાર છે. તેમાં સર્વ પ્રથમ તેના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આજ્ઞાવિચય- જિનાજ્ઞાઓનું ચિંતન કરવું. સમજવાનો પ્રયત્ન કરવો. (૨) અપાય વિચય- ચારે ગતિના દુઃખોનું ચિંતન કરવું. (૩) વિપાક વિચય-કર્મ અને તેના પરિણામ–ફળનો ઊંડો વિચાર કરવો. (૪) સંસ્થાનવિચય- લોકના સંસ્થાન-સ્વરૂપનું ચિંતન કરવું.
२४ धम्मस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहा- आणारुई, णिसग्गरुई, सुत्तरुई, ओगाढरुई ।
Page #375
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
| ૩૧૧ ]
ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આજ્ઞારુચિ– જિનાજ્ઞાના ચિંતન-મનનમાં રુચિ, શ્રદ્ધા, ભક્તિ થવી. (૨) નિસર્ગરુચિ- ધર્મ કાર્યો કરવામાં સ્વાભાવિક રુચિ થવી. (૩) સૂત્રરુચિ– આગમ-શાસ્ત્રોના પઠન-પાઠનમાં રુચિ થવી. (૪) અવગાઢ રુચિ- દ્વાદશાંગી વાણીમાં અવગાહન કરવાની પ્રગાઢ રૂચિ થવી.
|२५ धम्मस्स णं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता, तं जहा- वायणा, पडिपुच्छणा परियट्टणा, धम्मकहा । ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર આલંબન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વાચના- આગમ-સૂત્ર આદિનું પઠન કરવું. (૨) પ્રતિપૃચ્છના–શંકા–નિવારણાર્થે ગુરુજનોને પૂછવું. (૩) પરિવર્તના- શીખેલા સૂત્રોનું પુનરાવર્તન કરવું. (૪) ધર્મકથા– ધર્મ તત્ત્વોનું વ્યાખ્યાન કરવું, ધર્મોપદેશ દેવો. २६ धम्मस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ, तं जहाएगाणुप्पेहा, अणिच्चाणुप्पेहा, असरणाणुप्पेहा, संसाराणुप्पेहा । ભાવાર્થ :- ધર્મ-ધ્યાનનની ચાર અનુપ્રેક્ષા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) એકતાનુપ્રેક્ષા- જીવ એકલો પરિભ્રમણ કરે છે અને સુખ–દુઃખ એકલો જ ભોગવે છે, તે પ્રકારે ચિંતન કરવું. (૨) અનિત્યાનુપ્રેક્ષા- વસ્તુઓની અનિત્યતાનું ચિંતન કરવું. (૩) અશરણાનુપ્રેક્ષા- સંસારમાં કોઈ કોઈને શરણભૂત નથી, તે પ્રકારનો વિચાર કરવો. (૪) સંસારાનુપ્રેક્ષા- ચતુર્ગતિરૂપ સંસારનો વિચાર કરવો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્મધ્યાનના પ્રકાર, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષાના માધ્યમથી ધર્મધ્યાનનું વિસ્તૃત વિવેચન કર્યું છે. ધર્મ ધ્યાન - ધર્મધ્યાનનો અર્થ છે તત્ત્વનો સાક્ષાત્કાર. આત્મતત્ત્વના સાક્ષાત્કાર માટે થતી પ્રવૃત્તિને અને તેમાં થતી ચિત્તવૃત્તિની એકાગ્રતાને ધર્મધ્યાન કહે છે.
ચાર ભેદ – આજ્ઞાવિચય આદિ ચાર ભેદોના માધ્યમે સાધક જિનાજ્ઞાની તેમજ કર્મફળ આદિની સતત વિચારણા કરતાં રાગ-દ્વેષના પરિણામને મંદ બનાવી, ધર્મધ્યાનમાં પ્રવિષ્ટ થાય છે.
(૧) આવિષય:- જિનાજ્ઞાની વિચારણા. આગમમાં નિરૂપિત તત્ત્વોની તેમજ કર્મબંધનથી મુક્તિની અને જિનેશ્વરની આજ્ઞાની વિચારણા કરવી તે.
(૨) અવાય વિનય - દુઃખની વિચારણા. ચારે ગતિના દુઃખો અને દુઃખનાં કારણો તથા તેનાથી દૂર રહેવાના ઉપાયોની વિચારણા કરવી તે.
Page #376
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૨ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
(૩) વિવા, વિનય:- કર્મફળની વિચારણા. કર્મોના સ્વરૂપ અને તેના પરિણામની વિચારણા કરવી અર્થાત્ જીવનમાં અનુભવાતી અનુકૂળ કે પ્રતિકૂળ પ્રત્યેક પરિસ્થિતિ પોતાના જ કર્મનું પરિણામ છે અને વર્તમાને થતાં કર્મબંધનું ફળ પણ તે જ પ્રમાણે જીવને ભોગવવું પડશે. આ રીતે કર્મફળના સિદ્ધાંતની વિચારણા કરવી તે. (૪) સંતાન વિનય – લોકસંસ્થાનની વિચારણા. લોકના આકાર-સ્વરૂપને સમજવું. શાસ્ત્રના આધારે ચૌદ રાજપ્રમાણ લોક તથા અલોક, નરક, સ્વર્ગ અને મૃત્યુલોકની સંપૂર્ણ રચનાને સમજી તેના સ્વરૂપની વિચારણા કરવી, લોકમાં રહેલા જીવ પુદ્ગલ આદિના સ્વરૂપની વિચારણા કરવી તે સર્વ સંસ્થાન વિચય કહેવાય છે.
આ ચાર પ્રકારના ધર્મધ્યાન દ્વારા સાધક પરોક્ષ તત્ત્વોને ઊંડાણથી સમજતાં પ્રત્યક્ષની ભૂમિકામાં પહોંચી, નિર્મળતાથી પરોક્ષભૂત વિષયનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. ચાર લક્ષણ :- ધર્મધ્યાન તે આત્મ પરિણામ રૂપ છે. તેમ છતાં તેના લક્ષણથી તેને જાણી શકાય છે. આજ્ઞારુચિ આદિ ચાર રુચિ તેના લક્ષણભૂત છે. તેથી ધ્યાન અને ધ્યાતા બંનેનો પરિચય થાય છે. (૧) આ — જિનાજ્ઞા પ્રતિ શ્રદ્ધા, ભક્તિ અને તેના પાલનની રુચિ (૨) fણસા | ધર્મકાર્યોમાં સ્વાભાવિક રુચિ (૩) સુત્ત- જિનકથિત આગમના અધ્યયન-અધ્યાપનમાં રુચિ (૪) II૮
- જિનકથિત તત્ત્વોમાં અવગાહન કરવાની પ્રગાઢ રુચિ. ચાર આલંબન :- વાચના, પ્રતિપુચ્છના વગેરે ચારે ય સ્વાધ્યાયના ભેદોને જ સૂત્રમાં ધર્મધ્યાનના આલંબન કહ્યા છે. સ્વાધ્યાયના આલંબનથી જ ધર્મધ્યાનમાં પ્રવેશી શકાય છે. વ્યવહારમાં 'જ્ઞાનધ્યાન' શબ્દ પ્રચલિત છે અને તે સૂચવે છે કે ધ્યાન જ્ઞાનપૂર્વક જ હોય છે. વાચના આદિ સ્વાધ્યાયરૂપ જ્ઞાનના સાધનોમાં તલ્લીન સાધક ધર્મધ્યાનમાં પ્રવેશી જાય છે. આ રીતે જ્ઞાન એ ધ્યાનનું માધ્યમ હોવાથી સ્વાધ્યાયના ભેદને જ ધર્મધ્યાનના ચાર આલંબન કહ્યા છે. સ્વાધ્યાયના પાંચમા ભેદ અનુપ્રેક્ષાનું ધર્મધ્યાનની ચાર પ્રકારની અનુપ્રેક્ષા રૂપે સ્વતંત્ર કથન કર્યું છે. ચાર અનુપ્રેક્ષાઃ- ધ્યાનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ચિત્તની નિર્મળતા આવશ્યક છે તેમજ અહંકાર અને મમકારનું વિસર્જન પણ આવશ્યક છે. અનુપ્રેક્ષા તથા પ્રકારની સ્થિરતાનું સર્જન કરે છે. માટે સૂત્રમાં ધર્મધ્યાનની અનુપ્રેક્ષા કહી છે.
એકત્વ અનુપ્રેક્ષા અહંકારનો નાશ કરે, અનિત્ય અનુપ્રેક્ષા મમકારનો વિલય કરે, અશરણ અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા જીવને સંસારના સર્વ સંબંધોનું ભાન કરાવી સ્વાવલંબી બનાવે અને આત્મભાવમાં સ્થિર કરે છે. આ રીતે ધર્મધ્યાનના આલંબન અને અનુપ્રેક્ષાથી ધર્મધ્યાન પરિપુષ્ટ બને છે. ચોથા ગુણસ્થાનથી સાતમાં ગુણસ્થાન સુધીના જીવો ધર્મધ્યાનના અધિકારી કહ્યા છે.
સર્વ પ્રથમ ધર્મધ્યાનના પ્રકારોથી તેના ધ્યેયનું જ્ઞાન આવશ્યક છે. પછી તે જ્ઞાનની પ્રક્રિયામાં ચાર લક્ષણો અને ચાર આલંબનોને સમજવા જરૂરી છે. ત્યાર પછી તે સાધક એકત્વ આદિ ચાર ભાવના
Page #377
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
૩૧૩
દ્વારા ધર્મધ્યાનમાં સ્થિર થાય છે.
સાધક આર્ત અને રૌદ્ર આ બન્ને દુર્ધ્યાનથી ઉપરત થઈ, કષાયોની મંદતા દ્વારા શુભ અધ્યવસાય સાથે પુણ્યના કાર્યો કરે, કરાવે અને અનુમોદે, શાસ્ત્રોનું પઠન–પાઠન કરે, વ્રત, શીલ અને સંયમનું પાલન કરે તથા તેના માટે ચિંતન કરે ઈત્યાદિ વિવિધ અનુષ્ઠાન, પ્રવૃત્તિની અપેક્ષાએ ધર્મધ્યાન કહેવાય છે. આ બધા ધાર્મિક અનુષ્ઠાનો કરતાં જેટલો સમય ચિત્ત એકાગ્ર રહે તેટલો સમય ધ્યાન રૂપ હોય છે અને શેષ સમય ધર્મધ્યાનની સાધનારૂપ ક્રિયા હોય છે.
સ્થાનાંગ સૂત્રની સમસ્ત પ્રતોમાં ધર્મધ્યાનના ચાર આલંબનમાં ચોથું આલંબન અનુપ્રેક્ષા છે. પરંતુ ભગવતી સૂત્ર શતક–૨૫, ઉદ્દેશક–૭ અને ઔપપાતિક સૂત્રની સમસ્ત પ્રતોમાં ચોથું આલંબન 'ધર્મકથા' છે, માટે પ્રસ્તુત સંસ્કરણના આ સૂત્રમાં 'ધર્મકથા' શબ્દનો સ્વીકાર કર્યો છે.
શુકલધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણાદિ :
२७ सुक्के झाणे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते, तं जहा - पुहुत्तवियक्के सवियारी, एगत्तवियक्के अवियारी, सुहुमकिरिए अणियट्टी, समुच्छिण्णकिरिए अप्पडिवाई ।
ભાવાર્થ :- શુક્લધ્યાનના ચાર–ચાર ભેદવાળા ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથકત્વવિતર્ક સવિચારી (૨) એકત્વવિતર્ક અવિચારી (૩) સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ (૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ. २८ सुक्कस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, તેં નહા- અહે, અસમ્મોહે, વિવેને, વિશ્વને ।
ભાવાર્થ :- શુકલધ્યાનના ચાર લક્ષણ છે, તે આ પ્રમાણે છે– (૧) પરીષહ ઉપસર્ગથી વ્યથિત ન થવું (૨) દેવકૃત માયાથી મોહિત ન થવું (૩) શરીર અને આત્માને ભિન્ન અનુભવવા (૪) શરીર અને ઉપધિથી નિઃસંગ થયું.
२९ सुक्कस्स णं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता, तं जहा - खंती, મુત્તી, અાવે, મવે ।
ભાવાર્થ :- શુકલ ધ્યાનના ચાર આલમ્બન છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષમા (૨) નિર્લોભતા (૩) સરલતા (૪) મૃદુતા.
३० सुक्कस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ, तं जहा- अनंतवत्तियाणुप्पेहा, विप्परिणामाणुप्पेहा, असुभाणुप्पेहा, अवायाणुप्पेहा ।
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભાવાર્થ :- શુકલ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, તે આ પ્રમાણે છે– (૧) સંસાર પરિભ્રમણની અનંતતાનો વિચાર કરવો. (૨) વસ્તુના વિવિધ પરિણમનનો અને પલટાતી અવસ્થાઓનો વિચાર કરવો. (૩) સંસાર, દેહ અને ભોગોની અશુભતાનો વિચાર કરવો. (૪) રાગદ્વેષથી થતાં દોષોનો વિચાર કરવો.
વિવેચન :
૩૧૪
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ પ્રકારે સોળ બોલ દ્વારા શુક્લધ્યાનનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ ઉત્તમ સંહનનના ધારક, સપ્તમ ગુણસ્થાનવર્તી, અપ્રમત સંયત, મોહનીય કર્મનું ઉપશમન અથવા ક્ષપણ કરવા ઉદ્યત થાય છે અને પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિથી પ્રવર્ધમાન પરિણામવાળા થાય ત્યારે તે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રથમ શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. (૧) પૃથક્ત્વ વિતર્ક સવિચાર શુક્લધ્યાન ઃ– વિતર્ક = ભાવશ્રુતના આધારે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન કરવું. વિચાર = અર્થ, વ્યંજન અને યોગનું પરિવર્તન.
=
ધ્યાનસ્થ સાધુ કોઈ એક દ્રવ્યનું ચિંતન કરતાં કરતાં કોઈ એક ગુણનું ચિંતન કરે અને તે ચિંતન કરતાં કરતાં જ તેની કોઈ એક પર્યાયનું ચિંતન કરવા લાગે; આ રીતે તેના પૃથક્ પૃથક્ ચિંતનને 'પૃથવિતર્ક' કહે છે. તે સંયતિ સાધક જ્યારે શબ્દથી અર્થમાં અને અર્થથી શબ્દના ચિંતનમાં સંક્રમણ કરે અને મનોયોગથી વચનયોગનું, વચનયોગથી કાયયોગનું આલંબન લે છે ત્યારે તે ધ્યાન 'સવિચાર' કહેવાય છે. આ રીતે વિતર્ક અને વિચારના પરિવર્તન અને સંક્રમણની વિભિન્નતાના કારણે આ ધ્યાનને પૃથ વિતર્ક સવિચાર કહે છે. તેના સ્વામી આઠમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનવર્તી સંયત છે. આ ધ્યાન દ્વારા ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ સંયત દશમા ગુણસ્થાને જઈ મોહનીય કર્મના શેષ રહેલા સૂક્ષ્મ લોભનું ઉપશમન કરે છે અને અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાને જાય છે; ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ સંયત દશમા ગુણસ્થાને અવશિષ્ટ સૂક્ષ્મલોભનો ક્ષય કરી બારમા ગુણસ્થાને જાય છે.
(૨) એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાનઃ– બારમા ગુણસ્થાનવર્તી ક્ષીણમોહ ક્ષપક–સાધકની મનોવૃત્તિ એટલી સ્થિર થઈ જાય છે કે દ્રવ્ય, ગુણ પર્યાયના ચિંતનમાં પરિવર્તન થતું નથી કે અર્થ, વ્યંજન અને યોગોનું સંક્રમણ પણ થતું નથી. પરંતુ તે દ્રવ્ય ગુણ અને પર્યાયમાંથી કોઈ પણ એકના ગંભીર અને સૂક્ષ્મ ચિંતનમાં સંલગ્ન રહે છે. તેનું ચિંતન કોઈ એક અર્થ, શબ્દ અથવા એક યોગના આલંબને થતું હોય છે ત્યારે તે એકાગ્રતાની ચરમ સીમાએ પહોંચી જાય છે અને શુક્લધ્યાનના બીજા પાયાની પ્રજ્વલિત અગ્નિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સર્વ પ્રકૃતિઓને ભસ્મ કરી અનંત જ્ઞાન, દર્શનના ધારક સયોગી જિન બની તેરમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
(૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ શુક્લધ્યાન ઃ- તેરમા ગુણસ્થાનવર્તી સયોગી જિનનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે તે સયોગી જિન બાદર તથા સૂક્ષ્મ સર્વ મનોયોગ અને વચનયોગનો નિરોધ કરી, સૂક્ષ્મકાય યોગનું આલંબન લઈ, સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ ધ્યાન ધરે છે. આ સમયે શ્વાસોચ્છ્વાસ જેવી સૂક્ષ્મ ક્રિયા શેષ રહે છે અને સાધક આ અવસ્થાથી પાછા ફરતા નથી તેથી તેને સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ કહેવાય છે.
Page #379
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૧૫
તે શુક્લધ્યાનનો ત્રીજો પાયો છે. (૪) સમચ્છિન્ન કિયા અપ્રતિપાતિ :- તેરમા ગુણસ્થાનવર્તી સયોગી કેવળી સૂક્ષ્મ કાયયોગનો નિરોધ થવાથી ચૌદમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો સર્વથા અભાવ હોવાથી અયોગી એવો આત્મા અક્રિય અને અપ્રતિપાતી થઈ જાય છે. તે અવસ્થામાં સાધક આ શુક્લધ્યાનનો ચોથો પાયો
ધ્યાતા અયોગી જિન અઘાતિ કર્મોની શેષ રહેલી ૮૫ પ્રકૃતિઓની પ્રતિસમય અસંખ્યાત ગુણિતક્રમથી નિર્જરા કરતાં અંતિમ સમયે કર્મલેપથી સર્વથા વિમુક્ત થઈ સિદ્ધ પરમાત્મા બની સિદ્ધાલયમાં બિરાજે છે. અતઃ આ શુક્લધ્યાનથી યોગક્રિયા સમુચ્છિન્ન = સર્વથા વિનષ્ટ થઈ જાય છે અને ત્યાંથી પતન થતું નથી. તેથી તેનું નામ 'સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ' સાર્થક છે.
વ્યાખ્યાકારનું એવું મંતવ્ય છે કે શુક્લધ્યાનના પ્રારંભના બે ભેદના અધિકારી ચૌદપૂર્વી શ્રુતકેવળી હોય છે. સામાન્ય જ્ઞાની આત્માઓમાં તે હોતા નથી. તેઓને ધર્મધ્યાન જ હોય છે અને તે ધર્મધ્યાનથી જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ અપેક્ષાએ દરેક આત્માને મોક્ષ પ્રાપ્તિમાં શુક્લધ્યાનના ચારે ભેદ હોવા જરૂરી નથી. વ્યાખ્યાકારના આ મંતવ્ય પ્રત્યે આગમનું કોઈ સાધક કે બાધક પ્રમાણ નથી તેમ છતાં પરંપરા એ છે કે આઠમા ગુણસ્થાનથી શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. ધર્મધ્યાન સાતમા ગુણસ્થાન સુધી જ હોય છે.
શુક્લધ્યાનના ચાર લક્ષણ છે– (૧) અવ્યથ- પરીષહ કે ઉપસર્ગથી પીડિત-વ્યથિત થવા છતાં પણ વિચલિત ન થવું. (૨) અસમ્મોહ–દેવકૃત માયાથી મોહિત ન થવું, સૂક્ષ્મપદાર્થ વિષયક મૂઢતાનો અભાવ. (૩) વિવેક– સર્વ સંયોગોથી આત્માને ભિન્ન માનવો, શરીર અને આત્માની ભિન્નતાનું જ્ઞાન. (૪) વ્યુત્સર્ગ– શરીર અને ઉપધિથી મમત્વનો ત્યાગ કરી પૂર્ણ નિઃસંગ થવું.
શુક્લધ્યાનના ચાર આલંબન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ચાર અનુપ્રેક્ષા છે– (૧) અનંતવૃત્તિતાનુપ્રેક્ષાસંસાર પરિભ્રમણની અનંતતાનો વિચાર કરવો. (૨) વિપરિણામાનુપ્રેક્ષા- વસ્તુના વિવિધ પરિણમનનો, પલટાતી અવસ્થાઓનો વિચાર કરવો. (૩) અશુભાનુપ્રેક્ષા- સંસાર, દેહ અને ભોગોની અશુભતાનો વિચાર કરવો. (૪) અપાયાનુપ્રેક્ષા- રાગદ્વેષથી થતાં દોષોનો વિચાર કરવો. પદ આશ્રિત દેવના ચાર પ્રકાર :३१ चउव्विहा देवाण ठिई पण्णत्ता, तं जहा- देवे णाममेगे, देवसिणाए णाममेगे, देवपुरोहिए णाममेगे, देवपज्जलणे णाममेगे । ભાવાર્થ :- દેવોની સ્થિતિ(પદ-મર્યાદા)ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ (૨) દેવસ્નાતક (૩) દેવપુરોહિત (૪) દેવ પ્રજ્વલન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પદ મર્યાદાના આધારે દેવના પ્રકાર દર્શાવ્યા છે. અહીં સ્થિતિ' શબ્દ આયુ મર્યાદા
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૧૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અર્થમાં નથી. પરંતુ પદ મર્યાદા અર્થમાં છે. દેવ = સામાન્ય દેવ. દેવસ્નાતક = પ્રધાન દેવ, મુખ્યદેવ અર્થાત્ ઈન્દ્ર, દેવપુરોહિત = ત્રાયસ્વિંશક, દેવ પ્રજ્વલન = સેવક દેવ. સુત્ર પાઠમાં 'ખામ' શબ્દ વાક્યાલંકારમાં
ચાર પ્રકારે દેવ, મનુષ્ય, તિર્યંચનો સંવાસ - ३२ चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- देवे णाममेगे देवीए सद्धिं संवासं गच्छेज्जा, देवे णाममेगे छवीए सद्धि संवासं गच्छेज्जा, छवी णाममेगे देवीए सद्धिं संवासं गच्छेज्जा, छवी णाममेगे छवीए सद्धिं संवास गच्छेज्जा । ભાવાર્થ :- સંવાસ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈદેવ દેવી સાથે સંવાસ(સંભોગ)કરે છે. (૨) કોઈ દેવ ઔદારિક શરીરી મનુષ્યાણી અથવા તિર્યંચાણી સાથે સંવાસ કરે છે. (૩) કોઈ મનુષ્ય અથવા તિર્યંચ દેવી સાથે સંવાસ કરે છે. (૪) કોઈ મનુષ્ય કે તિર્યચ, મનુષ્યાણી કે તિર્યંચાણી સાથે સંવાસ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવ, મનુષ્યાદિ સંબંધિત કુશીલ સેવનનું વર્ણન છે. છવીર - અહીં 'છવિ' શબ્દથી મનુષ્ય-મનુષ્યાણી, તિર્યચ-તિર્યંચાણીનું ગ્રહણ કર્યું છે. 'છવિ'નો અર્થ છે ત્વચા, ચામડી. ત્વચાના યોગથી અહીં ઔદારિક શરીર અને તે શરીરધારી મનુષ્ય, તિર્યંચનું ગ્રહણ કર્યુ છે. વિવિધ અપેક્ષાએ કષાયના ચાર-ચાર ભેદ :
३३ चत्तारि कसाया पण्णत्ता, तं जहा- कोहकसाए, माणकसाए, मायाकसाए, लोभकसाए । एवं रइयाणं जाव वेमाणियाण । ભાવાર્થ :- કષાયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ કષાય (૨) માન કષાય (૩) માયા કષાય (૪) લોભ કષાય. આ રીતે નારકીથી વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં ચારે કષાય છે. ३४ चउपइट्ठिए कोहे पण्णए, तं जहा- आय पइट्ठिए, परपइट्ठिए, तदुभय पइट्ठिएअपइट्ठिए । एवं रइयाणं जाव वेमाणियाणं । एवं जाव लोहे जाव वेमाणियाणं। ભાવાર્થ :- ક્રોધ કષાય ચતુપ્રતિષ્ઠિત એટલે ચારને આધારે હોય છે, તે આ પ્રમાણે છે- (૧)
Page #381
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૧૭
આત્મપ્રતિષ્ઠિત (૨) પરપ્રતિષ્ઠિત (૩) તદુભય પ્રતિષ્ઠિત (૪) અપ્રતિષ્ઠિત. નારકીથી વૈમાનિક પર્યંતના સર્વ દંડકમાં આ પ્રમાણે જ જાણવું. તેમજ માન, માયા અને લોભ કષાયમાં તથા વૈમાનિક પર્યતના સર્વ દંડકમાં આત્મપ્રતિષ્ઠિત વગેરે ચાર ચાર ભેદો જાણવા. ३५ चउहि ठाणेहिं कोहुप्पत्ती सिया, तं जहा- खेत्तं पडुच्च, वत्थु पडुच्च, सरीरं पडुच्च, उवहिं पडुच्च । एवं रइयाणं जाव वेमाणियाणं । एवं जाव लोहुप्पत्ती जाव वेमाणियाणं । ભાવાર્થ :- ચાર કારણે ક્રોધની ઉત્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે- (૧) ખેતર- ખુલ્લી જમીનના કારણે (૨) મકાન આદિના કારણે (૩) શરીરના કારણે (૪) ઉપકરણ– સામગ્રીના કારણે.
નારકીથી વૈમાનિક પર્યત સર્વ દંડકમાં આ પ્રમાણે જ જાણવું. તેમજ માન, માયા, લોભ કષાયમાં તથા વૈમાનિક પર્યતના સર્વ દંડકમાં ક્ષેત્ર આદિ નિમિત્તે કષાય ઉત્પત્તિના ચાર ચાર કારણો જાણવા.
३६ चउव्विहे कोहे पण्णत्ते, तं जहा- अणंताणुबंधी कोहे, अपच्चक्खाण कोहे, पच्चक्खाणावरणे कोहे, संजलणे कोहे । एवं रइयाण जाव वेमाणियाणं । एवं जाव लोहे जाव वेमाणियाणं ।। ભાવાર્થ - ક્રોધના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનંતાનુબંધી ક્રોધ (૨) અપ્રત્યાખ્યાન ક્રોધ (૩) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૪) સંજ્વલન ક્રોધ.
આ ચારે પ્રકારના ક્રોધ નરકથી લઈ વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં જાણવા. તેમજ માન, માયા અને લોભ કષાયમાં અને વૈમાનિક પર્યતના સર્વ દંડકમાં ક્રોધની જેમ જ ચાર-ચાર પ્રકાર જાણવા. |३७ चउव्विहे कोहे पण्णत्ते, तं जहा- आभोगणिव्वत्तिए, अणाभोगणिव्वत्तिए, उवसंते, अणुवसंते । एवं रइयाणं जाव वेमाणियाणं । एवं जाव लोहे जाव वेमाणियाणं । ભાવાર્થ :- ક્રોધના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જાણી વિચારીને થતો ક્રોધ (૨) વિચાર્યા વિના થતો ક્રોધ (૩) ઉપશાંત ક્રોધ, અપ્રગટ ક્રોધ (૪) અનુપશાંત ક્રોધ.
આ ચારે પ્રકારનો ક્રોધ નારકીથી વૈમાનિક સુધી સર્વ દંડકોમાં હોય છે. તેમજ માન, માયા અને લોભ કષાયમાં તથા વૈમાનિક પર્યતના સર્વ દંડકમાં ક્રોધની જેમ જ ચાર-ચાર પ્રકાર જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર કષાયના પ્રકાર તથા તેના ઉત્પત્તિના કારણોનો ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી
Page #382
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
નિર્દેશ છે.
વાવ :- જેના દ્વારા સંસારની પ્રાપ્તિ થાય તે કષાય. કષાયની પરિભાષા વિવિધ રીતે થાય છે, યથા(૧) શુષતિ વિહિતિ વર્મક્ષેત્રે સુહ૬કહપ પતયં કુર્વતિ તિ વણાય: I જે કર્મ રૂપી ક્ષેત્રને ખેડે અને સુખદુઃખ રૂ૫ ફળને યોગ્ય બનાવે તે કષાય. (૨) નવં જુષતાનિ થાયઃ || જીવન કલુષિત કરે તે કષાય. (૩) વરુષતિ નિતિ દિન રૂતિ થાય: I દેહધારી પ્રાણીઓને જે હણે તે કષાય. (૪) મો વા, તથા આથો સામઃ વષય: Iકષ એટલે કર્મ કે ભવ, તેનો આય એટલે લાભ અર્થાત્ જેના દ્વારા કર્મોનો તથા ભવનો લાભ થાય તે કષાય.
પાકા :- પ્રતિષ્ઠિત, આધારિત, નિમિત્ત. કષાયના ચાર આધાર છે, ચાર સ્થાન પર કષાય પ્રતિષ્ઠિત હોય છે. જેમ કે– ૧. આત્મ પ્રતિષ્ઠિત કષાયઃ- (૧) પોતાની ભૂલ કે પ્રમાદના કારણે પોતે પોતાને ધિક્કારે, પોતા ઉપર જ ગુસ્સો કરે. (૨) પોતાના શારીરિક, આધ્યાત્મિક વૈભવ, લબ્ધિ આદિનું અભિમાન કરે. (૩) પોતે જ પોતાના મનને બહાના આપી છેતરે, કપટ કળા શીખવામાં મન લગાવે. (૪) તપોજન્ય, મંત્રજન્ય લબ્ધિ, અણિમાદિ સિદ્ધિની ઈચ્છા કરે તે આત્મપ્રતિષ્ઠિત ક્રોધાદિ છે. ૨. પર પ્રતિષ્ઠિત કષાય :- (૧) અન્ય જડ-ચેતનના આધારે ક્રોધનો આવિર્ભાવ થાય, અન્ય વ્યક્તિ કે વસ્તુ પર ક્રોધ ઉતારે. (૨) અન્ય પદાર્થ માટે અભિમાન કરે. (૩) બીજાને ઠગવા માટે કપટપૂર્ણ વ્યવહાર કરે. (૪) જડ-ચેતન રૂપ પરિગ્રહ રાખવાની લાલસા જાગે તે પરપ્રતિષ્ઠિત ક્રોધાદિ છે. ૩. ઉભય પ્રતિષ્ઠિત કષાય :- જે ક્રોધાદિ કષાયના નિમિત્ત સ્વ–પર બંને હોય તે. ૪. અપ્રતિષ્ઠિત કષાય :- કોઈપણ કારણ વિના, આશ્રયવિના, સૂક્ષ્મ રીતે ક્રોધાદિ કષાય થાય તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
કષાય ઉત્પત્તિના કારણો :- ક્ષેત્ર એટલે ખેતર વગેરે ખુલ્લી જમીન અને વાસ્તુ એટલે ઘર વગેરે બંધ જમીન; કુરૂપ-સુરૂપ શરીર અને ઉપકરણો–જીવનોપયોગી સાધનોની પ્રાપ્તિ, સંરક્ષણાદિ નિમિત્તે ક્રોધાદિ ઉત્પન્ન થાય છે.
કષાયના પ્રકાર :- (૧) અનંતાનુબંધી– સંસારની અનંત પરંપરાનો અનુબંધ કરાવનાર, સમકિતના અવરોધક કષાયો (૨) અપ્રત્યાખ્યાની- દેશ વિરતિપણાના અવરોધક કષાયો (૩) પ્રત્યાખ્યાનાવરણસર્વ વિરતિપણાના અવરોધક કષાયો (૪) સંજ્વલન– યથાખ્યાત ચારિત્રના અવરોધક કષાયો.
આભોગનિવર્તિતઃ- (૧) ક્રોધાદિ કષાયના વિપાકને, ફળને જાણીને ક્રોધ કરે તે. (૨) એક વ્યક્તિ બીજી વ્યક્તિના અપરાધને બરાબર જાણીને, તે વ્યક્તિ સીધી રીતે માને તેમ ન હોય તો, રોષયુક્ત મુદ્રા કરી ક્રોધ કરે છે અથવા જે ક્રોધ બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે. અનાભોગ નિવર્તિત :- (૧) જે મનુષ્ય ક્રોધાદિ કષાયના વિપાકને જાણ્યા વિના ક્રોધ કરે તે. (૨) જે વ્યક્તિ કોઈ પ્રયોજન વિના, ગુણદોષના વિચારથી શુન્યપણે, પ્રકૃતિની પરવશતાથી ક્રોધ કરે તે.
ઉપશાંત કોલ :- મનમાં ક્રોધ કરે, ક્રોધ આવે તેને પ્રગટ ન કરે અને ક્રોધ ઉત્પન્ન થતાં તેને જ્ઞાનથી
Page #383
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૧
૩૧૯
ઉપશાંત કરી દે તે ઉપશાંત ક્રોધ છે. અનુપશાંત ક્રોધ - કાયાથી કે વચનથી પ્રગટ થતાં ક્રોધને અનુપશાંત ક્રોધ સમજવો. આ રીતે માન, માયા અને લોભનું સ્વરૂપ સમજવું. કર્મપ્રકૃતિના ચય-ઉપચય આદિ :३८ जीवा णं चउहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ चिणिंसु, तं जहा- कोहेणं, माणेणं, मायाए, लोभेणं । एवं जाव वेमाणियाणं ।
___ एवं चिणंति एस दंडओ, एवं चिणिस्संति एस दंडओ, एवमेएणं तिण्णि दंडगा । एवं उवचिणिंसु उवचिणंति उवचिणिस्संति, बंधिसु बंधंति बंधिस्संति, उदीरिंसु उदीरंति उदीरिस्संति, वेदेंसु वेदेति वेदिस्संति, णिज्जरेंसु, णिज्जरेंति णिज्जरिस्सति जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- જીવે ચાર કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો ભૂતકાળમાં સંચય કર્યો હતો, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધથી (૨) માનથી (૩) માયાથી (૪) લોભથી. આ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકોના જીવોએ ભૂતકાળમાં કર્મ સંચય કર્યો છે. તે જ રીતે સર્વ દંડકવર્તી જીવો ચાર કારણે કર્મ સંચય કરે છે અને કરશે. આ રીતે સંચયના ત્રણ આલાપક થયા.
તે જ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકવાળા જીવોએ આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો, કરે છે અને કરશે; બંધ કર્યો હતો, કરે છે અને કરશે; ઉદીરણા કરી હતી, કરે છે અને કરશે; વેદન કર્યું હતું, કરે છે અને કરશે; નિર્જરા કરી હતી, કરે છે અને કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કર્મની ચયાદિ અવસ્થાઓનું ત્રણકાળ આશ્રી નિરૂપણ છે. જીવ આઠે કર્મનો બંધ કોઈ પણ કષાયથી કરે છે. જીવે કષાયના કારણે જ કર્મ બંધ કર્યો હતો, કરે છે અને કરશે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચે કર્મબંધના કારણ છે. અહીં શાસ્ત્રકારે કષાયની પ્રધાનતાથી કથન કર્યું છે.
ચાર-ચાર પડિમાઓ :|३९ चत्तारि पडिमाओ पण्णत्ताओ,तं जहा- समाहिपडिमा, उवहाणपडिमा, विवेगपडिमा, विउस्सग्गपडिमा । ભાવાર્થ :- પ્રતિમા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સમાધિ પ્રતિમા (૨) ઉપધાન
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૨૦ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
પ્રતિમા (૩) વિવેક પ્રતિમા (૪) વ્યુત્સર્ગ પ્રતિમા. ४० चत्तारि पडिमाओ पण्णत्ताओ, तंजहा- भद्दा, सुभद्दा, महाभद्दा, सव्वओभद्दा। ભાવાર્થ - પ્રતિમા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે- (૧) ભદ્રા (૨) સુભદ્રા (૩) મહાભદ્રા (૪) સર્વતોભદ્રા.
४१ चत्तारि पडिमाओ पण्णत्ताओ, तं जहा- खुड्डिया मोयपडिमा, महल्लिया મોયપકિમી, નવા , વરમા | ભાવાર્થ :- પ્રતિમા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) નાની મોક પ્રતિમા (૨) મોટી મોક પ્રતિમા (૩) યવમધ્યા (૪) વજમધ્યા.
[આ સર્વ પ્રતિમાઓનું વર્ણન બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે.] અજીવ અસ્તિકાય અને અરૂપી અસ્તિકાય :४२ चत्तारि अस्थिकाया अजीवकाया पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, अधम्म- त्थिकाए, आगासत्थिकाए, पोग्गलत्थिकाए । ભાવાર્થ :- ચાર અસ્તિકાય દ્રવ્યને અજીવકાય કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય. ४३ चत्तारि अस्थिकाया अरूविकाया पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, अधम्मत्थि- काए, आगासत्थिकाए, जीवत्थिकाए । ભાવાર્થ :- ચાર અસ્તિકાય દ્રવ્યને અરૂપીકાય કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ અસ્તિકાય દ્રવ્યમાંથી ચાર અજીવ અને ચાર અરૂપી દ્રવ્યોનું નિરૂપણ છે.
સ્થિછાય:- અસ્તિ એટલે વિધમાન, ત્રણે કાળમાં હોવાપણું. બધા જ દ્રવ્ય અતિરૂપ છે પરંતુ કાય રૂપ પાંચ જ દ્રવ્ય છે. પ્રદેશોના સમૂહને કાય કહે છે. કાળદ્રવ્યને વર્જીને શેષ પાંચ દ્રવ્ય અસ્તિકાય રૂપ છે. તે પાંચમાંથી એક જીવાસ્તિકાય સજીવ છે, શેષ ચાર અજીવ છે. તે પાંચમાંથી એક પુલાસ્તિકાય દ્રવ્ય રૂપી છે, શેષ ચાર દ્રવ્ય અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જેમાં હોય તે રૂપી અને વર્ણાદિ જેમાં ન હોય તે અરૂપી કહેવાય છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૨૧
ફળસ્વાદ અને પુરુષની ચૌભંગી :४४ चत्तारि फला पण्णत्ता, तं जहा- आमे णाममेगे आममहुरे, आमे णाममेगे पक्कमहुरे, पक्के णाममेगे आममहुरे, पक्के णाममेगे पक्कमहुरे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आमे णाममेगे आममहुरफलसमाणे, आमे णाममेगे पक्कमहुरफलसमाणे, पक्के णाममेगे आममहुरफलसमाणे, पक्के णाममेगे पक्कमहुरफलसमाणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના ફળ અને તેની સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
(૧) અપક્વ(કાચું)–અપક્વ મધુર. (૨) અપક્વ-પક્વ મધુર. (૩) પક્વપાર્ક) અપક્વ મધુર. (૪) પક્વ-પક્વ મધુર. વિવેચન :
પુરુષ (૧) અપક્વ-અપક્વમધુર ફળ તુલ્ય. (૨) અપક્વ-પક્વ મધુર ફળ તુલ્ય. (૩) પક્વ-અપક્વ મધુર ફળ તુલ્ય. (૪) પક્વ-પક્વ મધુર ફળ તુલ્ય.
પ્રસ્તુત સુત્રમાં ફળ અને પુરુષની સમાનતા દર્શાવતી ચૌભંગી કહી છે. સૂત્રગત 'આમ' શબ્દથી કાચું ફળ અને પદ્મ શબ્દથી પાકું ફળ' તેવો અર્થ ગ્રહણ કરવામાં આવે છે.
ફળ ચૌભંગી:- (૧) કેટલાક ફળ કાચાં હોય અને કાચાંફળની જેમ સહેજ મધુર હોય, (૨) કેટલાક ફળ કાચાં હોવા છતાં પાકા ફળની જેમ અતિ મધુર હોય, (૩) કેટલાક ફળ પાકાં હોવા છતાં કાચા ફળની જેમ સહેજ મધુર હોય, (૪) કેટલાક ફળ પાકા હોય અને પાકા ફળની જેમ અતિ મધુર હોય. પરુષ ચૌભંગી :- આ સુત્રમાં ઉંમરથી અને જ્ઞાનથી પરિપક્વતા અને અપરિપકવતા દ્વારા પુરુષની ચૌભંગી કહેવામાં આવી છે– (૧) કેટલાક પુરુષ આયુ અને જ્ઞાનથી અપરિપક્વ હોય અને ઉપશમાદિ ગુણ પણ અલ્પ હોય, તો તે પ્રથમ ફળ તુલ્ય છે. (૨) કેટલાક આયુષ્ય અને જ્ઞાનથી અપરિપક્વ હોય પરંતુ ઉપશમાદિ ગુણ વિકસિત હોય, તો તે બીજા ફળ તુલ્ય છે. (૩) કેટલાક પુરુષ વયથી વૃદ્ધ, જ્ઞાનથી વૃદ્ધ હોય પરંતુ ઉપશમાદિ ગુણ અલ્પ હોય, તો તે ત્રીજા ફળ તુલ્ય છે. (૪) કેટલાક પુરુષ વય અને જ્ઞાનથી પણ પરિપક્વ હોય અને ઉપશમાદિ ગુણથી પણ વિભૂષિત હોય, તો તે ચોથા ફળ તુલ્ય છે.
સત્ય અને મૃષાભાષાના ચાર-ચાર પ્રકાર :४५ चउव्विहे सच्चे पण्णत्ते, तं जहा- काउज्जुयया, भासुज्जुयया,
Page #386
--------------------------------------------------------------------------
________________
૩રર ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
भावुज्जुयया, अविसंवायणाजोगे ।
चउव्विहे मोसे पण्णत्ते, तं जहा- कायअणुज्जुयया, भासअणुज्जुयया, भावअणुज्जुयया, विसंवायणाजोगे ।
ભાવાર્થ :- સત્યના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કાયાની સરળતા રૂપ સત્ય (૨) ભાષાની સરળતા રૂપ સત્ય (૩) ભાવની સરળતા રૂપ સત્ય (૪) વિવાદ રહિત પ્રવૃત્તિ રૂપ સત્ય.
મૃષા(અસત્ય)ના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કાયાની વક્રતા રૂપ અસત્ય (૨) ભાષાની વક્રતા રૂપ અસત્ય (૩) ભાવની વક્રતા રૂપ અસત્ય (૪) વિવાદયુક્ત પ્રવૃત્તિ રૂપ અસત્ય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કાયાદિની સરળતા, ઋજુતાને સત્ય રૂપે અને વક્રતાને અસત્ય રૂપે પ્રતિપાદિત કર્યા છે. સત્યમાં સીધાપણું છે, સરળતા છે. અસત્યમાં વાંકાપણું છે, વક્રતા છે.
સત્ય વસ્તુનો કાયાથી સંકેત કરવો તે કાયઋજુતા છે, સત્યને છુપાવવા કાયાની જે પ્રવૃત્તિ થાય તે કાય અઋજુતા(વક્રતા) છે.
યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરવું તે ભાષાની ઋજુતા અને અયથાર્થનું પ્રતિપાદન કરવું તે ભાષાની અઋજુતા(વક્રતા) છે.
મનમાં સત્યનું ચિંતન કરવું, તે ભાવની ઋજુતા અને મનમાં કપટ રાખી સત્ય બતાવવાનો ભાવ તે ભાવની અઋજુતા(વક્રતા) છે.
મન, વચન, કાયાથી કોઈને ન છેતરવા તે અવિસંવાદ યોગ અને અન્યને દગો આપે તેવી મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે વિસંવાદ યોગ છે. પ્રણિધાનના ચાર-ચાર પ્રકાર :४६ चउव्विहे पणिहाणे पण्णत्ते, तं जहा- मणपणिहाणे, वइपणिहाणे, कायपणिहाणे, उवगरणपणिहाणे । एवं णेरइयाणं पंचिंदियाणं जाव वेमाणियाणं । ભાવાર્થ – પ્રણિધાન(મન આદિનો પ્રયોગ)ના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મન પ્રણિધાન (૨) વચનપ્રણિધાન (૩) કાયપ્રણિધાન (૪) ઉપકરણ પ્રણિધાન. નારકીથી વૈમાનિક સુધીના પંચેન્દ્રિયના દંડકોમાં આ ચારે પ્રણિધાન હોય છે. ४७ चउव्विहे सुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणसुप्पणिहाणे, वइसुप्पणिहाणे
Page #387
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશ−૧
હર૩
कायसुप्पणिहाणे, उवगरणसुप्पणिहाणे एवं संजय मणुस्साणवि ।
ભાવાર્થ :- સુપ્રણિધાન(મન આદિનું શુભ પ્રવર્તન)ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) મન સુપ્રણિધાન (૨) વચનસુપ્રણિધાન (૩) કાયસુપ્રણિધાન (૪) ઉપકરણ સુપ્રણિધાન. સંયમી મનુષ્યોને આ ચારે પ્રકારના સુપ્રણિધાન હોય છે.
४८ चउव्विहे दुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणदुप्पणिहाणे, वइदुप्पणिहाणे, कायदुप्पणिहाणे, उवगरणदुप्पणिहाणे । एवं पंचिदियाणं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- દુપ્રણિધાન(મન આદિનું અશુભ, અસંયમમાં પ્રવર્તન)ચાર પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) મનદુપ્રણિધાન (૨) વચનદુપ્રણિધાન (૩) કાયદુપ્રણિધાન (૪) ઉપકરણ દુપ્રણિધાન. નરકથી વૈમાનિક સુધીના સર્વ પંચેન્દ્રિય દંડકોમાં આ ચારે દુષ્પ્રણિધાન હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મન, વચન, કાયાના પ્રણિધાનનું કથન છે.
પબિહાને ઃ– પ્રણિધાન એટલે ચિત્તને પરોવવું, વિષયમાં મનને જોડવું, લીન બનાવવું. શુભ વિષયમાં મન એકાગ્ર કરે તો તે "સુપ્રણિધાન" કહેવાય અને અશુભ વિષયમાં મન એકાગ્ર કરે તો "દુપ્રણિધાન" કહેવાય.
આર્ત્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ ધ્યાનમાં મન એકાગ્ર કરવું તે "મનપ્રણિધાન" છે. દત્તચિત્ત થઈ આર્ત્ત આદિ વચન બોલવા તે ''વચનપ્રણિધાન" છે. શરીરને આર્ત–રૌદ્રરૂપ કાર્યમાં પ્રવૃત્ત કરવું તે "કાયપ્રણિધાન" છે. વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોમાં મનને લીન કરવું તે "ઉપકરણ પ્રણિધાન" છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયને માત્ર કાયપ્રણિધાન હોય છે. વિકલેન્દ્રિયને વચનયોગ છે પણ પ્રણિધાન કરી શકે તેવો વચન યોગ નથી. પંચેન્દ્રિય જીવોને ચારે પ્રણિધાન હોય છે. સુપ્રણિધાન સંયત મનુષ્યને જ હોય, કારણ કે તે ચારિત્ર પરિણતિ રૂપ છે. દુપ્રણિધાન સમસ્ત સંસારી જીવોને હોઈ શકે છે પરંતુ મન અને વચન દુષ્પ્રણિધાન અસંજ્ઞી જીવોને હોતા નથી. કાય દુપ્રણિધાન સર્વ સંસારી જીવોમાં હોઈ શકે છે.
મેળાપ-સહવાસ દ્વારા પુરુષની ચૌભંગી :
४९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आवायभद्दए णाममेगे णो संवासभद्दए संवासभद्दए णाममेगे णो आवायभद्दए, एगे आवायभद्दए वि संवासभद्दए वि, एगे णो आवायभद्दए णो संवासभद्दए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષની મુલાકાત કલ્યાણકર હોય પરંતુ સાથે રહેવું કલ્યાણકર હોતું નથી (૨) કોઈ પુરુષની મુલાકાત કલ્યાણકર નથી હોતી પરંતુ
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૨૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
સાથે રહેવું કલ્યાણકર હોય છે (૩) કોઈ પુરુષની મુલાકાત અને સાથે રહેવું બને કલ્યાણકર હોય છે (૪) કોઈ પુરુષની મુલાકાત અને સાથે રહેવું બંને અકલ્યાણકર હોય છે
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વ્યક્તિની વૃત્તિના આધારે તેની સાથેનું મિલન અને સહવાસ સુખદાયક કે દુઃખદાયક બને છે, તેનું નિરૂપણ છે. વ્યક્તિઓના સ્વભાવ જુદા જુદા હોય છે, તેથી તેઓના વ્યવહારમાં અંતર હોય છે. ક્યારેક વધુ સાથે રહેવાથી સ્નેહભાવ ઓછો થઈ જાય અને ક્યારેક વધુ સાથે રહેવાથી સ્નેહબંધ વધારે થઈ જાય. વ્યક્તિના સ્વભાવ અને કર્મ સંયોગે ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓ થાય છે. ચૌભંગીનો ભાવ સૂત્રના ભાવાર્થથી સ્પષ્ટ છે.
બાપા = આકસ્મિક મળવું, પ્રસંગોપાત મુલાકાત થવી, સંવાસ = સાથે વાસ કરવો, રહેવું. મદ્ = કલ્યાણકર. વર્ય(પાપ)સંબંધી ચૌભંગીઓ :५० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे वज्जं पासइ णो परस्स, परस्स णाममेगे वज्ज पासइ णो अप्पणो, एगे अप्पणो वि वज्ज पासइ परस्सवि, एगे णो अप्पणो वज्जं पासइ णो परस्स । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પોતાના પાપ–દોષ જુએ, બીજાના નહીં. (૨) કોઈ પુરુષ બીજાના પાપ–દોષ જુએ, પોતાના નહીં. (૩) કોઈ પુરુષ પોતાના પાપ-દોષ પણ જુએ અને બીજાના પણ. (૪) કોઈ પુરુષ ને પોતાના પાપ-દોષ જુએ અને ન બીજાના જુએ. ५१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे वज्जं उदीरेइ णो परस्स, परस्स णाममेगे वज्ज उदीरेइ णो अप्पणो, एगे अप्पणो वि वज्ज उदीरेइ परस्स वि, एगे णो अप्पणो वज्ज उदीरेइ णो परस्स । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પોતાના પાપ-દોષની ઉદીરણા કરે, બીજાના પાપની નહીં. (૨) કોઈ પુરુષ બીજાના પાપ-દોષની ઉદીરણા કરે, પોતાના પાપની નહીં. (૩) કોઈ પુરુષ પોતાના પાપ-દોષની પણ ઉદીરણા કરે અને બીજાના પાપની પણ કરે. (૪) કોઈ પુરુષ પોતાના પાપ-દોષની પણ ઉદીરણા કરતા નથી અને બીજાના પાપની પણ ઉદીરણા કરતા નથી. ५२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे वज्जं उवसामेइ णो परस्स, परस्स णाममेगे वज्ज उवसामेइ णो अप्पणो, एगे अप्पणोवि
Page #389
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૨૫ ]
वज्जं उवसामेइ परस्सवि, एगे णो अप्पणो वज्जं उवसामेइ णो परस्स । ભાવાર્થ :- (કષાય ઉપશમની દષ્ટિએ)ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પોતાના પાપ-દોષને ઉપશાંત કરે, બીજાના પાપ-દોષને નહીં. (૨) કોઈ પુરુષ બીજાના પાપ-દોષને ઉપશાંત કરે, પોતાના પાપ-દોષને નહીં. (૩) કોઈ પુરુષ પોતાના પાપ-દોષને પણ ઉપશાંત કરે અને બીજાના પાપ-દોષને પણ ઉપશાંત કરે. (૪) કોઈ પુરુષ ને પોતાના પાપ-દોષને ઉપશાંત કરે, ન બીજાના પાપ–દોષને ઉપશાંત કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્વ–પરના પાપ-દોષ કે અપકૃત્ય પ્રતિ લક્ષ્ય આપનાર અને લક્ષ્ય ન આપનાર વ્યક્તિનું ત્રણ ચૌભંગીમાં નિરૂપણ છે. વર્ષા :- આ પદની ત્રણ સંસ્કૃત છાયા થાય છે– અવદ્ય, વન્યું અને વર્ઝ. (૧) સંસ્કૃત પદ અવદ્ય-માંથી ૪ નો લોપ થઈ જવાથી વM પદ રહે છે. પાપકર્મને અવધ કહે છે. (૨) વર્ચ- જે છોડવા યોગ્ય તે વર્યુ કહેવાય છે. હિંસા-અસત્ય વગેરે દુરાચરણ, દોષો, પાપકર્મ છોડવા યોગ્ય છે. (૩) ૧- આત્માને ભારે કરનારા હોવાથી હિંસાદિ પાપોને વજ કહે છે. તેથી વક્ત નો અર્થ પાપકારી કાર્ય, થાય છે. પ્રસ્તુતમાં સ્વપરના દોષોને (દુષ્કૃત્યોને) જોવા ન જોવા, ઉત્તેજિત (વૃદ્ધિ) કરવા ન કરવા, મંદ કરવા ન કરવા સંબંધી અર્થ સંગત થાય છે.
કેટલાક હળુકર્મી મનુષ્ય પોતાના પાપ-દોષને જુએ છે પણ બીજા પ્રત્યે ઉદાસીન રહી તેના પાપોને જોતા નથી. કેટલાક અહંકારી મનુષ્ય બીજાના પાપોને જુએ પણ પોતાના પાપોને જોતા નથી. તે ચૌભંગી સૂત્રથી સ્પષ્ટ છે. પાપને જોવાની જેમ પાપોની ઉદીરણા અને ઉપશાંત કરવા સંબંધી ચૌભંગી પણ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ૩થી ૩વસાફ - ઉદીરણા શબ્દનો અર્થ, ઉદયમાં નહીં આવેલા કર્મોને ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કરાવી, ઉદયમાં લાવી સ્વયં ભોગવી લેવા તે પ્રમાણે થાય પરંતુ પ્રસ્તુતમાં દોષોને, પાપકાર્યોને, કષાયોને, દુષ્કૃત્યોને ઉત્તેજિત કરવા, વધારવા, વૃદ્ધિ પમાડવાના અર્થમાં ૩રક્રિયાનો પ્રયોગ છે. તેમજ ઉપશાંત શબ્દનો અર્થ કર્મોને ઉપશમાવવા, ઉદયમાં ન આવી શકે તેવા બનાવવા તેમ થાય છે. પરંતુ પ્રસ્તુતમાં પાપ ઉપશમાવવા, કત્યોને, દોષોને કે કષાયોને મંદ કરવા, અલ્પ કરવાના અર્થમાં ૩વસામે ક્રિયાનો પ્રયોગ સમજવો.
પ્રસ્તુત ત્રણ ચૌભંગીમાંથી પ્રથમ ચૌભંગીમાં પહેલો ભંગ શ્રેષ્ઠ છે. કારણ કે સ્વદોષ દષ્ટા પુરુષ ઉત્તમ સાધક હોય છે. બીજી ચૌભંગીમાં પાપ-દોષોની ઉદીરણા એટલે ઉત્તેજના છે. માટે તેમાં ચોથો ભંગ શ્રેષ્ઠ છે તે સ્વ–પર કોઈના દોષોને ઉત્તેજિત કરતા નથી. ત્રીજી ચૌભંગીમાં ત્રીજો ભંગ શ્રેષ્ઠ છે. તે સ્વ–પર બંનેના પાપ-દોષોને ઘટાડે છે, મંદ કરે છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
| ૩૨૬ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
કર્મોની ઉદીરણા અને ઉપશમનના અર્થની અપેક્ષાએ વ્યક્તિ તપશ્ચર્યા આદિ દ્વારા પોતાના પાપકર્મોની ઉદીરણા કરે અને તેને ઉપશમાવે, તેમજ ઉપદેશાદિ દ્વારા અન્યના પાપકર્મોની ઉદીરણા કરાવે તથા ઉપશમ કરે તેમ અર્થ થાય છે. અભ્યત્થાન, વંદન આદિની ચૌભંગીઓ :|५३ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- अब्भुढेइ णाममेगे णो अब्भुट्ठावेइ, अब्भुट्ठावेइ णाममेगे णो अब्भुढेइ, एगे अब्भुढेइ वि अब्भुट्ठावेइ वि, एगे णो अब्भुढेइ णो अब्भुट्ठावेइ । एवं वंदइ, सक्कारेइ, सम्माणेइ, पूएइ, वाएइ, પડછ, પુછ, વારે માળિયળ્યો ! ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ(ગુરુજનાદિને જોઈને) અભ્યત્થાન કરે છે પરંતુ બીજા પાસે અભ્યત્થાન કરાવતા નથી. (૨) કોઈ પુરુષ બીજા પાસે અમ્યુત્થાન કરાવે છે પરંતુ સ્વયં અભ્યત્થાન કરતા નથી. (૩) કોઈ પુરુષ સ્વયં અભ્યત્થાન કરે છે અને બીજા પાસે અભ્યત્થાન કરાવે છે. (૪) કોઈ પુરુષ ન સ્વયં અભ્યત્થાન કરે, ન અન્ય પાસે અભ્યત્થાન કરાવે.
જેમ અભ્યત્થાનની ચૌભંગી કહી તેમજ વંદન, સત્કાર, સન્માન કરવા, વસ્ત્રાદિ દેવા, વાચના દેવી, વાચના લેવી, પ્રશ્ન પૂછવા અને વ્યાખ્યાન કરવા સંબંધી ચૌભંગીઓ કહેવી જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગુરુ આદિના વિનય અને શાસ્ત્ર વાચનાદિ સંબંધિત ચૌભંગીઓ દર્શાવી છે. તેમાં ગુરુ સમીપે આવે ત્યારે ઊભા થવા સંબંધી એક ચૌભંગી સ્પષ્ટ રીતે કહી છે. વંદન, સન્માન વગેરેની અન્ય આઠ ચૌભંગી તે પ્રમાણે કહેવાનું સૂચન કર્યું છે. આ રીતે કુલ નવ ચૌભંગી પ્રસ્તુત સૂત્રમાં કહી છે. અભ્યસ્થાનાદિ પદના અર્થ:(૧) ભુદે – અદ્ભુત્થાન, ઊભા થવું. ગુરુ કે વડીલ શ્રમણ પોતાના સમીપે આવે કે પાસેથી પસાર થાય ત્યારે ઊભા થવું. (૨) વંદુ શાસ્ત્ર વિધિ પ્રમાણે બાર આવર્ત પૂર્વક વંદના કરવી અથવા (તિgત્તો)ત્રણ આવર્તન પૂર્વક વંદના કરવી. (૩) સવારે-વચનથી આદર દેવો તે સત્કાર કહેવાય. (૪) સમ્માને - બહુમાન જાળવવા ગુણસ્તુતિ કરવી તે સન્માન કહેવાય. (૫) પૂ – આહાર, પાણી, વસ્ત્રાદિ પ્રદાન કરવા તે પૂજા કહેવાય.
Page #391
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૨૭]
(૬) વા :- સૂત્રાર્થની વાચના દેવી. વાયવેર્ – બીજાને વાચના દેવાનો અવસર આપે અને ગોવા - બીજાને વાચના દેવાનો અવસર ન આપે. તેની ચૌભંગી અને દાંત ટીકામાં આ પ્રમાણે છે– (૧) વાચના આપે છે પણ લેતા નથી–ઉપાધ્યાય (૨) વાચના દેવાનો અવસર આપે અર્થાત્ અન્ય પાસેથી વાચના લે પણ પોતે વાચના દેતા નથી–નવદીક્ષિત (૩) સ્વયં વાચના આપે અને બીજાને પણ વાચના દેવાનો અવસર આપે અર્થાતુ અન્ય પાસેથી વાચના લે–દીર્ઘ પર્યાયવાળા શ્રમણ. (૪) સ્વયં વાચના આપે નહી અને બીજાને પણ વાચના દેવાનો અવસર દેતા નથી અર્થાતુ બીજા પાસેથી વાચના લે નહીં –જિનકલ્પી આદિ. (૭) ડિછ(પ્રતિષ્ઠતિ) – વાચના લેવી, સૂત્રાર્થ ગ્રહણ કરવા. (૮) પુચ્છ – પ્રશ્ન પૂછવા અથવા અજ્ઞાત અને શંકિત તત્ત્વ માટે પ્રશ્ન પૂછી તેને સમજવું, અર્થ પરમાર્થનો નિર્ણય કરવો. (૯) વાપરે - સૂત્રાદિનું વ્યાખ્યાન કરવું, કથન કરવું.
વંદનાથી વાગરણ સુધીની ચૌભંગીઓ અભ્યત્થાન પ્રમાણે જાણવી. જેમ કે કોઈ સ્વયં વંદન કરે છે પણ અન્યને વંદન કરાવતા નથી, તેમજ કોઈ સ્વયં સત્કાર કરે પણ અન્યને સત્કાર કરાવતા નથી વગેરે. સૂત્ર અને અર્થધારક પુરુષની ચૌભગી :|५४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सुत्तधरे णाममेगे णो अत्थधरे, अत्थधरे णाममेगे णो सुत्तधरे, एगे सुत्तधरे वि अत्थधरे वि, एगे णो सुत्तधरे णो अत्थधरे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સૂત્રધર હોય, અર્થધર ન હોય (૨) કોઈ પુરુષ સૂત્રધર ન હોય પરંતુ અર્થઘર હોય (૩) કોઈ પુરુષ સૂત્રધર પણ હોય અને અર્થધર પણ હોય (૪) કોઈ પુરુષ સૂત્રધર ન હોય અને અર્થધર પણ ન હોય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્ર અને અર્થની અપેક્ષાએ સાધકનું વર્ગીકરણ કર્યું છે. જેને મૂળપાઠ કંઠસ્થ હોય તે સૂત્રધર કહેવાય અને જેને અર્થનું સ્મરણ હોય તે અર્થધર કહેવાય. તે ચૌભંગી ભાવાર્થથી સ્પષ્ટ છે. એકસો વીસ લોકપાલોના નામ :|५५ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो चत्तारि लोगपाला पण्णत्ता, તં નહીં- સોને, મને, વરુ, વેલમછે ! પત્ર વસ્તિવિ-સૌને, બને, તમને, वरुणे। धरणस्स-कालपाले, कोलपाले, सेलपाले, संखपाले ।
Page #392
--------------------------------------------------------------------------
________________
|
३२८
શ્રી ઠાણાગ સૂત્ર-૧
भूयाणंदस्स- कालपाले, कोलपाले, संखपाले, सेलपाले । वेणुदेवस्सचित्ते, विचित्ते, चित्तपक्खे, विचितपक्खे । वेणुदालिस्स- चित्ते, विचित्ते, विचित्तपक्खे, चित्तपक्खे । हरिकंतस्स- पभे, सुप्पभे, पभकंते, सुप्पभकंते । हरिस्सहस्स- पभे, सुप्पभे, सुप्पभकते, पभकंते । अग्गिसिहस्स- तेऊ, तेउसिहे, तेउकंते, तेउप्पभे । अग्गिमाणवस्स- तेऊ, तेउसिहे, तेउप्पभे, तेउकंते । पुण्णस्स- रूवे, रूवंसे, रूवकते, रूवप्पभे । विसिट्ठस्स- रूवे, रूवंसे, रूवप्पभे, रूवकते। जलकंतस्स- जले, जलरए, जलकंते, जलप्पभे । जलप्पहस्स- जले, जलरए, जलप्पहे, जलकंते। अमियगइस्स- तुरियगई, खिप्पगई, सीहगई, सीहविक्कमगई। अमियवाहणस्स- तुरियगई, खिप्पगई, सीहविक्कमगई, सीहगई । वेलंबस्स- काले, महाकाले, अंजणे, रितु । पभंजणस्स- काले, महाकाले, रिटे, अंजणे । घोसस्स- आवत्ते, वियावत्ते, णंदियावत्ते, महाणंदियावत्ते । महाघोसस्स- आवत्ते, वियावत्ते, महाणंदिया वत्ते, णदियावत्ते ।
सक्कस्स- सोमे, जमे, वरुणे, वेसमणे । ईसाणस्स- सोमे, जमे, वेसमणे, वरुणे । एवं एगंतरिया जाव अच्चुयस्स । ભાવાર્થ :- અસુરકુમારના રાજા અસુરેન્દ્ર ચમરના ચાર લોકપાલ કહ્યા છે, તે જ રીતે બલિ વગેરે ઈન્દ્રોના ચાર–ચાર લોકપાલ કહ્યા છે, તે આ પ્રમાણે છે(१) यमरना- (१) सोम, (२) यम, (3) १३५॥ (४) वैश्रम.. (२) पसिना- (१) सोम (२) यम (3) वैश्रम। (४) ५३४५. (3) ५२ाना- (१) ana (२) औरया (3) सेखपाल (४) शंपाय. (४) भूतानहना- (१) आसपास (२) ओसपास (3) शंभपास (४) सेखपाल (५) वेडेवना- (१) चित्र (२) विचित्र (3) चित्र ५१ (४) वियित्र ५३. (७) वासिना- (१) यित्र (२) वियित्र (3) वियित्र ५३ (४) यित्र पक्ष. (७) आन्तना- (१) प्रम (२) सुप्रम (3) प्रमान्त (४) सुप्रमान्त. (८) REAना- (१) प्रम (२) सुप्रम (3) सुप्रभात (४) प्रमsid. (C) भग्निशिपना- (१) ते४ (२) ते४शिप (3) ते४ान्त (४) ते४प्रम. (१०) भनिभाना - (१) ४ (२) तेशिम (3) ते४प्रम (४) ते४आन्त. (११) पूना- (१) ३५ (२) ३५iश (3) ३५४ान्त (४) ३५प्रम.
Page #393
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૨૯
(૧૨) વિશિષ્ટના- (૧) રૂપ (૨) રૂપાંશ (૩) રૂપપ્રભ (૪) રૂપકાત્ત. (૧૩) જલકાન્તના- (૧) જલ (૨) જલરત (૩) જલકાત્ત (૪) જલપ્રભ. (૧૪) જલપ્રભના- (૧) જલ (૨) જલરત (૩) જલપ્રભ (૪) જલકાન્ત. (૧૫) અમિતગતિના– (૧) ત્વરિતગતિ (૨) ક્ષિપ્રગતિ (૩) સિંહગતિ (૪) સિંહવિક્રમગતિ. (૧) અમિતવાહનના– (૧) ત્વરિતગતિ (૨) ક્ષિપ્રગતિ (૩) સિંહવિક્રમગતિ (૪) સિંહગતિ. (૧૭) વેલમ્બના– (૧) કાલ (૨) મહાકાલ (૩) અંજન (૪) રિષ્ટ. (૧૮) પ્રભંજનના– (૧) કાલ (૨) મહાકાલ (૩) રિષ્ટ (૪) અંજન. (૧૯) ઘોષના- (૧) આવર્ત () વ્યાવર્ત (૩) નંદિકાવર્ત (૪) મહાનંદિકાવર્ત. (૨૦) મહાઘોષના- (૧) આવર્ત (૨) વ્યાવર્ત (૩) મહાનંદિકાવર્ત (૪) નંદિકાવર્ત. શકેન્દ્રના- (૧) સોમ (૨) યમ (૩) વરુણ (૪) વૈશ્રવણ. ઈશાનેન્દ્રના- (૧) સોમ (૨) યમ (૩) વૈશ્રમણ (૪) વરુણ. આ રીતે અચ્યતેન્દ્ર પર્યત એકાંતરિક ઈન્દ્રના લોકપાલોના નામ જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૧૦ ભવનપતિના ૨૦ ઈન્દ્ર છે. એક એક ઈન્દ્રના ચાર–ચાર લોકપાલને ગણતાં ૨૦૪૪ = ૮૦ લોકપાલ દેવો ભવનપતિના છે. વાણવ્યંતર અને જ્યોતિષીદેવોમાં લોકપાલ નથી. વૈમાનિકોમાં શક્રેન્દ્ર, સનસ્કુમારેન્દ્ર,બ્રહ્મલોકેન્દ્ર, મહાશુક્રેન્દ્ર અને પ્રાણતેન્દ્ર પ્રત્યેકના ચાર–ચાર લોકપાલ હોય છે– સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ. ઈશાનેન્દ્ર, માહેન્દ્ર, લાન્તકેન્દ્ર સહસારેન્દ્ર અને અય્યતેન્દ્ર પ્રત્યેકના ચાર–ચાર લોકપાલ હોય છે– સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ. આ રીતે દશ ઈન્દ્રના ચાર ચાર લોકપાલને ગણતાં ૧૦*૪= ૪૦ લોકપાલ દેવો વૈમાનિકના છે. તેથી સર્વ મળી દેવોના કુલ ૧૨૦ લોકપાલ દેવો થાય છે.
આ લોકપાલનું જ્ઞાન તથા તેની કાર્યવાહી શું હોય તેનું વર્ણન ભગવતી સૂત્ર શતક-૩, ઉદ્દેશક-૭માં છે. પાતાલ કળશોના સ્વામી વાયુકુમારદેવ :
५६ चउव्विहा वाउकुमारा पण्णत्ता, तं जहा- काले, महाकाले, वेलंबे, પનો
ભાવાર્થ :- વાયુમાર જાતિના ચાર દેવ છે, તે આ પ્રમાણે છે– (૧) કાલ (૨) મહાકાલ (૩) વેલમ્બ (૪) પ્રભંજન(પાતાલકળશોના સ્વામી).
વિવેચન :
લવણ સમુદ્રમાં ચારે દિશામાં ચાર મહા પાતાળકળશ છે. સૂત્રમાં તેના સ્વામી દેવોના નામ સૂચિત કર્યા છે. તે દેવ વાયુકુમાર જાતિના ભવનપતિ દેવ છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૦]
શ્રી ઠાણાંગ સત્ર-૧
ચાર જાતિના દેવો :|५७ चउव्विहा देवा पण्णत्ता, तं जहा- भवणवासी, वाणमंतरा, जोइसिया, विमाणवासी।
ભાવાર્થ :- દેવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભવનવાસી (૨) વાણવ્યંતર (૩) જ્યોતિષ્ક (૪) વિમાનવાસી-વૈમાનિક.
દ્રવ્યાદિ ચાર પ્રમાણ :५८ चउव्विहे पमाणे पण्णत्ते, तं जहा- दव्वप्पमाणे, खेत्तप्पमाणे, कालप्पमाणे, भावप्पमाणे । ભાવાર્થ :- પ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્ય પ્રમાણ (૨) ક્ષેત્ર પ્રમાણ (૩) કાળ પ્રમાણ (૪) ભાવપ્રમાણ.
વિવેચન :
પળ :- વસ્તુના સર્વ અંશોને ગ્રહણ કરનારું જ્ઞાન તે પ્રમાણ. અમીયતે છિન્નતિ પ્રમાણમ્ | જેના દ્વારા પદાર્થોનો નિશ્ચય કરાય તે પ્રમાણ. પ્રમાણ દ્વારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું જ્ઞાન થાય છે. માટે પ્રમાણ ચાર પ્રકારના છે. પ્રમાણનું વિશદ વર્ણન અનુયોગદ્વાર સૂત્રમાં છે.
ચકદ્વીપની ચાર-ચાર દિશાકુમારીઓ :५९ चत्तारि दिसाकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा- रूया, रूयंसा, સુવા, ચાવડું ! ભાવાર્થ - ચાર દિશાકુમારી મહત્તરિકાઓ કહી છે, તે આ પ્રમાણે છે- (૧) રૂપા (૨) રૂપાંશા (૩) સુરૂપા (૪) રૂપવતી. ६० चत्तारि विज्जुकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा- चित्ता, चित्तकणगा, सतेरा, सोयामणी । ભાવાર્થ :- ચાર વિધુતકુમારી મહત્તરિકા કહી છે– (૧) ચિત્રા (૨) ચિત્રકનકા (૩) સતેરા (૪) સૌદામિની.
Page #395
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
વિવેચન :
દિશાકુમારિકાઓ તીર્થંકરોનો જન્મોત્સવ ઉજવે છે. દિશાકુમારીકાઓ છપ્પન છે. તેમાંથી આઠ આઠના થોકમાં અડતાલીસ દેવીઓ છે અને ચાર ચારના થોકમાં આઠ દેવીઓ છે. ચોથા સ્થાનને અનુલક્ષીને અહીં ચાર ચારના જોડકે આઠ દેવીઓના નામ કહ્યા છે.
૩૩૧
રૂપા વગેરે ચાર રુચકદ્વીપની મધ્યમાં રહે છે અને તે દેવીઓ નવજાત તીર્થંકર પ્રભુની નાલનું છેદન કરે છે. ચિત્રા વગેરે ચાર વિદ્યુત્ક્રુમારિકાઓ રુચકદ્વીપની ચાર વિદિશામાં રહે છે. તે દેવીઓ પ્રભુના જન્મોત્સવ સમયે હાથમાં દીપક લઈ ગીત ગાતી ઊભી રહે છે.
રૂપા વગેરે ચાર દેવીઓના નામ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિથી કંઈક ભિન્ન છે, યથા– રૂપા, રૂપાંસિકા, સુરૂપા અને રૂપકાવતી. ચિત્રા વગેરે ચારને જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં દિશાકુમારી કહી છે અને અહીં સ્થાનાંગમાં વિદ્યુતકુમારી કહી છે. ટીકાકારે તેનું કોઈપણ કારણ સ્પષ્ટ કર્યું નથી.
મધ્યમ પરિષદના દેવ-દેવીની સ્થિતિ :
६१ सक्कस्स णं देविंदस्स देवरण्णो मज्झिमपरिसाए देवाणं चत्तारि पलिओवमाइं ठिइ पण्णत्ता ।
ભાવાર્થ -- દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ ચાર પલ્પોપમની કહી છે.
६२ ईसाणस्स णं देविंदस्स देवरण्णो मज्झिमपरिसाए देवीणं चत्तारि पलिओवमाइं ठिइ पण्णत्ता ।
ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે.
વિવેચન :
આ ચોથું સ્થાન છે. આમાં ચાર સંખ્યા પરિમાણવાળી વસ્તુઓ કે તત્ત્વોનું કથન છે. તેથી ચાર
પલ્યોપમની સ્થિતિવાળા શક્રેન્દ્રની મધ્યમ પરિષદના દેવ અને ઈશાનેન્દ્રની મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ અહીં બતાવી છે.
દ્રવ્યાદિ ચાર પ્રકારના સંસાર ઃ
૬૨ પડવિષે સંસારે પબ્બત્ત, તેં નહીં- વ્યસતારે, હેત્તસંસારે, જાલસંસારે, भावसंसारे ।
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૩૨ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- સંસારના ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્ય સંસાર (૨) ક્ષેત્ર સંસાર (૩) કાળ સંસાર (૪) ભાવ સંસાર.
વિવેચન :
સંસરતીતિ સંસાર, જ્યાં જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેને સંસાર કહે છે. જીવ અને પુદ્ગલનો જે સંબંધ છે, તેને પણ સંસાર કહે છે. દ્રવ્ય સંસાર - જીવનું ચાર ગતિમાં પરિભ્રમણ થાય, તેને દ્રવ્યસંસાર કહે છે.
ક્ષેત્ર સંસાર:- ચૌદ રાજુપ્રમાણ લાંબા આ લોકમાં જીવ–પુગલનું પરિભ્રમણ થાય છે. ક્ષેત્ર આધાર છે, પરિભ્રમણશીલ જીવ આધેય છે. આધારમાં આધેયનો ઉપચાર કરી લોકને ક્ષેત્ર સંસાર કહે છે. કાળ સંસાર :- સમય, આવલિકા, પૂર્વ, પલ્યોપમ, સાગરોપમ આદિ કાળસ્થિતિ અનુસાર નરકાદિ ગતિઓમાં જીવોનું ઉત્સર્પિણી–અવસર્પિણી કે પુગલપરાવર્તનરૂપ જે પરિભ્રમણ થાય છે, તેને કાળ સંસાર કહે છે. પ્રત્યેક ગતિમાં સમય મર્યાદા અનુસાર સ્થિતિ પૂર્ણ કરતો જીવ અનંતકાલ પરિભ્રમણ કરે છે. તેથી કાળને ઉપચારથી સંસાર કહે છે.
ભાવ સંસાર :- ઔદયિક આદિ ભાવો તથા વર્ણાદિ પર્યાયોનાં પરિણમનને ભાવ સંસાર કહે છે.
દષ્ટિવાદના ચાર વિભાગ :६४ चउविहे दिट्ठिवाए पण्णत्ते, तं जहा- परिकम्म, सुत्ताई, पुव्वगए, अणुजोगे। ભાવાર્થ -દષ્ટિવાદના ચાર વિભાગ કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દષ્ટિવાદ સૂત્રના વિભાગોનું ભેદ રૂપે નિરૂપણ કર્યું છે.
દષ્ટિવાદ નામના બારમા અંગના પાંચ વિભાગ આ પ્રમાણે છે– (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા. અહીં ચોથું સ્થાન હોવાથી પ્રથમના ચાર ભેદ ગ્રહણ કર્યા છે.
દષ્ટિવાદ સૂત્ર વિચ્છિન્ન થઈ ગયું છે. તે સંબંધી પરિચયાત્મક વર્ણન નંદી સૂત્રમાં છે. ચાર-ચાર પ્રકારના પ્રાયશ્ચિત્ત :६५ चउव्विहे पायच्छित्ते, पण्णत्ते,तं जहा- णाणपायच्छित्ते, दंसणपायच्छित्ते,
Page #397
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
चरित्तपायच्छित्ते, वियत्तकिच्चपायच्छित्ते ।
ભાવાર્થ :- પ્રાયશ્ચિત્તના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાન પ્રાયશ્ચિત્ત (૨) દર્શન પ્રાયશ્ચિત્ત (૩) ચારિત્ર પ્રાયશ્ચિત્ત (૪) વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત.
૩૪
६६ चउव्विहे पायच्छित्ते पण्णत्ते, तं जहा- पडिसेवणापायच्छित्ते, संजोयणापायच्छित्ते, आरोवणापायच्छित्ते, पलिउंचणापायच्छित्ते ।
ભાવાર્થ :- પ્રાયશ્ચિતના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત (૨) સંયોજના પ્રાયશ્ચિત્ત (૩) આરોપણા પ્રાયશ્ચિત્ત (૪) પરિકુંચના(માયાકૃત)પ્રાયશ્ચિત્ત.
વિવેચન :
બે સૂત્ર દ્વારા સૂત્રકારે પ્રાયશ્ચિત્તના આઠ પ્રકાર દર્શાવ્યા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ પ્રાયશ્ચિત્તના ત્રણ પ્રકાર ત્રીજા સ્થાનમાં કહ્યા છે, તેમાં એક વૃદ્ધિ કરી અહીં ચાર કહ્યા છે.
વિયત્તત્ત્વિ(વ્યક્તકૃત્ય) = (૧) વ્યક્ત = ગીતાર્થ સાધુ દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત્ત. (૨) જ્ઞાનાદિના અતિચારની વિશુદ્ધિ માટે આલોચનાદિ વિશેષ રૂપ જે પ્રાયશ્ચિત્ત અપાય તે. (૩) કોઈ અપરાધનું પ્રાયશ્ચિત્ત વિધાન પ્રાયશ્ચિત્ત ગ્રંથોમાં ન હોય ત્યારે ગીતાર્થ સાધુ જે પ્રાયશ્ચિત આપે તે વિદત્ત કહેવાય. વિદત્ત = વિશેષરૂપથી, અવસ્થા વિશેષથી અપાયેલું પ્રાયશ્ચિત્ત. (૪) પ્રાયશ્ચિત્ત દાતાને સેવા દ્વારા પ્રીતિ ઉપજાવ્યા પછી ગ્રહણ કરાતું પ્રાયશ્ચિત્ત.
ન
पडिसेवणापायच्छित्ते
- પ્રતિસેવના = અકૃત્યનું સેવન; મૂળગુણ, ઉત્તર ગુણની વિરાધના; વ્રતોમાં લાગતા અતિચાર. આ પ્રતિસેવનાની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તેને પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત
કહે છે.
==
संजोयणापायच्छित्ते ઃ– એક જાતના અનેક અતિચાર લાગ્યા હોય, તે અનેક અતિચારોને ભેગા કરવા તે સંયોજના કહેવાય. જેમ કે શય્યાતરને ઘેરથી ભિક્ષા ગ્રહણ કરે તો તે એક દોષ, દાતાના ભીના હાથે લીધું હોય તો તે બીજો દોષ, તે આહાર આધાકર્મી હોય તો ત્રીજો દોષ. આ રીતે અનેક દોષો સંયુક્ત હોય અને તે માટે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તેને સંયોજના પ્રાયશ્ચિત્ત કહે છે. અનેક પ્રકારના દોષોની એક સાથે આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં આવે તેને પણ સંયોજના પ્રાયશ્ચિત્ત કહે છે.
આરોવળાપાøિત્તે ઃ– કોઈ અપરાધનું પ્રાયશ્ચિત્ત તપ ચાલી રહ્યું હોય, તે સમયમાં પુનઃ કોઈ દોષ લગાડે ત્યારે તપ પ્રાયશ્ચિત્તનો સમય વધારવામાં આવે તેને આરોપણા પ્રાયશ્ચિત્ત કહે છે.
पलिउंचणापायच्छित्ते -- • પરિકુંચન = માયા, પ્રવંચના, અપરાધને છુપાવવા, અપરાધને અન્યરૂપે પ્રગટ કરવા, તેનું નામ પ્રવંચના, માયા છે. માયા યુક્ત આલોચનાનું જે અતિરિક્ત પ્રાયશ્ચિત્ત આપવામાં
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૩૪ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
આવે તેને પરિકંચના પ્રાયશ્ચિત્ત કહેવાય છે. પ્રમાણ, મરણ વગેરે કાળના ચાર પ્રકાર :६७ चउव्विहे काले पण्णत्ते, तं जहा- पमाणकाले, अहाउयणिव्वत्तिकाले, મરણ- old, અઠ્ઠાવાને | ભાવાર્થ :- કાળના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રમાણમાળ (૨) યથાયુનિવૃત્તિકાળ (૩) મરણકાળ (૪) અદ્ધાકાળ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ચાર પ્રકારના કાળની પરિગણના કરી છે. પ્રમાણકાળ – પ્રમીયતે છિદ્યતે વેન વર્ષ તપોવનજીક તત્વની તવેવ વાd પ્રમાણાત: | સ્થાનાંગવૃત્તિ. જેના દ્વારા વર્ષ પલ્યોપમ વગેરેનો નિશ્ચય કરાય તે કાળ પ્રમાણ કહેવાય છે. દિવસ રાત્રિ દ્વારા વર્ષ વગેરેનો નિશ્ચય કરાય છે માટે તેને પ્રમાણકાળ કહે છે. દિવસ રાત્રિ રૂપ પ્રમાણકાળ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. સમય, આવલિકા, આણ–પ્રાણ વગેરે કાળને જાણવાના એકમો છે, તે પણ પ્રમાણ કાળ' કહેવાય છે. યથા આયુષ્ય નિવૃત્તિકાળ – આયુષ્ય કર્મની સ્થિતિ અનુસાર જીવ નરકાદિ ગતિમાં અવસ્થાન કરે તે. મરણકાળ - મૃત્યુ સમય તે મરણકાળ. અહાકાળ :- વર્તનાદિ લક્ષણવાળો કાળ તે અદ્ધાકાળ કહેવાય. કાળ પ્રત્યેક દ્રવ્યની પર્યાય-અવસ્થાના પરિવર્તનમાં નિમિત્તભૂત બને છે, તેને વર્તના કહે છે. વર્તના લક્ષણરૂપ આ અદ્ધાકાળ સર્વ દ્રવ્યો પર અને સર્વ લોકમાં વર્તે છે.
બાળક, યુવા, વૃદ્ધ વગેરે જીવપર્યાય અને નવા, જુના અને જીર્ણ વસ્ત્ર વગેરે અજીવપર્યાય પરિવર્તનમાં અદ્ધાકાળ નિમિત્ત બને છે.
ચાર પ્રકારના પુદ્ગલ પરિણામ :६८ चउव्विहे पोग्गलपरिणामे पण्णत्ते,तं जहा- वण्णपरिणामे, गंधपरिणामे, रसपरिणामे, फासपरिणामे । ભાવાર્થ :- પુદ્ગલ પરિણામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વર્ણ પરિણામ (૨) ગંધ પરિણામ (૩) રસ પરિણામ (૪) સ્પર્શ પરિણામ.
Page #399
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૧
૩૩૫
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુગલ દ્રવ્યના વર્ણાદિ ગુણની પર્યાય-અવસ્થાના પરિવર્તનનું કથન છે. દ્રવ્યની પર્યાય પલટાય તેને પરિણામ કહેવામાં આવે છે, યથા-પરિણાનો હાથત્તર મનન | વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ ચાર ગુણના કારણે પુદ્ગલ દ્રવ્ય રૂપી કહેવાય છે. એક વર્ણ અન્ય વર્ણ રૂપે, એક ગંધ અન્ય ગંધ રૂપે પરિમિત થાય છે. આ રીતે વણાદિ ચારના પરિણમનના આધારે સૂત્રમાં ચાર પ્રકારના પરિણામ કહ્યા છે.
ચાતુર્યામ ધર્મ :|६९ भरहेरवएसु णं वासेसु पुरिम पच्छिम वज्जा मज्झिमगा बावीसं अरहंता भगवंतो चाउज्जामं धम्मं पण्णवेति, तं जहा- सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वाओ अदिण्णादाणाओ वेरमणं, सव्वाओ बहिद्धा- दाणाओ वेरमणं ।। ભાવાર્થ :- ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકરને છોડીને મધ્યવર્તી બાવીસ તીર્થકર ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે છે, તે આ પ્રમાણે છે– (૧) સર્વ પ્રાણાતિપાતથી વિરમણ (૨) સર્વ મૃષાવાદથી વિરમણ. (૩) સર્વ અદત્તાદાનથી વિરમણ. (૪) સર્વ બાહ્ય(વસ્તુઓથી)આદાનથી વિરમણ. ७० सव्वेसु णं महाविदेहेसु अरहंता भगवंतो चाउज्जामं धम्मं पण्णवेति, तं जहा-सव्वाओ पाणाइवायाओ वेरमण जाव सव्वाओ बहिद्धादाणाओ वेरमणं ।
ભાવાર્થ :- સર્વ મહાવિદેહ ક્ષેત્રમાં અહંત ભગવત્ત ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે છે, તે આ પ્રમાણે છે– સર્વ પ્રાણાતિપાતથી વિરમણ યાવતુ સર્વ બાહ્ય આદાનથી વિરમણ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરત-ઐરાવત ક્ષેત્રના મધ્યના બાવીસ તીર્થકર અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરો દ્વારા પ્રતિપાદિત ધર્મનો નિર્દેશ છે. સૂત્રગત 'પુરિમ' શબ્દથી આદિ તીર્થકર અને 'છમ શબ્દથી અંતિમ તીર્થકરને ગ્રહણ કરવાના છે. સાવધ કાર્યથી વિરત થવાને યામ કહે છે. ચાર મહાવ્રત રૂપ કામ જ ચાતર્યામ કહેવાય છે.
વહિપ્તાવાળાઓ - બાહ્ય આદાનથી વિરતિ. ધાર્મિક ઉપકરણ સિવાયના સર્વ પદાર્થો બાહ્ય કહેવાય છે. તેના ગ્રહણને બહિદ્વાદાન' કહે છે. અહીં સ્ત્રીને પરિગ્રહરૂપ ગણી મૈથુન વેરમણનો સમાવેશ પરિગ્રહ વેરમણ વ્રત રૂપ બહિદ્વાદાન ચેરમણમાં કર્યો છે. તેથી ચાતુર્યામ ધર્મ થાય છે. મૈથુન અને પરિગ્રહને
Page #400
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અલગ કરવામાં આવે તો તે પંચ મહાવ્રત થાય છે. તીર્થકર ઋજુ-પ્રાજ્ઞ સાધુ માટે ચાતુર્યામ ધર્મનું અને ઋજ–જડ કે વક્ર–જડ માટે પંચમહાવ્રત ધર્મનું કથન કરે છે. ચાતુર્યામ અને પંચમહાવ્રતમાં તાત્વિક તફાવત નથી.
ચાર-ચાર પ્રકારની દુર્ગતિ-સુગતિ :७१ चत्तारि दुग्गईओ पण्णत्ताओ, तं जहा- णे रइयदुग्गई, तिरिक्खजोणियदुग्गई, मणुस्सदुग्गई, देवदुग्गई। ભાવાર્થ - ચાર પ્રકારની દુર્ગતિ કરી છે, તે આ પ્રમાણે છે- (૧) નૈરયિક દુર્ગતિ (૨) તિર્યંચ યોનિક દુર્ગતિ (૩) મનુષ્ય દુર્ગતિ (૪) દેવ દુર્ગતિ.
७२ चत्तारि सोग्गईओ पण्णत्ताओ, तं जहा- सिद्धसोग्गई, देवसोग्गई, मणुयसोग्गई, सुकुलपच्चायाई । ભાવાર્થ :- ચાર પ્રકારની સુગતિ કહી છે, તે આ પ્રમાણે છે- (૧) સિદ્ધ સુગતિ (૨) દેવ સુગતિ (૩) મનુષ્ય સુગતિ (૪) સુકુલ ઉત્પત્તિ. ७३ चत्तारि दुग्गया पण्णत्ता, तं जहा- णेरइयदुग्गया, तिरिक्खिजोणियदुग्गया, मणुयदुग्गया, देवदुग्गया । ભાવાર્થ – દુર્ગત (દુર્ગતિમાં ઉત્પન્ન થવાવાળા જીવોચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નિરયિક દુર્ગત (૨) તિર્યંચયોનિક દુર્ગત (૩) મનુષ્ય દુર્ગત (૪) દેવ દુર્ગત.
७४ चत्तारि सुग्गया पण्णत्ता, तं जहा- सिद्धसुग्गया, देवसुग्गया, मणुयसुग्गया, सुकुलपच्चायाया । ભાવાર્થ :- સુગત(સુગતિમાં ઉત્પન્ન થનારા જીવ)ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધ સુગત (૨) દેવ સુગત (૩) મનુષ્ય સુગત (૪) સુકુલમાં ઉત્પન્ન જીવ. વિવેચન :વારિ ગાડું - સામાન્ય રૂપે નરક અને તિર્યંચ ગતિને દુર્ગતિ કહેવાય અને મનુષ્ય, દેવગતિને સુગતિ કહેવાય છે પરંતુ અહીં હીનાચાર અને હીન વિચારવાળા તથા દુષ્ટ પ્રકૃતિવાળા મનુષ્ય અને દેવની ગતિને પણ દુર્ગતિમાં સમાવિષ્ટ કરી, ચોથા સ્થાનના કારણે ચાર દુર્ગતિક કહ્યા છે. વારિ સુપ - ચાર ગતિમાં સુગતિ તો બે જ છે, મનુષ્ય અને દેવ. પરંતુ ચોથા સ્થાનના કારણે
Page #401
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧,
અહીં સુગતિ ચાર કહી છે. જેમાં એક સિદ્ધ ગતિને ગ્રહણ કરવાથી ત્રણ થાય છે અને ચોથો બોલ મનુષ્યની વિશેષતાવાળો છે. તેના બે અર્થ થાય છે– (૧) હીનકુળ અને યુગલિક સિવાય સુકુળમાં જન્મ ધારણ કરનાર મનુષ્ય. (૨) મનુષ્ય સુગતિ રૂ૫ બીજા બોલમાં સામાન્ય મનુષ્યનું કથન છે જ્યારે સુકુલ પ્રત્યાયાતિ રૂપ ચોથા બોલમાં તીર્થકર વગેરે વિશિષ્ટ મનુષ્યનું કથન છે. આ ચારે ય સુગતિને પ્રાપ્ત જીવ સુરત કહેવાય છે. તેથી સુગત પણ ચાર પ્રકારના કહ્યા છે. કેવળી તથા સિદ્ધના કર્મક્ષય :७५ पढमसमयजिणस्स णं चत्तारि कम्मंसा खीणा भवंति, तं जहाणाणवरणिज्जं, सणावरणिज्जं, मोहणिज्ज, अंतराइयं । ભાવાર્થ - પ્રથમ સમયવર્તી કેવલી જિનના ચાર કર્માશ ક્ષીણ થયા હોય છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય (૪) અત્તરાય.
७६ उप्पण्णाणदसणधरे णं अरहा जिणे केवली चत्तारि कम्मंसे वेदेइ, तं નહ- વેન્નિ , નાક, ગામ, ગોવં ! ભાવાર્થ :- ઉત્પન્ન કેવલજ્ઞાન-દર્શનના ધારક કેવલી જિન અહત ચાર કર્મોનું વેદન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) વેદનીય (૨) આયુષ્ય (૩) નામ (૪) ગોત્ર.
७७ पढमसमयसिद्धस्स णं चत्तारि कम्मंसा जुगवं खिण्णंति, तं जहाવેખિન્ન, આડયં, નામ, !
ભાવાર્થ :- પ્રથમ સમયવર્તી સિદ્ધના ચાર કર્માશો એક સાથે ક્ષીણ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) વેદનીય (૨) આયુષ્ય (૩) નામ (૪) ગોત્ર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કેવળી ભગવાન તથા સિદ્ધ ભગવાનના કર્મક્ષય સંબંધી વર્ણન છે. સામાન્ય રીતે કર્મને, સત્તાગત કર્મને જ કર્માશ કહેવામાં આવે છે. કેવળી ભગવાન, તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયે, પ્રથમ સમય કેવળી જિન કહેવાય છે. તે સમયમાં ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે અને તે જ સમયે કેવળ જ્ઞાન-કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તે કેવળી ભગવાન તેરમા ચૌદમા ગુણસ્થાને ચાર અઘાતી કર્મોનું વેદન કરે છે. ચૌદમાં ગુણસ્થાનના અંતે અને સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયે તે ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય કરે છે. ચૌદમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી ચાર અઘાતી કર્મોનું વદન હોય છે. કાર્ય સમય અને ફળ સમય એક હોવાની અપેક્ષાએ અહીં 'સિદ્ધ પ્રથમ સમયમાં ચાર કર્મ ક્ષીણ કરે' તેમ કહ્યું છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
ચાર પ્રકારે હાસ્યોત્પત્તિ :७८ चउहि ठाणेहिं हासुप्पत्ती सिया, तं जहा- पासेत्ता, भासेत्ता, सुणेत्ता, સંમત્તા .. ભાવાર્થ :- ચાર પ્રકારે હાસ્યની ઉત્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) જોઈને (૨) બોલીને (૩) સાંભળીને (૪) સંભારીને. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હાસ્યમોહનીયના ઉદયના ચાર નિમિત્તનું દર્શન કરાવ્યું છે.
પારા- નટ, વિદુષક આદિ કુતૂહલકારી દશ્યો જોવાથી, મારે- અન્ય કોઈ બોલ્યા હોય તેનું અનુકરણ કરી ચાળા પાડવાથી,હાસ્યોત્પાદક વચન બોલવાથી, જુઓ - હાસ્યોત્પાદક વચન સાંભળવાથી, સંમત્તા- હાસ્યજનક સાંભળેલી કે જોયેલી વાતોનું સ્મરણ કરવાથી હાસ્યમોહનીયનો ઉદય થાય છે. સ્ત્રી-પુરુષને કાષ્ઠાદિના તફાવતની ઉપમા :७९ चउव्विहे अंतरे पण्णत्ते, तं जहा- कटुंतरे, पम्हंतरे, लोहतरे, पत्थरंतरे । एवामेव इत्थीए वा पुरिसस्स वा चउव्विहे अंतरे पण्णत्ते, तं जहाकटुंतरसमाणे, पम्हंतरसमाणे, लोहतरसमाणे पत्थरंतरसमाणे । ભાવાર્થ :- અંતર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કાષ્ઠકા વચ્ચે અંતર હોય છે તેમજ (૨) રેશા(સૂતરના તાંતણા)રેશા વચ્ચે અંતર (૩) લોખંડ–લોખંડ વચ્ચે અંતર (૪) પથ્થર–પથ્થર વચ્ચે અંતર હોય છે.
તે જ રીતે સ્ત્રી-સ્ત્રી વચ્ચે અને પુરુષ-પુરુષ વચ્ચે પણ ચાર પ્રકારના અંતર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કાષ્ઠાન્તર સમાન ગુણની અપેક્ષાએ અંતર. (૨) પક્ષ્માન્તર સમાન કોમલતાની અપેક્ષાએ અંતર. (૩) લોહાન્તર સમાન ઉપયોગ અને ચમકની અપેક્ષાએ અંતર. (૪) પથ્થરાંતર સમાન ચમક અને કિંમતની અપેક્ષાએ અંતર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુરુષ-પુરુષ વચ્ચેનું અંતર, કાષ્ઠ, લોખંડ વગેરેના અંતર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ફતર :- બાવળ વૃક્ષના લાકડા, સાગના લાકડા, સીસમના લાકડા અને ચંદન વૃક્ષના લાકડા વગેરે
Page #403
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૩૯
લાકડાઓમાં ઘણો ઘણો તફાવત હોય છે, તે કાષ્ઠાંતર કહેવાય. પતર:- પક્ષ્મ શબ્દથી રેશા, રૂવાંટી, કપાસ, રૂ, સુતરના દોરા અને ઉપલક્ષણથી અહીં વસ્ત્રનું પણ ગ્રહણ થાય છે. તેમાં સૂતર, ઊન, રેશમ વગેરે વિવિધ પ્રકારના રેશા અને કાપડ હોય છે. સુતરાઉ–સુતરાઉ કાપડમાં અને ઊન-ઊનના કાપડમાં ઘણું જ અંતર હોય છે. મુલાયમ એવા આકોલીયાના રૂના રેશા અને બરછટ એવી ઊંટ વગેરેની રૂવાંટી વચ્ચે જે તફાવત છે, તે પણ પદ્માન્તર કહેવાય. આ બધા રેશા અને કાપડની મુલાયમતામાં રહેલા અંતરનું સ્મરણ કરાવી શાસ્ત્રકારે મનુષ્યોની વિવિધતા સમજાવી છે. નોહતર – કટાયેલ લોખંડ, સામાન્ય લોખંડ, તલવારનું લોખંડ અને સૂક્ષ્મ સંશોધિત તારનું લોખંડ વગેરે લોખંડ વચ્ચે જે તફાવત છે તે લોહાજર કહેવાય છે. પત્થરાંત૨ - સામાન્ય પથ્થર, ચીકણા પથ્થર, ખનિજ ધાતુના પથ્થર અને રત્નના પથ્થર વચ્ચે જે અંતર છે તે પથ્થરાંતર કહેવાય. આ કાષ્ઠાદિ ચારની સમાન પુરુષ-પુરુષ વચ્ચે અથવા સ્ત્રી–સ્ત્રી વચ્ચે તફાવત હોય છે.
દંતરસમીપે – ઔદાર્યાદિ ગુણોથી યુક્ત વિશિષ્ટ પદવીયુક્ત સન્દુરુષ ચંદન સમ છે અને પરપીડનાદિ દુર્ગુણ યુક્ત કાયર પુરુષો બાવળ સમ છે. પન્ટંતરો :- કરુણ હૃદયવાળા, કોમળતા યુક્ત વચનવાળા પુરુષ આકોલીયાના રૂ સમ છે. કઠોર પુરુષો ઊંટના પલ્મ-રૂવાંટી સમ છે.
મને - પરીષહ-ઉપસર્ગને સહન કરવામાં સમર્થ પુરુષ ખગાદિ લોહ તુલ્ય છે. પરીષહાદિને સહન કરવામાં અસમર્થ પુરુષ કટાયેલા–ખવાયેલા લોખંડ સમાન છે. પત્થરંતરમાણે :- લબ્ધિ સંપન પુરુષ પારસમણી તુલ્ય છે. દીન, દરિદ્રતા યુક્ત પુરુષ સામાન્ય પથ્થર સમાન છે.
S
પુરુષ-પુરુષના અંતરની જેમ સ્ત્રી
સ્ત્રી વચ્ચે પણ આ ચાર પ્રકારના અંતર(તફાવત)હોય છે.
ભૂતક(નોકર)ના ચાર પ્રકાર :८० चत्तारि भयगा पण्णत्ता, तं जहा- दिवसभयए, जत्ताभयए, उच्चत्तभयए, कब्बालभयए। ભાવાર્થ :- ભૂતક(નોકર) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દિવસ મૃતક (૨) યાત્રાભૂતક (૩) ઉચ્ચતા મૃતક (૪) કબ્બાડ ભૂતક.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મૃતકના વિવિધ પ્રકાર દર્શાવ્યા છે. ભૂતકનો અર્થ છે–નોકર. વેતન, સમય, સ્થાન
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
આધારિત તેના ચાર પ્રકાર કહ્યા છે. (૧) દિવસ ભૂતક- પ્રતિદિવસનું નિયત વેતન લઈ કામ કરનાર દાડીયા વગેરે. (૨) યાત્રાભતકયાત્રા(દેશાન્તરગમન) કાળના સેવક– સહાયક. યાત્રાભૂતક સાથે યાત્રામાં સાથે જવાનું અને કાર્ય કરવાનું આ બંને વાત નિશ્ચિત્ત કરવામાં આવે છે. (૩) ઉચ્ચતા ભૂતક- નિયત સમયનો પગાર નક્કી કરી, કાર્ય કરનાર. (૪) કબ્બાડ ભૂતક– ઉધડુ કામ કરનાર નોકર, જેમ કે આ ખેતર ખેડી આપીશ તો અમુક રકમ આપીશ. કાળ મર્યાદા અને કાર્ય મર્યાદા બંને નક્કી કરી કામ કરનાર.
વ્યાખ્યામાં કમ્બાઇનો અર્થ 'ઓડ' કર્યો છે. વર્તમાનમાં ઓડ જાતિના લોકો જમીન ખોદવાનું કામ કરે છે. ગુપ્ત અને પ્રગટ દોષ સેવીની ચૌભંગી :
८१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- संपागडपडिसेवी णामेगे णो पच्छण्ण- पडिसेवी, पच्छण्णपडिसेवी णामेगे णो संपागडपडिसेवी, एगे संपागडपडिसेवी वि पच्छण्णपडिसेवी वि, एगे णो संपागडपडिसेवी णो पच्छण्णपडिसेवी। ભાવાર્થ :- દોષ પ્રતિસેવી પરુષ ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) કેટલાક મનષ્ય પ્રગટ રૂપે દોષ સેવે પણ ગુપ્ત રીતે નહીં (૨) કેટલાક ગુપ્ત રીતે દોષ સેવે પણ પ્રગટ રૂપે નહીં (૩) કેટલાક પ્રગટ અને ગુપ્ત બંને રીતે દોષ સેવે (૪) કેટલાક બંને રીતે દોષ ન સેવે. ઈન્દ્ર, લોકપાલ આદિની અગમહિષીઓ - ८२ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो सोमस्स महारण्णो चत्तारि अग्ग- महिसीओ पण्णत्ताओ, तं जहा- कणगा, कणगलता, चित्तगुत्ता, वसुंधरा । एवं जमस्स, वरुणस्स, वेसमणस्स । ભાવાર્થ :- અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના લોકપાલ સોમ મહારાજની અને તે જ રીતે યમ, વરુણ અને વૈશ્રમણ લોકપાલોની પણ ચાર-ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) કનકા (૨) કનકલતા (૩) ચિત્રગુપ્તા (૪) વસુંધરા. ८३ बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो सोमस्स महारण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- मियगा, सुभद्दा, विज्जुया, असणी ।
Page #405
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
વ નમલ્સ, વેસમલ્સ, વરુળસ્સે ।
ભાવાર્થ :- વૈરોચનરાજ વૈરોચનેન્દ્ર બલિના લોકપાલ સોમ મહારાજની અને તે જ રીતે યમ, વૈશ્રમણ અને વરુણ લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) મિત્રકા (૨) સુભદ્રા (૩) વિદ્યુત (૪) અશની.
૩૪૧
८४ धरणस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो कालवालस्स महारण्णो પત્તા અશમહિલીઓ પળત્તાઓ, તેં નહા- અસોના, વિમતા, સુખમા, सुदंसणा । एवं जाव संखवालस्स ।
ભાવાર્થ :- નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ધરણના લોકપાલ મહારાજ કાલપાલની અને તે જ રીતે શંખપાલ સુધીના શેષ લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અશોકા (૨) વિમલા (૩) સુપ્રભા (૪) સુદર્શના.
८५ भूताणंदस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो कालवालस्स महारण्णो ચત્તારિ ગામહિતીઓ પળત્તાઓ, તેં નહા- મુળવા, સુભદ્દા, સુનાતા, સુમળા ! एवं जाव सेलवालस्स । जहा धरणस्स एवं सव्वेसिं दाहिणिंदलोगपालाणं जाव घोसस्स । जहा भूताणंदस्स एवं जाव महाघोसस्स लोगपालाणं ।
ભાવાર્થ :- નાગકુમા૨રાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદના લોકપાલ મહારાજ કાલપાલની અને તે જ રીતે સેલપાલ સુધીના શેષ લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સુનંદા (૨) સુભદ્રા (૩) સુજાતા (૪) સુમના.
જેમ ધરણેન્દ્રના લોકપાલની ચાર–ચાર અગ્રમહિષિઓ કહી છે. તેવી જ રીતે સર્વ દક્ષિણેન્દ્ર—(૧) વેણુદેવ, (૨) હરિકાન્ત, (૩) અગ્નિશિખ, (૪) પર્ણ, (૫) જલકાન્ત, (૬) અમિતગતિ, (૭) વેલમ્બ (૮) ઘોષના લોકપાલોની ચાર-ચાર અગ્રમહિષીઓ છે. (૧) અશોકા (૨) વિમલા (૩) સુપ્રભા (૪) સુદર્શના.
જેમ ભૂતાનંદના લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષિઓ કહી છે. તેવી રીતે શેષ સર્વ ઉત્તર દિશાના ઈન્દ્ર (૧) વેણુદાલિ, (૨) હરિસ્સહ (૩) અગ્નિમાણવ, (૪) વિશિષ્ટ, (૫) જલપ્રભ, (૬) અમિત– વાહન, (૭) પ્રત્યંજન (૮) મહાઘોષના લોકપાલની ચાર ચાર અગ્રમહિષીઓ છે, (૧) સુનંદા (૨) સુભદ્રા (૩) સુજાતા (૪) સુમના.
८६ कालस्स णं पिसाइंदस्स पिसायरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, તે બહા- મત્તા, મલપ્પા, કપ્પલા, સુવંસળા | વં મહાજાતસ્સ વિ। ભાવાર્થ :- પિશાચરાજપિશાચેન્દ્ર કાલની અને તે જ રીતે મહાકાલની પણ ચાર–ચાર અગ્રમહિષીઓ
Page #406
--------------------------------------------------------------------------
________________
| 3४२
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
४६. छ. ते ॥ प्रमाण छ– (१) ४६॥ (२) मखममा (3) 6.५६ (४) सुदर्शन.. | ८७ सुरूवस्स णं भूतिंदस्स भूतरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- रूववई, बहुरूवा सुरूवा, सुभगा । एवं पडिरूवस्स वि । ભાવાર્થ - ભૂતરાજ ભૂતેન્દ્ર સુરૂપની અને તે જ રીતે પ્રતિરૂપની પણ ચાર-ચાર અગ્રમહિષીઓ ४४ी छ, ते २॥ प्रभाो छ– (१) ३५वती (२) १९३५॥ (3) सु३५। (४) सुम॥.
८८ पुण्णभद्दस्स णं जक्खिदस्स जक्खरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- पुण्णा, बहुपुण्णिया, उत्तमा, तारगा । एवं माणिभद्दस्स वि । ભાવાર્થ - યક્ષરાજ યક્ષેન્દ્ર પૂર્ણભદ્રની અને તે જ રીતે માણિભદ્રની ચાર-ચાર અગ્રમહિષીઓ કહી छ, ते ॥ प्रभाो – (१) ३ (२) महुपू1ि (3) उत्तमा (४) ॥२६1. ८९ भीमस्स णं रक्खसिंदस्स रक्खसरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- पउमा, वसुमती, कणगा, रयणप्पभा । एवं महाभीमसस्स वि । ભાવાર્થ :- રાક્ષસરાજ રાક્ષસેન્દ્ર ભીમની તે જ રીતે મહાભીમની પણ ચાર–ચાર અગ્રમહિષીઓ 580 छ, ते ॥ प्रभारी छ– (१) ५॥ (२) वसुमती (3) इन। (४) २त्नप्रमा.
९० किण्णरस्स णं किण्णरिंदस्स किण्णररण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- वडेंसा, केउमई, रईसेणा, रईप्पभा । एवं किंपुरिसस्स वि । ભાવાર્થ - કિન્નરરાજ કિન્નરેન્દ્ર કિન્નરની અને તે જ રીતે કિંપુરુષની પણ ચાર-ચાર અગ્રમહિષીઓ ७४ी , ते २॥ प्रभाएो छ– (१) अवतंसा (२) तुमती (3) तिसेना (४) २तिप्रमा.
९१ सप्पुरिसस्स णं किंपुरिसिंदस्स किंपुरिसरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- रोहिणी, णवमिता, हिरी, पुप्फवई । एवं महापुरिसस्स वि। ભાવાર્થ :- કિંપુરુષરાજ કિંપુરુષેન્દ્ર સપુરુષની અને તે જ રીતે મહાપુરુષની પણ ચાર-ચાર अमडिपीसीडी छ, ते मा प्रभारी छ– (१) रोलिए। (२) नवमिता (3) ड्री (४) पुष्पवती.
९२ अइकायस्स णं महोरगिंदस्स महोरगरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- भुयगा, भूयगवई, महाकच्छा, फुडा । एवं महाकायस्स वि । ભાવાર્થ :- મહોરગરાજ મહોરગેન્દ્ર અતિકાયની અને તે જ રીતે મહાકાયની પણ ચાર–ચાર અગ્રभडिपीमोडीछे,ते ॥ प्रभाछ- (१) ४४॥ (२) भुगवती (3) महा। (४) टा.
Page #407
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૪૩ |
९३ गीयरइस्स णं गंधव्विदस्स गंधव्वरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- सुघोसा, विमला, सुस्सरा, सरस्सई । एवं गीयजसस्स वि । ભાવાર્થ - ગન્ધર્વરાજ ગન્ધર્વેદ્ ગીતરતિની અને તે જ રીતે ગીતયશની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સુઘોષા (૨) વિમલા (૩) સુસ્વરા (૪) સરસ્વતી. ९४ चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- चंदप्पभा, दोसिणाभा, अच्चिमाली, पभंकरा । एवं सूरस्स वि, णवरं સૂરમા, લિગામ, વિમાની, મા ! ભાવાર્થ :- જ્યોતિષ્ઠરાજ જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્રપ્રભા (૨) જ્યોત્સનાભા (૩) અર્ચિમાલિની (૪) પ્રભંકરા.
તે જ રીતે જ્યોતિષ્ઠરાજ જ્યોતિર્મેન્દ્ર સૂર્યની પણ ચાર-ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સૂર્યપ્રભા (૨) જ્યોત્સનાભા (૩) અર્ચિમાલિની (૪) પ્રભંકરા. |९५ इंगालस्स णं महागहस्स चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहाविजया, वेजयंती, जयंती, अपराजिया । एवं सव्वेसि महग्गहाणं जावभावकेउस्स । ભાવાર્થ :- મહાગ્રહ અંગારની અને તે જ રીતે ભાવકેતુ સુધીના અયાસી મહાગ્રહોની ચાર ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે- (૧) વિજયા (૨) વૈજયંતી (૩) જયન્તી (૪) અપરાજિતા. ९६ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो चत्तारि अग्गमहिसीओ પાળવાનો, તન- રોહિણી, મયણા, વિસ્તા, સોમા / પત્ર નાવ વેસલમણસા ભાવાર્થ :- દેવરાજ દેવેન્દ્ર શુક્રના લોકપાલ સોમ અને તે જ રીતે વૈશ્રમણ સુધીના સર્વ લોકપાલની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે. તે આ પ્રમાણે છે– (૧) રોહિણી (૨) મદના (૩) ચિત્રા (૪) સોમા. ९७ ईसाणस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो चत्तारि अग्गमहिसीओ પણરાયો, તે ગરા- ઢવી, રા, વળી, વિન્T પર્વ નાવ વરણલ્સ ! ભાવાર્થ :- દેવરાજ દેવેન્દ્ર ઈશાનના લોકપાલ મહારાજ સોમની અને તે જ રીતે વરુણ સુધીના લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વી (૨) રાત્રિ (૩) રજની (૪) વિધુત. વિવેચન :
આ પ્રસ્તુત ૧૯ સૂત્રોમાં ૭૭૬ અગ્રમહિષીઓનો નામોલ્લેખ છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી ઠાણાગ સુત્ર-૧
અગ્રમહિષીનો અર્થ છે મુખ્ય દેવી.૧૮ઈન્દ્રોની, ૮૮ મહાગ્રહોની અને ૮૮ લોકપાલોની ચાર-ચાર અગ્રમહિષીઓનું કથન છે. ૧૮ ઈન્દ્ર = વ્યંતરના સોળ અને જ્યોતિષીના બે ઈન્દ્ર. ૮૮ લોકપાલ = દશ ભવનપતિના વીસ ઈન્દ્રોના ૮૦ અને બે વૈમાનિકેંદ્રોના ૮ એમ કુલ ૮૦+૮ = ૮૮ લોકપાલ અને ૮૮ મહાગ્રહ એમ કુલ અગ્રમહિષી ૧૮+૮૮+૮૮ = ૧૯૪ ૪૪ = ૭૭૬. ચોથું સ્થાન હોવાથી દેવોમાં જેઓની ચાર–ચાર અગ્રમહિષીઓ છે, તેમનો નામોલ્લેખ આ સૂત્રોમાં છે.
વિગય મહાવિગયના ચાર ચાર પ્રકાર :|९८ चत्तारि गोरसविगईओ पण्णत्ताओ, तं जहा-खीरं, दहि, सप्पि, णवणीयं । ભાવાર્થ :- ગોરસ સંબંધી ચાર વિગય કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દૂધ (૨) દહીં (૩) ઘી (૪) માખણ. |९९ चत्तारि सिणेहविगईओ पण्णत्ताओ, तं जहा- तेल्लं, घयं, वसा, णवणीय। ભાવાર્થ :- સ્નિગ્ધ–ચિકાશવાળા ચાર વિગય કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તેલ (૨) ઘી (૩) વસા (ચબ) (૪) નવનીત. १०० चत्तारि महाविगईओ, तं जहा- महुं, मंसं, मज्जं, णवणीयं । ભાવાર્થ - ચાર મહાવિગય કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) મધ (૨) માંસ (૩) દારૂ (૪) માખણ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિગય અને મહાવિગય સંબંધી વર્ણન છે. વિના – વિકૃત = વિકૃતિ, વિગય. તેના બે અર્થ છે– (૧) શરીરને વિશેષ રૂપે પુષ્ટ કરે છે. (૨) જે શરીર અને મનમાં વિકાર ઉત્પન્ન કરે તે વિગય કહેવાય છે. મદાવાઓ :– મહાવિગય. તેના પણ બે અર્થ છે. (૧) જે શરીરને અત્યધિક પુષ્ટ કરે છે. (૨) જે શરીર અને મનમાં મહાવિકાર ઉત્પન્ન કરે તે મહાવિગય છે. બોરસ વિડ્યો – નવાં રસો જોરસદ = ગાયનો રસ, દૂધ તે ગોરસ. આ તેની વ્યુત્પત્તિ છે. ઉપલક્ષણથી ભેંસ વગેરેનું દૂધ પણ વિગયરૂપ જ છે. સૂત્રમાં દૂધ સિવાય દૂધના પરિણામાંતરથી થતા દહીં, માખણ, ઘીને પણ ગોરસ કહ્યા છે. ગુપ્ત-અગુમ ફૂટાકાર અને પુરુષની ચૌભંગીઓ :१०१ चत्तारि कूडागारा पण्णत्ता, तं जहा- गुत्ते णामं एगे गुत्ते, गुत्ते णाम
Page #409
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૪૫ ]
एगे अगुत्ते, अगुत्ते णामं एगे गुत्ते, अगुत्ते णामं एगे अगुत्ते । ___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गुत्ते णामं एगे गुत्ते, गुत्ते णामं एगे अगुत्ते, अगुत्ते णामं एगे गुत्ते, अगुत्ते णामं एगे अगुत्ते ।
ભાવાર્થ :- ચાર પ્રકારના કુટ સમાન ગૃહ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
કુટાકાર ગૃહ
પુરુષ (૧) ગુખ-ગુપ્ત.
(૧) ગુપ્ત-ગુપ્ત. (૨) ગુખ-અગુપ્ત.
(૨) ગુપ્ત-અગુપ્ત. (૩) અગુપ્ત-ગુપ્ત.
(૩) અગુપ્ત-ગુપ્ત. (૪) અગુપ્ત-અગુપ્ત. (૪) અગુપ્ત-અગુપ્ત. १०२ चत्तारि कूडागारसालाओ पण्णत्ताओ, तं जहा- गुत्ता णाममेगा गुत्तदुवारा, गुत्ता णाममेगा अगुत्तदुवारा, अगुत्ता णाममेगा गुत्तदुवारा, अगुत्ता णाममेगा अगुत्तदुवारा ।
एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा- गुत्ता णाममेगा गुतिंदिया, गुत्ता णाममेगा अगुतिंदिया, अगुत्ता णाममेगा गुतिंदिया, अगुत्ता णाममेगा अगुत्तिदिया। ભાવાર્થ :- ચાર પ્રકારની કૂટાકાર શાળા અને તે જ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રીઓ કહી છે, તે આ પ્રમાણે છેકુટાકાર શાળા
સ્ત્રી (૧) ગુપ્ત-ગુપ્ત દ્વારા (૧) ગુપ્ત-ગુપ્તેન્દ્રિય. (૨) ગુપ્ત-અગુપ્તદ્વાર (૨) ગુપ્ત-અગુપ્તેન્દ્રિય. (૩) અગુપ્ત-ગુપ્તદ્વાર. (૩) અગુપ્ત-ગુપ્તેન્દ્રિય.
(૪) અગુપ્ત—અગુપ્તદ્વાર. (૪) અગુપ્ત-અગુપ્તેન્દ્રિય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગુપ્ત-અગુપ્ત કૂટાકાર ગૃહ અને પુરુષ તથા કૂટાકાર શાળા અને સ્ત્રીનું કથન કર્યું છે. કુટાકાર:- શિખર આકારવાળા ગૃહ અથવા શિખર યુક્ત ગૃહને કૂટાકાર કહે છે અને જે શાળાનો આકાર
Page #410
--------------------------------------------------------------------------
________________
શ્રી ાણાંગ સત્રન
શિખર જેવો હોય, શિખર યુક્ત શાળા વિશેષને ફૂટાકાર શાળા કહે છે. જે ફૂટાકાર કોટ–કિલ્લાથી પરિવેષ્ટિત હોય અને તેના દ્વાર બંધ હોય તો તે 'ગુપ્ત—ગુપ્ત' કહેવાય. કિલ્લાથી વેષ્ટિત હોય પણ દ્વાર બંધ ન હોય તો 'ગુપ્ત–અગુપ્ત' કહેવાય. તે જ પ્રમાણે પુરુષ વસ્ત્રથી આચ્છાદિત હોય અને જિતેન્દ્રિય હોય તો ગુપ્ત–ગુપ્ત કહેવાય.
३४९
કાળની અપેક્ષાએ પહેલા પણ ગુપ્તેન્દ્રિય હોય અને વર્તમાનમાં પણ ગુપ્તેન્દ્રિય હોય તો 'ગુપ્ત–ગુપ્ત'
કહેવાય.
સ્ત્રીની અપેક્ષાએ તે ઘરની અંદર જ રહેતી હોય, વસ્ત્રાદિથી આચ્છાદિતહોય, ગૂઢ સ્વભાવ વાળી હોય તે સ્ત્રી ગુપ્ત કહેવાય અને ગુપ્તેન્દ્રિય હોય તો 'ગુપ્ત—ગુપ્તેન્દ્રિય કહેવાય. આ અર્થમાં ચૌભંગીના કોષ ભંગ સમજવા.
અવગાહનાના દ્રવ્ય આદિ ચાર પ્રકાર :
१०३ चउव्विहा ओगाहणा पण्णत्ता, तं जहा दव्वोगाहणा, खेत्तोगाहणा, હેત્તોનાહળા, कालो- गाहणा भावोगाहणा ।
ભાવાર્થ :-અવગાહના ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યાવગાહના (૨) ક્ષેત્રાવગાહના (૩) કાલાવગાહના (૪) ભાવાવગાહના.
વિવેચન :
ગોળાહળા :- અવગાહના એટલે દ્રવ્યનું આધારભૂત આકાશ ક્ષેત્ર. અવગાહના એટલે શરીર પરિમાણ, શરીર-અવસ્થાન, અવસ્થિતિ. જેમાં જીવ અવસ્થાન કરે અથવા જીવ જેનો આશ્રય લે, તેને અવગાહના કહે છે. અવગાહનાનો અર્થ શરીર પણ થાય છે. સંસારી જીવ કોઈ પણ શરીરમાં અવશ્ય નિવાસ કરે છે. તેથી અવગાહનાના ચાર પ્રકાર થાય છે.
(૧) દ્રવ્ય અવગાહના :– દ્રવ્યનું પોતાના સ્વરૂપમાં અવસ્થિત રહેવું, જીવોનું પુદ્ગલમય દ્રવ્ય શરીરમાં રહેવું અથવા સિદ્ધ ભગવંતોનું સિદ્ધત્વરૂપે અવસ્થિત રહેવું. જે દ્રવ્યોનો જે આકાર કે શરીર હોય તેને દ્રવ્યાવગાહના કહે છે. તે દ્રવ્યાવગાહના અનંત દ્રવ્ય રૂપ છે.
(૨) ક્ષેત્ર અવગાહના :– આકાશ સર્વ દ્રવ્યોનો આધાર છે. તેથી આકાશને ક્ષેત્ર કહ્યું છે. તે પોતાના સ્વરૂપમાં અવસ્થિત હોય છે. શરીર દ્રવ્ય આકાશના અસંખ્યાત પ્રદેશોનું અવગાહન કરે છે. કોઈપણ દ્રવ્ય આકાશના જેટલા પ્રદેશને અવગાહે તેને ક્ષેત્રાવગાહના કહે છે. તે ક્ષેત્રાવગાહના અસંખ્યાત પ્રદેશાવગાઢ
ય છે.
(૩) કાલ અવગાહના :– કાલ પોતાના સ્વરૂપમાં પહેલાં હતો, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે તથા
Page #411
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧,
૩૪૭
જીવ અને દ્રવ્યની કોઈ પણ પર્યાયની સ્થિતિ વધુમાં વધુ અસંખ્યાત સમય સુધીની હોય છે અને શુદ્ધાત્માનું અવસ્થાન સાદિ-અનંત છે. આ અવસ્થિતિને કાલ–અવગાહના કહે છે. તે કાલાવગાહના સંસારી જીવોની અસંખ્યાત સમયની સ્થિતિ રૂપ છે. (૪) ભાવ અવગાહના:- શરીરમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું હોવું અને આત્મામાં પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવોનું હોવું તે ભાવ અવગાહના. તે ભાવાવગાહના અનંત ગુણરૂપ છે. અંગબાહ્ય ચાર પ્રજ્ઞસિ સૂત્રો :१०४ चत्तारि पण्णत्तीओ अंगबाहिरियाओ पण्णत्ताओ, तं जहा- चंदपण्णत्ती, सूरपण्णत्ती, जंबुद्दीवपण्णत्ती, दीवसागरपण्णत्ती । ભાવાર્થ :-ચાર અંગબાહ્ય-પ્રજ્ઞપ્તિઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૨) સૂર્યપ્રજ્ઞપ્તિ (૩) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૪) દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ.
વિવેચન :
જેના દ્વારા અર્થ–પદાર્થનો બોધ, વિશેષ પ્રકારે થાય તેને પ્રજ્ઞપ્તિ કહે છે. બાર અંગ, અંગપ્રવિષ્ટ કહેવાય છે. તે સિવાયના ઉપાંગાદિ અંગ બાહ્ય કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં અંગ બાહ્યરૂપે રહેલી ચાર પ્રજ્ઞપ્તિનો નામોલ્લેખ છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) 'અંગ પ્રવિષ્ટ' છે તેથી તેનો સૂત્રકારે અહીં ઉલ્લેખ કર્યો નથી. પૂર્વે ત્રીજા સ્થાનમાં જુદી અપેક્ષાએ ત્રણ પ્રજ્ઞપ્તિઓ કહી છે. ત્યાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનો ઉલ્લેખ નથી.
આ છે
સ્થાન-૪ : ઉદ્દેશક-૧ સંપૂર્ણ
જ
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી ઠાણાંગ સત્ર-૧
થાળી-૨
ઉદ્દેશક-ર
પ્રતિસલીન-અપ્રતિસલીન ચાર-ચાર પ્રકાર :| १ चत्तारि पडिसंलीणा पण्णत्ता, तं जहा- कोहपडिसंलीणे, माणपडिसंलीणे, मायापडिसलीणे, लोभपडिसलीणे ।
चत्तारि अपडिसंलीणा पण्णत्ता, तं जहा- कोहअपडिसंलीणे माणअपडि- संलीणे, मायाअपडिसलीणे, लोभअपडिसलीणे । ભાવાર્થ :- પ્રતિસંલીન ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ પ્રતિસંલીન (૨) માન પ્રતિસલીન (૩) માયા પ્રતિસલીન (૪) લોભ પ્રતિસલીન.
અપ્રતિસલીન ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ અપ્રતિસલીન (૨) માન અપ્રતિસલીન (૩) માયા અપ્રતિસંલીન (૪) લોભ અપ્રતિસંલીન.
२ चत्तारि पडिसलीणा पण्णत्ता, तं जहा- मणपडिसलीणे, वइपडिसलीणे, कायपडिसंलीणे, इंदियपडिसंलीणे ।
चत्तारि अपडिसंलीणा पण्णत्ता, तं जहा- मणअपडिसंलीणे, वइअपडिसंलीणे, कायअपडिसंलणे, इंदियअपडिसलीणे । ભાવાર્થ :- પ્રતિસલીન ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) મન પ્રતિસલીન, (૨) વચન પ્રતિસલીન (૩) કાય પ્રતિસલીન (૪) ઈન્દ્રિય પ્રતિસંલીન.
અપ્રતિસલીન ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મન અપ્રતિસલીન (૨) વચન અપ્રતિસલીન (૩) કાય અપ્રતિસલીન (૪) ઈન્દ્રિય અપ્રતિસંલીન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રતિસલીન–અપ્રતિસલીનનું વિવરણ છે. બાર પ્રકારના તપમાં પ્રતિસલીનતા નામનું એક તપ છે. ઔપપાતિક સૂત્રમાં તેના ચાર પ્રકાર કહ્યા છે. ૧. ઇન્દ્રિય પ્રતિસલીનતા ૨. કષાયપ્રતિ
Page #413
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪ : ઉદ્દેશક ર
સંલીનતા ૩. યોગપ્રતિસંલીનતા ૪. વિવિક્તશયનાસન પ્રતિસંલીનતા. તેમાંથી અહીં સૂત્ર ૧–૨માં કષાય પ્રતિસંલીનતાનો અને ૩–૪ સૂત્રમાં યોગપ્રતિસંલીનતા અને ઈંદ્રિય પ્રતિસંલીનતાનો નિર્દેશ છે.
પ્રતિસંલીન :– પ્રત્યેક પર પદાર્થથી આત્માને વાળી પોતાનામાં લીન થવું તે પ્રતિસંલીનતા છે. જે સાધક ઉદયમાં આવેલ ક્રોધને નિષ્ફળ કરે, ઉદયનો નિરોધ કરે તેને ક્રોધ પ્રતિસંલીન કહે છે. તે જ પ્રમાણે માન, માયા, લોભ પ્રતિસંલીન સમજવા. ઉદયમાં આવેલ ક્રોધાદિ કષાયનો જે નિરોધ ન કરે તો તે ક્રોધાદિ કષાય અપ્રતિસંલીન કહેવાય છે.
૩૪૯
અકુશલ મનનો નિગ્રહ કરે તેને મન પ્રતિસંલીન કહે છે, તે જ રીતે અકુશલ વચન અને કાયાના નિરોધ કરનારને વચન, કાય પ્રતિસંલીન કહે છે. શબ્દાદિ વિષયમાં જે રાગ–દ્વેષ ન કરે તે ઈદ્રિય પ્રતિસંલીન છે. જે મન વગેરેનો નિરોધ ન કરે અને ઈન્દ્રિય વિષયોમાં રાગ–દ્વેષ કરે તે મન વગેરેના અપ્રતિસંલીન કહેવાય છે.
દીન-અદીન પુરુષની ચૌભંગીઓ
३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दीणे णाममेगे दीणे, दीणे णाममेगे अदीणे, अदीणे णाममेगे दीणे, अदीणे णाममेगे अदीने ॥ १ ॥ ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દીન દીન પુરુષ કોઈ પુરુષ બહારથી દીન(દરિદ્ર) અને અંદરથી પણ દીન–દયનીય મનોવૃત્તિવાળા હોય છે. (ર) દીન અદીન પુરુષ
=
કોઈ પુરુષ બહારથી દીન, અંદરથી અદીન હોય છે. (૩) અદીન દીન પુરુષ = કોઈ પુરુષ બહારથી અદીન, અંદરથી દીન હોય છે. (૪) અદીન અદીન પુરુષ- કોઈ પુરુષ બહારથી અદીન, અંદરથી પણ અદીન હોય છે.
४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दीणे णाममेगे दीणपरिणए, दी णाममेगे अदीणपरिणए, अदीणे णाममेगे दीणपरिणए, अदीणे णाममेगे અલીબરખારા
=
:
ભાવાર્થ :-પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દીનદીન પરિણત, (૨) દીન– અદીન પરિણત, (૩) અદીન–દીન પરિણત, (૪) અદીન–અદીન પરિણત.
५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दीणे णाममेगे दीणरूवे, दीणे णाममेगे अदीणरूवे, अदीणे णाममेगे दीणरूवे, अदीणे णाममेगे अदीणरूवे ॥ ३ ॥
વં રીનમળે, પીળસંખે, લીળપળે, ડીવિઠ્ઠી, પીળસીતાયારે, વીખવવહારે, ટ્વીન પામે, ડીવિત્તી, લીબગાડું, લીગમાસી, પીળોમાલી,
Page #414
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
दीणसेवी, दीणपरियाएदीणपरियाले, एवं सव्वेसिं चउभंगी भाणियव्यो । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દીન-દીનરૂપ (૨) દીન–અદીનરૂપ (૩) અદીન- દીનરૂપ (૪) અદીન-અદીનરૂપ.
આ રીતે દીનરૂપની જેમ જ (૧) દીનમન (૨) દીનસંકલ્પ (૩) દીનપ્રજ્ઞ (૪) દીનદષ્ટિ (૫) દીનશીલાચાર (૬) દીનવ્યવહાર (૭) દીન પરાક્રમ (૮) દીનવૃત્તિ (૯) દીનજાતિ (૧૦) દીનભાષી (૧૧) દીનઅવભાષી (૧૨) દીનસેવી (૧૩) દીનપર્યાય(અવસ્થાવાન) (૧૪) દીનપરિવાર; એ સર્વની ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દીન-અદીન મનુષ્ય સંબંધી ૧૭ ચૌભંગી દર્શાવી છે. ધનની અપેક્ષાએ દીન અદીનની ચૌભંગી- ધન સંપન્ન વ્યક્તિ અદીન અને ધન રહિત વ્યક્તિ દીન કહેવાય છે. ધનની દ્રષ્ટિએ જ્યારે અર્થ કરવામાં આવે ત્યારે કાળ અપેક્ષાએ ચૌભંગી ઘટિત થાય છે. (૧) દીન દીન = જન્મથી દ્રરિદ્ર હોવાથી દીન અને પછી પણ ધન ઉપાર્જન ન કરવાથી દીન. (૨) દીન અદીન = જન્મથી દીન પણ પુરુષાર્થ દ્વારા ધનિક બનવાથી અદીન. (૩) અદીન દીન = જન્મથી અદીન પણ પછી અવળો પુરુષાર્થ કરવાથી દીન. (૪) અદીન-અદીન = જન્મથી ધન સંપન્ન અને પછી પણ ધન સંપન્ન.
ગુણ અપેક્ષાએ દીન-અદીનની ચૌભંગી :- પ્લાન મુખવાળી કે નિસ્તેજ શરીરવાળી વ્યક્તિ દીન અને પ્રતિભાસંપન વ્યક્તિ અદીન કહેવાય છે. કલુષિત ચિત્તવાળી વ્યક્તિ આત્યંતર દષ્ટિથી દીન અને ઔદાર્યાદિ ગુણયુક્ત વ્યક્તિ આત્યંતર દષ્ટિથી અદીન કહેવાય છે. તે દ્રષ્ટિએ ચૌભંગી આ પ્રમાણે ઘટિત થાય છે.
(૧) દીન દીન = બાહ્ય દેખાવથી દીન અને ઔદાર્યાદિ ગુણ રહિત હોવાથી પણ દીન. (૨) દીન અદીન = બાહ્ય રીતે દીન પણ ઔદાર્યાદિ ગુણ યુક્ત હોવાથી અદીન. (૩) અદીન દીન = બાહ્ય દેખાવ સંપન્ન વ્યક્તિ અદીન હોય પણ ગુણથી દીન હોય. (૪) અદીન અદીન = બાહ્ય દેખાવ સંપન્ન અદીન હોય અને ગુણ યુક્ત હોવાથી અદીન હોય. દીન-દીન પરિણત – કેટલીક વ્યક્તિ જાતિ આદિની અપેક્ષાએ દીન હોય અને પછી હિંસક આદિ પ્રવૃત્તિથી દીન પરિણત થઈ જાય છે.
૧૭ ચૌભંગીઓના ૧૭ પદોની વ્યાખ્યા :- (૧) દીન- ધનરહિત, બાહ્ય દેખાવ રહિત કે ગુણરહિત વ્યક્તિ દીન કહેવાય. (૨) દીન પરિણત- અદીન હોવા છતાં હિંસાદિ કાર્યથી દીનરૂપે પરિણત થઈ જાય
Page #415
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪ : ઉદ્દેશક ર
તે. (૩) દીનરૂપ– મલીન, જીર્ણ વસ્ત્ર વગેરે અપેક્ષાએ દીનરૂપ. (૪) દીનમન– સ્વભાવથી ઉમદા ચિત્તવાળા ન હોય. (૫) દીન સંકલ્પ– દઢ નિર્ણય શક્તિવાળા ન હોય. (૬) દીનપ્રજ્ઞ– સૂક્ષ્મ અર્થને જાણી ન શકે. (૭) દીન દષ્ટિ–દીર્ઘદૃષ્ટિ ન હોય, ચક્ષુની મંદતા હોય. (૮) દીન શીલાચાર (સદાચાર)– હીણ ધર્માનુષ્ઠાનવાળા. (૯) દીન વ્યવહાર– પરસ્પરનો આપ-લે રૂપ વ્યવહાર હીણ હોય તે. (૧૦) દીન પરાક્રમ– પુરુષાર્થની હીણતા. (૧૧) દીન વૃત્તિ- વૃત્તિ આજીવિકા હીણ–મંદ હોય તે. (૧૨) દીનજાતિ– હીણ–નીચ જાતિવાળા. (૧૩) દીનભાષી– દીનતા ભર્યા વચન બોલે અથવા દીન જેવી ભાષા બોલે તે. (૧૪) દીન અવભાસી– દીન ન હોય પણ દીન જેવો આભાસ થાય, દીન સમાન જણાય તે. (૧૫) દીન સેવી– દીન નાયકની સેવા કરનાર. (૧૬) દીન પર્યાય– દીન અવસ્થામાં રહેનાર. (૧૭) દીન પરિવાર– જેનો પરિવાર દીન છે તે.
૩૫૧
આર્ય-અનાર્ય પુરુષની ચૌભંગીઓ :
६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अज्जे णाममेगे अज्जे, अज्जे णाममेगे अणज्जे, अणज्जे णाममेगे अज्जे, अणज्जे णाममेगे अणज्जे ।
વં અન્નરળ, અન્ગવે, અલ્બમને, અન્નસંવે, અન્નવળે, અન્નવિઠ્ઠી, અન્નલીલાયારે, અન્નવવહારે, અન્નપર્વમે, અવિત્તી, અન્નનાદ્, અન્ન- માલી, અન્નોવમાસી, અન્ગલેવી, અજ્ઞરિયા, અજ્ઞરિયાતે ૬ वं सत्तरस्स आलावगा जहा दीणेणं भणिया तहा अज्जेण वि भाणियव्वा । ભાવાર્થ :-પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલાક પુરુષ જાતિથી આર્ય અને ગુણથી પણ આર્ય હોય છે. (૨) કેટલાક પુરુષ જાતિથી આર્ય પરંતુ ગુણથી અનાર્ય હોય છે. (૩) કેટલાક પુરુષ જાતિથી અનાર્ય પણ ગુણથી આર્ય હોય છે. (૪) કેટલાક પુરુષ જાતિથી અનાર્ય અને ગુણથી પણ અનાર્ય હોય છે.
તે જ પ્રમાણે (૨) આર્યપરિણત (૩) આર્યરૂપ (૪) આર્યમન (૫) આર્ય સંકલ્પ (૬) આર્યપ્રજ્ઞા (૭) આર્ય દૃષ્ટિ (૮) આર્ય શીલાચાર (૯) આર્ય વ્યવહાર (૧૦) આર્ય પરાક્રમ (૧૧) આર્યજાતિ (૧૨) આર્યવૃતિ (૧૩) આર્યભાષી (૧૪) આર્યાવભાષી (૧૫) આર્યસેવી (૧૬) આર્યપર્યાય (૧૭) આર્ય પરિવાર. આ સત્તર આલાપક દીનની જેમ અહીં આર્યની સાથે કહેવા.
७ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अज्जे णाममेगे अज्जभावे, अज्जे णाममेगे अणज्जभावे, अणज्जे णाममेगे अज्जभावे, अणज्जे णाममेगे अणज्जभावे । ભાવાર્થ - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિથી આર્ય અને ભાવથી પણ આર્ય. (૨) જાતિથી આર્ય પણ ભાવથી અનાર્ય. (૩) જાતિથી અનાર્ય પણ ભાવથી આર્ય. (૪) જાતિથી
Page #416
--------------------------------------------------------------------------
________________
[ ૩૫ર ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
પણ અનાર્ય અને ભાવથી પણ અનાર્ય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આર્ય-અનાર્ય સંબંધિત ૧૭+૧ ભાવઆર્યની = ૧૮ ચીભંગી દર્શાવી છે. આર્ય :- જે મનુષ્યોમાં ધર્મ-કર્મની ઉત્તમ પ્રવૃત્તિ હોય, હેય-ઉપાદેયનો વિવેક હોય તેને આર્ય કહે છે અને જે મનુષ્યોમાં ધર્મ-કર્મની કોઈ પ્રવૃત્તિ કે હેય-ઉપાદેયનો વિવેક ન હોય તેને અનાર્ય કહે છે. પ્રજ્ઞાપના સુત્રના પ્રથમ પદમાં આર્ય-અનાર્યના ભેદ પ્રભેદ દ્વારા વિષદ વર્ણન છે.
પ્રસ્તુત છઠ્ઠા સુત્રોમાં આર્ય, આર્ય પરિણત, આર્ય રૂ૫ વગેરે આલાપકો દ્વારા ૧૭ ચૌભંગીઓ કહી છે. સાતમા સૂત્રમાં અઢારમી ચૌભંગી ભાવ આર્ય-અનાર્યની છે. પાપરહિત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત વિશદ્ધ વ્યક્તિને ભાવ આર્ય કહે છે અને જે ક્રોધાદિ કષાયથી કલુષિત હોય તેને ભાવ અનાર્ય કહે છે. તેની ચૌભંગી સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
બળદ અને પુરુષની ચૌભંગીઓ :| ८ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे, कुलसंपण्णे, बलसंपण्णे,
વલપu ! __एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे, कुलसंपण्णे, बलसंपण्णे रूवसंपण्णे । ભાવાર્થ :- વૃષભ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિ સંપન્ન (૨) કુલ સંપન્ન (૩) બલ સંપન્ન (૪) રૂપ સંપન્ન. તે જ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિ સંપન્ન (૨) કુલ સંપન્ન (૩) બલ સંપન્ન (૪) રૂપ સંપન્ન.
९ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाम एगे णो कुलसंपण्णे, कुलसंपण्णे णामं एगे णो जाइसंपण्णे, एगे जाइसंपण्णे वि कुलसंपण्णे वि, एगे णो जाइसंपण्णे णो कुलसंपण्णे ।।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो कुलसंपण्णे, कुलसंपण्णे णाममेगे णो जाइसंपण्णे, एगे जाइसंपण्णे वि कुलसंपण्णे वि, एगे णो जाइसंपण्णे णो कुलसंपण्णे । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ જાતિથી સંપન્ન હોય પરંતુ કુળથી અસંપન્ન હોય, (૨) કોઈ જાતિથી અસંપન્ન હોય પરંતુ
Page #417
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૫૩
दुगथी संपन्न डोय, (3) is तिथी संपन्न होय भने दुगथी ५५ संपन्न डोय, (४) 05 तिथी અસંપન્ન હોય અને કુળથી પણ અસંપન્ન હોય. १० चत्तारि उसभा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णामं एगे णो बलसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाम एगे णो बलसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકોઈ જાતિથી સંપન્ન હોય પણ બળથી અસંપન્ન હોય વગેરે ચાર–ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા. ११ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाम एगे णो रूवसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाम एगे णो रूवसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકોઈ જાતિથી સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય વગેરે ચાર-ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા. १२ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- कुलसंपण्णे णाम एगे णो बलसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- कुलसंपण्णे णाम एगे णो बलसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકોઈ કુળથી સંપન્ન હોય પણ બળથી અસંપન્ન હોય વગેરે ચાર-ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા. |१३ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- कुलसंपण्णे णामं एगे णो रूवसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- कुलसंपण्णे णाम एगे णो रूवसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકોઈ કુળથી સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય વગેરે ચાર-ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા. १४ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- बलसंपण्णे णामं एगे णो रूवसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- बलसंपण्णे णाम एगे णो रूवसंपण्णे, चउभंगो ।
Page #418
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે— કોઈ બળથી સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય વગેરે ચાર–ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા.
વિવેચન :
પ્રસ્તુત સાત સૂત્રોમાં વૃષભ-બળદની જાતિ, કુળના દષ્ટાંતે મનુષ્યની જાતિ વગેરેનું કથન છે. જાતિ ઃ— જે વ્યક્તિ વિશુદ્ધ માતૃવંશની હોય અર્થાત્ માતૃપક્ષ તથા માતા ગુણસંપન્ન હોય તે વ્યક્તિ જાતિ સંપન્ન કહેવાય.
૩૫૪
કુળ :– જે વ્યક્તિ વિશુદ્ધ પિતૃવંશની હોય અર્થાત્ પિતૃપક્ષ તથા પિતા ગુણસંપન્ન હોય તે વ્યક્તિ કુળ સંપન્ન કહેવાય.
બળ :– શારીરિક શક્તિ, ખડતલ શરીરવાળી વ્યક્તિ બળસંપન્ન કહેવાય.
રૂપ :– સૌંદર્યવાન, શોભાયુક્ત શરીરવાળા રૂપસંપન્ન કહેવાય.
સંયોગી ચૌભંગીઓ ! :– જાતિ, કુળ, બળ, રૂપ આ ચાર પદની દ્વિકસંયોગી છ ચૌભંગી થાય છે. (૧) જાતિ—કુળ (૨) જાતિ—બળ (૩) જાતિ–રૂપ (૪) કુળ–બળ (પ) કુળ–રૂપ (૬) બળ–રૂપ.
આ સૂત્રોમાં છ બળદની અને છ પુરુષની કુલ બાર ચૌભંગીનું કથન છે.
હાથી અને પુરુષની ચૌભંગીઓ :
૨૬ ચત્તાર હથી પળત્તા, તં નહા- મદ્દે, મળે, મિ, જિન્ગે । Üામેવ પત્તાન્ત પુરિસનાયા પળત્તા, તેં નહીં- મદ્દે, મળે, મિ, સંન્તેિ ।
ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્ર (૨) મંદ (૩) મૃગ (૪) સંકીર્ણ. તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્ર (૨) મંદ (૩) મૃગ (૪) સંકીર્ણ.
१६ चत्तारि हत्थी पण्णत्ता, तं जहा- भद्दे णाममेगे भद्दमणे, भद्दे णाममेगे मंदमणे, भद्दे णाममेगे मियमणे, भद्दे णाममेगे संकिण्णमणे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - भद्दे णाममेगे भद्दमणे, भद्दे णाममेगे मंदमणे भद्दे णाममेगे मियमणे, भद्दे णाममेगे संकिण्णमणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે— (૧) કોઈ ભદ્ર હોય અને ભદ્ર મનવાળા હોય, (૨) કોઈ ભદ્ર હોય પરંતુ મંદ મનવાળા હોય, (૩) કોઈ ભદ્ર
Page #419
--------------------------------------------------------------------------
________________
| स्थान-४ : देश-२
| उ५५
હોય પરંતુ મૃગ મનવાળા હોય, (૪) કોઈ ભદ્ર હોય પરંતુ સંકીર્ણ મનવાળા હોય. १७ चत्तारि हत्थी पण्णत्ता, तं जहा- मंदे णाममेगे भद्दमणे, मंदे णाममेगे मंदमणे, मंदे णाममेगे मियमणे, मंदे णाममेगे संकिण्णमणे ।
___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- मंदे णाममेगे भद्दमणे, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(१) ओभंह डोय परंतु भद्र भनवापाडोय, (२) ओभंडायसने भंह भनवापाडोय, (3) ओभंह હોય અને મૃગ મનવાળા હોય, (૪) કોઈ મંદ હોય પરંતુ સંકીર્ણ મનવાળા હોય. १८ चत्तारि हत्थी पण्णत्ता, तं जहा- मिए णाममेगे भद्दमणे, मिए णाममेगे मंदमणे, मिए णाममेगे मियमणे, मिए णाममेगे संकिण्णमणे ।
___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- मिए णाममेगे भद्दमणे, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ મગ સમ હોય પરંતુ ભદ્ર મનવાળા હોય (૨) કોઈ મૃગ સમ હોય પરંતુ મંદ મનવાળા હોય (૩) કોઈ મૃગ સમ હોય અને મૃગ મનવાળા હોય (૪) કોઈ મૃગ સમ હોય પરંતુ સંકીર્ણ મનવાળા હોય. १९ चत्तारि हत्थी पण्णत्ता, तं जहा- संकिण्णे णाममेगे भद्दमणे, संकिण्णे णाममेगे मंदमणे, संकिण्णे णाममेगे मियमणे, संकिण्णे णाममेगे संकिण्णमणे । ___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- संकिण्णे णाममेगे भद्दमणे, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ ધૈર્યથી સંકીર્ણ હોય અને ભદ્ર મનવાળા હોય (૨) કોઈ ધૈર્યથી સંકીર્ણ હોય અને મંદ મનવાળા હોય (૩) કોઈ ધર્યથી સંકીર્ણ હોય અને મૃગ મનવાળા હોય (૪) કોઈ ધૈર્યથી સંકીર્ણ હોય અને સંકીર્ણ મનવાળા હોય. |२० मधुगुलिय-पिंगलक्खो, अणुपुव्व-सुजाय-दीहणंगूलो ।
पुरओ उदग्गधीरो, सव्वगसमाहिओ भद्दो ॥ १ ॥ चल बहल विसम चम्मो, थूलसिरो थूलएण पेएण । थूलणह दंतवालो, हरिपिंगल लोयणो मंदो ॥ २ ॥
Page #420
--------------------------------------------------------------------------
________________
| ૩૫૬ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
तणुओ तणुयग्गीवो, तणुयतओ तणुयदंतणहवालो । भीरु तत्थुव्विगो, तासी य भवे मिए णामं ॥ ३ ॥ एएसिं हत्थीणं थोवं थोवं, तु जो अणुहरति हत्थी । रूवेण व सीलेण व, सो संकिण्णोति णायव्वो ॥ ४ ॥ भद्दो मज्जइ सरए, मंदो उण मज्जए वसंतंमि ।
मिओ मज्जइ हेमंते, संकिण्णो सव्वकालंमि ॥ ५ ॥ ભાવાર્થ :- જેના નેત્ર મધની ગોળી જેવા રક્ત–પિંગલ વર્ણના હોય, જે સ્વજાતની કાલ મર્યાદાનુસાર બળાદિથી સંપન્ન થઈ ઉત્પન્ન થયા હોય, જેની પૂંછડી લાંબી હોય, જેનો અગ્રભાગ ઉન્નત હોય, જે ધીર હોય, જેના સર્વાગ સપ્રમાણ અને સુવ્યવસ્થિત હોય, તે ભદ્ર જાતિના હાથી કહેવાય છે. ////
જેની ચામડી શિથિલ, સ્કૂલ અને વિષમ રેખા યુક્ત હોય, જેનું મસ્તક અને પેચક = પૂંછડી મૂલભાગમાં ભૂલ હોય, જેના નખ, દાંત અને વાળ સ્થૂલ હોય, જેના નેત્ર સિંહ જેવા પીત-પિંગલ વર્ણના હોય, તે હાથી મંદ જાતિના કહેવાય છે. //રા
જેનું શરીર, ગ્રીવા, ચર્મ, નખ, દાંત અને વાળ પાતળા હોય, જે ભીરુ, ત્રસ્ત અને ઉદ્વિગ્ન સ્વભાવવાળા હોય તથા જે બીજાને ત્રાસ આપતા હોય, તે હાથી મૃગ જાતિના કહેવાય છે. llll.
- ઉપરોક્ત ભદ્ર, મંદ, મૃગ આ ત્રણે ગુણને જે હાથીએ થોડા-થોડા પ્રમાણમાં ધારણ કર્યા હોય, જે શરીરાકૃતિ અને શીલ સ્વભાવની અપેક્ષાએ સંકીર્ણ હોય, તે હાથી સંકીર્ણ જાતિના કહેવાય છે. Il૪l.
ભદ્ર હાથી શરદ ઋતુમાં મદયુક્ત હોય, મંદહાથી વસન્ત ઋતુમાં મદ યુક્ત હોય, મૃગ હાથી હેમંત ઋતુમાં મદ યુક્ત હોય અને સંકીર્ણ હાથી સર્વ ઋતુમાં મદયુક્ત હોય છે. પણ
વિવેચન :
પ્રસ્તુત છ સૂત્રોમાં આઠ ચૌભંગીઓ દ્વારા હાથીના દાંતથી પુરુષનું વર્ણન છે. જેમાં ભદ્ર, મંદ, મૃગ અને સંકીર્ણ, આ પ્રત્યેક પદના આધારે એક–એક ચૌભંગી, આ રીતે કુલ ચાર ચૌભંગી છે. તે ચૌભંગીનું તાત્પર્ય આ પ્રમાણે છે– (૧) કોઈ હાથી કે પુરુષ આકૃતિથી ભદ્ર (પ્રશસ્ત)હોય અને ભદ્ર મનવાળા (ધીરત્વ વગેરે ગુણ યુક્ત) હોય. (૨) કોઈ આકૃતિથી ભદ્ર અને મંદ મનવાળા હોય. (૩) કોઈ આકૃતિથી ભદ્ર હોય અને મૃગની જેમ ભીરુ હોય. (૪) કોઈ જાતિ–આકૃતિથી ભદ્ર હોય અને શીલાદિથી સંકીર્ણ મનવાળા હોય. આ જ પ્રમાણે જાતિથી મંદ અને ભદ્ર મનવાળા વગેરે શેષ ચૌભંગી સમજવી.
ગાથાઓમાં ભદ્ર, મંદ વગેરે હાથીના લક્ષણ શરીરની પ્રમુખતાએ દર્શાવ્યા છે. તે સૂત્રથી સ્પષ્ટ છે. ગુણની અપેક્ષાએ વ્યાખ્યાકારે ભદ્ર વગેરેના લક્ષણ આ પ્રમાણે કહ્યા છે–
Page #421
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪ : ઉદ્દેશક ર
ભદ્ર ઃ
મંદઃ
- જે ધૈર્ય, શૌર્ય, વીર્યાદિ ગુણથી યુક્ત હોય, જે આપત્તિ-વિપત્તિકાળે ધૈર્ય રાખી શકે તે. ધૈર્ય, શૌર્ય, વીર્યાદિ મંદ હોય, અલ્પ હોય તે. જે આપત્તિકાળે ધૈર્યાદિ જાળવી ન શકે તે. મૃગ :– મૃગ જેવી કૃશતા–ભીરુતા હોય તે. મૃગની જેમ દુર્બળ કાયા અને ડરપોક હોય તે મૃગ સમ કહેવાય.
તે
સંકીર્ણ :– ધૈર્ય વગેરે ગુણ થોડા—થોડા હોય અને શીલ–સ્વભાવ સંકીર્ણ–વિચિત્ર હોય તે.
ચાર વિકથાઓના સોળ ભેદ :
૫૭
૨૬ ચત્તારિવિહાો પળત્તાઓ, તં નહીં- કૃત્યિહા, મત્તજ્હા, વેસા,
रायकहा ।
ભાવાર્થ :- વિકથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રી કથા (૨) ભક્ત કથા (૩) દેશ કથા (૪) રાજ કથા.
| २२ इत्थिकहा चउव्विहा पण्णत्ता, तं जहा- इत्थीणं जाइकहा, इत्थीणं कुलकहा, इत्थीणं रूवकहा, इत्थीणं णेवत्थ कहा ।
ભાવાર્થ :- સ્ત્રી કથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રીઓની જાતિની કથા (૨) સ્ત્રીઓના કુળની કથા (૩) સ્ત્રીઓના રૂપની કથા (૪) સ્ત્રીઓની નેપથ્ય કથા–વેશભૂષાની કથા.
२३ भत्तकहा चउव्विहा पण्णत्ता, तं जहा - भत्तस्स आवावकहा, भत्तस्स ખિાવ- હા, મત્તલ્સ આરંભહા, મત્તસ્સ બિકાળહા ।
ભાવાર્થ :- ભક્તકથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઘી, તેલ, ગોળ, ખાંડ, ઘઉં, ચોખા, આદિની ચર્ચા. (ર) શાક, રોટલી, મિષ્ટાન, ફરસાણ વગેરેની ચર્ચા. (૩) ભોજન સંબંધી પાણી, અગ્નિ, મીઠું, વનસ્પતિ વગેરેના આરંભની ચર્ચા. (૪) ખાદ્ય સામગ્રી તૈયાર કરવાની રીત સંબંધી ચર્ચા. | २४ देसकहा चउव्विहा पण्णत्ता, तं जहा- देसविहिकहा, देसविकप्पकहा, देसच्छंदकहा, देसणेवत्थकहा ।
ભાવાર્થ :- દેશકથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) વિભિન્ન દેશોના વિધિ વિધાન, રીત રિવાજની ચર્ચા. (૨) દેશોના નગર, મકાન, વ્યાપાર આદિની વિવિધતાની ચર્ચા. (૩) દેશોની વિચારણાઓ, સિદ્ધાંતો, ધર્મ આદિની ચર્ચા. (૪) દેશોની વેશભૂષાની ચર્ચા.
२५ रायकहा चउव्विहा पण्णत्ता, तं जहा - रण्णो अइजाणकहा, रणो
Page #422
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
णिज्जाण- कहा, रण्णो बलवाहणकहा, रण्णो कोसकोट्ठागारकहा । ભાવાર્થ :- રાજકથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) રાજાના નગર પ્રવેશ સંબંધી ઋદ્ધિ વગેરેની ચર્ચા (૨) નગરથી નિર્ગમન સંબંધી ચર્ચા (૩) સૈન્યશક્તિ આદિ સંબંધી ચર્ચા (૪) ધન, સંપત્તિ વૈભવ સંબંધી ચર્ચા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર વિકથાઓ અને તે પ્રત્યેકના ચાર-ચાર ભેદોનું નિરૂપણ છે. વિવાહા - વિરુદ્ધ સંયમનાથવેન થા–વવન પદ્ધતિર્વિથા -સ્થાનાંગવૃત્તિ. કથાનો અર્થ છે કહેવું વાર્તાલાપ કરવો, વચન પદ્ધતિ. પરંતુ જે કથાથી સંયમમાં બાધા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય, રસ લોલુપતા વધે, હિંસાને પ્રોત્સાહન મળે અને અશુભ કર્મબંધ થાય તેવી કથાને વિકથા કહે છે.
ત્ની :- સંયમ નિરપેક્ષ સ્ત્રી સંબંધી સમસ્ત ચર્ચાઓનો સમાવેશ સ્ત્રી કથામાં થાય છે. આ સૂત્રમાં તેના અનેક પ્રકારોનું ચાર ભેદ દ્વારા કથન કર્યું છે– (૧) સ્ત્રી જાતિકથા– બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે જાતિની સ્ત્રીઓની નિંદા, પ્રશંસાત્મક વાતો. (૨) સ્ત્રી કુળકથા- ઉત્તમ કે નીચ કુળની સ્ત્રીઓની નિંદા અથવા પ્રશંસાત્મક વાતો. (૩) સ્ત્રી રૂપકથા- સ્ત્રીઓના રૂ૫, સૌંદર્ય, અંગોપાંગની નિંદા, પ્રશંસાત્મક વાતો. (૪) સ્ત્રી નેપથ્યકથા સ્ત્રીઓની વેષભૂષાની નિંદા, પ્રશંસાત્મક વાતો. સ્ત્રીકથાના દોષોઃ- નિશીથ ભાષ્યમાં સ્ત્રીકથાના અનેક દોષો દર્શાવ્યા છે. (૧) પોતાના મોહની ઉદીરણા (૨) અન્યના મોહની ઉદીરણા (૩) લોકનિંદા ૪) અધ્યયન-સ્વાધ્યાયમાં પ્રમાદ (૫) બ્રહ્મચર્યની અગુપ્તિ (૬) સ્ત્રીસંગની સંભાવના.
મત્ત :- સંયમ નિરપેક્ષ ખાદ્યસામગ્રી સંબંધી સમસ્ત ચર્ચાઓ 'ભક્તકથા' કહેવાય છે. શાસ્ત્રકારે તેનો સમાવેશ આ ચાર ભેદોમાં કર્યો છે. (૧) ભક્ત આવા પકથા- રસોઈની સામગ્રી–ઘી, તેલ, શાક વગેરેને આવાપ કહે છે, તેની ચર્ચા–વાર્તા. (૨) ભક્ત નિર્વાપની કથા-પક્વ–અપક્વ આહારને નિર્વાપ કહે છે, તત્સંબંધી ચર્ચા–વાર્તા. (૩) ભક્ત આરંભ કથા- ભોજનવિષયક અગ્નિ-પાણી આદિના આરંભની વાતો. જેમ કે અમુક વસ્તુઓ આટલા તાપથી સારી બને, અમુક રસોઈમાં આટલું પાણી જોઈએ વગેરે ચર્ચા–વાર્તા. (૪) ભક્ત નિષ્ઠાનની કથા– સો, હજાર વગેરે સંખ્યક ધનને નિષ્ઠાન કહે છે. અમુક વ્યક્તિએ ભોજનમાં આટલું દ્રવ્ય વાપર્યું, અમુક ભોજનમાં આટલું દ્રવ્ય ખર્ચે, અમુક દ્રવ્યોનો ઉપયોગ કરે તો જ તે વસ્તુ સારી થાય વગેરે ભોજન સંબંધી ચર્ચા–વાર્તા. ભક્તકથાના દોષો:- નિશીથ ભાષ્યમાં ભક્ત કથાના દોષો દર્શાવ્યા છે. (૧) આહાર સંબંધી આસક્તિ વધે, (૨) જિતેન્દ્રિય ન બની શકે (૩) લોકનિંદા થાય (૪) જિનાજ્ઞાની અવજ્ઞા થાય છે.
તે
T :- સંયમ નિરપેક્ષ દેશ વિદેશ સંબંધી ચર્ચાઓ દેશકથા કહેવાય છે. તે સર્વ ચર્ચાઓનું સૂત્રમાં
Page #423
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪: ઉદ્દેશક-૨
૩૫૯
ચાર ભેદો દ્વારા કથન કર્યું છે. (૧) દેશ વિધિકથા– વિવિધ દેશોમાં પ્રચલિત ભોજન, ભોજન બનાવવાની વિધિ કે કાનૂન વગેરેની ચર્ચા કરવી. (૨) દેશ વિકલ્પકથા- વિવિધ દેશોની ઉપજ, કુળ, વાવ વગેરેના નિર્માણની કથા તથા વિવિધ દેશોના ગઢ, પ્રાકારાદિની ચર્ચા કરવી. (૩) દેશÚદકથા- વિભિન્ન દેશોના લગ્ન સંબંધિત રીત-રિવાજોની તથા તે દેશોની વિચારણાઓની ચર્ચા કરવી.(૪) દેશ નેપથ્યકથા- ભિન્ન ભિન્ન દેશના પહેરવેશ, વેષભૂષાની ચર્ચા કરવી.
દેશકથાના દોષો :- (૧) રાગ-દ્વેષની ઉત્પત્તિ થવી (૨) સ્વપક્ષ-પરપક્ષ સંબંધી ક્લેશ થવો (૩) દેશની પ્રશંસાથી આકૃષ્ટ થઈ અન્યનું તે દેશમાં આવવું. રાહી :- સંયમ નિરપેક્ષ રાજા અને તેના રાજ્ય સંબંધી વિભિન્ન ચર્ચાઓને રાજથા કહેવાય છે. આ સૂત્રમાં ચાર ભેદોથી તેનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. (૧) અજ્ઞાન - રાજાના નગર પ્રવેશાદિની કથા. (૨) fiાખ વદ- રાજાના નગર નિષ્ક્રમણ અર્થાત્ વિજય વગેરે માટે રાજા નગરમાંથી પ્રયાણ કરે, તત્સંબંધી કથા. (૩) વનવણ વદ- રાજાના સૈન્ય અને હાથી વગેરે વાહનની કથા. (૪) વોસવોટ્ટાર વહા- રાજાના કોશ-ખજાના અને ધાન્યના કોષ્ઠાગાર-ભંડાર સંબંધી કથા.
રાજકથાના દોષો :- (૧) જાસૂસ-ચોર હોવાની શંકા થાય, (૨) મારક અથવા હિંસક હોવાની શંકા થાય, (૩) રહસ્ય ભેદી હોવાની શંકા થાય છે.
ચાર ધર્મકથાઓ અને તેના ચાર-ચાર ભેદ :|२६ चउव्विहा कहा पण्णत्ता,तं जहा- अक्खेवणी, विक्खेवणी, संवेयणी, णिव्वेयणी । ભાવાર્થ :- ધર્મકથા ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) આક્ષેપણી કથા– સ્વમતમાં આકર્ષિત કરતી કથા (૨) વિક્ષેપણી કથા- પરમતથી ચલિત કરનારી કથા (૩) સંવેદની કથા-વૈરાગ્ય ઉત્પન્ન કરે અને મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરનારી કથા (૪) નિર્વેદની કથા- સંસારથી અને વિષયભોગોથી ઉદાસીનતા ઉત્પન્ન કરનારી કથા. २७ अक्खेवणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा- आयारअक्खेवणी, ववहार अक्खेवणी, पण्णत्तिअक्खेवणी, दिट्ठिवायअक्खेवणी । ભાવાર્થ :- આક્ષેપણી કથા ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) આચારાક્ષેપણી કથાઆચારની ચર્ચા કરી શ્રોતાને આકર્ષિત કરવા. (૨) વ્યવહારક્ષેપણી કથા- વ્યવહાર શુદ્ધિ અથવા પ્રાયશ્ચિત્તની ચર્ચા કરી શ્રોતાને આકર્ષિત કરવા. (૩) પ્રજ્ઞપ્તિ આક્ષેપણી કથા– સંશયગ્રસ્ત શ્રોતાના સંશયને દૂર કરી તેને આકર્ષિત કરવા. (૪) દષ્ટિવાદ આક્ષેપણી કથા- વિભિન્ન નયોથી શ્રોતાની યોગ્યતાનુસાર તત્ત્વોનું નિરૂપણ કરી તેને આકર્ષિત કરવા.
Page #424
--------------------------------------------------------------------------
________________
| 30
श्री 89 सूत्र-१ |
२८ विक्खेवणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा- ससमयं कहेइ, ससमयं कहित्ता परसमयं कहेइ, परसमयं कहेत्ता ससमयं ठावइत्ता भवइ, सम्मावायं कहेइ, सम्मावायं कहेत्ता मिच्छावायं कहेइ, मिच्छावायं कहेत्ता सम्मावायं ठावइत्ता भवइ । भावार्थ :- विक्षेपी था यार डा२नी छे, ते ॥ प्रमाछ- (१) पडेला स्वसभयने, स्वસમયને કહી, પર સમયને કહે (૨) પહેલા પરસમયને કહે, પર સમયને કહી, સ્વસમયની સ્થાપના કરે (3) सभ्यवाहने, सभ्यवाह डीने, मिथ्यावानुं स्पष्टी२९॥ ४२ (४) मिथ्यावा डीने, पछी સમ્યવાદની સ્થાપના કરે.
२९ संवेयणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा- इहलोगसंवेयणी, परलोगसंवेयणी, आयसरीरसंवेयणी, परसरीरसंवेयणी । भावार्थ :- संवेहनी अथवा संवेगनी था यार प्रा२नी छ, ते मा प्रभाो छ- (१) Uses સંવેગની કથા- આ લોક સંબંધી અસારતાનું નિરૂપણ કરવું (૨) પરલોક સંવેગની કથા– પરલોક સંબંધી અસારતાનું નિરૂપણ કરવું (૩) આત્મશરીર સંવેગની કથા- પોતાના શરીરની અશુચિતાનું નિરૂપણ કરવું (૪) પર શરીર સંવેગની કથા- બીજાના શરીરની અશુચિતાનું વર્ણન કરવું. |३० णिव्वेयणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा- इहलोगे दुच्चिण्णा कम्मा इहलोगे दुहफलविवागसंजुत्ता भवंति । इहलोगे दुच्चिण्णा कम्मा परलोगे दुहफलविवागसंजुत्ता भवंति । परलोगे दुच्चिण्णा कम्मा इहलोगे दुहफलविवागसंजुत्ता भवंति । परलोगे दुच्चिण्णा कम्मा परलोगे दुहफलविवागसंजुत्ता भवंति ।
इहलोगे सुचिण्णा कम्मा इहलोगे सुहफलविवागसंजुत्ता भवंति । इहलोगे सुचिण्णा कम्मा परलोगे सुहफलविवागसंजुत्ता भवति । परलोगे सुचिण्णा कम्मा इहलोगे सुहफलविवागसंजुत्ता भवंति । परलोगे सुचिण्णा कम्मा परलोगे सुहफल- विवागसंजुत्ता भवंति । भावार्थ :- निर्वहनी था यार प्रहारनी छ,तेसा प्रभारी छ- (१) आयोजना हुश्चीभ आलोभसमय ३१ आपे छ. (२) मा सोना हुश्ची ५२सोमा हु५भय ३१ आछ. (3) પરલોકના દુશ્મર્ણ કર્મ આલોકમાં દુઃખમય ફળ આપે છે. (૪) પરલોકના દુશ્રીર્ણ કર્મ પરલોકમાં દુઃખમય ફળ આપે છે.
(१) सोना सुथी। भासोमा सुषमय ३१ आपछ. (२) मा योजना सुथीभ ५२खोभा सुमभय३ण आपेछ. (3) ५२खोजना सुथीभमासोमा सुषमय आपेछ. (४)
Page #425
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૬૧ |
પરલોકના સુચીર્ણ કર્મ પરલોકમાં સુખમય ફળ આપે છે. વિવેચન :
દી :- પૂર્વ સૂત્રોમાં વિકથાઓનું વર્ણન છે અને પ્રસ્તુત સૂત્રોમાં 'કથા' શબ્દથી ધર્મકથાનું, ઉપદેશના વિવિધ વિષયોનું કે વિવિધ પદ્ધતિઓનું નિરૂપણ છે. ધર્મ સંબંધિત વાર્તાલાપ, ચર્ચા-વિચારણા કે કથનને ધર્મકથા કહે છે. अक्खेवणी :- आक्षिप्यते = मोहात् तत्त्वं प्रत्याकृष्यते श्रोता अनया इति । - સ્થાનાંગવૃત્તિ. જે કથા શ્રોતાને મોહથી દૂર કરી, તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ કરે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રતિ આકર્ષિત કરે તે આક્ષેપણી કથા કહેવાય છે. આપણી કથાના ચાર પ્રકાર:- (૧) આચાર આક્ષેપણી– જેમાં લોચ, અસ્નાનાદિ આચારનું અને શ્રાવકના આચારનું પ્રતિપાદન હોય તે. (૨) વ્યવહાર આક્ષેપણી– જેમાં વ્યવહાર-પ્રાયશ્ચિત્તનું નિરૂપણ હોય છે. તેમજ સ્વમતની વ્યવહાર શુદ્ધિ-ભાવશુદ્ધિની ચર્ચા કરી, શ્રોતાને આકર્ષિત કરતી કથા. (૩) પ્રજ્ઞપ્તિ આક્ષેપણી જેમાં સંશય યુક્ત શ્રોતાને સમજાવવા મધુર વચનો દ્વારા નિરૂપણ હોય તે. (૪) દષ્ટિવાદ આક્ષેપણી– જેમાં શ્રોતાની દષ્ટિ–અપેક્ષાને સમજી, નય દષ્ટિથી સૂક્ષ્મ તત્ત્વનું નિરૂપણ હોય છે. તેમજ દષ્ટિવાદ પર્યંતના આચારાંગ વગેરે શાસ્ત્રોના વર્ણન દ્વારા શ્રોતાને આકર્ષિત કરતી કથા દષ્ટિવાદ આક્ષેપણી કથા કહેવાય છે. વિવેવળt :- અનેક પ્રકારની એકાંત દષ્ટિઓ અને પરસમયના નિરાકરણપૂર્વક છ દ્રવ્ય, નવ તત્ત્વનું નિરૂપણ કરતી કથા. જે કથા સમ્યગ્વાદના પ્રકર્ષથી શ્રોતાના મિથ્યાવાદને દૂર કરે, શ્રોતાને કુમાર્ગથી દૂર કરી, સન્માર્ગમાં સ્થાપે, તે વિક્ષેપણી કથા કહેવાય છે. વિક્ષેપણી કથાના પ્રકાર :- (૧) સમ્યક્ દષ્ટિ વ્યક્તિ સ્વ સિદ્ધાંતનું પ્રતિપાદન કરી, પશ્ચાતુ પર સિદ્ધાંતનું વર્ણન કરે છે. (૨) પર સિદ્ધાંતનું વર્ણન કરી, પછી સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરે તે. (૩) સમ્યવાદનું પ્રતિપાદન કરી પછી મિથ્યાવાદનું સ્પષ્ટીકરણ કરે તે. (૪) મિથ્યાવાદનું વર્ણન કરી, પછી સમ્યવાદનું પ્રતિપાદન કરે; નાસ્તિકવાદનું ખંડન કરી, આસ્તિકવાદનું પ્રતિપાદન કરે છે. સમય- સ્વદર્શન (જૈન દર્શન)ના સિદ્ધાંત. પરસમય- અન્ય દર્શનોના સિદ્ધાંત.
સંચળ - જે કથા શ્રોતાને સંસારની અસારતા બતાવી વૈરાગ્યવાન અને મોક્ષાભિલાષી બનાવે તે સંવેગની–સંવેદની કથા કહેવાય છે.
સવેગની કથાના પ્રકાર :- (૧) ઈહલોક સંવેગની- આ મનુષ્ય જીવનની અસારતા દર્શાવતી કથા. (૨) પરલોક સંવેગની- દેવગતિની મોહમયતા, તિર્યંચગતિની દુઃખમયતા દર્શાવતી કથા. (૩) આત્મ શરીર સંવેગની- પોતાના શરીરની અશુચિ–મલીનતા દર્શાવતી કથા. (૪) પરશરીર સંવેગની- અન્યના શરીરની અશુચિ દર્શાવતી કથા.
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
પિન્દ્રેયળી :- જે કથા જીવનની નશ્વરતા, દુઃખ આદિનું વર્ણન કરી, શરીરની અશુચિ બતાવી, સંસાર અને શરીર પ્રત્યે ઉદાસીન બનાવે તે નિર્વેદની કથા કહેવાય છે.
૩ર
નિર્વેદની કથાના પ્રકાર :- નિર્વેદની કથાના આઠ પ્રકાર બે ચૌભંગી દ્વારા સમજાવ્યા છે. તે બે ચૌભંગી દૃષ્ટાંતપૂર્વક આ રીતે સમજાવવામાં આવે છે–
પ્રથમ ચૌભંગી :– (૧) ચોર વગેરે આ જન્મમાં ચોરી વગેરે કરીને આ જન્મમાં જ જેલ વગેરેની સજા ભોગવે છે. (૨) કેટલાક શિકારી વગેરે આ જન્મમાં પાપ બાંધીને પરલોકમાં નરકાદિના દુઃખ ભોગવે છે. (૩) કેટલાક પ્રાણી પૂર્વભવમાં બાંધેલા પાપકર્મના માઠા ફળ આ ભવમાં ગર્ભકાળથી મરણ સુધી દરિદ્રતા, વ્યાધિ આદિ રૂપે ભોગવે છે. (૪) પૂર્વભવમાં ઉપાર્જન કરેલા અશુભ કર્મોના ઉદયે કાગડા, ગિધડા આદિ જીવો માંસભક્ષણાદિ કરીને પાપ કર્મોનો બંધ કરે છે અને નરકાદિમાં દુઃખ ભોગવે છે.
બીજી ચૌભંગી :– (૧) તીર્થંકરોને દાન આપનાર દાતા આ ભવમાં સાતિશય પુણ્ય બાંધી સુવર્ણવૃષ્ટિ આદિ પાંચ દિવ્ય પ્રાપ્ત કરી, પુણ્યફળ ભોગવે છે. (૨) સાધુ આ લોકમાં સંયમની સાધનાની સાથે પુણ્યકર્મનો બંધ કરી, પરભવમાં સ્વર્ગાદિ સુખ ભોગવે છે. (૩) પૂર્વભવમાં બાંધેલા પુણ્યના ફળને તીર્થંકરાદિ આ ભવમાં ભોગવે છે. (૪) પૂર્વભવમાં બાંધેલા પુણ્ય કર્મના ફળના પરિણામે દેવભાવમાં સ્થિત તીર્થંકરાદિનો આત્મા પછીના ભવમાં તીર્થંકરાદિ રૂપે જન્મી, પુણ્ય ફળ ભોગવે છે.
પ્રથમ ચૌભંગીમાં પાપકર્મના ફળ ભોગવવાના ચાર પ્રકાર બતાવ્યા છે અને બીજી ચૌભંગીમાં પુણ્યકર્મ ભોગવવાના ચાર પ્રકાર બતાવ્યા છે.
અહીં નિર્વેદની કથાના આઠ વિકલ્પ કર્યા છે. તેનાથી ફલિત થાય છે કે પુણ્ય અને પાપ બંનેના ફળ બતાવીને શ્રોતાની સંયમ, વ્રત પ્રત્યાખ્યાન વગેરે અનુષ્ઠાન પ્રત્યે રુચિની વૃદ્ધિ કરાવવી જોઈએ. કૃશ અને દૃઢ પુરુષની ચૌભંગીઓ :
३१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - किसे णाममेगे किसे, किसे णाममेगे दढे, दढे णाममेगे किसे, दढे णाममेगे दढे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ છે, તે આ પ્રમાણે છે– (૧)કોઈ પુરુષ શરીર અને મન બન્નેથી કૃશ હોય છે અથવા પહેલા પણ કૃશ અને પછી પણ કૃશ હોય છે. (૨) કોઈ પુરુષ શરીરથી કૃશ પણ મનોબળથી દૃઢ હોય છે. (૩) કોઈ પુરુષ શરીરથી દઢ પણ મનોબળથી કૃશ હોય છે. (૪) કોઈ પુરુષ શરીરથી દૃઢ અને મનોબળથી પણ દઢ હોય છે.
३२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - किसे णाममेगे किससरीरे,
किसे णाममेगे दढसरीरे, दढे णाममेगे किससरीरे, दढे णाममेगे दढसरीरे ।
Page #427
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪: ઉદ્દેશક-૨
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે-(૧) કોઈ પુરુષ ભાવથી અને શરીર બન્નેથી કૃશ હોય છે. (૨) કોઈ પુરુષ ભાવથી કૃશ પરંતુ શરીરથી દઢ હોય છે. (૩) કોઈ પુરુષ ભાવથી દઢ પરંતુ શરીરથી કૃશ હોય છે. (૪) કોઈ પુરુષ ભાવથી દઢ અને શરીરથી દઢ હોય છે. ३३ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- किससरीरस्स णाममेगस्स णाणदसणे समुप्पज्जइ णो दढसरीरस्स । दढसरीरस्स णाममेगस्स णाणदसणे समुप्पज्जइ णो किससरीस्स । एगस्स किससरीरस्सवि णाणदसणे समुप्पज्जइ दढसरीरस्सवि । एगस्स णो किससरीरस्स णाणदसणे समुप्पज्जइ णो दढसरीररस्स ।। ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ કૃશ શરીરવાળા પુરુષને વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પરંતુ દેઢ શરીરવાળાને ઉત્પન્ન થતાં નથી. (૨) કોઈ દઢ શરીરવાળા પુરુષને વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે, પરંતુ કુશ શરીરવાળાને ઉત્પન્ન થતાં નથી. (૩) કોઈ કૃશ શરીરવાળા પુરુષને પણ વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે અને દઢ શરીરવાળાને પણ ઉત્પન્ન થાય છે. (૪) કોઈ કૃશ શરીરવાળા પુરુષને પણ વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થતા નથી અને દઢ શરીરવાળાને પણ ઉત્પન્ન થતાં નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કૃશતા અને દઢતાના આધારે પુરુષની ત્રણ ચૌભંગી દર્શાવી છે. પ્રથમ ચૌભંગી કશ અને દઢ આધારિત, બીજી ચૌભંગી કુશ શરીર અને દઢ શરીર આધારિત અને ત્રીજી ચૌભંગી કુશ-દઢ શરીરવાન, કેવળજ્ઞાન–કેવળદર્શનની ઉત્પત્તિ આધારિત છે. રિસે, ર૮ :- દુર્બળ શરીર કુશ કહેવાય છે. મજબૂત શરીરવાળા, વજઋષભનારાચ વગેરે ઉત્તમ સંહનનવાળા દઢ કહેવાય છે. ભાવની અપેક્ષાએ તુચ્છ પ્રકૃતિવાળા, અસ્થિર ચિત્તવાળા, ક્રોધાદિ કષાયને વશવર્તી જીવ કુશ કહેવાય છે. અતુચ્છ કે ઉમદા પ્રકૃતિવાળા, સ્થિર ચિત્ત અને સ્થિર પરિણામવાળા, ક્ષમાદિ ગુણ યુક્ત વ્યક્તિ દેઢ કહેવાય છે.
કેટલીક વ્યક્તિ શરીરથી કૂશ હોય અને ભાવથી કૃશ હોય. કેટલીક વ્યક્તિ શરીરથી કૃશ અને ભાવથી દઢ હોય. અન્ય ભંગ પણ આ રીતે સમજી લેવા.
પ્રથમ ચૌભંગી કાળની અપેક્ષાએ સમજવી. યથા– કેટલાક મનુષ્ય જન્મથી કૃશ શરીરવાળા હોય પરંતુ પછી પુષ્ટ શરીરવાળા થઈ જાય. આ રીતે અન્ય ભંગ સમજવા.
બીજી ચૌભંગી વિચાર અને શરીરની અપેક્ષાએ સમજવી. યથા– કેટલાક વિચારથી કૃશનબળા હોય પરંતુ શરીરથી દઢ હોય, કેટલાક વિચારોથી દઢતાવાળા હોય પરંતુ શરીરથી કુશ હોય વગેરે ભંગ સમજવા.
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૬૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ત્રીજી ચૌભંગી જ્ઞાન-દર્શનની ઉત્પત્તિની અપેક્ષાએ છે. તેમાં અતિશય જ્ઞાન-દર્શનની પ્રાપ્તિનું નિરૂપણ છે.
સામાન્યતયા દઢ શરીરવાળાને (વજઋષભનારાચ સંહનનવાળાને)અને આસક્તિથી મુક્ત વ્યક્તિને જ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થાય છે પરંતુ સામગ્રીના ભેદથી તેમાં પરિવર્તન થાય છે. (૧) કેટલીક વ્યક્તિ અસ્વસ્થ હોવાથી અથવા તપશ્ચર્યાદિના કારણે કૃશ થઈ ગઈ હોય પરંતુ દેહાસક્તિના અભાવમાં વિશિષ્ટ જ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરે છે. (૨) કેટલીક વ્યક્તિ સ્વસ્થ હોવાથી શરીરથી કુશ ન હોય, દઢ હોય પણ દેહાસક્તિના કારણે કેવળ જ્ઞાન-કેવળ દર્શનને પ્રાપ્ત કરતી નથી. (૩) કેટલીક વ્યક્તિ સ્વસ્થ હોવાથી દઢ શરીરી હોય અને દેહાસક્તિ ન હોવાથી કેવળજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરે છે. (૪) કેટલીક વ્યક્તિ સ્વસ્થ ન હોવાથી કૃશ શરીરી હોય અને દેહાસક્તિ હોવાથી કેવળજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરતી નથી.
તાત્પર્ય એ છે કે કેવળજ્ઞાન-કેવળ દર્શનની ઉત્પત્તિમાં શરીરની કૃશતા કે શરીરની દઢતા કારણ ભૂત નથી. કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં દેહાસક્તિનો અભાવ અને ચારિત્ર, તપની ઉત્કૃષ્ટ આરાધના જ કારણભૂત છે. અતિશય જ્ઞાનદર્શનની ઉત્પત્તિ અનુત્પત્તિ :३४ चउहि ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सि समयंसि अइसेसे णाणदसणे समुप्पज्जिउकामेविण समुप्पज्जेज्जा,तं जहा- अभिक्खणं-अभिक्खणं इत्थिकह भत्तकह देसकहं कहेत्ता भवइ । विवेगेण विउस्सग्गेणं णो सम्ममप्पाणं भावित्ता भवइ । पुव्वरत्तावररत्तकालसमयसि णो धम्मजागरियं जागरइत्ता भवइ । फासुयस्स एसणिज्जस्स उंछस्स सामुदाणियस्स णो सम्मं गवेसित्ता भवइ ।
इच्चेएहिं चउहि ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सि समयसि अइसेसे णाणदसणे समुप्पज्जिउकामेवि, णो समुप्पज्जेज्जा । ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને વર્તમાન સમયમાં અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થવા યોગ્ય હોવા છતાં પણ ઉત્પન્ન થતું નથી. તેના ચાર કારણો છે, તે આ પ્રમાણે છે– (૧) જે વારંવાર સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા કરે છે. (૨) જે વિવેક અને વ્યુત્સર્ગ દ્વારા આત્માને સમ્યક પ્રકારે ભાવિત કરતાં નથી. (૩) જે પૂર્વરાત્રિ(સૂવાના સમયે)અને અપરરાત્રિના સમયે (ઊઠવાના સમયે)ધર્મ
Page #429
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૬૫ |
જાગરણ કરીને આત્માને જાગૃત કરતા નથી. (૪) જે પ્રાસુક, એષણીય, થોડી થોડી અને સામુદાનિક ભિક્ષાની સમ્યક પ્રકારે ગવેષણા કરતા નથી. આ ચાર કારણે નિગ્રંથ, નિગ્રંથીઓને વર્તમાન સમયે ઉત્પન્ન થવા યોગ્ય અતિશય જ્ઞાન, દર્શન ઉત્પન્ન થતું નથી. |३५ चउहि ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सि समयंसि अइसेसे णाणदंसणे समुप्पज्जिउकामे समुप्पज्जेज्जा, तं जहा- इत्थिकहं भत्तकह देसकहं रायकहं णो कहेत्ता भवइ । विवेगेण विउस्सग्गेणं सम्ममप्पाणं भावेत्ता भवइ । पुव्वरत्तावररत्त- कालसमयसि धम्मजागरियं जागरइत्ता भवइ । फासुयस्स एसणिज्जस्स उछस्स सामुदाणियस्स सम्म गवेसित्ता भवइ ।
__एच्चेएहिं चउहिं ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सि समयसि अइसेसे णाणदसणे समुप्पज्जिउकामे समुप्पज्जेज्जा । ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને ચાર કારણે વર્તમાન સમયે, ઉત્પન્ન થવા યોગ્ય, અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે– (૧) જે સ્ત્રીકથા, ભક્ત કથા, દેશ કથા અને રાજ-કથા કરતા નથી. (૨) જે વિવેક અને વ્યુત્સર્ગ દ્વારા આત્માની સમ્યગૂ ભાવના કરે છે. (૩) જે પૂર્વરાત્રિ અને અપરાત્રિએ ધર્મ ધ્યાન કરતાં જાગૃત રહે છે. (૪) જે પ્રાસુક એષણીય, અલ્પ માત્રામાં અને સામુદાનિક ભિક્ષાની સમ્યક પ્રકારે ગવેષણા કરે છે.
આ ચાર કારણે નિગ્રંથ અને નિગ્રંથીને વર્તમાન સમયે, ઉત્પન્ન થવા યોગ્ય અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કેવળજ્ઞાન-દર્શન ઉત્પન્ન થવાના અને ન થવાના ચાર કારણો દર્શાવ્યા છે. સ લે - અતિશય જ્ઞાન. તેના બે અર્થ છે– (૧) કેવળજ્ઞાન અને કેવળદર્શન (૨) અવધિજ્ઞાન, મન:પર્યવ– જ્ઞાન અને વિશિષ્ટ શ્રુતજ્ઞાન.
ત્તિ સમયેલિ - વર્તમાન સમયે. તેના બે અર્થ છે– (૧) કેવળજ્ઞાન દર્શનની અપેક્ષાએ બૂસ્વામી સુધીના ચોથા-પાંચમા આરાનો કાળ (૨) શ્રત વગેરે વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ પાંચમા આરાનો કાળ અથવા સૂત્રવાંચનકર્તાનો પ્રત્યેક કાળ.
સમુખssel :- આ શબ્દનો અર્થ 'ઉત્પન્ન થવાની ઈચ્છાવાળો' થાય છે પરંતુ જ્ઞાનાદિકમાં અભિલાષાનો અભાવ હોય છે. તેથી 'કુત્વાકુવામનો અર્થ 'ઉત્પત્તિને યોગ્ય હોવા છતાં,' તેવો અર્થ કરવો આવશ્યક છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
विवेग विउस्सग :– વિવેક = અશુદ્ધભાવોને છોડી, શરીર અને આત્માની ભિન્નતા સ્વીકારવી. શુદ્ધાશુદ્ધ આહારમાંથી અશુદ્ધ આહારના ત્યાગ કરવારૂપ વિવેક કરવો. વ્યુત્સર્ગ = ઈંદ્રિયોને સંયમિત કરવી, કાયાના મમત્વને છોડી કાયોત્સર્ગ કરવો. આ વિવેક અને વ્યત્સર્ગ જ્ઞાનોત્પત્તિમાં સહાયક થાય છે. पुव्वरत्तावररत्तकाल :- પૂર્વરાત્રિ અને અપરરાત્રિના સમયે. રાત્રિના પ્રથમ પ્રહરને પૂર્વ રાત્રિ અને ચોથા પ્રહરને અપરરાત્રિ કહે છે. તે બંને કાલ ધર્મજાગરણ માટેના છે.
૩૬
પાસુ(પ્રાસુક) :– અચિત્ત આહાર, સળિા- અચિત્ત આહારમાં પણ ગ્રહણ કરવા યોગ્ય, ઉત્પાદન વગેરે દોષથી રહિત, ૩- અનેક ઘરોમાંથી થોડો-થોડો લેવામાં આવતો આહાર. સામુવાળિય– ઉચ્ચ નિમ્નના ભેદ રાખ્યા વિના ગોચરી યોગ્ય ઘરોમાં ગોચરીથી પ્રાપ્ત આહાર.
સ્વાધ્યાયનો કાળ-અકાળ :
३६ कप्पणिग्गंथाण वा णिग्गंथीण वा चउहिं महापाडिवएहिं सज्झायं રેત્તમ્, તેં નહીં- આાસાઢપાડિવ, વમ પાડિવ, ઋત્તિયપાડિવ, સુશિષ્ઠન
पाडिव ।
ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓએ ચાર મહાપ્રતિપદાઓના દિવસે સ્વાધ્યાય કરવો કલ્પનીય
નથી, તે આ પ્રમાણે છે– (૧) અષાઢી પૂનમ પછી આવતી શ્રાવણી એકમ. (૨) આસો મહિનાની પૂનમ પછી આવતી કાર્તિકી એકમ. (૩) કાર્તિકી પૂર્ણિમા પછી આવતી માગસર મહિનાની એકમ. (૪) ચૈત્રી પૂર્ણિમા પછી આવતી વૈશાખી એકમ. (ગુજરાતીની અપેક્ષાએ અષાઢવદ એકમ, આસોવદ એકમ, કારતકવદ એકમ, ચૈત્રવદ એકમ)
३७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा चउहिं संझाहि सज्झायं करेत्तए, તેં નહા- પદમા, પ∞િમાપ, મળ્યે, અન્નુત્તે ।
ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓ માટે ચાર સંધ્યાકાળે સ્વાધ્યાય કરવો કલ્પનીય નથી, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સંધ્યા- સૂર્યોદયથી પહેલાનો સમય. (૨) પશ્ચિમ સંધ્યા- સૂર્યાસ્ત પછીનો સમય. (૩) મધ્યાહ્ન સંધ્યા- દિવસનો મધ્ય સમય. (૪) અર્ધરાત્ર સંધ્યા—મધ્ય રાત્રિનો સમય.
३८ कप्पणिग्गंथाण वा णिग्गंथीण वा चउक्कालं सज्झायं करेत्तए, તેં નહીં- પુખ્તે, અવરહે, પોલે, પન્નૂલે ।
ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને ચાર કાળે સ્વાધ્યાય કરવી કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાતમાં— દિવસના પ્રથમ પ્રહરમાં. (૨) અપરાહ્નમાં– દિવસના અંતિમ પ્રહરમાં. (૩) પ્રદોષમાં– રાત્રિના પ્રથમ પ્રહરમાં. (૪) પ્રત્યૂષમાં– રાતના અંતિમ પ્રહરમાં.
Page #431
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૬૭ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્વાધ્યાય કાળનું તથા સ્વાધ્યાય નિષેધકાળનું વર્ણન છે.
આચારાંગસૂત્ર આદિના મૂળપાઠના પઠન, પાઠન અને પર્યટનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. ચાર મહાપ્રતિપદાના દિવસે તેમજ ચાર સંધ્યાકાળમાં સ્વાધ્યાયનો નિષેધ છે અને ચાર પૂર્વાહ્નાદિ કાળમાં સ્વાધ્યાય કરવાનું વિધાન છે.
મહાપાડિવા :- અષાઢી પૂર્ણિમા, આસો પૂર્ણિમા, કાર્તિકી પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમા, આ ચાર મહા મહોત્સવના દિવસો છે. તે મહોત્સવ ઉજવાયા પછી આવતી પ્રતિપદાને(એકમ)મહાપ્રતિપદા કહેવાય છે. જન સાધારણમાં આ ચાર મહોત્સવ કોઈને કોઈ પ્રકારે પ્રચલિત હોય છે. પરંતુ કોઈ સમયે તેનું મહત્ત્વ વધારે હોય તો કોઈ સમયે ઓછું થઈ જાય છે. (૧) ઈન્દ્ર મહોત્સવ આસો પૂર્ણિમાના દિવસે હોય છે. (૨) સ્કંધ મહોત્સવ કાર્તિક પૂર્ણિમાના દિવસે હોય છે. (૩) યક્ષ મહોત્સવ ચૈત્રી પૂર્ણિમાના દિવસે હોય છે. (૪) ભૂત મહોત્સવ અષાઢી પૂર્ણિમાના દિવસે હોય છે. આ મહોત્સવ બીજા દિવસ સુધી પણ ચાલે છે. દેવી દેવોનું આવાગમન થતું રહે છે. માટે આ બે દિવસ અસ્વાધ્યાયના કહ્યા છે. આ ઉત્સવોમાં ભેગા થયેલા લોકો મદિરાપાન કરી, પોત-પોતાની પરંપરા અનુસાર ઈન્દ્રાદિની પૂજા કરે છે. ઉત્સવના બીજા દિવસે પોતાના મિત્રાદિકોને બોલાવી મદિરા-પાન પૂર્વક ભોજન કરે અને કરાવે છે. તે મદિરાથી ઉન્મત્ત લોકો સાધુને સ્વાધ્યાય કરતા જોઈ કે સાંભળી, ઉપદ્રવ કરે તેવી સંભાવનાના કારણે આવા ઉત્સવના દિવસે સ્વાધ્યાય ન કરવો.
પ્રદોષકાળ = રાત્રિનો પ્રથમ પ્રહર. પ્રત્યુષકાળ = રાત્રિનો અંતિમ પ્રહર. સંધ્યાકાલ છોડી બાકીના સમયમાં સ્વાધ્યાય કરવાની આ સૂત્રમાં આજ્ઞા છે. સૂત્રોક્ત ચારે પ્રહર સ્વાધ્યાય માટે ઉત્તમ
કાલ છે.
ચાર પ્રકારની લોક સંસ્થિતિ :३९ चउव्विहा लोगट्टिई पण्णत्ता तं जहा- आगासपइट्ठिए वाए, वायपइट्ठिए उदधी, उदधिपइट्ठिया पुढवी, पुढविपइट्ठिया तसा थावरा पाणा । ભાવાર્થ :- લોકસ્થિતિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) વાયુ(તનુવાત–ઘનવાત) આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. (૨) ઘનોદધિ વાયુ પર પ્રતિષ્ઠિત છે. (૩) પૃથ્વી ઘનોદધિ પર પ્રતિષ્ઠિત છે. (૪) ત્રસ અને સ્થાવર જીવ પૃથ્વી પર પ્રતિષ્ઠિત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકસ્થિતિનું વર્ણન છે. ક્ષેત્રરૂપ લોકની વ્યવસ્થાને લોક સ્થિતિ કહે છે. ભગવતી
Page #432
--------------------------------------------------------------------------
________________
| ૩૬૮ |
શ્રી કાણાગ સૂત્ર-૧
સુત્ર શતક ૧ ઉદ્દેશક ૬માં પણ લોક સંસ્થિતિ આઠ પ્રકારની કહી છે. અહીં ચોથા સ્થાનના કારણે ચાર પ્રકારની લોકસ્થિતિનું કથન છે. આકાશ, વાયુ, પાણી, પૃથ્વી અને ચરાચર પ્રાણીને અનુલક્ષીને આધાર આધેયનું કથન છે. લોકમાં ચરાચર પ્રાણી પૃથ્વીના આધારે રહે છે. આ દશ્યમાન પૃથ્વી ઘનોદધિ (સઘનજલ)ના આધારે સ્થિત છે. તે ઘનોદધિ ક્રમશઃ ઘનવાન અને તનુવાત રૂપ વાયુના આધારે છે અને તે વાયુ આકાશના આધારે છે. તે આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. તેને અન્ય કોઈ આધારની જરૂર નથી. ચરાચર પ્રાણી પૃથ્વીના આધારે રહે છે. આ કથન સ્કૂલ અને મુખ્ય દષ્ટિએ છે. સૂક્ષ્મ જીવો સંપૂર્ણ લોકમાં છે તેને પૃથ્વીના આધારની આવશ્યકતા હોતી નથી. વાયુના જીવોને પણ પૃથ્વીના આધારની આવશ્યકતા નથી.
(૧) લોકમાં ઘનવાયુ અને તનવાયુ આકાશ પ્રતિષ્ઠિત છે અર્થાત્ આકાશના આધારે સ્થિત છે. (૨) ઘનોદધિ (ઘનરૂપ પાણી) વાયુના આધારે સ્થિત છે. (૩) પૃથ્વીઓ ઘનોદધિના આધારે સ્થિત છે. (૪) ત્રણ-સ્થાવર જીવો પૃથ્વી પ્રતિષ્ઠિત છે.
સ્વામી-સેવકરૂપ ચાર પ્રકારના પુરુષ :४० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- तहे णाममेगे, णोतहे णाममेगे, सोवत्थी णाममेगे, पहाणे णाममेगे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તથાપુરુષ (૨) નોતથાપુરુષ (૩) સૌવસ્તિકપુરુષ (૪) પ્રધાનપુરુષ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વામી, સેવક આધારિત પુરુષના ચાર પ્રકાર કહ્યા છે.
(૧) તથાપુરુષ- તથા એટલે આજ્ઞાનો સ્વીકાર. જે સેવકો સ્વામીના આદેશને 'તહત્તિ' વચન બોલી સ્વીકારે છે અને તદનુરૂપ કાર્ય કરે છે તે. (૨) અતથાપુરુષ– જે સેવકો અતથા = અતથા છે અર્થાત્ આજ્ઞાનો સ્વીકાર કરતા નથી તે. (૩) સૌવસ્તિક પુરુષ– જે સેવક સ્વામીની માત્ર સ્તુતિ કરે,
પલવાચક શબ્દનું ઉચ્ચારણ કરે તે. (૪) પ્રધાનપુરુષ- જે સ્વામી કે રાજા હોય તે. રવ-પર કર્મનો અંત કરનારની ચૌભંગી :४१ चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा- आयंतकरे णाममेगे णो परंतकरे, परंतकरे णाममेगे णो आयंतकरे, एगे आयंतकरेवि परंतकरेवि, एगे णो आयंतकरे णो परंतकरे । ભાવાર્થ - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સ્વકર્મનો અંત કરે છે
Page #433
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
[ ૩૬૯ ]
પરંતુ બીજાના કર્મનો અંત કરતા નથી. (૨) કોઈ પુરુષ બીજાના કર્મનો અંત કરે છે પરંતુ પોતાના કર્મનો અંત કરતા નથી. (૩) કોઈ પુરુષ પોતાના કર્મનો પણ અંત કરે છે અને બીજાના કર્મનો પણ અંત કરે છે. (૪) કોઈ પુરુષ ને પોતાના કર્મનો અંત કરે કે ન બીજાના કર્મનો અંત કરે છે. વિવેચન :અંતરે :- અંત શબ્દના ચાર અર્થ છે. (૧) સ્વપરના સંસારનો અંત કરનાર (૨) સ્વપરની ઘાત કરનાર (૩) સ્વાધીન પરાધીનપણે કાર્ય કરનાર (૪) ધનસંપત્તિને સ્વાધીન પરાધીન રાખનાર. તે ચાર ચૌભંગી આ પ્રમાણે છેપ્રથમ ચૌભગી - (૧) કોઈ પુરુષ પોતાના સંસારનો અંત કરે છે અર્થાત્ કર્મ–મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે પરંતુ બીજાને ઉપદેશાદિ ન આપવાથી બીજાના સંસારનો અંત કરતા નથી. જેમ કે પ્રત્યેક બુદ્ધ કેવલી આદિ, (૨) આચાર્ય વગેરે કે જેઓ અચરમશરીરી હોવાથી પોતાના સંસારનો અંત કરતા નથી પરંતુ ઉપદેશાદિ દ્વારા બીજાના સંસારનો અંત કરે છે. (૩) તીર્થકર તથા સામાન્ય કેવળી જે પોતાના સંસારનો અંત કરે છે અને ઉપદેશાદિ દ્વારા બીજાના સંસારનો પણ અંત કરે છે. (૪) દુષમકાળના આચાર્ય વગેરે કે જેઓ પોતાના સંસારનો અંત કરતા નથી અને બીજાના સંસારનો પણ અંત કરતા નથી. બીજી ચૌભંગી:- (૧) જે આત્મઘાતક હોય પરંતુ બીજાની ઘાત ન કરે. (૨) પર ઘાતક હોય પરંતુ આત્મ ઘાતક ન હોય. (૩) આત્મઘાતક અને પરઘાતક બંને હોય તે. (૪) ન આત્મઘાતક હોય અને ન પરઘાતક હોય. ત્રીજી ચૌભંગીઃ - (૧) આત્મતત્રકર-સ્વાધીનપણે કાર્ય કરે પરંતુ પરતંત્ર બની કાર્ય કરે નહીં. જેમ કે તીર્થકર. (૨) પરતંત્રકર હોય પરંતુ આત્મતત્રકર ન હોય. જેમ કે શૈક્ષ સાધુ. (૩) આત્મતત્રકર પણ હોય અને પરતંત્રકર પણ હોય, જેમ કે- આચાર્ય, સ્થવિર આદિ. (૪) ન આત્મતંત્રકર હોય અને ન પરતંત્રકર હોય. જેમ કે– શઠ પુરુષ. ચોથી ચૌભંગી:- (૧) આત્માયત્તકર ધનાદિને પોતાને આધીન રાખનાર પરંતુ બીજાને આધીન નહીં કરનારા પુરુષ. (૨) પોતાના ધનાદિને પોતાના આધીન ન રાખે પરંતુ બીજાને આધીન કરનારા પુરુષ.(૩) ધનાદિને સ્વપર બન્નેને આધીન રાખનાર પુરુષ. (૪) ધનાદિને ન પોતાને આધીન રાખે કે ન પરને આધીન કરે તેવા પુરુષ. સ્વ-પર ખિન્નતા-દમનતાની ચૌભંગી :४२ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- आयंतमे णाममेगे णो परंतमे, परंतमे णाममेगे णो आयंतमे, एगे आयंतमे वि परंतमे वि एगे णो आयंतमे णो परंतमे । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ આત્મતમ(આત્માને
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૭૦
શ્રી કાણાગ સૂત્ર-૧
ક્રોધિત બનાવનાર)હોય પરંતુ પરતમ ન હોય. (૨) કોઈ પુરુષ પરતમ હોય પરંતુ આત્મતમ ન હોય. (૩) કોઈ પુરુષ આત્મતમ પણ હોય અને પરત પણ હોય. (૪) કોઈ પુરુષ આત્મતમ પણ ન હોય અને પરતમ પણ ન હોય. |४३ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- आयंदमे णाममेगे णो परंदमे, परंदमे णाममेगे णो आयंदमे, एगे आयंदमे वि, परंदमे वि, एगे णो आयंदमे णो परंदमे ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ આત્મદમ હોય પરંતુ પરદમ ન હોય. (૨) કોઈ પુરુષ પરદમ હોય પરંતુ આત્મદમ ન હોય. (૩) કોઈ પુરુષ આત્મદમ પણ હોય અને પરદમ પણ હોય. (૪) કોઈ પુરુષ આત્મદમ પણ ન હોય અને પરદમ પણ ન હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે સ્વ-પરની ક્રોધદશા અને દમનદશા પર પ્રકાશ પાડ્યો છે. વતને :- તમ શબ્દના ત્રણ અર્થ થાય છે (૧) આત્માને ક્રોધિત કરવો (૨) આત્માને અજ્ઞાન અંધકારમાં નાંખવો (૩) આત્માને ખેદખિન્ન કરવો અર્થાત્ જે પોતાના આત્માને ખિન્ન કરે, સ્વયં ખેદને પ્રાપ્ત થાય, સ્વયં ક્રોધ કરે, અજ્ઞાનવશ નિજ સ્વરૂપને વિપરીતરૂપે સ્વીકારે તેને આત્મતમ કહે છે.
પરંતઃ - જે બીજાને ખિન્ન કરે, ખેદ પમાડે તે અથવા અન્યને ક્રોધિત કરે, જિનમતથી વિપરીત પ્રરૂપણા કરી, બીજામાં અજ્ઞાન ઉત્પન્ન કરે તેને પરત કહે છે. આત્મતમ, પરતમ, ઉભયતમ, નોભિયતમ. આ રીતે તેના ચાર પ્રકાર થાય છે.
દમન અપેક્ષાએ પણ ચાર પ્રકારની વ્યક્તિ સંભવે છે. પોતાને દમે અર્થાતુ પોતાની જાતને વશમાં રાખે તે આત્મદમ અને અન્યને વશમાં રાખે તે પરદમ કહેવાય છે. આ રીતે પ્રત્યેક ભંગ સમજવા.
ચાર પ્રકારની ગહ :४४ चउव्विहा गरहा पण्णत्ता,तं जहा- उवसंपज्जामित्तेगा गरहा, वितिगिच्छामित्तेगा गरहा, जंकिंचिमिच्छामित्तेगा गरहा, एवंपि पण्णत्ता एगा गरहा । ભાવાર્થ -ગોંચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપસંપદારૂપ ગહ (૨) વિચિકિત્સારૂપ ગહ (૩) મિચ્છામિરૂપ ગહ (૪) એવમપિ પ્રજ્ઞપ્તિરૂપ ગહ. વિવેચન :હ -ગુરુાિ આભનો નિંા અef, ગુરુ સાક્ષીએ પોતાના દોષોની નિંદા કરવી, તેને ગહ
Page #435
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૭૧
કહે છે. દુરાચરણ પ્રત્યેના કુત્સિત ભાવને ગર્તા કહે છે. ગર્તા પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર છે. પ્રસ્તુત સૂત્રમાં અનેક પ્રકારની માનસિક ગર્તા દર્શાવી છે. (૧) ૩૫%ામિત્તે રદ :- દોષોના નિવેદન માટે, ગુરુની પાસે જાઉં તેવો વિચાર પણ એક પ્રકારની ગહ છે અને હું અતિચારોને છોડું' આવી દોષની સ્વીકૃતિ, અનુભૂતિ પણ એક પ્રકારની ગર્તા છે. (૨) વિરતિનિચ્છાનિત્તિ રદ – શંકા ન કરવા યોગ્ય એવા જિન ભાષિત તત્ત્વો પ્રત્યે કે ગુરુ પ્રત્યે મેં શંકા કરી, આ પ્રકારની સ્વીકૃતિ પણ એક પ્રકારની ગહ છે. (૩) ગં વિવિ મિચ્છામિત્તેT RT -દોષનું સેવન કર્યું છે તે મિથ્યા થાઓ, આ રીતે પ્રતિક્રમણ કરવું પણ એક ગર્તા છે.
પUTI IRહા :- પોતાના દોષ ઢાંકવા 'આ રીતે પણ શાસ્ત્રમાં કહ્યું છે અથવા મને ગુરુદેવે આ રીતે સમજાવ્યું છે' આ પ્રમાણે હું ઉસૂત્ર પ્રરૂપક છું, આ પ્રકારની આત્મ સ્વીકૃતિ પણ એક ગર્તા છે. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં સર્વત્ર આત્મદોષ સ્વીકૃતિ રૂપ ગહનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. સ્વ-પર નિગ્રહના સાચ્ચર્યની ચૌભંગી :४५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे अलमंथू भवइ णो परस्स, परस्स णाममेगे अलमंथू भवइ णो अप्पणो, एगे अप्पणो वि अलम) भवइ परस्स वि, एगे णो अप्पणो अलमथू भवइ णो परस्स । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ આત્મનિગ્રહમાં સમર્થ હોય પણ પરનિગ્રહમાં અસમર્થ હોય. (૨) કોઈ પરનિગ્રહમાં સમર્થ હોય પણ આત્મનિગ્રહમાં અસમર્થ હોય. (૩) કોઈ આત્મનિગ્રહમાં સમર્થ હોય અને પરનિગ્રહમાં પણ સમર્થ હોય. (૪) કોઈ આત્મનિગ્રહમાં અસમર્થ હોય અને પરનિગ્રહમાં પણ અસમર્થ હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વ–પરનિગ્રહનું સામર્થ્ય દર્શન છે. અનમતુ = સમર્થ હોય છે. તેના બે પ્રકાર છે– (૧) આત્મ દમન કરવામાં સમર્થ (૨) પોતાના દરેક કાર્ય કરવામાં સમર્થ. ભાવાર્થમાં પ્રથમ અર્થની અપેક્ષાએ ચૌભંગી કહી છે.
બીજી ચૌભગી - (૧) કોઈ પુરુષ પોતાના દરેક કાર્ય કરવા સમર્થ હોય પરંતુ બીજાના કાર્યમાં નહીં. (૨) કોઈ બીજાના કાર્યો કરવા સમર્થ હોય છે પરંતુ પોતાના કાર્યો કરી શકતો નથી. (૩) કોઈ સ્વ-પર બંનેના કાર્યો કરવા સમર્થ હોય છે. (૪) કોઈ સ્વ–પર બંનેના કાર્યો કરવા અસમર્થ હોય છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આત્મનિગ્રહનો અર્થ છે– પોતાના આત્માને, વિષયમાં જતી ઈદ્રિયોને અને દુર્નયામાં પ્રવૃત્ત પોતાની જાતને રોકવી. કેટલાક મનુષ્યો સ્વનો નિગ્રહ કરે, કેટલાક પરનો નિગ્રહ કરે અને કેટલાક સ્વ–પરનો નિગ્રહ કરવામાં સમર્થ હોય છે. કેટલાક સ્વ-પર બંનેના નિગ્રહમાં અસમર્થ હોય છે. સ્વનો નિગ્રહ કરનાર 'આત્મ અલમસ્તુ' અને અન્યનો નિગ્રહ કરે તે પર અલમસ્તુ' કહેવાય છે. બાજુ-વક માર્ગ તથા પુરુષની ચૌભંગી :
४६ चत्तारि मग्गा पण्णत्ता, तं जहा- उज्जू णाममेगे उज्जू, उज्जू णाममेगे वंके, वंके णाममेगे उज्जू, वंके णाममेगे वंके ।।
___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उज्जू णाममेगे उज्जू, उज्जू णाममेगे वंके, वंके णाममेगे उज्जू, वंके णाममेगे वंके । ભાવાર્થ :- ચાર પ્રકારના માર્ગ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેમાર્ગ
પુરુષ (૧) ઋજુ-ઋજુ
(૧) ઋજુ-ઋજુ (૨) ઋજુ-વક્ર
(૨) ઋજુવક (૩) વક્ર-ઋજુ
(૩) વક્ર-ઋજુ (૪) વક્ર–વક્ર
(૪) વક્ર–વક્ર વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માર્ગ અને પુરુષની ઋજુતા અને વક્રતા દર્શાવી છે. ઋજુનો અર્થ સરળ, સીધો અને વક્રનો અર્થ કુટિલ, વાંકોચૂકો છે. માર્ગ પક્ષમાં - કેટલાક માર્ગ પ્રારંભમાં સરળ–સીધા હોય અને પછી અંત સુધી પણ સીધા હોય તેને
જુ–ઋજુ કહેવાય અથવા જે માર્ગ ઉપરથી દેખાવમાં સરળ લાગતા હોય અને તેના ઉપર ચાલતા, પરિચયમાં પણ સરળ હોય તે ઋજુ-ઋજુ માર્ગ કહેવાય. તે જ પ્રમાણે કેટલાક પુરુષ પહેલા સરળ હોય અને પછી પણ સરળ રહે અથવા ઉપરથી સરળ દેખાતા પુરુષ અંદરથી પણ સરળ હોય તો તે ઋજુ–2જુ કહેવાય. આ જ રીતે શેષ ભંગ જાણવા. ક્ષેમ-અક્ષેમ માર્ગ તથા પુરુષની ચૌભંગીઓ :४७ चत्तारि मग्गा पण्णत्ता, तं जहा- खेमे णाममेगे खेमे, खेमे णाममेगे अखेमे, अखेमे णाममेगे खेमे, अखेमे णाममेगे अखेमे ।
Page #437
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક–૨
૩૭૪
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- खेमे णाममेगे खेमे, खेमे णाममेगे अखेमे, अखेमे णाममेगे खेमे, अखेमे णाममेगे अखे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના માર્ગ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ માર્ગ પ્રારંભમાં ક્ષેમ (ઉપદ્રવ રહિત) હોય અને પછી પણ ક્ષેમ રહે. (૨) કોઈ માર્ગ પ્રારંભમાં ક્ષેમ હોય અને પછી અક્ષેમ હોય. (૩) કોઈ માર્ગ પ્રારંભમાં અક્ષેમ હોય અને પછી ક્ષેમ હોય. (૪) કોઈ માર્ગ પ્રારંભમાં અક્ષેમ હોય અને પછી પણ અક્ષેમ રહે.
તેજ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પહેલાં ક્ષેમ (કષાય રહિત) હોય અને પછી પણ ક્ષેમ રહે. (૨) કોઈ પુરુષ પહેલાં ક્ષેમ (કષાય રહિત) હોય અને પછી અક્ષેમ થઈ જાય. (૩) કોઈ પુરુષ પહેલાં અક્ષેમ (કષાય સહિત) હોય અને પછી ક્ષેમ થઈ જાય. (૪) કોઈ પહેલાં અક્ષેમ (કષાય સહિત) હોય અને પછી પણ અક્ષેમ રહે.
પુરુષ
४८ चत्तारि मग्गा पण्णत्ता, तं जहा- खेमे णाममेगे खेमरूवे, खेमे णाममेगे अखेमरूवे, अखेमे णाममेगे खेमरूवे, अखेमे णाममेगे अखेमरुवे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा - खेमे णाममेगे खेमरूवे, खेमे णाममेगे अखेमरूवे, अखेमे णाममेगे खेमरूवे, अखेमे णाममेगे अखेमरूवे । ભાવાર્થ :- ચાર પ્રકારના માર્ગ એ તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે—– પુરુષ
માર્ગ
(૧) ક્ષેમ—ક્ષેમરૂપ.
(૧) ક્ષેમ—ક્ષેમરૂપ પુરુષ. (૨) ક્ષેમ–અક્ષેમરૂપ પુરુષ.
(૨) ક્ષેમ–અક્ષેમરૂપ.
(૩) અક્ષેમ—ક્ષેમરૂપ.
(૩) અક્ષેમ–ક્ષેમરૂપ પુરુષ. (૪) અક્ષેમ–અક્ષેમરૂપ પુરુષ.
(૪) અક્ષેમ–અક્ષેમરૂપ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ક્ષેમ, અક્ષેમ, ક્ષેમરૂપ, અક્ષેમરૂપ માર્ગ અને પુરુષની ચાર ચૌભંગીનું કથન છે. ક્ષેમનો અર્થ છે કલ્યાણકારી, નિરુપદ્રવી અથવા ક્ષમાદિ ગુણને ક્ષેમ કહે છે. ક્રોધાદિ કષાય, મિથ્યાત્વ વગેરે અપ્રશસ્ત, અકલ્યાણકારક છે, સંસાર ભ્રમણ વધારનાર છે તેથી તેને અક્ષેમ કહે છે.
માર્ગ પક્ષમાં ઃ— જે માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત હોય અને પછી પણ અંત સુધી ઉપદ્રવ રહિત જ હોય તો તે 'ક્ષેમ—ક્ષેમ' માર્ગ કહેવાય છે. અથવા જે માર્ગની ઉપદ્રવ રહિત રૂપે પ્રસિદ્ધ હોય અને વાસ્તવમાં પણ તે ઉપદ્રવ રહિત જ હોય તો તે 'ક્ષેમ ક્ષેમ' કહેવાય. જે માર્ગ પ્રારંભમાં નિરુપદ્રવ હોય પણ પછી
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૭૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ઉપદ્રવ યુક્ત હોય તો તે માર્ગ ક્ષેમ–અક્ષેમ માર્ગ કહેવાય. તે જ રીતે શેષભંગ સમજવા. તેમને :- ક્ષેમ૩૫. કોઈ માર્ગનિરુપદ્રવ હોવાથી ભાવની અપેક્ષાએ ક્ષેમ હોય અને આકૃતિ-સ્વરૂપની અપેક્ષાએ ક્ષેમરૂપ હોય તો કોઈ માર્ગ નિરુપદ્રવ હોવાથી ક્ષેમ હોય પણ અક્ષેમ આકારવાળો હોવાથી અક્ષેમરૂપ હોય. અન્યભંગ પણ આ પ્રમાણે સમજવા. પુરુષપક્ષમાં - કેટલાક પુરુષ ક્રોધાદિ ઉપદ્રવથી રહિત હોવાથી ક્ષેમ હોય અને પછી પણ ક્ષેમ જ રહે તો કેટલાક પુરુષ પહેલા ક્ષેમ હોય પછી ક્રોધાદિના કારણે અક્ષમ બની જાય વગેરે. બીજી ચૌભંગીમાં રૂપ એટલે આકાર. સાધુનો દ્રવ્યવેષ ક્ષેમરૂપ છે અને ભાવ સાધુપણુ પણ ક્ષેમરૂપ છે. દ્રષ્ટાંત સહિત ચૌભંગી :- (૧) કેટલાક દ્રવ્યલિંગથી ક્ષેમ હોય અને ક્રોધાદિ કષાયના અભાવમાં ક્ષેમરૂપ રહે છે. જેમ કે સુસાધુ. (૨) કેટલાક ભાવથી ક્ષેમ હોય પણ મિથ્યાત્વી રાજાના નિમિત્તે વેષ છોડવો પડે તો અક્ષેમરૂપ બની જાય. (૩) કેટલાક ભાવથી અક્ષમ હોય પણ દ્રવ્યલિંગ અપેક્ષાએ ક્ષેમરૂપ હોય. જેમ કે– નિતવ. (૪) કેટલાક ભાવથી અક્ષમ હોય અને દ્રવ્યથી અક્ષમ રૂપ હોય. ગૃહસ્થ, અન્ય તીર્થિકવતું. શંખ ધૂમાદિ તથા પુરુષ-સ્ત્રીની ચૌભંગી :
४९ चत्तारि संबुक्का पण्णत्ता,तं जहा- वामे णाममेगे वामावत्ते, वामे णाममेगे दाहिणावत्ते, दाहिणे णाममेगे वामावत्ते, दाहिणे णाममेगे दाहिणावत्ते ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- वामे णाममेगे वामावत्ते, वामे णाममेगे दाहिणावत्ते, दाहिणे णाममेगे वामावत्ते, दाहिणे णाममेगे दाहिणावत्ते। ભાવાર્થ :- ચાર પ્રકારના શંખ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેશંખ
પુરુષ (૧) વામ–વામાવર્ત
(૧) વામ-વામાવર્ત (૨) વામ-દક્ષિણાવર્ત
(૨) વામ–દક્ષિણાવર્ત (૩) દક્ષિણ–વામાવર્ત
(૩) દક્ષિણ–વામાવર્ત | (૪) દક્ષિણ-દક્ષિણાવર્ત
(૪) દક્ષિણ-દક્ષિણાવર્ત ५० चत्तारि धूमसिहाओ पण्णत्ताओ,तंजहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो। एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तंजहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારની ધૂમશિખા અને તે જ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રીઓ કહી છે, તે આ પ્રમાણે છે– વામા–વામાવર્તા ધૂમશિખા તથા સ્ત્રીના ચાર–ચાર ભંગ કહેવા.
Page #439
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૭૫ ]
|५१ चत्तारि अग्गिसिहाओ पण्णत्ताओ, तं जहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो । एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારની અગ્નિશિખા અને તે જ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રી કહી છે, તે આ પ્રમાણે છે– વામા–વામાવર્તા અગ્નિશિખા તથા સ્ત્રીના ચાર-ચાર ભંગ કહેવા. ५२ चत्तारि वायमंडलिया पण्णत्ता,तंजहा-वामा णाममेगा वामावत्ता, चउभंगो। एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तंजहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારની વાત માંડલિકા અને તે જ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રી કહી છે, તે આ પ્રમાણે છે- વામાં–વામાવર્તા વાત માંડલિકા તથા સ્ત્રીના ચાર–ચાર ભંગ કહેવા. ५३ चत्तारि वणसंडा पण्णत्ता, तं जहा- वामे णाममेगे वामावत्ते, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- वामे णाममेगे वामावत्ते, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના વનખંડ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેવામ–વામાવર્ત વનખંડ તથા પુરુષના ચાર-ચાર ભંગ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શંખ અને વનખંડોની જેમ ચાર-ચાર પ્રકારના પુરુષ કહ્યા છે અને ધૂમશિખા, અગ્નિ શિખા તથા વંટોળિયાની જેમ ચાર-ચાર પ્રકારની સ્ત્રીનું કથન છે.
સંg :- શંબૂકનો અર્થ છે શંખ. શંખના અનેક પ્રકારમાં મુખ્ય બે પ્રકાર છે– ડાબો અને જમણો. અનુકૂળ સ્વભાવવાળો શંખ દક્ષિણ શંખ-જમણો શંખ કહેવાય છે. પ્રતિકૂળ સ્વભાવવાળો શંખ વામ શંખ ડાબો શંખ કહેવાય છે. મંગલકાર્યમાં દક્ષિણ (જમણો) શંખ વગાડવો શ્રેષ્ઠ મનાય છે. અમંગલકાર્યમાં ડાબો શંખ વગાડાય છે.
વામશંખ બે પ્રકારના છે, વામાવર્ત અને દક્ષિણાવર્ત. તે જ રીતે દક્ષિણશંખ પણ બે પ્રકારના છે– દક્ષિણાવર્ત અને વામાવર્ત. જે શંખનો ડાબી તરફ વળાંક હોય, આવર્તની શરૂઆત ડાબી તરફથી થતી હોય તે વામાવર્ત કહેવાય છે. જે આવર્તનો વળાંક જમણી બાજુ હોય અને આવર્તની શરૂઆત જમણી તરફથી થતી હોય તે દક્ષિણાવર્ત કહેવાય છે. તેમાં વામ અને વામાવર્ત એ નિકૃષ્ટ ગણાય છે. દક્ષિણ અને દક્ષિણાવર્ત, તે શ્રેષ્ઠ ગણાય છે. શેષ શંખ મધ્યમ શ્રેણીમાં ગણાય છે. રિસનાયા :- પુરુષ વિષે વામ એટલે પ્રકૃતિથી વક્ર, મિથ્યાદૃષ્ટિ, નાસ્તિક, પ્રતિકૂળ ગુણવાન,
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
સ્વાર્થી. વામાવર્ત એટલે વિપરીત આચરણ કરનાર. દક્ષિણ એટલે સમકિતી, આસ્તિક, પરાર્થી, અનુકૂળ ગુણવાન અને દક્ષિણાવર્ત એટલે શુભ આચરણ કરનાર. કેટલાક પુરુષ વામ એટલે પ્રકૃતિથી વક્ર હોય અને વામાવર્ત એટલે પ્રવૃત્તિથી પણ વક્ર હોય છે વગેરે ભંગ સમજવા. વનસંડા - વનખંડ એટલે ઉદ્યાન. વનખંડના મુખ્ય બે પ્રકાર છે. (૧) જે વનમાં હિંસક જંતુઓ અને ચોર-ડાકુઓ રહેતાં હોય, કાંટા હોય, ફળફૂલ ન હોય, ઉજ્જડ હોય તે વામ વન–ખંડ કહેવાય. (૨) જે આકર્ષક, મનમોહક હોય, તપસ્વી અને યોગીજનોનું તપોવન હોય તે વનખંડ દક્ષિણ કહેવાય. તે પ્રત્યેક વનખંડ બે પ્રકારના છે. વામાવર્ત અને દક્ષિણાવર્ત.
પુરુષની તુલના વનખંડ સાથે કરવામાં આવી છે. નાસ્તિકને વામ અને આસ્તિકને દક્ષિણ કહે છે. અશુભમાં પ્રવૃત્તને વામાવર્ત અને શુભમાં પ્રવૃત્તને દક્ષિણાવર્ત કહે છે. ધૂમસદ - ધૂમશિખા = ધૂમ્રશ્રેણી, ધૂમાડાની શેર. અહીં જે ધૂમાડો પ્રતિકૂળ હોય તેને વામ અને ડાબી બાજ વળાંક લેતો હોય તેને વામાવર્તા કહે છે. સ્ત્રીપક્ષમાં વામા = પ્રતિકૂળ સ્વભાવવાળી સ્ત્રી અને વામાવર્તા = વિપરીત આચરણવાળી સ્ત્રી.
શંખ શબ્દ પુલિંગ છે તેથી સૂત્રમાં તેની સાથે ચાર પ્રકારના પુરુષનું કથન કર્યું છે અને ધૂમશિખા સ્ત્રીલિંગ વાચી શબ્દ છે તેથી તેની સાથે ચાર પ્રકારની સ્ત્રીનું કથન કર્યુ છે. મલિન સ્વભાવની સમાનતાના આધારે સ્ત્રી માટે ધૂમશિખાનું દષ્ટાંત આપ્યું છે.
જાતિe - ઊપર ઊઠતી અગ્નિની જવાળાઓને અગ્નિશિખા કહે છે. અગ્નિશિખા મૂલતઃ બે પ્રકારની છે. (૧) ચિત્તામાંથી નીકળતી અપવિત્ર અગ્નિને વામા અને (૨) હવનકુંડમાંથી નીકળતી પવિત્ર અગ્નિ- શિખાને દક્ષિણા કહે છે. જેની શિખા ડાબી બાજુ વળાંક લે તે વામાવર્ત અને જમણી બાજુ વળાંક લે તે દક્ષિણાવર્ત કહેવાય છે. અગ્નિ પ્રકાશ પણ આપે છે અને તાપ પણ આપે છે.
જ્યોતિ પ્રકાશ આપે અને જ્વાળા બાળે છે. તે રીતે જે સ્ત્રી સ્વ–પરને, પિતૃકુળ તથા શ્વસુરકુળને પ્રકાશિત કરે છે, તે જ્યોતિ સમાન છે અને જે બાળે, સંતાપ આપે, બીજાના વિકારોને ઉત્તેજિત કરે, શાંત મનને ક્રોધિત કરે, તે જ્વાળા સમાન છે અને કનિષ્ઠ છે. અગ્નિશિખાની જેમ તાપ યુક્ત હોવાથી સ્ત્રી માટે અગ્નિશિખાનું દષ્ટાંત યોજ્યું છે. વાયમંડાયા - વાતમંડલિકા અર્થાત્ વંટોળ. તે જ્યારે નુકશાન કરે ત્યારે વામાં અને મનમોહક અને સુખદ હોય ત્યારે દક્ષિણા કહેવાય. શુકનની દષ્ટિએ વામાવર્ત વાતમંડલિકા અશુભ અને દક્ષિણાવર્ત વાતમંડલિકા શુભસૂચક છે. તે સ્વભાવે ચપળ હોય છે.
વાત મંડલિકા સમાન ચાર પ્રકારની સ્ત્રીઓ છે– જે સ્ત્રી કુટિલ હોય તે વામા અને સ્વૈરવિહારી હોય તે વામાવર્ત કહેવાય. જે સ્ત્રી દુષ્ટ સ્વભાવવાળી હોય તે વામા પરંતુ પતિવ્રતા હોય તે દક્ષિણાવર્તા છે. જે સ્ત્રી કલાચાતુર્યથી સંપન્ન હોય તે દક્ષિણા પરંતુ સ્વૈરવિહારી હોય તે વામાવર્ત છે. જે સ્ત્રી ચાતુર્ય આદિ
Page #441
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૭૭
ગુણોથી યુક્ત હોય તે દક્ષિણા હોય અને પતિવ્રતા વગેરે ગુણવાળી હોય તે દક્ષિણાવર્ત છે. નિગ્રંથ-નિગ્રંથીના વાર્તાલાપના કારણો :५४ चउहिं ठाणेहिं णिग्गंथे णिग्गंथिं आलवमाणे वा संलवमाणे वा णाइक्कमइ, तं जहा- पथ पुच्छमाणे वा, पथ देसमाणे वा, असणं वा पाणं वा खाइम वा साइमं वा दलेमाणे वा, असणं वा पाणं वा खाइमं वा साइमं वा दलावेमाणे वा । ભાવાર્થ :- નિગ્રંથ ચાર કારણે નિર્ચથી સાથે આલાપ-સંલાપ કરવા છતાં નિગ્રંથાચારનું ઉલ્લંઘન કરતા નથી, તે આ પ્રમાણે છે– (૧) માર્ગ પૂછતાં (૨) માર્ગ બતાવતાં (૩) અશન, પાન, ખાધ અને સ્વાદ્ય દેતાં (૪) ગુહસ્થોના ઘરેથી અશન, પાન, ખાધ અને સ્વાદ્ય અપાવતાં વાર્તાલાપ કરી શકે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વી વચ્ચેના વાર્તાલાપના કારણ રજૂ કર્યા છે. જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. કારણ વિના સાધુ સાધ્વી પરસ્પરના અતિ સંપર્કથી દૂર રહેવા માટે વાર્તાલાપ કરતા નથી. અહીં ચોથા સ્થાનના કારણે ચાર કારણનું કથન કર્યું છે. સ્વાધ્યાય, આલોચના આદિ માટે પણ સાધુ-સાધ્વી પરસ્પર વાર્તાલાપ કરી શકે છે.
વિહારમાં ક્યારેક બંને સામસામે મળી જાય અને માર્ગ પૂછવાનો અથવા રોગ આદિ કારણે આહારાદિના આદાન પ્રદાનનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે પરસ્પર વાતચીત થાય છે. વગર કારણે તેઓ આહારાદિનું આદાન-પ્રદાન કરતા નથી.
તમસ્કાયનાં નામો :
५५ तमुक्कायस्स णं चत्तारि णामधेज्जा पण्णत्ता, तं जहा- तमेइ वा, तमुक्काए-इवा, अंधकारेइ वा, महंधकारेइ वा । ભાવાર્થ - તમસ્કાયના ચાર નામ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તમ (૨) તમસ્કાય (૩) અંધકાર (૪) મહાન્ધકાર. ५६ तमुक्कायस्स णं चत्तारि णामधेज्जा पण्णत्ता, तं जहा- लोयंधगारेइ वा, लोगतमसेइ वा, देवंधगारेइ वा देवतमसेइ वा । ભાવાર્થ :- તમસ્કાયના ચાર નામ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) લોકાન્ધકાર (૨) લોકતમ (૩) દેવાન્ધકાર (૪) દેવતમ.
Page #442
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧)
५७ तमुक्कायस्स णं चत्तारि णामधेज्जा पण्णत्ता, तं जहा- वातफलिहेइ वा, वातफलिहखोभेइ वा, देवरण्णेइ वा, देववूहेइ वा । ભાવાર્થ :- તમસ્કાયના ચાર નામ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વાતપરિઘ (૨) વાતપરિઘક્ષોભ (૩) દેવારણ્ય (૪) દેવભૂહ. ५८ तमुक्काए णं चत्तारि कप्पे आवरित्ता चिट्ठइ, तं जहा- सोहम्मीसाणं सणकुमार माहिंदं । ભાવાર્થ :- તમસ્કાય ચાર કલ્પોને ઘેરાઈને સ્થિત છે, તે આ પ્રમાણે છે– (૧) સૌધર્મ કલ્પ (૨) ઈશાન કલ્પ (૩) સનસ્કુમાર કલ્પ (૪) મહેન્દ્ર કલ્પ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તમસ્કાયનું નિરૂપણ છે. અપકાયના પરિણમન રૂ૫ અંધકારને તમસ્કાય કહે છે. જંબૂદ્વીપથી અસંખ્યાતમાં અરૂણોદય સમુદ્રમાં ૪૨ હજાર યોજન અંદર ગયા પછી ત્યાંથી એક સરખી વિસ્તૃત ગોળાકાર અંધકારની એક શ્રેણી ઉપર ઊઠે છે. જે ૧૭૨૧ યોજન ઊંચે જઈને, તિરછાભાગમાં વિસ્તૃત થાય છે અને સૌધર્માદિ ચારે દેવલોકને ઘેરીને, પાંચમાં દેવલોકના રિષ્ટ નામના વિમાન સુધી જાય છે. તે પાણીમય પદાર્થ છે, તેના પુગલ અંધકારમય છે, તેથી તેને તમસ્કાય કહે છે.
શ્રી ભગવતી સૂત્રમાં તમસ્કાયના ૧૩ નામનું કથન છે. અહીં ચોથા સ્થાનમાં ત્રણ સૂત્રોમાં સૂત્રકારે ચાર-ચાર નામનું કથન કરીને કુલ ૧૨ નામ કહ્યા છે. તેનું તેરમું નામ અરુણોદક સમુદ્ર છે.
ચાર નામ સામાન્ય અંધકારના અને બીજા ચાર નામ મહાન્ધકારના વાચક છે. લોકમાં તેની સમાન અત્યંત કાળો બીજો પદાર્થ નથી તેથી તેને લોકત્તમ અને લોકાલ્પકાર કહે છે. બલવાન દેવોથી ભયભીત બની, બીજા દેવ તેમાં છુપાઈ જાય છે, તેથી લોકાર્ધકાર નામ સાર્થક છે. દેવો તથા તેમના વસ્ત્ર અને આભૂષણોની દિવ્ય પ્રભા પણ તે તમસ્કાયમાં નષ્ટ થઈ જાય છે, તેથી દેવતમ અને દેવાન્ધકાર નામ સાર્થક છે.
તે તમસ્કાયમાં વાયુ પણ પ્રવેશ કરી શક્તો નથી, તેથી તેને વાતપરિઘ અને વાતપરિઘ ક્ષોભ કહે છે. શ્રી ભગવતી સૂત્રમાં વાતપરિઘ અને વાતપરિઘ ક્ષોભના સ્થાને દેવપરિઘ અને દેવપરિઘક્ષોભ નામ છે. દેવો માટે પણ તે દુર્ગમ છે. તેથી તેને દેવારણ્ય અને દેવભૂહ કહે છે. અયોગ્ય સાધકોની ચાર અવસ્થાઓ :५९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- संपागडपडिसेवी णाममेगे,
Page #443
--------------------------------------------------------------------------
________________
स्थान- ४ : उद्देश५-२
३७८
पच्छण्ण पडिसेवी णाममेगे, पडुप्पण्णणंदी णाममेगे णिस्सरणणंदी णाममेगे । भावार्थ :- यार प्रहारना पुरुष ह्या छे, ते या प्रमाणे छे - ( १ ) संप्रड प्रतिसेवी - कोई प्रगट ३ये घोषनुं सेवन १२. (२) प्रच्छन्न प्रतिसेवी - अर्ध गुप्त३ये घोषनुं सेवन १२. (3) प्रत्युत्पन्न प्रतिनन्हीકોઈ વર્તમાનમાં સુખ, સન્માન, પ્રતિષ્ઠા, લાભ વગેરે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં આનંદાનુભવ કરે. (૪) નિઃસરણ નન્હી– કોઈ બીજાના ચાલ્યા જવાથી આનંદ માને. જેમ કોઈ શિષ્ય ગચ્છ બહાર નીકળી જવાથી ગણવાસી શિષ્યો આનંદ માને અથવા સ્વયં ગણથી કે ગુરુઆજ્ઞાથી ગચ્છથી છૂટા પડી આનંદ भाने.
સેના અને પુરુષની ચૌભંગીઓ :
६० चत्तारि सेणाओ पण्णत्ताओ, तं जहा- जइत्ता णाममेगा णो पराजिणित्ता, पराजिणित्ता णाममेगा णो जइत्ता, एगा जइत्ता वि पराजिणित्ता वि, एगा जो जइत्ता णो पराजिणित्ता ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जइत्ता णाममेगे णो पराजिणित्ता, पराजिणित्ता णाममेगे णो जइत्ता, एगे जइत्ता वि पराजिणित्ता वि, एगे जो जइत्ता णो पराजिणित्ता ।
ભાવાર્થ : – ચાર પ્રકારની સેના અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– સેના
પુરુષ
(१) ओ सेना छते छे पए। परावित थती नथी.
વિજય પ્રાપ્ત અને અપરાજિત (૨) પરાજિત અને અવિજયી
(૨) કોઈ સેના પરાજિત થાય પણ જીતતી નથી. (૩) કોઈ સેના ક્યારેક જીતે અને ક્યારેક પરાજિત પણ થાય છે.(૩) વિજય પ્રાપ્ત અને પરાજિત (૪) કોઈ સેના વિજિત કે પરાજિત કંઈપણ થતી નથી. (૪) વિજય પરાજયથી રહિત
६१ चत्तारि सेणाओ पण्णत्ताओ, तं जहा- जइत्ता णाममेगा जयइ, जइत्ता णाममेगा पराजिणइ, पराजिणित्ता णाममेगा जयइ, पराजिणित्ता णाममेगा पराजिणइ ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - जइत्ता णाममेगे जयइ, जइत्ता णाममेगे पराजिणति, पराजिणित्ता णाममेगे जयइ, पराजिणित्ता णाममेगे पराजिणइ ।
Page #444
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભાવાર્થ:- ચાર પ્રકારની સેના અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે—
સેના
(૧) કોઈ સેના પહેલાં જીતી હોય અને પછી.
૩૮૦
(૨) કોઈ પહેલાં જીતીને પછી હારી જાય. (૩) કોઈ પહેલાં હારીને પછી જીતી જાય.
(૪) કોઈ પહેલાં હારીને પછી પણ હારી જાય.
પુરુષ
(૧) પહેલાં જીતીને પછી પણ જીતનારા પણ જીતી જાય.
(૨) પહેલાં જીતીને પછી પરાજિત થનારા (૩) પહેલાં પરાજિત થઈને પછી જીતનારા (૪) પહેલાં પરાજિત થઈને પછી પણ પાર્જિત થનારા
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યુદ્ધમાં વિજય-પરાજય પ્રાપ્ત કરતા સૈન્યના દૃષ્ટાંતે પુરુષનું કથન કર્યુ છે. તે કથન બે પ્રકારે છે. (૧) સ્વભાવ કે યોગ્યતાની અપેક્ષાએ (૨) કાલની અપેક્ષાએ,
સ્વભાવ યોગ્યતા આશ્રિત ચાર પ્રકાર :- (૧) વિજય મેળવનાર(સેના, પુરુષ) (ર) હારનાર (૩) ક્યારેક હારનાર, ક્યારેક જીતનાર (૪) ન હારનાર અને ન જીતનાર અર્થાત્ યુદ્ધમાં ન જનાર. નિષ્કર્ષ – પ્રથમ વિકલ્પવાળા સબળ છે, બીજા વિકલ્પવાળા નિર્બળ છે, ત્રીજા વિકલ્પવાળા મધ્યમ છે અને ચોથા વિકલ્પવાળા યુદ્ધને અયોગ્ય છે.
કાલને આશ્રિત ચાર પ્રકાર ઃ– વ્યક્તિનું સામર્થ્ય અને સંયોગો એક સમાન રહેતા નથી. હીનાધિક સામર્થ્ય અને સંયોગોના કારણે પહેલાં વિજય પામનારા પાછળથી પરાજિત પણ થઈ શકે છે. તેથી ચારે ભંગ ઘટિત થાય છે.
સાધકોની ચૌભંગી – ટીકાકારે આ ચૌભંગીને સંયમી સાધકોની અપેક્ષાએ ઘટિત કરી છે. કારણ કે તે પણ કર્મ સાથે સંગ્રામ કરે છે. (૧) કેટલાક વીર સાધક પરીષહ, ઉપસર્ગ અને કષ્ટના સમયે સંયમ નિયમમાં દ્રઢ રહે, તે કર્મ સંગ્રામમાં વિજય પામે છે. (૨) કેટલાક સાધક કષ્ટના સમયે ધૈર્ય છોડી સંયમમાં શિથિલ થઈ જાય કે સંયમને છોડી દે તો તે કર્મસંગ્રામમાં પરાજિત થાય છે. (૩) કેટલાક સાધકના સંયમ જીવનમાં ક્યારેક ઉતાર અને ક્યારેક ચઢાવ આવતા રહે છે. (૪) કેટલાક સંયમ ગ્રહણ કરતા જ નથી તે કર્મ સાથે સંગ્રામનો પ્રારંભ જ કરતાં નથી, ગૃહસ્થ શ્રાવકની અપેક્ષાએ આ ચોથો ભંગ થાય છે.
કાલની અપેક્ષાએ સાધકની ચૌભંગી– (૧) કેટલાક સાધક પ્રારંભથી અંત સુધી સંયમમાં આવતા પરીષહો—ઉપસર્ગોને જીતે છે. (૨) કેટલાક સાધક પહેલાં દઢતા રાખે પણ પછી પરીષહોમાં ધૈર્ય રાખી શકતા નથી (૩) કેટલાક સાધક પહેલાં પરીષહોથી ગભરાય જાય પરંતુ પછી સંસ્કાર અને અભ્યાસથી પરીષહો પર વિજય મેળવે છે. (૪) કેટલાક સાધક પ્રારંભથી અંત સુધી પરીષહોમાં-કષ્ટોમાં ગભરાતા રહે છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
स्थान- ४ : उद्देश५-२
ક્રોધાદિની ઉપમા અને તેનું ફળ :
६२ चत्तारि राईओ पण्णत्ताओ, तं जहा - पव्वयराई, पुढविराई, वालुयराई, उदगराई । एवामेव चउव्विहे कोहे पण्णत्ते, तं जहा- पव्वयराईसमाणे, पुढवि राईसमाणे, वालुयराई समाणे, उदगराई समाणे ।
I
३८१
पव्वयराई समाणं कोहमणुपविट्टे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । पुढवीराई समाणं कोहमणुपविट्टे जीवे कालं करेइ, तिरिक्खजोणिएसु उववज्जइ । वालुयराई समाणं कोहमणुपविट्ठे जीवे कालं करेइ, मणुस्सेसु उववज्जइ । उदगराई समाणं कोहमणुपविट्टे जीवे कालं करेइ, देवेसु उववज्जइ ।
भावार्थ :- यार प्रहारनी राष्४ि - रेषा ( तरा) खने ते तेनी समान यार प्रहारना ओघ उह्या छे, ते आ प्रभाो छे
शनि (तिराड) (1) पर्वतनी
(२) पृथ्वीनी
(3) वालुअनी
(४) उनी
ક્રોધ
( १ ) पर्वतराष्ट्रि समान [अनंतानुबंधी ]
(२) पृथ्वीराणि समान [ अप्रत्याण्यानी]
(3) वासुाराठि समान [प्रत्याच्यानावर ] (૪) ઉદકરાજિ સમાન [સંજવલન]
(૧) પર્વતરાજિ સમાન ક્રોધમાં વર્તતો જીવ કાળ કરે તો નરકગતિમાં ઉત્પન્ન થાય છે.
(૨) પૃથ્વીરાજિ સમાન અપ્રત્યાખ્યાની ક્રોધમાં વર્તતો જીવ કાળ કરે તો તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. (૩) વાલુકારાજિ સમાન પ્રત્યાખ્યાની ક્રોધમાં વર્તતો જીવ કાળ કરે તો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. (૪) ઉદકરાજિ સમાન સંજ્વલન ક્રોધમાં વર્તતો જીવ કાળ કરે તો દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
| ६३ चत्तारि थंभा पण्णत्ता, तं जहा - सेलथंभे, अद्विथंभे, दारुथंभे, तिणिसलयाथंभे । एवामेव चउव्विहे माणे पण्णत्ते, तं जहा- सेलथंभसमाणे, अट्ठिथंभसमाणे, दारुथंभसमाणे तिणिसलयाथंभसमाणे ।
सेलथंभसमाणं माणं अणुपविट्ठे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । अद्विथंभसमाणं माणं अणुपविट्ठे कालं करेइ, तिरिक्खजोणिएसु उववज्जइ । दारुथंभसमाणं माणं अणुपविट्टे जीवे कालं करेइ, मणुस्सेसु उववज्जइ । तिणिसलयाथंभसमाणं माणं अणुपविट्ठे जीवे कालं करेइ, देवेसु उववज्जइ ।
Page #446
--------------------------------------------------------------------------
________________
|
૩૮૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- ચાર પ્રકારના સ્તંભ અને તેની સમાન ચાર પ્રકારના માન કહ્યા છે, તે આ પ્રમાણે છે
સ્તંભ
માન (૧) પથ્થરનો (૧) પથ્થરના સ્તંભ સમાન [અનંતાનુબંધી] (૨) હાડકાનો (૨) હાડકાના સ્તંભ સમાન અપ્રત્યાખ્યાની] (૩) લાકડાનો (૩) લાકડાના સ્તંભ સમાન પ્રિત્યાખ્યાનાવરણ]
(૪) નેતરનો (૪) નેતરના સ્તંભ સમાન સંજ્વલન]. (૧) શૈલસ્તમ્ભ(પથ્થર સ્તંભ)સમાન માનમાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અસ્થિસ્તમ્ભ(હાડકાંના સ્તંભ)સમાન માનમાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. (૩) દારુસ્તમ્ભ(લાકડાના સ્તંભ) સમાન માનમાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (૪) નેતરના સ્તન્મ સમાન માનમાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો દેવમાં ઉત્પન્ન થાય છે. ६४ चत्तारि केयणा पण्णत्ता, तं जहा- वसीमूलकेयणए, मेंढविसाणकेयणए, गोमुत्तिकेयणए, अवलेहणियकेयणए । एवामेव चउव्विहा माया पण्णत्ता, तं जहा- वंसीमूलकेयणसमाणा, मेंढविसाणकेयणसमाणा, गोमुत्तिकेयणसमाणा अवलेहणिय- केयणसमाणा।
वसीमूलकेयण समाणं मायमणुपविढे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ, मेंढविसाणकेयणसमाणं मायमणुपविढे जीवे कालं करेइ, तिरिक्खजोणिएसु उव- वज्जइ । गोमुत्ति केयणसमाणं मायमणुपविढे जीवे कालं करेइ, मणुस्सेसु उववज्जइ। अवलेहणिय केयणसमाणं मायमणुपविढे जीवे कालं करेइ, देवेसु उववज्जइ । ભાવાર્થ :- ચાર પ્રકારની વક્રતા અને તેની સમાન ચાર પ્રકારની માયા કહી છે, તે આ પ્રમાણે છેવકતા
માયા (૧) વાંસનું મૂળની. (૧) વાંસના મૂળ સમાન અનંતાનુબંધી]. (૨) ઘેટાના શિંગડાની. (૨) ઘેટાના શિંગડા સમાન [અપ્રત્યાખ્યાની]. (૩) ગોમૂત્રિકાની. (૩) ગોમૂત્રિકા સમાન [પ્રત્યાખ્યાનાવરણ].
(૪) છોઈ(છોલ)ની. (૪) છોઈ(છોલ) સમાન [સંજવલન]. (૧) વાંસના મૂળની સમાન અનંતાનુબંધી માયામાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો નરકગતિમાં ઉત્પન્ન થાય.
Page #447
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
[ ૩૮૩ ]
(ર) મેષ વિષાણ સમાન અપ્રત્યાખ્યાની માયામાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય. (૩) ગોમૂત્રિકા સમાન પ્રત્યાખ્યાનાવરણ માયામાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય. (૪) અવલેહનિકા-છોઈ(છોલ) સમાન સંજવલન માયામાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો દેવગતિમાં ઉત્પન્ન
થાય.
६५ चत्तारि वत्था पण्णत्ता,तं जहा-किमिरागरत्ते, कद्दमरागरत्ते, खंजणरागरत्ते, हलिद्दरागरत्ते । एवामेव चउव्विहे लोभे पण्णत्ते, तं जहा-किमिरागरत्तवत्थसमाणे, कद्दमरागरत्त वत्थसमाणे, खंजणरागरत्तवत्थसमाणे, हलिद्दरागरत्तवत्थसमाणे ।
किमिरागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ। कद्दमरागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ, तिरिक्खिजोणिएसु उववज्जइ । खंजण रागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ, मणुस्सेसु उववज्जइ । हलिद्द रागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ, देवेसु उववज्जइ । ભાવાર્થ :- ચાર પ્રકારના વસ્ત્ર અને તેની સમાન ચાર પ્રકારના લોભ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
લોભ (૧) કિરમજી રંગથી રંગાયેલું (૧) કિરમજી રંગી વસ્ત્ર સમાન [અનંતાનુબંધી] (૨) કર્દમથી રંગાયેલું (૨) કર્દમરંગીરક્ત વસ્ત્ર સમાન અિપ્રત્યાખ્યાની] (૩) ખંજનથી રંગાયેલું (૩) ખંજવરંગી વસ્ત્ર સમાન પ્રત્યાખ્યાનાવરણ]
(૪) હળદરથી રંગાયેલું (૪) હળદરરંગી વસ્ત્ર સમાન સંજવલન (૧) કિરમજીરંગી વસ્ત્ર સમાન અનંતાનુબંધી લોભમાં વર્તતો જીવ મૃત્યુ પામે તો નરકમાં ઉત્પન્ન થાય. (૨) કર્દમરંગી વસ્ત્ર સમાન અપ્રત્યાખ્યાની લોભમાં વર્તતો જીવ મૃત્યુ પામે તો તિર્યંચમાં ઉત્પન્ન થાય. | (૩) ખંજરંગી વસ્ત્ર સમાન પ્રત્યાખ્યાનાવરણ લોભમાં વર્તતો જીવ મૃત્યુ પામે તો મનુષ્યમાં ઉત્પન્ન
વસ
થાય.
(૪) હળદરરંગી વસ્ત્ર સમાન સંજવલન લોભમાં વર્તતો જીવ મૃત્યુ પામે તો દેવલોકમાં ઉત્પન્ન થાય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર કષાયના સ્વરૂપ અને તેના ફળનું વિશદ વર્ણન છે. કષાય આત્મવિકાસનો ઘાત કરે છે. તરતમતાની અપેક્ષાએ તેના ચાર-ચાર પ્રકાર નિશ્ચિત કરવામાં આવ્યા છે. સમકિતના ઘાતક કષાયને અનંતાનુબંધી, દેશવિરતિના ઘાતક કષાયને અપ્રત્યાખ્યાની, સર્વ
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વિરતિના ઘાતક કષાયને પ્રત્યાખ્યાનાવરણ અને વીતરાગતાના ઘાતક કષાયને સંજ્વલન કહે છે. ચાર કષાયના ચાર–ચાર પ્રકાર છે. આ સોળ પ્રકારના કષાયને સોળ દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યા છે.
૧. ક્રોધઃ- ક્રોધને રાજિ = રેખા, લીંટી, તિરાડ, ચીરો, ફાટના દષ્ટાંતે સમજાવ્યો છે. (૧) પર્વતમાં થયેલા તિરાડ ક્યારે ય નષ્ટ થતી નથી, તેમ અનંતાનુબંધી ક્રોધ શાંત થતો નથી. તેની સ્થિતિ માવજીવનની છે. (૨) પાણી સુકાતાં જમીનમાં પડેલી તિરાડ બીજે વર્ષે વરસાદ આવે ત્યારે નષ્ટ થઈ જાય, તેમ અપ્રત્યાખ્યાની ક્રોધ એક વર્ષે શાંત થાય છે. (૩) રેતી પર દોરેલી રેખા વાયુનો ઝપાટો આવે કે લોકો ચાલે ત્યારે નષ્ટ થઈ જાય, તેમ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ કંઈક સમય વ્યતીત થતાં શાંત થાય છે. (૪) પાણીમાં લીંટી દોરી હોય તો વિના પ્રયત્ન નષ્ટ થઈ જાય, તેમ સંજ્વલન ક્રોધ તરત જ શાંત થઈ જાય છે.
૨. માન :- માનને સ્તંભના દષ્ટાંતે સમજાવ્યો છે. (૧) પત્થરનો સ્તંભ- થાંભલો વળે નહીં તેમ અનંતાનુબંધી માન કોઈપણ પરિસ્થિતિમાં નમે નહીં. (૨) અસ્થિતંભ–હાડકાના સ્તંભને ઘણા પ્રયત્ન પછી વાળી શકાય છે, તેમ અપ્રત્યાખ્યાની માન ઘણા પ્રયત્ન વિનમ્ર બને છે. (૩) લાકડાના સ્તંભને અલ્પ પ્રયાસે વાળી શકાય, તેમ પ્રત્યાખ્યાનાવરણ માનને અલ્પ પ્રયાસે વિનમ્ર બનાવી શકાય.(૪) તિનિશિલતા = નેતર, નેતરની સોટી(ખંભ)ને સહેજે વાળી શકાય, તેમ સંજ્વલન માન સહેજે દૂર થઈ
જાય છે.
૩. માયા:- માયાને કેતન = વક્ર વસ્તુના દષ્ટાંતે સમજાવવામાં આવી છે. (૧) વાંસના મૂળ અતિવક્ર હોય છે. તેમાં સરળતા હોતી નથી, તેમ અનંતાનુબંધી માયા અતિ કૂડ-કપટ યુક્ત હોય છે.(૨) ઘેંટાના શિંગડા વક્ર હોય છે. ઘણા પ્રયત્ન તે વક્રતા ત્યાગે, તેમ અપ્રત્યાખ્યાની માયા પોતાની વક્રતા ઘણા પ્રયત્ન છોડે છે. (૩) ગોકુત્રિકા-ગાયનું મૂત્ર વળાંકવાળું હોય છે. તે અલ્પ પ્રયત્ન વક્રતા ત્યાગે છે, તેમ પ્રત્યાખ્યાનાવરણ માયા અલ્પ પ્રયાસે દૂર થઈ જાય છે. (૪) છોઈ(છોલ)-કાષ્ઠ વગેરે છોલવાથી જે છોલ નીકળે તે વક્રતાવાળા હોય છે. તે તરત જ સીધા થઈ જાય છે તેમજ સંજ્વલન માયા સહેજે દૂર થઈ જાય છે.
લોભ :- લોભને રંગાયેલા વસ્ત્રના દષ્ટાંતે સમજાવવામાં આવ્યો છે. (૧) કિરમજી-મજીઠિયા રંગથી રંગેલું વસ્ત્ર ફાટે પણ રંગ ન છોડે, તેમ અનંતાનુબંધી લોભ મૃત્યુ પર્યત અનુબંધ છોડતો નથી. (૨) કર્દમ = કાદવ. તેનો જે રસ તે કર્દમરાગ કહેવાય. વસ્ત્ર પર કાદવ લાગ્યો હોય તો ઘણા પ્રયત્ન તે સાફ થાય, તેમ અપ્રત્યાખ્યાની લોભ ઘણા સમયે દૂર થાય. (૩) ખંજન = કાજળ. કાજળથી રંગાયેલ વસ્ત્ર અલ્પ પ્રયાસે સ્વચ્છ થાય, તેમ પ્રત્યાખ્યાનાવરણ લોભ શીઘ દૂર થાય છે. (૪) હળદરના રંગથી રંગાયેલ વસ્ત્ર તાપ લાગતાં જ સ્વચ્છ થઈ જાય, તેમ સંજ્વલન લોભ અલ્પતમ પ્રયાસે દૂર થાય.
અનંતાનુબંધી ચારે કષાયની સ્થિતિ માવજીવનની છે અને તેનું ફળ નરકગતિ છે. અપ્રત્યાખ્યાની કષાયની સ્થિતિ એક વરસની છે અને તેનું ફળ તિર્યંચગતિ છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયની સ્થિતિ પંદર દિવસની છે અને તેનું ફળ મનુષ્યગતિ છે. સંજ્વલન કષાયની સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને તેનું ફળ દેવગતિ છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪ : ઉદ્દેશક-૨
નોંધ – પ્રતોમાં આ ચાર સૂત્રોમાંથી ક્રોધ વિષયક સૂત્ર પ્રસ્તુત સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં પ્રથમ સૂત્ર રૂપે ઉપલબ્ધ છે. ત્રણ કષાયનું વર્ણન અહીં છે. વાચનાંતરમાં ચારે કષાય ક્રમથી છે. તેથી ક્રોધ, માન, માયા અને લોભ તે ક્રમથી અહીં સૂત્રો ગ્રહણ કર્યાં છે. યથા– વાવનાન્તરે તુ પૂર્વ ોધમાન સૂત્રાણિ તતો માયા તોમ સૂત્રાળિ– વાચનાન્તરમાં પહેલા ક્રોધ–માનના સૂત્ર છે અને પછી માયા—લોભના સૂત્ર છે. –સ્થાનાગવૃતિ.
૩૮૫
સંસાર, આયુ અને ભવના ચાર-ચાર પ્રકાર :
६६ चडव्विहे संसारे पण्णत्ते, तं जहा- णेरइयसंसारे, तिरिक्खजोणियसंसारे, मणुस्ससंसारे, देवसंसारे ।
ભાવાર્થ :- સંસાર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નૈરયિક સંસાર (૨) તિર્યંચયોનિક સંસાર (૩) મનુષ્ય સંસાર અને (૪) દેવ સંસાર.
६७ चउव्विहे आउए पण्णत्ते, तं जहा- णेरइयआउए, तिरिक्खजोणियआउए મનુસ્માત, રેવાડÇ |
ભાવાર્થ :- આયુષ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નૈરયિક આયુષ્ય (૨) તિર્યંચયોનિક આયુષ્ય (૩) મનુષ્ય આયુષ્ય (૪) દેવ આયુષ્ય.
૬૮ ચસહેિ મને પળત્તે, તું બહા– ખેડ્વમવે, તિવિહગોળિયમવે, મનુલ્સમવે, દેવમવે ।
ભાવાર્થ :- ભવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નૈરયિકભવ (૨) તિર્યંચયોનિક ભવ (૩) મનુષ્ય ભવ અને (૪) દેવભવ.
વિવેચન :
ચવિષે સંસારે:- જીવ જેમાં પરિભ્રમણ કરે તે સંસાર. જીવ નરકાદિ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે માટે પ્રસ્તુત સૂત્રમાં નૈરયિક વગેરે ચાર પ્રકારના સંસાર કહ્યા છે.
આડમ્ :– જીવને કોઈપણ ગતિમાં મર્યાદિત કાળ સુધી રોકી રાખે તેને આયુષ્ય કહે છે. તે આયુષ્યકર્મના ઉદયે જીવ તે તે ગતિમાં ઉત્પન્ન થાય છે અને નિયતકાલ સુધીનું આયુષ્ય ભોગવે છે.
ભવ :- આયુષ્ય પ્રમાણે જેટલો કાલ જીવ એક ગતિમાં રહે, તે રહેવાના સમયને એક ભવ કહે છે. આ રીતે જીવ ચતુર્ગતિ રૂપ સંસાર ચક્રમાં પોતાના આયુષ્ય કર્મ પ્રમાણે ભવ કર્યા કરે છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આ સંસારનો મૂલાધાર મોહ છે. મોહનું સહચારી આયુષ્ય છે. આયુષ્ય વિના જન્મ નહીં, જન્મ વગર શરીર નહીં, શરીર વિના ક્રિયા નહીં, ક્રિયા વિના કર્મ નહીં અને કર્મ વિના દુઃખ નહીં. તેથી દુ:ખનું મોહ . જાય, તો જ દુઃખ જાય.
મૂળ
ચાર પ્રકારનો આહાર :
૬૬ પબન્ને આહારે પળત્તે, તં નહીં- અસળે, પાળે, વાડ્મ, સામે ।
ભાવાર્થ :- ચાર પ્રકારના આહાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અશન (૨) પાન (૩) ખાદિમ (૪) સ્વાદિમ.
૩૮
७० चडव्विहे आहारे पण्णत्ते, तं जहा- उवक्खरसंपण्णे, उवक्खडसंपणे, सभावसंपण्णे, परिजुसियसंपणे ।
ભાવાર્થ :- આહાર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સંસ્કાર કરેલો આહાર (૨) રાંધેલો આહાર (૩) સ્વાભાવિક પાકેલા ફળ વગેરે (૪) કેટલોક સમય રાખીને તૈયાર કરેલો આહાર–અથાણા, મુરબ્બા વગેરે.
વિવેચન
:
આહાર – માનાિયતે ત્યાહાર:, જીવ દ્વારા આહત થાય, ગ્રહણ કરાય તે આહાર. (૧) અનાજ વગેરેને અશન (૨) પીવા યોગ્ય પેય પદાર્થને પાન (૩) મેવા–મીઠાઈને ખાદિમ (૪) મુખવાસને સ્વાદિમ કહે છે.
ભોજ્ય પદાર્થને તૈયાર કરવાની રીતની અપેક્ષાએ આહારના પુનઃ ચાર પ્રકાર બતાવ્યા છે– (૧) વવવર્– ઉપસ્કાર સમ્પન્ન– ઘી, તેલ આદિથી વઘારેલ અને મસાલેદાર આહાર. (૨) વવ૯૬ઉપસ્કૃત સમ્પન્ન- રાંધેલા ભાત આદિ જેમાં મીઠું ન નાંખ્યું હોય તેવો આહાર. (૩) સમાવ- સ્વભાવ સંપન્ન–સ્વભાવથી પાકેલા ફળાદિ. (૪) પરિવ્રુત્તિય- પર્યુષિત સંપન્ન, આથો વગેરે રાતવાસી રાખી તૈયાર કરેલો આહાર. કાંજીરસમાં રાખેલા આમ્રફળ, અથાણું, દહીં વગેરે.
કર્મબંધ અને ઉપક્રમના ભેદ-પ્રભેદ :
૭૨ પબ્લિહે વષે પળત્તે, તું બહા- પાવષે, વિષે, અનુમાવવષે, પક્ષ- વષે |
ભાવાર્થ :- બંધ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (૩) અનુભાવબંધ (૪) પ્રદેશ બંધ.
Page #451
--------------------------------------------------------------------------
________________
स्थान- ४ : उद्देश५-२
३८७
७२ चडव्विहे उवक्कमे पण्णत्ते, तं जहा- बंधणोवक्कमे, उदीरणोवक्कमे, उवसामणोवक्कमे, विप्परिणामणोवक्कमे ।
भावार्थ :- उपभ यार प्रहारना ह्या छे, ते खा प्रमाणे छे - ( १ ) अंधन उपड़म (२) उही२ए॥ उपद्रुम (3) उपशामन उपद्रुम ( ४ ) विपरिशामन उपभ
७३ बंधणोवक्कमे चउव्विहे पण्णत्ते, तं जहा - पगइबंधणोवक्कमे, ठिइबंधणो- वक्कमे, अणुभावबंधणोवक्कमे, पएसबंधणोवक्कमे ।
भावार्थ :- पंधनोपभ यार प्रहारना ह्या छे, ते खा प्रभाशे छे - (१) प्रद्धृतिजन्धनोपभ (२) સ્થિતિ બન્ધનોપક્રમ(૩) અનુભાવ બન્ધનોપક્રમ (૪) પ્રદેશ બન્ધનોપક્રમ.
७४ उदीरणोवक्कमे चडव्विहे पण्णत्ते, तं जहा- पगइउदीरणोवक्कमे, ठिइउदीरणो- वक्कमे, अणुभावउदीरणोवक्कमे, पएसउदीरणोवक्कमे । भावार्थ :- अहीरशोपभ यार प्रहारना उद्या छे, ते या प्रमाणे छे - (१) प्रति उहीरशोपम (२) સ્થિતિ ઉદીરણોપક્રમ (૩) અનુભાવ ઉદીરણોપક્રમ (૪) પ્રદેશ ઉદીરણોપક્રમ.
७५ उवसामणोवक्कमे चडव्विहे पण्णत्ते, तं जहा - पगइउवसामणोवक्कमे, ठिइ- उवसामणोवक्कमे, अणुभावउवसामणोवक्कमे, पएसउवसामणोवक्कमे । ભાવાર્થ : – ઉપશામનોપક્રમ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિ ઉપશામનોપક્રમ (२) स्थिति उपशामनोपभ (3) अनुभाव उपशामनोपभ (४) प्रदेश उपशामनोपभ.
७६ विप्परिणामणोवक्कमे चउव्विहे पण्णत्ते, तं जहा - पगइविप्परिणाम - णोवक्कमे, ठिइविप्परिणामणोवक्कमे अणुभावविप्परिणामणोवक्कमे पएसविप्परिणामणोवक्कमे ।
,
भावार्थ :- विपरिशामन उपद्रुम यार प्रहारना डा छे, ते या प्रमाणे छे - (१) प्रद्धृति विपरिक्षामनोपम (२) स्थिति विपरिणामनोपम ( 3 ) अनुभाव विपरिणामनोपभ (४) प्रदेश विपरिक्षाમનોપક્રમ.
७७ चउव्विहे अप्पाबहुए पण्णत्ते, तं जहा- पगइअप्पाबहुए, ठिइअप्पाबहुए, अणुभाव अप्पाबहुए, पएसअप्पाबहुए ।
भावार्थ :- अस्मत्वना यार प्रहार छे, ते या प्रमाणे छे - (१) प्रद्धृति अस्पषडुत्व (२) स्थिति
Page #452
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
અલ્પબદુત્વ (૩) અનુભાવ અલ્પબદુત્વ (૪) પ્રદેશ અલ્પબદુત્વ.
७८ चउव्विहे संकमे पण्णत्ते, तं जहा- पगइसकमे, ठिइसकमे, अणुभावसंकमे, पएससंकमे । ભાવાર્થ – સંક્રમ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિ સંક્રમ (૨) સ્થિતિ સંક્રમ (૩) અનુભાવ સંક્રમ (૪) પ્રદેશ સંક્રમ. ७९ चउठिवहे णिधत्ते पण्णत्ते, तं जहा- पगइणिधत्ते ठिइणिधत्ते अणुभावणिधत्ते, पएसणिधत्ते । ભાવાર્થ :- નિધત્ત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) પ્રકૃતિ નિધત્ત (૨) સ્થિતિ નિધત્ત (૩) અનુભાવ નિધત્ત (૪) પ્રદેશ નિધત્ત. ८० चउव्विहे णिकायिए पण्णत्ते, तं जहा- पगइणिकायिए, ठिइणिकायिए, अणु- भावणिकायिए, पएसणिकायिए । ભાવાર્થ – નિકાચિત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિ નિકાચિત (૨) સ્થિતિ નિકાચિત (૩) અનુભાવ નિકાચિત (૪) પ્રદેશ નિકાચિત.
વિવેચન :
પ્રસ્તુત દસ સૂત્રોમાં કર્મની અનેક અવસ્થાઓનું નિરૂપણ છે.
વંછે રળિ :- જે સમયે જીવ કર્મ પુદગલોને ગ્રહણ કરીને, પોતાની સાથે એકમેક કરે. તે જ સમયે તેમાં ચાર અંશ નિર્મિત થાય છે. તેથી કર્મબંધના ચાર પ્રકાર કહ્યા છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ. ટીકાકારે કર્મબંધની પ્રક્રિયાને મોદકના દષ્ટાંતથી સમજાવી છે.
પડવંછે - પ્રકતિબંધ. કર્મનો સ્વભાવ નિશ્ચિત્ત થવો તે. જેમ મોદકમાં મિશ્રિત થતાં ભિન્ન ભિન્ન દ્રવ્યોના આધારે તેનો સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. યથા- કોઈ મોદક વાતહર હોય, કોઈ પિત્તહર કે કફહર હોય વગેરે. તે રીતે કોઈ કર્મ જ્ઞાનને આવૃત્ત કરે, કોઈ દર્શનને આવૃત્ત કરે વગેરે.
આ રીતે કર્મમાં જ્ઞાન, દર્શન આદિને આવૃત્ત કરવાનો ભિન્ન ભિન્ન સ્વભાવ ઉત્પન્ન થાય તેને પ્રકૃતિબંધ કહે છે.
વિંધે :- સ્થિતિબંધ. કર્મની કાલમર્યાદા. જેમ મોદકની ૧૦–૧૫ દિવસની સ્થિતિ હોય છે. ત્યાર પછી તે વિકત થઈ જાય છે. તે રીતે કર્મની આત્મા સાથે રહેવાની ચોક્કસ કાળમર્યાદા હોય છે. ત્યાર પછી
Page #453
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૨
[ ૩૮૯ |
તે કર્મ આત્માથી છૂટું પડી જાય છે. આ કાળમર્યાદાને સ્થિતિબંધ કહે છે. અનુભવ વંથ :- અનુભાગ બંધ એટલે કર્મની તીવ્ર, મંદ ફળ આપવાની શક્તિ. જેમ મોદકમાં મધુરતા વગેરે ગુણોમાં તીવ્રતા, મંદતા આદિ તરતમતા હોય છે તેમ કોઈ કર્મ પોતાના ફળનો અનુભવ તીવ્રપણે કરાવે, કોઈ મંદ રૂપે કરાવે. આ તેની તીવ્ર–મંદ ફળપ્રદાનની શક્તિને અનુભાગ કે અનુભાવ અથવા રસબંધ કહે છે.. પણ વધે – પ્રદેશબંધ. કર્મપુદ્ગલોનો જથ્થો. જેમ મોદકમાં નાના, મોટાપણું હોય, કોઈ મોદક ૫૦ ગ્રામનો, કોઈ 100 ગ્રામનો હોય, તે રીતે કોઈ કર્મ અલ્પ કર્મપુદ્ગલવાળું, કોઈ કર્મ અધિક કર્મપુદ્ગલવાળું હોય. આ રીતે કર્મપુદ્ગલના પ્રદેશોના નિયત પરિમાણને પ્રદેશબંધ કહે છે.
ઉપરોક્ત ચારે બંધમાં પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગના આધારે તેમજ સ્થિતિ અને અનુભાગ બંધ કષાયના આધારે થાય છે.
૩વરમ - ઉપક્રમ. તેનો અર્થ બે પ્રકારે થાય છે– (૧) ઉપક્રમ = હેતુ, જીવની જે વીર્ય-શક્તિથી કર્મઅંધ વિવિધ રૂપે પરિણત થાય તેને ઉપક્રમ કહે છે (૨) ઉપક્રમ = પ્રારંભ. કર્મસ્કંધની વિવિધ પરિણતિઓના પ્રારંભને પણ ઉપક્રમ કહે છે.
(૧) બંધન ઉપક્રમ:- કર્મબંધની ક્રિયામાં જીવની જે શક્તિ કારણભૂત બને તેને બંધન ઉપક્રમ કહે છે. બંધની જેમ તેના પણ ચાર પ્રકાર છે. પ્રકૃતિબંધમાં કારણભૂત શક્તિ વિશેષને પ્રકૃતિબંધ ઉપક્રમ કહે છે. તે રીતે સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ ઉપક્રમ સમજી લેવાં.
(૨) ઉદીરણા ઉપક્રમ :- અપવર્તનાકરણ દ્વારા નિશ્ચિત્ત સમય પહેલાં કર્મોને ઉદયમાં લાવવા તેને ઉદીરણા કહે છે. જીવની જે શક્તિ દ્વારા ઉદીરણા થાય તેને ઉદીરણા ઉપક્રમ કહે છે. તેના પણ પૂર્વવત્ ચાર ભેદ છે.
મૂળ પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિની ઉદીરણા કરવી તે પ્રકૃતિ ઉદીરણા છે. જે કર્મની સ્થિતિ ઉદયમાં છે તેની સાથે અનુદિત સ્થિતિને ઉદીરણા કરીને ભોગવી લેવી તે સ્થિતિ ઉદીરણા. તે રીતે ઉદિત અનુભાગ સાથે અનુદિત અનુભાગને, ઉદિત પ્રદેશો સાથે અનુદિત પ્રદેશોને ભોગવી લેવા, તેને ક્રમશઃ અનુભાગ અને પ્રદેશ ઉદીરણા કહે છે. જીવની જે શક્તિ દ્વારા આ ચારે ઉદીરણા થાય છે, તેને ક્રમશઃ તે તે ઉદીરણા ઉપક્રમ કહે છે.
(૩) ઉપશામન ઉપક્રમ - કર્મોને ઉદય કે ઉદીરણાને અયોગ્ય બનાવવા તેને ઉપશમ કહે છે. જીવના જે વીર્યથી કર્મનો ઉપશમ થાય તેને ઉપશમ ઉપક્રમ કહે છે. તેના પણ પ્રકૃતિ, સ્થિતિ આદિ પૂર્વવત્ ચાર ભેદ છે. મોહનીય કર્મનો જ ઉપશમ થાય છે. (૪) વિપરિણામ ઉપક્રમ - વિપરિણમન. કર્મની ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ, ઉદ્ધવર્તન, અપવર્તન
Page #454
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આદિ વિવિધ અવસ્થાંતરની પ્રાપ્તિ થવી તેને વિપરિણમન કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે ઉપશમ, ઉદીરણા, સંક્રમણ આદિ વિષયક પૃથક્, પૃથક્ સૂત્રોની રચના કરી છે. તેથી અહીં વિપરિણમનમાં ઉદ્દવર્તન અને અપવર્તનનું ગ્રહણ સહજ સિદ્ધ થાય છે.
૩૯૦
જીવના જે વીર્યથી કર્મમાં વિપરિણમન થાય અને કર્મોની પ્રકૃતિ, સ્થિતિ આદિ અવસ્થાઓના પરિવર્તનમાં જે વીર્ય પ્રવૃત્ત થાય તેને વિપરિણામ ઉપક્રમ કહે છે.
(૫) અલ્પ બહુત્વ :– અલ્પ અને બહુના ભાવને અલ્પબહુત્વ કહે છે. (૧) પ્રકૃતિબંધ અલ્પબહુત્વસર્વથી અલ્પકર્મ પ્રકૃતિબંધ ૧૧, ૧૨ અને ૧૩ ગુણસ્થાને થાય, તે જીવ એક શાતાવેદનીય કર્મ જ બાંધે છે. તેથી દશમા ગુણસ્થાને અધિક પ્રકૃતિનો બંધ થાય. આ રીતે ગુણસ્થાનની અપેક્ષાએ પ્રકૃતિબંધનું અલ્પબહુત્વ સમજી લેવું જોઈએ. (૨) સ્થિતિબંધ અલ્પબહુત્વ- સર્વથી અલ્પ સ્થિતિબંધ સંયત જીવોનો થાય. તેથી બાદર એકેન્દ્રિયનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ અધિક થાય. આ રીતે ક્રમશઃ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યંત અધિકાધિક સ્થિતિબંધ સમજવો. (૩) અનુભાગબંધ અલ્પબહુત્વ– સર્વથી અલ્પ રસબંધની અનંતગુણ વૃદ્ધિના સ્થાન. તેથી અસંખ્યાત ગુણ વૃદ્ધિના સ્થાન અસંખ્યાત ગુણ અધિક, તેથી સંખ્યાત ગુણવૃદ્ધિના સ્થાન અસંખ્યાત ગુણ અધિક છે. (૪) પ્રદેશબંધ અલ્પબહુત્વ- કર્મબંધ સમયે આઠ કર્મ પ્રકૃતિઓનુ વિભાજન થાય. તેમાં સર્વથી અલ્પ પ્રદેશ આયુષ્યકર્મને પ્રાપ્ત થાય છે. તેથી નામ, ગોત્રને વિશેષાધિક અને પરસ્પર તુલ્ય, તેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મને વિશેષાધિક અને પરસ્પર તુલ્ય, તેથી મોહનીય કર્મને વિશેષાધિક અને તેથી વેદનીય કર્મને વિશેષાધિક કર્મદલિકો પ્રાપ્ત થાય છે.
(૬) સંક્રમણ :– સજાતીય ઉત્તર પ્રકૃતિનું પરસ્પર પરિણમન થવું તેને સંક્રમણ કહે છે. (૧) પ્રકૃતિ સંક્રમણ– મૂળ પ્રકૃતિઓમાં સંક્રમણ થતું નથી. સજાતીય ઉત્તર પ્રકૃતિઓમાં જ સંક્રમણ થાય છે. તેમાં આયુષ્યકર્મની ઉત્તર પ્રકૃતિઓમાં સંક્રમણ થતું નથી. શાતાવેદનીયનું અશાતાવેદનીય રૂપે, શુભનામનું અશુભનામ રૂપે, અશુભ નામનું શુભનામ રૂપે; આ રીતે પ્રકૃતિઓમાં સંક્રમણ થાય છે. (૨) સ્થિતિ સંક્રમણ— દીર્ઘકાલીન કર્મ સ્થિતિનું અલ્પકાલીન અને અલ્પકાલીન કર્મસ્થિતિનું દીર્ઘકાલ રૂપે પરિવર્તન થવું, તેને સ્થિતિ સંક્રમણ કહે છે. (૩) અનુભાવ સંક્રમણ− તીવ્ર રસનું મંદ રસ રૂપે અને મંદ રસનું તીવ્ર રસ રૂપે પરિવર્તન થવું, તેને અનુભાવ સંક્રમણ કહે છે. (૪) પ્રદેશ સંક્રમણ– બહુપ્રદેશનું અલ્પપ્રદેશ રૂપે અને અલ્પપ્રદેશનું બહુપ્રદેશ રૂપે પરિવર્તન થવું, તેને પ્રદેશ સંક્રમણ કહે છે.
(૭) પિત્તિ :- કર્મોને અપવર્તના અને ઉર્તના સિવાયના અન્ય કરણને અયોગ્ય બનાવવા તેને નિધત્તિ કહે છે. જીવના જે વીર્યથી કર્મ નિધત્ત થાય તેને નિધત્તિકરણ કહે છે. તેના પણ પ્રકૃતિ, સ્થિતિ આદિ ચાર ભેદ પૂર્વવત્ જાણવા.
(૮)ખિવાÇ :- કર્મોને ઉદવર્તના, અપવર્તના, ઉદીરણા, સંક્રમણ આદિ સર્વ કરણને અયોગ્ય બનાવવા તેને નિકાચના કહે છે. જીવના જે વીર્યથી કર્મ નિકાચિત થાય તેને નિકાચનાકરણ કહે છે. તેના પણ પ્રકૃતિ, સ્થિતિ આદિ ચાર ભેદ પૂર્વવત્ જાણવા.
Page #455
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૯૧ |
કર્મશાસ્ત્રમાં કર્મની દશ અવસ્થાઓ દર્શાવી છે. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, ઉપશમ, નિધત્તિ અને નિકાચના.
આ દશ અવસ્થાઓમાંથી ઉદય અને સત્તાને છોડીને શેષ આઠ અવસ્થાઓને 'કરણ–ઉપક્રમ' સંજ્ઞા પ્રાપ્ત થાય છે.
કર્મના ઉદય અને સત્તામાં જીવનું વીર્ય હેતુભૂત નથી. તેથી તેને કરણ–ઉપક્રમ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. પ્રસ્તુત સૂત્રોમાં બંધ, ઉદીરણા, ઉપશમ, વિપરિણમન, સંક્રમણ, નિધત્ત અને નિકાચિત. તે સાતનું કથન કર્યું છે અને વિપરિણમનમાં ઉદ્વર્તનકર્મોની સ્થિતિ અને અનુભાગને વધારવા અને અપવર્તન કર્મોની સ્થિતિ અને અનુભાગને ઘટાડવા]બંનેનો સમાવેશ થઈ જાય છે. આ રીતે આ સૂત્રોમાં આઠે કરણનું કથન થઈ જાય છે.
એક અનેકના ચાર-ચાર પ્રકાર :८१ चत्तारि एक्का पण्णत्ता, तं जहा- दविएक्कए, माउएक्कए, पज्जवेक्कए, संगहेक्कए । ભાવાર્થ :- 'એક ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યએક (૨) માતૃકા એક (૩) પર્યાય એક (૪) સંગ્રહ એક. ८२ चत्तारि कती पण्णत्ता, तं जहा- दवियकती, माउयकती, पज्जवकती, સહિતી ! ભાવાર્થ :- "કતી' (અનેક) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યઅનેક(૨) માતૃકાઅનેક (૩) પર્યાયઅનેક (૪) સંગ્રહઅનેક.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહનયની દષ્ટિએ એકતા અને વ્યવહારનયની ભેદ દષ્ટિએ અનેકતાનું કથન છે. પદાર્થગત સામાન્ય ગુણની અપેક્ષાએ એકત્વ અને વિશેષ ગુણની અપેક્ષાએ અનેત્વનું પ્રતિપાદન કર્યું છે. વત :- 'કતિ' શબ્દના બે અર્થ છે– (૧) કેટલા (૨) અનેક. અહીં બે સૂત્રમાંથી પહેલા સૂત્રમાં એકનું કથન હોવાથી બીજા સૂત્રમાં 'કતિ' શબ્દનો 'અનેક અર્થ કરવો ઉપયુક્ત છે. પ્રસ્તુત સૂત્રમાં કતિના ચાર પ્રકાર કહ્યા છે, તેથી પણ કતિ શબ્દ પ્રશ્નાર્થમાં નથી પરંતુ અનેકાર્થમાં છે તે સ્પષ્ટ છે.
ધ્વજની :- દ્રવ્યત્વ સામાન્યની અપેક્ષાએ દ્રવ્ય એક છે. વિશેષની અપેક્ષાએ દ્રવ્ય અનેક છે અર્થાતુ
Page #456
--------------------------------------------------------------------------
________________
Re
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
દ્રવ્ય છે છે.
माउयकती - સમવાયાંગ સૂત્રમાં દષ્ટિવાદના ૪૬ માતૃકાપદ કહ્યા છે, તે સંપૂર્ણ શ્રુતના મૂલાક્ષર છે. સામાન્યની અપેક્ષાએ તે એક છે અને વિવિધતાની અપેક્ષાએ અનેક છે.
પબ્નવવસ્તી :- પર્યાય. પર્યાયત્વ સામાન્યની અપેક્ષાએ પર્યાય એક છે. વિભિન્ન પર્યાયોની અપેક્ષાએ પર્યાય અનેક(અનંત) છે.
સાહતી :- સંગ્રહ = પદાર્થોનો સમૂહ, સમુદાય. તે સામાન્ય અપેક્ષાએ એક છે. અવાન્તર જાતિઓની અપેક્ષાએ અનેક છે. જેમ મનુષ્યત્વ સામાન્યની અપેક્ષાએ બધા મનુષ્ય એક છે પરંતુ ગુજરાતી, પંજાબી, મહારાષ્ટ્રીયન વગેરે પ્રાંતીય મનુષ્યની અપેક્ષાએ માનવ સમુદાય અનેક છે.
વાસ્તવમાં વિભિન્ન પદાર્થોની અપેક્ષાએ વા અને તી બંનેના ઘણા પ્રકાર થઈ શકે છે પરંતુ ચોથા સ્થાનના કારણે અહીં ચાર–ચાર ભેદ કહ્યા છે.
"સર્વ'ના નામાદિ ચાર પ્રકાર :
८३ चत्तारि सव्वा पण्णत्ता, तं जहा- णामसव्वए, ठवणसव्वए, आएससव्वर, णिरवसेससव्वए ।
ભાવાર્થ:- સર્વ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નામ સર્વ (૨) સ્થાપના સર્વ (૩) આદેશ સર્વ (૪) નિરવશેષ સર્વ,
વિવેચન :
સર્વ એટલે સંપૂર્ણ, સમસ્ત.
નામ સર્વ :– લોક વ્યવહાર માટે કોઈ વસ્તુનું નામ 'સર્વ' રાખવામાં આવે તે નામ સર્વ.
સ્થાપના સર્વ :- પદાર્થમાં 'આ સર્વ છે' તેવી સ્થાપના કે આરોપણા કરવામાં આવે તે સ્થાપના સર્વ કહેવાય છે.
આદેશ સર્વ :– આદેશ :- આદેશ - અપેક્ષા. અપેક્ષાએ સર્વ માની લેવામાં આવે તે આદેશ સર્વ, તેમાં પ્રધાન, મુખ્ય, પ્રચુરતાની અપેક્ષાએ ‘સર્વ'નો પ્રયોગ થાય છે. જેમ કોઈ ભોજન સમારંભમાં ઘણા માણસોએ જમી લીધું હોય, થોડા બાકી હોય, તો પણ સર્વએ જમી લીધું તે પ્રકારનું કથન થાય છે.
નિરવશેષ સર્વ :– કોઈ શેષ ન રહે, સમસ્તનો સમાવેશ થતો હોય તેને નિરવશેષ સર્વ કહે છે. જેમકે સર્વ દેવ વૈક્રિય શરીરી હોય છે. સર્વ નારકી અશુભલેશી હોય છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
[ ૩૯૩ |
માનુષોત્તર પર્વતના ચાર ફૂટ :८४ माणुसुत्तरस्स णं पव्वयस्स चउदिसिं चत्तारि कूडा पण्णत्ता, तं जहारयणे, रयणुच्चए, सव्वरयणे, रयणसंचए ।
ભાવાર્થ :- માનુષોત્તર પર્વતની ચાર દિશાઓમાં ચાર કૂટ કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) રત્નકૂટ (૨) રત્નોચ્ચયકૂટ (૩) સર્વ રત્નકૂટ (૪) રત્નસંચયકૂટ.
વિવેચન :
સૂત્રોક્ત ચારે કૂટ વલયાકાર માનુષોત્તર પર્વત પર વિદિશાઓમાં છે. પ્રસ્તુત વિદિશાઓને સ્કૂલ દષ્ટિએ દિશા કહેવામાં આવેલ છે. આ ચારે કૂટો પર ચાર ઈન્દ્રોના નિવાસ છે. બે ઈન્દ્ર સુવર્ણકુમાર જાતિના અને બે વાયુકુમાર જાતિના(ભવનપતિના) છે.
(૧) રત્નકૂટ દક્ષિણપૂર્વ–આગ્નેય દિશામાં (૨) રત્વોચ્ચયકૂટ દક્ષિણપશ્ચિમ-નૈઋત્ય દિશામાં (૩) સર્વરત્નકૂટ પૂર્વઉત્તર–ઈશાનદિશામાં (૪) રત્નસંચયકૂટ પશ્ચિમઉત્તર–વાયવ્ય દિશામાં અવસ્થિત
જંબૂદ્વીપના ચારની સંખ્યાવાળા વિષયો :|८५ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमसुसमाए समाए चत्तारि सागरोवमकोडाकोडीओ कालो होत्था । ભાવાર્થ :- જેબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીનો 'સુષમ-સુષમ' નામનો આરો ચાર ક્રોડાકોડી સાગરોપમનો હતો. ८६ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए चत्तारि सागरोवमकोडाकोडीओ कालो पण्णत्तो । ભાવાર્થ - જંબૂઢીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં આ અવસર્પિણીનો સુષમ-સુષમ નામનો આરો ચાર ક્રોડા ક્રોડી સાગરોપમનો કહ્યો છે. ८७ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु आगमेस्साए उस्सप्पिणीए सुसमसुसमाए समाए चत्तारि सागरोवमकोडाकोडीओ कालो भविस्सइ । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીનો 'સુષમ
Page #458
--------------------------------------------------------------------------
________________
| उ८४ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
સુષમ' આરો ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો હશે. ८८ जंबुद्दीवे दीवे देवकुरुउत्तरकुरुवज्जाओ चत्तारि अकम्मभूमीओ पण्णत्ताओ, तं जहा- हेमवए, हेरण्णवए, हरिवरिसे, रम्मगवरिसे ।
तत्थ णं चत्तारि वट्टवेयड्ढपव्वया पण्णत्ता,तं जहा- सद्दावाई, वियडावाई, गंधावाई, मालवंतपरियाए ।
तत्थ णं चतारि देवा महिड्डिया जाव पलिओवमट्ठिइया परिवसंति, तं जहा- साई, पभासे, अरुणे, पउमे । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપમાં દેવકુ અને ઉત્તરકુરુ સિવાયની ચાર અકર્મભૂમિઓ કહી છે, ते ॥प्रभा छ– (१) छैभवय (२) २५यवय (3) डरिवर्ष (४) २भ्यवर्ष.
तमा यार वृत्त वैताढय पर्वत ह्या छ, ते ॥ प्रभा छ– (१) शापाती (२) विपाती (3) गन्धापाती (४) भात्यातपर्याय.
તેની ઉપર પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહદ્ધિક દેવો રહે છે, તે આ પ્રમાણે છે– (૧) સ્વાતિ (२) प्रत्मास (3) मरु। (४) ५. ८९ जंबुद्दीवे दीवे महाविदेहे वासे चउव्विहे पण्णत्ते, तं जहा- पुव्वविदेहे, अवरविदेहे, देवकुरा, उत्तरकुरा । भावार्थ :- मूवी५ नमन द्वीपन महाविद्वेऽक्षेत्रमा या२ विमाछ, ते ॥ प्रमाण छ– (१) पूर्व विटेड (२) पश्चिमविधि (3) वि९२ (४) उत्त२१२. ९० सव्वे वि णं णिसढणीलवंतवासहरपव्वया चत्तारि जोयणसयाई उड्डे उच्चत्तेणं, चत्तारि गाउसयाइं उव्वेहेणं पण्णत्ता । ભાવાર્થ :- સર્વ નિષધ અને નીલવંત વર્ષધર પર્વતની ઊંચાઈ ચાર સો યોજન અને તેનો ભૂમિની
२नो विस्तार यारसो २6 (A) छ. ९१ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं सीताए महाणईए उत्तरकूले चत्तारि वक्खारपव्वया पण्णत्ता, तं जहा- चित्तकूडे, पम्हकूडे, णलिणकूडे, एग- सेले । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતના પૂર્વ ભાગમાં સીતા મહાનદીના ઉત્તર કિનારે ચાર
Page #459
--------------------------------------------------------------------------
________________
स्थान-४: देश-२
૩૯૫
वक्ष२ पर्वत ह्या छ, ते ॥ प्रमो छ- (१) चित्रकूट (२) ५भकूट (3) नलिनकूट (४) में शैलट. ९२ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं सीताए महाणईए दाहिणकूले चत्तारि वक्खारपव्वया पण्णत्ता,तं जहा-तिकूडे, वेसमणकूडे, अंजणे, मातंजणे। ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતના પૂર્વભાગમાં સીતા મહાનદીના દક્ષિણ કિનારે या२ १३२७२ पर्वत या छ, ते ॥ प्रमाण छ–(१) त्रिकूट (२) वैश्रमाकूट (3) #४नट (४) मात४न2. ९३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमे णं सीतोदाए महाणईए दाहिणकूले चत्तारि वक्खारपव्वया पण्णत्ता, तं जहा- अंकावती, पम्हावती, आसीविसे, सुहावहे। ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતના પશ્ચિમ ભાગમાં સીતોદા મહાનદીના દક્ષિણ नारे या२ वक्षा२ पर्वत या छ, ते माप्रमाणे छ- (१) istवती (२) पावती (3) आशीविष (४) सुपावर. ९४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमे णं सीतोदाए महाणईए उत्तरकूले चत्तारि वक्खारपव्वया पण्णत्ता, तं जहा- चंदपव्वए, सूरपव्वए, देवपव्वए, णाग- पव्वए । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મન્દરપર્વતના પશ્ચિમ ભાગમાં સીતોદા મહાનદીના ઉત્તર કિનારે या२ ११२७२ पर्वत छ, ते २॥ प्रमो छ– (१) यंद्र पर्वत (२) सूर्य पर्वत (3) देव पर्वत (४) पर्वत. ९५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स चउसु विदिसासु चत्तारि वक्खारपव्वया पण्णत्ता, तं जहा- सोमणसे, विज्जुप्पभे, गंधमायणे, मालवंते । ભાવાર્થ – જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની ચારે વિદિશાઓમાં ચાર વક્ષસ્કાર પર્વત કહ્યા છે. ते या प्रमाणे - (१) सोमनस (२) विद्युत्प्रम (3) गंधमादन (४) माल्यवंत. ९६ जंबुद्दीवे दीवे महाविदेहे वासे जहण्णपए चत्तारि अरहंता, चत्तारि चक्कवट्टी, चत्तारि बलदेवा, चत्तारि वासुदेवा उप्पज्जिसु वा उप्पज्जति वा उप्पज्जिस्सति वा। ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રમાં ઓછામાં ઓછા ચાર અરિહંત, ચાર ચક્રવર્તી, ચાર બલદેવ અને ચાર વાસુદેવ ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે અર્થાત્ અસ્તિત્વની અપેક્ષાએ અરિહંતાદિ આ સર્વ ચાર ચાર તો હોય જ છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૬]
શ્રી ઠાણાંગ સત્ર-૧
મેરુપર્વતના વન, અભિષેક શિલા અને ચૂલિકા :९७ जंबुद्दीवे दीवे मंदरे पव्वए चत्तारि वणा पण्णत्ता,तं जहा- भद्दसालवणे, णंदणवणे, सोमणसवणे, पंडगवणे । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વત ઉપર ચાર વન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્રશાલવન (૨) નંદનવન (૩) સોમનસ વન (૪) પંડકવન. ९८ जंबुद्दीवे दीवे मंदरे पव्वए पंडगवणे चत्तारि अभिसेगसिलाओ पण्णत्ताओ, तं जहा-पंडुकंबलसिला, अइपंडुकंबलसिला, रत्तकंबलसिला, अइरत्तकंबलसिला। ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વત ઉપર પંડક વનમાં ચાર અભિષેક શિલાઓ કહી છે. તે આ પ્રમાણે- (૧) પાંડુકંબલ શિલા (૨) અતિપાંડુકંબલશિલા (૩) રક્ત કંબલ શિલા (૪) અતિરક્ત કંબલ શિલા. |९९ मंदरचूलिया णं उवरिं चत्तारि जोयणाई विक्खंभेणं पण्णत्ता । ભાવાર્થ - મંદર પર્વતની ચૂલિકાની ઉપરનો વિષ્કસ્મ(વિસ્તાર) ચાર યોજનનો કહ્યો છે. ધાતકી ખંડ અને પુષ્કરવર દ્વીપ સંબંધી વિષય :१०० धायइसंडदीवपुरत्थिमद्धेवि कालं आदि करेत्ता जाव मंदरचूलियत्ति । एवं जाव पुक्खरवरदीवपच्चत्थिमद्धे जाव मंदरचूलियत्ति ।
जंबुद्दीवे आवासगं तु, कालाओ चूलिया जाव ।
धायइसंडे पुक्खरवरे य, पुव्वावरे पासे ॥१॥ ભાવાર્થ :- જ રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં સુષમ સુષમ કાલથી પ્રારંભ કરીને અંદર મેરુની ચૂલિકા સુધીનું વર્ણન જેબૂદ્વીપ પ્રમાણે જાણવું.
તે જ રીતે અર્ધ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્ધ સુધીનું વર્ણન મંદરચૂલિકા પર્યત જંબૂઢીપ પ્રમાણે જાણવું.
ગાથાર્થ– કાલપદના વર્ણનથી લઈને મંદર ચૂલિકા સુધીનું જંબૂઢીપ માટે જે સ્થાનોનું વર્ણન કર્યું છે, તે સર્વ વર્ણન ધાતકીખંડ દ્વીપ અને અર્ધ પુષ્કર દ્વીપના પૂર્વ અને અપર(પશ્ચિમ) ભાગમાં પણ કહેવું. જંબૂદ્વીપના ચાર દ્વાર :१०१ जंबुद्दीवस्स णं दीवस्स चत्तारि दारा पण्णत्ता, तं जहा- विजये, वेजयंते,
Page #461
--------------------------------------------------------------------------
________________
| स्थान-४ : देश-२
| ३८७ जयंते, अपराजिये । तेणं दारा चत्तारि जोयणाई विक्खंभेणं, तावइयं चेव पवेसेण पण्णत्ता ।
तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवसंति, तं जहा- विजये, वेजयंते, जयंते, अपराजिए । भावार्थ :- पद्वीप नामनावापना यार यारद्वारछे,तेमा प्रभाछ- (१) वियद्वार (२) વિજયંતદ્વાર (૩) જયંતદ્વાર (૪) અપરાજિતદ્વાર. તે દ્વાર વિસ્તારની અપેક્ષાએ ચાર યોજનાના અને પ્રવેશની અપેક્ષાએ પણ ચાર યોજનના કહ્યા છે.
તે દ્વાર ઉપર એક પલ્યોપમની સ્થિતિવાળા તેમજ મહર્તિક વગેરે વિશેષણ યુક્ત ચાર દેવો રહે છે, तेना नाममा प्रभाछ- (१) विश्य हेव (२) वैश्यंत हेव (3) ४यंत हेव (४) अपरातिदेव.
છપ્પન અંતરદ્વીપનાં નામો :१०२ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स चउसु विदिसासु लवणसमुदं तिण्णि, तिण्णि जोयणसयाई ओगाहित्ता, एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा- एगोरुयदीवे, आभासियदीवे, वेसाणियदीवे णंगोलियदीवे ।
तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति, तं जहा- एगुरुया, आभासिया, वेसाणिया, गंगोलिया । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદરપર્વતની દક્ષિણ દિશામાં ચુલ્લ હિમવાન વર્ષધર પર્વતની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો ત્રણસો યોજન જઈએ ત્યારે ચાર અંતરદ્વીપ આવે છે. યથા(१) और वी५ (२) सामाषि4 (3) वैषावि4 (४) नांगोलिदीप.तेवी46५२ यार ५२ना मनुष्यो २३ छ, ते याप्रमाणे छ- (१) मेरु (२) सामाषि: (3) वैषाnिs (४) नागासिs. १०३ तेसिणं दीवाणं चउसु विदिसासु लवणसमुदं चत्तारि चत्तारि जोयणसयाई ओगहेत्ता, एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा- हयकण्णदीवे, गयकण्णदीवे, गोकण्णदीवे, सक्कुलिकण्णदीवे ।
तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति, तं जहा- हयकण्णा गयकण्णा, गोकण्णा, सक्कुलिकण्णा । ભાવાર્થ :- દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણ સમદ્રમાં ચારસો ચારસો યોજન જઈએ ત્યારે ચાર
Page #462
--------------------------------------------------------------------------
________________
| उ८८
શ્રી કાણાંગ સૂત્ર-૧
अंतरवी५ आवे छ, ते ॥ प्रभाो - (१) य ५ (२) ४४i a4 (3) if u (४) શષ્ફલીકર્ણ દ્વીપ.
ते अंतरवी५ 6५२ या२ प्रा२ना मनुष्यो २७ छ, ते मा प्रभाो छ– (१) या (२) ४४ (3) of (४) शी. १०४ तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुद्दे पंच-पंच जोयणसयाई
ओगाहित्ता, एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा- आयंसमुहदीवे, मेंढमुह दीवे, अओमुहदीवे, गोमुहदीवे ।
तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति, तं जहा- आयसमुहा, मेंढमुहा, अओमुहा, गोमुहा । ભાવાર્થ :- દ્વીપની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રમાં પાંચસો-પાંચસો યોજન જઈએ ત્યારે या२ अंतरवा५ आवे छे, ते आमाछ– (१) आशंभुमही५ (२) मेंभुमही५ (3) भुवीय (४) गोभुवीय.
ते द्वीपमा यार प्र॥२॥ मनुष्यो २७ छ, ते ॥ प्रमाण छ– (१) मार्शभुषी (२) मेंढभुमी (3) ४भुमी (४) गोभुमी. १०५ तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं छ-छ जोयणसयाई
ओगाहित्ता, एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा- आसमुहदीवे, हत्थिमुहदीवे सीहमुह- दीवे, वग्घमुहदीवे ।
तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवति, तं जहा- आसमुहा, हत्थिमुहा, सीहमुहा, वग्घमुहा । ભાવાર્થ :- દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રમાં છસો-છસો યોજન જઈએ ત્યારે ચાર अंतरवी५ आवेछ, ते ॥ प्रभाएछ– (१) अश्वभुमी५ (२) स्तिमुपद्वीप (3) सिंडभुपी५ (४) વ્યાધ્રમુખ દ્વીપ.
तापमा(त ४ नामवा )या२ १२न। मनुष्यो २९ छ, ते मा प्रमाण छ– (१) अश्वभुम (२) स्तिभु५ (3) सिंडभु५ (४) व्याप्रभुप. १०६ तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं सत्त-सत्त जोयणसयाई ओगाहित्ता, एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा- आसकण्णदीवे,
Page #463
--------------------------------------------------------------------------
________________
| स्थान-४ : देश-२
| उce |
हत्थि- कण्णदीवे, अकण्णदीवे, कण्णपाउरणदीवे ।
तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति तं जहा- आसकण्णा, हत्थि- कण्णा, अकण्णा, कण्णपाउरणा । ભાવાર્થ :- દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રમાં સાતસો-સાતસો યોજન જઈએ ત્યારે यार अंतरद्वीप आवछतेसाप्रमाछ- (१) अश्वदीप (२) स्तिद्वीप (3) अद्विीप (४) કર્ણપ્રાવરણ દ્વીપ.
____ ५मां या२ प्र५२न। मनुष्य २७ छ, ते या प्रमाणे छ– (१) अश्व (२) स्तिए (3) स(४) ७५ प्राव२९. १०७ तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं अटुट्ठ जोयणसयाई ओगाहित्ता, एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा- उक्कामुहदीवे, मेहमुहदीवे, विज्जु- मुहदीवे, विज्जुदंतदीवे ।
तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति, तं जहा- उक्कामुहा, मेहमुहा, विज्जुमुहा, विज्जुदता । ભાવાર્થ :- દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રમાં આઠસો–આઠસો યોજન જઈએ ત્યારે यार मंतरवी५ आवे छ, ते मा प्रमाणो छ– (१) आभुषद्वीप (२) भेषभुपी५ (3) विद्युन्मुपद्वीप (४) विधुत द्वीप.
ते ५ ७५२ ॥२ प्र॥२ना मनुष्यो २४ छ, ते मा प्रमाणे छ– (१) मु५ (२) मेधभुम (3) विद्युन्मुस (४) विद्युत. १०८ तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं णव णव जोयणसयाई ओगाहित्ता, एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा- घणदंतदीवे, लट्ठदंतदीवे, गूढदंत दीवे, सुद्धदतदीवे ।
तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति, तं जहा- घणदंता, लट्ठदंता, गूढदंता, सुद्धदंता । ભાવાર્થ :- દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રમાં નવસો નવસો યોજન જઈએ ત્યારે ચાર अंतरवी५ आवछतेसाप्रभाछ- (१) धनत द्वीप (२)सष्टतदीप (3) गूढती५ (४) शुद्धદંત દ્વીપ.
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૦૦ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
તે દ્વીપ ઉપર ચાર પ્રકારના મનુષ્યો રહે છે, તે આ પ્રમાણે છે- (૧) ઘનદંત (૨) લષ્ટદંત (૩) ગૂઢદંત (૪) શુદ્ધદંત. १०९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं सिहरिस्स वासहरपव्वयस्स चउसु विदिसासु लवणसमुदं तिण्णि-तिण्णि जोयणसयाई ओगाहित्ता, एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा- एगोरुयदीवे, सेसं तहेव णिरवसेसं भाणियव्वं जाव सुद्धदंता । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતના ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વતની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો-ત્રણસો યોજન જઈએ ત્યારે એકોક વગેરે ચાર અંતરદ્વીપ આવે છે, ત્યાંથી શુદ્ધદંત મનુષ્ય પર્યતનું સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું અર્થાતુ ચુલ હિમવાન વર્ષધર પર્વતની ચારે વિદિશાઓમાં લવણ-સમુદ્રમાં જેટલા અંતર્લીપ અને મનુષ્યો કહ્યા છે, તેનું જે વર્ણન છે, તેવું જ વર્ણન ઉત્તર દિશામાં શિખરી પર્વતને આશ્રિત વિદિશાઓમાં ૨૮ અંતરદ્વીપ સંબંધી સમજવું.
વિવેચન :
આ સૂત્રોમાં પ૬ અંતરદ્વીપોનું વર્ણન છે. જંબુદ્વીપમાં મેરુથી દક્ષિણમાં ચુલહિમવંત નામનો પર્વત છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ પહોળો છે. પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શ કરે છે તેમજ જેબૂદ્વીપમાં મેરુથી ઉત્તરમાં શિખરી પર્વત છે. તે પણ પૂર્વ-પશ્ચિમમાં લવણ સમુદ્રને સ્પર્શે છે.
ચુલ્લહિમાવાન અને શિખરી પર્વતથી ચારે વિદિશાઓમાં પૂર્વ લવણ સમુદ્રમાં અને પશ્ચિમ લવણ સમુદ્રમાં સાત-સાત અંતર્લીપ છે. તે પર્વતના છેડાથી કે જગતીથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન જઈએ ત્યાં ત્રણસો યોજનાનો લાંબો પહોળો પ્રથમ દ્વીપ આવે છે. ત્યાંથી ચારસો યોજન જઈએ ત્યાં ચારસો યોજન લાંબો-પહોળો બીજો દ્વીપ આવે, ત્યાંથી પાંચસો યોજન જઈએ ત્યારે પાંચસો યોજનાનો લાંબો પહોળો ત્રીજો દ્વિીપ આવે, ત્યાંથી છસો યોજન જઈએ ત્યારે છસો યોજનાનો લાંબો પહોળો ચોથો દ્વીપ આવે, તેમજ સાતસો યોજન જઈએ ત્યારે સાતસો યોજનાનો લાંબો પહોળો પાંચમો દ્વીપ આવે, આઠસો યોજન જઈએ ત્યારે આઠસો યોજન લાંબો પહોળો છઠ્ઠો દ્વીપ આવે, નવસો યોજન જઈએ ત્યારે નવસો યોજન લાંબો પહોળો સાતમો દ્વીપ આવે છે. આ રીતે એક એક દિશામાં સાત સાત દ્વીપ છે. તે રીતે ચારે દિશાના ૨૮ દ્વીપ થાય. ૨૮ દ્વીપ દક્ષિણમાં અને ૨૮ દ્વીપ ઉત્તરમાં કુલ મળી ૫૬ અંતર્ધ્વપ છે.
અહીં રહેનારા મનુષ્યોના નામ પણ તે તે દ્વીપના નામ અનુસાર જ હોય છે. જેમ કે– ભારતના મનુષ્ય ભારતીય, નેપાળના નેપાળી વગેરે. તે મનુષ્યો યુગલિક છે. યુગલિક પ્રમાણે તેઓનું જીવન જાણવું.
સૂત્રમાં અંતર્લીપના મનુષ્યોના જે જે નામનું કથન છે તે નામ એક સંજ્ઞા જ છે, શબ્દાનુસાર તેના કોઈ અર્થ ઘટિત થતા નથી. કોઈ પણ પદાર્થ કે વ્યક્તિના નામ સાર્થક–અર્થવાળા પણ હોય અને અર્થ
Page #465
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
| ૪૦૧ |
ઘટિત ન થાય તેવા પણ હોય છે. વર્તમાનમાં પણ મનુષ્યોના નામનો અર્થ પ્રાય: ઘટિત થતો નથી. જેમ કેપ્રકાશચંદ્ર. તે નામવાળો પુરુષ કોઈપણ સ્થાને પ્રકાશ કરતો નથી. તે જ રીતે અંતરદ્વીપના યુગલિક મનુષ્યોના નામ માટે પણ સમજવું. દા.ત. અકર્ણદ્વીપમાં અકર્ણ નામના મનુષ્યને કાન હોય જ છે, ગોમુખ યુગલિક ગાય જેવા મોઢાવાળા હોતા નથી અર્થાત્ તે યુગલિકોની આકૃતિ પશુ જેવી હોય, તેમ ન સમજવું. મહાપાતાલ કળશ અને આવાસ પર્વત :११० जंबुद्दीवस्स णं दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ चउदिसिं लवणसमुदं पंचाणउई पंचाणउई जोयणसहस्साई ओगाहित्ता, एत्थ णं महइमहालया महालंजर- संठाणसंठिया चत्तारि महापायाला पण्णत्ता, तं जहा- वलयामुहे, વોડા, કૂવા, રે !
तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्ठिईया परिवसंति, તં નહીં- , મહીને, વનવે, મંગળ .. ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપની બહારની વેદિકાના અંતિમ ભાગથી ચારે દિશાઓમાં લવણ સમુદ્રમાં પંચાણુ પંચાણ હજાર યોજન જઈએ ત્યારે ઘણા વિશાળ અને ઘડાના આકાર જેવા આકારવાળા ચાર મહાપાતાલ કળશ આવે છે, તે આ પ્રમાણે છે– (૧) વડવામુખ(પૂર્વમાં) (૨) કેતુક(દક્ષિણમાં) (૩) યૂપક(પશ્ચિમમાં) (૪) ઈશ્વર(ઉત્તરમાં).
ત્યાં પલ્યોપમની સ્થિતિવાળા, મહર્ફિક ચાર દેવ રહે છે, તે આ પ્રમાણે છે– (૧) કાલ (૨) મહાકાલ (૩) વેલમ્બ (૪) પ્રભંજન. १११ जंबुद्दीवस्स णं दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ चउद्दिसिं लवणसमुदं बायालीसं बायालीसं जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं चउण्हं वेलंधरणागराईणं चत्तारि आवासपव्वया पण्णत्ता, तं जहा- गोथूभे, ૩૬માણે, સંવે, વાલીને !
तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवसंति, તંગ-પૂણે, સિવણ, સંવે, મળસિતા ભાવાર્થ :- જંબદ્રીપ નામના દ્વીપની બહારની વેદિકાના અંતિમ ભાગથી ચારે દિશાઓમાં લવણ સમુદ્રમાં બેંતાલીશ બેંતાલીશ હજાર યોજન જઈએ ત્યારે વેલંધર નાગરાજના ચાર આવાસ પર્વત આવે છે, તે આ પ્રમાણે છે– (૧) ગોસૂપ (૨) ઉદકભાસ (૩) શંખ (૪) ઉદકસીમ.
ત્યાં પલ્યોપમની સ્થિતિવાળા મહદ્ધિક ચાર દેવો રહે છે, તે આ પ્રમાણે છે– (૧) ગોસૂપ (૨) શિવક (૩) શંખ (૪) મનઃશિલાક.
Page #466
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
११२ जंबुद्दीवस्स णं दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ चउसु विदिसासु लवणसमुदं बायालीसं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता, एत्थ णं चउण्हं अणुवेलंधर णागराईणं चत्तारि आवासपव्वया पण्णत्ता, तं जहा- कक्कोडए, विज्जुप्पभे, केलासे, अरुणप्पभे ।
तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवसंति, तं जहा- कक्कोडए, कद्दमए, केलासे, अरुणप्पभे । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપની બહાર વેદિકાના અંતિમ ભાગથી ચારે દિશામાં લવણ સમુદ્રની અંદર બેતાલીશ બેતાલીશ યોજન જઈએ ત્યારે અનુવેલન્ધર નામના નાગરાજાના ચાર આવાસ પર્વતો આવે છે, તે આ પ્રમાણે છે– (૧) કર્કોટક (૨) વિધુત્રભ (૩) કૈલાશ (૪) અરુણપ્રભ.
ત્યારે પલ્યોપમની સ્થિતિવાળા મહર્તિક ચાર દેવો રહે છે, તે આ પ્રમાણે છે- (૧) કર્કોટક (૨) કર્દમક (૩) કૈલાશ (૪) અરુણપ્રભ. વિવેચન :
જંબૂદ્વીપની બાાવેદિકાથી લવણ સમુદ્રમાં ૯૫-૯૫ હજાર યોજન અંદર ચારે દિશામાં ચાર મહાપાતાળ કળશ છે. તે એક લાખ યોજન ઊંડા છે. મુખ અને મૂળભાગમાં ૧૦,૦૦૦(દસ હજાર) યોજન પહોળા છે અને મધ્યમાં ૧ લાખ યોજન પહોળા છે. ચાર મહાપાતાળ કળશ ઉપરાંત લવણ સમુદ્રમાં ૭૮૮૪ નાના કળશ છે. તે એક હજાર યોજન ઊંડા છે. આ સર્વ પાતાળ કળશોમાં નીચેના ભાગમાં વાયુ, મધ્યભાગમાં વાયુ-પાણી અને ઉપરના ભાગમાં પાણી હોય છે. નીચે અને મધ્ય ભાગનો વાયુ શુભિત થવાથી પાણી ઉછળે છે.
લવણ સમુદ્રની વચ્ચે ૧૬,000(સોળ હજાર) યોજન ઊંચી લવણશિખા છે અર્થાત્ ૧૬,000 (સોળ હજાર)યોજન ઊંચે પાણી છે. તે પાણીને ૪૦,૦૦૦(ચાલીસ હજાર) નાગકુમાર દેવો અંદરમાં, ૭૨,૦૦૦(બોતેર હજાર) દેવો બહારમાં અને ૪૨,૦૦૦(બેતાલીસ હજાર) દેવો ઉપરમાં, કુલ ૧ લાખ ૭૪ હજાર નાગકુમાર દેવ ધારણ કરે છે અર્થાત્ ચાથી તે પાણીને દબાવીને રોકી રાખે છે. પાણીની વેલાને ધારણ કરવાથી તે દેવો વેલંધર અને અણવેલંધર કહેવાય છે. વેલાના તે પાણીને તે દેવો પાછું ન વાળે તો જંબૂદ્વીપ ઉપર પાણી ફરી વળે પરંતુ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના તપ, જપ, અનુષ્ઠાનના પ્રતાપે દેવો તથાપ્રકારની સેવા કરે છે.તેઓના મુખ્ય અધિપતિ દેવ ચાર ચાર છે. આ સૂત્રમાં તેઓના આવાસ પર્વતનું વર્ણન છે. લવણ સમુદ્રના જ્યોતિષી દેવો :११३ लवणे णं समुद्दे चत्तारि चंदा पभासिंसु वा पभासंति वा पभासिस्संति
Page #467
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
૪૦૩
वा । चत्तारि सूरिया तविंसु वा तवंति वा तविस्संति वा । चत्तारि कित्तियाओ जाव चत्तारि भरणीओ जोगं जोइंसु वा जोइंति वा जोइस्संति वा । तेसिं णं देवा- चतारि अग्गी जाव चत्तारि जमा । चत्तारि अंगारा जाव चत्तारि भावकेऊ चारं चरिंसु वा चरंति वा चरिस्संति वा ।
ભાવાર્થ :- લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે; ચાર સૂર્ય તપતા હતા, તપે છે અને તપતા રહેશે; કૃતિકાથી ભરણી સુધીના સર્વ ચાર–ચાર નક્ષત્રોએ ચંદ્ર સાથે યોગ કર્યો હતો, કરે છે અને કરશે. નક્ષત્રોના અગ્નિથી લઈને યમ સુધીના ચાર ચાર સ્વામી દેવ કહ્યા છે. ચાર અંગારક યાવતુ ચાર ભાવકેતુ સુધીના (૮૮) ગ્રહોએ ચાર(ભ્રમણ) કર્યું હતું, કરે છે અને કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચોથા સ્થાનને અનુલક્ષીને લવણ સમુદ્રના જ્યોતિષી દેવોનું કથન છે. જેબૂદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર છે. લવણ સમુદ્રમાં તે સર્વ ચાર ચાર છે. પ્રસ્તુતમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તેના સ્વામી દેવ અને ગ્રહનું નિરૂપણ છે. તે અનુસાર ચાર ચંદ્ર, ચાર સૂર્ય અને નક્ષત્ર વિમાન ૨૮ ૪ ૪ = ૧૧ર છે અને ગ્રહવિમાન ૮૮ x ૪ = ૩૫ર(ત્રણસો બાવન) છે.
પ્રસ્તુત સૂત્રોમાં નક્ષત્રોના નામનો ક્રમ કૃતિકાથી પ્રારંભ થાય છે. જ્યારે સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ ક્રમને મતાંતરમાં બતાવ્યો છે. ત્યાં સ્વમતનો ક્રમ અભિજિત નક્ષત્રથી દર્શાવ્યો છે. ઠાણાંગ સૂત્રમાં કેટલાક સૂત્ર લેખનકાળના સંકલન હોવાથી કોઈપણ કારણે આ ક્રમ પ્રસ્તુત સૂત્રોમાં ઉપલબ્ધ થાય છે. છતાં સ્વમતનો નક્ષત્ર ક્રમ અભિજિત નક્ષત્રથી છે તેમાં સંદેહને સ્થાન નથી.
લવણ સમુદ્રના ચાર દ્વાર :११४ लवणस्स णं समुद्दस्स चत्तारि दारा पण्णत्ता, तं जहा- विजए, वेजयंते, जयंते, अपराजिए । ते णं दारा चत्तारि जोयणाई विक्खंभेणं तावइयं पवेसेणं पण्णत्ता।
तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवसंति, तं जहा- विजए, वेजयंते, जयंते, अपराजिए । ભાવાર્થ :- લવણ સમુદ્રના ચાર દ્વાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત.
તે દ્વાર ચાર યોજન વિસ્તારવાળા અને ચાર યોજન પ્રવેશ(મુખ)વાળા છે. ત્યાં એક પલ્યોપમની
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૦૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
સ્થિતિવાળા ચાર મહદ્ધિક દેવો વાસ કરે છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) વિજયદેવ (૨) વૈજયંત દેવ (૩) જયંતદેવ (૪) અપરાજિત દેવ. ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપનું વર્ણન :११५ धायइसंडे णं दीवे चत्तारि जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं पण्णत्ते। ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપનો ચક્રવાલ વિસ્તાર(વિખંભ) ચાર લાખ યોજન કહ્યો છે. ११६ जंबुद्दीवस्स णं दीवस्स बहिया चत्तारि भरहाई, चत्तारि एरवयाइं । एवं जहा सहुद्देसए तहेव णिरवसेसं भाणियव्वं जाव चत्तारि मंदरा चत्तारि मंदरचूलियाओ । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપની બહાર (ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપમાં) ચાર ભરત અને ચાર ઐરાવત ક્ષેત્ર છે.
આ રીતે જેમ શબ્દ ઉદ્દેશક(બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશા)માં જે કહ્યું છે, તેમ અહીં પણ જાણવું. અહીં બે સંખ્યાને સ્થાને ચાર ચાર સંખ્યા જાણવી. આ રીતે જંબૂદ્વીપની બહાર ચાર મેરુ પર્વત અને તેની ચાર ચૂલિકા છે, ત્યાં સુધી સંપૂર્ણ કથન કરવું. વિવેચન :
અઢીદ્વીપમાં પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર છે. તેમાં એક-એક ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્ર જંબુદ્વીપમાં છે, બે—બે ભરતાદિ ક્ષેત્ર ધાતકીખંડમાં અને બે—બે ક્ષેત્ર પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. તેથી જંબૂદ્વીપની બહારના ક્ષેત્રમાં ચાર–ચાર ભરતાદિ ક્ષેત્રો છે. તે જ રીતે પર્વત, ક્ષેત્ર, નદી, દ્રહ અને મેરુ વગેરે જંબૂદ્વીપની બહાર બે ધાતકીખંડમાં અને બે પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે પર્વતાદિ ચાર-ચાર છે. તે પર્વત, ક્ષેત્ર વગેરેના નામ બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશક પ્રમાણે જાણવા. નંદીશ્વરદ્વીપમાં અંજનક પર્વત :११७ णंदीसरवरस्स णं दीवस्स चक्कवाल-विक्खंभस्स बहुमज्झदेसभागे चउद्दिसिं चत्तारि अंजणगपव्वया पण्णत्ता, तं जहा- पुरथिमिल्ले अंजणगपव्वए, दाहिणिल्ले अंजणगपव्वए, पच्चत्थिमिल्ले अंजणगपव्वए, उत्तरिल्ले अंजणगपव्वए।
ते अंजणगपव्वया चउरासिइं जोयणसहस्साई उड्डे उच्चत्तेणं, एगं जोयणसहस्सं उव्वेहेणं, मूले दसजोयणसहस्साई विक्खंभेणं, तदणंतरं च णं
Page #469
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
| ૪૦૫ |
मायाए मायाए परिहायमाणा परिहायमाणा उवरिमेगं जोयणसहस्सं विक्खंभेणं પU T T.
मूले इक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसए परिक्खेवेणं, उवरिं तिण्णि-तिण्णि जोयणसहस्साई एगं च बावटुं जोयणसयं परिक्खेवेणं । मूले विच्छिण्णा मज्झे संखित्ता उप्पि तणुया गोपुच्छसंठाणसंठिया ।
सव्वअंजणमया अच्छा सण्हा लण्हा घट्ठा मट्ठा णीरया णिम्मला णिप्पंका णिक्कंकडच्छाया सप्पभा सस्सिरीया सउज्जोया पासाईया दरिसणीया अभिरूवा पडिरूवा । ભાવાર્થ :- નંદીશ્વરવર દ્વીપના ચક્રવાલ-વિષ્કલ્પના બહુ મધ્ય ભાગમાં ચાર અંજનક પર્વત ચારે દિશામાં કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વી અંજનક પર્વત (૨) દક્ષિણી અંજનક પર્વત (૩) પશ્ચિમી અંજનક પર્વત (૪) ઉત્તરી અંજનક પર્વત.
તેની ઊંચાઈ ચોરાશી હજાર યોજન અને ભૂમિમાં તેનું ઊંડાણ એક હજાર યોજન છે. મૂળમાં તેનો વિસ્તાર દશ હજાર યોજન છે. ત્યાર પછી ક્રમશઃ ઘટતા–ઘટતા ઉપરના ભાગમાં તેનો વિસ્તાર એક હજાર યોજન રહે છે.
તે અંજનક પર્વતોની પરિધિ મૂળમાં એકત્રીસ હજાર છસો ત્રેવીસ (૩૧૬૨૩) યોજનની અને ઉપરના ભાગમાં ત્રણ હજાર એકસો બાસઠ (૩૧૨) યોજનની છે. તે મૂળમાં વિસ્તૃત, મધ્ય ભાગમાં સંક્ષિપ્ત અને અંતમાં પાતળા છે. તે ગોપુચ્છના આકારવાળા છે.
તે પર્વતો ઉપરથી નીચે સુધી અંજન રત્નમય છે. તે પર્વત સુંદરતાની અપેક્ષાએ આ ૧૬ વિશેષણોથી યુક્ત છે– (૧) સ્ફટિક સમાન સ્વચ્છ અને પારદર્શી (૨) મૃદુ (૩) ચમકદાર (૪) એકદમ ઘસેલા હોય તેવા (૫) પ્રમાર્જનીથી જાણે સાફ કરેલ હોય તેવા (૬) રજરહિત (૭) નિર્મલ (૮) નિષ્પક (૯) નિષ્ફટક છાયાવાળા (૧૦) પ્રભાયુક્ત (૧૧) શોભાયુક્ત (૧૨) ઉદ્યોત સહિત (૧૩) મનને પ્રસન્ન કરનારા (૧૪) દર્શનીય (૧૫) સુંદર અને રમણીય (૧૬) વારંવાર જોવા લાયક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અંજનક પર્વતનું વિસ્તૃત વર્ણન છે. જે સૂત્રથી સ્પષ્ટ છે. સવ્ય સંગમથા – સંપૂર્ણ પર્વત અંજન નામના રત્નમય છે. તેથી અંજનક પર્વત કહેવાય છે.
છા પડવા – આ સોળ વિશેષણો પર્વતની સુંદરતા સૂચક છે. તેના અર્થ, ભાવાર્થમાં ક્રમાંક સહિત સ્પષ્ટ કરેલ છે. ક્ષિણીયા :- આ શબ્દના પાઠાંતર રૂપે સીમરીયા શબ્દ મળે છે. તેના અર્થ છે–રમિ યુક્ત, કિરણો
Page #470
--------------------------------------------------------------------------
________________
| ४०
श्री 81
सूत्र-१
युत, थाय छे. विशेष अन्य भागममा ५९॥ ॥ स्थणे आवे छे. त्यां सस्सिरीया श०६ मणे छ. તેથી અહીં મૂળપાઠમાં તે શબ્દ સ્વીકાર્યો છે. [११८ तेसि णं अंजणगपव्वयाणं उवरिं बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता । तेसि ण बहुसमरमणिज्जाण भूमिभागाण बहुमज्झदेसभागे चत्तारि सिद्धाययणा पण्णत्ता । ते णं सिद्धाययणा एग जोयणसय आयामेणं, पण्णासं जोयणाई विक्खभेणं, बावत्तरिं जोयणाई उड्ढ उच्चत्तेण ।
तेसिं णं सिद्धायतणाणं चउदिसिं चत्तारि दारा पण्णत्ता, तं जहा-देवदारे, असुरदारे, णागदारे सुवण्णदारे । तेसु णं दारेसु चउव्विहा देवा परिवसति, तं जहा-देवा, असुरा, णागा, सुवण्णा ।।
__ तेसि णं दाराणं पुरओ चत्तारि मुहमंडवा पण्णत्ता । तेसि णं मुहमंडवाणं पुरओ चत्तारि पेच्छाघरमंडवा पण्णत्ता । तेसि णं पेच्छाघरमंडवाणं बहुमज्झदेसभागे चत्तारि वइरामया अक्खाडगा पण्णत्ता । तेसि णं वइरामयाणं अक्खाडगाणं बहुमज्झदेसभागे चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ। तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि सीहासणा पण्णत्ता । तेसि ण सिहासणाण उवरिं चत्तारि विजयदसा पण्णत्ता । तेसि णं विजयदूसगाणं बहुमज्झदेसभागे चत्तारि वइरामया अंकुसा पण्णत्ता। तेसु णं वइरामएसु अंकुसेसु चत्तारि कुंभिका मुत्तादामा पण्णत्ता । ते णं कुंभिका मुत्तादामा पत्तेयं पत्तेयं अण्णेहिं तदद्धउच्चत्तपमाणमित्तेहिं चउहिं अद्धकुंभिक्केहिं मुत्तादामेहिं सव्वओ समता संपरिक्खित्ता।।
तेसि णं पेच्छाघरमंडवाणं पुरओ चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ। तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि-चत्तारि चेइयथूभा पण्णत्ता । तेसि णं चेइयथूभाणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ । तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि जिणपडिमाओ सव्वरयणामईओ संपलियंकणिसण्णाओ थूभाभिमुहाओ चिट्ठति, तं जहा- रिसभा, वद्धमाणा, चंदाणणा, वारिसेणा ।
तेसि णं चेइयथूभाणं पुरओ चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ । तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि चेइयरुक्खा पण्णत्ताओ । तेसि णं चेइयरुक्खाणं पुरओ चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ । तासि ण मणिपेढियाण उवरि चत्तारि महिंदज्झया पण्णत्ता। तेसिणं महिंदज्झयाण परओ चत्तारि णंदाओ पक्खरिणीओ पण्णत्ताओ । तासि ण पुक्खरिणीण पत्तेय-पत्तेय चउदिसिं चत्तारि वणसंडा पण्णत्ताओ, तं जहा- पुरत्थिमेणं, दाहिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं ।
Page #471
--------------------------------------------------------------------------
________________
| स्थान-४ : देश-२
४०७
पुव्वेणं असोगवणं, दाहिणओ होइ सत्तवण्णवणं ।
अवरेणं चंपगवणं, चूयवणं उत्तरे पासे ॥१॥ ] નોંધઃ- અહીં જે પાઠ કૌસમાં આપ્યો છે તે પાઠ ક્યારેક આ સુત્રમાં આવી ગયો હોય તેમ સંભવ છે. તેવો જ પાઠ રાજપ્રશ્રીય સૂત્ર અને જીવાભિગમ સૂત્રમાં પણ છે. ત્રણે ય સ્થળે આ પાઠમાં ભરત-ઐરાવત ક્ષેત્રના વર્તમાન ચોવીસીના પ્રથમ અને અંતિમ તીર્થકરોના નામની પ્રતિમાનો ઉલ્લેખ છે. કાળચક્રના પરિવર્તનમાં બદલાતા નામવાળી તીર્થકરોની પ્રતિમાનો ઉલ્લેખ અહીં નંદીશ્વર દ્વીપ જેવા શાશ્વત સ્થાનમાં સંદેહસ્થાન રૂપ છે માટે આ પાઠ કૌંસમાં રાખ્યો છે. નંદા પુષ્કરિણી દધિમુખ પર્વત અને રતિકર પર્વત :११९ तत्थ णं जे से पुरथिमिल्ले अंजणगपव्वए, तस्स णं चउद्दिसिं चत्तारि णदाओ पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- णंदुत्तरा, णंदा, आणंदा, णंदिवद्धणा। ताओ णं णंदाओ पुक्खरिणीओ एगं जोयणसयसहस्सं आयामेणं, पण्णासं जोयण- सहस्साई विक्खंभेणं, दसजोयणसयाइं उव्वेहेणं ।
तासि णं पुक्खरिणीणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता । तेसि णं तिसोवाणपडिरूवगाणं पुरओ चत्तारि तोरणा पण्णत्ता, तं जहा- पुरत्थिमेणं दाहिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं ।
तासि णं पुक्खरिणीणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि वणसंडा पण्णत्ता, तं जहा- पुरओ(पुरत्थिमेणं), दाहिणेणं, पच्चत्थिमेणं उत्तरेणं ।
पुव्वे णं असोगवणं, दाहिणओ होइ सत्तवण्णवणं ।
अवरे णं चंपगवणं चूयवणं उत्तरे पासे ॥ १ ॥ ભાવાર્થ :- પૂર્વોક્ત ચાર અંજનક પર્વતોમાંથી પૂર્વ દિશામાં જે અંજનક પર્વત છે, તેની ચારે દિશાઓમાં यार नं। पुष्परिणामो छ, यथा- (१) नन्होत्त। (२) नंहा (3) मानह। (४) नहिवर्धन.
તે નંદા પુષ્કરિણી એક લાખ યોજન લાંબી, પચાસ હજાર યોજન પહોળી અને એક હજાર યોજના ઊંડી છે. તે પુષ્કરિણીની ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથિયાવાળી સીઢી છે, કુલ મળી ચાર સીઢીઓ છે. તે ત્રણ-ત્રણ પગથિયાવાળી સીઢીની આગળ પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં ચાર તોરણ છે. તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશાઓમાં ચાર વનખંડ છે.
गाथार्थ- (१) पूर्वमा अशोवन (२) क्षिामा सप्तवन (3) पश्चिममां यं वन (४) ઉત્તરમાં આમ્રવન છે. १२० तासि णं पुक्खरिणीणं बहुमज्झदेसभागे चत्तारि दधिमुहगपव्वया पण्णत्ता ।
S
.
Page #472
--------------------------------------------------------------------------
________________
| ४०८
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ते णं दधिमुहगपव्वया चउस िजोयणसहस्साई उड्डे उच्चत्तेणं, एगं जोयणसहस्सं उव्वेहेणं, सव्वत्थ समा पल्लगसंठाणसंठिया, दस जोयणसहस्साई विक्खंभेणं, एक्कतीसं जोयणसहस्साई छच्च तेवीसे जोयणसए परिक्खेवेण; सव्वरयणामया अच्छा जाव पडिरूवा ।
तेसि णं दधिमुहगपव्वयाणं उवरिं बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता । सेसं जहेव अंजणगपव्वयाणं तहेव णिरवसेसं भाणियव्वं जाव चूयवणं उत्तरे पासे । ભાવાર્થ :- પુષ્કરિણીઓના મધ્ય ભાગમાં ચાર દધિમુખ પર્વત છે. તે દધિમુખ પર્વતો ૬૪ હજાર યોજન ઊંચા છે. એક હજાર યોજનના ઊંડા છે. આ ચારે પર્વત નીચેથી ઉપર સુધી પહોળાઈની અપેક્ષાએ એક સરખા છે. તેનો આકાર અનાજ ભરવાની કોઠી સમાન ગોળ છે. તે દશ હજાર યોજન વિસ્તારવાળા છે. તેની પરિધિ એકત્રીસ હજાર છસો ત્રેવીસ (૩૧૬૨૩) યોજન છે. તે સર્વ રત્નમય થાવત રમણીય છે.
તે દધિમુખ પર્વતો ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. શેષ આમ્રવન સુધીનું સંપૂર્ણ વર્ણન અજંનક પર્વત જેવું જાણવું જોઈએ. १२१ तत्थ णं जे से दाहिणिल्ले अंजणगपव्वए, तस्स णं चउदिसिं चत्तारि णंदाओ पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- भद्दा, विसाला, कुमुदा, पोंडरीगिणी । ताओ णं णंदाओ पुक्खरिणीओ एगं जोयणसयसहस्सं सेसं तं चेव जाव दधिमुहग- पव्वया जाव वणसंडा । ભાવાર્થ :- ચાર અંજનક પર્વતોમાં જે દક્ષિણ દિશાનો અંજનક પર્વત છે, તેની ચારે દિશાઓમાં यार नह। पुष्परिणामो छ, यथा- (१) भद्रा (२) विक्ष (3) मुहा (४) ५iseी .
તે નંદા પુષ્કરિણીઓ એક લાખ યોજન વિસ્તૃત છે. દધિમુખ પર્વત અને વનખંડ સુધીનું શેષ સર્વ વર્ણન અંજનક પર્વત સમાન જાણવું. १२२ तत्थ णं जे से पच्चत्थिमिल्ले अंजणगपव्वए, तस्स णं चउद्दिसिं चत्तारि णंदाओ पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- णदिसेणा, अमोहा, गोथूभा, सुदंसणा। सेसं तं चेव, तहेव दधिमुहग पव्वया जाव वणसंडा । ભાવાર્થ :- ચાર અંજનક પર્વતોમાં જે પશ્ચિમ દિશાનો અંજનક પર્વત છે. તેની ચારે દિશાઓમાં यार नंह। पुष्परिणामो छ, ते माप्रमाणे छ- (१) नहिषu (२) अमोघा (3) गोस्तूप। (४) सुदर्शन.
તેનો વિસ્તાર આદિ સર્વ વર્ણન પૂર્વ દિશાના અંજનક પર્વત સમાન છે. તેવી જ રીતે દધીમુખ
Page #473
--------------------------------------------------------------------------
________________
| स्थान-४: देश-२
४०८
પર્વતનું વનખંડ સુધીનું વર્ણન જાણવું. १२३ तत्थ णं जे से उत्तरिल्ले अंजणगपव्वए, तस्स णं चउद्दिसिं चत्तारि णंदाओ पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- विजया, वेजयंती, जयंती, अपराजिता । ताओ णं णंदाओ पुक्खरिणीओ एगंजोयणसयसहस्सं आयामेणं सेसं तं चेव पमाणं, तहेव दधिमुहगपव्वया जाव वणसंडा । ભાવાર્થ :- તે ચાર અંજનક પર્વતોમાં જે ઉત્તર દિશાનો અંજનક પર્વત છે, તેની ચારે દિશાઓમાં ચાર नंहा पुष्परिणामो छ, ते मा प्रभाो छ– (१) वि४या (२) वैश्यन्ती (3) ४यन्ती (४) अ५२४ता.
તે નંદા પુષ્કરિણી એક લાખ યોજન વિસ્તારવાળી છે. દધિમુખ પર્વતનું વનખંડ પર્યતનું શેષ વર્ણન પૂર્વની સમાન છે. १२४ णंदीसरवरस्स णं दीवस्स चक्कवाल-विक्खंभस्स बहुमज्झदेसभागे चउसु विदिसासु चत्तारि रतिकरगपव्वया पण्णत्ता, तं जहा- उत्तरपुरथिमिल्ले रतिकरग- पव्वए, दाहिणपुरथिमिल्ले रतिकरगपव्वए, दाहिण पच्चत्थिमिल्ले रतिकरगपव्वए उत्तरपच्चत्थिमिल्ले रतिकरगपव्वए।
__ ते णं रतिकरगपव्वया दस जोयणसयाई उठं उच्चत्तेणं, दस गाउयसयाई उव्वेहेणं, सव्वत्थसमा झल्लरिसंठाणसंठिया; दस जोयणसहस्साई विक्खंभेणं एक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसए परिक्खेवेणं; सव्वरयणामया अच्छा जाव पडिरूवा । ભાવાર્થ :- નંદીશ્વર દ્વીપના ચક્રવાલ વિખંભના વલયાકાર વિસ્તારની બરાબર મધ્ય ભાગમાં ચારે विहिशोभा यार ति:२ पर्वत छ,ते ॥ प्रभाछ- (१) उत्तर-पूर्व हिशानो(शान ओएनी) २ति:२ पर्वत (२) दक्षिण-पूर्वहिशानो(मानेय ओएनो) २ति४२ पर्वत (3) क्षिण-पश्चिम हिशानो(नत्य ओएनो) २ति४२ पर्वत (४) उत्तर-पश्चिम दिशानो(वायव्यानो) २ति:२ पर्वत.
તે રતિકર પર્વતો એકહજાર યોજન ઊંચા, એક હજાર ગાઉ ઊંડા છે. ઉપર, મધ્ય અને અધોભાગમાં સર્વત્ર સમાન વિસ્તારવાળા છે. તે પર્વતોનું સંસ્થાન ઝાલરના આકારે છે અર્થાત્ ગોળાકાર છે. તેનો વિસ્તાર દશ હજાર યોજન અને પરિધિ ૩૧ ૨૩(એકત્રીસ હજાર છસો ત્રેવીશ) યોજનની છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ ભાવત્ રમણીય છે. १२५ तत्थ णं जे से उत्तरपुरथिमिल्ले रतिकरगपव्वए, तस्स णं चउद्दिसिं ईसाणस्स देविंदस्स देवरण्णो चउण्मग्गमहिसीणं जंबुद्दीवपमाणाओ चत्तारि
Page #474
--------------------------------------------------------------------------
________________
| ४१० ।
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
रायहाणीओ पण्ण- त्ताओ, तं जहा- णंदुत्तरा, णंदा, उत्तरकुरा, देवकुरा । कण्हाए, कण्हराईए, रामाए, रामरक्खियाए । ભાવાર્થ :- ચાર રતિકર પર્વતોમાં જે ઉત્તર-પૂર્વ દિશાનો રતિકર પર્વત છે, તેની ચારે દિશામાં દેવરાજ ઈશાન દેવેન્દ્રની ચાર અગ્રમહિષીઓની જંબુદ્વીપ પ્રમાણવાળી, એક લાખ યોજન વિસ્તારવાળી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણા અગ્રમહિષીની રાજધાની નન્દોત્તરા (૨) કૃષ્ણરાજિકા અગ્રમહિષીની રાજધાની નિંદા (૩) રામા અગ્રમહિષીની રાજધાની ઉત્તરકુરા (૪) રામરક્ષિતા અગ્રમહિષીની રાજધાની દેવમુરા. १२६ तत्थ णं जे से दाहिणपुरथिमिल्ले रतिकरगपव्वए, तस्स णं चउद्दिसिं सक्कस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवपमाणाओ चत्तारि रायहा- पीओ पण्णत्ताओ, तं जहा- समणा, सोमणसा, अच्चिमाली, मणोरमा। पउमाए, सिवाए, सतीए, अंजूए । ભાવાર્થ :- તે ચાર રતિકર પર્વતોમાંથી જે દક્ષિણ-પૂર્વ દિશામાં રતિકર પર્વત છે, તેની ચારે દિશામાં દેવરાજ શક્ર દેવેન્દ્રની ચાર અગ્રમહિષીઓની, જંબુદ્વીપ પ્રમાણવાળી ચાર રાજધાનીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પદ્મા અગ્રમહિષીની રાજધાની સમના (૨) શિવા અગ્રમહિષીની રાજધાની સૌમનસા (3) शयी अमडिषीनी २०४धानी मर्थिभासिनी (४) अंडू मामालीनी २०४पानी मनोरमा. १२७ तत्थ णं जे से दाहिणपच्चत्थिमिल्ले रतिकरगपव्वए, तस्स णं चउद्दिसिं सक्कस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीव पमाणमेत्ताओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, तं जहा- भूता, भूतवडेंसा, गोथूभा, सुंदसणा । अमलाए अच्छराए, णवमियाए, रोहिणीए । ભાવાર્થ :- ચારે રતિકર પર્વતોમાંથી જે દક્ષિણ-પશ્ચિમનો રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવરાજ શક્ર દેવેન્દ્રની ચાર અગ્રમહિષીઓની જંબુદ્વીપ પ્રમાણવાળી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે छ- (१) अमला अमडिषीनी २४धानी भूत। (२) अप्स। अमडिषीनी २०४धानी भूतावतंसा (3) नवमि ममडिषीनी २०४धानी गोस्तूपा (४) रोडिए अयमलिषीनी २०४धानी सुर्शन. १२८ तत्थ णं जे से उत्तरपच्चथिमिल्ले रतिकरगपव्वए, तस्स णं चउद्दिसिं ईसाणस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणमेत्ताओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, तं जहा- रयणा, रयणुच्चया, सव्वरयणा, रयणसंचया । वसूए, वसुगुत्ताए वसुमित्ताए, वसुंधराए ।
Page #475
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪: ઉદ્દેશક-૨
૪૧૧
ભાવાર્થ :- ચાર રતિકર પર્વતોમાંથી ઉત્તર-પશ્ચિમ દિશાનો રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવરાજ ઈશાન દેવેન્દ્રની ચાર અગ્રમહિષીઓની, બૂઢીપ પ્રમાણવાળી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે– (૧) વસુ અગ્રમહિષીની રાજધાની રત્ના (૨) વસુગુપ્તા અગ્રમહિષીની રાજધાની રોચ્ચયા. (૩) વસુમિત્રા અગ્રમહિષીની રાજધાની સર્વ રત્ના (૪) વસુન્ધરા અગ્રમહિષીની રાજધાની રત્નસંચયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર ચારની સંખ્યાના આધારે નંદીશ્વરદ્વીપનું તાદેશ વર્ણન દૃષ્ટિગોચર થાય છે. Mલીવર લાવે :- જંબુદ્વીપથી દ્વીપસમુદ્રોની સંખ્યા ગણતાં નંદીશ્વરદ્વીપ પંદરમો દ્વીપ છે. જંબુદ્વીપ એક લાખ યોજન વિસ્તારવાળો છે જ્યારે નંદીશ્વરદ્વીપ ૧૭૮૪ લાખ યોજનાના વિસ્તારવાળો વલયાકાર દ્વીપ છે.
મંગળ-પળ૦ :- (અંજનગિરિ) વલયાકાર નંદીશ્વર દ્વીપના ૧૩૮૪ એક અબજ, તેસઠ કરોડ, ચોરાસી લાખ અર્થાતુ યોજનાના વિસ્તારની વચ્ચે ચારે દિશાઓમાં ચાર અંજનગિરિ પર્વત છે. તે ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત છે. ૮૪000 યોજન ઊંચા છે અને 1000 યોજન ભૂમિમાં છે. તે પર્વતનો વિસ્તાર ૧0000 યોજન અને શિખર ઉપર ૧000 યોજનનો છે.
Mલા પુતિ :- અંજનગિરિ પર્વતની ચારે દિશાઓમાં ચાર પુષ્કરિણી છે. નંદા તે આનંદકારી છે તેથી સુત્રમાં તેને નંદા પુષ્કરિણી કહી છે. તે એક લાખ યોજન લાંબી અને પચાસ હજાર યોજન પહોળી તથા એક હજાર યોજન ઊંડી છે. તેમાં ચારે બાજુ પગથિયા છે. પગથિયાઓની ઉપર તોરણ છે. વાર્તા - પુષ્કરિણીની ચારે દિશાઓમાં ચાર વનખંડ–ઉદ્યાન છે. ચારે પુષ્કરિણીના મળીને સોળ વનખંડ છે. તેમાં એક જાતિના વૃક્ષો છે. તે સૂત્રમાં(ગાથા)સ્પષ્ટ છે. fધમુદ પળ –દધિમુખ પર્વત. ચાર પુષ્કરિણીઓમાં ચાર દધિમુખપર્વત છે. તે પાણીમાં રહેલા છે. એક લાખ યોજન લાંબી પુષ્કરિણીના વચ્ચે ૧૦,૦૦૦(દસ હજાર) યોજનવિસ્તારવાળા અને ૬૪,000 (ચોસઠ હજાર) યોજન ઊંચાઈવાળા છે. નીચેથી ઉપર સુધી તેનો વિસ્તાર એક સરખો છે. તેથી તે પલ્યક = કોઠીના આકારવાળા છે.
રતિ બ યા :- રતિકર પર્વત. નંદીશ્વર દ્વીપમાં ચારે દિશાઓમાં અંજનક પર્વત છે અને રતિકર પર્વત ચારે વિદિશાઓમાં છે. તે ૧૦,૦૦૦(દસ હજાર) યોજન વિસ્તારવાળા અને ૧,000(એક હજાર) યોજનની ઊંચાઈવાળા છે. ઊંચાઈ ઓછી અને પહોળાઈ વધુ હોવાથી તે ઝાલર સંસ્થાને સંસ્થિત છે. તેની ઊંચાઈથી પહોળાઈ દસ ગુણી છે. અંજનગિરિની જેમ રતિકર પર્વત પણ નંદીશ્વર દ્વીપની પહોળાઈની વચ્ચે રહેલા છે.
Rવાળી:-ચાર રતિકર પર્વતોની ચારે બાજુ સોળ રાજધાનીઓ છે અને તે પ્રત્યેક રાજધાની જંબુદ્વીપ
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૧૨ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧ |
પ્રમાણ છે. શક્ક અને ઈશાનેન્દ્રની આઠ આઠ અગ્રમહિષીઓની એક એક રાજધાની છે તે સૂત્રપાઠથી સ્પષ્ટ છે. સ્વામી દેવઃ- ગોળાકાર પર્વતોના સ્વામી દેવના ભવન પર્વતના શિખર પર હોય છે. પરંતુ તેનું વર્ણન અહીં ઉપલબ્ધ નથી. તે ઉપરાંત અનેક સ્થળે સિદ્ધાયતનનો પાઠ છે. તે વિચારણીય અને અન્વેષણીય છે.
સત્યના નામ, સ્થાપના આદિ ચાર પ્રકાર :१२९ चउव्विहे सच्चे पण्णत्ते, तं जहा- णामसच्चे, ठवणसच्चे, दव्वसच्चे, ભાવ- સર્વે ! ભાવાર્થ :- સત્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નામ સત્ય (૨) સ્થાપના સત્ય (૩) દ્રવ્ય સત્ય (૪) ભાવ સત્ય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સત્યના ચાર પ્રકાર કહ્યા છે તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) નિક્ષેપની અપેક્ષાએ (૨) સત્યની અપેક્ષાએ. (૧) નિક્ષેપની અપેક્ષાએ- (૧) નામ સત્ય- કોઈ વ્યક્તિનું 'સત્ય' એવું નામ રાખવું તે. (૨) સ્થાપના સત્ય- કોઈ વસ્તુ આદિમાં 'આ સત્ય છે' તેવું આરોપણ કરવું અથવા 'આ સત્ય છે' તેવો સંકલ્પ કરવો તે. (૩) દ્રવ્ય સત્ય- સત્ય પદને જાણનાર પરંતુ તેમાં ઉપયોગ ન હોય તેવા અનુપયુક્ત પુરુષ. (૪) ભાવ સત્ય- ઉપયુક્ત–ઉપયોગવાન સત્યના જ્ઞાતા પુરુષ. (૨) સત્યની અપેક્ષાએ- (૧) કોઈનું નામ ઋષભ કે મહાવીર હોય તેને તે નામથી સંબોધિત કરવા તે નામ 'સત્ય' છે. (૨) કોઈ આકૃતિમાં ઋષભ કે મહાવીર સ્થાપના કરીને તે આકૃતિને ઋષભ, મહાવીર કહેવું તે સ્થાપના સત્ય છે. તીર્થકર નામ કર્મનો ઉદર ન હોય તે પહેલાં ગર્ભમાં પૂર્વભવમાં અથવા કેવલજ્ઞાન થયા પહેલાં તેઓને તીર્થકર કહેવા તે દ્રવ્ય સત્ય છે. તેરમા ચૌદમા મુળ સ્થાને જ્યારે તીર્થકર નામકર્મનો ઉદય હોય ત્યારે તેઓને તીર્થકર કહેવા તે ભાવ સત્ય છે.
આજીવિકમત માન્ય તપના ચાર પ્રકાર :१३० आजीवियाणं चउव्विहे तवे पण्णत्ते, तं जहा- उग्गतवे, घोरतवे, रसणिज्जूहणया, जिभिदियपडिसलीणया ।। ભાવાર્થ :- આજીવિકા મતમાં તપના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉગ્રતપ (૨) ઘોર તપ (૩) રસનિયૂહણ(રસ ત્યાગ)તપ (૪) જિહેન્દ્રિય પ્રતિસલીનતા(જીભને વશ કરવી). વિવેચન :
ભગવાન મહાવીરના સમયે આજીવિકા મતનો પ્રરૂપક ગોશાલક મંખલિપુત્ર હતો. આજીવક
Page #477
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
[ ૪૧૩ |
ભિક્ષુઓ અનેક પ્રકારના કઠોર તપ કરતાં. તેઓને માન્ય ચાર પ્રકારના તપ અહીં દર્શાવ્યા છે. ૩૪તવે - ઉગ્રતપ. બે ત્રણ, વગેરે ઉપવાસ કરવા. વોરત:- ઘોરત૫. સૂર્ય આતાપના સાથે ઉપવાસ કરવા. રળિqપાયા :- રસનિયૂહણ. ઘી આદિ રસોનો ત્યાગ કરવો. કિંજલ સંખ - જિહેન્દ્રિય પ્રતિસલીનતા. જીભને વશ કરવી. મનોજ્ઞ અમનોજ્ઞ ભોજન- પાણીનો રાગ-દ્વેષ રહિત આહાર કરવો.
સૂત્રગત ઉગ્રતપ, ઘોરતા શબ્દ આજીવિકના તપને સૂચિત કરે છે, તો રસનિયૂહણ અને જિલૅન્દ્રિય પ્રતિસલીનતા આજીવિકા મતવાળાના સ્વાદયને સૂચિત કરે છે. સંયમ, ત્યાગ, અકિંચનતાના ચાર પ્રકાર :१३१ चउव्विहे संजमे पण्णत्ते, तं जहा- मणसंजमे, वइसंजमे, कायसंजमे, उवगरणसंजमे । ભાવાર્થ :- સંયમ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મન સંયમ (૨) વચન સંયમ (૩) કાય સંયમ (૪) ઉપકરણ સંયમ. १३२ चउव्विहे चियाए पण्णत्ते, तं जहा- मणचियाए, वइचियाए, कायचियाए, उवगरणचियाए । ભાવાર્થ :- ત્યાગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) મન ત્યાગ (૨) વચન ત્યાગ (૩) કાય ત્યાગ (૪) ઉપકરણ ત્યાગ. १३३ चउव्विहा अकिंचणया पण्णत्ता, तं जहा- मणअकिंचणया, वइअकिंचणया, कायअकिंचणया, उवगरणअकिंचणया । ભાવાર્થ :- અકિંચનતા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) મન અકિંચનતા (૨) વચન અકિંચનતા (૩) કાય અકિંચનતા (૪) ઉપકરણ અકિંચનતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મહાવ્રતધારી સાધકના સંયમ, ત્યાગ અને અકિંચનતાનું દિગ્દર્શન છે. સંયમ :- સમ્યક પ્રકારે નિયંત્રણ, મન, વચન, કાયાને ઈદ્રિય વિષયોમાં ન જવા દેવા અને ઉપકરણ
Page #478
--------------------------------------------------------------------------
________________
| ૪૧૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
મર્યાદિત રાખવા તે સંયમ. સાધક અવસ્થામાં આવશ્યક વસ્ત્ર, પાત્ર વગેરે રાખવામાં આવે તેને ઉપકરણ
વિજાપ- ત્યાગ. મન, વચન અને કાયાના અપ્રશસ્ત વ્યાપારને છોડી દેવા તે. બીજો અર્થ છે- ત્રણે યોગથી મુનિઓને આહારાદિ પ્રદાન કરવા.
અર્કિંચનતા :- ગૃદ્ધિ-આસક્તિનો ત્યાગ. મન, વચન અને કાયાની સમ્યક પ્રવૃત્તિ પ્રતિ પણ પરિગ્રહી ન બનવું, લોભ કે રાગ ન રાખવો તે.
આ રીતે સંયમનું પાલન કરતા મહાવ્રતી સાધક અસમ્યક પ્રવૃત્તિને ત્યાગી, સમ્યક્ પ્રવૃત્તિમાં આસક્ત બન્યા વિના, આત્મસ્થ બની વિચરે.
છે તે
સ્થાન-૪ : ઉદ્દેશક-ર સંપૂર્ણ
Page #479
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪: ઉદ્દેશક-૩
_.
[ ૪૧૫ ]
સ્થાન-૪
ઉદ્દેશક-૩
ચાર પ્રકારના ભાવોને પાણીની ઉપમા :| १ चत्तारि उदगा पण्णत्ता, तं जहा- कद्दमोदए, खंजणोदए, वालुओदए, તેનો ૫ I
एवामेव चउव्विहे भावे पण्णत्ते, तं जहा- कद्दमोदगसमाणे, खंजणोदगसमाणे, वालुओदगसमाणे, सेलोदगसमाणे ।
कद्दमोदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । खंजणोदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ, तिरिक्खजोणिएसु उववज्जइ। वालुओदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ, मणुस्सेसु उववज्जइ । सेलोदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ, देवेसु उववज्जइ । ભાવાર્થ :- ચાર પ્રકારના પાણી કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કર્દમોદક-કીચડવાળું પાણી (૨) ખંજનોદક–ખંજનવાળું પાણી (૩) વાલુકોદક–રેતીવાળું પાણી (૪) શલોદક-કાંકરાવાળું પાણી.
તેની સમાન ચાર પ્રકારના ભાવ કહ્યા છે તે આ પ્રમાણે છે– (૧) કર્દમોદક સમાન અતિ મલિનભાવ (૨) ખંજનોદક સમાન મલિનભાવ (૩) વાલુકોદક સમાન અલ્પ મલિનભાવ (૪) શલોદક સમાન નિર્મળ ભાવ.
(૧) કર્દમોદક સમાન મલિન ભાવમાં પ્રવર્તમાન જીવ કાલધર્મ પામે તો નરકોમાં ઉત્પન્ન થાય છે. (૨) ખંજનોદક સમાન અલ્પમલિન ભાવમાં પ્રવર્તમાન જીવ કાલધર્મ પામે તો તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે. (૩) વાલુકોદક સમાન નિર્મલ ભાવમાં પ્રવર્તમાન જીવ કાલધર્મ પામે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. (૪) શૈલોદક સમાન પૂર્વ પવિત્ર ભાવમાં પ્રવર્તમાન જીવ કાલધર્મને પામે તો દેવલોકમાં ઉત્પન્ન થાય
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ભાવોની લિપ્તતા-અલિપ્તતા, મલિનતા-નિર્મળતા, પાણીના દષ્ટાંત દ્વારા
Page #480
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૬]
શ્રી ઠાણાગ સુત્ર-૧
સમજાવી છે. સૂત્રોક્ત ચાર પ્રકારના પાણીમાં ક્રમશઃ મલિનતા અને તેનો લેપ અલ્પ–અલ્પ હોય છે તે જ રીતે ભાવોની મલિનતા પણ અલ્પ–અલ્પ હોય તો કર્મોનો લેપ પણ ઓછો ઓછો થાય છે.
કર્દમ જળ અતિમલિન હોય છે તેની અપેક્ષાએ ખંજન જળ અલ્પમલિન હોય છે. ખંજન જળની અપેક્ષાએ વાલુકા જળનિર્મળ અને વાલુકા જળથી શૈલજળ વધુ નિર્મળ હોય છે. તે જ પ્રમાણે મનુષ્યોના ભાવ પણ મલિનતર, મલિન, નિર્મળ, નિર્મળતર હોય છે. ભાવોની આ તરતમતા અનુક્રમે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિના કારણ બને છે.
સ્વર, રૂપ સંપન્ન પક્ષી તથા પુરુષની ચૌભંગી :| २ चत्तारि पक्खी पण्णत्ता, तं जहा-रुतसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, रूवसंपण्णे णाममेगे णो रुतसंपण्णे, एगे रुतसंपण्णे वि रूवसंपण्णे वि, एगे णो रुतसंपण्णे णो रूवसंपण्णे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- रुतसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, रूवसंपण्णे णाममेगे णो रुतसंपण्णे, एगे रुतसंपण्णे वि रूवसंपण्णे वि, एगे णो रुतसंपण्णे णो रूवसंपण्णे । ભાવાર્થ :- ચાર પ્રકારના પક્ષી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેપક્ષી
પુરુષ ૧. સ્વર સંપન્ન-રૂપ અસંપન્ન
૧. સ્વર સંપન્ન-રૂપ અસંપન્ન ૨. રૂપ સંપન્ન-સ્વર અસંપન્ન
૨. રૂપ સંપન્ન-સ્વર અસંપન્ન ૩. સ્વર સંપન્ન-રૂપ સંપન્ન
૩. સ્વર સંપન્ન-રૂપ સંપન્ન ૪. રૂપ અસંપન્ન-સ્વર અસંપન્ન
૪. રૂપ અસંપન્ન-સ્વર અસંપન્ન વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મનુષ્યને પ્રાપ્ત થયેલ સ્વર તથા રૂપને, પક્ષીના દષ્ટાંતથી સમજાવ્યા છે. સામાન્ય રીતે પક્ષીઓમાં સ્વર(અવાજ) અને રૂપ બંનેનો સદ્ભાવ હોય છે પરંતુ અહીં વિશિષ્ટ સ્વરાદિ ગ્રહણ કર્યા છે. રૂપપદથી મનુષ્યને ગમે તેવું મનોજ્ઞ રૂપ અને શબ્દ પદથી મનુષ્યની કર્મેન્દ્રિયને મનોજ્ઞ લાગે તેવા મધુર સ્વરનું ગ્રહણ કરવામાં આવ્યું છે. પક્ષીનું દષ્ણત :- (૧) કેટલાક પક્ષીનો સ્વર કર્ણ પ્રિય હોય પણ રૂપ સુંદર ન હોય, જેમ કે કોયલ, (૨) કેટલાક પક્ષી રૂપ સંપન્ન હોય પણ સ્વર મીઠો ન હોય, જેમ કે પોપટ (૩) કેટલાક પક્ષીનો દેખાવ સુંદર હોય અને અવાજ પણ કર્ણપ્રિય હોય, જેમ કે મોર (૪) કેટલાક પક્ષીનો સ્વર પણ મધુર ન હોય અને રૂપ
Page #481
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
[ ૪૧૭ ]
પણ મનોહર ન હોય, જેમ કે કાગડો. તે જ રીતે પુરુષો ચાર પ્રકારના છે. કોઈનો દેખાવ સુંદર પણ વાણીમાં મીઠાશ ન હોય વગેરે ચૌભંગી સમજવી.
રૂપ અને સૌંદર્ય એ પૂર્વ જન્મના પુણ્યનું ફળ છે. સુસ્વરતાની પ્રાપ્તિ પણ પૂર્વ પુણ્યાધીન છે પરંતુ મધુરતા, વાણીની મીઠાશ તે મનુષ્ય માટે પ્રયત્ન સાધ્ય ગુણ છે. લોકોત્તર પુરુષ પર ઘટિત ચૌભંગી - વૃત્તિકારે લોકોત્તરિક એવા સાધુની અપેક્ષાએ આ ચૌભંગી ઘટિત કરતાં, રુતનો(સ્વરનો) અર્થ જિન પ્રણીત ધર્મ દેશના કર્યો છે અને રૂપ શબ્દથી કેશલોચ, તપથી કુશ શરીર, અલ્પ ઉપકરણ વગેરે સાધ્વોચિત રૂપનું ગ્રહણ કર્યું છે. પ્રીતિકર-અપ્રીતિકર પુરુષની ચૌભંગીઓ :| ३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पत्तियं करेमीतेगे पत्तियं करेइ, पत्तियं करेमीतेगे अपत्तियं करेइ, अपत्तियं करेमीतेगे पत्तियं करेइ, अपत्तिय करेमीतेगे अपत्तियं करेइ । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ "હું અમુક વ્યક્તિ સાથે પ્રીત કરું" એવું વિચારી પ્રીતિ (પ્રિયવ્યવહાર) કરે. (૨) કોઈ પુરુષ હું અમુક વ્યક્તિ સાથે પ્રીતિ કરું' એવું વિચારી અપ્રીતિ(અપ્રિય વ્યવહાર) કરે. (૩) કોઈ પુરુષ હું અમુક વ્યક્તિ સાથે અપ્રીતિ કરું' એવું વિચારી પ્રીતિ કરે. (૪) કોઈ પુરુષ 'હું અમુક વ્યક્તિ સાથે અપ્રીતિ કરું' એમ વિચારી અપ્રીતિ કરે.
४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे पत्तियं करेइ णो परस्स, परस्स णाममेगे पत्तियं करेइ णो अप्पणो, एगे अप्पणो वि पत्तियं करेइ परस्स वि, एगे णो अप्पणो पत्तियं करेइ णो परस्स । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આત્મ પ્રીતિકર, ન પર પ્રીતિકરકોઈ પુરુષ સ્ત્ર પ્રત્યે પ્રીતિ (પ્રિય વ્યવહાર)રાખે પરંતુ પર પ્રત્યે પ્રીતિ (પ્રિય વ્યવહાર) ન રાખે. (૨) પર પ્રીતિકર, ન આત્મ પ્રીતિકર- કોઈ પુરુષ પર પ્રત્યે પ્રીતિ રાખે પરંતુ સ્વ પ્રત્યે પ્રીતિ ન રાખે. (૩) આત્મ પ્રીતિકર અને પર પ્રીતિકર- કોઈ પુરુષ સ્વ પ્રત્યે પ્રીતિ રાખે અને પર પ્રત્યે પણ પ્રીતિ રાખે. (૪) ન આત્મ પ્રીતિકર ન પર પ્રીતિકર- કોઈ પુરુષ ન સ્વ પ્રત્યે પ્રીતિ રાખે અને ન પર પ્રત્યે પ્રીતિ રાખે. | ५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पत्तियं पवेसामीतेगे पत्तियं पवेसेइ, पत्तियं पवेसामीतेगे अपत्तियं पवेसेइ, अपत्तियं पवेसामीतेगे पत्तियं पवेसेइ, अपत्तियं पवेसामीतेगे अपत्तियं पवेसेइ ।
Page #482
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ બીજાના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરું, તેમ વિચારી પ્રીતિ ઉત્પન્ન કરે. (૨) કોઈ પુરુષ બીજાના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરું, તેમ વિચારી અપ્રીતિ ઉત્પન્ન કરે. (૩) કોઈ પુરુષ બીજાના મનમાં અપ્રીતિ ઉત્પન્ન કરું, તેમ વિચારી પ્રીતિ ઉત્પન્ન કરે. (૪) કોઈ પુરુષ બીજાના મનમાં અપ્રીતિ ઉત્પન્ન કરું, તેમ વિચાર કરી અપ્રીતિ ઉત્પન્ન કરે છે. |६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे पत्तियं पवेसेइ णो परस्स, परस्स णाममेगे पत्तियं पवेसेइ णो अप्पणो, एगे अप्पणो वि पत्तियं पवेसेइ परस्स वि, एगे णो अप्पणो पत्तियं पवेसेइ णो परस्स ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સ્વચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરે પણ પરચિત્તમાં પ્રીતિ સ્થાપિત ન કરે (૨) કોઈ પુરુષ પરચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરે પણ સ્વચિત્તમાં પ્રીતિ સ્થાપિત ન કરે. (૩) કોઈ પુરુષ સ્વચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરે અને પરચિત્તમાં પણ પ્રીતિ સ્થાપિત કરે. (૪) કોઈ પુરુષ સ્વચિત્તમાં પ્રીતિ સ્થાપિત ન કરે અને પરચિત્તમાં પણ પ્રીતિ સ્થાપિત ન કરે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રીતિ–અપ્રીતિ આધારિત ચાર ચૌભંગી છે.
ત્તિવું :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) પ્રતિ- પ્રેમ, સ્નેહ, પ્રસન્નતા, આનંદાદિ (૨) પ્રતીતિ- વિશ્વાસ, સવ્યવહાર, પ્રિયવ્યવહાર.
પ્રથમ ચૌભંગી :- (૧) કેટલીક વ્યક્તિ પૂર્વ શત્રુ સાથે પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનું વિચારીને, પ્રેમ વ્યવહાર સ્થાપે છે. (૨) કેટલીક વ્યક્તિ પૂર્વશત્રુ સાથે પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનું વિચારીને પણ દ્વેષ વધારી દે છે. (૩) કેટલીક વ્યક્તિ દ્વેષ–વેરના કારણે અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ તોડવાનું વિચારે, પણ સામેની વ્યક્તિના સ્નેહભર્યા વર્તાવથી કે અન્ય કોઈની સમજાવટ અથવા સદુપદેશથી પ્રેમ સંબંધ જાળવી રાખે. (૪) કેટલીક ભારે કર્મી વ્યક્તિ અન્ય સાથે પ્રેમ સંબંધ રાખવો નથી તેમ વિચારી, તે પ્રમાણે પ્રેમ સંબંધ ન રાખે. આ પ્રથમ ચૌભંગી સમજવી.
બીજી ચૌભંગી- સામાન્યતયા પ્રત્યેક પ્રાણી પોતાની જાત પ્રત્યે પ્રેમ-પ્રીતિ ધરાવતા જ હોય છે પરંતુ ક્રોધાદિ તથા નિષેધાત્મક વલણથી વ્યક્તિ પોત-પોતાની જાતને ધિક્કારવા લાગે છે. તેને અહીં સ્વ પ્રત્યે અપ્રીતિ કહી છે. સ્વાર્થની બહુલતા અને પ્રકૃતિની સંકીર્ણતાના કારણે કેટલાક પુરુષ અન્ય પ્રત્યે પ્રેમ ન રાખે પરંતુ પુણ્યશાલી ઉત્તમ પુરુષ ઉત્તમ પ્રકૃતિ અને સદ્ભાવનાથી અન્ય પ્રત્યે પ્રેમભાવ રાખી શકે છે. ત્રીજી ચૌભાગી :- આ ચૌભંગીમાં અન્ય વ્યક્તિમાં પ્રીતિ અપ્રીતિ ઉત્પન્ન કરવા ન કરવા સંબંધી નિરૂપણ છે. બીજાના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરવાના ત્રણ કારણ વૃત્તિકારે દર્શાવ્યા છે (૧) જે વ્યક્તિના પરિણામ
Page #483
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩ .
| ૪૧૯ ]
સ્થિર હોય (૨) જે વ્યક્તિ ઉચિત પ્રતિપતિ–વિનયવ્યવહાર કરવામાં નિપુણ હોય (૩) સૌભાગ્યશાળી હોય તે બીજાના મનમાં પ્રેમ ઉત્પન્ન કરી શકે છે.
બીજાના મનમાં અપ્રીતિ ઉત્પન્ન ન કરી શકવાના બે કારણ વૃત્તિકારે દર્શાવ્યા છે. (૧) અપ્રીતિ ઉત્પન્ન કરવાના પૂર્વવર્તી ભાવોનું પરિવર્તન થઈ જાય (૨) સામેની વ્યક્તિમાં અપ્રીતિજનક હેતુ પ્રત્યે પ્રેમ રાખવાનો સ્વભાવ હોય અથવા સામેની વ્યક્તિ સાધક હોય કે મૂર્ખ હોય તો અપ્રીતિ ઉત્પન્ન ન થાય કારણ કે સાધકને તો માન-અપમાન સર્વ સમાન હોય છે, તેથી અપ્રીતિજનક હેતુ અપ્રીતિ ઉત્પન્ન કરી ન શકે. મૂર્ખને માન, અપમાન સ્પર્શતા નથી, તેથી અપ્રીતિજનક હેતુ અપ્રીતિ ઉત્પન્ન કરી ન શકે. ચોથી ચૌભંગી- વ્યક્તિ પોત પોતાની પ્રકૃતિ અનુસાર સ્વમાં, પરમાં કે ઉભયમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે. કોઈ સામાન્ય માનવ સ્વ-પર કોઈમાં પણ પ્રીતિ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરતા નથી. સાર:- પ્રથમ ચૌભંગીમાં અન્ય સાથે અપ્રીતિ રાખવાની વાત છે. બીજી ચૌભંગીમાં સ્વ–પર સાથે માત્ર પ્રીતિ રાખવા ન રાખવા સંબંધી પ્રરૂપણા છે ત્રીજી ચૌભંગીમાં અન્યમાં પ્રીતિ, અપ્રીતિ ઉત્પન્ન કરવાની વિચારણા છે અને ચૌથી ચૌભંગીમાં સ્વ–પરમાં પ્રીતિ ઉત્પન્ન કરવા ન કરવા સંબંધી કથન છે.
આ ચૌભંગીઓને અધ્યાત્મ દષ્ટિએ પણ ઘટાવી શકાય છે. જેમાં ધર્મ પ્રતિ પ્રીતિ કરવા ન કરવા, ઉત્પન્ન કરવા ન કરવા સંબંધી કથન કરવું જોઈએ. ઉપકારી વૃક્ષ અને પુરુષની ચૌભંગી :|७ चत्तारि रुक्खा पण्णत्ता,तं जहा- पत्तोवए, पुष्फोवए, फलोवए, छायोवए।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पत्तोवारुक्खसमाणे, पुप्फो- वारुक्खसमाणे, फलोवारुक्खसमाणे, छायोवारुक्खसमाणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તેની સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
૧. પાનવાળા. ૨. ફૂલવાળા. ૩. ફળવાળા. ૪. છાયાવાળા.
પુરુષ ૧. પાનવાળા વૃક્ષ સમાન. ૨. ફૂલોવાળા વૃક્ષ સમાન. ૩. ફળોવાળા વૃક્ષ સમાન. ૪. છાયાવાળા વૃક્ષ સમાન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપકારની તરતમતાના(હીનાધિકતાના) કારણે મનુષ્યનું વિભાગીકરણ વૃક્ષના
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૨૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
દષ્ટાંતે કર્યું છે અને વૃક્ષોના પાન,પુષ્પ, ફળ અને છાયાના આધારે ચાર વિભાગ પાડ્યા છે. વારિ હર :- (૧) પ્રાયઃ પ્રત્યેક વૃક્ષ પાનવાળા હોય છે પરંતુ કેટલાક વૃક્ષના પાન વધુ ઉપયોગી હોય છે, જેમ કે ખાખરાના પાન. (૨) કેટલાક વૃક્ષના ફૂલ ઉપયોગી હોય, છે જેમ કે ગુલાબ. (૩) કેટલાક વૃક્ષના ફળ ઉપયોગી હોય છે, જેમ કે આંબો. (૪) કેટલાક વૃક્ષની છાયા ઉપયોગી હોય છે, જેમ કે વડ, પીપળો. રારિ પુરસગાથા:- (૧) જેઓ સ્વયં સંપન્ન હોય પણ બીજાને ખાસ કાંઈ ન આપે પરંતુ પીડિત અન્ય વ્યક્તિને માત્ર વચનથી સાંત્વના આપે તે પત્રયુક્ત વૃક્ષ જેવા છે (૨) ફૂલ પોતાની સુગંધ બીજાને આપે, તેમ કેટલીક વ્યક્તિ કષ્ટ નિવારણના ઉપાય માત્ર બતાવે તે ફૂલયુક્ત વૃક્ષ જેવા છે (૩) જેઓ જરૂરીયાત વાળી વ્યક્તિને ધન-ધાન્યાદિ આપી ઉપકાર કરે, તે ફળવાળા વૃક્ષ જેવા છે (૪) અન્યને આશ્રય આપી, સર્વ રીતે રક્ષણ કરે તે છાયાદાર વૃક્ષ જેવા છે. લોકોત્તર પુરુષોની અપેક્ષાએ આ ચૌભંગીનો અર્થ:(૧) કોઈ શ્રમણ(ગુરુ)પાનવાળા વૃક્ષ સમાન છે, તે પોતાની શ્રુત-સંપદા પોતા સુધી જ સીમિત રાખે અન્યને કેવળ પોતાના ધર્મ, સ્વભાવ અને ધર્મવ્યવહાર જેટલો સીમિત લાભ આપે, અન્ય કોઈ ઉપકાર કરે નહીં (૨) કોઈ ગુરુ ફૂલવાળા વૃક્ષ સમાન છે, તે શિષ્યોને સૂત્ર પાઠની વાચના આપે છે (૩) કોઈ ગુરુ ફળવાળા વૃક્ષ સમાન છે, તે શિષ્યોને સૂત્ર અને અર્થની વાચના આપે છે (૪) કોઈ ગુરુ છાયાવાળા વૃક્ષ સમાન છે, તે શિષ્યોને સુત્રાર્થનું પરાવર્તન અને અપાય સંરક્ષણ આદિ દ્વારા નિરંતર આશ્રય આપે છે, દુઃખોથી બચાવે છે, સમ્યક સાધનામાં અગ્રસર કરે છે.
પોતાની મર્યાદામાં રહીને બીજાનું કલ્યાણ કરવું તે જ વાસ્તવમાં કલ્યાણ કે પરોપકાર કહેવાય. સર્વ પ્રકારના ઉપકારનો સમાવેશ દાન અને સેવામાં થઈ જાય છે. નિઃસ્વાર્થ અને શુભ ઉદ્દેશ્યથી શિક્ષા દેવી, ઉપદેશ આપવો, વિધા આપવી, સદ્વિચાર આપવા, સમય આપવો, ઔષધ, વસ્ત્ર, અન્ન આદિ આપવા, તે દાન છે. તન, મન, ધનથી કોઈને શાતા અને શાંતિ ઉપજાવવી તે સેવા છે. પરોપકાર કરવાથી સુખ, કીર્તિ, બળ, આરોગ્ય, ઐશ્વર્ય, વિજય આદિ ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે અને આખરે પરમપદની પ્રાપ્તિ થાય છે. ભારવાહક અને શ્રમણોપાસકના ચાર વિશ્રામ :| ८ भारण्णं वहमाणस्स चत्तारि आसासा पण्णत्ता, तं जहा- जत्थ णं अंसाओ अंसं साहरइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥१॥ जत्थवि य णं उच्चारं वा पासवणं वा परिट्ठवेइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥२॥ जत्थवि य णं णागकुमारावाससि वा सुवण्णकुमारावाससि वा वासं उवेइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥३॥ जत्थवि य णं आवकहाए चिट्ठइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥४॥
Page #485
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૨૧
एवामेव समणोवासगस्स चत्तारि आसासा पण्णत्ता, तं जहा- जत्थवि ૫ ૫ સીલય-મુળય-વેમાં-પન્વવાળ-पोसहोववासाइं पडिवज्जइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥१॥
जत्थवि य णं सामाइयं देसावगासियं सम्ममणुपालेइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥२॥
जत्थवि य णं चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥३॥
जत्थवि य णं अपच्छिम - मारणंतिय संलेहणा झूसणा झूसिए भत्तपाण पडियाइक्खिए पाओवगए कालमणवकंखमाणे विहरइ, तत्थ वि य से एगे આલાલે પળત્તે ॥૪॥
ભાવાર્થ :- ભાર વહન કરનારા પુરુષ માટે ચાર વિસામા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જ્યાં પોતાના ભારને એક ખંભાથી બીજા ખંભા ઉપર રાખે, તે પહેલો વિસામો. (૨) જ્યાં પોતાનો ભાર ભૂમિ ઉપર મૂકી મલ–મૂત્ર વિસર્જન કરવા જાય, તે બીજો વિસામો. (૩) જ્યાં તે નાગકુમાર કે સુવર્ણ કુમારના આવાસ રૂપ દેવસ્થાનમાં રાત્રિવાસ કરે, તે ત્રીજો વિસામો. (૪) જ્યાં તે ભારથી મુક્ત થઈ સદાને માટે નિવાસ કરે, તે ચોથો વિસામો.
તે જ રીતે શ્રમણોપાસકના ચાર વિસામા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જ્યારે તે શીલવ્રત, ગુણવ્રત, પાપવિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રૂપ કોઈપણ વ્રત નિયમ ગ્રહણ કરે તે પહેલો વિસામો. (૨) જ્યારે તે સામાયિક અને દેશાવગાસિક વ્રત, ચૌદ નિયમ ધારણનું સમ્યક્ પ્રકારે પરિપાલન કરે, તે બીજો વિસામો. (૩) જ્યારે તે આઠમ, ચૌદશ, અમાસ, પૂનમ આદિ પર્વતિથિએ પ્રતિપૂર્ણ પૌષધનું સમ્યક્ પ્રકારે પરિપાલન કરે, તે ત્રીજો વિસામો. (૪) જ્યારે તે જીવનના અંતે, મરણકાળે સંલેખના તપની આરાધના કરી, ભક્ત પાનનો પરિત્યાગ કરી, પાદોપગમન સંથારો કરે, મૃત્યુની ઈચ્છા વિના વિચરે, તે ચોથો વિસામો છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના વિશ્રાંતિ સ્થાનને ભારવાહકના દષ્ટાંતે રજૂ કર્યા છે. શ્રમણોની ઉપાસના– શુશ્રૂષા કરનાર શ્રાવક શ્રમણોપાસક કહેવાય છે. ભારવહન કરનાર વ્યક્તિ ભારથી, વજન ઉપાડવાથી
શ્રમિત થાય છે. નિશ્ચિત સ્થાને પહોંચે તે પહેલાં વચ્ચે–વચ્ચે તે વિસામા લે છે.
શ્રમણોપાસક પણ સાવધ–પાપકારી પ્રવૃત્તિઓથી આક્રાંત હોય છે. આ પાપકારી વ્યાપારનો પરિત્યાગ તે જ તેના વિશ્રામ સ્થાન તુલ્ય છે. જેમાં (૧) વ્રત નિયમ (૨) સામાયિક, ચૌદ નિયમ (૩)
Page #486
--------------------------------------------------------------------------
________________
૪રર |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
પૌષધ (૪) આજીવન અનશન રૂપ ચાર પ્રકારના વિશ્રામ સ્થાન છે, તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ઉદિત-અસ્તમિત સાધનાની ચૌભંગી :| ९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उदियोदिए णाममेगे, उदियत्थमिए णाममेगे, अत्थमियोदिए णाममेगे, अत्थमियत्थमिए णाममेगे ।
भरहे राया चाउरंतचक्कवट्टी णं उदियोदिए, बंभदत्ते णं राया चाउरंतचक्कवट्टी उदियत्थमिए, हरिएसबले णं अणगारे अत्थमियोदिए, काले णं सोयरिये अत्थमियत्थ- मिए ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પ્રારંભમાં ઉદિત(ઉન્નત) હોય છે અને અંત સુધી ઉન્નત રહે છે. જેમ કે ચાતુરન્ત ચક્રવર્તી ભરત રાજા. (૨) કોઈ પુરુષ પ્રારંભમાં ઉન્નત હોય પરંતુ અંતમાં અસ્તમિત થાય છે. જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તી. (૩) કોઈ પુરુષ પ્રારંભમાં ઉન્નત ન હોય પરંતુ પછી ઉન્નત થઈ જાય. જેમ કે હરિકેશબલ અણગાર. (૪) કોઈ પુરુષ પ્રારંભમાં પણ ઉન્નત ન હોય અને પછી પણ ઉન્નત ન થાય. જેમ કે કાલ સૌકરિક કસાઈ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચૌભંગી દ્વારા પૂર્વભવના પુણ્ય-પાપથી પ્રાપ્ત અને વર્તમાનના પુરુષાર્થથી થતાં ઉન્નત અવનત જીવનનું આબેહુબ ચિત્ર અંકિત કર્યું છે. પ્રાણીને જન્મ-જન્માંતરથી સંચિત પુણ્ય અને ધર્મ સાધનાના બળે, ઉત્તમકુળમાં જન્મ, જન્મથી જ ઐશ્વર્ય, યશ, બળ આદિ અભ્યદય પ્રાપ્ત થાય અને પાપકર્મના ઉદયે પ્રાણી દીન હીન કુળમાં ઉત્તમ સામગ્રીથી રહિતપણે જન્મ ધારણ કરે છે. બંને પ્રકારના પ્રાણી પોતાના પુરુષાર્થથી વર્તમાન ભવને ઉન્નત કે અવનત બનાવી શકે છે. મનુષ્યભવ પૂર્ણ કરી જે મોક્ષને પ્રાપ્ત કરે, તેને ઉદિત અવસ્થા કહે છે. જિયોના:- ભરત ચક્રવર્તીનો ઉત્તમકુળમાં જન્મ, છ ખંડનું ઐશ્વર્ય વગેરે પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થયા તેથી ઉદિત હતા અને મોક્ષ પ્રાપ્તિના કારણે અંતમાં પણ ઉદિત જ રહ્યા. ૩રિયસ્થતિ:- બ્રહ્મદત્ત ચક્રવર્તી પૂર્વપુણ્ય સંચયથી ચક્રવર્તી પદ, છ ખંડનું ઐશ્વર્ય પામ્યા, ૬૪,000 રાણીઓના સ્વામી થયા. ચક્રવર્તીનો આહાર સામાન્ય મનુષ્ય પચાવી ન શકે. એક બ્રાહ્મણે પૂર્વ ઉપકારના બદલામાં ચક્રવર્તીના ભોજનની માંગણી કરી. ઈચ્છા ન હોવા છતાં વચન બદ્ધ બ્રહ્મદત્તે પોતાનો આહાર બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણ કુટુંબે તે આહાર કર્યો અને કુટુંબના સર્વ સભ્યો કામોન્મત્ત બની, વિવેક ચૂકી પરસ્પર કામભોગમાં રત બન્યા. આહારની અસર ઓસરી, વાસ્તવિકતાનું ભાન થયું ત્યારે બ્રહ્મદત્ત પર ક્રોધિત થયા અને તક મળતાં ગોવાળ કિશોર પાસે ગૌફણથી પત્થર ફેંકાવી, બ્રહ્મદત્તની આંખ ફોડી નંખાવી. બ્રહ્મદત્ત ક્રોધને આધીન બની ગયા. તેણે બ્રાહ્મણોની આંખો કઢાવી પોતાની પાસે હાજર કરવાનો હુકમ
Page #487
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૩
૪૨૩
કર્યો પરંતુ વિવેકી પ્રધાને અનુચરો પાસે ગુંદાના ઠળીયા કઢાવી, થાળ ભરી હાજર કરાવ્યો. અંધ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ બ્રાહ્મણોની આંખો માની તેની આંખોને મસળવા લાગ્યા. તીવ્ર પાપનો અનુબંધ કરી સાતમી નરકે ગયા. પ્રથમાવસ્થામાં તેનો અભ્યદય અને પશ્ચાત્ અવસ્થામાં તેનું પતન હોવાથી સૂત્રમાં ઉદિતઅમિત રૂપે તેનું કથન છે.
અસ્થતિયો :- પૂર્વ સંચિત પાપના ઉદયે હીનકુળમાં જન્મ પણ સાધના દ્વારા સુગતિ પામે તો તે 'અસ્તમિત–ઉદિત' કહેવાય. હરિકેશબલ ચાંડાલકુળમાં જન્મ્યા, અશુભકર્મોના ઉદયે બેડોળ, કદરૂપું શરીર હતું પરંતુ સંત સમાગમ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, મોક્ષગતિને પામ્યા. સંયમ તપની ઉત્કૃષ્ટ આરાધનાથી ઉત્થાન તરફ પ્રયાણ થયું. તેથી તેઓનું જીવન અસ્તમિત–ઉદિતના દૃષ્ટાંત રૂપ છે. અલ્પેનિયસ્થતિ :- પૂર્વ સંચિત પાપના ઉદયે અભ્યદય વિહીન, હીનકુળાદિ પામે અને અધાર્મિક, અધર્માનુરાગી, અધર્મ આચરણથી પાપમાં જ રચ્યા-પચ્યા રહી, નરકાદિ દુર્ગતિને પામે, તે અસ્તમિતઅસમિત કહેવાય. કાલસૌરિક કસાઈ હીનકુળમાં જન્મ્યો. તે દયાહીન, નિઃશીલ, સૂવરના શિકારનો શોખીન, પ્રતિદિન ૫00 પાડાનો વધ કરનાર તે પહેલાં પણ અસ્તમિત હતો અને પછી પણ અસ્તમિત રહ્યો. કસાઈનો ભવ પૂર્ણ કરી, સાતમી નરકમાં ઉત્પન્ન થયો.
ચોવીસ દંડકમાં ચાર યુગ્મ રાશિ :१० चत्तारि जुम्मा पण्णत्ता, तं जहा- कडजुम्मे, तेओगे, दावरजुम्मे, कलिओए। ભાવાર્થ :- યુગ્મ (રાશિ–વિશેષ) ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કૃતયુગ્મ રાશિ(૪, ૮ આદિ). (૨) સ્ત્રોજ રાશિ(૭, ૧૧ આદિ). (૩) દ્વાપર યુગ્મ રાશિ(૬૧૦ આદિ). (૪) કલ્યોજ રાશિ(૫, ૯ આદિ). ११ णेरइयाणं चत्तारि जुम्मा पण्णत्ता, तं जहा- कडजुम्मे, तेओगे, दावरजुम्मे, कलिओए । एवं असुरकुमाराणं जाव वेमाणियाण सव्वेसिं जहा णेरइयाणं । ભાવાર્થ :- નારકજીવ ચાર પ્રકારના યુગ્મવાળા(રાશિવાળા)કહ્યા છે, તે આ પ્રમાણે છે– ૧) કૃતયુગ્મ (૨) વ્યોજ (૩) દ્વાપરયુગ્મ (૪) કલ્યોજ. તે જ રીતે અસુરકુમારથી વૈમાનિક પર્યત સર્વમાં નારીની જેમ ચાર યુગ્મ છે.
વિવેચન :
સામાન્યતયા રાશિના બે ભેદ છે– (૧) યુગ્મરાશિ (૨) ઓજ રાશિ. યથા–પિતપરિભાષા સમરશિક્મમુખ્ય વિષમતુ રોગ પ્રતિ – સ્થાનાંગવૃત્તિ. ગણિતની પરિભાષામાં સમરાશિને (૨-૪-૬ આદિને)યુગ્મ રાશિ કહે છે અને વિષમરાશિને (૧–૩–૫ આદિને)ઓજરાશિ કહે છે. પ્રસ્તુત
Page #488
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૪]
શ્રી ઠાણાંગ સત્ર-૧
સૂત્રમાં અન્ય અપેક્ષાએ યુગ્મરાશિના ચાર પ્રકાર કહ્યા છે. (૧) વડનુને – કૃત યુગ્મ. જે રાશિમાંથી ૪-૪ ઘટાડતા અંતે શેષ ન રહે તે રાશિ. જેમ કે- ૪, ૮, ૧૨. (૨) તેઓ -ચોજ.જે રાશિમાંથી ૪-૪ ઘટાડતાં અંતે ૩ સંખ્યા શેષ રહે તેવી રાશિ.જેમકે – ૭, ૧૧, ૧૫, ૧૯. (૩) પાવરલુમ્ન - દ્વાપર યુગ્મ. જે રાશિમાંથી ૪-૪ ઘટાડતા અંતે બે સંખ્યા શેષ રહે તેવી રાશિ. જેમ કે- ૬, ૧૦, ૧૪, ૧૮. (૪) તિમો:- કલ્યો. જે રાશિમાંથી ૪-૪ ઘટાડતાં અંતે એક સંખ્યા શેષ રહે તેવી રાશિ.જેમ કે– ૫, ૯, ૧૩, ૧૭.
નરકાદિ સર્વ દંડકમાં ચારે રાશિ સંભવિત છે. જન્મ-મરણની સંખ્યાની અપેક્ષાએ નારકી વગેરે જીવોમાં ચૂનાધિકતા સંભવે છે. તેથી કોઈ સમયે યુગ્મ રાશિ હોય, તો કોઈ સમયે દ્વાપર, કોઈ સમયે ચોજ, તો કોઈ સમયે કલ્યોજ રાશિ હોય.
દષ્ટાંત સહિત શૂરવીરતાના ચાર પ્રકાર :१२ चत्तारि सूरा पण्णत्ता, तं जहा- खंतिसूरे, तवसूरे, दाणसूरे, जुद्धसूरे । खंतिसूरा अरहंता, तवसूरा अणगारा, दाणसूरे वेसमणे, जुद्धसूरे वासुदेवे । ભાવાર્થ :- શૂર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) ક્ષમાશૂર (૨) તપશૂર (૩) દાનશૂર (૪) યુદ્ધશૂર. ક્ષમાશૂર અરિહંત છે, ભગવંત, તપશૂર અણગારો છે, દાનશૂર વૈશ્રમણ-કુબેર છે અને યુદ્ધશૂર વાસુદેવ છે. વિવેચન :
તિસૂરી રિહતા – મરણાંત ઉપસર્ગ આપનાર પ્રત્યે પણ ક્ષમા રાખી શકે, વિવશતાવશ નહીં પણ પ્રતિકાર કરવામાં સમર્થ હોવા છતાં જે વ્યક્તિ ક્ષમા, શાંતિ રાખે, તે ક્રોધ નિરપેક્ષ ક્ષમાવાન ક્ષમામાં શૂર કહેવાય છે. અરિહંત પરમાત્મા ક્ષમાશુર હોય છે. તેવસૂરી અપIIST :- ક્રોધ રહિત, આત્મ સંયમ પૂર્વક, જ્ઞાન અને સમજ પૂર્વક તપ કરનાર તપશૂર કહેવાય છે. ધન્ના જેવા અણગારો તપશૂરા હોય છે. રાખજૂરે વસમો – વૈશ્રમણ-કુબેર તીર્થંકર પરમાત્માના જન્મ સમયે અને દીક્ષા સમયે તેના ભંડાર ભરે તથા પારણાદિ સમયે રત્નોની વૃષ્ટિ કરે છે. તેથી તેઓને દાનમાં શૂર કહ્યા છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૨૫
ગુઠ્ઠસૂરે વાસુદેવે :- યુદ્ધમાં જે અન્યની સહાયની અપેક્ષા ન રાખે, ક્યારે ય કોઈપણ યુદ્ધમાં હારે નહીં તે યુદ્ધશૂર કહેવાય છે. કૃષ્ણવાસુદેવ વગેરે સર્વ વાસુદેવ યુદ્ધશૂર છે.
ઉપરોક્ત દષ્ટાંતો અપેક્ષા વિશેષથી આપ્યા છે. તેથી એક વિષયમાં શૂર હોય તે અન્ય વિષયમાં શૂર ન પણ હોય અને એક વિષયમાં અન્ય વ્યક્તિ પણ શૂર હોય શકે છે. જેમ કે તીર્થકર ક્ષમાશૂર છે તેમ તપશૂર પણ હોય છે. ગજસુકુમાર અને અર્જુનમાળી જેવા અણગારો પણ ક્ષમાશૂર થઈ શકે છે. ઉચ્ચ અને નિમ્ન પુરુષની ચૌભંગી :१३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उच्चे णाममेगे उच्चच्छंदे, उच्चे णाममेगे णीयच्छंदे, णीए णाममेगे उच्चच्छंदे, णीए णाममेगे णीयच्छंदे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલીક વ્યક્તિ કુળ, વૈભવથી ઉચ્ચ હોય અને વિચાર, ગુણથી પણ ઉચ્ચ હોય. (૨) કેટલીક વ્યક્તિ કુળાદિથી ઉચ્ચ હોય પણ વિચાર–ગુણથી નીચ હોય. (૩) કેટલીક વ્યક્તિ કુળાદિથી હીન હોય પણ વિચાર–ગુણથી ઉચ્ચ હોય. (૪) કેટલીક વ્યક્તિ ફળાદિથી પણ નિમ્ન હોય અને વિચાર–ગુણથી પણ નિમ્ન હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉચ્ચતા–નિમ્નતાના આધારે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. કુળ, વૈભવ, ગુણ વગેરે ઉચ્ચ-નિનના અનેક માપદંડ હોય છે.
૩ષ્ય :- સ્વાભાવિક રીતે જે માનવ ઉચ્ચ અવસ્થામાં હોય તે ઉચ્ચ પુરુષ કહેવાય છે. જેમ કે રાજા, મહારાજા, શેઠ, સેનાપતિ, અધિકારી, પદવીધર, ઋદ્ધિસંપન્ન, રૂપસંપન્ન, ઐશ્વર્યસંપન્ન આદિ. fe:- નોકર, દાસ, દાસી, સામાન્ય જન, અલ્પઋદ્ધિવાળા, રૂહીન, શરીરથી કુરૂપ, બેડોળ, અલ્પ પુણ્યવાળા, જાતિ, ગોત્રહીન વગેરે નિમ્ન પુરુષ કહેવાય છે. ૩જછ? ખીચછકે :- છંદ એટલે વિચાર, અભિપ્રાય, ભાવ,ગુણ વગેરે. ઉચ્ચ અને નિમ્ન બંને પ્રકારના વ્યક્તિ ગુણથી, વિચારથી ઉચ્ચ પણ થઈ શકે અને નિમ્ન પણ થઈ શકે છે. ઉચ્ચ અને નિમ્ન અવસ્થા પુણ્ય પાપના ઉદયે થાય છે પરંતુ ઉચ્ચ અને નિમ્ન વિચાર વ્યક્તિના જ્ઞાન, વિવેક, અભ્યાસ, સત્સંગ અને કુસંગ આધારિત છે. માટે ઉચ્ચ નિમ્ન પુરુષના ચાર વિકલ્પ ચૌભંગીમાં કહ્યા છે.
ચાર વેશ્યાના દંડક :|१४ असुरकुमाराणं चत्तारि लेसाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा, तेउलेसा ।
Page #490
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
एवं जाव थणियकुमाराणं । एवं पुढवि - आउ-वणस्सइकाइयाणं, वाणमंतराणं सव्वेसिं जहा असुरकुमाराणं ।
૪૨૬
ભાવાર્થ :- અસુરકુમારોમાં ચાર લેશ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ લેશ્યા (૩) કાપોત લેશ્યા (૪) તેજો લેશ્યા.
તે જ રીતે સ્તનિત કુમાર સુધી દસે ભવનપતિ, પૃથ્વિકાયિક, અપકાયિક, વનસ્પતિકાયિક જીવ અને વ્યંતર દેવ, આ સર્વને અસુરકુમારોની સમાન ચાર ચાર લેશ્યા હોય છે.
વિવેચન :
સામાન્યરૂપે લેશ્યા છ છે પરંતુ દંડક આશ્રી જુદી-જુદી લેશ્યા હોય છે. પ્રસ્તુત સૂત્રમાં ચોથા સ્થાનના કારણે ચાર લેશ્યા હોય તેવા જીવોનું કથન છે.
લેશ્યા :– જેના દ્વારા કર્મ આત્મા સાથે સંશ્લિષ્ટ થાય તેને લેશ્યા કહે છે. જે આત્મ પરિણામ કર્મ બંધમાં કારણભૂત બને છે તે આત્મ પરિણામને ભાવ લેશ્યા કહે છે અને તે ભાવ—પરિણામ અનુસાર જે પુદ્ગલો ગ્રહણ થાય તે દ્રવ્ય લેશ્યા છે.
ભવનપતિ–વાણવ્યંતરમાં અવસ્થિત દ્રવ્ય લેશ્યા ચાર છે. ભાવલેશ્યા તો તેઓમાં છ એ છ સંભવે છે. પૃથ્વી, પાણી વનસ્પતિમાં કોઈ તેજોલેશ્યાવાળા દેવ આયુષ્યપૂર્ણ કરી ઉત્પન્ન થાય તો અપર્યાપ્ત અવસ્થામાં તેજોલેશ્યા સંભવે છે, તેથી પૃથ્વી આદિમાં ચાર લેશ્યા કહી છે. આ રીતે ચૌદ દંડકમાં ચાર લેશ્યાઓ છે– કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો. શેષ દસ દંડકમાં ત્રણ કે છ લેશ્યા હોય છે.
યુક્ત-અયુક્ત યાન તથા પુરુષની ચૌભંગી :
१५ चत्तारि जाणा पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, जुत्ते णाममेगे अजुत्ते, अजुत्ते णाममेगे जुत्ते, अजुत्ते णाममेगे अजुत्ते ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, जुत्ते णाममेगे अजुत्ते, अजुत्ते णाममेगे जुत्ते, अजुत्ते णाममेगे अजुत्ते ।
ભાવાર્થ :- ચાર પ્રકારના યાન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ યાન બળદ યુક્ત હોય અને સામગ્રીથી પણ યુક્ત હોય (૨) કોઈ યાન બળદ યુક્ત હોય અને સામગ્રીથી અયુક્ત હોય (૩) કોઈ યાન બળદ અયુક્ત હોય અને સામગ્રીથી યુક્ત હોય (૪) કોઈ યાન બળદ અયુક્ત હોય અને સામગ્રીથી પણ અયુક્ત હોય.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે–(૧) કોઈ પુરુષ સમૃદ્ધિથી યુક્ત હોય
Page #491
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૨૭
અને આચાર, વેશભૂષાથી પણ યુક્ત હોય (૨) કોઈ પુરુષ સમૃદ્ધિથી યુક્ત હોય અને આચાર, વેશભૂષાથી યુક્ત ન હોય (૩) કોઈ પુરુષ સમૃદ્ધિથી યુક્ત ન હોય અને આચાર, વેશભૂષાથી યુક્ત હોય (૪) કોઈ પુરુષ સમૃદ્ધિથી પણ યુક્ત ન હોય અને આચાર, વેશભૂષાથી પણ યુક્ત ન હોય. |१६ चत्तारि जाणा पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्तपरिणए, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- जुत्ते णाममेगे जुत्तपरिणए, चउभंगो। ભાવાર્થ - ચાર પ્રકારના યાન અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. યુક્ત યુક્ત પરિણત યાન અને યુક્ત યુક્ત પરિણત પુરુષ વગેરેના ચાર–ચાર ભંગ જાણવા. |१७ चत्तारि जाणा पण्णत्ता,तं जहा- जुत्ते णाममेगे जुत्तरूवे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्तरूवे, चउभगो । ભાવાર્થ :- ચાર પ્રકારના યાન અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. યુક્તયુક્તરૂપયાન, યુક્તયુક્તરૂપ પુરુષ વગેરે ચાર ભંગ પૂર્વવત્ જાણવા. |१८ चत्तारि जाणा पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्तसोभे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्तसोभे, चउभंगो। ભાવાર્થ - ચાર પ્રકારના યાન અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. યુક્ત-યુક્ત શોભિત યાન, યુક્ત-યુક્ત શોભિત પુરુષ વગેરે ચાર–ચાર ભંગ પૂર્વવત્ જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યાનના દષ્ટાંતે મનુષ્યની ભિન્ન-ભિન્ન અવસ્થાઓનું નિરૂપણ કર્યું છે. યાન = વાહન, યાતાયાતના સાધન ગાડુ, રથ વગેરેને યાન કહે છે. નુત્તે ગામને (યુક્ત-યુક્ત) - બળદ જોડાયેલ હોય તે યાનને યુક્ત' કહેવાય અને બળદ તથા સામગ્રીથી યુક્ત હોય તે યાન યુક્ત-યુક્ત' કહેવાય અને બળદથી યુક્ત તથા સામગ્રીથી રહિત યાનને 'યુક્ત—અયુક્ત' કહે છે.
સમૃદ્ધિથી સંપન્ન મનુષ્ય યુક્ત કહેવાય છે અને તે મનુષ્ય સદાચાર, ઉચિત વેષભૂષાથી યુક્ત હોય તો તે યુક્તયુક્ત પુરુષ કહેવાય છે. આ રીતે ચારે ભંગ સમજી લેવા જોઈએ. સાધુની અપેક્ષાએ આ ચૌભંગીનો અર્થ :- સાધુવેષથી યુક્ત હોય અને સાધુપણાથી પણ યુક્ત હોય તો યુક્ત-યુક્ત કહેવાય. કોઈને સાધુવેશ હોય પણ સાધુપણુ ન હોય તો તે 'યુક્ત—અયુક્ત' કહેવાય, જેમ કે- જમાલી વગેરે નિતવ. દ્રવ્યલિંગ ન હોય અને ભાવલિંગ હોય તો 'અયુક્ત-યુક્ત' કહેવાય. જેમ કે
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૨૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
મારુદેવી માતા. દ્રવ્યલિંગ, ભાવલિંગ બંનેથી રહિત એવા ગૃહસ્થ 'અયુક્ત અયુક્ત' કહેવાય છે. નુત્તે ગામને ગુપ્ત રણ(યુક્ત-યુક્ત પરિણત) –બળદ આદિથી યુક્ત યાન પછી પ્રશસ્ત સામગ્રીના કારણે યુક્ત રૂપે જ પરિણમે તે 'યુક્ત-યુક્ત પરિણત' કહેવાય. બળદ આદિથી યુક્તયાન અપ્રશસ્ત સામગ્રીના કારણે અપ્રશસ્તરૂપે પરિણમે તો 'યુક્ત—અયુક્ત પરિણત' કહેવાય.
કોઈ સાધુ દ્રવ્યલિંગી પણ હોય અને ભાવલિંગરૂપે પરિણામ પામે તો યુક્તયુક્ત પરિણત' કહેવાય. દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગ રહિત બને તો યુક્ત—અયુક્ત પરિણત કહેવાય. આ રીતે ચારે ય ભંગ સમજવા. નુત્તે ગામને ગુરવે(યુક્ત-યુક્તરૂપ) – કોઈ યાન બળદ વગેરેથી યુક્ત હોય અને રુચિકર રૂપ- આકાર, વસ્ત્રાભરણથી યુક્ત હોય તો 'યુક્તયુક્તરૂપ' કહેવાય. બળદ વગેરેથી યુક્ત હોય પણ જો તે યાન સુંદર આકારવાળું ન હોય તો 'યુક્ત-અયુક્તરૂપવાળું કહેવાય.
કોઈ પુરુષ ધનાદિ અને જ્ઞાનાદિ ગુણ યુક્ત હોવાની સાથે ઉચિત વેષભૂષાવાળો વસ્ત્રાભરણથી સુશોભિત રૂપવાળો હોય તો યુક્તયુક્તરૂપ' કહેવાય. ગુરે નામને કુત્તોએ(યુક્તયુક્ત શોભા) – કોઈ યાન બળદથી યુક્ત હોય અને દેખાવમાં સુંદર શોભાવાળું હોય તો યુક્ત-યુક્ત શોભાવાળું કહેવાય. કોઈ પુરુષ ધનાદિથી સંપન્ન હોય અને શોભા સંપન્ન પણ હોય તો 'યુક્ત-યુક્ત શોભાવાળા' કહેવાય છે. શેષ ભંગ આ પ્રમાણે જ જાણવા. યુક્ત-અયુક્ત પાલખી તથા પુરુષની ચૌભંગી :१९ चत्तारि जुग्गा पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, चउभंगो ।
एवं जहा जाणेण चत्तारि आलावगा तहा जुग्गेणवि, पडिपक्खो तहेव पुरिसजाता जाव सोभेत्ति । ભાવાર્થ :- ચાર પ્રકારના યુગ્ય(ડોલી-પાલખી)અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. 'યુક્ત-યુક્ત', 'યુક્ત-યુક્ત પરિણત' 'યુક્ત-યુક્તરૂપ' 'યુક્ત-યુક્ત શોભા' સુધીના યુગ્ય અને પુરુષ સંબંધી ચાર–ચાર આલાપક 'યાન'ના આલાપકની જેમ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૂર્વસૂત્રના 'યાન'ની જેમ યુગ્યનું કથન કરવાનું સૂચન કર્યું છે. રથ વગેરે યાન કહેવાય છે. પાલખી, ડોલી વગેરે યુગ્ય કહેવાય છે અને હાથી ઘોડા આદિ વાહન કહેવાય છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૨૯
પાલખી, વાહન વગેરે બેસવા યોગ્ય સામગ્રી સહિત હોય તો યુક્ત કહેવાય અને ગતિ–વેગ આદિથી યુક્ત હોય તો યુક્ત યુક્ત કહેવાય છે.
સારથી તથા પુરુષની ચૌભંગી :
२० चत्तारि सारही पण्णत्ता, तं जहा- जोयावइत्ता णाममेगे णो विजोयावइत्ता, विजोयावइत्ता णाममेगे णो जोयावइत्ता, एगे जोयावइत्ता वि विजोयावइत्ता वि, एगे णो जोयावइत्ता णो विजोयावइत्ता ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जोयावइत्ता णाममेगे णो विजोयावइत्ता, विजोयावइत्ता णामं एगे णो जोयावइत्ता, एगे जोयावइत्ता वि विजोयावइत्ता वि, एगे णो जोयावइत्ता णो विजोयावइत्ता ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સારથિ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે—(૧) કેટલાક સારથિ રથમાં અશ્વાદિકને જોડે પણ છૂટા કરતા નથી (૨) કેટલાક સારથી અશ્વાદિને રથમાંથી છૂટા કરે પણ જોડતા નથી (૩) કેટલાક સારથિ અશ્વાદિને જોડે અને છૂટા પણ કરે છે (૪) માત્ર રથ ચલાવવાનું કાર્ય કરનાર સારથિ અશ્વાદિને જોડતા પણ નથી અને છૂટા પણ કરતાં નથી.
(૧) કેટલાક મનુષ્ય અન્યને ઉત્તમ કાર્યમાં પ્રવૃત્ત કરે પણ અનુચિત કાર્યથી નિવૃત્ત કરતા નથી (૨) કેટલાક મનુષ્ય અન્યને અનુચિત કાર્યથી નિવૃત્ત કરે પણ ઉત્તમ કાર્યમાં પ્રવૃત્ત કરતા નથી (૩) કેટલાક મનુષ્ય અન્યને ઉત્તમ કાર્યમાં પ્રવૃત્ત કરે છે અને અનુચિત કાર્યથી નિવૃત્ત પણ કરે છે (૪) કેટલાક મનુષ્ય । અન્યને ઉત્તમ કાર્યમાં પ્રવૃત્ત કરતા નથી અને અનુચિત કાર્યથી નિવૃત્ત પણ કરતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સારથિના દષ્ટાંતથી પુરુષની વિવિધતા દર્શાવી છે. બંને ચૌભંગી સૂત્ર ભાવાર્થમાં સ્પષ્ટ છે. વ્યાખ્યાકારે આ ચૌભંગીને સાધુ પુરુષ પર ટિત કરી છે.
શ્રમણની અપેક્ષાએ ચૌભંગી :- (૧) કેટલાક સાધુ અન્ય સાધુઓને સંયમ યોગમાં પ્રવૃત્ત કરે પણ અનુચિત્ત કાર્યમાં પ્રવૃત્ત સાધુને નિવૃત્ત કરતા નથી (૨) કેટલાક સાધુ અનુચિત્ત કાર્યમાં પ્રવૃત્ત અન્ય સાધુને નિવૃત્ત કરે છે પણ તેઓને સંયમ યોગમાં પ્રવૃત્ત કરતાં નથી (૩) કેટલાક સાધુ અન્ય સાધુને સંયમ યોગમાં પ્રવૃત્ત પણ કરે અને અનુચિત્ત કાર્યથી નિવૃત્ત પણ કરે છે (૪) સાધારણ શક્તિવાળા કેટલાક સાધુ અન્ય સાધુને સંયમ યોગમાં પ્રવૃત્ત કરતા નથી અને અનુચિત્ત કાર્યથી નિવૃત્ત પણ કરતા નથી.
:
યુક્ત-અયુક્ત અન્વાદિ તથા પુરુષની ચૌભંગી
२१ चत्तारि हया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, चउभंगो ।
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૯૦
શ્રી ઠાણાગ સૂત્ર-૧
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, चउभंगो। एवं जुत्तपरिणए, जुत्तरूवे, जुत्तसोभे; सव्वेसिं चउभंगो । पडिवक्खो पुरिसजाया चउभंगो ।
एवं जहा हयाणं तहा गयाणं वि भाणियव्वं, पडिवक्खो तहेव पुरिसजाया।
ભાવાર્થ :- 'યુક્ત-યુક્ત' વગેરે ચાર પ્રકારના અશ્વ અને ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. તે જ પ્રમાણે યુક્ત પરિણત, યુક્તરૂપ, યુક્ત શોભાવાન અશ્વ અને પુરુષની ચૌભંગી 'યાન' પ્રમાણે જાણવી.
જેવું અશ્વનું કથન કર્યું, તે જ પ્રમાણે હાથીનું પણ કથન કરવું અર્થાત્ યુક્ત, યુક્ત પરિણત, યુક્તરૂપ અને યુક્ત શોભાની ચાર ચૌભંગી કહેવી. તે જ રીતે પુરુષ પક્ષમાં ચાર ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યાન સાથે સંયુક્ત-અસંયુક્ત અશ્વ અને હાથીના દષ્ટાંતે પુરુષનું કથન કર્યું છે.
અશ્વ ઉપર જીન અને હાથી ઉપર અંબાડી હોય તો તે યુક્ત અને ઘોડા વેગવાન હોય તથા હાથી શૂરવીર, સ્વાભિમાની હોય તો તે યુક્તયુક્ત કહેવાય છે.
પુરુષની ચૌભંગીમાં તેઓ વસ્ત્રાભરણ અથવા ધન યુક્ત હોય તો યુક્ત કહેવાય અને ઉત્સાહાદિ ગુણ તથા ધાર્મિકતા આદિ ગુણ પણ હોય તો તે યુક્ત–યુક્ત કહેવાય. સર્વ ભંગ તથા ચૌભંગી યાનના (૧૬ થી ૧૯ સુધીના)સૂત્રોની જેમ જાણવી. માર્ગ-ઉન્માર્ગગામી પાલખી-પુરુષની ચૌભંગી :|२२ चत्तारि जुग्गारिता पण्णत्ता, तं जहा- पंथजाई णाममेगे णो उप्पहजाई, उप्पहजाई णाममेगे णो पंथजाई, एगे पंथजाई वि उप्पहजाई वि, एगे णो पंथजाई णो उप्पहजाई ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पंथजाई णाममेगे णो उप्पहजाई, चउभंगो।
ભાવાર્થ :- ચાર પ્રકારના યુગ્યવાહક અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પાલખીવાહક માર્ગગામી હોય પરંતુ ઉન્માર્ગગામી ન હોય (૨) કોઈ ઉન્માર્ગગામી હોય પરંતુ માર્ગગામી ન હોય. (૩) કોઈ માર્ગગામી હોય અને ઉન્માર્ગગામી પણ હોય (૪) કોઈ માર્ગગામી પણ ન હોય અને ઉન્માર્ગીગામી પણ ન હોય.
Page #495
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
આ જ રીતે કોઈ પુરુષ માર્ગગામી હોય પરંતુ ઉન્માર્ગગામી ન હોય વગેરે ચાર ભંગ કહેવા.
વિવેચન :
૪૩૧
પ્રસ્તુત સૂત્રમાં પાલખીવાહક અને પુરુષની માર્ગ ઉન્માર્ગગામિતાની ચૌભંગી દર્શાવી છે. જે સૂત્ર ભાવાર્થથી સ્પષ્ટ છે.
સાધુ પુરુષની અપેક્ષાએ ચૌભંગીના અર્થમાં વીતરાગ માર્ગ અનુસાર, આચરણ કરનારને માર્ગ– ગામી અને જિનાજ્ઞાથી વિપરીત આચરણ કરનારને ઉન્માર્ગગામી કહેવાય છે.
સંયમીની અપેક્ષાએ ચૌભંગીનું અર્થ ઘટન :– કેટલાક સાધુ માર્ગ ગામી, સદનુષ્ઠાન કરનાર અપ્રમત્ત સંયત હોય, કેટલાક અસદનુષ્ઠાન કરનાર હોય, કેટલાક સ ્—અસ ્ બંને પ્રકારના અનુષ્ઠાનથી રહિત હોય. જેમ કે સિદ્ધ ભગવાન.
પંથનારૂં :- માર્ગગામી = શાસ્ત્રજ્ઞાન સંપન્ન, ગુરુના ઉપદેશાનુસાર, આરાધના માર્ગે ગમન કરનાર.
उप्पहजाई ઃ– ઉન્માર્ગગામી = કુશાસ્ત્રજ્ઞાન અને ફુગુરુના ઉપદેશને અનુસરનાર, કુદેવારાધના માર્ગે ચાલનાર અથવા માર્ગ એટલે સ્વ સિદ્ધાંત અને ઉન્માર્ગ એટલે પર સિદ્ધાંત. આ અર્થને અનુલક્ષીને પણ ચૌભંગી કહી શકાય.
રૂપ ગુણાદિ સંપન્ન પુષ્પ તથા પુરુષની ચૌભંગી :
२३ चत्तारि पुप्फा पण्णत्ता, तं जहा- रूवसंपण्णे णाममेगे णो गंधसंपणे, गंधसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, एगे रूवसंपण्णे वि गंधसंपण्णे वि, एगे णो रूवसंपणे णो गंधसंपण्णे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- रूवसंपण्णे णाममेगे णो सीलसंपणे, सीलसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, एगे रूवसंपणे वि सीलसंपणे वि, एगे जो रूवसंपण्णे णो सीलसंपण्णे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુષ્પ તથા તે જ પ્રકારે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– પુષ્પ
પુરુષ
૧. કોઈ રૂપ સંપન્ન હોય પણ ગંધથી અસંપન્ન હોય. ૨. કોઈ ગંધ સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય. ૩. કોઈ રૂપ સંપન્ન હોય અને ગંધથી પણ સંપન્ન હોય.
૧. કોઈ રૂપ સંપન્ન હોય પણ શીલથી અસંપન્ન હોય. ૨. કોઈ શીલ સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય. ૩. કોઈ રૂપ અને શીલ બંનેથી સંપન્ન હોય.
Page #496
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૨ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
૪. કોઈ રૂપથી અસંપન્ન હોય, ગંધથી પણ અસંપન્ન હોય. ૪.કોઈ રૂપથી અસંપન્ન, શીલથી પણ અસંપન્ન હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુષ્પના દષ્ટાંતે પુરુષના ગુણોને પ્રગટ કર્યા છે. આકડાનું પુષ્પ રૂપસંપન- સુંદર હોય છે પણ ગંધ વિહીન હોય, બકુલનું પુષ્પ સુગંધયુક્ત હોય પણ રૂપવિહીન હોય, જુઈનું પુષ્પ સુંદર પણ હોય અને સુગંધી પણ હોય છે. બોરનું પુષ્પ રૂપવિહીન, ગંધ વિહીન હોય છે.
પુષ્પની જેમ કેટલાક પુરુષો રૂપસંપન હોય પણ શીલ અસંપન્ન હોય છે. આ ચૌભંગી સૂત્રથી સ્પષ્ટ છે. જાતિ સંપન્ન વગેરે પુરુષની ચૌભંગીઓ :२४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो ૩નસંપvu', ૨૩મનો III ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– કોઈ પુરુષ જાતિસંપન્ન હોય પણ કળથી અસંપન્ન હોય વગેરે ચૌભંગી કહેવી. २५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जातिसंपण्णे णाममेगे णो बलसंपण्णे, चउभंगो ॥२॥
एवं जाइए रूवेण, जाइए सुएण, जाइए सीलेण, जाइए चरित्तेण; चत्तारि आलावगा-६॥ एवं कुलेण बलेण, कुलेण रूवेण, कुलेण सुएण, कुलेण सीलेण, कुलेण चरित्तेण-५॥ एवं बलेण रूवेण जाव बलेण चरित्तेण४॥ एवं रूवेण सुएण जाव रूवेण चरित्तेण- ३॥ एवं सुएण सीलेण, सुएण चरित्तेण- २॥ एवं सीलेण चरित्तेण- १॥ चत्तारि आलावगा । एतेया एक्कवीसं भंगीओ भाणियव्वा। ભાવાર્થ - ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– કોઈ પુરુષ જાતિસંપન્ન હોય પણ બળથી અસંપન્ન હોય વગેરે ચૌભંગી કહેવી.
તે જ રીતે જાતિ-રૂપની, જાતિ–શ્રુતની, જાતિ–શીલની, જાતિ–ચારિત્રની છ ચૌભંગી કહેવી. તે જ રીતે કુળ–બળ, કુળ-રૂપ, કુળ-શ્રુત, કુળ–શીલ, કુળ ચારિત્રની પાંચ ચૌભંગી કહેવી. તે જ રીતે બળ-રૂપ, બળ-શ્રુત, બળ–શીલ, બળ–ચારિત્રની ચાર ચૌભંગી કહેવી. તે જ રીતે રૂપ-કૃત, રૂપ–શીલ અને રૂપ–ચારિત્રની ત્રણ ચૌભંગી કહેવી.
Page #497
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૩૩.
તે જ રીતે શ્રત–શીલ અને શ્રુત-ચારિત્રની બે ચૌભંગી કહેવી. તે જ રીતે શીલ–ચારિત્ર સાથેની એક ચૌભંગી કહેવી. આ રીતે એકવીસ ચૌભંગીઓ કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં (૧) જાતિ (૨) કુળ (૩) બળ (૪) રૂપ (૫) શ્રુત (૬) શીલ (૭) ચારિત્ર આ સાત પદોનો દ્વિક સંયોગ કરી, ૨૧ ચૌભંગી દર્શાવી છે. એકવીસ ચૌભંગીઓન વિવરણ:- જાતિ સાથે છ દ્વિક સંયોગ- (૧) જાતિ-કુળ (૨) જાતિ–બળ (૩) જાતિ-રૂપ (૪) જાતિ-શ્રુત (૫) જાતિ-શીલ (૬) જાતિ–ચારિત્ર. કુળ સાથે પાંચ દ્ધિક સંયોગ- (૭) કુળ –બળ (૮) કુળ-રૂપ (૯) કુળ–શ્રુત (૧૦) કુળ–શીલ, (૧૧) કુળ–ચારિત્ર. બળ સાથે ચાર દ્ધિક સંયોગ(૧૨) બળ-રૂપ (૧૩) બળ–શ્રુત (૧૪) બળ–શીલ (૧૫) બળચારિત્ર. રૂપ સાથે ત્રણ દ્વિક સંયોગ(૧૬) રૂપ-શ્રુત (૧૭) રૂપ-શીલ (૧૮) રૂપ-ચારિત્ર. શ્રુત સાથે બે દ્વિક સંયોગ– (૧૯) શ્રુત-શીલ (૨૦) શ્રુત-ચારિત્ર. શીલ સાથે એક દ્વિક સંયોગ- (૨૧) શીલ ચારિત્ર. જાતિ વગેરે પદોના અર્થ :- જાતિ = માતૃ પક્ષ. કુળ = પિતૃ પક્ષ. બળ = શારીરિક સામર્થ્ય. રૂપ = શારીરિક સૌંદર્ય. શ્રત = જ્ઞાન. શીલ = સ્વભાવ. ચારિત્ર = સદાચરણ. આચાર્યને મધુર ફળોની ઉપમા :
२६ चत्तारि फला पण्णत्ता, तं जहा- आमलगमहुरे, मुद्दियामहुरे, खीरमहुरे, રાંડમદુરે !
___ एवामेव चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- आमलगमहुरफलसमाणे, मुद्दिया- महुरफलसमाणे, खीरमहुरफलसमाणे खंडमहुरफलसमाणे । ભાવાર્થ :- ચાર પ્રકારના ફળ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, તે આ પ્રમાણે છે
આચાર્ય ૧. આમલક જેવા મધુર.
૧. આમલક જેવા મધુર ફળ સમાન. ૨. દ્રાક્ષ જેવામધુર.
૨. દ્રાક્ષ જેવા મધુર ફળ સમાન. ૩. ક્ષીર જેવા મધુર.
૩. ક્ષીર જેવા મધુર ફળ સમાન. ૪. ખાંડ જેવા મધુર.
૪. ખાંડ જેવા મધુર ફળ સમાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મધુર ફળ સાથે આચાર્યની તુલના કરી છે. સૂત્રગત દષ્ટાંતોમાં મધુરતાની તરતમતા
Page #498
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
દર્શાવી છે. આમળા ઈષત્ મધુર, દ્રાક્ષબહુમધુર, દૂધબહુતર મધુર, ખાંડ બહુત્તમ મધુર હોય છે.
આચાર્યના ઉપશમાદિ, પ્રશાંત ગુણોની ફળના માધુર્ય સાથે તુલના કરી છે. મધુરતાની જેમ ઉપશમાદિ ગુણોમાં તરતમતા હોય છે. કેટલાક આચાર્યમાં કષાયોની ઉપશાંતતા ઈષતુ-અલ્પ હોય તો કેટલાકમાં અધિક હોય છે. વૈચાવૃત્યની અપેક્ષાએ પુરુષની ચૌભંગીઓ :|२७ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आयवेयावच्चकरे णाममेगे णो परवेयावच्चकरे, परवेयावच्चकरे णाममेगे णो आयवेयावच्चकरे, एगे आयवेयावच्चकरे वि परवेयावच्चकरे वि, एगे णो आयवेयावच्चकरे णो परवेयावच्चकरे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સ્વયંની વૈયાવચ્ચ કરે છે પરંતુ પરની વૈયાવચ્ચનો સ્વીકાર કરતા નથી (૨) કોઈ પુરુષ પરની વૈયાવચ્ચ કરે છે પણ સ્વયંની વૈયાવચ્ચ કરતા નથી (૩) કોઈ પુરુષ સ્વયં અને પરની બંનેની વૈયાવચ્ચ કરે છે (૪) કોઈ પુરુષ સ્વયંની અને પરની કોઈની પણ વૈયાવચ્ચ કરતા નથી. २८ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- करेइ णाममेगे वेयावच्चं णो पडिच्छइ, पडिच्छइ णाममेगे वेयावच्चं णो करेइ, एगे करेइ वि वेयावच्चं पडिच्छइ वि, एगे णो करेइ वेयावच्चं णो पडिच्छइ । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ વૈયાવચ્ચ(સેવા) કરે પણ અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર કરતા નથી. (૨) કોઈ પુરુષ વૈયાવચ્ચ કરે નહીં પણ અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર કરે છે. (૩) કોઈ પુરુષ અન્યની વૈયાવચ્ચ કરે અને અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર પણ કરે છે. (૪) કોઈ પુરુષ વૈયાવચ્ચ કરે પણ નહીં અને અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર પણ કરતા નથી.
વિવેચન :
વિયાવચ્ચ કરવી, ન કરવી તે માનવીની સ્વાર્થી–નિસ્વાર્થી વૃત્તિ પર નિર્ભર છે. તે ઉપરાંત સાધનાની ઉચ્ચતમ કક્ષાએ પણ સાધક વૈયાવચ્ચ લેવા કે કરવાના વિષયમાં વિવિધ અભિગ્રહ ધારણ કરે છે.
સ્વાર્થ નિઃસ્વાર્થની અપેક્ષાએ ચૌભંગી :- (૧) સ્વાર્થી અને આળસુ વ્યક્તિ પોતાની સેવા કરે છે, અન્યની નહીં. (ર) નિઃસ્વાર્થી વ્યક્તિ બીજાની સેવા કરે છે. પોતાની નહીં. (૩) સંતુલિત મનોવૃત્તિવાળા, સ્થવિર કલ્પી સાધુ, શ્રાવક વગેરે પોતાની અને અન્યની બંનેની સેવા કરે છે. (૪) આળસુ, ઉદાસીન, નિરાશાવાદી અથવા અવધૂત મનોવૃત્તિવાળા, જિન કલ્પી સાધુ, અનશનધારી પુરુષ મનુષ્ય પોતાની કે અન્યની સેવા કરતા નથી.
Page #499
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩,
૪૩૫
અભિગ્રહની અપેક્ષાએ ચૌભંગી - (૧) નિસ્પૃહ મનુષ્ય અન્યની સેવા કરે પણ અન્યની સેવાનો સ્વીકાર કરતા નથી. (૨) રોગી, વૃદ્ધ, અશક્ત, વિશિષ્ટ સાધનામાં પ્રવૃત્ત સાધુ, આચાર્ય, સંશોધનમાં પ્રવૃત્ત વ્યક્તિ અન્યની સેવાનો સ્વીકાર કરે છે. પણ અન્યની સેવાનો સ્વીકાર કરે છે પણ અન્યની સેવા કરતા નથી. (૩) સંતુલિત વૃત્તિવાળા, સમતાધારી સ્થવિર કલ્પી સાધુ અન્યની સેવા પણ કરે અને અન્યની સેવાનો સ્વીકાર પણ કરે છે. (૪) જિન કલ્પી, નિરપેક્ષ વ્યક્તિ અન્યની સેવા કરતા નથી અને અન્યની સેવાનો સ્વીકાર પણ કરતા નથી. કાર્ય અને માન કરવા ન કરવાની ચૌભંગી :| २९ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- अट्ठकरे णाममेगे णो माणकरे, माणकरे णाममेगे णो अट्ठकरे, एगे अट्ठकरेवि माणकरेवि, एगे णो अट्ठकरे णो माणकरे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ કાર્ય કરે પણ માન કરતા નથી (૨) કોઈ માન કરે પણ કાર્ય કરતા નથી. (૩) કોઈ કાર્ય કરે અને માન પણ કરે છે (૪) કોઈ કાર્ય પણ કરતા નથી અને માન પણ કરતા નથી. ३० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणट्ठकरे णाममेगे णो माणकरे, ૧૩મો ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ગણનું કાર્ય કરે પણ માન ન કરે વગેરે ચૌભંગી કહેવી. ३१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसंगहकरे णाममेगे णो माणकरे, चउभंगो। ભાવાર્થ -પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ગણની વૃદ્ધિ કરે પણ માન ન કરે વગેરે ચૌભંગી કહેવી. ३२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसोभकरे णाममेगे णो माणकरे, ૩મો ! ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ગણની શોભા વધારે પણ માન કરે નહીં વગેરે ચીભંગી કહેવી. ३३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसोहिकरे णाममेगे णो माणकरे, चउभंगो।
Page #500
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૬ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) કોઈ ગણમાં વધતા દૂષણોની શુદ્ધિ કરે પણ માન કરે નહીં વગેરે ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અર્થકર, ગણાર્થકર, ગણ સંગ્રહકર, ગણશોભાકર અને ગણશુદ્ધિકર આ પાંચ પદો સાથે 'માનકર' પદ જોડી પાંચ ચૌભંગી કહી છે. આ પાંચે ચૌભંગી વ્યવહાર સૂત્રમાં પણ કહી છે.
સફરે - અર્થકર. અર્થ એટલે ઈષ્ટ, પ્રયોજનભૂત કાર્ય કરવું, કુટુંબ વગેરેના ભરણ-પોષણ માટે ધન કમાવું. કેટલાક મનુષ્ય ઈષ્ટ કાર્ય કરે પણ અભિમાન ન કરે. મંત્રી, પુરોહિત વગેરે રાજાનું કાર્ય કરે પણ અભિમાન કરતાં નથી.
Tણકુર:- ગણાર્થકર. સાધુ સમુદાયને ગણ કહે છે. જે ગણ માટે આહાર–પાણી લાવવા વગેરે કાર્ય કરે તે ગણાર્થકર કહેવાય છે.
Tણસ હજરે - ગણસંગ્રહકર. દ્રવ્ય અપેક્ષાએ ગણ માટે સંયમોપયોગી વસ્ત્ર, પાત્ર વગેરે દ્રવ્યો અને ભાવની અપેક્ષાએ જ્ઞાનાદિનો તથા જ્ઞાન, દર્શનાદિના સાધનોનો સંગ્રહ કરે. શિષ્ય સમુદાયની જે વૃદ્ધિ કરે તે પણ ગણસંગ્રહકર કહેવાય. TUસોમ:-ગણશોભાકર.ગણની શોભા વધારનાર, જે સાધુ સમાચારીની પ્રવર્તના દ્વારા, વક્રુત્વશક્તિ દ્વારા, ધર્મોપદેશ દ્વારા, વિદ્યા સિદ્ધિ આદિ દ્વારા ગણની શોભા વધારે, શાસન પ્રભાવના કરે તે ગણશોભાકર કહેવાય. Tબોહવારે - ગણશુદ્ધિકર. સમુચિત્ત પ્રાયશ્ચિત્ત દ્વારા ગણની શુદ્ધિ કરે, ગણમાં વધતા રિવાજો, કુપ્રથા, વિકૃતિ, આડંબર વગેરે દોષિત પ્રવૃત્તિને દૂર કરે તે ગણશુદ્ધિકર કહેવાય. ધર્મ, વેશ આદિ ત્યાગ-અત્યાગની ચૌભંગી :३४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- रूवं णाममेगे जहइ णो धम्म, धम्म णाममेगे जहइ णो रूवं, एगे रूवं पि जहइ धम्मं पि, एगे णो रूवं जहइ णो धम्म। ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ રૂપ(વેષ)ને છોડે પણ ધર્મને ન છોડે (૨) કોઈ ધર્મને છોડે પણ રૂપને–વેષને ન છોડે (૩) કોઈ રૂપ–વેષ અને ધર્મ બંનેને છોડી દે (૪) કોઈ રૂપ–વેષ અને ધર્મ બંનેને છોડતા નથી. ३५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- धम्मं णाममेगे जहइ णो गणसंठिई, વામનો |
Page #501
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૩
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ધર્મને છોડી દે પણ ગણમર્યાદા
ન છોડે વગેરે ચાર ભંગ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મ સાથે રૂપ અને ધર્મ સાથે ગણ સ્થિતિ, તેમ બે ચૌભંગી પ્રગટ કરી છે. અહીં 'રૂપ' શબ્દથી સાધુ વેશનું કથન કર્યું છે અને ધર્મ શબ્દથી સંયમધર્મ અથવા શ્રાવકધર્મ કે જિનાજ્ઞાના પાલન રૂપ ધર્મનું ગ્રહણ કર્યું
૪૩૭
ચારિત્ર મોહકર્મના ઉદયે તેમજ અન્ય નિમિત્તોના સંયોગે જીવની વિભિન્ન સ્થિતિઓ થાય છે. તેમાં સાધકની ક્ષમતા અને ભાવની તરતમતાના આધારે થતા ચાર ભંગ અહીં બતાવ્યા છે.
કેટલાક સાધકો ભાવોમાં મંદતા આવવા છતાં સાધુવેષ છોડતા નથી પણ સાધ્વાચારનો ભંગ કરે છે. કેટલાક સાધુ વેષ છોડીને પણ ધર્મભાવોને જાળવી રાખે છે. આ રીતે ચાર ભંગ સમજી લેવા જોઈએ. गणसंट्ठि – ગણસંસ્થિતિ, ગણની મર્યાદા, આચારસંહિતા. ધર્મ અને ગણસ્થિતિની ચૌભંગીમાં ધર્મ એટલે પ્રભુઆજ્ઞા કે સંયમધર્મ અને ગણ સંસ્થિતિ એટલે ગુરુઆજ્ઞા કે સંપ્રદાયની વિશિષ્ટ મર્યાદા. ક્ષેત્રકાળને આશ્રિત ગચ્છ કે સંપ્રદાયના જે વિશેષ નિયમ હોય તે ગચ્છની સમાચારી, ગણસંસ્થિતિ કહેવાય. સાધકોની ભિન્નભિન્ન મનોદશાના કારણે સૂત્રોક્ત ધર્મ અને ગણ સંસ્થિતિની ચૌભંગી ટિત થાય છે. (૧) કેટલાક સાધુ પ્રસંગાનુસાર સંયમ મર્યાદાને છોડી દે પણ ગચ્છ સમાચારીનું દઢતા સાથે પાલન કરે છે. (૨) કેટલાક સાધુ પરિસ્થિતિ આવતાં ગચ્છ સમાચારીને છોડવાનું સ્વીકાર કરે પણ સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. (૩) કેટલાક સાધુ બંને પ્રકારની મર્યાદાઓને સાચવીને વ્યવહાર કરે છે. (૪) કેટલાક સાધુ પરિસ્થિતિ આવતાં બંને મર્યાદાઓને છોડી દે છે.
ઢધર્મી પ્રિયધર્મીની ચૌભંગી :
३६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पियधम्मे णाममेगे णो दढधम्मे, दढधम्मे णाममेगे जो पियधम्मे, एगे पियधम्मे वि दढधम्मे वि, एगे जो पियधम्मे णो दढधम्मे ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) કોઈ પુરુષ પ્રિયધર્મી હોય પણ દઢ ધર્મી હોતા નથી. (૨) કોઈ પુરુષ દઢધર્મી હોય પણ તેને ધર્મ પ્રત્યે હાર્દિક પ્રીતિ હોતી નથી. (૩) કોઈ પ્રિયધર્મી, દઢધર્મી બંને હોય છે. (૪) કોઈ પ્રિયધર્મી અને દઢધર્મી બંને હોતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મી જીવની પ્રિયતા અને દઢતા દર્શાવી છે. પ્રિયતા અને દઢતા, તે ક્રમિક વિકાસની
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૩૮ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
ભૂમિકા છે. વ્યક્તિમાં પ્રાયઃ પહેલા પ્રિયતા ઉત્પન્ન થાય છે અને પછી દઢતા આવે છે. પ્રિયત્ને – ધર્મ પ્રિયતા. પ્રીતિભાવથી, આનંદ પૂર્વક ધર્મને સ્વીકારવો. વધખે -ધર્મમાં દઢતા. ધૃતિ, સહન શક્તિ, ક્ષમતાના કારણે વિપત્તિમાં પણ ધર્મથી વિચલિત ન થાય તે. વિપરીત સંજોગોમાં પણ ધર્માચરણમાં દઢ રહે વધુમ્ન ખાને જે જિયથને - માનવ મનની વિવિધ પ્રકારની વૃત્તિ હોવાના કારણે તેની પ્રવૃત્તિમાં વિવિધતા દષ્ટિગોચર થાય છે. કેટલાક જીવોના વિચારોની દઢતાના કારણે સ્વીકૃત નિયમોનું દઢ તાપૂર્વક પાલન કરે છે પરંતુ તેને સમજણપૂર્વક ધર્મમાં પ્રીતિ-અનુરાગ કે ઉત્સાહ હોતો નથી. જેમ કે કેટલીક વ્યક્તિઓ મધમાંસ, કંદમૂળ ત્યાગ આદિ નિયમોનું દઢતાપૂર્વક પાલન કરે છે પરંતુ તેને સંતદર્શન, જિનવાણી શ્રવણ, સામાયિકાદિ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રીતિ હોતી નથી. તે દઢધર્મી છે પણ પ્રિયધર્મી નથી. આ રીતે ચારે ભંગ સમજવા.
આચાર્ય અને શિષ્યની ચૌભંગીઓ :|३७ चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- पव्वावणायरिए णाममेगे णो उवट्ठावणा- यरिए, उवट्ठावणायरिए णाममेगे णो पव्वावणायरिए, एगे पव्वावणायरिएवि उवट्ठा- वणायरिए वि, एगे णो पव्वावणायरिए णो उवट्ठावणायरिए धम्मायरिए । ભાવાર્થ :- આચાર્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) કોઈ આચાર્ય દીક્ષા દાતા હોય પરંતુ વડી દીક્ષાદાતા ન હોય (૨) કોઈ વડદીક્ષા દાતા હોય પરંતુ દીક્ષાદાતા ન હોય (૩) કોઈ બંને દીક્ષા દાતા હોય (૪) કોઈ બંને દીક્ષાદાતા ન હોય, કેવળ ધર્મોપદેષ્ટા, ધર્માચાર્ય માત્ર હોય. |३८ चत्तारि आयरिया पण्णता, तं जहा- उद्देसणायरिए णाममेगे णो वायणायरिए वायणायरिए णाममेगे णो उद्देसणायरिए, एगे उद्देसणायरिए वि वायणायरिए वि, एगे णो उद्देसणायरिए णो वायणायरिए, धम्मायरिए । ભાવાર્થ :- આચાર્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) [કોઈ સાધુની અપેક્ષાએ કોઈ આચાર્ય સૂત્રવાચનાદાતા હોય પરંતુ અર્થવાચનાદાતા ન હોય (૨) કોઈ અર્થવાચનાદાતા હોય પરંતુ સૂત્રવાચનાદાતા ન હોય (૩) કોઈ ઉભય વાચનાદાતા હોય (૪) કોઈ કેવળ ધર્માચાર્ય હોય વાચનાદાતા ન હોય. |३९ चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा- पव्वावणंतेवासी णाममेगे णो उवट्ठावण अंतेवासी, उवट्ठावण अंतेवासी णाममेगे णो पव्वावणंतेवासी,
Page #503
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૩૯ ]
एगे पव्वावण अंतेवासी वि उवट्ठावण अंतेवासी वि, एगे णो पव्वावणंतेवासी णो उवट्ठावण अंतेवासी, धम्मंतेवासी । ભાવાર્થ :- અંતેવાસી શિષ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સાધુ આચાર્યના દીક્ષિત અંતેવાસી શિષ્ય હોય છે પરંતુ ઉપસ્થાપિત (વડી દીક્ષાના)અંતેવાસી શિષ્ય ન હોય (૨) કોઈ ઉપસ્થાપિત શિષ્ય હોય પણ પ્રવ્રજિત શિષ્ય ન હોય (૩) કોઈ ઉભય પ્રકારના અંતેવાસી શિષ્ય હોય (૪) કોઈ બંને પ્રકારના અંતેવાસી ન હોય પણ ધર્મ પમાડેલ, સંસ્કારિત કરેલ અંતેવાસી હોય.
४० चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा- उद्देसणंतेवासी णाममेगे णो वायणंतेवासी, वायणंतेवासी णाममेगे णो उद्देसणंतेवासी, एगे उद्देसणंतेवासी वि वायणंतेवासी वि, एगे णो उद्देसणंतेवासी णो वायणंतेवासी, धम्मंतेवासी । ભાવાર્થ :- અંતેવાસી શિષ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સાધુ સૂત્ર ભણાવેલા શિષ્ય છે પણ અર્થ ભણાવેલા શિષ્ય નથી (૨) કોઈ અર્થ ભણાવેલા શિષ્ય છે પણ સૂત્ર ભણાવેલા નથી (૩) કોઈ આચાર્ય દ્વારા સૂત્ર, અર્થ ઉભય ભણાવેલા શિષ્ય છે. (૪) કોઈ માત્ર ધર્માન્તવાસી છે અર્થાત્ સૂત્રાર્થ-વાચનતંતેવાસી નથી.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં દીક્ષા અને વાચનાની અપેક્ષાએ આચાર્ય તથા શિષ્યની ચૌભંગીઓ દર્શાવી છે.
પષ્યવળપિ - જે શિષ્યને જે આચાર્ય કે વડીલ નવ દીક્ષા આપે છે તે તેના પ્રવ્રાજનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો પ્રવ્રાજના અંતેવાસી કહેવાય. પળાય = નવી દીક્ષા.
૩વફાવળારિ:- જે આચાર્ય જેના વડી દીક્ષાના દાતા છે તે તેના ઉપસ્થાપનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો ઉપસ્થાપના અંતેવાસી શિષ્ય કહેવાય. ૩વકુવUT = વડી દીક્ષા.
જન્મ રિ:- જે આચાર્ય કે સાધુનો દીક્ષા સંબંધ નથી પણ ધર્મપ્રેરણા, સંસ્કાર, સહવાસનો સંબંધ છે તે પરસ્પર ધર્માચાર્ય અને ધર્માન્તવાસી કહેવાય.
સ રિ૫:- જે શિષ્યને જે આચાર્ય, ઉપાધ્યાય કે વડીલ સુત્રપાઠ ભણાવે, તે તેના ઉદ્દેશનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો ઉદ્દેશનાન્તવાસી કહેવાય.
વાણિઃ - જે શિષ્યને જે આચાર્ય, ઉપાધ્યાય કે વડીલ સુત્રાર્થ પરમાર્થ ભણાવે, તે તેના વાચનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો વાચનતંતેવાસી કહેવાય.
થર્મોgિ :- જે આચાર્ય-શિષ્યનો પરસ્પર સુત્ર-અર્થ વાચના સંબંધ નથી પણ અનુશાસન,
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૪૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
પ્રેરણા, સહવાસ, સંસ્કાર ઉપકાર સંબંધ છે, તે પરસ્પર ધર્માચાર્ય ધર્માન્તવાસી કહેવાય. અન્ય અપેક્ષાએ ધર્માચાર્ય :- જે ધર્મનો ઉપદેશ આપે. પ્રથમવાર ધર્મમાં પ્રેરિત કરે છે. આ અપેક્ષાએ ગૃહસ્થ પણ ધર્માચાર્ય હોઈ શકે અને કોઈ શ્રમણ પણ ધર્માચાર્ય હોઈ શકે.
ધર્માચાર્ય, પ્રવ્રાજનાચાર્ય અને ઉપસ્થાપનાચાર્ય આ ત્રણે અલગ-અલગ વ્યક્તિ પણ હોઈ શકે અને એક જ વ્યક્તિ ધર્માચાર્ય, પ્રવ્રાજનાચાર્ય અને ઉપસ્થાપનાચાર્ય હોઈ શકે. તેમજ ઉદ્દેશનાચાર્ય, વાચનાચાર્ય અને ધર્માચાર્ય પણ એક વ્યક્તિ હોય શકે અને ભિન્ન-ભિન્ન વ્યક્તિ પણ હોઈ શકે. અંતેવાસીપણામાં પણ એક વ્યક્તિ ધર્માન્તવાસી, પ્રવ્રાજનાત્તેવાસી અને ઉપસ્થાપનાન્તવાસી વગેરે સંભવી શકે
ધર્માચાર્ય અને ધર્મ અંતેવાસી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કોઈપણ હોઈ શકે છે. જેના દ્વારા વ્યક્તિ પ્રથમ બોધ પામે તે ધર્મગુરુ અને જેને પહેલી વાર ધર્મ મળે તે તેનો ધર્મ અંતેવાસી કહેવાય છે.
આ રીતે અહીં દીક્ષાગુરુ, વિદ્યાગુરુ અને ધર્મગુરુનું તથા દીક્ષા શિષ્ય, વિદ્યા શિષ્ય અને ધર્મ શિષ્યનું કથન છે. આરાધક અને અનારાધક શ્રમણ :४१ चत्तारि णिग्गंथा पण्णत्ता, तं जहा- राइणिए समणे णिग्गंथे महाकम्मे महाकिरिए अणातावी असमिए धम्मस्स अणाराहए भवइ । राइणिए समणे णिग्गंथे अप्पकम्मे अप्पकिरिए आतावी समिए धम्मस्स आराहए भवइ ।
ओमराइणिए समणे णिग्गंथे महाकम्मे महाकिरिए अणातावी असमिए धम्मस्स अणाराहए भवइ। ओमराइणिए समणे णिग्गंथे अप्पकम्मे अप्पकिरिए आतावी समिए धम्मस्स आराहए भवइ । ભાવાર્થ :- ચાર પ્રકારના નિગ્રંથ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ દીર્ઘ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મહાકર્મ, મહાક્રિયા, અનાતાપી (અતપસ્વી અથવા અપશ્ચાત્તાપી)અને સમિતિ રહિત હોવાથી ધર્મના અનારાધક હોય છે. (૨) કોઈ દીર્ઘ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ અલ્પકર્મા, અલ્પક્રિય, આતાપી અને સમિતિવંત હોવાથી ધર્મારાધક હોય છે. (૩) કોઈ અલ્પ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મહાકર્મા, મહાક્રિયા, અનાતાપી અને અસમિત(સમિતિ રહિત) હોવાથી ધર્મના અનારાધક હોય છે. (૪) કોઈ અલ્પ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ અલ્પકર્મી, અલ્પક્રિય, આતાપી(તપસ્વી)અને સમિતિવંત હોવાથી ધર્મના આરાધક હોય છે.
४२ चत्तारि णिग्गंथीओ पण्णत्ताओ, तं जहा- राइणिया समणी णिग्गंथी
Page #505
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૪૧ |
મહી- મ્મા, પર્વ વેવ વવ . ભાવાર્થ - ચાર પ્રકારની નિગ્રંથીઓ કહી છે, તે આ પ્રમાણે છે– રાત્વિક શ્રમણી નિગ્રંથીઓ મહાકર્મા હોય વગેરે ચૌભંગી કહેવી. |४३ चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा- राइणिए समणोवासए महाकम्मे, तहेव चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે, તે આ પ્રમાણે છે– રત્નાધિક શ્રમણોપાસક મહાકર્મા હોય વગેરે ચૌભંગી કહેવી. ४४ चत्तारि समणोवासियाओ पण्णत्ताओ, तं जहा- राइणिया समणोवासिया महाकम्मा, तहेव चत्तारि गमा ।
ભાવાર્થ :- ચાર પ્રકારની શ્રમણોપાસિકા કહી છે, તે આ પ્રમાણે છે– રત્નાધિકા(શ્રમણોપાસિકા) મહાકર્મા હોય વગેરે ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં દીર્ઘ અને અલ્પ દીક્ષાપર્યાયવાળા સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાની ધર્મ આરાધકતા અને અનારાધકતાના કારણો દર્શાવ્યા છે. foથે - નિગ્રંથ. બાહ્ય, આત્યંતર પરિગ્રહથી રહિત સાધુ. froથી નિગ્રંથી, સાધ્વી.
સમવસ:-શ્રમણોપાસક. શ્રમણની ઉપાસના કરનાર શ્રાવક, સમોવલિયા = શ્રમણોપાસિકા, શ્રાવિકા.
૨gfણ =
રાણિપ :- રત્નાધિક, રાત્વિક. જ્ઞાનાદિ રત્ન સંપન્ન, દીક્ષા પર્યાયમાં જ્યેષ્ઠ. અવમરાત્વિક, દીક્ષાપર્યાયમાં લઘુ.
આતાવી :- આતાપી. તપસ્વી, શીત, ઉષ્ણાદિ પરિષહોને સહન કરવા રૂપ આતાપના કરનાર, પાપનો પશ્ચાત્તાપ કરનાર. અબતાવી = અનાતાપી. અતપસ્વી, શીતાદિ પરીષહને સહન નહીં કરનાર,
નિ:– સમિતઈર્યાદિ સમિતિનું પાલન કરનાર. મમિ = અસમિત. સમિતિના પાલન રહિત. મહિને-મહાકર્મા. જેઓને જ્ઞાનાવરણીયાદિ કર્મોની દીર્ઘસ્થિતિ હોય તે, અખંખે = અલ્પકર્મા. જેઓની જ્ઞાનાવરણીયાદિ કર્મોની સ્થિતિ અલ્પ હોય તે, અલ્પ કર્મસંગ્રહ કરનાર,
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૪૨ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
મહાવિર:- મહાક્રિયા. જેને કર્મબંધના કારણભૂત કાયિકી આદિ ક્રિયા અધિક હોય તે મહાશ્રવી. અMવિર:- અલ્પક્રિયા. જેને કાયિકી વગેરે ક્રિયા અલ્પ હોય તે અલ્પાશ્રવી.
સુત્રોક્ત ચૌભંગીઓ એક સરખી છે, તે સંક્ષેપમાં આ રીતે છે– (૧) દીર્ઘ પર્યાયવાન અનારાધક (૨) દીર્ઘ પર્યાયવાન આરાધક (૩) લઘુ પર્યાયવાન અનારાધક (૪) લઘુ પર્યાયવાન આરાધક.
નિગ્રંથ-નિગ્રંથીની દીક્ષા પર્યાય અને શ્રાવક-શ્રાવિકાની શ્રમણોપાસકપર્યાય અલ્પ હોય કે દીર્ઘ હોય પણ તેની તપસંયમ સાધના સમ્યક હોય તો તે આરાધક થાય અને તેની સાધના અસમ્યક હોય તો તે અનારાધક થાય છે. તાત્પર્ય એ છે કે આરાધક થવામાં દીર્ઘ કે અલ્પ પર્યાયનું મહત્ત્વ નથી પરંતુ તપ સંયમની સમ્યફ આરાધનાનું મહત્ત્વ છે.
કર્તવ્ય પાલનની અપેક્ષાએ શ્રાવકના ચાર પ્રકાર :
४५ चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा- अम्मापिउसमाणे, भाईसमाणे, मित्तसमाणे, सवत्तिसमाणे । ભાવાર્થ :- શ્રમણોપાસક ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) માતા-પિતા સમાન (૨) ભાઈ સમાન (૩) મિત્ર સમાન (૪) સપત્ની સમાન. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં શ્રમણો પ્રત્યે શ્રાવકના વ્યવહાર અને કર્તવ્ય પાલનની અપેક્ષાએ ઉપમા સાથે શ્રાવકના ચાર પ્રકાર દર્શાવ્યા છે.
અમેપિડાતા :- શ્રમણ-નિગ્રંથ સાધુઓની ઉપાસના-આરાધના કરનારા ગુહસ્થ શ્રાવકોને શ્રમણોપાસક કહે છે. તેઓ ભેદભાવ રહિત, વિનયપૂર્વક, સ્નેહ વાત્સલ્ય અને શ્રદ્ધા સાથે નિગ્રંથોની સેવા-ભક્તિ કરે છે; સંયમ–માર્ગમાં આગળ વધારવા માટે સહાયતા કરે છે. તાત્વિક વિચારધારા અને જીવન નિર્વાહ બંન્ને પ્રસંગે વાત્સલ્યપૂર્ણ વ્યવહાર કરે તે શ્રાવકો માતા-પિતા તુલ્ય છે. શ્રમણો પ્રતિ પ્રગાઢ વત્સલતા હોય તેવા શ્રમણોપાસકોને માતા-પિતા તુલ્ય કહ્યા છે.
ભાઈલમાને -જે શ્રાવકોમાં શ્રમણો પ્રતિ વત્સલતા અને ઉગ્રતા બંને હોય તેની તુલના ભાઈ સાથે કરી છે. જે શ્રાવક તત્ત્વ વિચાર–ચર્ચામાં કદાચ કઠોર વચન કે ઉગ્રતા લાવે પરંતુ જીવન નિર્વાહના પ્રસંગે તેઓનું હૃદય વાત્સલ્યપૂર્ણ હોય, તે શ્રમણોપાસક ભાઈ સમાન છે. નિત્તરમાણે - જે શ્રમણોપાસકમાં સાપેક્ષપ્રીતિ હોય છે. જે શ્રમણોપાસક કષ્ટ સમયે સંતો પ્રતિ સહાનુભૂતિ પ્રગટ કરે તેઓને મિત્ર સમાન કહ્યા છે.
Page #507
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
४४३
વરિતમાને :- જે શ્રમણોપાસકને જે શ્રમણો પ્રતિ વાત્સલ્ય કે પ્રેમ ન હોય, ભક્તિભાવ ન હોય, પરંતુ જે તેઓના દોષો પ્રગટ કરનારા હોય, છિદ્રગવેષી હોય, જેમ-તેમ બોલનારા હોય, નિંદા કે વિકથા કરનાર હોય; આવા શ્રમણોપાસકોને સપત્ની(શૌક્ય) જેવા કહ્યા છે.
પ્રસ્તુત સૂત્રોમાં શ્રમણોપાસકોની ચારે ઉપમામાં અને સમાજે ઈત્યાદિ પાઠમાં સમાને = સમાન શબ્દથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ અને શ્રમણોપાસકોનો સંબંધ ગુરુ-શિષ્યનો જ છે તેમ છતાં શ્રાવકોની ભક્તિ ભાવની હીનાધિકતાના આધારે તેને ચાર ઉપમાથી ઉપમિત કર્યા છે.
યથા- જે શ્રાવકો જે શ્રમણો પ્રત્યે પુત્રવત્ સ્નેહભાવ, વાત્સલ્યતા, આત્મીયતા કે હિતદષ્ટિ રાખે, શ્રમણોની સેવા-સુશ્રુષા, સુરક્ષા આદિ કર્તવ્યોનું પાલન કરે. આ રીતે માતા પિતાનું કર્તવ્ય બજાવનાર શ્રાવકો માતા પિતા નહીં પરંતુ માતા પિતા સમાન છે. તેમજ ચારે ઉપમાઓ યોગ્ય રીતે સમજવી જોઈએ.
તાત્પર્ય એ છે કે દરેક શ્રાવક પોત પોતાના વ્યવહાર વિવેક અનુસાર તે તે શ્રમણો માટે માતાપિતા સમ હોય છે અને ભાઈ કે મિત્ર સમ પણ હોય છે અને કોઈ શ્રાવક કોઈ શ્રમણ પ્રતિ શૌક્ય સમ પણ હોય
સ્વભાવની અપેક્ષાએ શ્રાવકના ચાર પ્રકાર :४६ चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा- अद्दागसमाणे, पडागसमाणे, खाणु- समाणे, खरकटयसमाणे । ભાવાર્થ :- શ્રમણોપાસકના ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દર્પણ સમાન (૨) પતાકા સમાન (૩) સ્તંભ સમાન (૪) ખરકંટક સમાન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આંતરિક યોગ્યતા અયોગ્યતાના આધારે શ્રમણોપાસકના ચાર વર્ગ કર્યા છે.
અ સમાને - દર્પણ સમ. સાધુ દ્વારા પ્રરૂપિત ઉત્સર્ગ અપવાદમય આચારને, આગમ પ્રરૂપિત તત્ત્વોને, પ્રવચનના ભાવોને યથાર્થપણે સમજે અને યથાર્થ રૂપે પ્રગટ કરે તેવા સમ્યક પરિણામી શ્રાવક દર્પણ સમાન કહેવાય છે.
પડા સમાને - પતાકાસમ. જે દિશામાં વાયુ વાતો હોય તે દિશામાં પતાકા–ધજા લહેરાતી હોય તેમ અસ્થિર ચિત્તવાળા શ્રાવકો જેવી દેશના (ઉપદેશ) સાંભળે તે તરફ તેઓની ચિત્તવૃત્તિ ચાલે પરંતુ તેઓ તત્ત્વ ઉપર સ્થિર ભાવ ન રાખી શકે, ગમે ત્યાં ઝૂકી જાય, તેને પતાકા જેવા શ્રાવકો કહ્યા છે. હાપુસમાને - કોઈ પણ પ્રકારના કદાગ્રહમાં ફસાઈ ગયેલા શ્રાવક ગીતાર્થ, બહુશ્રુત, જ્ઞાની દ્વારા
Page #508
--------------------------------------------------------------------------
________________
४४४
શ્રી ઠાણાગ સુત્ર-૧
સમજાવવા છતાં પણ બોધ પામતા નથી. તેવા નમ્રતા રહિત સ્વભાવવાળા શ્રાવક સ્થાણુ સમા(ખેતરમાં પાક કાપ્યા પછી શેષ રહેલા હૂંઠા સમા)શ્રાવક કહેવાય છે. खरकटयसमाणे :- शहीछे,मोधापनारने ५१६वयन३पी 25थी वधवानो प्रयत्न ४३ છે. તે શ્રાવક ખરકંટક સમાન કહેવાય છે. ખર = કઠોર, અણીદાર કંટક–શૂળ. બોરડી કે બાવળના કઠોર કે અણીદાર શૂળ જેમ ખૂંચી જાય છે અને કાઢનારને પણ તે વીંધી નાખે છે તેમ ખરકંટક જેવા શ્રાવક પોતાની દુષ્ટતાના કારણે પોતાના હિતચિંતકોને પણ ખોટા આક્ષેપોથી બદનામ કરે છે. આનંદાદિ શ્રાવકોની દેવલોકમાં સ્થિતિ :|४७ समणस्स णं भगवओ महावीरस्स समणोवासगाणं सोहम्मे कप्पे अरुणाभे विमाणे चत्तारि पलिओवमाइ ठिई पण्णत्ता । ભાવાર્થ :- સૌધર્મ કલ્પમાં અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થયેલા શ્રમણ ભગવાન મહાવીરના આનંદ વગેરે શ્રમણોપાસકોની સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. દેવોના આવવા ન આવવાના કારણો :
४८ चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोगेसु इच्छेज्ज माणुसं लोगं हव्वं आगच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए, तं जहा
__ अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए अज्झोववण्णे, से णं माणुस्सए कामभोगे णो आढाइ, णो परियाणाइ, णो अटुं बंधइ, णो णियाणं पगरेइ, णो ठिईपगप्पं पगरेइ ॥१॥
अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए अज्झोववण्णे तस्स णं माणुस्सए पेमे वोच्छिण्णे दिव्वे संकंते भवइ ॥२॥
अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे, तस्स णं एवं भवइ- इण्हि गच्छं, मुहुत्तेणं गच्छं तेणं कालेणं अप्पाउया मणुस्सा कालधम्मुणा संजुत्ता भवंति ॥३॥
अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे, तस्स णं माणुस्सए गंधे पडिकूले यावि भवइ, उड्डे पि य णं माणुस्सए गंधे जाव चत्तारि पंच जोयणसयाइ हव्वमागच्छइ ॥४॥
इच्चेएहिं चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं
Page #509
--------------------------------------------------------------------------
________________
| स्थान-४ : देश -3
| ४४५
लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ :- દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ શીધ્ર મનુષ્યલોકમાં આવવાને ઈચ્છે છે પણ ચાર કારણે આવી શકતા નથી, તે આ પ્રમાણે છે(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ દિવ્ય કામ–ભોગમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ, આસક્ત બની જાય છે. તેથી તે માનવીય કામભોગનો આદર કરતા નથી, સારા માનતા નથી, પ્રયોજન રાખતા નથી, તેનું નિદાન-નિર્ણય કરતા નથી અને તે માટે સ્થિતિ પ્રકલ્પ(દઢ સંકલ્પ) કરતા નથી. (૨) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ દિવ્ય કામ ભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ, અને આસક્ત બની જાય છે, તેનો મનુષ્ય સંબંધી પ્રેમ નષ્ટ થઈ જાય છે. તે પ્રેમ દિવ્ય સુખમાં પરિવર્તિત થઈ જાય છે. (૩) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ દિવ્ય કામ ભોગમાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત બની જાય છે. તે દેવ "હું હમણાં જાઉં, થોડીવારમાં જાઉં," તેમ વિચારે તેટલા સમયમાં તો અલ્પ આયુવાળા મનુષ્ય મૃત્યુ પામી જાય છે. (૪) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ દિવ્ય કામ ભોગમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ, અને આસક્ત બની જાય છે, તેને મનુષ્યલોકની દુર્ગધ પ્રતિકૂળ હોય છે. કારણ કે મનુષ્યલોકની દુર્ગધ ચારસો-પાંચસો યોજનની ઊંચાઈ સુધી ફેલાયેલી રહે છે.
દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ આ ચાર કારણથી મનુષ્ય લોકમાં આવવા ઈચ્છે તો પણ આવી શકતા નથી.
४९ चउहि ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्वमा- गच्छित्तए, संचाएइ हव्वमागच्छित्तए, तं जहा
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे, तस्स णं एवं भवइ- अत्थि खलु मम माणुस्सए भवे आयरिए इ वा उवज्झाए इ वा पवत्ती इ वा थेरे इ वा गणी इ वा गणधरे इ वा गणावच्छेदे इ वा, जेसिं पभावेणं मए इमा एयारूवा दिव्वा देविड्डी दिव्वा देवजुइ दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए, तं गच्छामि णं ते भगवते वदामि जाव पज्जुवासामि । ___ अहुणोववण्णे देवे देवलोएसु जाव तस्स णं एवं भवइ- एस णं माणुस्सए भवे णाणी इ वा तवस्सी इ वा अइदुक्कर-दुक्कर कारगे, तं गच्छामि णं ते भगवते वदामि जाव पज्जुवासामि ।
Page #510
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
अहुणोववण्णे देवे देवलोएसु जाव तस्स णं एवं भवइ- अस्थि णं मम माणुस्सए भवे मायाइ वा पियाइ वा भायइ वा भगिणीइ वा भज्जाइ वा पुत्ताइ वा धूयाइ वा सुण्हाइ वा, तं गच्छामि णं तेसिमतियं पाउब्भवामि, पासंतु ता मे इमं एयारूवं दिव्व देविड्डेि, दिव्वं देवजुई, दिव्वं देवाणुभावं लद्धं पत्तं अभिसमण्णागय।
अहुणोववण्णे देवे देवलोगेसु जाव तस्सणमेवं भवइ- अत्थि णं मम माणुस्सए भवे मित्तेइ वा सहाइ वा सुहीइ वा सहाएइ वा संगइएइ वा, तेसिं च णं अम्हे अण्णमण्णस्स संगारे पडिसुए भवइ- जो मे पुव्वि चयइ से संबोहेयव्वे ।
इच्चेएहिं चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोग हव्वमागच्छित्तए, संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ :- ચાર કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે છે અને આવવા સમર્થ પણ હોય છે, તે આ પ્રમાણે છે(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા, દિવ્ય કામ–ભોગમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનાસક્ત દેવને એવો વિચાર આવે કે મનુષ્યલોકમાં મારા મનુષ્યભવના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક છે. જેના પ્રભાવે મને આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ અને દિવ્ય દેવાનુભાવ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત થયા છે. તેથી હું જાઉં અને તે ભગવંતોને વંદનાદિ કરું, પર્યાપાસના કરું. (૨) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા, દિવ્ય કામ–ભોગોમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનાસક્ત દેવ, એવું વિચારે છે કે આ મનુષ્ય ભવમાં જે જ્ઞાની, તપસ્વી, અતિદુષ્કર ઘોર તપસ્યા કરનારા છે, ત્યાં હું જાઉં અને તે ભગવંતોને વંદના નમસ્કાર કરું, તેમની પર્યાપાસના કરું. (૩) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા, દિવ્ય કામ–ભોગોમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનાસક્ત દેવ, એવું વિચારે છે કે મારા મનુષ્યભવના આ માતા છે, પિતા છે, ભાઈ છે, બેન છે, સ્ત્રી છે, પુત્ર છે, પુત્રી છે, પુત્રવધુ છે. તેથી હું જાઉં, તેમની સામે પ્રકટ થાઉં, તેઓ મારી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ અને દિવ્ય દેવ-પ્રભાવ કે જે મને મળ્યા છે. પ્રાપ્ત થયા છે અભિસમન્વાગત થયા છે, તેને જુએ. (૪) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા, દિવ્ય કામ–ભોગમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનાસક્ત દેવ, એવું વિચારે છે કે મનુષ્યલોકમાં મારા મનુષ્યભવના મિત્ર, સખા, સુહૃદ, સહાયક અથવા સંગતિક છે, તેઓએ અમારી સાથે પરસ્પર સંકેતરૂપ પ્રતિજ્ઞા કરેલ છે કે જે પહેલાં મૃત્યુ પામે તે બીજાને પ્રતિબોધવા આવે.
આ ચાર કારણે દેવ, મનુષ્ય લોકમાં આવવા સમર્થ હોય છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવના મનુષ્ય લોકમાં આવવા-આવવાના કારણો પર પ્રકાશ પાડ્યો છે. ઉપરોક્ત સૂત્રના કેટલાક વિશેષ પદો મનનીય છે. Tચ્છg fકે પિ મોવવU :-મૂચ્છિત = આ સુખથી અધિક સુખ બીજે કયાંય નથી, તેમ માની તેમાં આસક્ત બને. વૃદ્ધ = જે તે સુખમાં જ તૃપ્તિ અનુભવે અને તેમાં જ જેની અત્યંત તીવ્ર આકાંક્ષા હોય. ગ્રથિત = દિવ્ય કામભોગના સ્નેહની દોરીથી બંધાય જવું. અધ્યપપન્ન = તેમાં એકમેક થઈ જાય. મિત્તે, સ, સુધી, સહી સાફ – મિત્ર = જે પાછળથી સ્નેહી બને છે. સખા = જે બાલ્યકાળ થી સાથે હોય તે. સુહ૬ = સજ્જન પુરુષ, હિતૈષી. સહાયક = સંકટ સમયે સહાયતા કરે તેવી નિઃસ્વાર્થ વ્યક્તિ. સંગતિક = જેની સાથે બેસવા ઉઠવાનો સંબંધ હોય.
તકે પત્તે બસમUMIL :- લબ્ધ = મારી સામે ઉપલબ્ધ થઈ છે. પ્રાપ્ત = વસ્તુની મને પ્રાપ્તિ થઈ છે. અભિસમન્વાગત = પ્રાપ્ત વસ્તુ ઉપભોગમાં આવી રહી છે. જેમ કોઈ મકાન ખરીદવા માટે સુથી આપી નક્કી કરી લેવું તે લબ્ધ, તેનો કબ્બો મળવો તે પ્રાપ્ત અને તેમાં રહેવા જવું તે અભિસમન્વાગત કહેવાય. આ રીતે આ એકાર્થક શબ્દ હોવા છતાં વ્યુત્પત્તિની અપેક્ષાએ તે શબ્દો ભિન્ન ભિન્ન અર્થવાળા છે.
દેવોના મનુષ્યલોકમાં ન આવી શકવાના ચાર કારણો સંક્ષેપમાં આ પ્રમાણે છે. (૧) માનવીય કામભોગ પ્રત્યે અરુચિ (ર) મનુષ્ય પ્રેમનો નાશ (૩) 'હમણાં જાઉં' તેવું વિચારે ત્યાં તો અહીંના મનુષ્યોના આયુષ્યનું પૂર્ણ થઈ જવું (૪) મનુષ્ય લોકની દુર્ગધ અસહ્ય લાગવી.
દેવોના મનુષ્યલોકમાં આવવાના ચાર કારણો સંક્ષેપમાં આ પ્રમાણે છે. (૧) મનુષ્ય લોકના આચાર્યાદિ ઉપકારીને વંદનાદિ કરવા (૨) જ્ઞાની, ધ્યાની અને તપસ્વી મુનિને વંદનાદિ કરવા. (૩) માતાપિતાદિને દિવ્યઋદ્ધિ બતાવવા. (૪) પ્રતિજ્ઞા બદ્ધ મિત્ર, સખા વગેરેને પ્રતિબોધવા. તે પ્રતિજ્ઞાબદ્ધતા દેવભવની હોય કે મનુષ્યભવની હોય તેનું સ્પષ્ટીકરણ સૂત્રમાં નથી માટે જે રીતે સૂત્રાશય ઘટી શકે તેમ સમજવું.
લોકમાં અંધકાર ઉધોત વગેરે :५० चउहिं ठाणेहिं लोगंधगारे सिया,तं जहा- अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंतपण्णत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगए वोच्छिज्जमाणे, जायतेए वोच्छिज्जमाणे।
ભાવાર્થ :- લોકમાં ચાર કારણે અંધકાર થાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંત તીર્થકરોનો વિરહ થાય ત્યારે (૨) અરિહંત ભાષિત ધર્મનો વિચ્છેદ થાય ત્યારે. (૩) પૂર્વગત શ્રુતનો વિચ્છેદ થાય ત્યારે (૪) બાદર અગ્નિનો વિચ્છેદ થાય ત્યારે.
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૪૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
५१ चउहिं ठाणेहिं लोउज्जोए सिया, तं जहा- अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणे हिं, अरहताणं णाणुप्पायमहिमासु, अरहंताणं परिनिव्वाणमहिमासु ।
एवं देवंधयारे, देवुज्जोए, देवसण्णिवाए, देवुक्कलियाए, देवकहकहए । ભાવાર્થ :- મનુષ્ય લોકમાં ચાર કારણે ઉદ્યોત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) તીર્થકરોનો જન્મ થાય ત્યારે (૨) તીર્થકરો દીક્ષા ગ્રહણ કરે ત્યારે (૩) તીર્થકરોના કેવળજ્ઞાન ઉત્પત્તિના મહોત્સવ સમયે (૪) તીર્થકર નિર્વાણ પધારે ત્યારે.
તે જ રીતે દેવાંધકાર, દેવોદ્યોત, દેવસન્નિપાત(નીચે આવવું), દેવોત્કલિકા(એકઠા થવું) અને દેવોનો કલકલ ધ્વનિ(કોલાહલ) ચાર–ચાર કારણે થાય છે. ५२ चउहि ठाणेहिं देविंदा माणुसं लोगं हव्वमागच्छंति, एवं जहा तिठाणे जाव चउहि ठाणेहिं लोगंतिया देवा माणुस्सं लोगं हव्वमागच्छेज्जा । तं जहा- अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु, अरहताणं परिणिव्वाणमहिमासु । ભાવાર્થ :- ચાર કારણે દેવેન્દ્ર મનુષ્યલોકમાં આવે છે વગેરે તૃતીય સ્થાનમાં જેમ કહ્યું છે, તેમ અહીં પણ લોકાંતિક દેવો સુધીનું કથન કરવું કે ચાર કારણે લોકાંતિક દેવો મનુષ્ય લોકમાં આવે છે, તે ચાર કારણ આ પ્રમાણે છે– (૧) તીર્થકરોના જન્મ સમયે (૨) દીક્ષા સમયે (૩) કેવળજ્ઞાન ઉત્પત્તિ સમયે (૪) નિર્વાણ સમયે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લોક અને દેવલોકમાં અંધકાર અને પ્રકાશ થવાના કારણો રજૂ કર્યા છે. તોષવારે - તીર્થકરો નિર્વાણ પામે, અરિહંત ભાષિતધર્મ નાશ પામે, ૧૪ પૂર્વરૂપ શ્રુત વિચ્છેદ થાય અને બાદર અગ્નિ વિચ્છેદ પામે, આ ચાર કારણે લોક અને દેવલોકમાં અંધકાર વ્યાપે છે. અંધકાર બે પ્રકારના હોય છે– દ્રવ્ય અંધકાર અને ભાવ અંધકાર. પ્રકાશનો અભાવ તે દ્રવ્ય અંધકાર અને જ્ઞાનાદિનો અભાવ તે ભાવ અંધકાર કહેવાય છે. અરિહંત વગેરે પ્રથમ ત્રણનો વિચ્છેદ થાય ત્યારે ભાવ અંધકાર અને બાદર અગ્નિનો વિચ્છેદ થાય ત્યારે દ્રવ્ય અંધકાર થાય છે.
પ્રસ્તુત સૂત્રમાં નોધવારે અને રેવંધારે માં લોક શબ્દથી સંપૂર્ણલોક અને દેવ શબ્દથી દેવલોકનું ગ્રહણ થતું નથી. અરિહંત, કેવળી પ્રરૂપિત ધર્મ અને પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થાય ત્યારે સંપૂર્ણ લોકમાં ભાવ અંધકાર વ્યાપ્ત થઈ શકે નહીં. મહાવિદેહ ક્ષેત્ર અને દેવલોકમાં પૂર્વજ્ઞાન સદા વિધમાન હોય છે તેથી ત્યાં ચાર કારણે અંધકાર વ્યાપી જતો નથી. બાદર અગ્નિ માત્ર અઢીદ્વીપમાં જ છે. તેમાં ભારત
Page #513
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૪૯.
એરાવત ક્ષેત્રમાં જ તેનો વિચ્છેદ થાય છે; મહાવિદેહ ક્ષેત્રમાં વિચ્છેદ થતો નથી. તેથી બાદર અગ્નિના વિચ્છેદ પ્રસંગે પણ સંપૂર્ણ લોક કે દેવલોકમાં દ્રવ્યાંધકાર થાય તેમ ઘટિત થતું નથી. તેથી લોક શબ્દથી સંપૂર્ણલોક અર્થ ન કરતાં લોકના દેશભાગ અર્થાત્ તે તે ક્ષેત્રમાં ભાવ અંધકાર કે દ્રવ્ય અંધકાર વ્યાપી જાય છે તેમ અર્થ કરવો ઉચિત્ત છે.
ભરત ઐરાવત ક્ષેત્રમાં જ બાદર અગ્નિનો વિચ્છેદ થાય છે; મહાવિદેહ ક્ષેત્રમાં વિચ્છેદ થતો નથી. તેગી બાદર અગ્નિના વિચ્છેદ પ્રસંગે પણ સંપૂર્ણ લોક કે દેવલોકમાં દ્રવ્યાંધકાર થાય તે ઘટિત થતું નથી. તાત્પર્ય એ છે કે જે ક્ષેત્રમાં તીર્થકરાદિનો વિચ્છેદ વગેરે ચાર પ્રસંગ હોય તેજ ક્ષેત્રમાં અંધકાર વ્યાપ્ત થાય છે.
નોખો :- અરિહંતનો જન્મ, અરિહંતની દીક્ષા, અરિહંતને કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અરિહંતનું પરિનિર્વાણ, આ ચાર કારણથી લોકમાં ઉદ્યોતાદિ થાય છે. અરિહંત પ્રભુના જન્માદિ પ્રસંગે દેવલોકમાંથી દેવોનું આગમન થાય છે. તેમની દેવતિના કારણે લોકમાં પ્રકાશ ફેલાય છે. આ જ કારણથી દેવસન્નિપાત વગેરે થાય છે, તે આ પ્રમાણે છેદેવ સન્નિપાત - દેવોનું એકત્રિત થઈ મનુષ્ય લોકમાં આવવું. દેવોલિકા:- ઉત્કલિકા = તરંગ, પાણીમાં એક પછી એક તરંગ ઉત્પન્ન થાય તેમ સૂત્રોક્ત ચાર સમયે દેવોની પંક્તિઓ એક પછી એક મનુષ્ય લોકમાં આવે છે. મનુષ્ય લોકમાં આવેલા પંક્તિબદ્ધ દેવોના તે સમૂહ-ઝૂંડોને દેવોત્કલિકા કહે છે. દેવ કલકલ ધ્વનિઃ- અરિહંતોના જન્માદિ સમયે ઘણા દેવો ભેગા મળે છે અને હર્ષ-પ્રમોદજન્ય અવાજ ઉત્પન્ન થાય છે તે. કલકલ એટલે એક પ્રકારનો કોલાહલ. વહં હં - ચાર કારણે ચોસઠ ઈન્દ્રોનું મનુષ્ય લોકમાં આગમન થાય છે. ત્રીજા સ્થાનમાં અરિહંતોના જન્મ વગેરે ત્રણ કારણથી દેવોનું મનુષ્ય લોકમાં આગમન દર્શાવ્યું છે. તેમાં અરિહંતોના નિર્વાણ પ્રસંગ ઉમેરી ચાર કારણ દર્શાવ્યા છે. પર્વ ગદ તિને નાવ નોતિયા દેવા:– ઈન્દ્ર પછીના સામાનિક દેવો વગેરેનું કથન ત્રીજા સ્થાનની જેમ જ છે. તે સૂત્રપાઠને અહીં સંક્ષિપ્ત કરવામાં આવ્યો છે. 'જાન' દ્વારા કથિત વિષય:- સામાનિક, ત્રાયશ્ચિંશક, લોકપાલ, અગ્રમહિષીઓ, પારિષધદેવ, સેનાપતિ, આત્મરક્ષક દેવો ચાર કારણથી મનુષ્યલોકમાં આવે છે. તે જ ચાર કારણોથી દેવો સિંહાસન ઉપરથી ઊભા થાય છે, દેવોના આસન ચલિત થાય છે, દેવો સિંહનાદ કરે છે, દેવોના વસ્ત્ર ફરફરે છે, ચૈત્યવૃક્ષ ચલિત થાય છે અને લોકાંતિક આદિ દેવો મનુષ્ય લોકમાં આવે છે. આ સર્વ બોલોમાં ચોથા સ્થાનના કારણે પરિનિર્વાણ' ઉમેરી ચાર કારણ કહ્યા છે.
અહીં લોકમાં અંધકાર ફેલાવાના ચાર કારણોમાં સરહોલ્ડિં વચ્છિન્નમfઉં કહ્યું છે, ત્યાં
Page #514
--------------------------------------------------------------------------
________________
४५०
શ્રી ઠાણાગ સૂત્ર-૧
( भा२३सायचे, तेम सम४वुमने दो द्योत सावाना या२ ॥२५॥मां अरहताणं परिणिव्वाण महिमासु भेऽथन छ, तेमा में देशीय घटना स्थित क्षेत्रमा द्रव्य प्र थाय छ तेम सम४.
सा सूत्रोना भूणामां लोगंधयारे, लोउज्जोए, देवंधयारे देवुज्जोए श०६प्रयोग छ. અહીં લોક શબ્દનો અર્થ એટલો જ હોવો જોઈએ કે સૂત્રોક્ત દ્રવ્યાંધકાર કે ભાવાંધકારનો સંબંધ ક્ષેત્રથી જે છે તે ક્ષેત્રમાં જ દ્રવ્ય અંધકાર કે ભાવ અંધકાર થાય. તેમજ ઉદ્યોતનો સંબંધ પણ જે ક્ષેત્રથી છે તે ક્ષેત્રમાં જ દેવોના આવાગમન આદિના કારણે પ્રકાશ થાય છે.
देवंधयारे भने देवुज्जोए शथी ५९ (४ समjods 3 ते ते २i ॥२५॥थी જે દેવો સંબંધિત છે તે દેવોને ભાવાંધકાર થાય છે અને તે તે ઉદ્યોતનાં કારણોમાં દેવ નિમિત્તક ઉદ્યોત થાય છે અને તે તે સંબંધિત દેવોને ભાવોદ્યોત થાય છે. આ રીતે સમજવાથી સૂત્રોક્ત પ્રસંગોમાં ન તો સર્વલોકમાં ઉદ્યોત અંધકાર થાય અને ન દેવલોકમાં અંધકાર ઉદ્યોત થાય. અંધકાર ઉદ્યોત તો તે કારણથી સંબંધિત ક્ષેત્ર કે વ્યક્તિ(દેવ)ની અપેક્ષાએ થાય છે.
સંયમના દુઃખભૂત થવાના ચાર કારણ :५३ चत्तारि दुहसेज्जाओ पण्णत्ताओ, तं जहा
तत्थ खलु इमा पढमा दुहसेज्जा- से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए णिग्गंथे पावयणे संकिए कंखिए वितिगिच्छिए भेयसमावण्णे कलुससमावण्णे णिग्गंथं पावयणं णो सद्दहइ णो पत्तियइ णो रोएइ, णिग्गंथं पावयणं असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे मणं उच्चावयं णियच्छइ, विणिघायमावज्जइ । पढमा दुहसेज्जा ।
अहावरा दोच्चा दुहसेज्जा- से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए सएणं लाभेणं णो तुस्सइ, परस्स लाभमासाएइ पीहेइ पत्थेइ अभिलसइ, परस्स लाभं आसाएमाणे पिहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं णियच्छइ, विणिघातमावज्जइ । दोच्चा दुहसेज्जा ।।
अहावरा तच्चा दुहसेज्जा-से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए दिव्वे माणुस्सए कामभोगे आसाएइ पिहेइ पत्थेइ अभिलसइ, दिव्वे माणुस्सए कामभोगे आसाएमाणे पीहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं णियच्छइ, विणिघायमावज्जइ-। तच्चा दुहसेज्जा ।।
अहावरा चउत्था दुहसेज्जा-से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए तस्स णं एवं भवइ- जया णं अहमगारवासमावसामि तदा णमहं
Page #515
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
| ૪૫૧ |
संवाहण- परिमद्दण-गायब्भंग-गायुच्छोलणाई लभामि, जप्पभिइं च णं अहं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए तप्पभिई च णं अहं संवाहण परिमद्दण गायब्भंग गायुच्छोलणाई णो लभामि । से णं संवाहण परिमद्दण गायब्भंग गायुच्छोलणाई आसाएइ पीहेइ पत्थेइ अभिलसइ, से णं संवाहण परिमद्दण गायब्भंग गायुच्छोलणाई आसाएमाणे पीहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं णियच्छइ, विणिघाय- मावज्जइ । चउत्था दुहसेज्जा । ભાવાર્થ :- ચાર પ્રકારની દુઃખ શય્યા કહી છે, તે આ પ્રમાણે છે
(૧) પહેલી દુઃખ શય્યા - કોઈ પુરુષ મુંડિત થઈ, અગારધર્મમાંથી અણગારધર્મમાં પ્રવ્રજિત થઈ, નિગ્રંથ પ્રવચનમાં શંકિત, કાંક્ષિત, વિચિકિસિત, ભેદસમાપન્ન અને કલુષ સમાપન્ન થઈ, નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરતો નથી, પ્રતીતિ કરતો નથી, રુચિ કરતો નથી, તે નિગ્રંથ પ્રવચન ઉપર અશ્રદ્ધા કરતા, અપ્રતીતિ કરતા, અરુચિ કરતા મનની ડામાડોળ પરિસ્થિતિ ઊભી કરે છે અને વિનિઘાત(નાશ)ને પ્રાપ્ત થાય છે. આ પ્રથમ દુઃખશય્યા છે.
(૨) બીજી દુઃખ શય્યા :- કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગારપણામાં પ્રવ્રજિત થઈ, પોતાના લાભથી(ભિક્ષામાં મળેલા આહાર–પાણીથી) સંતુષ્ટ થતા નથી પરંતુ બીજાને મળેલા લાભનો આસ્વાદ કરે છે, ઈચ્છા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા કરે છે. તે બીજાના લાભનું આસ્વાદન કરતા, ઈચ્છા કરતા, પ્રાર્થના કરતા અને અભિલાષા કરતા, મનની ડામાડોળ પરિસ્થિતિ ઊભી કરે છે અને નાશને પ્રાપ્ત થાય છે. આ બીજી દુઃખશય્યા છે.
(૩) ત્રીજી દુઃખ શય્યા:- કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનથી અણગારપણામાં દીક્ષિત થઈ, દૈવી અને માનવીય કામ ભોગોનું આસ્વાદન કરે છે, ઈચ્છા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા કરે છે. તે દેવી અને માનવીય કામ ભોગોનું આસ્વાદન કરતાં, ઈચ્છા કરતાં, પ્રાર્થના કરતાં અને અભિલાષા કરતાં મનને ડામાડોળ કરે છે અને નાશને પ્રાપ્ત થાય છે. આ ત્રીજી દુઃખશય્યા છે.
(૪) ચોથી દુઃખ શય્યા :- કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનથી અણગારધર્મમાં પ્રવ્રજિત થઈ, એવો વિચાર કરે કે હું ગૃહવાસમાં હતો ત્યારે હું સંબોધન, પરિમર્દન, ગાત્રામ્પંગન અને ગાત્ર પ્રક્ષાલન કરતો હતો પરંતુ જ્યારથી હું મુંડિત થઈ અગારથી અણગાર બન્યો, દીક્ષિત થયો ત્યારથી હું સંબોધન, પરિમર્દન, ગાત્રાવ્યંગન અને ગાત્ર પ્રક્ષાલનનું આસ્વાદન કરી શકતો નથી.' એવું વિચારી તે સંબોધન, પરિમર્દન, ગાત્રાવ્યંગન અને ગાત્રપ્રક્ષાલનનો આસ્વાદ કરે છે, ઈચ્છા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા કરે છે. સંબોધન, પરિમર્દન, ગાત્રાવ્યંગન અને ગાત્ર પ્રક્ષાલનનો આસ્વાદ કરતાં, ઈચ્છા કરતાં, પ્રાર્થના કરતાં અને અભિલાષા કરતાં તે પોતાના મનની સ્થિતિ ડામાડોળ કરે છે અને નાશને પ્રાપ્ત થાય છે. આ
Page #516
--------------------------------------------------------------------------
________________
[ ૪પર |
શ્રી ઠાણાંગ સત્ર-૧
ચોથી દુઃખશય્યા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરાવનાર એવા સંયમી જીવનમાં પણ કેટલાક સાધક દુઃખી, મહાદુઃખી થઈ જાય છે. તેઓની ચાર અવસ્થાઓ તરફ શાસ્ત્રકારે સંકેત કર્યો છે. પ્રથમ અવસ્થામાં શ્રદ્ધા વિચલિત થાય છે. બીજી અવસ્થામાં સ્વાવલંબનનો અભાવ થાય છે તેથી અસંતોષ જન્મે છે અને ત્રીજી અવસ્થામાં છોડેલા કામભોગોને ફરી પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થાય છે. ચોથી અવસ્થામાં સુખશીલ જીવનની અભિલાષા ઉત્પન્ન થાય છે. આ દરેક અવસ્થાએ પહોંચતા સાધુ સંયમ જીવનથી ભ્રષ્ટ થાય છે, સાધકતા ખોઈ બેસે છે.
શવ્યા:- સ્થાન. સંયમ સ્થાન એકાંતે સુખ આપનાર–સુખના સ્થાનભૂત છે પરંતુ મન વિચલિત બને, શંકાદિ પ્રવેશે તો તે જ સંયમ દુઃખના સ્થાનભૂત બની જાય છે. ચારે પ્રકારની દુઃખશય્યા સાધકને સાધુતાથી ભ્રષ્ટ કરે છે. દુઃખશયા - દ્રવ્ય અને ભાવના ભેદથી દુઃખશપ્યા બે પ્રકારની છે. ભાંગેલ-તૂટેલ પલંગ વગેરે દ્રવ્ય દુઃખશય્યા છે અને મનના દુષ્પરિણામ અસાધુતાના ભાવો તે ભાવ દુઃખશય્યા છે. તે ભાવરૂપ દુઃખશય્યા ચાર પ્રકારની છે. (૧) પ્રવચન પ્રતિ અશ્રદ્ધા (૨) પરલાભની સ્પૃહા (૩) કામભોગની આશંસા, આસક્તિ (૪) માલીશ-સ્નાનાદિરૂપ શરીર શુશ્રષાની ઈચ્છા. (૧) વાહણ- શરીરનો દુઃખાવો દૂર કરી સુખ આપે તેવું મર્દન કરવું તેને સંબોધન કહે છે. (૨) પરિમ– વિશેષ રીતે શરીરનું મર્દન અને વારંવાર મર્દન કરવું તેને પરિમર્દન કહે છે. (૩) મન- તેલ આદિથી શરીરનું માલિશ કરવું તેને ગાત્રાભંગન કહે છે. (૪) યુછોના - ગાત્ર એટલે શરીર. તેનું પ્રક્ષાલન કરવું વગેરે ગાત્રોત્સાલન કહેવાય છે અર્થાત્ પાણીથી દેશ સ્નાન કે સર્વ સ્નાન કરવું. સંયમના સુખભૂત થવાના ચાર કારણ :५४ चत्तारि सुहसेज्जाओ पण्णत्ताओ, तं जहा
तत्थ खलु इमा पढमा सुहसेज्जा- से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए णिग्गंथे पावयणे णिस्संकिए णिक्कंखिए णिव्वितिगिच्छिए णो भेदसमावण्णे णो कलुस समावण्णे णिग्गंणं पावयणं सद्दहइ पत्तियइ रोए इ, णिग्गंथं पावयणं सद्दहमाणे पत्तियमाणे रोएमाणे णो मणं उच्चावय णियच्छइ, णो विणिघायमावज्जइ । पढमा सुहसेज्जा ।
Page #517
--------------------------------------------------------------------------
________________
| स्थान-४: देश -3
૪૫૩
अहावरा दोच्चा सुहसेज्जा- से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए सएणं लाभेणं तुस्सइ परस्स लाभं णो आसाएइ णो पीहेइ णो पत्थेइ णो अभिलसइ, परस्स लाभमणासाएमाणे अपीहेमाणे अपत्थेमाणे अणभिलसमाणे णो मणं उच्चावयं णियच्छइ, णो विणिघायमावज्जइ । दोच्चा सुहसेज्जा ।
अहावरा तच्चा सुहसेज्जा- से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए दिव्वमाणुस्सए कामभोगे णो आसाएइ णो पीहेइ णो पत्थेइ णो अभिलसइ, दिव्वमाणुस्सए कामभोगे अणासाएमाणे अपीहेमाणे अपत्थेमाणे अणभिलसमाणे णो मणं उच्चावयं णियच्छइ, णो विणिघायमावज्जइ । तच्चा सुहसेज्जा ।
अहावरा चउत्था सुहसेज्जा- से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए तस्स णं एवं भवइ- जइ ताव अरहता भगवंतो हट्ठा अरोगा बलिया कल्लसरीरा अण्णयराई ओरालाई कल्लाणाई विउलाई पययाई पग्गहियाई महाणु- भागाइ कम्मक्खयकरणाइ तवोकम्माई पडिवज्जति, किमंग पुण अहं अब्भोव- गमिओवक्कमियं वेयणं णो सम्मं सहामि खमामि तितिक्खेमि अहियासेमि?
ममं च णं अब्भोवगमिओवक्कमियं वेयणं सम्ममसहमाणस्स अखममाणस्स अतितिक्खेमाणस्स अणहियासेमाणस्स किं मण्णे कज्जइ ? एगंतसो मे पावे कम्मे कज्जइ ।
ममं च णं अब्भोवगमिओवक्कमियं वेयणं सम्मं सहमाणस्स खममाणस्स तितिक्खेमाणस्स अहियासेमाणस्स किं मण्णे कज्जइ ? एगंतसो मे णिज्जरा कज्जइ। चउत्था सुहसेज्जा । ભાવાર્થ :- સુખશય્યા ચાર પ્રકારે કહી છે, તે આ પ્રમાણે છે(૧) પહેલી સુખશય્યા :- કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગારપણામાં દીક્ષિત થઈ, નિગ્રંથ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિવિચિકિત્સિત, અભેદ-સમાપન્ન અને અકલુષ સમાપન્ન થઈ, નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરે છે, પ્રતીતિ કરે છે, રુચિ કરે છે. તે નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરતો, પ્રતીતિ કરતો, મનમાં સ્થિરતા લાવે છે(સમતા ધારણ કરે છે.) તેનું સંયમ જીવન નાશ પામતું નથી. આ પ્રથમ સુખ શય્યા છે. (૨) બીજી સુખશય્યા - કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગારપણામાં દીક્ષિત
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શ્રી ઠાણાગ સૂત્ર-૧
થઈ, પોતાના લાભથી સંતુષ્ટ થાય છે, બીજાના લાભનો આસ્વાદ કરતા નથી, ઈચ્છા કરતા નથી, પ્રાર્થના કરતા નથી, અભિલાષા કરતા નથી. તે બીજાના લાભનો આસ્વાદ ન કરતા, ઈચ્છા ન કરતા, પ્રાર્થના ન કરતા, અભિલાષા ન કરતા, મનની સ્થિતિને સ્થિર રાખે છે. તેનું સંયમ જીવન નાશ પામતું નથી. આ બીજી સુખ શય્યા છે.
(૩) ત્રીજી સુખશધ્યાઃ - કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગારપણામાં દીક્ષિત થઈ, દૈવી કે માનવીય કામભોગોનો આસ્વાદ કરતા નથી, ઈચ્છા કરતા નથી, પ્રાર્થના કરતા નથી અને અભિલાષા કરતા નથી. તે આસ્વાદ ન કરતા, ઈચ્છા ન કરતા, પ્રાર્થના ન કરતા અને અભિલાષા ન કરતા મનને ડામાડોળ કરતા નથી. તેનું સંયમ જીવન નાશ પામતું નથી. આ ત્રીજી સુખ શય્યા છે. (૪) ચોથી સુખશયા - કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગારપણામાં દીક્ષિત થઈ, એવો વિચાર કરે કે અરિહંત ભગવંત હૃષ્ટ–પુષ્ટ, નીરોગ, બળવાન અને ટૂર્તિવાન શરીરવાળા હોવા છતાં કર્મોનો ક્ષય કરવા ઉદાર, કલ્યાણ, વિપુલ, પ્રયત–ઉત્કૃષ્ટ સંયમ સહિત, આદરપૂર્વક, અચિન્ય શક્તિ સહિત, કર્મ ક્ષયના કારણભૂત એવા અનેક પ્રકારના તપ સ્વીકારે છે. તો હું આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદનાને સમ્યક પ્રકારે શા માટે સહન ન કરું? શા માટે ક્ષમા ધારણ ન કરું? અને શા માટે દીનતા રહિત અને વીરતાપૂર્વક વેદના ન સહું?
જો હું આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદનાને સમ્યક પ્રકારે સહન નહીં કરું, ક્ષમા ધારણ નહીં કરું, વેદનામાં દીનતા રહિત થઈ, વીરતાપૂર્વક સ્થિર નહીં રહું તો મારું શું થશે ? મને એકાન્ત રૂપે પાપનો બંધ થશે.
જો હું આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદનાને સમ્યક પ્રકારે સહન કરીશ, ક્ષમા ધારણ કરીશ અને વેદનામાં દીનતા રહિત અને વીરતાપૂર્વક સ્થિર રહીશ તો મારું શું થશે ? એકાન્ત રૂપે મારા કર્મોની નિર્જરા થશે. આ ચોથી સુખ શય્યા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રદ્ધા સાથે અને સમ્યક્ વિચારણા સાથે સંયમની આરાધના કરનાર સાધક આત્મસુખરૂપ શય્યામાં કઈ રીતે આનંદાનુભૂતિ કરે છે, તે દર્શાવ્યું છે. સુખ શય્યા - દ્રવ્ય, ભાવના ભેદથી સુખ શય્યાના બે ભેદ છે. સુખદાયી પલંગ વગેરે દ્રવ્ય સુખ શય્યા છે અને સુશ્રમણતાના ભાવો ભાવ સુખશય્યા છે. ભાવ સુખ શય્યાના ચાર પ્રકાર છે. (૧) પ્રવચન પર શ્રદ્ધા (૨) પરલાભની અનિચ્છા (૩) કામભોગ પ્રત્યે અનાસક્તિ (૪) સમતાપૂર્વક વેદના સહન કરવી. ળિસંવિણ - નિગ્રંથ પ્રવચનમાં શંકાશીલ રહેવું, શંકા કરવી તે સમ્યક દર્શનનો પ્રથમ દોષ છે અને રહેવું તે પ્રથમ ગુણ છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૫૫
શિવવિર :- નિગ્રંથ પ્રવચન સ્વીકાર્યા પછી કોઈ પણ અન્ય મતની આકાંક્ષા રાખવી, તે સમ્યગ્દર્શનનો બીજો દોષ છે અને નિઃકાંક્ષિત રહેવું બીજો ગુણ છે. િિબ્લિિસ્થિu - નિગ્રંથ પ્રવચનને સ્વીકારી તેમાં ગ્લાની કરવી, તે વિચિકિત્સા સમ્યકત્વનો ત્રીજો દોષ છે અને નિર્વિચિકિત્સા ભાવ ત્રીજો ગુણ છે. નો એક સમાવUM :- ભેદ સમાપન્ન. અસ્થિરતા સમ્યકત્વનો ચોથો દોષ છે અને ભેદ સમાપન્ન ન હોવું, તે તેની સ્થિરતા નામનો ચોથો ગુણ છે. નો વસ્તુલસમાવજ - કલુષ સમાપન્નતા. વિપરીત ધારણા તે સમ્યત્વનો પાંચમો દોષ છે અને અકલુષ સમાપન્ન રહેવું શ્રદ્ધામાં કલુષતા ન આવવા દેવી તે પાંચમો ગુણ છે. ૩૨/ના – આશંસા પ્રશંસા આદિની અપેક્ષા વિના, નિદાન રહિત તપ. વાણા - આત્માને પાપથી મુક્ત બનાવે તેવી આત્મકલ્યાણકારી તપસ્યા. શિવ સુખજનક તપસ્યા. વિડના – નિરંતર લાંબા સમય સુધી તપસ્યા કરવી, વચ્ચે વ્યવધાન ન હોય તેવી તપશ્ચર્યા.
થતા – ઉત્કૃષ્ટ સંયમ પૂર્વક, પ્રમાદ રહિત ઉત્કૃષ્ટ તપસ્યા. પાહિયારું - આદરપૂર્વક, રુચિપૂર્વક સ્વીકારેલી તપસ્યા. મહાપુમા II – અચિંત્ય શક્તિ યુક્ત, ઋદ્ધિઓ પ્રાપ્ત કરાવે તેવું તપ.
ભોમિય:- કેશલુંચન, અભિગ્રહ, તપ વગેરે દ્વારા સ્વેચ્છાએ સ્વીકારેલી વેદના આભુપગમિકી વેદના કહેવાય. વનિય :- રોગાદિ નિમિત્તથી અને કર્મોદયે પ્રાપ્ત વેદના ઔપક્રમિકી વેદના કહેવાય.
દુઃખ શય્યામાં રહેલો સાધક વર્તમાનમાં દુઃખ પામે છે અને ભવિષ્યમાં પણ દુઃખી થાય છે. સુખ શયામાં સ્થિત સાધક પ્રતિક્ષણ કર્મોની નિર્જરા કરે છે અને અંતે મોક્ષ ગતિને પામી અનંત સુખને પ્રાપ્ત કરે છે. સૂત્ર વાચનાને યોગ્ય અયોગ્ય વ્યક્તિ :५५ चत्तारि अवायणिज्जा पण्णत्ता, तं जहा- अविणीए, विगइपडिबद्धे, વિસ– વિયપદુડે, મા ! ભાવાર્થ :- ચાર અવાચનીય(વાચનાને અયોગ્ય) કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અવિનીત (૨) વિગય પ્રતિબદ્ધ (૩) અશાંત ક્લેશી (૪) માયાવી. ५६ चत्तारि वायणिज्जा पण्णत्ता, तं जहा- विणीए, अविगईपडिबद्धे, विओस
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
વિયા ુડે, અમારૂં |
ભાવાર્થ :- ચાર વાચનીય(વાચના દેવા યોગ્ય)છે, તે આ પ્રમાણે છે– (૧) વિનીત (૨) વિગય અપ્રતિબદ્ધ (૩) કષાય, ક્લેશ રહિત, શાંત (૪) અમાયાવી.
વિવેચન :
કાચા ઘડામાં પાણી નાંખતા ઘડો અને પાણી બંનેનો વિનાશ થાય છે પરંતુ પરિપક્વ ઘડામાં પાણી ભરતાં તે પાણી સુરક્ષિત રહે છે. તે જ રીતે શાસ્ત્રજ્ઞાન ધારણ કરવા માટે શિષ્યની પરિપક્વતાયોગ્યતા આવશ્યક હોય છે. તે જણાવવા શાસ્ત્રકારે પ્રસ્તુત સૂત્રોમાં વાચના લેનાર શિષ્યાદિની પાત્રતા, અપાત્રતાના ચાર ચાર લક્ષણો દર્શાવ્યા છે.
(૧) વિનીત :– સાધકો માટે અતિ આવશ્યક અને અનિવાર્ય ગુણ છે વિનય. વિનય ગુણસંપન્ન વ્યક્તિને જ શાસ્ત્ર પ્રતિ અને શાસ્ત્રજ્ઞાન દાતા ગુરુ પ્રતિ શ્રદ્ધા—ભક્તિનો ભાવ થાય અને તે જ નમ્રતાપૂર્વક વાચના લઈ શકે છે. તેથી તે વાચનાને યોગ્ય છે. અવિનીત વ્યક્તિમાં એવા શ્રદ્ધા—ભક્તિ કે નમ્રતાના ભાવ ન હોવાથી તે વાચનાને અયોગ્ય રહે છે.
=
(૨) વિગય અપ્રતિબદ્ધ :-વિ+ત विशेषं विशेषं करोति शरीर पुष्टि सा विकृति = શરીરને વિશેષ રૂપથી પુષ્ટ કરે તેવા ઘી, તેલ, ગોળ, સાકાર, દહીં, દૂધને વિગય કહે છે. વિગયયુક્ત આહારના અતિ સેવનથી પ્રમાદ વધે છે, વાસનાઓ ઉત્તેજિત બને છે અને તે કારણે સાધક સ્વાધ્યાયમાં એકાગ્રચિત્ત બની શકતા નથી. તેથી વિગય પ્રતિબદ્ધ વ્યક્તિ વાચનાને અયોગ્ય બને છે અને આવશ્યક, મર્યાદિત અને અનાસક્ત ભાવે આહાર કરનાર એવા વિગય અપ્રતિબદ્ધ વ્યક્તિ જ વાચનાને યોગ્ય બને છે.
(૩) વ્યવશમિત પ્રાભૂત ઃ– જેના ક્રોધાદિ કષાય શાંત હોય, જે કલહભાવને શાંત રાખે, તે વાચનાને યોગ્ય છે. ક્રોધી વ્યક્તિ 'ગુરુકૃપા' મેળવી શકતી નથી. કષાય યુક્ત વ્યક્તિની ચિત્તવૃત્તિ વ્યગ્ર રહે છે. વ્યગ્ર ચિત્તવૃત્તિ બુદ્ધિનો નાશ કરે છે. તેથી ક્રોધી, કલહી, કષાયી વ્યક્તિ વાચનાને અયોગ્ય કહેવાય.
(૪) અમાયાવી :– કપટ રહિત વ્યક્તિ વાચનાને યોગ્ય છે. કપટી વ્યક્તિનું મન સદા ભયભીત અને અસ્થિર રહે છે. સ્થિર ચિત્તવાળા જ પ્રાપ્ત સૂત્રાર્થને ધારણ કરી શકે. તેથી માયાવી વ્યક્તિ વાચનાને અયોગ્ય કહેવાય છે. આ ચારે ય અયોગ્ય વ્યક્તિને આપેલી વાચના નિષ્ફળ જાય છે અને દુષ્પરિણામનું કારણ બને છે.
સ્વાર્થી-પરમાર્થી પુરુષની ચૌભંગી :
५७ चत्तारि पुरिसजाया पण्णत्ता, , तं जहा - आयंभरे णाममेगे णो परंभरे, परंभरे णाममेगे णो आयंभरे, एगे आयंभरे वि परंभरे वि, एगे णो आयंभरे णो परंभरे ।
Page #521
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૫૭
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પોતાનું ભરણપોષણ કરનાર હોય પણ અન્યનું નહીં (૨) કોઈ અન્યનું ભરણપોષણ કરે પણ પોતાનું નહીં (૩) કોઈ ઉભયનું ભરણપોષણ કરે (૪) કોઈ સ્વ–પર બંનેનું ભરણપોષણ કરતા નથી.
વિવેચન :
વ્યક્તિમાં સ્વાર્થ–પરાર્થની જે માત્રા હોય તે પ્રમાણે તે કાર્ય કરે છે, તે આધારે સૂત્રમાં ચાર ભંગ કહ્યા છે. તે ચૌભંગી સૂત્રાર્થની સ્પષ્ટ છે.
આત્મભર– સ્વાર્થ સાધક વ્યક્તિ, પોતાનું જ ભરણપોષણ કરનાર. પરંભર– પરાર્થ સાધક, અન્યનું ભરણપોષણ કરનાર.
દરિદ્ર-સમૃદ્ધ વ્યક્તિઓની ચૌભંગીઓ :
५८ चत्तारि पुरिसजाया पण्णत्ता, , तं जहा- दुग्गए णाममेगे दुग्गए, दुग्गए णाममेगे सुग्गए, सुग्गए णाममेगे दुग्गए, सुग्गए णाममेगे सुग्गए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ દ્રવ્યથી દુર્ગત(નિર્ધન) અને ભાવથી પણ દુર્ગત હોય (૨) કોઈ દ્રવ્યથી દુર્ગત અને ભાવથી સુગત હોય (૩) કોઈ દ્રવ્યથી સુગત અને ભાવથી દુર્ગત હોય (૪) કોઈ ઉભયથી સુગત હોય.
५९ चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा- दुग्गए णाममेगे दुव्वए, दुग्गए णाममेगे सुव्वए, सुग्गए णाममेगे दुव्वए, सुग्गए णाममेगे सुव्वए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ દુર્ગત છે અને દુર્ગત પણ છે. (૨) કોઈ દુર્ગત છે પણ સુવ્રત છે. (૩) કોઈ સુગત છે પણ દુવ્રત છે. (૪) કોઈ સુગત છે અને સુવ્રત પણ છે.
| ६० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दुग्गए णाममेगे दुप्पडियाणंदे, दुग्गए णाममेगे सुप्पडियाणंदे, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ દુર્ગત હોય અને દુઃસાધ્ય હોય (૨) કોઈ પુરુષ દુર્ગત હોય પણ સુસાધ્ય હોય. આ રીતે ચાર ભંગ કહેવા.
| ६१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दुग्गए णाममेगे दुग्गइगामी, दुग्गए णाममेगे सुग्गइगामी, चउभंगो ।
Page #522
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૮]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષદુર્ગત હોય અને દુર્ગતિગામી હોય (૨) કોઈ પુરુષ દુર્ગત હોય પણ સુગતિગામી હોય. આ રીતે ચાર ભંગ કહેવા. ६२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दुग्गए णाममेगे दुग्गइ गए, दुग्गए णाममेगे सुग्गइ गए, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ દુર્ગત હોય અને દુર્ગતિને પ્રાપ્ત હોય (૨) કોઈ પુરુષ દુર્ગત હોય પણ સદ્ગતિને પ્રાપ્ત હોય વગેરે ચાર ભંગ કહેવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુરુષોના કર્મોદયથી પ્રાપ્ત વિવિધ દશાઓની પ્રરૂપણા છે. કુIણ – દરિદ્રી, ધનહીન વ્યક્તિ દ્રવ્ય દુર્ગત છે જ્યારે જ્ઞાનાદિથી હીન વ્યક્તિ ભાવદુર્ગત છે. સુITE:- સમૃદ્ધ. ધનવાન વ્યક્તિ દ્રવ્ય સંગત છે જ્યારે જ્ઞાનાદિથી યુક્ત વ્યક્તિ ભાવસંગત છે. કુવ્વર :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) સમ્યક વ્રતોથી રહિત (૨) ધનનો દુર્વ્યય કરનાર, આવકનો વિચાર કર્યા વિના ખર્ચ કરનાર. સુવર :- સભ્યશ્ રીતે વ્રતોનું પાલન કરનાર અથવા આવક પ્રમાણે ધન વ્યય કરનાર, કુડિયાળકેઃ- દુષ્પત્યાનંદ. મુશ્કેલીથી આનંદિત થાય તે, ઉપકારીના ઉપકારને ન સ્વીકારનાર, કૃતઘ્ન વ્યક્તિ. કુWITH :- નરકાદિ દુર્ગતિમાં જવાના આચારવાળી વ્યક્તિ. સુWI IIની :- દેવાદિ સુગતિમાં જવાના આચારવાળી વ્યક્તિ. કુફા :- દુર્ગતિ પ્રાપ્ત. નરકાદિ દુર્ગતિને પ્રાપ્ત કરનાર. સુરપાણ :સુગતિ પ્રાપ્ત. દેવાદિ સુગતિને પ્રાપ્ત કરનાર.
- આ ચૌભંગીઓના ભંગોમાં (૧) ભૂત-ભવિષ્ય અપેક્ષાએ (૨) દ્રવ્ય-ભાવ અપેક્ષાએ ભંગોને સમજવા. જેમ કે દુર્ગત–દુર્ગત આ પ્રથમ ભંગમાં (૧) કોઈ વ્યક્તિ પહેલાં દરિદ્રી હોય અને ભવિષ્યમાં પણ દરિદ્રી રહે તો તે દુર્ગત-દુર્ગત કહેવાય (૨) કોઈ વ્યક્તિ દ્રવ્યથી દુર્ગત-ધનહીન હોય અને ભાવથી પણ દુર્ગત જ્ઞાનહીન હોય તે દુર્ગ-દુર્ગત કહેવાય છે. આ રીતે શેષ સર્વ ભંગ અને ચૌભંગીઓ સમજી લેવી.
જ્ઞાની-અજ્ઞાની વ્યક્તિઓની ચૌભંગીઓ :|६३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- तमे णाममेगे तमे, तमे णाममेगे जोई, जोई णाममेगे तमे, जोई णाममेगे जोई ।
Page #523
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૫૯.
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પહેલાં પણ અજ્ઞાની હોય અને પછી પણ અજ્ઞાની હોય. (૨) કોઈ પુરુષ પહેલાં અજ્ઞાની હોય પરંતુ પછી જ્ઞાની થાય. (૩) કોઈ પુરુષ પહેલાં જ્ઞાની હોય પરંતુ પાછળથી અજ્ઞાની થઈ જાય. (૪) કોઈ પુરુષ પહેલાં પણ જ્ઞાની હોય અને પછી પણ જ્ઞાની રહે. |६४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- तमे णाममेगे तमबले, चउभंगो । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ અજ્ઞાની (અસદાચારી) છે અને તેની પાસે અજ્ઞાનીજનોનું બળ છે. (૨) કોઈ પુરુષ સ્વયં અજ્ઞાની–અસદાચારી છે પણ તેની પાસે જ્ઞાનીજનોનું કે દાનનું બળ છે. આ રીતે ચાર ભંગ કહેવા. |६५ चत्तारि पुरिसजाया पण्णत्ता,तंजहा-तमे णाममेगेतमबलपज्जलणे, चउभंगो। ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) કોઈ પુરુષ અજ્ઞાની છે અને અજ્ઞાન બળમાં લીન રહે છે અથવા તે બળનો દર્પ રાખે છે. (૨) કોઈ પુરુષ અજ્ઞાની છે અને દાનાદિબળનો દર્પ રાખે છે વગેરે ચાર ભંગ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તમ અને જ્યોતિની જ્ઞાન-અજ્ઞાનની મુખ્યતાએ ત્રણ ચૌભંગી કહી છે. પ્રથમ ચૌભંગીમાં તમ અને જ્યોતિ આ બે પદો સાથે ચાર ભંગ કહ્યા છે. બીજી ચૌભંગીમાં તમ અને જ્યોતિ તથા તમબળ અને જ્યોતિબળ આ ચાર પદો દ્વારા ચાર ભંગ કહ્યા છે. ત્રીજી ચૌભંગીમાં તમ અને જ્યોતિ તથા તમબળ પ્રજ્વલન અને જ્યોતિબળ પ્રક્વલન આ ચાર પદો દ્વારા ચાર ભંગ કહ્યા છે. તમ - તમઃ = અંધકાર, અજ્ઞાન, અજ્ઞાની, જ્ઞાન રહિત, રાત્રિ, અપ્રસિદ્ધ, અસદાચારી. નો - જ્યોતિ = પ્રકાશ, દિવસ, જ્ઞાનપ્રકાશ, જ્ઞાની, પ્રસિદ્ધિ પ્રાપ્ત, સદાચારી. તનત - અંધકારબળ, અજ્ઞાનબળ, અજ્ઞાનીનું બળ, ચોરીનું બળ, રાત્રિબળ, અસદાચરણ બળ. ગોવન - પ્રકાશબળ, જ્ઞાનબળ, જ્ઞાનીબળ, દિવસબળ, સદાચારબળ, દાન આદિનું બળ. તમવનવઝનને - અજ્ઞાન બળમાં પ્રજ્વલન. અજ્ઞાનબળમાં લીન–અનુરક્ત, અજ્ઞાનબળનો દર્પ, અસદાચરણનો દર્પ, અજ્ઞાની, ચોર, શૈતાન આદિના બળનો દર્પ, દુસ્સાહસ. નોર્ફવતપન્નનળ – જ્ઞાન બળમાં પ્રજ્વલન. જ્ઞાનબળમાં લીન, સદાચરણના બળમાં નિર્ભય, પ્રકાશબળનો ઉત્સાહ, જ્ઞાની, સદાચારીના બળનું સાહસ, પ્રસિદ્ધબળની મસ્તી. (૧) તમે નામને તમે, ૨૩મો – તમ–જ્યોતિ બે પદની ચૌભંગીમાં (૧) પહેલાં–પછીની અપેક્ષા
Page #524
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
(૨) દ્રવ્યભાવ અંધકારની અપેક્ષાએ (૩) જ્ઞાન આચારની અપેક્ષાએ એમ ત્રણ રીતે અર્થ ઘટિત થાય છે. પ્રથમ અપેક્ષાએ ચીભંગી :- (૧) કોઈ પહેલાં અજ્ઞાની અને પછી પણ અજ્ઞાની રહે, તે તમતમ (૨) કોઈ પહેલાં અજ્ઞાની અને પછી જ્ઞાની (૩) કોઈ પહેલાં જ્ઞાની અને પછી અજ્ઞાની (૪) કોઈ પહેલાં જ્ઞાની પછી પણ જ્ઞાની રહે.
ro
બીજી અપેક્ષાએ ચૌભંગી :– (૧) કોઈ દ્રવ્યથી અંધકારમાં, ભાવથી પણ અંધકારમાં રહે. (૨) કોઈ દ્રવ્યથી અંધકારમાં, ભાવથી જ્ઞાનપ્રકાશમાં રહે. (૩) કોઈ દ્રવ્યથી પ્રકાશમાં, ભાવથી અજ્ઞાનાંધકારમાં રહે. (૪) કોઈ દ્રવ્યથી પ્રકાશમાં અને ભાવથી પણ જ્ઞાનપ્રકાશમાં રહે.
ત્રીજી અપેક્ષાએ ચૌભંગી :- (૧) કોઈ અજ્ઞાની અને અસદાચારી (૨) કોઈ અજ્ઞાની અને સદાચારી (૩) કોઈ જ્ઞાની અને અસદાચારી (૪) કોઈ જ્ઞાની અને સદાચારી. આ ત્રણ રીતે તમ અને જયોતિ બે પદની ચૌભંગીઓ સમજવી તેમ વ્યાખ્યાકારે સ્પષ્ટતા કરી છે. તેમજ જ્ઞાની અજ્ઞાની અને પ્રસિદ્ધ અપ્રસિદ્ધ સાથે પણ ચૌભંગી થાય છે.
(૨) તમે ગામમેને તમવતે, પડમંગો :- તમ, જ્યોતિ, તમબળ, જ્યોતિબળ આ ચાર પદો દ્વારા થતી આ ચૌભંગીમાં (૧) દ્રવ્ય—માવ (૨) જ્ઞાન આચાર એમ બે અપેક્ષાએ ભંગ ઘટિત થાય છે.
પ્રથમ અપેક્ષાએ ચૌભંગી :- (૧) કોઈ દ્રવ્યાંધકારમાં છે અને તેને અજ્ઞાનનું બળ છે (૨) કોઈ દ્રવ્ય અંધકારમાં છે પણ તેને જ્ઞાનનું બળ છે (૩) કોઈ દ્રવ્ય પ્રકાશમાં છે અને તેને અજ્ઞાનનું બળ છે (૪) કોઈ દ્રવ્ય પ્રકાશમાં છે અને તેને જ્ઞાનનું જ બળ છે.
બીજી અપેક્ષાએ ચૌભંગી :- (૧) કેટલાક પુરુષ અજ્ઞાની હોય અને તેઓને અસદાચારનું સામર્થ્ય હોય. જેમ કે ચોર. (૨) કેટલાક પુરુષ અજ્ઞાની હોય પણ તેઓને સદાચારનું બળ હોય. જેમ કે દાની. (૩) કોઈ પુરુષ । જ્ઞાની કે દિવસચારી (પ્રકાશચારી)હોય પણ તે ચોર હોય કે તેઓને અસદાચારનું બળ હોય. (૪) કોઈ પુરુષ જ્ઞાની હોય અને તેઓને સદાચારનું બળ હોય.
( 3 ) तमे णाममेगे तमबल पज्जलणे, चउभंगो ૯ :- તમ, જ્યોતિ, તમબળ દર્પ, જ્યોતિબળ દર્પ આ ચાર પદો દ્વારા થતી ચૌભંગી આ પ્રમાણે છે– (૧) કેટલીક વ્યક્તિ અજ્ઞાની હોય અને તે અસદાચાર—ચોરી આદિમાં રક્ત હોય કે તેનો દર્ષ કરે અથવા તેઓને તે ચોરી આદિના બળનો દર્પ–ઘમંડ હોય. (ર) કેટલીક વ્યક્તિ અજ્ઞાની હોય પણ સદાચાર, દાનાદિમાં લીન હોય અથવા તેઓને દાનાદિના બળનો દર્પ(ઘમંડ) હોય. (૩) કેટલીક વ્યક્તિ જ્ઞાની અથવા દિવસચારી હોય પરંતુ અસદાચારમાં લીન હોય અથવા તેઓને દુરાચારના બળનો મદ હોય. (૪) કેટલીક વ્યક્તિ જ્ઞાની અને સદાચારમાં લીન હોય અથવા તેઓને સદાચારના બળનો દર્પ-સાહસ હોય.
પાપકાર્યોના ત્યાગી અત્યાગીની અવસ્થાઓ :
६६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- परिण्णायकम्मे णाममेगे णो परिण्णाय
Page #525
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૬૧
'ના.
सण्णे, परिण्णायसण्णे णाममेगे णो परिण्णायकम्मे, एगे परिण्णायकम्मे वि परिण्णाय सण्णे वि, एगे णो परिण्णायकम्मे णो परिण्णायसण्णे । ભાવાર્થ :-પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પાપકાર્યોને છોડે પણ તેની મનોવૃત્તિ છૂટે નહીં. (૨) કોઈ પુરુષ પાપકાર્યોની મનોવૃત્તિ છોડી દે પણ સંયોગવશ પાપકાર્ય છૂટતા નથી. (૩) કોઈ પુરુષને પાપકાર્ય અને તેની મનોવૃત્તિ બંને છૂટી જાય. (૪) કોઈ પુરુષથી પાપકાર્યો પણ છૂટતા નથી અને તેની મનોવૃત્તિ પણ છૂટતી નથી. ६७ चत्तारि पुरिसजाया पण्णत्ता,तंजहा- परिण्णायकम्मे णाममेगेणो परिण्णायगिहावासे, परिण्णायगिहावासे णाममेगे णो परिण्णायकम्मे, एगे परिण्णायकम्मे वि परिण्णायगिहावासे वि, एगे णो परिण्णायकम्मे णो परिण्णाय गिहावासे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પાપકાર્યોનો ત્યાગ કરે પણ ગૃહવાસ છોડી, દીક્ષા લેતા નથી (૨) કોઈ પુરુષ ગૃહવાસનો ત્યાગ કરે, દીક્ષા લે પરંતુ પાપકાર્યમાં પ્રવૃત્ત રહે છે (૩) કોઈ પુરુષ ગૃહવાસનો ત્યાગ કરી, દીક્ષા લે અને પાપકાર્યથી પૂર્ણ નિવૃત્ત રહે છે (૪) કોઈ પુરુષ પાપકાર્યો પણ છોડતા નથી અને ગૃહવાસનો ત્યાગ પણ કરતા નથી ६८ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- परिण्णायसण्णे णाममेगे णो परिण्णाय- गिहावासे परिण्णायगिहावासे णाममेगे णो परिण्णाय सण्णे । एगे परिण्णायसण्णे वि परिण्णाय गिहावासे वि, एगे णो परिण्णाय सण्णे णो परिण्णाय गिहावासे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પાપકાર્યોની મનોવૃત્તિ છોડી દે છે પરંતુ કર્મસંયોગવશાત્ ગૃહવાસનો ત્યાગ કરી, દીક્ષા લેતા નથી (૨) કોઈ ગૃહવાસનો ત્યાગ કરી, દીક્ષા લે પરંતુ પાપકાર્યોની મનોવૃત્તિ છોડતા નથી (૩) કોઈ પુરુષ પાપકાર્યોની મનોવૃત્તિ પણ છોડી દે છે અને ગૃહવાસનો ત્યાગ કરીને, દીક્ષા પણ લે છે (૪) કોઈ પુરુષ પાપકાર્યોની મનોવૃત્તિ પણ છોડતા નથી અને ગૃહવાસનો ત્યાગ કરીને, દીક્ષા પણ લેતા નથી. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાપ ત્યાગ અને અત્યાગની વિવિધતા દર્શાવી છે. પરિણા ને - પરિજ્ઞાતમાં જ્ઞાન અને ત્યાગ બંને સમાવિષ્ટ થાય છે. જ્ઞપરિજ્ઞાથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે. કર્મ એટલે પાપકાર્યો, સાવધયોગ. પરિજ્ઞાતકર્મા એટલે પાપકાર્યના ત્યાગી. રિખવ જિહાવા :- પરિજ્ઞાત ગૃહવાસ, ગૃહવાસના ત્યાગી.
Page #526
--------------------------------------------------------------------------
________________
દર
|
શ્રી ઠાણાગ સુત્ર-૧
રિયસ :- પરિજ્ઞાત સંજ્ઞ. પાપકાર્યોની સંજ્ઞા-મનોવૃત્તિને ત્યાગનાર.
સUM :- સંજ્ઞ શબ્દથી આહારાદિ ચાર સંજ્ઞાનો ત્યાગ વગેરે અર્થ કરવામાં આવે છે પરંતુ અહીં પાપકર્મના અને ગૃહવાસના ત્યાગના પ્રસંગે પાપકર્મની સંજ્ઞા-મનોવૃત્તિના ત્યાગનો અર્થ વિશેષ પ્રસંગોચિત છે.
આ ત્રણ ચૌભંગીઓમાં ત્રણ મુખ્ય વાત છે– (૧) પાપનો ત્યાગ (૨) પાપની મનોવૃત્તિનો ત્યાગ (૩) ગૃહવાસનો ત્યાગ. ત્રણ ચૌભંગીના બાર ભંગમાં કેટલાક ભંગ પ્રવ્રજિત માટે, કેટલાક ભંગ અપ્રવ્રજિત માટે અને કેટલાક દુષ્પવ્રજિત માટે છે, વ્યાખ્યામાં તે નિમ્ન પ્રકારે સૂચિત છે
(૧) પાપત્યાગી પણ પાપમનોવૃત્તિ અત્યાગી = દુષ્પવ્રજિત. (૨) પાપ અત્યાગી પણ પાપમનોવૃત્તિ ત્યાગી = આદર્શ શ્રમણોપાસક. (૩) ઉભય ત્યાગી = આદર્શ શ્રમણ. (૪) ઉભય અત્યાગી = સામાન્ય ગૃહસ્થ.
(૧) પાપત્યાગી પણ ગ્રહવાસ અત્યાગી = સામાયિક પૌષધયુક્ત શ્રમણોપાસક. (૨) પાપ અત્યાગી પણ દીક્ષિત = દુષ્પવ્રજિત. (૩) ઉભયત્યાગી = શ્રમણ (૪) ઉભય અત્યાગી = સામાન્ય ગૃહસ્થ.
(૧) પાપ મનોવૃત્તિ ત્યાગી, ગૃહવાસ અત્યાગી = આદર્શ શ્રમણોપાસક. (૨) પાપમનોવૃત્તિ અત્યાગી, ગૃહવાસ ત્યાગી, = દુષ્પવ્રજિત. (૩) ઉભયત્યાગી = સુશ્રમણ. (૪) ઉભય અત્યાગી = ગૃહસ્થ.
આ રીતે આ ચૌભંગીઓમાં વિભિન્ન અવસ્થાઓમાં રહેલા સાધુ, શ્રાવક અને સામાન્ય ગૃહસ્થનો. સમાવેશ કર્યો છે.
ઈહલોક પરલોકના લક્ષ્યવાળાની ચૌભંગી :६९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- इहत्थे णाममेगे णो परत्थे, परत्थे णाममेगे णो इहत्थे, एगे इहत्थे वि परत्थे वि, एगे णो इहत्थे णो परत्थे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) કોઈ પુરુષ વર્તમાન ભવલક્ષી હોય પણ પરલોકલક્ષી ન હોય (૨) કોઈ પરલોકલક્ષી હોય પણ વર્તમાન ભવલક્ષી ન હોય (૩) કોઈ ઉભયલક્ષી હોય (૪) કોઈ પુરુષ અજ્ઞાન, અવિવેકના કારણે ઉભય અલક્ષી હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઈહલૌકિક અને પરલૌકિક શ્રદ્ધા અને રુચિ રાખનાર પુરુષની ચૌભંગી કહી છે.
દલ્થ = મનુષ્યલોક સંબંધી પ્રયોજન, રુચિ, શ્રદ્ધાનો ભાવ રાખનાર; માત્ર વર્તમાનનું જ લક્ષ રાખનાર; આ લોકની આસ્થા રાખનાર; પરલોકનો વિચાર ન કરનાર; અજ્ઞાની ભોગપુરુષ. પરત્વ = દેવાદિ અન્યલોક, પરલોકનો વિચાર કરનાર; પારલૌકિક શ્રદ્ધા, રુચિ, આસ્થા રાખનાર; ઉત્કટ તપસ્વી,
Page #527
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
| ૪૬૩ |
આ ભવના સુખની અપેક્ષા ન રાખનાર જિનકલ્પી, પડિમાધારી આદિ અથવા બાલ તપસ્વી. રૂદત્યેપરત્વે = ઉભયલક્ષી, સ્થવિરકલ્પી સંયમ સાધક અથવા શ્રાવક. ૩માં અન = અજ્ઞાની, મૂઢજન.
કેટલાક મનુષ્ય આ મનુષ્યભવ સંબંધિત પ્રયોજનવાળા હોય અથવા તેને આ લોકમાં જ આસ્થા હોય પરંતુ પરલોક–અન્ય દેવાદિ ભવનું પ્રયોજન કે આસ્થા રાખતા નથી. તાત્પર્ય એ છે કે ઈહત્યે અને પરત્વે શબ્દથી ક્રમશઃ અજ્ઞાની જીવોની અને જ્ઞાની જીવોની અથવા વિવેકી–અવિવેકી પુરુષોની ચૌભંગી કહી છે.
ગુણોની હાનિ-વૃદ્ધિની ચૌભંગી :
७० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- एगेणं णाममेगे वड्डइ एगेणं हायइ, एगेणं णाममेगे वड्डइ दोहिं हायइ, दोहिं णाममेगे वड्डइ एगेण हायइ, दोहिं णाममेगे वड्डइ दोहिं हायइ । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ એક ગુણની વૃદ્ધિ કરે અને એક ગુણની હાનિ કરે (૨) કોઈ પુરુષ એક ગુણની વૃદ્ધિ કરે, બે ગુણની હાનિ કરે (૩) કોઈ પુરુષ બે ગુણની વૃદ્ધિ કરે, એક ગુણની હાનિ કરે (૪) કોઈ પુરુષ બે ગુણની વૃદ્ધિ કરે અને બે ગુણની હાનિ કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે કોઈ પણ વિશેષણ વિના એક અને બે શબ્દ પ્રયોગ સાથે હાનિ-વૃદ્ધિ કહી છે. તેથી અનેક ગુણો, અનેક ઘટકોના આધારે આ ચૌભંગી ઘટાવી શકાય. શાસ્ત્રાભ્યાસ, સમ્યગુદર્શન, વિનય, જ્ઞાન, સંયમ, રાગ, ક્રોધ, માન વગેરે ગુણ, અવગુણની હાનિ-વૃદ્ધિ સૂચવતી ચૌભંગીઓ બને છે.
વ્યાખ્યામાં આ ચૌભંગીના ત્રણ પ્રકારે અર્થ ઘટિત કર્યા છે– (૧) શ્રુત, અનુષ્ઠાન અને પ્રતિપક્ષમાં સમ્યગદર્શન, વિનય, આ ચાર બોલોની ચૌભંગી. (૨) જ્ઞાન, સંયમ અને પ્રતિપક્ષમાં રાગદ્વેષ, આ ચાર બોલોની ચૌભંગી. (૩) ક્રોધમાન અને પ્રતિપક્ષમાં માયા લોભ, આ ચાર બોલોની ચૌભંગી.
પ્રથમ ચૌભંગી:- (૧) જ્ઞાન વધે, સમ્યગ્દર્શન ઘટે (૨) જ્ઞાન વધે, દર્શન અને વિનય ઘટે (૩) જ્ઞાન અને અનુષ્ઠાન વધે, દર્શન ઘટે (૪) જ્ઞાન અને અનુષ્ઠાન વધે, દર્શન અને વિનય ઘટે.
બીજી ચૌભંગીઃ - (૧) એક જ્ઞાનથી વધે છે અને એક રાગથી ઘટે.(૨)એક જ્ઞાનથી વધે છે અને રાગદ્વેષ, આ બેથી ઘટે (૩) જ્ઞાન અને સંયમ આ બે થી વધે અને એક રાગ થી ઘટે (૪) જ્ઞાન અને સંયમ આ બે થી વધે અને રાગ-દ્વેષ, આ બે થી ઘટે. ત્રીજી ચૌભંગીઃ - (૧) એક ક્રોધથી વધે અને એક માયાથી ઘટે. (૨) એક ક્રોધથી વધે અને માયા અને લોભ, આ બેથી ઘટે (૩) ક્રોધ અને માન બે થી વધે તથા માયાથી ઘટે (૪) ક્રોધ અને માન બેથી વધે છે
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૬૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
તથા માયા અને લોભથી ઘટે.
વિનીતાદિ અશ્ર્વ તથા પુરુષની ચૌભંગીઓ :
७१ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- आइण्णे णाममेगे आइण्णे, आइण्णे, णाममेगे खलुंके, खलुंके णाममेगे आइण्णे, खलुंके णाममेगे खलुंके । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आइण्णे णाममेगे आइण्णे, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પહેલાં ગુણવાન, વિનીત હોય પછી પણ વિનીત રહે (૨) કોઈ પહેલાં વિનીત હોય પછી અવિનીત થઈ જાય (૩) કોઈ પહેલાં અવિનીત હોય પછી વિનીત થઈ જાય (૪) કોઈ પહેલાં અવિનીત હોય અને પછી પણ અવિનીત રહે.
તે જ રીતે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પહેલાં વિનીત અને પછી પણ વિનીત વગેરે ચાર ભંગ કહેવા.
७२ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- आइण्णे णाममेगे आइण्णयाए वहइ, आइण्णे णाममेगे खलुंकत्ताए वहइ, खलुंके णाममेगे आइण्णत्ताए वहइ, खलुंके णाममेगे खलुंकत्ताए वहइ । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - आइण्णे णाममेगे आइण्णयाए वहइ, चभंगो |
ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ અશ્વ વિનીત હોય અને વિનીત ભાવથી ચાલે (૨) કોઈ વિનીત છે પણ સવારના કારણે અવિનયથી ચાલે (૩) કોઈ અવિનીત હોય પણ સવારના કારણે વિનયથી ચાલે (૪) કોઈ અવિનીત હોય અને અવિનયથી જ ચાલે.
તે જ રીતે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ વિનીત હોય અને વિનયભાવથી પ્રવૃત્તિ કરે વગેરે ચાર ભંગ કહેવા. સવારની જગ્યાએ અનુશાસક, અનુશાસ્તાને કારણભૂત
સમજવા.
|७३ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- जाइसंपणे णाममेगे णो कुलसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो कुलसंपण्णे, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે— (૧) કોઈ જાતિ સંપન્ન હોય પણ કુળ સંપન્ન ન હોય, વગેરે ચાર ચાર ભંગ અશ્વ અને પુરુષના કહેવા. ७४ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो बलसंपण्णे,
Page #529
--------------------------------------------------------------------------
________________
| स्थान-४ : देश -3
| ४१५
चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया, पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो बलसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ જાતિ સંપન્ન હોય પણ બળસંપન્ન ન હોય વગેરે ચાર ચાર બંગ અશ્વના અને પુરુષના કહેવા.
७५ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, चउभगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ જાતિ સંપન્ન હોય પણ રૂપસંપન્ન ન હોય વગેરે ચાર ચાર બંગ અશ્વના અને પુરુષના કહેવા. |७६ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो जयसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो जयसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ જાતિ સંપન્ન હોય પણ જયસંપન્ન ન હોય વગેરે ચાર ચાર બંગ અશ્વ અને પુરુષના કહેવા. |७७ एवं कुलसंपण्णेण य बलसंपण्णेण य चउभंगो । कुलसंपण्णेण य रूवसंपण्णेण य चउभंगो । कुलसंपण्णेण य जयसंपण्णेण य चउभंगो ।
__एवं बलसंपण्णेण य रूवसंपण्णेण य चउभंगो । बलसंपण्णेण जयसंपण्णेण चउभंगो । एवं रूवसंपण्णेण य जयसंपण्णेण य चउभंगो । सव्वत्थ पुरिसजाया पडिवक्खो ।
भावार्थ :- पूर्वोतरी दुणसंपन्न-अगसंपन्न, दुगसंपन्न-३५संपन्न, दुगसंपन्न-४यसंपन्न, બળસંપન્ન-રૂપસંપન્ન, બળસંપન્ન-જયસંપન અશ્વની ચૌભંગી કહેવી. તેવી જ રીતે રૂપસંપન્ન અને જયસંપન્નની ચૌભંગી કહેવી. પ્રતિપક્ષમાં તે જ પ્રમાણે પુરુષની સર્વ ચૌભંગીઓ કહેવી.
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં અશ્વના માધ્યમથી માનવીય ગુણોનું વિશ્લેષણ છે.
कंथगा:-विशेषातिना घोडाने
छ.घोडा स्वभाव स२१, तीव्र गतिवान, शहार, बुद्धिमत्ता
Page #530
--------------------------------------------------------------------------
________________
૪s ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આદિ ગુણથી યુક્ત હોય છે. અશ્વના આ ગુણ સાથે તુલના કરીને મનુષ્યમાં રહેલા તે ગુણોને પ્રકટ કર્યા છે. આg :- આકીર્ણ – વેગવંત, શિક્ષિત, વિનય યુક્ત અશ્વ 'આકીર્ણ' કહેવાય. તેમજ બુદ્ધિમાન, વિનયાદિ ગુણ યુક્ત મનુષ્ય આકર્ણ કહેવાય. હતું = મંદગતિ, અશિક્ષિત, અવિનીત–અડિયલ અશ્વ ખલુંક કહેવાય. તેમજ મંદબુદ્ધિ, વિનયાદિ ગુણ રહિત મનુષ્ય 'ખલુંક' કહેવાય. બાફy Mીમને હતુંવત્તા વદ – આ ભંગનું તાત્પર્ય એ છે કે વિનીત અશ્વ પણ સવારની અયોગ્યતાના કારણે ચાલવામાં અવિનીત થઈ જાય છે. તેમજ અયોગ્ય કે અલ્પ પુણ્યવાળા અનુશાસ્તાના કારણે વિનય સંપન્ન શિષ્ય પણ અવિનયનો વ્યવહાર કરે છે. પરસ્પરના સંયોગે વ્યક્તિની પ્રવૃત્તિમાં કંઈક પરિવર્તન શક્ય છે.
પ્રસ્તુત સૂત્રોમાં અશ્વની કુલ ૧૨ ચૌભંગીઓ કહી છે. (૧) પહેલાં અને પછી વિનીત અવિનીતની ચૌભંગી (ર) વિનીત અવિનીતની ચાલ સંબંધી ચૌભંગી. ત્યારપછી જાતિ, કુળ, બળ, રૂપ, જય આ પાંચ બોલના દ્રિકસંયોગથી ૧૦ ચૌભંગી કહી છે. જેમ કે
જાતિ-કુળ, જાતિ–બળ, જાતિ-રૂપ, જાતિ-જય, કુળ–બળ, કુળ-રૂપ કુળ-જય, બળ-રૂપ, બળ-જય, રૂપ-જય. આ ૧૨ ચૌભંગી અશ્વ પક્ષમાં અને ૧૨ ચૌભંગી પુરુષ પક્ષમાં કુલ ૨૪ ચૌભંગી સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સિંહ-શિયાળ વૃત્તિથી સંયમ પાલન :|७८ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा-सीहत्ताए णाममेगे णिक्खंते सीहत्ताए विहरइ, सीहत्ताए णाममेगे णिक्खते सीयालत्ताए विहरइ, सीयालत्ताए णाममेगे णिक्खते सीहत्ताए विहरइ, सीयालत्ताए णाममेगे णिक्खते सीयालत्ताए विहरइ । ભાવાર્થ :- ચાર પ્રકારના પ્રવ્રજ્યા પાલક પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સિંહ વૃત્તિથી વૈરાગ્ય વીરતા સાથે (સિંહની જેમ) દીક્ષા લે અને સિંહ વૃત્તિથી પાળે. (૨) કોઈ પુરુષ સિંહ વૃત્તિથી દીક્ષા લે પરંતુ શિયાળ વૃત્તિથી (કાયરતાથી) પાળે. (૩) કોઈ પુરુષ શિયાળ વૃત્તિથી દીક્ષા લે પરંતુ સિંહ વૃત્તિથી પાળે. (૪) કોઈ પુરુષ શિયાળ વૃત્તિથી દીક્ષા લે અને શિયાળ વૃત્તિથી જ પાળે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દીક્ષિત સાધકની મનોદશા દર્શાવી છે. ચૌભંગીનું તાત્પર્ય :- (૧) કેટલાક સાધક પરાક્રમ, સાહસ પૂર્વક સંયમનું યથાર્થ પાલન કરીશ તેવી
Page #531
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
સિંહવૃત્તિથી દીક્ષા અંગીકાર કરી, પરીષહ–ઉપસર્ગો આવે ત્યારે ચલાયમાન ન થતાં સિંહવૃત્તિથી જ હિંમતપૂર્વક સહન કરે છે. (૨) કેટલાક સાધક દીક્ષા સમયે અદમ્ય ઉત્સાહ, સાહસ ધરાવતા હોય પણ પરીષહ–ઉપસર્ગ સહન કરવામાં શિથિલ બની જાય, તે શિયાળની જેમ સંયમ નિભાવે છે. (૩) કેટલાક સાધક દીક્ષા ગ્રહણ સમયે શિથિલ હોય પણ સંયમ સ્વીકાર્યા પછી સિંહની જેમ શૂરવીરતાથી પાલન કરે. (૪) કેટલાક સાધક શિયાળની જેમ શિથિલ ભાવે સંયમ સ્વીકારે અને શિથિલ ભાવથી સંયમ જીવન વ્યતીત કરે.
લોકના સમાન સ્થાનો ઃ
७९ चत्तारि लोगे समा पण्णत्ता, तं जहा- अपइट्ठाणे णरए, जंबुद्दीवे दीवे, पालए जाणविमाणे, सव्वट्ठसिद्धे महाविमाणे ।
૪૬૭
ભાવાર્થ :- લોકમાં ચાર સ્થાન સમાન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અપ્રતિષ્ઠાન નરક (૨) જંબુદ્રીપ નામનો દ્વીપ (૩) પાલક યાનવિમાન (૪) સર્વાર્થસિદ્ધ મહાવિમાન.
८० चत्तारि लोगे समा सपक्खि सपडिदिसिं पण्णत्ता, तं जहा - सीमंतए ગર, સમયત્ત્વેત્તે, ડુવિમાળે, સીપમારા પુજવી ।
ભાવાર્થ :- લોકમાંચાર સ્થાન સમ–સમાન વિસ્તારવાળા, સપક્ષ–સમાન પાર્શ્વવાળા અને સપ્રતિદિશસમાન દિશા અને વિદિશાવાળા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સીમંતક નરક (૨) સમયક્ષેત્ર (૩) ઉડુ વિમાન (૪) ઈષત્ પ્રાભારા પૃથ્વી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકગત સમાન વિસ્તારવાળી ચાર–ચાર વસ્તુનું નિરૂપણ છે.
(૧) અપ્રતિષ્ઠાન નરકાવાસ :– સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે. રૌદ્ર, મહા રૌદ્ર, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન. અપ્રતિષ્ઠાન નરકાવાસ મધ્યમાં છે અને તે એક લાખ યોજનનો છે.
(૨) જંબૂતીપ :– તે અપ્રતિષ્ઠાન નરકાવાસથી, સાત રાજુ ઉપર જંબુદ્રીપ નામનો દ્વીપ છે. તે લંબાઈ– પહોળાઈમાં એક લાખ યોજનનો છે.
(૩) પાલક યાનવિમાન :– સૌધર્મ દેવલોકના અધિપતિ શક્રેન્દ્ર તીર્થંકરોના જન્મ મહોત્સવ વગેરે પ્રસંગે જ્યારે મધ્યલોકમાં આવે છે ત્યારે તે પાલક વિમાનમાં બેસીને આવે છે. તેથી તેને યાનવિમાન કહ્યું
છે.
(૪) સર્વાર્થસિદ્ધ વિમાન – જંબુદ્રીપથી કંઈક ન્યૂન સાતરાજુ પ્રમાણ ઉપર જઈએ, ત્યારે સર્વાર્થસિદ્ધ
:
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૬૮ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
મહાવિમાન આવે છે. પાંચ અનુત્તર વિમાનમાં આ વિમાન સર્વ શ્રેષ્ઠ છે. આ વિમાનની લંબાઈ– પહોળાઈ એક લાખ યોજન પ્રમાણ છે. તેની ચારે દિશામાં વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના ચાર વિમાન. (૧) સીમન્તક નરકાવાસઃ- તે પહેલી નરકના પ્રથમ પ્રસ્તટમાં છે. તે ૪૫ લાખ યોજનનો છે. (૨) સમયક્ષેત્ર – જેટલા ક્ષેત્રમાં વ્યવહારકાળ પ્રવર્તે છે તે ક્ષેત્ર સમયક્ષેત્ર કહેવાય છે. અઢી દ્વીપમાં જ વ્યવહારકાળ છે અને મનુષ્યો પણ અઢી દ્વીપ ક્ષેત્રમાં છે. સમય ક્ષેત્ર(મનુષ્યક્ષેત્ર કે અઢીદ્વીપ) ૪૫ લાખ યોજન પ્રમાણ છે. (૩) ઈષ~ાગભારા - ઉર્ધ્વલોકમાં આવેલી, સિદ્ધ ક્ષેત્રની સમીપવર્તી પૃથ્વી ઈષત્રાગભારા' પૃથ્વી કહેવાય છે. રત્નપ્રભા વગેરે પૃથ્વીની અપેક્ષાએ ઊંચાઈ આદિમાં અલ્પ હોવાથી તેને ઈષ~ાગભારા' કહે છે. તે ૪૫ લાખ યોજનની છે. (૪) ઉડુ વિમાન :- પ્રથમ દેવલોકના પહેલા પ્રસ્તટમાં ઉડુ વિમાન છે. તે ૪૫ લાખ યોજન પ્રમાણ છે.
આ ચારે સ્થાનના ચારે દિશારૂપ પક્ષ સમાન છે. તેથી તેને સપક્ષ અને સમાન દિશા યુક્ત હોવાથી સપ્રતિદિક કહ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે તે ચારે ય સમાન છે તથા લોકમાં એક સમાન સીધાઈમાં ઉપર નીચે રહેલા છે.
એક લાખ અને ૪૫ લાખની આ ચાર વસ્તુઓમાંથી ત્રણ-ત્રણ વસ્તુ ત્રીજા સ્થાનમાં કહી છે. તેમાં એક–એક વૃદ્ધિ કરીને અહીં ચોથા સ્થાનમાં તેવી ચાર-ચાર વસ્તુઓ કહી છે. એક લાખમાં ચોથી વસ્તુ પાલક યાનવિમાન છે. અને ૪૫ લાખમાં ચોથી વસ્તુ ઉડુ વિમાન છે. સંખ્યામૂલક આ શાસ્ત્રમાં
અનેક વિષય એવા છે કે જેનો આ રીતે બે વાર કે અનેક વાર ઉલ્લેખ થયો છે. દ્વિશરીરી-એકાવતારી જીવો -
८१ उड्डलोए णं चत्तारि बिसरीरा पण्णत्ता तं जहा- पुढविकाइया, आउकाइया, वणस्सइकाइया, उराला तसा पाणा । एवं अहोलोए वि चत्तारि बिसरीरा पण्णत्ता। एवं तिरियलोए वि । ભાવાર્થ :- ઉદ્ગલોકમાં ચાર જીવો બે શરીરી કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (૨) અખાયિક (૩) વનસ્પતિકાયિક (૪) ઉદાર ત્રસ પ્રાણી. તેજ રીતે અધોલોકમાં પણ પૃથ્યાદિ ચાર પ્રકારના જીવોને દ્વિશરીરી કહ્યા છે. તેમજ તિરછાલોકમાં પણ જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એકાવતારી અર્થાત્ બે શરીરી જીવોનું દિગ્દર્શન કરાવ્યું છે.
Page #533
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૬૯
દ્વિશરીરીઃ- જે જીવોને હવે પછી એક જ શરીર ધારણ કરવાનું છે. અત્યારે જે ગતિમાં હોય તે એક શરીર અને ત્યારપછીના મનુષ્યભવનું એક શરીર; આ રીતે બે શરીર પ્રાપ્ત કરી, જે જીવ મોક્ષે જાય, તેને બે શરીરી કહ્યા છે.
આ સુત્રોમાં છ કાયિક જીવોમાંથી અગ્નિકાયિક અને વાયુકાયિક જીવોને ગ્રહણ કર્યા નથી. કારણ કે તે જીવો મરીને, મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી, મોક્ષે જતા નથી તેથી તે દ્વિશરીરી નથી.
સૂત્રમાં ત્રસ જીવો સાથે 'ઉદાર' વિશેષણ છે. તેથી તેમાં માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ ગ્રહણ કર્યા છે કારણ કે વિકસેન્દ્રિય ત્રસપ્રાણી મનુષ્યભવ તો પ્રાપ્ત કરી શકે છે પણ તેઓ ત્યાં સિદ્ધ થતાં નથી. તેથી દ્વિશરીરીમાં તેનો સમાવેશ થતો નથી.
પરીષહાદિ સમયે સાધકનું સત્ત્વ :८२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- हिरिसत्ते, हिरिमणसत्ते, चलसत्ते, थिरसत्ते । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) હીસત્ત્વ (૨) મનસત્ત્વ (૩) ચલસત્ત્વ (૪) સ્થિરસન્વ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માનવીય સત્ત્વની તરતમતા નિર્દિષ્ટ છે.
હી સત્ત્વ – હી = લજ્જા, સત્ત્વ = સામર્થ્ય, શક્તિ, માનસિક વૈર્ય, મનોબળ. લજ્જાથી ઉત્પન્ન થતાં સામર્થ્યને હી સત્ત્વ કહે છે. જેમ કોઈ યોદ્ધો યુદ્ધ મેદાનમાંથી પાછો ફરીશ તો લોકો હાંસી કરશે, આ પ્રકારની લજ્જાના કારણે તેનામાં સત્ત્વ–બળ ઉત્પન્ન થાય છે. લોક લાજના કારણે તે માનસિક વૈર્યથી સંપન્ન થાય છે. તે પોતાના શરીર અને મનમાં ભયના લક્ષણ પ્રગટ થવા દેતા નથી. તેમ સાધક પણ પરીષહ- ઉપસર્ગાદિ આવે ત્યારે લોક લાજથી તે સહન કરી લે, લજ્જાથી મનને દઢ બનાવે તે હીસત્ત્વ કહેવાય.
હી મન સત્વ- લ્હી મન સત્ત્વવાન વ્યક્તિ લજ્જાથી સત્ત્વ, બળ ઉત્પન્નો કરે પરંતુ તેના શરીરમાં ભયના લક્ષણ પ્રગટ થઈ જાય છે. શત્રુને જોઈ વિહ્વળ બની જાય, શરીર કાંપવા લાગે વગેરે ભયજનક લક્ષણ પ્રગટ થાય છે.
હી સત્વ અને હી મન સત્વ, આ બંને સત્ત્વનો આધાર લોકલાજ જ છે. કેટલાક લોકો આંતરિક સત્ત્વથી વિચલિત થવા છતાં લજ્જાવશ સત્ત્વ ટકાવી રાખે છે. ભયને પ્રદર્શિત કરતા નથી. હૃી સર્વ વાળા શરીર અને મન, આ બંનેમાં ભયના લક્ષણ પ્રગટ થવા દેતા નથી.
Page #534
--------------------------------------------------------------------------
________________
૪૭૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
જે હી મન સત્ત્વ હોય છે તે મનમાં સત્ત્વ જાળવી રાખે છે પરંતુ તેના શરીરમાં રોમાંચ, કંપન વગેરે લક્ષણો પ્રગટ થઈ જાય છે. આ રીતે બન્નેમાં ભિન્નતા છે.
ચલ સત્વ :- જે વ્યક્તિ શક્તિશાળી હોય પરંતુ શક્તિ પ્રદર્શનના પ્રસંગે શિથિલ બની જાય, ધૈર્યથી વિચલિત થઈ જાય, અસ્થિર બની જાય; તે ચલ સત્ત્વવાળા કહેવાય છે. સ્થિર સત્ત્વ :- જેની શક્તિઓ પાછળ ઉત્સાહનો મહાસાગર લહેરાતો હોય. પરીષહ–ઉપસર્ગોની સામે તે અડગ ઊભા રહે. પોતાનું પૌરુષ બતાવે, ક્યારે ય ગભરાય નહીં, તે સ્થિર સર્વ કહેવાય છે.
શય્યા, વસ્ત્ર, પાત્ર આદિની પડિમાઓ :८३ चत्तारि सेज्जपडिमाओ पण्णत्ताओ । चत्तारि वत्थपडिमाओ पण्णत्ताओ। चत्तारि पायपडिमाओ पण्णत्ताओ । चत्तारि ठाणपडिमाओ पण्णत्ताओ ।
ભાવાર્થ :-ચાર આપ્યા પડિમા–પ્રતિજ્ઞા કહી છે. ચાર વસ્ત્ર પ્રતિજ્ઞા કહી છે. ચાર પાત્ર પ્રતિજ્ઞા કહી છે. ચાર સ્થાન પ્રતિજ્ઞા કહી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધકના વિવિધ અભિગ્રહોનું સૂચન છે. કિનારો (ત્તિના) – પ્રતિજ્ઞા, સંકલ્પ, નિશ્ચય, અભિગ્રહ, વિશેષ નિયમ વગેરે અર્થમાં અહીં હિમા શબ્દનો પ્રયોગ છે. સાધનાને પરાકાષ્ટાએ લઈ જવા સાધકના વિવિધ પ્રકારના સંકલ્પ અથવા નિશ્ચયને પ્રતિમા–પ્રતિજ્ઞા કહે છે.
પ્રસ્તુત સૂત્રમાં શય્યા, વસ્ત્ર, પાત્ર અને સ્થાનની ચાર-ચાર પ્રતિજ્ઞાઓનો નિર્દેશ છે. તેનું વિસ્તૃત વર્ણન આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ-૨ માં છે. જીવ સ્પષ્ટ અને કાશ્મણયુક્ત ચાર-ચાર શરીર :८४ चत्तारि सरीरगा जीवफुडा पण्णत्ता, तं जहा- वेउव्विए, आहारए, तेयए, कम्मए । ભાવાર્થ :- ચાર શરીર જીવ–સ્પષ્ટ કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) વૈક્રિય શરીર (૨) આહારક શરીર (૩) તૈજસ શરીર (૪) કાર્મણ શરીર. ८५ चत्तारि सरीरगा कम्मुम्मीसगा पण्णत्ता, तं जहा- ओरालिए, वेउव्विए, आहारए, तेयए ।
Page #535
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
| ૪૭૧ |
દારિક શરીર
ભાવાર્થ :- ચાર શરીર કાર્પણ શરીરથી મિશ્રિત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવની શરીર સાથે સ્પર્શના અને કાશ્મણ શરીરની અન્ય શરીર સાથેની મિશ્રિતતાનો ઉલ્લેખ છે. જીવ સ્પષ્ટ શરીર - વૈક્રિય આદિ ચારે શરીરને જીવ સ્પષ્ટ કહ્યા છે. આ ચારે શરીરમાં જીવ હંમેશાં હોય છે. જીવ રહિત વૈક્રિય આદિ શરીરની સત્તાનો સંભવ નથી. જ્યારે આયુષ્ય પૂર્ણ થાય અને શરીરમાંથી જીવ નીકળી જાય, જીવ અન્ય ગતિમાં જાય ત્યારે તે તે છોડેલા વૈક્રિય આદિ શરીર તુરંત જ વિખેરાય જાય છે. ઔદારિક શરીરની સ્થિતિ જુદી છે. નિર્જીવ ઔદારિક શરીર અમુક સમય પડયું રહે છે. તત્કાલ તેનું વિઘટન(નાશ) થતું નથી. ઔદારિક શરીર પ્રયત્ન વિશેષથી લાંબા કાળ સુધી જીવ વિના પણ ટકી શકે છે. તેથી જ અહીં તે સિવાય શેષ ચાર શરીરને જીવસૃષ્ટ કહ્યા છે. કાર્પણ સંયુક્ત શરીર :- ચારે શરીરને કાશ્મણ શરીરથી સંયુક્ત કહ્યા છે. કારણ કે એકલું કાર્પણ શરીર ક્યારે ય હોતું નથી. કોઈ પણ ગતિમાં કાર્પણ શરીર, ઔદારિક આદિ ચારે શરીરમાંથી કોઈ પણ એક—બે અથવા ત્રણ સાથે સમિશ્ર, સંયુક્ત જ હોય છે. આ કારણે ચાર શરીરોને કાર્પણ શરીર સંયુક્ત કહ્યા છે. લોક સ્પર્શિત અસ્તિકાય અને સ્થાવર જીવ :८६ चउहिं अत्थिकाएहिं लोगे फुडे पण्णत्ते, तं जहा- धम्मत्थिकाएणं, अधम्मत्थि काएणं, जीवत्थिकाएण, पुग्गलत्थिकाएणं । ભાવાર્થ :- ચાર અસ્તિકાયથી સર્વ લોક પૃષ્ટ(વ્યાપ્ત) છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) જીવાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય. ८७ चउहिं बादरकाएहिं उववज्जमाणेहिं लोगे फुडे पण्णत्ते, तं जहापुढवि काइएहिं, आउकाइएहिं, वाउकाइएहिं, वणस्सइकाइएहिं । ભાવાર્થ :- નિરંતર ઉત્પન્ન થનારા ચાર અપર્યાપ્ત બાદરકાયિક જીવોથી લોક સ્પષ્ટ છે, તે આ પ્રમાણે છે– (૧) બાદર પૃથ્વીકાયિક જીવો (૨) બાદર અપ્લાયિક જીવો (૩) બાદર વાયુકાયિક જીવો (૪) બાદર વનસ્પતિકાયિક જીવો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોક વ્યાપ્ત દ્રવ્યોનું કથન છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આખા લોકમાં વ્યાપ્ત
Page #536
--------------------------------------------------------------------------
________________
૪૭૨ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
અખંડ દ્રવ્ય છે. તેથી તે લોક સ્પષ્ટ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય અનેક દ્રવ્ય છે. તેમ છતાં આખા લોકમાં વ્યાપ્ત છે. સૂક્ષ્મ જીવો આખા લોકમાં વ્યાપ્ત છે અને પુદ્ગલદ્રવ્ય પણ સંપૂર્ણ લોકાકાશમાં ભરેલું છે.
બાદર જીવો લોકના દેશભાગમાં જ છે પરંતુ બાદર પૃથ્વી, પાણી, વાયુ અને વનસ્પતિના જીવો સમસ્ત લોકમાંથી ઉદ્વર્તન કરીને, પૃથ્વી આદિ પોતપોતાના ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સ્થાનમાં સમયે સમયે અસંખ્યાત જીવો જન્મ-મરણ કરી રહ્યા છે. તે સર્વ વાટે વહેતા અપર્યાપ્તા જીવોની અપેક્ષાએ તે ચારે પ્રકારના પૃથ્વી આદિ જીવોથી સમગ્ર લોક સ્પષ્ટ છે, તે પ્રમાણે કથન કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં ઉપપાતની અપેક્ષાએ બાદર પૃથ્વી આદિના અપર્યાપ્તા જીવોનું સ્થાન સમસ્ત લોકમાં કહ્યું છે. બાદર તૈજસકાય અપર્યાપ્તા જીવોના ઉત્પત્તિસ્થાન ઉર્ધ્વકપાટસ્થ તિર્યગલોકમાં જ છે. તેથી પ્રસ્તુત સૂત્રમાં તેનું કથન કર્યું નથી. સમાનપદેશી દ્રવ્યો :८८ चत्तारि पएसग्गेणं तुल्ला पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, अधम्मत्थिकाए लोगागासे, एगजीवे । ભાવાર્થ-ચાર દ્રવ્ય પ્રદેશ પરિમાણની અપેક્ષાએ તુલ્ય છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) લોકાકાશ (૪) એકજીવ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તુલ્યપ્રદેશી ચાર દ્રવ્યનું કથન છે. ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છે અને તે પરસ્પર તુલ્ય પ્રદેશવાળા છે. દ્રવ્યના નિર્વિભાગ અંશને પ્રદેશ કહે છે.
આકાશ દ્રવ્યના અનંત પ્રદેશ છે. લોકમાં જેટલું આકાશ વ્યાપ્ત છે, તે લોકાકાશ કહેવાય છે. લોકાકાશમાં અસંખ્યાત પ્રદેશ છે. લોકાકાશ તુલ્ય અસંખ્યાત પ્રદેશ એક–એક જીવના છે. અનંત જીવોના પ્રદેશ તો અનંત થાય. તેથી સૂત્રમાં જીવ પ્રદેશ ન કહેતાં એક જીવનું કથન છે.
ચક્ષુ અગ્રાહ્ય એકેન્દ્રિય શરીર :८९ चउण्हमेगं सरीरं णो सुपस्सं भवइ, तं जहा- पुढविकाइयाणं, आउकाइयाणं, तेउकाइयाणं, वणस्सइकाइयाणं । ભાવાર્થ - ચાર સ્થાવર કાયના એક–એક જીવોનું એક શરીર સુપશ્ય(સહજ દ્રશ્ય)હોતું નથી, તે આ પ્રમાણે છે- (૧) પૃથ્વીકાયિક જીવોનું (૨) અષ્કાયિક જીવોનું (૩) તૈકાયિક જીવોનું (૪) સાધારણ વનસ્પતિકાયિક જીવોનું.
Page #537
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
[ ૪૭૩]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બાદર જીવોના સ્કૂલ શરીરનું પણ ચક્ષુ અગ્રાહ્યત્વ દર્શાવ્યું છે. બાદર પૃથ્વી, પાણી વગેરેનું એક શરીર ચક્ષુથી દેખાતું નથી. તેનું કારણ એ છે કે આ ચારે કાયમાં એક–એક જીવોના શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તે જીવોની અવગાહના અત્યંત અલ્પ હોવાથી એક જીવનું શરીર ચર્મચક્ષુથી ગ્રાહ્ય બનતું નથી પરંતુ જ્યારે અસંખ્યાત જીવોના શરીર સમુદાય રૂપે ભેગા થાય ત્યારે જ તે ચક્ષુગ્રાહ્ય બને છે. ગોલુપસંદ-ચર્મચક્ષુથી ન દેખાવું અર્થાત્ સામાન્ય રીતે જીવ તેને જોઈ શકતા નથી પરંતુ અવધિજ્ઞાની, કેવળ જ્ઞાની વગેરે વિશિષ્ટ જ્ઞાની દ્વારા જ તે જોઈ શકાય છે. માટે તે એક જીવના શરીર સુપશ્ય નથી પરંતુ દુઃ૫શ્ય છે. પૃષ્ટ વિષય ગ્રાહક (પ્રાપ્યકારી) ચાર ઈદ્રિયો :९० चत्तारि इंदियत्था पुट्ठा वेदेति, तं जहा- सोइंदियत्थे, घाणिदियत्थे, जिभिदि- यत्थे, फासिंदियत्थे । ભાવાર્થ :- ચાર ઈન્દ્રિયો સ્પષ્ટ વિષયને ગ્રહણ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોતેન્દ્રિયનો વિષય (૨) ધ્રાણેન્દ્રિયનો વિષય (૩) રસનેન્દ્રિયનો વિષય (૪) સ્પર્શેન્દ્રિયનો વિષય.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ઈદ્રિયની વિષય ગ્રહણ કરવાની તરતમતાનો ઉલ્લેખ છે.
સ્પષ્ટ વિષય :- પદાર્થ અને ઈદ્રિયનો સંયોગ થાય તેને સ્પષ્ટ–પ્રવિષ્ટ વિષય કહે છે. શ્રોતેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, આ ચાર ઈદ્રિય પૃષ્ટ વિષયને ગ્રહણ કરે છે. ચક્ષુરિન્દ્રિય અસ્કૃષ્ટ (અપ્રવિષ્ટ) વિષયને ગ્રહણ કરે છે. લોકની બહાર જીવ-પુદ્ગલની અગતિના કારણો નિરોધ :|९१ चउहिं ठाणेहिं जीवा य पोग्गला य णो संचाएंति बहिया लोगंता गमणयाएतं जहा- गइअभावेणं, णिरुवग्गहयाए, लुक्खत्ताए, लोगाणुभावेणं । ભાવાર્થ :- ચાર કારણે જીવ અને પુદ્ગલ લોકાત્તની બહાર જવા સમર્થ નથી, તે આ પ્રમાણે છે– (૧) ગતિના અભાવે (૨) નિરુપગ્રહતાથી–સહાયકના અભાવે (૩) રુક્ષતાના કારણે (૪) લોકસ્વભાવથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકની બહાર જીવ અને પુદ્ગલની ગતિ નિરોધના કારણો દર્શાવ્યા છે.
Page #538
--------------------------------------------------------------------------
________________
| ૪૭૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ગતિ અભાવ – જીવ–પુલની ગતિ સ્વભાવ જ એવો છે કે તે અલોકમાં ગતિ કરવા સમર્થ નથી. નિરુપગ્રહતા :- ઉપગ્રહ = અવલંબન. ગતિમાં ધર્માસ્તિકાય ઉપગ્રહ રૂ૫ સહાયક છે. તેના નિમિત્તે જ ગતિ થઈ શકે છે. અલોકમાં ધર્માસ્તિકાય-ગતિ સહાયક તત્ત્વનો અભાવ છે. તેથી ગતિ થતી નથી. રૂક્ષતા - લોકાત્તે સ્નિગ્ધ પુદ્ગલ પણ રૂક્ષ રૂપે પરિણત થઈ જાય છે. કર્મ પુદ્ગલ પણ રૂક્ષ બની જાય છે. તેથી જીવ-પુગલ અલોકમાં ગમન કરી શકતા નથી. લોકાનુભાવ:– લોક મર્યાદાના કારણે પણ અલોકમાં જીવ–પુલની ગતિ સંભવિત નથી. અનુમાનના અંગભૂત દાંતના ભેદ-પ્રભેદ :९२ चउव्विहे णाए पण्णत्ते, तं जहा- आहरणे, आहरणतद्देसे, आहरणतद्दोसे, उवण्णासोवणए । ભાવાર્થ :- દષ્ટાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આહરણ (૨) આહરણતદ્દેશ (૩) આહરણ તદ્દોષ (૪) ઉપન્યાસોપનય. |९३ आहरणे चउव्विहे पण्णत्ते, तं जहा- अवाए, उवाए, ठवणाकम्मे, पडुप्पण्ण- विणासी । ભાવાર્થ :- આહરણ રૂપ દાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) અપાય (૨) ઉપાય (૩) સ્થાપનાકર્મ (૪) પ્રત્યુત્પન્ન વિનાશી.
९४ आहरणतद्देसे चउव्विहे पण्णत्ते, तं जहा- अणुसिट्ठी, उवालंभे, पुच्छा, णिस्सावयणे । ભાવાર્થ :- આહરણ તદ્દેશ દષ્ટાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અનુશિષ્ટ (૨) ઉપાલંભ (૩) પૃચ્છા (૪) નિશ્રાવચન. ९५ आहरणतद्दोसे चउव्विहे पण्णत्ते, तं जहा- अधम्मजुत्ते, पडिलोमे, अत्तोवणीएदुरुवणीए। ભાવાર્થ :- આહરણ તદ્દોષ દષ્ટાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અધર્મ યુક્ત (૨) પ્રતિલોમ (૩) આત્માનીત (૪) દુરુપનીત. ९६ उवण्णासोवणए चउव्विहे पण्णत्ते, तं जहा- तव्वत्थुए, तयण्णवत्थुए,
Page #539
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
_
[ ૪૭૫ ]
પડશે, હેરા ભાવાર્થ :- ઉપન્યાસોપનય દષ્ટાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તવસ્તુક (૨) તદ વસ્તુક (૩) પ્રતિનિભ (૪) હેતુ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનુમાનના અંગભૂત દષ્ટાંતના ભેદ પ્રભેદો સૂચિત કર્યા છે.
TE:-જ્ઞાત એટલે દષ્ટાંત. 'જ્ઞાત' ના ચાર પ્રકાર છે– (૧) દષ્ટાંત (૨) આખ્યાનક (૩) ઉપમાન માત્ર (૪) ઉપપત્તિ માત્ર.
દષ્ટાંત :- ભાવાત્મક વિષયના વર્ણન સમયે સામાન્યજનને તે વિષય સમજાવવા, બુદ્ધિગમ્ય કરાવવા, ઈષ્ટ અર્થનો બોધ કરાવવા, તત્સદશ અન્ય વસ્તુનું કથન કરવામાં આવે તેને દષ્ટાંત કહે છે. આ દષ્ટાંત, આખ્યાનક વગેરે લોકોમાં જ્ઞાત, પ્રસિદ્ધ હોય છે, લોકો જાણતા હોય છે, તે દ્વારા અજ્ઞાત વિષયનું જ્ઞાન કરાવાય છે, તેથી દૃષ્ટાંત વગેરેને જ્ઞાત કહે છે.
ન્યાયશાસ્ત્ર અનુસાર સાધન હોવા પર સાધ્યનો સદ્ભાવ અને સાધ્યના અભાવમાં સાધનનો અભાવ જ્યાં બતાવાય તેને દષ્ટાંત કહે છે. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, જેમ કે રસોડું. જ્યાં
જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો ન હોય, જેમ કે તળાવ. અહીં રસોડું અને તળાવ બંને દષ્ટાંત છે. અગ્નિ સાધ્ય અને ધુમાડો સાધન, તે બંને રસોડામાં સાથે જોવાથી અગ્નિઅને ધુમાડાનો સાહચર્ય સંબંધ સમજી શકાય છે. તેથી 'રસોડું' તે સાધર્મ દષ્ટાંત છે. તળાવમાં અગ્નિ અને ધૂમાડો બંનેનો અભાવ જોઈ સાધ્યના અભાવમાં સાધનનો અભાવ સમજાય જાય છે માટે તળાવ તે વૈધર્મ દષ્ટાંત છે. આખ્યાનક:- આખ્યાનક એટલે કથાનક. તેના બે પ્રકાર છે– ચરિત અને કલ્પિત. કોઈ વ્યક્તિવિશેષના જીવન પ્રસંગ, જીવન વૃત્તાંત ઉદાહરણરૂપે આપવામાં આવે તે ચરિત્ર આખ્યાનક છે. જેમ કે નિદાનનું દુષ્કળ બતાવવા બ્રહ્મદત્તનું દષ્ટાંત આપવું. કલ્પના દ્વારા કોઈ તથ્યને પ્રગટ કરવું તેને કલ્પિત આખ્યાનક કહે છે. જેમ કે પીપળાના પાકા પાનને ખરતાં જોઈ, કુંપળીઓ હસે છે, ત્યારે કંપનીઓને હસતાં જોઈ, પાન કહે છે–"મજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડીઆ." આ દષ્ટાંત કલ્પિત છતાં શરીર આદિની અનિત્યતાનું બોધક છે. તેથી તે કલ્પિત આખ્યાનક કહેવાય છે.
ઉપમાન - ઉપમાન માત્રને જ્ઞાત કહે છે. જેમ કે તેના હાથ કમળ જેવા કોમળ છે. કોઈ અતિ દુબળો છોકરો હોય, તેને જોઈને કહેવું કે 'આ તો સોટી જેવો છે.' અહીં કમળ અને સોટી ઉપમાન છે. તે બંને ઉપમાન જ્ઞાત છે. તેના દ્વારા ઉપમેયનું જ્ઞાન થાય છે.
ઉત્પત્તિ - જ્ઞાતના હેતુ રૂપ જે હોય તે. જેમ કે કોઈ ચોખા ખરીદનારને પૂછે ધાન્ય શા માટે ખરીદો છો?' તે ઉત્તર આપે ખરીદ્યા વિના ન મળે માટે' અથવા કોઈ પૂછે કે ધર્મ શા માટે? ઉત્તર મળે ધર્મ વિના
Page #540
--------------------------------------------------------------------------
________________
| ૪૭૬ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
કલ્યાણ ન થાય માટે. અહીં ચોખાની પ્રાપ્તિ અને ધર્મ કરવારૂપ બને જ્ઞાતિના કલ્યાણ અને ખરીદી એ બંને કારણ(હેતુ) છે. તેથી તે બંને દષ્ટાંત ઉત્પત્તિ જ્ઞાત કહેવાય છે. ચાર ભેદોનો આ વિસ્તાર વ્યાખ્યામાં બતાવ્યો છે. પ્રસ્તુતસૂત્રમાં જ્ઞાતિના ચાર ભેદ કહ્યા છે, તેનું વિવરણ આ પ્રમાણે છે(૧) આહરણ જ્ઞાત- જે અપ્રતીત અર્થને પ્રતીત કરાવે, જેના દ્વારા અજ્ઞાત એવા સાધ્યની પ્રતીતિ થાય. જે દષ્ટાંત દ્વારા સંપૂર્ણતયા દાન્તિકનું કથન કરાય. તે દષ્ટાંતને આહરણજ્ઞાત કહે છે. જેમ કે પાપ દુઃખ આપનાર છે, બ્રહ્મદત્ત ચક્રીની સમાન.
(૨) આહરણ તદેશ શાત-દષ્ટાન્તના એક દેશથી દાણાત્તિક અર્થ કહેવો. જેમ 'આનું મુખ ચંદ્ર જેવું છે.' અહીં ચંદ્રની કાંતિ અને સૌમ્યતાની જ વિવક્ષા છે પણ તેના કલંકની નહીં. આ એકદેશીય દષ્ટાંત સમજવું.
(૩) આહરણ તદોષજ્ઞાત- દષ્ટાંત સાધ્યવિકલ આદિ દોષોથી યુક્ત હોય તો તે દષ્ટાંતને આહરણતદોષ જ્ઞાત કહેવાય છે. જેમ કે શબ્દ નિત્ય છે, અમૂર્ત હોવાથી. જેમ કે– ઘટ. અહીં 'ઘટ' તે દષ્ટાંત છે અને તે દાંત સાધ્ય સાધન વિકલતા દોષ યુક્ત છે, ઘટ મનુષ્ય બનાવે છે તેથી તે નિત્ય નથી અને રૂપ વગેરેથી યુક્ત છે અતઃ અમૂર્ત પણ નથી.
(૪) ઉપન્યાસોપનય જ્ઞાત- વાદી પોતાના અભિષ્ટ અર્થને સિદ્ધ કરવા દષ્ટાંત આપે તે દષ્ટાંત અન્ય દોષોમાં પણ સાધ્યને સિદ્ધ કરી નાખે તો તે ઉપન્યાસોપનય કહેવાય. આત્મા અકર્તા છે કારણ કે અમૂર્ત છે, જેમ કે આકાશ. પ્રતિવાદી તેનું ખંડન કરવા આ દષ્ટાંત દ્વારા 'આકાશ'નો આશ્રય લઈ કહી શકાશે કે આત્મા આકાશની સમાન અકર્તા છે તો આકાશની સમાન અભોક્તા પણ હોવો જોઈએ.
(૧) આહરણના ચાર ભેદોનું સ્પષ્ટીકરણ :(૧) અપાય આહરણ– હેય ધર્મનું જ્ઞાન કરાવનારું દષ્ટાંત અપાય આહરણ કહેવાય છે. ટીકાકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તેના ચાર ભેદ કરીને કથાનકો દ્વારા તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
દ્રવ્ય અપાય- કોઈ દ્રવ્યથી અનર્થ થાય, અનિષ્ટની પ્રાપ્તિ થાય તો તે દ્રવ્યઅપાય કહેવાય છે. બે વણિક ભાઈઓ પરદેશ જઈ ધન ઉપાર્જન કરી, પાછા આવતા હતા. તે ધન પર કબજો મેળવવા બંનેના મન મલીન થયા. ધનનો ખરાબ પ્રભાવ જાણી, જળાશયમાં ધન ફેંકી દીધું. મત્સ્ય તે ધન ગળી ગયું. માછીમારે મત્સ્યને પકડી, વેચ્યું. ઘેર આવેલા મત્સ્યને બહેને ચીર્ય, તેમાંથી ધન મળતા તેની મતિ ફરી ગઈ અને માતાને મારી નાંખી. આ વાત જ્યારે બંને વણિક ભાઈઓએ સાંભળી ત્યારે સંસારથી વિરક્ત બન્યા. આ દ્રવ્ય અપાયનું દષ્ટાંત છે. ક્ષેત્ર અપાય- સર્પવાળા, શત્રુવાળા સ્થાનમાં રહેવું તે ક્ષેત્ર અપાય છે. પ્રતિવાસુદેવ જરાસંધ દ્વારા અપાય-અનર્થની સંભાવનાથી દશાહએ શૌર્યપુર છોડી દીધું હતું. આ ક્ષેત્ર અપાયનું દાંત છે. કાળ અપાય- ૧૨ વર્ષ પછી દ્વૈપાયનઋષિ દ્વારા દ્વારકા નાશ પામશે. તેવી ભવિષ્યવાણી સાંભળી, કાલ અપાયના ત્યાગ માટે દ્વૈપાયનઋષિ દ્વારકા છોડી ઉત્તર પથમાં ચાલ્યા ગયા હતા. ભાવ અપાય- ચંડ કૌશિકની જેમ ક્રોધ ભાવનો ત્યાગ કરવો તે ભાવ અપાય છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
(૨) ઉપાય આહરણ:- ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે ઉપાય બતાવનારુંદત. તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવનાના ભેદ જાણવા.
દ્રવ્ય ઉપાય- કોઈ ઉપાય વિશેષથી સુવર્ણાદિ ધાતુ પ્રાપ્ત કરી શકાય છે. તેવી વિધિ બતાવનાર ધાતુવાદ વગેરે. તે દ્રવ્યઉપાય કહેવાય. ક્ષેત્ર ઉપાય- ક્ષેત્ર પરિકર્મના ઉપાય. હળ વગેરે સાધન ખેતર તૈયાર કરવાના ઉપાય છે. નૌકા સમુદ્રને પાર કરવાનો ઉપાય છે. તે ક્ષેત્ર ઉપાય કહેવાય. કાળ ઉપાયકાળનું જ્ઞાન કરવાના ઉપાય. ઘડી, છાયા વગેરે દ્વારા કાળનું જ્ઞાન થાય છે. તે કાળ ઉપાય કહેવાય. ભાવ ઉપાય માનસિક ભાવોને જાણવાનો ઉપાય. શારીરિક ચેષ્ટાઓ, વચન પ્રવૃતિ વગેરેથી ભાવોનું જ્ઞાન થાય તે ભાવઉપાય કહેવાય. (૩) સ્થાપના કર્મ આહરણ:- જે દષ્ટાંતથી પરમતનું ખંડન કરી સ્વમતની સ્થાપના કરાય છે. પ્રતિવાદી દ્વારા પ્રસ્તુત દોષોનું નિરાકરણ કરી, સ્વમતની સ્થાપના કરવી તે. શાસ્ત્રાર્થ કરવા સમયે સહસા પરમતના હેતુને વ્યભિચારી હેતુ કહી, તેના સમર્થનમાં જે દષ્ટાંત અપાય તે સ્થાપના કર્મ આહરણ જ્ઞાત કહેવાય છે. (૪) પ્રત્યુત્પવિનાશી આહરણ :- તત્કાલ ઉત્પન્ન કોઈ દોષનું નિરાકરણ કરવા પ્રત્યુત્પન્ન બુદ્ધિથી ઉપસ્થિત કરાતું દષ્ટાંત.
(ર) આહરણ તદેશના ચાર ભેદનું સ્પષ્ટીકરણ :(૧) અનુશિષ્ટ આહરણ તદ્દેશ- સગુણોના કથનથી કોઈ વસ્તુને પુષ્ટ કરવી તે અનુશિષ્ટ કહેવાય છે. જેમ સુભદ્રાએ પોતાના શીલ પરના આરોપને દૂર કરવા, ચાળણીથી પાણી સીંચી ચંપા, નગરીના દ્વાર ખોલી, પોતાના શીલનું મહત્ત્વ બતાવ્યું. દેવોએ પ્રશંસા કરી. અન્યને શીલ પાળવાની પ્રેરણા કરી. આ દિષ્ટાંત અનુશિષ્ટ આહરણ તદ્દેશ જ્ઞાત છે. (૨) ઉપાલક્ષ્મ આહરણ તદેશ– અપરાધીને મીઠા વચનોથી ઉપાલંભ આપવો તે આહરણ તદ્દેશ જ્ઞાત છે. આ રીતે કહેવાથી કોઈ કુમાર્ગથી સન્માર્ગે આવી જાય છે. જેમ કે ચંદનબાલાએ મૃગાવતી સાધ્વીને ઉપાલંભ આપ્યો. રાજેમતીએ રથનેમિને ઉપાલંભ આપી સંયમમાં સ્થિર કર્યા. તે ઉપાલંભ આહરણ તદેશ જ્ઞાત છે. (૩) પૃચ્છા આહરણ તદ્દેશ-જે દષ્ટાંતમાં 'આ કોણે કર્યુ? શા માટે કર્યું વગેરે પ્રશ્નોનો સમાવેશ થાય છે. કોઈ અજાણ્યા વિષયને સમજાવવા માટે, પોતાની શંકાઓ દૂર કરવા અથવા જનતાને સમજાવવા પોતાના વિષયમાં અથવા બીજાના વિષયમાં જ્ઞાની ભગવંતોને પૂછવું. જેમ કે શંખ શ્રાવકે પૂછ્યું– ભગવન્! કષાયનું શું ફળ છે?ઉત્તર સાંભળીને પુષ્કલી આદિ શ્રાવકોએ કષાયનો ત્યાગ કર્યો. (૪) નિશ્રાવચન આહરણ તદેશ– કોઈ સુયોગ્ય વ્યક્તિના દષ્ટાંતના માધ્યમે બીજાને બોધ આપવો. જેમ કે ભગવાને દ્રુમપત્ર નામના અધ્યયનમાં શ્રી ગૌતમ સ્વામીને સંબોધીને દષ્ટાંતો દ્વારા અન્ય શિષ્યોને અપ્રમત્તતાનો ઉપદેશ આપ્યો.
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૭૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
(૩)આહરણ તદ્દોષના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ :(૧) અધર્મ યુક્ત આહરણ તદોષ- જે દષ્ટાંત સાંભળવાથી શ્રોતાના મનમાં અધર્મબુદ્ધિ ઉત્પન્ન થાય. જેમ કે કોઈ કથાકારે કથામાં કહ્યું કે કાંસાના વાસણમાં સાત દિવસ રાત્રિ ઘી રાખવામાં આવે તો તે વિષ બની જાય છે. આ કથા સાંભળી કોઈ માણસને અધર્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેણે સાત દિવસ રાત્રિ કાંસાના પાત્રમાં ઘી રાખી, પોતાના વૈરી ભાઈને ખવડાવ્યું અને તે ભાઈ મૃત્યુ પામ્યો. ઉદાહરણમાં અધર્મ યુક્તતા હોવાથી અને શ્રોતામાં અધર્મ જ્ઞાન ઉત્પન્ન કરતું હોવાથી તે દષ્ટાંત અધર્મયુક્ત આહરણ તદ્દોષ જ્ઞાત કહેવાય છે.
(૨) પ્રતિલોમ આહરણ તદોષ- પ્રતિકૂળતાનો બોધ આપતા દષ્ટાંત. જે દષ્ટાંત સાંભળવાથી પ્રતિકૂળ આચરણ કરવાના ભાવ જાગે છે. આ દષ્ટાંતમાં દોષ એ છે કે તે શ્રોતામાં અપકાર કરવાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે.
જીવ અને અજીવ આ બે રાશિ છે. આ પ્રમાણે કથન કરાય ત્યારે તેના પ્રતિપક્ષમાં કોઈ કહે છે કે નોજીવરાશિ તે ત્રીજી રાશિ પણ છે. યથા- ગૃહકોકિલાની કપાયેલી પૂંછડી. આ દષ્ટાંત સાંભળીને શ્રોતાને વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઉસૂત્ર પ્રરૂપણારૂપ હોવાથી તેને પણ પ્રતિલોમ આહરણ તદ્દોષ કહેવાય છે. (૩) આત્મોપનીત આહરણ તદોષ- જે દષ્ટાંત પરમતને દૂષિત કરવા માટે આપવામાં આવે પરંતુ તે પોતાના ઈષ્ટ મતને દૂષિત કરે. જેમ કે સભામાં કોઈ કહે કે અહીં બધા જ મૂર્ખ એકત્રિત થયા છે. એમ કહેવાથી પોતાનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. પોતે પણ મૂર્ખ છે, તેવું સિદ્ધ થઈ જાય છે. અહીં સ્વવચન દોષના કારણે જ તેમાં આત્માનીતતા છે.
(૪) દુરુપનીત આહરણ તદોષ– જે દષ્ટાંતમાં નિગમન અથવા ઉપસંહાર દોષિત હોય. જે દષ્ટાંત સાધ્યને સિદ્ધ કરવા અનુપયોગી હોય અને પોતાના જ મતને દોષિત કરનાર હોય છે. જેમ કે કોઈ પૂછે કે આ કંથામાં ઘણા કાણા છે તો કહે અરે આતો કંથા નથી માછલા પકડવાની જાળ છે. તો શું માછલા ખાવ છો? હા. મધ સેવન કરું ત્યારે એમ એક પછી એક પોતાના જ દોષ ખુલ્લા થતાં જાય તે દુરુપનીતનું દષ્ટાંત છે.
(૪) ઉપન્યાસોપનયના ચાર ભેદનું સ્પષ્ટીકરણ :
(૧) તવસ્તક ઉપન્યાસોપનય- વાદીએ આપેલા દષ્ટાંતને પકડી તેનું વિઘટન કરવું. જેમ કે કોઈ કહે તળાવને કિનારે વૃક્ષ છે. તેના પાન જો જલમાં પડે તો તે પાન જલચર જીવ થઈ જાય અને સ્થળમાં પડે તો સ્થલચર જીવ થઈ જાય. ત્યારે અન્ય સાંભળનાર તેનું વિઘટન કરતાં કહે કે જે પાન જલમાં કે સ્થળમાં ન પડે પરંતુ બંનેની વચ્ચે પડે, તે પાનરૂપે જ રહે છે. તે જલચર-સ્થલચરના મિશ્રિત રૂપે થતા નથી. તેથી નક્કી થાય છે કે જલ કે સ્થળમાં પડેલા પાન પાન રૂપે જ રહે છે. માટે તમારી વાત મિથ્યા છે.
(૨) તદન્યવત્તક ઉપન્યાસોપનય- વાદી દ્વારા કહેલા દષ્ટાંતનું પરિવર્તન કરી વાદીના મતનું ખંડન કરવું. જેમ કે વૃક્ષના પાન જલમાં પડે તો જલચર જીવ થાય અને સ્થલમાં પડે તો સ્થલચર જીવ થાય.
Page #543
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩.
૪૭૯.
વાદીના આ કથનનું પરિવર્તન કરી પ્રતિવાદી કહે કે પાન ખાઈ જાય તો તેનું શું બને? અથવા બીજે સ્થળે લઈ જાય તો તે શું બને? તેથી ઉક્ત કથનમાં કાર્ય-કારણનો યથોચિત્ત સંબંધ નથી. કાર્ય-કારણમાં યુક્તિયુક્ત સંબંધ હોવો જોઈએ. (૩) પ્રતિનિભ ઉપન્યાસોપનય- વાદીએ આપેલ હેતુ જેવા બીજા હેતુનો પ્રયોગ કરી, તે હેતુને અસિદ્ધ કરવો. વાદીને નિરુત્તર બનાવી દેવા. જેમ કે- એક રાજાએ ઘોષણા કરી કે જે નવું ગદ્ય-પદ્ય મને સંભળાવશે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. અનેક લોકો એ નવા નવા શ્લોક સંભાળાવ્યા. રાજાની ધારણા શક્તિ તીવ્ર હતી. સાંભળતા યાદ રહી જાય તેથી કહે કે આ તો મેં સાંભળેલું છે. મને યાદ છે. ત્યાં એક સિદ્ધ પુત્ર આવ્યા અને એક શ્લોક સંભળાવ્યો
तुज्झ पिया मज्झ पिउणो, धारेइ अणूणयं सयसहस्सं । जइ सुय पुव्वं दिज्जउ, अह न सुयं खोरयं देहि ॥
અર્થ– મારા પિતાને તમારા પિતાએ એકલાખ રૂપિયા આપવાના છે. જો આ વાત સાંભળેલી હોય તો આપો લાખ રૂપિયા અને જો નવી વાત હોય તો આ લાખ રૂપિયાનો કટોરો આપી દો. આ પ્રમાણેની ઉત્તર વિધિનું નામ પ્રતિનિભ-પ્રતિષ્ણુલાત્મક આહરણ છે.
(૪) હેતુ ઉપન્યાસોપનય– સાધ્યને સિદ્ધ કરે તે સાધન. સાધન જ હેતુ કહેવાય છે. વાદીએ આપેલા હેતુ જેવો જ બીજો હેતુ સામે આપવો અને તેના હેતુને અસિદ્ધ કરવો. જેમ કે કોઈએ પૂછયું- તમે જવ શા માટે ખરીદો છો? ખરીદયા વિના મળતા નથી માટે.
પહેલું જ્ઞાત સાધર્મેરૂપ છે, બીજું જ્ઞાત દેશ સાધર્મે છે, ત્રીજું જ્ઞાત સદોષ અને ચોથું જ્ઞાત પ્રતિવાદીના ઉત્તરરૂપ છે. આ રીતે જ્ઞાતના ઘણા ભેદ છે. પરંતુ અહીં ૧૬ ભેદ બતાવ્યા છે. અનેક ભેદ તેમાં સમાય જાય છે. શાત દષ્ણતના ભેદ-પ્રભેદનો ચાર્ટ - જ્ઞાત
આહરણ
આહરણ તદ્દેશ
આહરણ તદ્દોશ
ઉપન્યાસોપનય
અપાય ઉપાય સ્થાપના કર્મ પ્રત્યુત્પન્ન
T T 1. વિનાશી
અધર્મયુક્ત પ્રતિલોમ આત્માનીત દુરુપનીત T T TT દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અનુશિષ્ટ ઉપાલંભ પૃચ્છા નિશ્રાવચન
તદવસ્તુ, તદન્ય વસ્તુક પ્રતિનિભ ન
antare sulten han parlare
del tsusega
હેતુ
૨
૩
૪
R
૪
થાપક સ્થાપક યંસક
લૂષક પ્રત્યક્ષ અનુમાન ઉપમાન
આગમ વિધિ વિધિ નિષેધ નિષેધ
ઉપલબ્ધિ અનુપલબ્ધિ ઉપલબ્ધિ અનુપલબ્ધિ
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૮૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
અનુમાનના અંગભૂત હેતુના ચાર-ચાર પ્રકાર :|९७ हेऊ चउव्विहे पण्णत्ते, तं जहा- जावए, थावए, वंसए, लूसए । अहवा हेऊ चउव्विहे पण्णत्ते, तं जहा- पच्चक्खे, अणुमाणे, ओवम्मे, आगमे । अहवा-हेऊ चउव्विहे पण्णत्ते, तं जहा- अत्थि त्तं अत्थि सो हेऊ, अत्थित्तं णत्थि सो हेऊ, णत्थित्तं अत्थि सो हेऊ, णत्थित्तं णत्थि सो हेऊ । ભાવાર્થ - હેતુ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) યાપક હેતુ (૨) સ્થાપક હેતુ (૩) વ્યસક હેતુ (૪) લૂષક હેતુ.
અથવા હેતુના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન (૩) ઔપમ્ય (૪) આગમ.
અથવા હેતના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) 'અસ્તિત્વ છે આ પ્રકારે વિધિ સાધક વિધિ-હેત. (૨) 'અસ્તિત્વ નથી.' આ પ્રકારે વિધિ સાધક નિષેધ હતું. (૩) 'નાસ્તિત્વ છે.' આ પ્રકારે નિષેધ સાધક વિધિ હેતુ. (૪) 'નાસ્તિત્વ નથી. આ પ્રકારે નિષેધ સાધક નિષેધ હેતુ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનુમાનના અંગભૂત હેતુના ત્રણ પ્રકારે ચાર ચાર ભેદોનું કથન છે.
હેતુ – જેના દ્વારા સાધ્ય સિદ્ધ કરવામાં આવે, સાધ્ય સાથે જે અવિનાભાવ સંબંધ ધરાવતું હોય તેને હેતુ. કહે છે. હેતુ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ હોય છે. સાધ્ય – હેતુ દ્વારા જે સિદ્ધ કરવામાં આવે તેને સાધ્ય કહે છે. સાધ્ય પરોક્ષ હોય છે. પ્રથમ પ્રકારે હેતુના ચાર ભેદ – (૧) યાપક – જે હેતુ વાદીનો ઘણો સમય લે, જે હેતુ વિશેષણોની વિપુલતાવાળો હોય અને જેના ઉચ્ચારણમાં ઘણો સમય વ્યતીત થાય. જેમકે વાયુ સચિત્ત છે, બીજાની પ્રેરણા વિના તિર્યક અને અનિયત ગમન કરતો હોવાથી. ગમન કરતો હોવાથી' તે હેતુના બીજાની પ્રેરણા વિના, તિર્યક, અનિયત વગેરે વિશેષણ છે. વિશેષણોની વિપુલતાના કારણે હેતુ સમજવામાં મુશ્કેલ બની જાય છે. આવા હેતુ કાલયાપક હોય છે. સાધ્યની સિદ્ધિમાં વધુ સમય વ્યતીત કરનાર હેતુ 'યાપક' કહેવાય
છે.
(૨) સ્થાપક - સાધ્યને શીધ્ર સ્થાપિત કરનાર હતુ. જે વ્યાપ્તિ લોકમાં પ્રસિદ્ધ હોય. જેમ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં-ત્યાં અગ્નિ હોય. આ વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. તેથી "આ પર્વતમાં અગ્નિ છે. ધુમાડો હોવાથી." અહીં ધુમાડો હેતુ. અગ્નિ-સાધ્યને શીધ્ર સિદ્ધ કરે છે.
Page #545
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૮૧
(૩) બંસક-જે હેતુ પરને વ્યામોહિત–વ્યામૂઢ બનાવે છે. જેમ કે કોઈ કહે– પ્તિ નીવઃ પ્તિ પટઃ જીવ પણ છે અને ઘટ પણ છે. અહીં અસ્તિપણુ-હોવાપણું જીવ અને ઘટ બંનેમાં સમાન છે. આવા હેતુથી કોઈને વ્યામોહ થાય કે જેમ ઘટ અને ઘટનું સ્વરૂપ એક શબ્દથી વાચ્ય બને છે અને તે બે માં અભેદ છે. તેમ એક 'અસ્તિત્વ' શબ્દ જીવ અને ઘટના અસ્તિત્વનો વાચ્ય બને છે માટે જીવ અને ઘટ બંનેને એક માનવાનો પ્રસંગ આવશે. તે બંનેને એક માનવા રૂપ આપત્તિને દૂર કરવા અસ્તિત્વનો નિષેધ કરવામાં આવે તો તે પદાર્થોનો અભાવ સ્વીકારવો પડે. આ રીતે આવા બેવડા હેતુ, મૂઢતા ઉત્પન્ન કરે છે તેથી તે બંસક હેતુ કહેવાય. (૪) લૂષક હેતુ -બંસક હેતુ દ્વારા જે દૂષણ આવે તેને જે હેતુથી દૂર કરવામાં આવે તે લૂષક હેતુ કહેવાય છે. જેમ કે– પૂર્વોક્ત 'વ્યસંક' હેતુ દ્વારા જીવ અને ઘટમાં એકત્વ સ્થાપિત કરવામાં આવ્યું હતું, તેને દૂર કરવા કહે કે જો 'અસ્તિત્વ'ની સમાનતાના આધારે ઘટ અને જીવમાં એકત્વ સ્થાપિત કરતા હો તો સર્વ પદાર્થમાં એકત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સર્વ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, પણ તેવું જોવામાં આવતું નથી. આ રીતે જે હેતુ પૂર્વોક્ત હેતુથી પ્રાપ્ત દૂષણને દૂર કરે તે લૂષક હેતુ છે. બીજા પ્રકારે હેતુના ચાર ભેદઃ- (૧) પ્રત્યક્ષ :- ઈદ્રિયની સહાયતા વિના, આત્માથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષજ્ઞાન. તેમાં અવધિજ્ઞાન અને મનઃ પર્યવ જ્ઞાન તે વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ અને કેળવજ્ઞાન સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે.
ઈદ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે. લોકમાં ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે, તે વ્યવહારની અપેક્ષાએ પરોક્ષજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહ્યું છે. (૨) અનુમાન - લિંગ-હેતુના પ્રત્યક્ષ અને વ્યાપ્તિના સ્મરણથી સાધ્યનું જે જ્ઞાન થાય તેને અનુમાન કહે છે.
(૩) ઉપમાનઃ- જેના દ્વારા સાદગ્ધ પ્રતિપત્તિ (સમાનતાનું જ્ઞાન)થાય તે પ્રમાણને ઉપમાન પ્રમાણ કહે છે. જેમ કે 'આ ગાય રોઝ જેવી છે.' (૪) આગમ :- આખ પુરુષોના વચનો દ્વારા જે જ્ઞાન થાય તે આગમ. ઉપલક્ષણથી, કારણમાં કાર્યનો ઉપચાર કરી આપ્ત વચનોને પણ આગમ કહેવામાં આવે છે. ત્રીજા પ્રકારે હેતુના ચાર ભેદ – (૧) વિધિ સાધક ઉપલબ્ધિ હેતુ – સાધનના સદ્ભાવમાં અગ્નિરૂપ સાધ્યવાળો હેતુ. આ પર્વતમાં અગ્નિ છે. ધૂમ હોવાથી. અહીં ધુમાડા રૂપ હેતુમાં અગ્નિરૂપ સાધ્યનો સદ્ભાવ હોય છે. ૨) નિષેધ સાધક ઉપલબ્ધિ હેત - અગ્નિરૂપ સાધ્યના ભાવમાં અગ્નિ વિરુદ્ધ શીતાદિ સ્પર્શવાળો હેતુ હોતો નથી. અહીં અગ્નિ નથી, ધૂમ ન હોવાથી. આ ધુમાડારૂપ હેતુમાં અગ્નિ વિરુદ્ધ શીતળતા
Page #546
--------------------------------------------------------------------------
________________
૪૮૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
હોતી નથી. (૩) વિધિ સાધક અનુપલબ્ધિ હેતુ - અહીં અગ્નિ નથી. શીત સ્પર્શ હોવાથી અહીં શીત સ્પર્શ રૂપ હેતુમાં અગ્નિનો સદ્ભાવ નથી. (૪) નિષેધ સાધક અનુપલબ્ધિ હેતુ - અહીં સીસમ નથી. વૃક્ષનો અભાવ હોવાથી. અહીં વૃક્ષના અભાવ રૂપ હેતુમાં સીસમનો સદ્ભાવ નથી.
- આ ચાર પ્રકારના હેતુ કેવળ કથનનું વૈવિધ્ય પ્રગટ કરે છે. અવિનાભાવી સાધન વડે જ સાધ્યનું જ્ઞાન થઈ જાય છે.
હેતુના જે ત્રણ પ્રકારે વર્ગીકરણ દર્શાવ્યા છે. તેમાં પ્રથમ વર્ગીકરણમાં વાદકાળમાં પ્રયુક્ત હેતુનું કથન છે, બીજા વર્ગીકરણમાં પ્રમાણનું નિરૂપણ છે અને ત્રીજા વર્ગીકરણમાં અનુમાનના અંગભૂત હેતુનું કથન છે.
ગણિતના ચાર પ્રકાર :९८ चउव्विहे संखाणे पण्णत्ते, तं जहा- परिकम्मं, ववहारे, रज्जू, रासी । ભાવાર્થ :- ગણિતના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પરિકર્મ ગણિત(૨) વ્યવહાર ગણિત (૩) રજૂ ગણિત (૪) રાશિ ગણિત. વિવેચન :સંહા - જેમાં સંખ્યાનો પ્રયોગ થાય, ગણતરી કરવામાં આવે તેને ગણિત' કહે છે. (૧) પરિકર્મ :- ગુણાકાર, બાદબાકી, સરવાળો અને ભાગાકાર રૂ૫ ગણિત. (૨) વ્યવહાર:- મિશ્ર વગેરે અનેક પ્રકારનું ગણિત છે. (૩) રજૂ:- દોરડી, ફૂટપટ્ટી, ગજ વગેરેથી માપવા રૂપ ગણિત તે રજૂ ગણિત છે. (૪) રાશિ - વૈરાશિક, પંચરાશિક વગેરે રૂપ જે ગણિત તે રાશિ ગણિત છે.
અંધકાર ઉધોત કારક પદાર્થો :९९ अहोलोए णं चत्तारि अंधयारं करेंति, तं जहा- णरगा, णेरइया, पावाई कम्माइं, असुभा पोग्गला । ભાવાર્થ :- ચાર પદાર્થ અધો લોકમાં અંધકાર કરે છે, તે આ પ્રમાણે છે– (૧) નરક (૨) નૈરયિક (૩)
Page #547
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩.
[ ૪૮૩ |
પાપકર્મ (૪) અશુભ પુદ્ગલ. ૨૦૦ તિરિયો M વાર ૩mોય તિ ત નહીં- વ, સૂર, મળી, નોર્ડ | ભાવાર્થ :- ચાર પદાર્થ તિરછા લોકમાં ઉદ્યોત કરે છે, તે આ પ્રમાણે છે- (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) મણિ (૪) જ્યોતિ(અગ્નિ). १०१ उड्डलोए णं चत्तारि उज्जोयं करेंति तं जहा- देवा, देवीओ, विमाणा, आभरणा ।
ભાવાર્થ :- ચાર પદાર્થ ઉર્ધ્વલોકમાં ઉદ્યોત કરે છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ (૨) દેવીઓ (૩) વિમાન (૪) દેવ-દેવીઓના આભરણ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યાંધકારની પ્રમુખતાએ કથન છે. શુભ પુગલો પ્રકાશ કરે છે અને અશુભ પુદ્ગલો અંધકાર ફેલાવે છે. ત્રણલોકમાં પ્રકાશ અને અંધકાર થાય છે.
નારકી જીવોનાં શરીર અને નરકાવાસ અતિ કાળા વર્ણના હોવાના કારણે અંધકાર પ્રસારિત કરે છે.
દેવ દેવીના શરીર અતિ શુભવર્ણા હોવાથી પ્રકાશ પ્રસારિત કરે છે. દેવોના વિમાન અને આભૂષણો રત્નોના હોય તેથી પ્રકાશ કરનારા હોય તે સ્પષ્ટ છે.
રાત્રિમાં અશુભ પુદ્ગલ પરિણત થાય છે તેથી અંધકાર થાય છે. સૂર્યના આગમનથી તે અશુભ પુદગલ સંયોગવશાતુ શુભમાં પરિણત થઈ પ્રકાશ કરે છે. રાત્રિમાં પણ વીજળીનો પ્રકાશ થાય તો અંધકારના અશુભ પુદ્ગલ તક્ષણ શુભમાં પરિણત થઈ જાય છે અને સ્વીચ ઓફ કરતાં તે જ શુભ પુદ્ગલ અશુભમાં પરિણત થઈ જાય છે. આ રીતે અશુભ પુગલ અંધકાર અને શુભ પુદ્ગલ પ્રકાશ કરે છે.
કો
સ્થાન-૪ : ઉદેશક-૩ સંપૂર્ણ છે
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૮૪
શ્રી ઠાણાંગ સત્ર-૧
સ્થાન-૪
ઉદ્દેશક-૪
ઉદ્દેશક-૪
2
2
ભોગસુખ માટે ભટકતા પ્રાણીઓ :| १ चत्तारि पसप्पगा पण्णत्ता, तं जहा- अणुप्पण्णाणं भोगाणं उप्पाएत्ता एगे पसप्पए, पुव्वुप्पण्णाणं भोगाणं अविप्पओगेणं एगे पसप्पए, अणुप्पण्णाणं सोक्खाणं उप्पाइत्ता एगे पसप्पए, पुव्वुप्पण्णाणं सोक्खाणं अविप्पओगेणं एगे पसप्पए । ભાવાર્થ :- ચાર પ્રકારના પ્રસર્પક કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અનુત્પન્ન અથવા અપ્રાપ્ત ભોગોને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ પ્રાણી (૨) ઉત્પન્ન અથવા પ્રાપ્ત ભોગોના સંરક્ષણ માટે પ્રયત્નશીલ પ્રાણી (૩) અપ્રાપ્ત સુખોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ પ્રાણી (૪) પ્રાપ્ત સુખોને સંરક્ષણ માટે પ્રયત્નશીલ પ્રાણી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંસારના પ્રાણીઓની ચાર પ્રકારની મનોદશાનું દર્શન કરાવ્યું છે. પસMIT(પ્રસર્પ) - ઝ = પ્રઋર્ષેખ સન્તિ નચ્છન્તિ મોર્થ, શાનુદ્દેશ સંવન્તિ | ભોગાદિ માટે જે દેશ-વિદેશમાં સંચરણ કરે છે, ભટકે છે તેને અહીં પ્રસર્પક કહ્યા છે. બીજી રીતે જે આરંભ–પરિગ્રહમાં વિસ્તારને પ્રાપ્ત થાય, તેમાં ફેલાઈ જાય, ફસાઈ જાય તે પ્રસર્પક કહેવાય.
ઈદ્રિય દ્વારા જેનું સેવન થાય તે શબ્દાદિ વિષયોને ભોગ કહે છે. ભોગો માટે કે ભોગોના રક્ષણ માટે જીવો ન કરવાના કામ કરી પાપ કર્મોનો સંચય કરે છે. કર્મસંચય કરી જીવો સંસારમાં સંચરણ કરે છે. તેથી અહીં પ્રાણીઓને પણ પ્રસર્પક કહ્યા છે. ચાર ગતિના જીવોનો આહાર :| २ रइयाणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा- इंगालोवमे, मुम्मुरोवमे, सीयले, हिमसीयले । ભાવાર્થ :- નારકીનો આહાર ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) અંગાર સમ ઉષ્ણ (૨)
Page #549
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪.
[ ૪૮૫ ]
મુર્ખર સમ ઉષ્ણ (૩) શીતલ (૪) હિમશીતલ. | ३ तिरिक्खजोणियाणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा- कंकोवमे, बिलोवमे, पाणमंसोवमे, पुत्तमंसोवमे ।। ભાવાર્થ :- તિર્યંચ યોનિના જીવોનો આહાર ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) કંકોપમ (૨) બિલોપમ (૩) પાણ(ચંડાલોમાસોપમ (૪) પુત્રમાંtોપમ. | ४ मणुस्साणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा-असणे, पाणे, खाइमे, साइमे। ભાવાર્થ - મનુષ્યોનો આહાર ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે છે-(૧) અશન (૨) પાન (૩) ખાદિમ (૪) સ્વાદિમ. | ५ देवाणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा-वण्णमंते, गंधमंते, रसमंते, फासमते ।
ભાવાર્થ :- દેવોનો આહાર ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) વર્ણવાન (૨) ગંધવાન (૩) રસવાન (૪) સ્પર્શવાન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચારે ગતિના જીવોના આહારનું વૈવિધ્ય દર્શાવ્યું છે. તેઓનો આહાર ગત્યાનુસાર શુભ-અશુભ રૂપે હોય છે. નારકીનો આહાર:- નારકીઓનો આહાર તેઓની વેદનાની વૃદ્ધિ કરે તેવો હોય છે. (૧) અંગારોપમ = અંગાર જેવો અલ્પ– કાલીન દાહવાળો આહાર. (૨) મુક્રોપમ = મુર્ખર અગ્નિ જેવા દીર્ઘકાલીન દાહવાળો આહાર. (૩) શીતલ = શીત વેદના ઉત્પન્ન કરે તેવો આહાર. (૪) હિમશીતલ = અત્યંત શીત વેદના ઉત્પન્ન કરે તેવો આહાર.
જે નરકોમાં ઉષ્ણવેદના હોય ત્યાંના નારકીઓનો અંગારોપમ અને યુરોપમ પુદ્ગલોનો આહાર હોય છે. જે નરકોમાં શીત વેદના હોય ત્યાંના નારકીઓને શીતલ અને હિમશીતલ પુદ્ગલોનો આહાર હોય છે. પહેલી નરકથી પાંચમી નરકના ૧/૩ ભાગ સુધી ઉષ્ણવેદના અને પાંચમી નરકના ૨/૩ ભાગથી ૭મી નરક સુધી શીત વેદના હોય છે.
તિર્યંચોનો આહાર - તિર્યંચોનો આહાર અલ્પ સુખ અને બહુ દુઃખકર હોય છે. (૧) કંકોપમ = પચવામાં મુશ્કેલ પણ ખાવામાં સુખોત્પાદ, સુખપરિણામવાળો આહાર. આ આહાર કંક પક્ષીના આહાર જેવો હોવાથી તેને કંકોપમ કહે છે. (૨) બિલોપમ = જે આહાર ગળી જવામાં આવે, શીઘ્રતાથી ગળામાં
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૮૬
શ્રી ઠાણાગ સુત્ર-૧
ઉતરી જવાના કારણે જે આહાર રસાસ્વાદનો અનુભવ ન કરાવે તે. બિલમાં—દરમાં પ્રવેશ કરતાં દ્રવ્ય જેવો હોવાથી તે આહારને બિલોપમ કહેવાય છે. (૩) પાણમાં સોપમ = પાણ એટલે ચંડાલ. ચંડાલના માંસની જેમ તિર્યચનો આહાર ધૃણિત હોવાથી તે પાણમાં સોપમ કહેવાય છે. (૪) પુત્રમાં સોપમ = દુઃખે ખાઈ શકાય તેવો દુખાદ્ય આહાર. પુત્રના માંસ સાથે સરખાવવાના કારણે તે પુત્રમાંસોપમ કહેવાય છે. તિર્યંચનો આ ચાર પ્રકારનો આહાર ક્રમથી શુભ, સમ, અશુભ, અશુભતર હોય છે. આ ચાર પ્રકારમાં તિર્યંચના સમસ્ત પ્રકારના આહારનો સમાવેશ થાય છે.
મનુષ્યોનો આહાર :- મનુષ્યનો આહાર સુખકર હોવાની સાથે કંઈક દુઃખકર પણ નીવડે છે. (૧) અશન = અનાજ ધાન્યાદિ તથા સમસ્ત ભોજન સામગ્રી 'અશન' કહેવાય છે. (૨) પાન = શબ્દાર્થની અપેક્ષાએ દરેક પ્રકારના પીણા, પ્રવાહી પદાર્થ પણ કહેવાય પરંતુ સૈદ્ધાંતિક પરિભાષાનુસાર કેવળ પાણીને પણ કહેવાય છે. (૩) ખાદિમ = શબ્દાર્થની અપેક્ષાએ મીઠાઈ, મિષ્ટ ભોજન વગેરેને ખાદિમ કહે છે પરંતુ સિદ્ધાંતની અપેક્ષાએ ફળ, મેવા વગેરે ખાદિમ કહેવાય છે અને મીઠાઈ વગેરે અશનમાં સમાવિષ્ટ થાય છે. (૪) સ્વાદિમ = એલચી, તજ, લવિંગ વગેરે મુખવાસ સ્વાદિમ કહેવાય. આ ચારે આહાર પ્રશસ્ત–અપ્રશસ્ત બંને પ્રકારના વૈવિધ્યથી પૂર્ણ હોય છે.
દેવોનો આહાર - દેવનો આહાર તેના શરીરમાં સુખરૂપ પરિણમે છે. તેઓ પ્રશસ્ત વર્ણ, પ્રશસ્ત ગંધ, પ્રશસ્ત રસ અને પ્રશસ્ત સ્પર્શવાળા મનોભોગ્ય પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે.
જાતિ આશીવિષનું વિષચક્ષેત્ર :
६ चत्तारि जाइआसीविसा पण्णत्ता, तं जहा- विच्छुयजाइआसीविसे, मंडुक्क- जाइआसीविसे, उरगजाइआसीविसे, मणुस्सजाइआसीविसे ।
विच्छुयजाइआसीविसस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
पभू णं विच्छुयजाइआसीविसे अद्धभरहप्पमाणमेत्तं बोंदि विसेणं विसपरिणय विसट्टमाणिं करित्तए । विसए से विसट्ठताए, णो चेव णं संपईए करेंसु वा करेइ वा करिस्संति वा ।
मंडुक्कजाइआसीविसस्स पुच्छा ? पभू णं मंडुक्कजाइआसीविसे भरहप्पमाण मेत्तं बोदि विसेणं विसपरिणयं विसट्टमाणिं करित्तए । सेसं तं चेव जाव करिस्संति।
उरगजाइ पुच्छा ? पभू णं उरगजाइआसीविसे जंबुद्दीवपमाणमेत्तं बौदि । सेसं तं चेव जाव करिस्संति चेव ।
मणुस्सजाइ पुच्छा ? पभू णं मणुस्सजाइआसीविसे समयखेत्तपमाणमेत्तं
Page #551
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
|| ૪૮૭ ]
बोदि सेसं तं चेव जाव करिस्संति । ભાવાર્થ :- જાતિ (જન્મ)થી આશીવિષ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વૃશ્ચિક જાતિ આશીવિષ (૨) દેડકા જાતિ આશીવિષ (૩) સર્પ જાતિ આશીવિષ (૪) મનુષ્ય જાતિ આશીવિષ.
પ્રશ્ન- હે ભગવન્! વૃશ્ચિક જાતિનું આશીવિષ સામર્થ્ય કેટલું હોય છે?
ઉત્તર- જાતિ આશીવિષ વીંછી પોતાના વિષ પ્રભાવથી અર્ધભરતક્ષેત્ર જેવડા શરીરને વિષ પરિણત અને વિદલિત (નાશ) કરવા સમર્થ છે. આ તેનું સામર્થ્ય માત્ર છે. આ સામર્થ્યનો પ્રયોગ કદી કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
પ્રશ્ન – દેડકા જાતિના આશીવિષનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર– જાતિ આશીવિષ દેડકા પોતાના વિષના પ્રભાવે ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ પરિણત અને નાશ કરવા સમર્થ છે. આ સામર્થ્યનો પ્રયોગ કદી કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
પ્રશ્ન - હે ભગવન્! સર્પ જાતિના આશીવિષનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર- જાતિ આશીવિષ સર્પ પોતાના વિષના પ્રભાવે જંબૂદ્વીપ જેવડા (એક લાખ યોજનવાળા) શરીરને વિષ પરિણત અને નાશ કરવા સમર્થ છે. આ સામર્થ્યનો ઉપયોગ કદી કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
પ્રશ્ન –હે ભગવન્! મનુષ્ય જાતિના આશીવિષનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર– જાતિ આશીવિષ મનુષ્ય પોતાના વિષના પ્રભાવે અઢી દ્વીપ ક્ષેત્ર પ્રમાણ (૪૫ લાખ યોજન વિસ્તારવાળા) શરીરને વિષ પરિણત અને નાશ કરવા સમર્થ છે. આ સામર્થ્યનો પ્રયોગ કદી કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિષ યુક્ત જીવોની વિષ પ્રભાવ શક્તિને ક્ષેત્ર પરિમાણથી દર્શાવી છે. આશીવિષ:- આશી = દાઢ. જેની દાઢમાં વિષ હોય તે આશીવિષ કહેવાય છે. તેના બે પ્રકાર છે– કર્મથી આશીવિષ અને જાતિથી આશીવિષ.
કર્મ–આશીવિષ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ જીવોમાં હોય છે. કોઈ જીવ વિશેષ તપસ્યા આદિ કરે. તેના પ્રભાવે આશીવિષ લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે કર્મ–આશીવિષ કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં જાતિ આશીવિષનું કથન છે. અહીં ચાર પ્રકારના જાતિ આશીવિષનું સામર્થ્ય બતાવ્યું છે, તે ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ સમજવું, મધ્યમ કે જઘન્ય અપેક્ષાએ તે વિષ હીનાધિક અનેક પ્રકારનું હોય શકે છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
૪.
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
વ્યાધિ, ચિકિત્સા અને ચિકિત્સકના પ્રકાર :
૭ રબિષે વાહી પળત્તે, તેં નહીં- વાહ, પિત્તિ, સિંમિત્, સખ્ખિવાર્ । ભાવાર્થ :- ચાર પ્રકારની વ્યાધિ છે, તે આ પ્રમાણે છે– (૧) વાતજન્ય (૨) પિતજન્ય (૩) કફજન્ય (૪) સન્નિપાતજન્ય.
८ चउव्विहा तिगिच्छा पण्णत्ता, तं जहा - विज्जो ओसहाई आउरे परियारए । ભાવાર્થ :- ચિકિત્સાના ચાર અંગ છે, તે આ પ્રમાણે છે– (૧) વૈધ (૨) ઔષધ (૩) આતુર(રોગી) (૪) પરિચારક(પરિચર્યા કરનારા.)
९ चत्तारि तिगिच्छगा पण्णत्ता, तं जहा - आयतिगिच्छए णाममेगे णो पर तिगिच्छए, परतिगिच्छए णाममेगे णो आयतिगिच्छए, एगे आयतिगिच्छए वि परतिगिच्छए वि, एगे णो आयतिगिच्छए णो परतिगिच्छए ।
ભાવાર્થ :- ચિકિત્સક(વૈદ્ય) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સ્વ ચિકિત્સક હોય, પર ચિકિત્સક ન હોય. (૨) કોઈ પર ચિકિત્સક હોય, સ્વ ચિકિત્સક ન હોય. (૩) કોઈ સ્વ ચિકિત્સક અને પર ચિકિત્સક બંને હોય. (૪) કોઈ ન સ્વ ચિકિત્સક હોય, ન પર ચિકિત્સક હોય.
વિવેચન :
વાહી :- અશાતા વેદનીય કર્મના ઉદયથી વાત, પિત્ત, કફમાં વિષમતા જન્મે ત્યારે તેમાંથી રોગની ઉત્પત્તિ થાય, તેને વ્યાધિ(રોગ)કહે છે. રોગના ચાર અંગ કહ્યા છે—– (૧) વાયુના વિકારથી જે રોગ ઉત્પન્ન થાય તેને વાતજન્ય, (૨) પિત્તના વિકારથી જે રોગ થાય તે પિત્તજન્ય, (૩) કફના વિકારથી જે રોગ થાય તે કફજન્ય વ્યાધિ કહેવાય, (૪) વાત, પિત્ત, કફના મિશ્રવિકારથી જે રોગ થાય તે સન્નિપાત્ત જન્ય રોગ કહેવાય છે.
ત્તિનિચ્છા :- રોગને દૂર કરવા અથવા તેનો ઉપશમ કરવા જે ઉપચાર કરાય છે તેને ચિકિત્સા કહે છે. विज्जो :– વૈધ. જે રોગના કારણો અને તેના ઉપચારોને જાણે છે, તેને વૈદ્ય કહે છે, તેના ચાર લક્ષણ છે— (૧) દક્ષ– કોઈ પણ કાર્યને સુગમતાપૂર્વક, શીઘ્ર અને ચતુરાઈથી કરે તે. (૨) વિજ્ઞાત શાસ્ત્રાર્થ– આયુર્વેદ સંબંધી શાસ્ત્રોના પારગામી હોય. (૩) દૃષ્ટિકર્મા–ઉપચાર ક્રિયામાં તેનો અનુભવ હોય, રોગના લક્ષણો પરથી તેનું નિદાન કરી શકતા હોય. (૪) શુચિ– અંદર બહાર દરેક રીતે સ્વચ્છ હોય. રોગી પ્રતિ હિત અને મંગલ ભાવના હોય અને સ્વાર્થાધ ન હોય તેવા વૈદ્ય માનસિક રીતે શુચિ કહેવાય છે. પ્રેમથી રોગીના સમાચાર પૂછે, પ્રીતિથી તેને તપાસે, આશ્વાસન આપે વગેરે ગુણો સ્વભાવતઃ હોવા વૈધ માટે આવશ્યક છે.
Page #553
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૪૮૯
ઓસહાડું - ચિકિત્સાનું બીજું અંગ છે ઔષધ. તે પણ ચાર ગુણવાળું હોવું જોઈએ. જેમ કે- (૧) બહુકલ્પ- કોઈ ઔષધિ અનેક ઔષધિઓના સંમિશ્રણવાળી હોય અથવા તેના જુદા જુદા કલ્પ(કોર્સ)હોય છે. (૨) બહુગુણ– કોઈ ઔષધ અનેક ગુણોથી યુક્ત હોય અર્થાત્ એક જ ઔષધ અનેક રોગોને શાંત કરતી હોય છે. (૩) સંપન્ન- કેટલીક દવા નવી હોય, કેટલીક જૂની, કેટલીક દવા તુરંત અસર કરે તો કેટલીક દવા વિલંબથી, કેટલીક દવા મૂલ્યવાન હોય તો કેટલીક અલ્પમૂલ્યવાળી હોય, કેટલીક સુલભ તો કેટલીક દુર્લભ હોય છે. (૪) યોગ્ય- જે દવા જેને યોગ્ય હોય, જેની જેટલી માત્રા જરૂરી હોય તેટલી જ અપાય છે, તેથી ઓછી કે વધુ દેવાથી ફાયદો થતો નથી.
આયરે - રોગી. ચિકિત્સાનું ત્રીજું અંગ છે આતુર. ઉદ્વિગ્ન, બેચેન, વ્યાકુલ, દુઃખી, રોગી વ્યક્તિ આતુર કહેવાય છે. ઉપચાર કરાવનાર રોગીમાં ચાર ગુણ હોવા જરૂરી છે– (૧) આઢય– ધનવાન હોય તે જ પૂરી દવા કરી શકે. (૨) ભિષશ્વશ્ય- તે કોઈ ડૉકટર, હકીમ, વૈદ્યને વશીભૂત હોવો જોઈએ. દવા કરે તેની ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. (૩) જ્ઞાપક– રોગ કેમ થયો? તે વિષયને સ્પષ્ટ બતાવી શકે તે જ્ઞાપક કહેવાય. (૪) સત્ત્વવાન– રોગી વૈર્ય અને ઉત્સાહવાન હોવો જોઈએ.
પરિવાર :- પારિચારક. રોગીની સેવા કરે છે. તેના ચાર ગુણો છે. (૧) અનુરક્ત- રોગીનો હિતૈષી હોય. (૨) ચિ- રોગીનો હિતચિંતક અને મંગલ કામના કરનાર હોય. રોગી અને તેના પથારી આદિને, તેના સ્થાનને સ્વચ્છ રાખનારા હોય. (૩) દક્ષ– રોગીની સેવા કરવામાં ચતુર હોય. (૪) બુદ્ધિમાનું– દવા કયા સમયે, કેટલી અને કેવી રીતે આપવી, કેટલા માત્રામાં આપવી? તે બાબતોનો જાણકાર હોય તેમજ રોગીને પ્રસન્ન રાખે, રોગીનો અભિપ્રાય જાણે. તેવા પ્રકારની યોગ્યતા હોય.
શરીરમાં રોગ ઉત્પન્ન થાય તે દ્રવ્યરોગ કહેવાય અને અહીં દ્રવ્ય રોગની ચિકિત્સાનું વર્ણન કર્યું છે. આ દ્રવ્યરોગ ઔદારિક શરીરમાં થાય છે. વૈક્રિય અને આહારક શરીરમાં દ્રવ્યરોગ હોતા નથી.
દ્રવ્યરોગના કારણે ભાવ રોગ વધવા લાગે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદ આ ભાવ રોગ છે. તેનાથી કર્મ વ્યાધિ ઉત્પન્ન થાય છે. ઉપરોક્ત ભાવરોગ દૂર કરવા તપસ્યા કરવી, રસવિહીન આયંબિલનું તપ કરવું, ઊણોદરી કરવી, કાયોત્સર્ગ કરવો, નિર્દોષ આહારની ગવેષણા કરવી, નવ કલ્પી વિહાર કરવો, શાસ્ત્રોની સ્વાધ્યાય, પઠન-પાઠન આદિ કરવા. તેમ કરવાથી મોહનીય કર્મ ઉપશાંત થાય છે.
તિષ્ઠિVI :- દ્રવ્ય રોગ અને વિકાર વગેરે ભાવ રોગની ચિકિત્સા કરનાર ચિકિત્સક કહેવાય છે. સૂત્રમાં તેની ચૌભંગી કહી છે- જે પોતાના દ્રવ્ય–ભાવ રોગની ચિકિત્સા કરે તે આત્મ ચિકિત્સક અને અન્ય વ્યક્તિના દ્રવ્ય-ભાવ રોગની ચિકિત્સા કરે તે પર–ચિકિત્સક કહેવાય છે. તે જ રીતે અવશેષ ભંગ સમજવા. વ્રણ ચિકિત્સકની ચૌભંગીઓ :१० चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- वणकरे णाममेगे णो वणपरिमासी,
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૯૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
वणपरिमासी णाममेगे णो वणकरे, एगे वणकरे वि वणपरिमासी वि, एगे णो वणकरे णो वणपरिमासी । ભાવાર્થ :- પુરુષ(ત્રણ ચિકિત્સક) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ઘા કરી ચિકિત્સા કરે પણ પૂર્વ ઘાની શુદ્ધિ ન કરે. (૨) કોઈ પૂર્વ ઘાની શુદ્ધિ કરે પણ નવા ઘા કરી ચિકિત્સા ન કરે. (૩) કોઈ ઉભય પ્રકારે ચિકિત્સા કરે. (૪) કોઈ ઉભય પ્રકારે ઘણચિકિત્સા ન કરે, અન્ય પ્રકારે ચિકિત્સા કરે. ११ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- वणकरे णाममेगे णो वणसारक्खी, ૩મો
ભાવાર્થ :- પુરુષ(વ્રણ ચિકિત્સક)ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧)કોઈ ઘા કરી ચિકિત્સા કરે પરંતુ પૂર્વ ઘા પર પાટો બાંધવો વગેરે સંરક્ષણ ન કરે. આ રીતે ચારે ભંગ કહેવા.
|१२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- वणकरे णाममेगे णो वणसरोही, चउभगो।
ભાવાર્થ :- પુરુષ(વ્રણ ચિકિત્સક)ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) કોઈ ઘા કરી ચિકિત્સા કરે પણ પૂર્વ ઘાને રૂઝાવવાની ચિકિત્સા ન કરે વગેરે ચાર ભંગ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ ચિકિત્સા અંગે પ્રકાશ પાડ્યો છે.
વUR:- વણકર. વ્રણ-ઘા કરી ચિકિત્સા કરનાર. ચિકિત્સકના વિવિધ રૂ૫ દર્શાવ્યા છે.તે દ્રવ્યભાવ બંને અપેક્ષાએ ઘટિત થાય છે. પરુ, લોહી વગેરેને કાઢવા ઘા કરે તે દ્રવ્ય વણકર અને અતિચાર રૂપી વ્રણ કરનાર ભાવ વણકર કહેવાય છે.
વપરિમાણી - વ્રણપરામર્શી. વ્રણ-ઘાને, સ્પર્શ એટલે સાફ કરે. તે દ્રવ્યવણ પરામર્શી કહેવાય અને અતિચાર દોષોના સ્મરણ વડે સ્પર્શ-શુદ્ધિ કરે તે ભાવવ્રણ પરામર્શી કહેવાય છે.
વણસાલી - વ્રણ સંરક્ષક. ત્રણ– ઘા પર પાટો આદિ બાંધી તેની રક્ષા કરનાર દ્રવ્ય ત્રણ સંરક્ષક છે અને અતિચાર રૂપ વ્રણના કારણોને દૂર કરે તે ભાવવ્રણ સંરક્ષક છે. વાતરો:- ઔષધિ દ્વારા ત્રણ રહિત કરનાર. ઘા રૂઝવનાર દ્રવ્યવ્રણ સંરોહી છે અને પ્રાયશ્ચિત્ત દ્વારા અતિચારોની શુદ્ધિ કરનાર ભાવવ્રણ સંરોહી કહેવાય છે. ત્રણે ચૌભંગી સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
Page #555
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
૪૯૧
ત્રણ ચૌભંગીઓનું તાત્પર્ય - આ ત્રણ ચૌભંગીના બાર ભંગ ચિકિત્સકના જ છે. (૧) તેમાં કોઈ પરુ, લોહી વગેરે કાઢવા ઘા કરી ચિકિત્સા કરનાર હોય છે. (૨) કોઈ ઘા વાળા દર્દીની ચિકિત્સા કરનાર હોય છે અર્થાત્ જન્મીના જન્મને શુદ્ધ કરે, પાટો બાંધે કે ઘાને રૂઝવવાની ચિકિત્સા કરે. (૩) કોઈ ઉભય રીતે ચિકિત્સા કરે અર્થાત્ નવો ઘા કરી ચિકિત્સા કરે તથા પૂર્વ ઘા વાળા દર્દીની ચિકિત્સા પણ કરે. (૪) કોઈ બંને પ્રકારની ઘા સંબંધી ચિકિત્સા ન કરે. અન્ય રીતે એટલે ગોળી વગેરે દવાથી ઘાને રૂઝવે. રોગીને ઘા પર લગાડવા મલમ વગેરે આપે.
વ્રણ તથા પુરુષની ચૌભંગીઓ :१३ चत्तारि वणा पण्णत्ता, तं जहा- अंतोसल्ले णाममेगे णो बाहिंसल्ले, बाहिंसल्ले णाममेगे जो अंतोसल्ले, एगे अंतोसल्ले वि बाहिंसल्ले वि, एगे णो अंतोसल्ले णो बाहिंसल्ले ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अंतोसल्ले णाममेगे णो बाहिंसल्ले, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના વ્રણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ વ્રણ અંદરની પીડાવાળા હોય પણ બહારની પીડાવાળા ન હોય (૨) કોઈ વ્રણ બહારની પીડાવાળા હોય પણ અંદરની પીડાવાળા ન હોય (૩) કોઈ અંદર બહાર બંને પ્રકારની પીડાવાળા હોય (૪) કોઈ બંને પ્રકારની પીડાવાળા ન હોય માત્ર ત્રણ જ હોય.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ આંતરિક પીડા આપે, બાહ્ય પીડા ન આપે (૨) કોઈ પુરુષ બાહ્ય પીડા આપે પણ આંતરિક પીડા ન આપે (૩) કોઈ પુરુષ ઉભય પીડા આપે (૪) કોઈ પુરુષ એકેય પીડા ન આપે, તટસ્થ હોય. १४ चत्तारि वणा पण्णत्ता, तं जहा- अंतोदुढे णाममेगे णो बाहिंदुढे, चउभंगो।
एवमेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अंतोदुढे णाममेगे णो बाहिंदुढे, चउभंगो।
ભાવાર્થ :- વ્રણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ અંદરમાં વિકૃત હોય, બહાર નહીં (૨) કોઈ બહાર વિકૃત હોય, અંદરમાં નહીં (૩) કોઈ અંદર અને બહાર બંને વિકૃતિવાળા હોય (૪) કોઈ અંદર અને બહાર વિકૃતિ વિનાના હોય અર્થાત્ સુધારાની સ્થિતિમાં હોય.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ અંદરમાં વિકૃતિદ્વેષથી ભરેલા હોય પરંતુ બાહ્ય વ્યવહારમાં તેવા ન હોય (૨) કોઈ બહાર વિકૃત અને દ્વેષપૂર્ણ વ્યવહાર
Page #556
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૨ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
વાળા હોય પરંતુ તેના અંદરમાં કંઈ જ ન હોય (૩) કોઈ પુરુષ અંદર પણ વિકૃતિ–ષથી પૂર્ણ હોય અને તેનો વ્યવહાર પણ ‘ષ પૂર્ણ હોય (૪) કોઈ પુરુષ અંદર બહાર વિકૃતિ–ષથી રહિત તટસ્થ વ્યક્તિ હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણની અંદર-બહારની પીડાની તથા વિકૃતિની ઉપમાથી પુરુષના ચાર ભંગ કહ્યા છે.
ઘા વિવિધ પ્રકારના હોય છે. કોઈમાં અંદર ખરાબી કે પીડા હોય, તો કોઈમાં બહાર માત્ર ખરાબી કે પીડા હોય છે. કોઈ બંને પ્રકારની ખરાબીવાળા તો કોઈમાં ઘાની શરૂઆત કે અંતની આવસ્થા હોવાથી અંદર કે બહાર ખરાબી કે પીડા ન હોય. ત્રણ = ઘા, શલ્ય = પીડા, દુષ્ટ = ખરાબી.
પુરુષ પણ વિવિધ અને વિચિત્ર સ્વભાવવાળા હોય છે. કોઈનું મન કે હૃદય ખરાબ હોય અને કોઈનો વ્યવહાર ખરાબ હોય વગેરે સર્વ ભંગ સમજવા.
પ્રશંસનીય-અપ્રશંસનીય પુરુષની ચૌભંગીઓ - १५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सेयंसे णाममेगे सेयंसे, सेयंसे णाममेगे पावंसे, पावंसे णाममेगे सेयंसे, पावंसे णाममेगे पावंसे । ભાવાર્થ - ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પહેલાં સુંદર(પ્રશંસનીય) હોય પછી પણ પ્રશંસનીય રહે (૨) કોઈ પુરુષ પહેલાં સુંદર હોય પછી અસુંદરનિંદાપાત્ર થઈ જાય (૩) કોઈ પુરુષ પહેલાં અસુંદરનિંદાપાત્ર હોય અને પછી પ્રશંસનીય થઈ જાય. (૪) કોઈ પહેલાં અને પછી સદા નિંદનીય રહે. १६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सेयंसे णाममेगे सेयंसेत्ति सालिसए, सेयंसे णाममेगे पावंसेत्तिसालिसए । पावंसे णाममेगे सेयंसेत्ति सालिसए, पावंसे णाममेगे सेयंसेत्ति सालिसए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ ભાવથી શ્રેષ્ઠ હોય અને દ્રવ્યથી તથા વ્યવહારથી અન્યને શ્રેષ્ઠ જેવા લાગે (૨) કોઈ પુરુષ ભાવથી શ્રેષ્ઠ હોય પણ દ્રવ્યથી (વ્યવહારથી) અન્યને નિકૃષ્ટ પુરુષ જેવા લાગે (૩) કોઈ પુરુષ ભાવથી નિકૃષ્ટ હોય પરંતુ વ્યવહારથી અન્યને શ્રેષ્ઠ પુરુષ જેવા લાગે (૪) કોઈ પુરુષ ભાવથી પણ નિકૃષ્ટ હોય અને વ્યવહારથી પણ નિકૃષ્ટ પુરુષ જેવા જ લાગે. |१७ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सेयंसे णाममेगे सेयंसेइ मण्णइ,
Page #557
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૪૯૩.
सेयंसे णाममेगे पावंसेइ मण्णइ, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ શ્રેષ્ઠ હોય છે અને પોતે પોતાને કે અન્ય તેને શ્રેષ્ઠ માને છે. (૨) કોઈ પુરુષ શ્રેષ્ઠ હોય પરંતુ પોતે પોતાને કે અન્ય તેને નિકૃષ્ટ માને છે. (૩) કોઈ પુરુષ નિકૃષ્ટ હોય છે પરંતુ પોતે પોતાને કે અન્ય તેને શ્રેષ્ઠ માને છે. (૪) કોઈ પુરુષ નિકૃષ્ટ હોય અને પોતે પોતાને કે અન્ય તેને નિકૃષ્ટ માને છે. १८ चत्तारि पुरिसजाया पण्णता, तं जहा- सेयंसे णाममेगे सेयंसेत्तिसालिसए मण्णइ, सेयंसे णाममेगे पावंसेत्तिसालिसए मण्णइ । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ ભાવથી શ્રેષ્ઠ હોય અને વ્યવહારથી અન્ય તેને શ્રેષ્ઠ પુરુષ જેવા માને. (૨) કોઈ પુરુષ ભાવથી શ્રેષ્ઠ હોય અને વ્યવહારથી અન્ય તેને નિકષ્ટ પુરુષ જેવા માને. (૩) કોઈ પુરુષ ભાવથી નિકૃષ્ટ હોય અને વ્યવહારથી અન્ય તેને શ્રેષ્ઠ પુરુષ જેવા માને. (૪) કોઈ પુરુષ ભાવથી નિકૃષ્ટ હોય અને વ્યવહારથી અન્ય તેને નિકૃષ્ટ પુરુષ સમાન માને. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રેષ્ઠ અને નિકૃષ્ટ ભાવોની અપેક્ષાએ વ્યક્તિના વ્યક્તિત્ત્વનું વર્ણન છે. તેય(શ્રેયાન) – સમ્યકત્વ, જ્ઞાન, સમ્બોધ, સદાચરણ સજ્ઞાનના કારણે જે પ્રશંસ્ય હોય, શ્રેષ્ઠ હોય, સુંદર હોય તે. પાવ(પાપીયાન) - મિથ્યાત્વ, અજ્ઞાન દુરાચરણના કારણે જે અપ્રશંસ્ય-નીંદનીય હોય, નિકૃષ્ટ, અસુંદર હોય તે. મU૬:- સ્વયં પોતાને માને કે અન્ય તેને માને, આ રીતે મUા શબ્દથી બંને અર્થ થાય છે. કારણ કે HUM શબ્દના અન્યતે અથવા મને ગત બે રૂપ થાય છે. Rયત્તિ સરિતા - વ્યવહારથી (દ્રવ્યથી) અન્યને શ્રેષ્ઠ પુરુષની સદેશ જાણવા. સેયર સરિસા મUણ – સ્વયં પોતાને અથવા અન્ય તેને શ્રેષ્ઠ પુરુષની જેમ માને. ચારે ચૌભંગીઓ ભાવાર્થથી સ્પષ્ટ થઈ જાય છે. વક્તાની ચૌભંગીઓ - |१९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आघवइत्ता णाममेगे णो पविभावइत्ता, पविभावइत्ता णाममेगे णो आघवइत्ता, एगे आघवइत्ता वि
Page #558
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૪ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
पविभावइत्ता वि, एगे णो आघवइत्ता णो पविभावइत्ता । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ(શ્રમણ)પ્રવચન કરનાર વક્તા હોય પરંતુ શાસન પ્રભાવના કરનાર ન હોય (૨) કોઈ પ્રભાવના કરે પણ વ્યાખ્યાતા ન હોય (૩) કોઈ વ્યાખ્યાતા અને પ્રભાવક બંને હોય (૪) કોઈ બંને ન હોય, સામાન્ય પુરુષ હોય. | २० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आघवइत्ता णाममेगे णो उंछजीविसंपण्णे, उंछजीविसंपण्णे णाममेगे णो आघवइत्ता, एगे आघवइत्ता वि उंछजीविसंपण्णे वि, एगे णो आघवइत्ता णो उंछजीविसंपण्णे । ભાવાર્થ -પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આખ્યાપકન ઉંછજીવિકા સમ્પન્ન-કોઈ પુરુષ(શ્રમણ)વક્તા હોય પણ એષણાદિ સમિતિથી સંપન્ન ન હોય (૨) કોઈ શ્રમણ એષણા સમિતિ સંપન્ન હોય પણ વક્તા ન હોય (૩) કોઈ વક્તા પણ હોય અને એષણા સમિતિ સંપન્ન પણ હોય (૪) કોઈ શ્રમણ વક્તા પણ ન હોય અને એષણા સમિતિ સંપન્ન પણ ન હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રભાવકતા અને એષણા સમિતિના માધ્યમે વક્તાના વ્યક્તિત્વનું ચિત્ર અંકિત કર્યું છે. આવફા(આખ્યાપક) – પ્રવચન ઉપદેષ્ટા, સિદ્ધાંતનું વ્યાખ્યાન કરનાર, પ્રવચન પ્રજ્ઞાપક, વક્તા. વિભાવતા(પ્રવિભાવક) :- ટીકાકારે તેના બે સંસ્કૃત રૂપ બતાવ્યા છે. તેના બે અર્થ છે– ૧. ઉદાર ક્રિયાદિથી કે બુદ્ધિમત્તાથી શાસનની પ્રભાવના કરનાર. (૨) વિવેચક–પ્રવચનના અર્થ પરમાર્થનું વિવેચન કરનાર. તાત્પર્ય એ છે કે વક્તા- આચારવાન, શાસન પ્રભાવક અને વિવેચક હોવા જોઈએ. ૩છનવી :- અનેક ઘેરથી થોડી-થોડી ભિક્ષા લેવાને ઉછજીવિકા કહે છે. ગૌચરી–માધુકરી વૃત્તિથી ભિક્ષા મેળવવાને ઉછજીવિકા કહે છે.આ ચૌભંગીનું તાત્પર્ય એ છે કે શ્રમણ કોઈ વક્તા હોય અને કોઈન પણ હોય. કોઈ શુદ્ધ ગવેષક હોય અને ન પણ હોય. વિવિધ રુચિ અને કર્મોદય તથા કર્મક્ષયોપશમના કારણે સાધકોમાં આ પ્રકારની વિવિધતા હોય છે. વૃક્ષની વિશેષતાઓ :
२१ चउव्विहा रुक्खविगुव्वणा पण्णत्ता, तं जहा- पवालत्ताए, पत्तत्ताए, पुप्फत्ताए, फलत्ताए। ભાવાર્થ :- વૃક્ષની વિક્ર્વણા (વિક્રિયા) ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રવાલ(કૂપ)
Page #559
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
રૂપે (૨) પત્ર રૂપે (૩) પુષ્પ રૂપે (૪) ફળ રૂપે.
વિવેચન :
૪૯૫
વૃક્ષમાં પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળની જે ઉત્પત્તિ થાય છે અર્થાત્ પ્રવાલ, પત્ર વગેરે નવા નવા રૂપો સર્જાય છે, તેને પ્રસ્તુત સૂત્રમાં વૃક્ષની વિકુવર્ણા કહી છે. આ વિષુવર્ણા ઔદારિક શરીરની જ છે, વૈક્રિય શરીરની અપેક્ષાએ નથી. વૃક્ષમાં ચાર પ્રકારે વિશેષતા સર્જાય છે. પ્રવાલ—કૂંપળ ફૂટે, તેમાંથી પત્ર નિપજે, પુષ્પ ખીલે અને ફળ બેસે. તેનાથી વૃક્ષ વિભૂષિત બને છે, શોભી ઉઠે છે.
ચારગતિમાં વાદી સમવસરણ :
२२ चत्तारि वादिसमोसरणा पण्णत्ता, तं जहा - किरियावादी, अकिरियावादी, अण्णाणियावादी वेणइयावादी ।
णेरइयाणं चत्तारि वादिसमोसरणा पण्णत्ता, तं जहा- किरियावादी जाव वेणइयावादी । एवं असुरकुमाराणं वि जाव थणियकुमाराणं । एवं विगलिंदियवज्जं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- વાદીઓના ચાર સમવસરણ(સમુદાય) કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રિયાવાદી (૨) અક્રિયાવાદી (૩) અજ્ઞાનવાદી (૪) વિનયવાદી.
નારકીના ચાર સમવસરણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રિયાવાદી (૨) અક્રિયાવાદી (૩) અજ્ઞાનવાદી (૪) વિનયવાદી.
તે જ રીતે અસુરકુમા૨થી સ્તનિતકુમાર સુધી ચાર–ચાર વાદી સમવસરણ છે. તે જ રીતે વિક્લેન્દ્રિયોને(એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધી)છોડીને વૈમાનિક સુધીના સર્વ દંડકોના ચાર–ચાર સમવસરણ
જાણવા.
વિવેચન :
વાપી :– સામાન્યરૂપે દર્શન શાસ્ત્રમાં સભામાં વાદ કરનારને વાદી કહે છે પરંતુ અહીં વાદનો અર્થ છે કથન, મત, સિદ્ધાંત વગેરે અને વાદીનો અર્થ છે તે મત, સિદ્ધાંત વગેરેને સ્વીકારનાર.
બિરિયાવાડી :- જીવ, અજીવ આદિ તત્ત્વને અને પુણ્ય, પાપ, બંધ આદિ ક્રિયાઓના સિદ્ધાંતને, અસ્તિત્વને સ્વીકારનાર ક્રિયાવાદી કહેવાય છે. તેના સમુદાયને ક્રિયાવાદી સમવસરણ કહે છે.
અજિરિયાવાડી :– જીવાદિ તત્ત્વોનો અને તેની ક્રિયાઓનો અસ્વીકાર કરનારને અક્રિયાવાદી,
Page #560
--------------------------------------------------------------------------
________________
૪૯૬]
શ્રી ઠાણાંગ સત્ર-૧
નાસ્તિકવાદી કહે છે. તેના સમુદાયને અક્રિયાવાદી સમવસરણ કહે છે. માળિયા -અજ્ઞાન જ શ્રેષ્ઠ છે, સુખ–શાંતિનું કારણ છે; તેવા સિદ્ધાંતને, વાદને માનનારા અજ્ઞાનવાદી કહેવાય છે. વેપડ્યા – વિનય એ જ મોક્ષ પ્રાપ્તિનું કારણ છે, તેવા સિદ્ધાંતને, વાદને માનનારા વિનયવાદી કહેવાય છે.
૨૪ દંડકમાંથી, પાંચ એકેન્દ્રિય અને ત્રણ વિક્લેન્દ્રિયના ૮દંડક વર્જીને શેષ સંજ્ઞી પંચેન્દ્રિયના ૧૬ દંડકમાં આ ચારે પ્રકારના સમવસરણ હોય છે. વિકલેન્દ્રિય શબ્દ દ્વારા વિક્લ ઈદ્રિયવાન એકેન્દ્રિય તથા બેઈદ્રિયાદિનું વર્જન કર્યુ છે. સંજ્ઞીના આ ૧૬દંડકમાં જે અસંજ્ઞી જીવો હોય છે તેમાં પણ આ ચાર સમવસરણ હોતા નથી.
ચારે ગતિના આ ૧૬ દંડકમાં મિથ્યાષ્ટિની અપેક્ષાએ ત્રણ સમવસરણ અને સમ્યગુદષ્ટિની અપેક્ષાએ એક ક્રિયાવાદી સમવસરણનું અસ્તિત્વ કહ્યું છે. મેઘ તથા પુરુષની ચૌભંગીઓ :२३ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- गज्जित्ता णाममेगे णो वासित्ता, वासित्ता णाममेगे णो गज्जित्ता, एगे गज्जित्तावि वासित्तावि, एगे णो गज्जित्ता णो वासित्ता । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गज्जित्ता णाममेगे णो वासित्ता, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
મેઘ ૧. કોઈ ગાજે પણ વરસે નહીં. ૨. કોઈ વરસે પણ ગાજે નહીં. ૩. કોઈ ગાજે અને વરસે. ૪. કોઈ ગાજે પણ નહીં અને વરસે પણ નહીં.
પુરુષ ૧. કોઈ ઉદ્ઘોષણા કરે પણ કાર્ય ન કરે. ૨. કોઈ કાર્ય કરે પણ ઘોષણા ન કરે. ૩. કોઈ ઘોષણા કરે અને કાર્ય પણ કરે. ૪. કોઈ ઘોષણા કરે નહીં અને કાર્ય પણ કરે નહીં.
२४ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- गज्जित्ता णाममेगे णो विज्जुयाइत्ता, चउभंगो। एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गज्जित्ता णाममेगे णो विज्जुयाइत्ता, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
Page #561
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪ .
મેઘ
પુરુષ ૧. કોઈ ગાજે પણ ચમકે નહીં.(વીજળી ન થાય). ૧. કોઈ ઉદ્યોષણા કરે પણ આડંબર ન કરે. ૨. કોઈ ચમકે પણ ગાજે નહીં.
૨. કોઈ આડંબર કરે પણ ઘોષણા ન કરે. ૩. કોઈ ગાજે અને ચમકે.
૩. કોઈ ઘોષણા અને આડંબર બંને કરે. ૪. કોઈ ગાજે પણ નહીં ચમકે પણ નહીં. ૪. કોઈ ઘોષણા અને આડંબર બંને કરે નહીં. २५ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- वासित्ता णाममेगे णो विज्जुयाइत्ता, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- वासित्ता णाममेगे णो विज्जुयाइत्ता, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
મેઘ
પુરુષ ૧. કોઈ વરસે પણ ચમકે નહીં.
૧. કોઈ દાનાદિ આપે પણ દેખાવ ન કરે. ૨. કોઈ ચમકે પણ વરસે નહીં
૨. કોઈ દેખાવ કરે પણ દાનાદિ આપે નહીં. ૩. કોઈ વરસે અને ચમકે.
૩. કોઈ દાનાદિ કરે અને દેખાવ પણ કરે. ૪. કોઈ વરસે પણ નહીં અને ચમકે પણ નહીં ૪. કોઈ ન દાનાદિ કરે ન દેખાવ કરે. |२६ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- कालवासी णाममेगे णो अकालवासी, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- कालवासी णाममेगे णो अकालवासी, चउभंगो । ભાવાર્થ - ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેમેઘ
પુરુષ ૧. કોઈ સમયે વરસે, અસમયમાં ન વરસે. ૧. કોઈ સમયે દાન આપે, અસમયે ન આપે. ૨. કોઈ અસમયમાં વરસે, સમયે ન વરસે. ૨. કોઈ અસમયે દાન આપે, સમયે ન આપે. ૩. કોઈ સમય, અસમય બંનેમાં વરસે. ૩. કોઈ સમય, અસમય બંનેમાં દાન આપે. ૪. કોઈ સમય કે અસમયમાં વરસે જ નહીં. ૪. કોઈ સમયે અસમયે ક્યારે ય દાન ન આપે. |२७ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- खेत्तवासी णाममेगे णो अखेत्तवासी, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- खेत्तवासी णाममेगे
Page #562
--------------------------------------------------------------------------
________________
૪૯૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
णो अखेत्तवासी, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
મેઘ
પુરુષ ૧. કોઈ યોગ્યક્ષેત્રમાં વરસે, અયોગ્યમાં ન વરસે. ૧. કોઈ યોગ્યને દાન આપે,અયોગ્યને ન આપે. ૨. કોઈ અયોગ્યક્ષેત્રમાં વરસે, યોગ્યમાં ન વરસે. ૨. કોઈ અયોગ્યને દાન આપે, યોગ્યને ન આપે. ૩. કોઈ યોગ્ય-અયોગ્ય બંને ક્ષેત્રમાં વરસે. ૩. કોઈ યોગ્ય-અયોગ્ય બનેને દાન આપે. ૪. કોઈ યોગ્ય કે અયોગ્ય ક્યાંય ન વરસે. ૪. કોઈ યોગ્ય કે અયોગ્ય કોઈને પણ દાન ન આપે. | २८ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- जणइत्ता णाममेगे णो णिम्मवइत्ता, णिम्मवइत्ता णाममेगे णो जणइत्ता, एगे जणइत्ता वि णिम्मवइत्ता वि, एगे णो जणइत्ता णो णिम्मवइत्ता ।
एवामेव चत्तारि अम्मापियरो पण्णत्ता, तं जहा- जणइत्ता णाममेगे णो fમ્મ– વફત્તા, ૨૩મનો ! ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના માતાપિતા કહ્યા છે, તે આ પ્રમાણે
મેઘ
માતા-પિતા ૧. કોઈ બીજને અંકુરિત કરે પણ ધાન્ય નિષ્પન્ન ન કરે. ૧. કોઈ સંતાનને જન્મ આપે પણ ભરણપોષણ ન કરે ૨. કોઈ ધાન્યને નિષ્પન્ન કરે પણ બીજને અંકુરિત ન કરે. ૨. કોઈ સંતાનનું ભરણપોષણ કરે પણ જન્મ ન આપે. ૩. કોઈ બીજને પણ અંકુરિત કરે અને ધાન્યને પણ ૩. કોઈ સંતાનને જન્મ પણ આપે અને ભરણપોષણ નિષ્પન્ન કરે.
પણ કરે. ૪. કોઈ બીજને અંકુરિત પણ ન કરે અને ધાન્યને ૪. કોઈ સંતાનને જન્મ પણ ન આપે અને ભરણપોષણ નિષ્પન્ન પણ ન કરે.
પણ ન કરે. २९ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- देसवासी णाममेगे णो सव्ववासी, चउभंगो। एवामेव चत्तारि रायाणो पण्णत्ता, तं जहा- देसाहिवइ णाममेगे णो सव्वाहिवइ, चउभगो । ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના રાજા કહ્યા છે, તે આ પ્રમાણે છે
Page #563
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
મેઘ
૧. કોઈ દેશ ક્ષેત્રવર્ષી હોય, સર્વ ક્ષેત્રવર્ષી નહીં. ૨. કોઈ સર્વવર્ષી હોય, દેશવર્ષી ન હોય.
૩. કોઈ દેશવર્ષી, સર્વવર્ષી બંને હોય. ૪. કોઈ ન દેશવર્ષી હોય, ન સર્વવર્ષી હોય.
૪૯૯
રાજા
૧. કોઈ દેશાધિપતિ હોય, સર્વાધિપતિ નહીં. ૨. કોઈ સર્વાધિપતિ હોય, દેશાધિપતિ ન હોય.
૩. કોઈ દેશાધિપતિ અને સર્વાધિપતિ બંને હોય.
૪. કોઈ ન દેશાધિપતિ હોય, ન સર્વાધિપતિ હોય.
૨૦ વત્તાી મેહા પળત્તા, તં બહા- પુનવલસંવરૃપ, પખ્તુળે, ગૌમૂ, નિમ્મે 1
पुक्खलसंवट्टए णं महामेहे एगेणं वासेणं दसवाससहस्साइं भावेइ । पज्जुण्णे णं महामेहे एगेणं वासेणं दसवाससयाइं भावेइ । जीमूए णं महामेहे एगेणं वासेणं दसवासाइं भावेइ । जिम्मे णं महामेहे बहूहिं वासेहिं एगं वासं भावेइ वा ण वा भावेइ ।
ભાવાર્થ : – મેઘ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પુષ્કરાવર્ત્ત મેઘ (૨) પદ્યુમ્ન મેઘ (૩) જીમૂત મેઘ (૪) જિમ્ડ મેઘ.
(૧) પુષ્કરાવર્ત મેઘ એકવાર વરસે તો ભૂમિ દશ હજાર વર્ષ સુધી સ્નિગ્ધ, ઉપજાઉ રહે. (૨) પદ્યુમ્ન મહામેઘ એકવાર વરસે તો ભૂમિ એક હજાર વર્ષ સુધી સ્નિગ્ધ, ઉપજાઉ રહે. (૩) જીમૂત મહામેઘ એકવાર વરસે તો ભૂમિ દસ વર્ષ સુધી સ્નિગ્ધ રહે. (૪) જિમ્પ મહામેઘ ઘણી વાર વરસે ત્યારે ભૂમિ એક વર્ષ સુધી સ્નિગ્ધ રહે અથવા ન પણ રહે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મેઘ સ્વભાવની વિભિન્નતા દ્વારા મનુષ્ય સ્વભાવની વિભિન્નતાઓ અને વિશેષતાઓ આઠ ચૌભંગીઓ દ્વારા વર્ણવી છે.
૧. મેઘ ગર્જના, વર્ષા :– કેટલાક મેઘ ગર્જે પણ વરસે નહીં. કેટલાક મેઘ વરસે પણ ગર્જે નહીં.તેમ કેટલાક મનુષ્યો દાન, જ્ઞાન, અનુષ્ઠાનોની વાતો કરે, ઘોષણા કરે પણ દાનાદિ આપી વરસે નહીં.
૨. મેઘ ગર્જના, ચમકારો :– કેટલાક મેઘ ગર્જે પણ તેમાં વીજળીના ચમકારા ન હોય, કેટલાક મેઘ ચમકારા કરે પણ ગર્જે નહીં. તેમ કેટલાક મનુષ્ય દાનાદિની ઘોષણા કરે અને આપવાનો દેખાવ– આડંબર કરે પણ આપે નહીં.
૩. મેઘ ચમકારા, વર્ષા :– કેટલાક મેઘ વરસે પણ ચમકારા ન કરે, કેટલાક મેઘ ચમકે પણ વરસે નહીં. તેમ કેટલાક મનુષ્યો દાનાદિ આપે પણ આડંબરન કરે. કેટલાક આપવાનો આડંબર કરે પણ આપે નહીં.
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૦૦]
શ્રી ઠાણાગ સુત્ર-૧
૪. મેઘ કાળ–અકાળ વર્ષા - કેટલાક મેઘ વર્ષા ઋતુમાં–કાળમાં વરસે, અકાળમાં ન વરસે તેમ કેટલાક પુરુષ પર્યાદિના સમયે દાનાદિ આપે પણ અપર્યાદિના સમયે દાનાદિ ન આપે. ૫. મેઘ ક્ષેત્ર-અક્ષેત્ર વષ :- કેટલાક મેઘ ફળદ્રુપ જમીન પર વરસે, ઉખર જમીન પર ન વરસે તેમ કેટલાક દાન, જ્ઞાન વગેરે પાત્રને આપે, અપાત્રને ન આપે.
૬. મેઘ ધાન્ય જનક-નિર્માપક - કેટલાક મેઘ અનાજ ઉત્પન્ન કરે પણ પાક ન આપે. કેટલાક પાક આપે પણ અનાજ ઉત્પન્ન ન કરે. તેમ કેટલાક માતા પિતા સંતાનને જન્મ આપે પણ તેનું ભરણ-પોષણ ન કરે. કેટલાક માતા પિતા સંતાનનું ભરણ-પોષણ કરે પણ તેના જનક ન હોય અર્થાતુ અન્યના બાળકને ગોદ લઈ ભરણપોષણ કરે છે. ૭. મેઘ દેશવર્ષી સર્વવર્ષી :- કેટલાક મેઘ એકાદ દેશમાં વરસે. સર્વદેશમાં ન વરસે. કેટલાક મેઘ સર્વ દેશમાં વરસે, એકાદ દેશમાં ન વરસે. કેટલાક રાજા એકાદ દેશના અધિપતિ હોય, સર્વ દેશના અધિપતિ ન હોય. કેટલાક રાજા સર્વ દેશના અધિપતિ હોય, તો કેટલાક રાજા એક દેશ કે સર્વ દેશના અધિપતિ હોતા નથી, કેવળ નામ માત્રના રાજા હોય છે અર્થાત્ રાજ્ય ભ્રષ્ટ કે ભૂતપૂર્વ રાજા હોય છે. ૮. પુષ્કરાવર્તાદિ મેઘ – સૂત્રમાં પુષ્કરાવર્ત આદિ મેઘોની સમાન ચાર પ્રકારના પુરુષનો કોઈ ઉલ્લેખ નથી તથાપિ ટીકાકારે ચાર પ્રકારના મેઘ સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. યથા
(૧) કોઈ દાતા કે ઉપદેષ્ટા પુરુષ પુષ્પરાવર્ત મેઘ સમાન અતિ દીર્ઘકાલ પર્યત યાચક કે જિજ્ઞાસુને તૃપ્ત કરે છે. (૨) કોઈ દાતા કે ઉપદેષ્ટા પુરુષ પદ્યુમ્ન મેઘ સમાન દીર્ઘકાલ પર્યત યાચક કે જિજ્ઞાસુને તૃપ્ત કરે છે. (૩) કોઈ દાતા કે ઉપદેષ્ટા પુરુષ જીમૂત મેઘ સમાન કેટલાક વર્ષો સુધી યાચક કે જિજ્ઞાસુને તૃપ્ત
કોઈ દાતા કે ઉપદેષ્ટા પુરુષ જિલ્ડ મેઘ સમાન યાચક કે જિજ્ઞાસુને તૃપ્ત કરે અથવા ન પણ કરે.
ચારે પ્રકારના મેઘનો પ્રભાવ ઉત્તરોત્તર અલ્પ થતો જાય છે, તેમ દાતા અને ઉપદેષ્ટાના દાન અને ઉપદેશનો પ્રભાવ ઓછો થતો જાય છે.
મેઘની આઠ ચૌભંગીઓનું તાત્પર્ય - પ્રથમ ત્રણ ચૌભંગીઓમાં સમજાવ્યું છે કે વાદળાઓના પરસ્પર ટકરાવાથી ગાજ, વીજ અને વૃષ્ટિ થાય છે પરંતુ તેમાં કોઈ એકાંત નિયમ નથી કે ગર્જના થાય તો જ વીજળી થાય અને વીજળી થાય તો જ વૃષ્ટિ થાય. ગર્જના કે વીજળી ન હોય તોપણ વૃષ્ટિ થઈ શકે છે. આ રીતે પ્રસ્તુત સુત્રોને જોતાં મેઘ ગર્જના, વિજળી, વર્ષા થવા ન થવા સંબંધી સર્વ વિકલ્પો થાય છે.
ચોથી ચૌભંગીમાં સમયસર વરસનાર વાદળા અને પાંચમી ચૌભંગીમાં યોગ્ય ઉપજાઉ ક્ષેત્રમાં વરસવાનું કથન છે. છઠ્ઠી ચૌભંગીમાં દર્શાવ્યું છે કે કોઈ વાદળાઓ એવી રીતે કે એવા સમયે વરસે કે તે બીજને અંકુરિત કરી શકે. કોઈ વાદળા એવી રીતે વરસે કે તે બીજને અંકુરિત ન કરી શકે તેમજ કોઈ વાદળા ધાન્ય નિષ્પન્ન કરે, કોઈ ન કરે.
Page #565
--------------------------------------------------------------------------
________________
સ્થાન-૪: ઉદ્દેશક-૪ .
| ૫૦૧ |
સાતમી ચૌભંગી દ્વારા સમજાવ્યું છે કે કોઈ વાદળા ઓછા હોવાથી તે અલ્પષેત્રમાં વરસે છે અને કોઈ વિસ્તૃત ક્ષેત્રમાં વરસે, સર્વત્ર વરસે. આઠમી ચૌભંગીમાં ચાર પ્રકારના મેઘના નામ બતાવ્યા છે અને તે મેઘના વરસવાથી ભૂમિ કેટલા કાળ સુધી ઉપજાઉ બની રહે તે તેનું કથન કર્યુ છે.
- આ આઠમાંથી છ ચૌભંગીઓમાં પુરુષની તુલના કરી, તેની યોગ્યતા અને સ્વભાવને વિસ્તારથી પ્રગટ કર્યા છે. સાતમી ચૌભંગીમાં માતાપિતા સંબંધી ભાવો રજૂ કર્યા છે અને આઠમી ચૌભંગીમાં રાજાના અલ્પષેત્ર અને વિસ્તતક્ષેત્ર,એક ક્ષેત્ર અને સર્વ ક્ષેત્ર, એક દેશ અને સર્વ દેશ, એક વિભાગ અને સર્વ વિભાગની અપેક્ષાએ આધિપત્યનું કથન કર્યું છે.
કરંડીયાની ઉપમાથી આચાર્યના ચાર પ્રકાર :३१ चत्तारि करंडगा पण्णत्ता,तं जहा-सोवागकरंडए, वेसियाकरंडए, गाहावइकरंडए, रायकरंडए ।
एवामेव चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- सोवागकरंडगसमाणे, वेसिया- करंडगसमाणे, गाहावइकरंडगसमाणे, रायकरंडगसमाणे । ભાવાર્થ :- ચાર પ્રકારના કરંડીયા અને તે સમાન ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, તે આ પ્રમાણે છેકરંડીયો
આચાર્ય ૧. ચાંડાલનો.
૧. ચાંડાલના કરંડક સમ. ૨. વેશ્યાનો.
૨. વેશ્યાના કરંડક સમ. ૩. ગૃહપતિ(શ્રેષ્ઠી)નો.
૩. શ્રેષ્ઠીના કરંડક સમ. ૪. રાજાનો.
૪. રાજાના કરંડક સમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કરંડીયાની ઉપમા દ્વારા આચાર્યની વિભિન્ન કોટિઓનું પ્રતિપાદન કર્યું છે. કરંડક :- વસ્ત્ર, આભરણ તથા જીવન ઉપયોગી વસ્તુ રાખવાનું એક પ્રકારનું પાત્ર. તે વાંસ, નેતર આદિથી ગૂંથીને બનાવાય છે. જેની ઊંચાઈ કરતાં પહોળાઈ વધુ હોય છે, તેને કરંડીયો કહે છે. જોવા ૦૨૬૫ - શ્વપાક = ચાંડાલ, ચમાર, ચમારના કરંડીયામાં ચામડાના ટુકડા તથા ચામડા કાપવાના ઉપકરણો વગેરે રહે, તેથી તે કરંડીયો સાર રહિત હોય છે. શ્વપાક કરંડક જેવા આચાર્ય શ્રુત વિકલ અને આચાર વિકલ હોય છે. તેથી તેઓ સાર રહિત હોય છે. વેસિવ :–વેશ્યાનો કરંડીયો લાખ યુક્ત સોનાના આભરણથી ભરેલો હોય છે. પ્રથમ કરંડીયાની
Page #566
--------------------------------------------------------------------------
________________
| ૫૦૨]
શ્રી ઠાણાગ સુત્ર-૧
તુલનાએ તે કાંઈક સાર યુક્ત કહેવાય. વેશ્યાના કરંડક જેવા આચાર્ય અલ્પશ્રુત હોવા છતાં વચન ચાતુર્યથી મુગ્ધ જનોને પ્રભાવિત કરે છે. THહવફા - ગાથાપતિ, ગૃહપતિ, ગૃહસ્થ, શેઠનો કરંડીયો, વિશિષ્ટ પ્રકારના મણિ, મોતી, સુવર્ણાભરણોથી ભરેલો હોય છે. ગૃહપતિનો સુવર્ણ કરંડક સારતર હોય છે. ગૃહપતિ કરંડક જેવા આચાર્ય
સ્વ–પર સિદ્ધાંતના જ્ઞાતા અને ચારિત્ર સંપન્ન હોય છે. રજરંકુ :- અમુલ્ય રત્નોના કારણે રાજાનો કરંડીયો સારતમ હોય છે. રાજ કરંડક જેવા આચાર્ય સર્વગુણ સંપન્ન હોય છે. વૃક્ષ અને આચાર્યની ચૌભંગીઓ - |३२ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- साले णाममेगे सालपरियाए, साले णाममेगे एरंड परियाए, एरंडे णाममेगे सालपरियाए, एरंडे णाममेगे एरंडपरियाए । एवामेव चत्तारि आयरिया पण्णत्ता, तंजहा-साले णाममेगे सालपरियाए, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, તે આ પ્રમાણે છે
આચાર્ય ૧. કોઈ જાતિવાન હોય અને વિશાળ છાયા
૧. કોઈ પ્રસિદ્ધ, વિખ્યાત ગચ્છવાળા હોય અને જ્ઞાન વાળા હોય.
તથા આચારથી પ્રભાવશાળી હોય. ૨. કોઈ જાતિવાન હોય પણ છાયાદિ ન હોય. ૨. કોઈ વિખ્યાત ગચ્છવાન હોય પણ તેના આચારનો
પ્રભાવ ન હોય. ૩. કોઈ જાતિવાન ન હોય પણ વિશાળ છાયાદિ- ૩. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય પણ આચારાદિથી વાળા હોય.
પ્રભાવશાળી હોય. ૪. કોઈ જાતિવાન પણ ન હોય અને છાયાદિ ૪. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય અને આચારાદિથી પણ ન હોય.
પણ પ્રભાવહીન હોય. |३३ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- साले णाममेगे सालपरिवारे, चउभंगो। एवामेव चत्तारि आयरिया पण्णत्ता,तं जहा-साले णाममेगे सालपरिवारे चउभंगो।
सालदुम मज्झयारे, जह साले णाम होइ दुमराया । इय सुंदर आयरिए, सुंदर सीसे मुणेयव्वे ॥ १ ॥ एरंड मज्झयारे, जह साले णाम होइ दुमराया । इय सुंदर आयरिए, मंगुल सीसे मुणेयव्वे ॥ २ ॥
વૃક્ષ
Page #567
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૦૩.
सालदुम मज्झयारे, एरंडे णाम होइ दुमराया । इय मंगुल आयरिए, सुंदर सीसे मुणेयव्वे ॥ ३ ॥ एरंड मज्झयारे, एरंडे णाम होइ दुमराया ।
इय मंगुल आयरिए, मंगुल सीसे मुणेयव्वे ॥ ४ ॥ ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, તે આ પ્રમાણે છે. વૃક્ષ
આચાર્ય ૧. કોઈ જાતિવાન હોય અને જાતિવાન
૧. કોઈ પ્રસિદ્ધ ગચ્છવાન હોય અને યોગ્ય વૃક્ષોથી ઘેરાયેલા હોય.
શિષ્યોના પરિવારવાળા હોય. ૨. કોઈ જાતિવાન હોય પણ નિમ્નજાતિના ૨. કોઈ પ્રસિદ્ધ ગચ્છવાન હોય પણ અયોગ્ય શિષ્ય વૃક્ષોથી ઘેરાયેલા હોય.
પરિવારવાળા હોય. ૩. કોઈ નિમ્નજાતિના હોય અને જાતિવાન ૩. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય પણ શિષ્ય વૃક્ષોથી ઘેરાયેલા હોય.
પરિવાર સુયોગ્ય હોય. ૪. કોઈ નિમ્નજાતિના હોય અને નિમ્ન
૪. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય અને શિષ્ય જાતિના વૃક્ષોથી ઘેરાયેલા હોય.
પરિવાર પણ યોગ્ય ન હોય. ગાથાર્થ - (૧) શાલ(ઉત્તમજાતિના)વૃક્ષોની વચ્ચે શાલ વૃક્ષરાજની જેમ સુંદર–ઉત્તમ શિષ્યો વચ્ચે સુંદર આચાર્ય જાણવા. (૨) એરંડ(નિમ્નજાતિના)વૃક્ષો વચ્ચે શાલવૃક્ષરાજની જેમ અસુંદર શિષ્યો વચ્ચે સુંદર આચાર્ય જાણવા.(૩) શાલ વૃક્ષોની વચ્ચે એરંડ વૃક્ષ રાજની જેમ સુંદર શિષ્યો વચ્ચે અસુંદર આચાર્ય જાણવા. (૪) એરંડ વૃક્ષોની વચ્ચે એરંડ વૃક્ષરાજની જેમ અસુંદર શિષ્યો વચ્ચે અસુંદર આચાર્ય જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૃક્ષના દૃષ્ટાંતે આચાર્યની ભિન્ન-ભિન્ન અવસ્થાઓ દર્શાવી છે. શાલ – વૃક્ષોમાં શાલ વૃક્ષ ઉત્તમ જાતિનું ગણાય છે. શાલ વૃક્ષ જેવા ઉત્તમ કોટિના વૃક્ષો શાલ' તરીકે અથવા 'શાલજાતિ' રૂપે ઓળખાય છે. શાલ પર્યાય – ઘણા પાનથી સુશોભિત શાલવૃક્ષમાં ગાઢ, વિશાળ છાયાદિ ગુણ હોય છે. શાલવૃક્ષની જેમ, અન્ય વૃક્ષના છાયાદિ ગુણો, શાલ પર્યાય કહેવાય છે. એરંડઃ- એરંડવૃક્ષ નાનું, નિમ્ન જાતિનું ગણાય છે. એરંડ વૃક્ષ જેવા નિમ્ન કોટિના વૃક્ષો 'એરંડ' અથવા 'એરંડજાતિ' રૂપે ઓળખાય છે.
Page #568
--------------------------------------------------------------------------
________________
૫૦૪
શ્રી કાણાંગ સૂત્ર-૧
એરંડ પર્યાય - એરંડ વૃક્ષ અલ્પ પાનના કારણે, અલ્પ છાયાના કારણે માનવી દ્વારા અસેવ્ય હોય છે. એરંડવૃક્ષની જેમ અસેવ્ય, છાયાદિ ગુણ રહિત હોય તેવા વૃક્ષો 'એરંડ પર્યાય' કહેવાય છે. શાલ પરિવાર – જે વૃક્ષની આસપાસ અન્ય ઉત્તમ વૃક્ષો હોય તે શાલ પરિવાર કહેવાય છે. એરંડ પરિવાર – જે વૃક્ષની આસપાસ નિમ્ન જાતિના વૃક્ષો હોય તે એરંડ પરિવાર કહેવાય છે. આચાર્ય સંબંધી ચૌભંગી :- આચાર્ય પક્ષમાં ઉત્તમકુળમાં ઉત્પન્ન અથવા સંગુરુકુળવાળા(ગચ્છવાળા)આચાર્ય દુઃખથી તપ્ત ભવ્યજનોને જ્ઞાનામૃતના સિંચન દ્વારા શાન્તિ આપે, જ્ઞાન, ક્રિયાના પાલનરૂપ ગુણ સંપન્ન આચાર્ય શાલ–શાલ પર્યાય કહેવાય.
સત્કલ-સદ્ગુરુકુળવાળા હોવા છતાં જે આચાર્ય અલ્પ જીવોને જ્ઞાનાદિ રૂપ છાયાનો લાભ આપે તે આચાર્ય સાલ-એરંડ પર્યાય કહેવાય છે. આ પ્રમાણે શેષ ભંગ જાણવા.
પ્રભાવશાળી, ઉત્તમ, જ્ઞાનક્રિયા સંપન્ન શિષ્ય સમુદાયવાળા આચાર્ય શાલ પરિવારવાળા કહેવાય છે. તેની ચૌભંગી સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
સૂત્રમાં 'મંગુલ' શબ્દ આપ્યો છે. તે અર્ધમાગધી ભાષાનો વિશેષ શબ્દ છે અને અર્ધમાગધી કોષમાં તેનો અર્થ 'અસુંદર' દર્શાવેલ છે અને ત્યાં 'અસમંજસ અર્થ પણ કર્યો છે. અહીં અસુંદર અર્થ પ્રસંગાનુકૂલ છે.
મત્સ્યની ઉપમાથી ભિક્ષુના ચાર પ્રકાર :
३४ चत्तारि मच्छा पण्णत्ता, तं जहा- अणुसोयचारी पडिसोयचारी अंतचारी मज्झचारी । एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता, तं जहा- अणुसोयचारी, पडि- सोयचारी, अंतचारी, मज्झचारी । ભાવાર્થ :- ચાર પ્રકારના મત્સ્ય અને તે જ પ્રમાણે ચાર પ્રકારના ભિક્ષુક કહ્યા છે, તે આ પ્રમાણે છેમલ્ય
ભિક્ષ ૧. પ્રવાહમાં ચાલનાર.
૧. ગલીના પ્રારંભના ઘરથી ગોચરી કરનારા. ૨. સામે પ્રવાહે ચાલનાર.
૨. ગલીના છેલ્લા ઘરથી ગોચરી કરનાર. ૩. કાંઠે ચાલનારા.
૩. ગલીના અંત ભાગના ઘરોની ગોચરી કરનારા. ૪. કોઈ વચ્ચે ચાલનારા.
૪. ગલીના મધ્ય ઘરોમાં ગોચરી કરનારા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અભિગ્રહધારી મુનિના ભિક્ષા ગ્રહણ સંબંધી અભિગ્રહોનું પ્રરૂપણ છે. મત્સ્યગતિના
Page #569
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
[ ૫૦૫ ]
દષ્ટાંતે સૂત્રકારે સાધુની સ્વાવલંબિતા, દઢતા, સંતોષ, પૂર્ણતા, તપોમયતાનો પાવન સંદેશ આપ્યો છે. પાણીમાં મત્સ્યની ચાર પ્રકારે ગતિ હોય છે, તેમ અભિગ્રહધારી ભિક્ષુ ભિક્ષાર્થે ચાર પ્રકારે ગમન કરે છે.
(૧) અનુશ્રોતચારી- જલ પ્રવાહને અનુકૂળ ચાલનારા મત્સ્યની જેમ ઉપાશ્રયની પાસેના ઘરથી કે ગલીના પ્રારંભના ઘરથી ગોચરીનો પ્રારંભ કરનારા ભિક્ષુ અનુશ્રોતચારી કહેવાય છે.
(૨) પ્રતિશ્રોતચારી- પાણીના પ્રવાહથી પ્રતિકૂળ ચાલનારા મલ્યની જેમ ગલીના છેલ્લા ઘરથી ગોચરીનો પ્રારંભ કરનારા ભિક્ષુ પ્રતિશ્રોતચારી કહેવાય છે.
(૩) અંતચારી– પાણીના પ્રવાહના કિનારે-કિનારે ચાલનારા મત્સ્યની જેમ નગર-ગ્રામાદિ કે ગલીના અંત ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા લેનારા ભિક્ષુ અંતચારી કહેવાય છે.
(૪) મધ્યચારી- પાણીના પ્રવાહની વચ્ચે ચાલનારા મત્સ્યની જેમ નગર, પ્રામાદિ કે ગલીના મધ્યમાં સ્થિત ઘરોથી ગોચરી કરનારા ભિક્ષુ મધ્યચારી કહેવાય છે.
મીણાદિના ગોળા અને પુરુષોના પ્રકાર :३५ चत्तारि गोला पण्णत्ता, तं जहा- महुसित्थगोले, जउगोले, दारुगोले, મટ્ટિયાગોને !
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- महुसित्थगोलसमाणे, जउगोलसमाणे, दारुगोलसमाणे, मट्टियागोलसमाणे । ભાવાર્થ :- ચાર પ્રકારના ગોળા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
ગોળા (૧) મીણના. (૧) મીણના ગોળા સમાન. (૨) લાખના. | (૨) લાખના ગોળા સમાન. (૩) લાકડાના. (૩) લાકડાના ગોળા સમાન.
(૪) માટીના. (૪) માટીના ગોળા સમાન. |३६ चत्तारि गोला पण्णत्ता, तं जहा- अयगोले, तउगोले, तंबगोले, सीसगोले। एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अयगोलसमाणे तउगोलसमाणे तंबगोलसमाणे सीसगोलसमाणे ।
- પુરુષ
ભાવાર્થ :- ચાર પ્રકારના ગોળા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
Page #570
--------------------------------------------------------------------------
________________
૫૦૬
શ્રી ઠાણાંગ સત્ર-૧
ગોળા
પુરુષ (૧) લોઢાના.
(૧) લોઢાના ગોળા સમાન. (૨) જસતના.
(૨) જસતના ગોળા સમાન. (૩) ત્રાંબાના.
(૩) ત્રાંબાના ગોળા સમાન. (૪) સીસાના.
(૪) સીસાના ગોળા સમાન. |३७ चत्तारि गोला पण्णत्ता, तं जहा- हिरण्णगोले, सुवण्णगोले, रयणगोले, वयरगोले । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-हिरण्णगोलसमाणे, सुवण्णगोलसमाणे, रयणगोलसमाणे, वयरगोलसमाणे । ભાવાર્થ - ચાર પ્રકારના ગોળા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેગોળા
પુરુષ (૧) ચાંદીના. (૧) ચાંદીના ગોળા સમાન. (૨) સુવર્ણના. (૨) સુવર્ણના ગોળા સમાન. (૩) રત્નના. (૩) રત્નના ગોળા સમાન.
(૪) વજના. (૪) વજના ગોળા સમાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બાર પ્રકારના ગોળાનાદBતે મનુષ્યોના ભાવોનું નિરૂપણ છે અને તે બાર પ્રકારના ગોળાને ત્રણ વિભાગમાં વિભક્ત કરી, વિષયને સ્પષ્ટ કર્યા છે.
પ્રથમ વિભાગના ચાર ગોળા અને પુરુષ - મીણનો ગોળો મૃદુ હોય છે, અગ્નિ સમીપે જલ્દી ઓગળી જાય છે. લાખનો ગોળો કઠણ હોય અને તે વધુ ગરમીમાં ઓગળે છે. લાકડાનો ગોળો કઠણતર હોય અને તે અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. માટીનો ગોળો કઠણતમ હોય અને તે અગ્નિમાં વધુ મજબૂત બને છે.
તાપ સમાન પરીષહ અને કષ્ટને સહન કરનાર સાધકો ચાર પ્રકારના હોય છે. ૧) મહિલ્વોત્તરના – મધુસિથ એટલે મીણ. તેના ગોળા જેવા કોમળ હૃદયવાળા પુરુષ. મીણના ગોળાને અગ્નિનો જરામાત્ર સ્પર્શ થતાં ઓગળી જાય, તેમ ગુરુનો ઉપદેશ સાંભળતાં જ જે કોમળ બની જાય તે પુરુષ. (૨) નડોસમ – જતુ એટલે લાખ. તેના ગોળા જેવા થોડા કઠોર હૃદયવાળા પુરુષ. જેમ અગ્નિ
Page #571
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૦૭
સમીપે લાખનો ગોળો થોડીવારમાં ઓગળી જાય, તેમ ગુરુ આદિના ઉપદેશથી જે કોમળ થઈ જાય તે પુરુષ. (૩) ગોસો :- દારુ એટલે લાકડા. તેના ગોળા જેવા વધારે કઠોર હૃદયવાળા. જેમ લાકડાનો ગોળો અગ્નિમાં બળીને રાખ થાય ત્યારે જ કોમળ બને, તેમ ગુરુના ઘણા ઉપદેશ પછી કોમળ બનનાર પુરુષ. (૪) મફયાનોનસમાને - જેમ માટીના ગોળા અગ્નિમાં પાકી જાય પછી લાકડાથી પણ વધુ મજબૂત- કઠોર થઈ જાય છે તેમ અતિ કઠોર હૃદયવાળા. જેને ગુરુના ઉપદેશની અસર ન થાય પરંતુ વધારે કઠોરહૃદયી બને તે પુરુષ. બીજા વિભાગના ગોળા અને પુરુષ – લોઢા વગેરેના ગોળા જેવા ચાર પ્રકારના પુરુષની વ્યાખ્યા મંદ, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ કષાયોથી ઉપાર્જિત કર્મભારની અપેક્ષાએ છે. ટીકાકારે પિતા, માતા, પુત્ર અને સ્ત્રી સંબધી સ્નેહભારની અપેક્ષાએ પણ ચૌભંગી કરવાનું કહ્યું છે. પિતા વગેરેના પરિવાર પ્રતિ રાગની મંદતા–તીવ્રતાની અપેક્ષાએ કથન જાણવું.
| (૧) અયોજનાને- લોઢાના ગોળા જેવા ગુરુ(ભારે) કર્મવાળા પુરુષ. (૨) તસોતસનાજસતના ગોળા જેવા ગુરુતર કર્મવાળા પુરુષ. (૩) તંબોનસમા- તાંબાના ગોળા જેવા ગુરુતમ કર્મવાળા પુરુષ. (૪) સીસોતસમાગે- સીસાના ગોળા જેવા અત્યધિક ગુરુ કર્મવાળા પુરુષ. ત્રીજા વિભાગના ગોળા અને પુરુષ :- ચાંદી વગેરેના ગોળા ઉત્તરોત્તર વધુ મૂલ્યવાન અને વધુ વજનદાર હોય છે. તેની સમાન પુરુષ ચાર પ્રકારના કહ્યા છે. તેઓ ઉત્તરોત્તર વધુ ગુણવાન હોય, સમૃદ્ધિ, પૂજ્યતા અને સન્માનની દષ્ટિએ પણ ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોય છે. (૧) દિUUUોત્તમા :- ચાંદીના ગોળા જેવા પુરુષ ઉજ્જવલ ચારિત્રવાન હોય. ચાંદીનું પાત્ર ધોવાથી સાફ થઈ જાય, તેમ સાધક પણ સામાન્ય ધાર્મિક વાતાવરણથી શુદ્ધ થઈ જાય છે. ચાંદી ઉપર ખાટા-મીઠા પદાર્થોનો પ્રભાવ ઓછો પડે તેવી રીતે ચાંદીના ગોળા જેવા સાધક પણ કુસંગતિના પ્રભાવથી પ્રભાવિત ન થાય. (૨) સુવઇનોનસનને - સોનાના ગોળા અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય છે. તેના પર ખાટા-મીઠા પદાર્થોનો પ્રભાવ અત્યલ્પ હોય. તેવી રીતે સોનાના ગોળા જેવા સાધક ઉપર પણ દુષ્પવૃત્તિઓની અસર ઓછી થાય છે. (૩) બોનસમા :- રત્નના ગોળા ઉપર માઠી અસર ન થાય અને તે કિંમતી હોય છે, તેવી જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપાસક રત્નના ગોળા જેવા સાધક ઉપર કુસંગતિની અસર ન થાય. તે નિર્લેપ જીવન વ્યતીત કરે છે. (૪) વફરોતસને :- વ્રજ એટલે હીરા. તેની દઢતા અતિ હોવાથી તેના ઉપર ઘણના ઘા પડે તો
Page #572
--------------------------------------------------------------------------
________________
૫૦૮
શ્રી ઠાણાગ સુત્ર-૧
પણ તૂટે નહીં, લોઢાની એરણ બેસી જાય પણ તે તૂટે નહીં. તેવી રીતે હીરાના ગોળા જેવા સાધક ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ વિચલિત ન થાય.
અણીદાર પત્રની ઉપમાએ પુરુષના ચાર પ્રકાર :|३८ चत्तारि पत्ता पण्णत्ता,तं जहा- असिपत्ते, करपत्ते, खुरपत्ते, कलंबचीरिया पत्ते । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- असिपत्तसमाणे जाव कलंबचीरियापत्तसमाणे । ભાવાર્થ :- ચાર પ્રકારના ધારવાળા પત્ર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અસિપત્ર(તલવારનો પાતળો ભાગ) (૨) કરપત્ર(લાકડા કાપવાની કરવતનો દાંતાવાળો ભાગ.) (૩) ભુરપત્ર(નાવીના અસ્ત્રાનો પાતળો ભાગ) (૪) કદમ્બચીરિકા પત્ર-સાધારણ શસ્ત્ર અથવા ઘાસની અણી.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે- (૧) તલવાર સમાન યાવત્ સામાન્ય શસ્ત્ર સમાન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શસ્ત્રની ધારના દષ્ટાંતે વૈરાગ્યની તીવ્રતા મંદતાનો બોધ કરાવ્યો છે. (૧) પિત્તસમાને - અસિપત્ર એટલે તલવાર. તે એક જ વખતમાં છેદ્યને છેદી નાંખે છે. તેમ કોઈ પુરુષ એક જ વખત ધર્મોપદેશ સાંભળીને સદા માટે સ્નેહપાશ કાપી નાંખે તે અસિપત્ર જેવા જાણવા. જેમ કે જંબૂસ્વામીએ એક જ વખત ધર્મોપદેશ સાંભળ્યો અને તલ્લણ મોહપાશને કાપી નાંખ્યો. (૨) ૨૫ત્ત સમાને -જે વ્યક્તિ વારંવાર ધર્મોપદેશ સાંભળીને, ધીરે—ધીરે સ્નેહ–પાશનું છેદન કરે તે કરવત જેવા.
૩) સમા :- જેમ સુરપત્ર-અસ્ત્રાથી માથાના વાળ કાપવામાં આવે, તે વાળ થોડા દિવસમાં વધી જવાથી પુનઃ અસ્ત્રાથી કાપવા પડે, તેમ કોઈ વ્યક્તિ ધર્મોપદેશ સાંભળીને, વિરક્ત થાય પણ થોડા દિવસમાં તે ઉપદેશની અસર ઓસરી જતાં સ્નેહ વધવા લાગે. પુનઃ ધર્મોપદેશ સાંભળી વિરક્ત બને તેને શુરપત્ર સમ જાણવા. (૪) વવરિયાત્તિમાને – જે વ્યક્તિ મોહપાશનું છેદન વિચાર માત્રથી કરે, કાર્યથી નહી; ઈચ્છા હોવા છતાં સ્નેહ છોડી ન શકે અથવા અલ્પ માત્રામાં કટુમ્બ સ્નેહ છોડી શકે; તેને કદંબચરિકાપત્ર જેવા જાણવા.
વનવવરિયાપર ના બે અર્થ છે– (૧) જે શસ્ત્ર પાન જેવા પાતળા હોય તેને કદંબચરિકા
Page #573
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
૫૦૯
પત્ર કહે છે. કદમ્બ ચરિકા એક પ્રકારનું શસ્ત્ર છે. તેની અણીનો ભાગ અત્યંત તીક્ષ્ણ હોય. તે અંદર ખેંચી શકે પરંતુ કોઈને કાપી ન શકે. (૨) કદમ્બચીરિકા પત્રનો બીજો અર્થ સૂંઠીધારવાળું શસ્ત્ર પણ થાય છે, જે કોઈને કાપી ન શકે. ચટાઈની ઉપમાએ પુરુષના ચાર પ્રકાર :|३९ चत्तारि कडा पण्णत्ता, तं जहा- सुंबकडे, विदलकडे, चम्मकडे, कंबलकडे। एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सुंबकडसमाणे जाव कंबलकडसमाणे। ભાવાર્થ :- ચાર પ્રકારની કટ(ચટાઈ) અને તેના સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકટ
પુરુષ ૧. શુમ્બકટ.
૧. શુમ્બકટ સમાન. ૨. વિદલકટ.
૨. વિદલકટ સમાન. ૩. ચર્મકટ.
૩. ચર્મકટ સમાન. ૪. કમ્બલકટ.
૪. કમ્બલકટ સમાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કટના દષ્ટાંતે વ્યક્તિની રાગદશાનું વર્ણન છે. (૧) સુવડાસમાને - ખજૂરના પાનમાંથી બનાવેલી ચટાઈ અથવા ઘાસની ચટાઈના બંધન સહેલાઈથી છૂટી જાય, તેની પટ્ટીઓ, સળીઓ સહેલાઈથી છૂટી પડી જાય છે, તેમ જેના સ્નેહપાસ સહેલાઈથી છૂટી જાય છે તે પુરુષ. (૨) વિલડીમા - વાંસની સળીની ચટાઈના બંધન ઘાસની ચટાઈથી કંઈક દઢ હોય છે. તેને છૂટા પાડવામાં વધારે પ્રયત્ન કરવો પડે છે. તેમ જેના સંસારી રાગબંધન વધારે પ્રયત્નથી છૂટે છે તે પુરુષ. (૩) વર્માને - જોડેલા ચામડા કે સીવેલા ચામડાના બંધન વાંસની ચટાઈના બંધન કરતાં વધારે દઢત્તમ હોય છે. તેમ જેના સંસારી રાગબંધન અત્યંત પ્રયત્નથી છૂટે તે પુરુષ. (૪) qનવડ મળે – કંબલના તંતુઓને છૂટા કરવામાં બહુ પ્રયત્ન કરવો પડે, તે કાર્ય કષ્ટ સાધ્ય હોય છે. તેમ જેના સંસારના રાગબંધન છૂટવા અત્યંત મુશ્કેલ હોય તે પુરુષ. ચાર-ચાર પ્રકારના તિર્યંચ જીવો :|४० चउव्विहा चउप्पया पण्णत्ता,तं जहा- एगखुरा, दुखुरा,गंडीपया, सणप्फया।
Page #574
--------------------------------------------------------------------------
________________
૫૧૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
ભાવાર્થ - ચતુષ્પદ(ચાર પગવાળા) તિર્યંચ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) એક ખુરવાળા (૨) બે ખુરવાળા (૩) ગંડીપગા (૪) સનખ પગા. |४१ चउव्विहा पक्खी पण्णत्ता, तं जहा- चम्मपक्खी, लोमपक्खी, समुग्गपक्खी, विततपक्खी । ભાવાર્થ :- પક્ષી ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ચર્મપક્ષી (૨) રોમ પક્ષી (૩) સમુદ્ગ પક્ષી (૪) વિતત પક્ષી. ४२ चउव्विहा खुड्डपाणा पण्णत्ता, तं जहा- बेइंदिया, तेइंदिया, चउरिदिया, संमुच्छिम- पंचिंदियतिरिक्खजोणिया । ભાવાર્થ :- ક્ષુદ્ર પ્રાણી ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) બેઇન્દ્રિય જીવ (૨) તેન્દ્રિય જીવ (૩) ચઉરિન્દ્રિય જીવ (૪) સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તિર્યંચ ગતિ નામ કર્મના ઉદયવાળા તિર્યંચોની વક્તવ્યતા છે. ચતુષ્પદ = ચાર પગવાળા જાનવર. સ્થલચર = પૃથ્વી પર ચાલતા, ખેચર = આકાશમાં ઊડનારા, ક્ષુદ્ર પ્રાણી = ત્રસ હોવા છતાં નાના અને અબોલ પ્રાણી. પ્રસ્તુત સૂત્રોમાં તે પ્રત્યેકના ચાર ચાર પ્રકાર કહ્યા છે. Ig :- એક ખરીવાળા ઘોડા-ગધેડા વગેરે ૬ - બે ખરીવાળા ગાય, ભેંસ વગેરે. હીપ-ગોળપગવાળા હાથી, ગેંડા વગેરે. સપ્રય = તીક્ષ્ણ નહોરવાળા સિંહ, કૂતરા વગેરે.
જેનો હવે પછીના ભવમાં મોક્ષ નથી, હજુ દીર્ઘ સંસાર પરિભ્રમણ શેષ છે, તે ક્ષુદ્ર પ્રાણી કહેવાય છે. યથા– બેઈદ્રિય વગેરે. ખેચર તિર્યંચ પંચેન્દ્રિયના ચાર પ્રકાર :- (૧) ચર્મપક્ષી- ચામડાની પાંખવાળા પક્ષી જેમ કે ચામાચિડિયા વગેરે (૨) રોમપક્ષી– રુવાંટી, પીંછાની પાંખવાળા પક્ષી, કબૂતર વગેરે. (૩) સમુપક્ષીજેની પાંખ હંમેશાં બિડાયેલી રહે છે. (૪) વિતત પક્ષી– જેની પાંખ હંમેશાં ખુલ્લી રહે છે. સમુદ્ગ અને વિતત આ બે પક્ષી અઢી દ્વીપની બહાર હોય છે. પક્ષીની ઉપમાએ ભિક્ષુની ચૌભંગી :४३ चत्तारि पक्खी पण्णत्ता, तं जहा- णिवइत्ता णाममेगे णो परिवइत्ता, परिवइत्ता णाममेगे णो णिवइत्ता, एगे णिवइत्ता वि परिवइत्ता वि, एगे णो णिवइत्ता णो परिवइत्ता ।
Page #575
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪ .
[ ૫૧૧] एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता, तं जहा-णिवइत्ता णाममेगे णो परिवइत्ता, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના પક્ષી અને તે જ આ પ્રમાણે ચાર પ્રકારના ભિક્ષુ કહ્યા છે, તે આ પ્રમાણે છેપક્ષી
ભિક્ષુ ૧. કોઈ નીચે ઉતરી શકે પણ ઉડી ન શકે. ૧. કોઈ ગોચરીએ જાય પણ પરિભ્રમણ ન કરે. ૨. કોઈ ઊડી શકે પણ નીચે ન આવે. ૨. કોઈ પરિભ્રમણ કરે પણ ગોચરીએ ન જાય. ૩. કોઈ નીચે ઉતરે અને પરિભ્રમણ પણ કરે. ૩. કોઈ ગોચરીએ જાય અને ભ્રમણ પણ કરે.
૪. કોઈ નીચે પણ ન ઉતરે અને ઉડે પણ નહીં. ૪. કોઈ ગોચરી કે પરિભ્રમણ બંને ન કરે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં પક્ષીના દષ્ટાંત દ્વારા સાધુના ભિક્ષાટન, વિહાર આદિ કાર્યો પ્રદર્શિત કર્યા છે. fણવત્તા = નીચે આવવું, નીચે ઉતરવું. પરિવફા = પરિભ્રમણ કરવું. (૧) પક્ષીની ચૌભંગી – અપરિપક્વ અવસ્થાવાળા પક્ષીના બચ્ચા અથવા કૂકડા વગેરે ભૂમિ પર રહે છે, ઉતરે છે, ચાલે છે પરંતુ આકાશમાં વધારે પરિભ્રમણ કરી શકતા નથી. કબૂતર વગેરે સમર્થ પક્ષી ભૂમિ ઉપર અલ્પ રહે છે, ઊંચે સ્થળે અને આકાશમાં ભ્રમણ વધારે કરે છે. ભૂમિ પર ચાલવાની અપેક્ષાએ fણવત્તા શબ્દ છે. ભ્રમણશીલતા અને આકાશમાં ગમનની અપેક્ષાએ પરિવત્તા શબ્દ છે. ભિક્ષની ચૌભંગી - ગોચરી–ભિક્ષાર્થ જવાની અપેક્ષાએ જીવતા શબ્દપ્રયોગ છે અને અન્ય ભ્રમણ, વિહાર આદિ માટે પરિવત્તા શબ્દપ્રયોગ છે. કોઈ સાધુ વૃદ્ધ, બીમાર કે વડીલ હોય, નવદીક્ષિત કે ગોચરીને અયોગ્ય હોય, તેવા સાધુની યોગ્યતા–અયોગ્યતાની અપેક્ષાએ આ ચૌભંગી થાય છે. કોઈ નજીકમાં ભિક્ષાર્થ જાય પણ વિહાર ન કરે, કોઈ વિહાર કરે પણ ચઢ-ઉતર ન કરી શકવાથી ગોચરી ન જાય, કોઈ ગોચરી અને વિહાર બંને કરે અને કોઈ બીમાર કે વૃદ્ધ હોવાથી ગોચરી કે વિહાર કાંઈ ન કરે. આ રીતે ગોચરી અને ભ્રમણ–વિહારની અપેક્ષાએ ભિક્ષુ માટે ચૌભંગી સમજવી.
આ રીતે આ ચતુર્ભગીથી ભિક્ષના આળસ, તપ, વૈયાવચ્ચ અને અબોધદશાનો તથા અભિગ્રહ વિશેષનો નિર્દેશ મળે છે. તેમજ ઉપદેશ, વિહાર આદિ ક્રિયાઓનું લક્ષ્ય પણ સ્પષ્ટ થાય છે. આળસ અને પ્રમાદ આદિ કારણે ભિક્ષાર્થ ન જવું તે અપ્રશસ્ત છે તેમજ નિપ્રયોજન ભ્રમણ પણ અપ્રશસ્ત છે પરંતુ સામર્થ્ય અનુસાર ભિક્ષા માટે જવું અને આવશ્યક ભ્રમણ કરવું તે પ્રશસ્ત થાય છે. કૃશ-અકૃશ શરીર અને આત્માની ચૌભંગી :४४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- णिक्कट्ठे णाममेगे णिक्कडे,
Page #576
--------------------------------------------------------------------------
________________
પ૧૨ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
णिक्कट्ठे णाममेगे अणिक्कडे, अणिक्कट्ठे णाममेगे णिक्कडे, अणिक्कट्ठे णाममेगे अणिक्कट्ठ। ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ શરીરથી કૃશ હોય અને કષાયથી પણ કુશ હોય (૨) કોઈ શરીરથી કૃશ હોય પણ કષાયથી કૃશ ન હોય (૩) કોઈ શરીરથી પુષ્ટ હોય પણ કષાયથી કૃશ હોય (૪) કોઈનું શરીર પણ પુષ્ટ હોય અને કષાય પણ તીવ્ર હોય.
४५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-णिक्कटे णाममेगे णिक्कट्ठप्पा, णिक्कट्ठे णाममेगे अणिक्कट्ठप्पा, अणिक्कट्ठे णाममेगे णिक्कट्ठप्पा, अणिक्कडे णाममेगे अणिक्कट्ठप्पा । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧)કોઈ પુરુષ કુશ હોય અને (આત્મ બળથી)પણ કશ હોય. (૨) કોઈ શરીરથી કશ હોય પણ આત્માથી અકુશ હોય. (૩) કોઈ શરીરથી સ્થૂલ હોય પણ આત્માથી કૃશ હોય. (૪) કોઈ શરીરથી સ્થૂલ હોય અને આત્મબળથી પણ પુષ્ટ હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીર, કષાય અને આત્માની કૃશતા અકૃશતા દર્શાવી છે. બંને ચૌભંગી સૂત્ર ભાવાર્થથી સ્પષ્ટ છે.
(૧) શરીરની કૃશતા સ્વાભાવિક અને તપસ્યાથી એમ બંને પ્રકારે થાય છે.
(૨) કષાયની કૃશતા પણ સ્વાભાવિક અને અભ્યાસ–પ્રયત્નથી એમ બંને પ્રકારે થાય છે.
(૩) આત્માની કૃશતા અકૃશતા જ્ઞાન, વૈરાગ્ય અને સંસ્કારના માધ્યમે હીનાધિક હોય છે.
પ્રથમ ચૌભંગી શરીર અને કષાયની અપેક્ષાએ છે અને બીજી ચૌભંગી શરીર અને આત્મબળ (સામર્થ્ય)ની અપેક્ષાએ છે.
મોક્ષ સાધનામાં કષાયની કૃશતા અને આત્મ સામર્થ્યની અકૃશતા મુખ્ય બને છે. શરીરની કૃશતા, અકૃશતા ગૌણ છે. બંને પ્રકારના શરીરવાળા મુક્ત થાય છે પરંતુ કષાયની અકૃશતા અને આત્મબળની કૃશતા મોક્ષ સાધનામાં બાધક છે.
બુધ-અબુધની ચૌભંગી :४६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- बुहे णाममेगे बुहे, बुहे णाममेगे अबुहे, अबुहे णाममेगे बुहे, अबुहे णाममेगे अबुहे ।
Page #577
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૪
[ પ૧૩]
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ જ્ઞાનથી બુધ(વિવેકી) હોય અને આચરણથી પણ બુધ (વિવેકી)હોય. (૨) કોઈ જ્ઞાનથી બુધ પરંતુ આચરણથી અબુધ હોય. (૩) કોઈ જ્ઞાનથી અબુધ હોય પણ આચરણથી બુધ હોય. (૪) કોઈ જ્ઞાન અને આચરણ બંનેથી અબુધ હોય. ४७ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- बुहे णाममेगे बुहहियए, बुहे णाममेगे अबुहहियए, अबुहे णाममेगे बुहहियए, अबुहे णाममेगे अबुहहियए । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ જ્ઞાનથી બુધ-વિદ્વાન હોય અને હદયથી(અંતરથી) પણ બુધ હોય. (૨)કોઈ જ્ઞાનથી બુધ હોય અને અંતરથી અબુધ હોય. (૩) કોઈ જ્ઞાનથી વિદ્વાન ન હોય પણ હૃદયથી બુધ હોય. (૪) કોઈ જ્ઞાનથી પણ અબુધ હોય અને હૃદયથી પણ અબુધ હોય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંડિત્ય અને આચરણની તથા પાંડિત્ય અને બુધ હૃદયની અપેક્ષાએ સાધકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અહીં જ્ઞાન સાથે વિવેકની પ્રમુખતા છે.
ધર્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર આદિના નિરંતર અભ્યાસથી જેનું પાંડિત્ય પરિપૂર્ણ થયું હોય, તે બુધ એટલે વિદ્વાન, જ્ઞાની કહેવાય અને આગમ જ્ઞાન પ્રમાણે આચરણ હોય તો તે બુધ બુધ કહેવાય છે. જેના હૃદય મંદિરમાં સમ્યજ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે તે બુધહૃદય છે. વિવેકશીલતા જ જ્ઞાન સમ્યક થાય છે. તેથી શાસ્ત્રકારે બૌદ્ધિક પાંડિત્ય સાથે ચારિત્ર અને હાર્દિક વિવેકની દષ્ટિએ બે ચતુર્ભગી કહી છે. સ્વ-પર અનુકંપકની ચૌભંગી :४८ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आयाणुकंपए णाममेगे णो पराणुकंपए पराणुकंपए णाममेगे णो आयाणुकंपए, एगे आयाणुकंपए वि पराणुकंपए वि, एगे णो आयाणुकंपए णो पराणुकंपए । ભાવાર્થ - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સ્વની અનુકંપાવાળા હોય અન્યના અનુકંપક ન હોય (૨) કોઈ અન્યના અનુકંપક હોય, સ્વના નહીં (૩) કોઈ સ્વ–પર બંનેના અનુકંપક હોય (૪) કોઈ સ્વ–પર કોઈના અનુકંપક ન હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનુકંપાને આશ્રયી પુરુષ માનસનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અનુપા - અનુકંપા = દયા, કરુણા. સ્વ-પરના દુઃખ દૂર કરવા પ્રયત્ન શીલ, સ્વ-પરની દેખરેખ પરિચર્યા.
Page #578
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આવાળુ ંપણ્ :- અહીં આત્મા = સ્વના બે અર્થ થાય છે. સ્વશરીરના અનુકંપક અને સ્વ આત્માના અનુકંપક. શરીરની અપેક્ષાએ કોઈપણ પુરુષ સ્વશરીર અથવા પર શરીરના અનુકંપક સેવા કરનાર હોય શકે છે. આત્માની દષ્ટિએ અનુકંપક આ પ્રમાણે છે– (૧) જિનકલ્પી મુનિ આત્માનુકંપી હોય છે. તેઓ પોતાની આત્મ સાધનામાં જ રત રહે છે, બીજાના હિતની ચિંતા કરતા નથી. (૨) તીર્થંકર પરાનુકંપી હોય છે. તેઓ કૃતકૃત્ય હોવાથી પરહિતમાં જ રત રહે છે. (૩) સ્થવિર કલ્પી મુનિઓ ઉભયાનુકંપી હોય છે. તેઓ સ્વ–પર બંનેના આત્મહિતની ચિંતા કરે છે. (૪) કાલશૌરિક જેવી અતિક્રૂર પરિણામી વ્યક્તિ પોતાના કે પરના કોઈના હિતની ચિંતા કરતા નથી.
૫૧૪
સ્વાર્થી, પરમાર્થીની અપેક્ષાએ પણ આ ચૌભંગી ટિત થાય છે. જેમ કે– (૧) સ્વાર્થ સાધક વ્યક્તિ (૨) પરમાર્થ માટે સમર્પિત વ્યક્તિ (૩) સ્વાર્થ–પરાર્થથી સંતુલિત વ્યક્તિ (૪) આળસુ, અકર્મણ્ય વ્યક્તિ; તે ક્રમશઃ ચારે ભંગના ઉદાહરણ છે.
સંવાસના ચાર પ્રકાર અને છ ચૌભંગીઓ :
४९ चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- વિ∞, આસુરે, વવલે, માબુલે । ભાવાર્થ :- ચાર પ્રકારના સંવાસ(મૈથુન) કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દિવ્ય સંવાસ (૨) આસુર સંવાસ (૩) રાક્ષસ સંવાસ (૪) માનુષ સંવાસ.
५० चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- देवे णाममेगे देवीए सद्धि संवासं गच्छइ, देवे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, असुरे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, असुरे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સંવાસ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ દેવ(જ્યોતિષી, વૈમાનિક દેવ) દેવીઓ સાથે સંવાસ કરે છે (૨) કોઈ દેવ અસુરકુમારની દેવીઓ સાથે સંવાસ કરે છે (૩) કોઈ અસુરકુમાર દેવ દેવીઓ સાથે સંવાસ કરે છે (૪) કોઈ અસુરકુમાર દેવ, અસુરકુમારની દેવીઓ સાથે સંવાસ કરે છે.
५१ चडव्विहे संवासे पण्णत्ते, तं जहा- देवे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, देवे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ, रक्खसे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, रक्खसे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ । ભાવાર્થ :- ચાર પ્રકારના સંવાસ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ દેવ દેવીઓ સાથે સંવાસ કરે છે (૨) કોઈ દેવ રાક્ષસીઓ(વ્યંતરદેવીઓ) સાથે સંવાસ કરે છે (૩) કોઈ રાક્ષસ(વ્યંતર દેવ) દેવીઓ સાથે સંવાસ કરે છે (૪) કોઈ રાક્ષસ રાક્ષસીઓ સાથે સંવાસ કરે છે.
५२ चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- देवे णाममेगे देवीए सद्धिं संवासं
Page #579
--------------------------------------------------------------------------
________________
| स्थान-४: देश-४
| ५१५ गच्छइ, देवे णाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छइ, मणुस्से णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, मणुस्से णाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छइ । भावार्थ :- यार प्रहारना संवास हा छ, ते ॥ प्रभा छ– (१) अहेव हेवी साथे संवास छ (२) ओईवि मनुष्या साथे संपास ४२ छ (3) ओई मनुष्य हेवी साथे संपास ४२ छ (४) ओई मनुष्य મનુષ્યાણી સાથે સંવાસ કરે છે. ५३ चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- असुरे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, असुरे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ, रक्खसे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, रक्खसे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ । भावार्थ :- यार प्रा२ना संपास ह्या छ, ते ॥ प्रभा छ- (१) 05 असु२ असुरीमो साथे संवास ४२ छ (२) 05 असुर राक्षसीमो साथे संवास ४२ छ (3) राक्षस असुरीमो साथे संपास ४२ छ (४) કોઈ રાક્ષસ, રાક્ષસીઓ સાથે સંવાસ કરે છે. ५४ चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- असुरे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, असुरे णाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छइ, मणुस्से णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, मणुस्से णाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छइ । भावार्थ :- यार प्रा२ना संपास ह्या छ, ते ॥ प्रभा छ- (१) 05 असु२ असुरीमो साथे संवास કરે છે (૨) કોઈ અસુર મનુષ્યાણી સાથે સંવાસ કરે છે (૩) કોઈ મનુષ્ય અસુરીઓ સાથે સંવાસ કરે છે (४) ओई मनुष्य मनुष्या साथे संपास ४२ ७. ५५ चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- रक्खसे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ, रक्खसे णाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छइ, मणुस्से णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ, मणुस्से णाममेगे मणुस्सीए सद्धिं संवास गच्छइ । भावार्थ :- यार प्रा२न। संवास ह्या छ, ते ॥ प्रभाछ– (१) 15 राक्षस राक्षसीमो साथे संवास १३छ (२) ओशक्षस मनुष्याए साथे संवास छ (3) ओमनुष्य राक्षसीमो साथे संवास छ (४) ओमनुष्य मनुष्याशी साथे संवास छे. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં દેવ અને મનુષ્યના સંવાસનું કથન છે. સંવાસ :- સ્ત્રી-પુરુષના મૈથુન સેવનને સંવાસ કહે છે. વેદ મોહનીય કર્મના ઉદયથી સ્ત્રી પુરુષને
Page #580
--------------------------------------------------------------------------
________________
[ ૫૧૬]
શ્રી ઠાણાગ સુત્ર-૧
વિષય સેવનનો સંકલ્પ થાય છે. સામાન્ય વેદોદયથી સ્વજાતિ અને સ્વમર્યાદાથી સંવાસ સંકલ્પ થાય છે પરંતુ જ્યારે વેદમોહનીય કર્મનો પ્રબળ ઉદય થાય છે ત્યારે પરજાતીય સંવાસના સંકલ્પ પણ થાય છે. કર્મોની વિચિત્રતાથી દેવ, મનુષ્ય કોઈની પણ આવી સ્થિતિ થઈ શકે છે. આ સૂત્રોમાં દેવ-દેવી પદ દ્વારા
જ્યોતિષી અને વૈમાનિક દેવોને ગ્રહણ કર્યા છે. અસુર પદથી અસુરકુમાર વગેરે ભવનપતિદેવોને અને રાક્ષસ પદથી વ્યંતર દેવોને ગ્રહણ કર્યા છે.
ચતુઃસ્થાનનું વર્ણન હોવાથી તિર્યંચને ગ્રહણ કર્યા નથી પરંતુ ઉપલક્ષણથી તેઓમાં પણ સૂત્રોક્ત સર્વવિકલ્પો થાય છે. દેવ, અસુર, રાક્ષસ, મનુષ્ય, દેવી, અસુરકુમારીઓ, રાક્ષસી અને મનુષ્યાણી વેદમોહના ઉદયે કે તીવ્ર ઉદયે પરસ્પર એકબીજા સાથે સંવાસ કરી શકે છે, તે આ સૂત્રો દ્વારા ઉલ્લેખિત છે.
સંસારી પ્રાણીમાં ગુણોની વૃદ્ધિ થતાં બ્રહ્મભાવના જાગૃત થાય અને વીતરાગ દશા પ્રગટે ત્યારે સંવાસની ઈચ્છાનો નાશ થઈ જાય છે.
ચાર પ્રકારે ચારિત્ર ફળનો વિનાશ :५६ चउव्विहे अवद्धंसे पण्णत्ते, तं जहा- आसुरे, आभिओगे, संमोहे, देवकिव्विसे। ભાવાર્થ :- ચાર પ્રકારે ચારિત્રનો અપર્ધ્વસ(વિનાશ) કહ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) આસુરી પ્રવૃત્તિઓથી (૨) આભિયોગિક પ્રવૃત્તિઓથી (૩) સમ્મોહિક પ્રવૃત્તિઓથી (૪) કિલ્વિષિક દેવ થવા યોગ્ય કિલ્પિષક પ્રવૃત્તિઓથી ચારિત્રનો વિનાશ થાય છે.
५७ चउहि ठाणेहिं जीवा आसुरत्ताए कम्मं पगरेति, तं जहा- कोवसीलयाए, पाहुडसीलयाए, संसत्ततवोकम्मेणं, णिमित्ताजीवयाए।। ભાવાર્થ :- ચાર પ્રકારથી જીવ અસુરત્વ કર્મ(અસુરમાં જન્મ લેવા યોગ્ય કર્મ)નું ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) કોપશીલતા (૨) કલહશીલતા (૩) સંસક્ત–લૌકિક આશંસાયુક્ત તપસ્યા, (૪) નિમિત્ત દ્વારા આજીવિકા ચલાવવી. ५८ चउहि ठाणेहिं जीवा आभिओगत्ताए कम्मं पगरेति, तं जहा- अत्तुक्कोसेणं, परपरिवाएणं, भूइकम्मेणं, कोउयकरणेणं । ભાવાર્થ - ચાર પ્રકારે જીવ આભિયોગત્વ કર્મ ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) આત્મોત્કર્ષસ્વપ્રશંસા (૨) પર પરિવાદ-પરનિંદા (૩) ભૂતિકર્મ (૪) કૌતુક પ્રવૃત્તિ. ५९ चउहि ठाणेहिं जीवा सम्मोहत्ताए कम्म पगरेति, तं जहा- उम्मग्गदेसणाए, मग्गंतराएणं, कामासंसप्पओगेणं, भिज्जाणियाणकरणेणं ।
Page #581
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
ભાવાર્થ :- ચાર પ્રકારે જીવ સમ્મોહત્વ કર્મ ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) ઉન્માર્ગ દેશના (૨) સન્માર્ગ માર્ગાન્તરાય (૩) કામાસંસા પ્રયોગ (૪) ભિધ્યા નિદાનકરણ = લોભવશ કે આસક્તિ વશ નિદાન કરવું.
૫૧૭
६० चउहिँ ठाणेहिं जीवा देवकिव्विसियत्ताए कम्मं पगर्रेति, तं जहाअरहंताणं अवण्णं वदमाणे, अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वदमाणे, आयरियउवज्झा- याणमवण्णं वदमाणे, चाउवण्णस्स संघस्स अवण्णं वदमाणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારે જીવ દેવ કિક્વિષિકત્વ કર્મ ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) અર્હન્તોના અવર્ણવાદ બોલવાથી (૨) અર્હત્પ્રજ્ઞપ્ત ધર્મના અવર્ણવાદ કરવાથી (૩) આચાર્ય અને ઉપાધ્યાય (ગુરુ— ઉપકારી)ના અવર્ણવાદ કરવાથી (૪) ચતુર્વિધ સંઘના અવર્ણવાદ કરવાથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંયમ અને તપના અવમૂલ્યનના કારણો દર્શાવ્યા છે.
અપધ્વંસ :– ચારિત્ર અને તેના ફળના વિનાશને અપÜસ કહે છે. શુદ્ધ સંયમ અને તપશ્ચર્યાનું ફળ નિર્વાણ છે અથવા ઉચ્ચ કક્ષાના દેવલોકની પ્રાપ્તિ છે પરંતુ સંયમ, તપશ્ચર્યા સાથે કોઈ પણ પ્રકારની દૂષિત વૃત્તિઓ જોડાઈ જાય તો તે સંયમ અને તપ સાધના દૂષિત થાય છે. તેના ફળ સ્વરૂપે નિમ્ન કક્ષાના દેવોમાં ઉત્પત્તિ થાય છે. તે ચારિત્ર ફળનો વિનાશ—અપધ્વંસ કહેવાય છે. તે અપધ્વંસ અસુર વગેરે ચાર પ્રકારનો છે. તે ચાર પ્રકારના વિનાશનું સ્વરૂપ દર્શાવતા પુનઃ તેના ચાર–ચાર પ્રકાર સૂત્રમાં દર્શાવ્યા છે. તેથી સંયમ, તપનો વિનાશ અને તેના કારણો વિસ્તારથી સ્પષ્ટ થઈ જાય છે.
અસુર અપધ્વંસના કારણો :- (૧) કોપશીલતા– ચારિત્રના પાલન સાથે વારંવાર ક્રોધયુક્ત પ્રવૃત્તિ કરે. (૨) પ્રાભૂત શીલતા– ચારિત્રના પાલન સાથે વારંવાર કલહ કરે. (૩) સંસક્ત તપકર્મ– આહાર, પાત્રાદિની પ્રાપ્તિ માટે અને લૌકિક આશંસાઓથી તપસ્યા કરે. (૪) નિમિત્તજીવિતા– હાનિ, લાભ આદિનિમિત્ત બતાવી આહારાદિ પ્રાપ્ત કરે. આ ચાર આસુરી પ્રવૃત્તિથી નાશ થતાં સંયમને અસુર અપધ્વંસ કહે છે.
આભિયોગ અપધ્વંસના કારણો ઃ– (૧) આત્મોત્કર્ષ– પોતાના ગુણોનું અભિમાન તથા આત્મપ્રશંસા કરે. (૨) પર પરિવાદ– અન્યના દોષ પ્રગટ કરી તેની નિંદા કરે. (૩) ભૂતિ કર્મ– જ્વર, ભૂતાવેશ આદિ દૂર કરવા ભસ્મ, રક્ષા પોટલી વગેરે આપે. (૪) કૌતુક પ્રવૃત્તિ- સૌભાગ્યવૃદ્ધિ આદિ માટે મન્દ્રિત જલાદિ છાંટે. આ ચાર આભિયોગિક પ્રવૃત્તિથી નાશ થતાં સંયમને આભિયોગ અપધ્વંસ કહે છે.
સંમોહ અપધ્વંસના કારણો :- (૧) ઉન્માર્ગ દેશના– જિનવાણીથી વિરુદ્ધ મિથ્યા માર્ગનો ઉપદેશ આપે. (૨) માર્ગાન્તરાય– મુક્તિ માર્ગે ચાલતી વ્યક્તિને અંતરાય કરે. (૩) કામાસંસાપ્રયોગ–તપસ્યા
Page #582
--------------------------------------------------------------------------
________________
[ ૫૧૮ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
કરી કામભોગની અભિલાષા રાખે. (૪) ભિધ્યા નિદાન–તીવ્ર લાલસાવશ ભોગોનું નિદાન કરે. લાલસા કે લોભ વિના પ્રાર્થના કરવી તે નિદાન નથી. આ ચાર સંમોહી પ્રવૃત્તિથી નાશ થતાં સંયમને સંમોહ અપધ્વંસ કહે છે. કિલ્પિષ અપર્ધ્વસના કારણોઃ- (૧) અહંન્ત (૨) અહંન્ત પ્રરૂપિત ધર્મ (૩) આચાર્યાદિ (૪) સંઘના અવર્ણવાદ બોલે, દોષ ન હોવા છતાં દોષારોપણ કરે અથવા અપકીર્તિ ફેલાવે તેને અવર્ણવાદ કહે છે. આ ચાર કિલ્પિષક પ્રવૃત્તિથી નાશ થતાં સંયમને કિલ્વીષ અપધ્વંસ કહે છે.
આ રીતે પ્રસ્તુત સૂત્રો દ્વારા સોળ પ્રકારની ચારિત્ર વિધ્વંસક પ્રવૃત્તિઓનો ઉલ્લેખ થયો છે. આ પ્રવૃત્તિઓથી સંયમ, તપની ઉત્કૃષ્ટ સાધના અને તેનું ફળ મલિન કે દૂષિત થઈ જાય છે. તેથી દેવદુર્ગતિની પ્રાપ્તિ થાય છે. જો આ પ્રવૃત્તિઓ સાથે સંયમની આવશ્યક વિધિઓ અને તપની ભાવનાઓ પણ ગૌણ થઈ જાય તો તે સાધક દેવગતિથી પણ વંચિત થઈ આર્તિ, રૌદ્ર ધ્યાનને આધીન થઈ, તપ્રાયોગ્ય અન્ય ગતિઓને પણ પ્રાપ્ત કરે છે.
પ્રવજ્યાના ચાર-ચાર પ્રકારો :६१ चउठिवहा पव्वज्जा पण्णत्ता, तं जहा- इहलोगपडिबद्धा, परलोगपडिबद्धा, दुहओलोगपडिबद्धा, अप्पडिबद्धा । ભાવાર્થ :- ચાર પ્રકારની પ્રવજ્યા(નિગ્રંથ દીક્ષા) કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઈહલોક પ્રતિબદ્ધાઈહલૌકિક ભાવનામૂલક દીક્ષા (૨) પરલોક પ્રતિબદ્ધા–પરલૌકિક ભાવનામૂલક દીક્ષા (૩) લોકદ્રય પ્રતિબદ્ધા-ઉભયલૌકિક ભાવનામૂલક દીક્ષા (૪) અપ્રતિબદ્ધા–માત્ર આત્મ કલ્યાણ હેતુક દીક્ષા. |६२ चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा- पुरओपडिबद्धा, मग्गओपडिबद्धा, दुहओपडिबद्धा, अप्पडिबद्धा । ભાવાર્થ :- ચાર પ્રકારની પ્રવજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પુરતઃ(અગ્રતઃ) પ્રતિબદ્ધાશિષ્ય, પદ, જ્ઞાન વગેરે સંયમ જીવન સંબંધી સંકલ્પિત દીક્ષા અર્થાતુ શ્રમણો સાથે વચનબદ્ધ થઈને લેવાતી દીક્ષા. (૨) માર્ચતઃ(પ્રત:)પ્રતિબદ્ધા-શિષ્યત્વ, સેવાભક્તિ વગેરે ગૃહસ્થ સંબંધી સંકલ્પિત દીક્ષા. (૩) ઉભય પ્રતિબદ્ધા-શ્રમણ અને ગૃહસ્થ ઉભય સંકલ્પિત, વચન પ્રતિબદ્ધ દીક્ષા (૪) અપ્રતિબદ્ધા– શ્રમણ અથવા ગૃહસ્થ કોઈની સાથે કોઈપણ સંકલ્પ–વચનબદ્ધતા વિના આત્મ કલ્યાણના સંકલ્પથી લેવાતી દીક્ષા.
६३ चउठिवहा पव्वज्जा पण्णत्ता, तं जहा- ओवायपव्वज्जा, अक्खायपव्वज्जा, संगारपव्वज्जा, विहगगइपव्वज्जा ।
Page #583
--------------------------------------------------------------------------
________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૪
[ પ૧૯ ]
ભાવાર્થ - ચાર પ્રકારની પ્રવ્રજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અવતાપ પ્રવ્રજ્યા– ગુરુ વગેરેની સેવાના કારણે લેવાતી દીક્ષા (૨) આખ્યાત પ્રવ્રજ્યા– ગુરુ આદિના આદેશથી લેવાતી દીક્ષા, (૩) સંગાર પ્રવજ્યા- પૂર્વબદ્ધ વચનથી લેવાતી દીક્ષા (૪) વિહગગતિ પ્રવજ્યા- અસહાય એકાકી થઈ જવાથી લેવાતી દીક્ષા. ६४ चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा- तुयावइत्ता, पुयावइत्ता, बुआवइत्ता, परिपुयावइत्ता । ભાવાર્થ :- ચાર પ્રકારની પ્રવજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) તોદયિત્વા પ્રવજ્યા- ભય, કષ્ટ કે ચમત્કારના માધ્યમે અતિ પ્રેરણાથી દેવાતી દીક્ષા (૨) પ્લાવયિત્વા પ્રવ્રજ્યા- અન્યત્ર લઈ જઈને દેવાતી દીક્ષા (૩) વાદયિત્વા પ્રવ્રજ્યા- કોઈને વાતોમાં લઈ, વચનબદ્ધ કરી, દેવાતી દીક્ષા (૪) પરિડુતયિત્વા પ્રવ્રજ્યા-પ્રલોભન બતાવી કે ફોસલાવીને દેવાતી દીક્ષા.
६५ चउव्विहा पव्वज्जा पण्णत्ता, त जहा- णडखइया, भडखइया, सीहखइया, सियालखइया ।
ભાવાર્થ :- ચાર પ્રકારની પ્રવ્રજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) નટખાદિતા- નટવૃત્તિથી(વ્યાખ્યાન વગેરે પ્રવૃત્તિથી પ્રસન્ન કરી ભિક્ષા પ્રાપ્ત કરનારની પ્રવ્રજ્યા, (૨) ભટખાદિતા- ભટ્રવૃત્તિથી (બલ સામર્થ્ય પ્રતિષ્ઠા દેખાડી) ભિક્ષા પ્રાપ્ત કરનારની પ્રવ્રજ્યા, (૩) સિંહખાદિતા–સિંહ વૃત્તિથી (પોતાના શૌર્યાતિરેકથી અન્યની અવજ્ઞા કરી)ભિક્ષા પ્રાપ્ત કરનારની પ્રવ્રજ્યા, (૪) શૃંગાલખાદિત– મૃગાલ વૃત્તિથી (અનેક વ્યક્તિ પાસે દીનતા કરી) ભિક્ષા પ્રાપ્ત કરનારની પ્રવ્રજ્યા. |६६ चउव्विहा किसी पण्णत्ता, तं जहा- वाविया, परिवाविया, प्रिंदिया, परिणिदिया । एवामेव चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा- वाविया, परिवाविया, णिदिया, परिणिंदिया । ભાવાર્થ - ચાર પ્રકારની ખેતી કરી છે, તે આ પ્રમાણે છે– (૧) વાપિતા– એક વખત વાવેલા ઘઉં આદિની ખેતી (૨) પરિવાપિતા– એક વખત વાવીને ફરી ત્યાંથી કાઢી, બીજે વાવવા રૂપ ચોખા વગેરેની ખેતી (૩) નિદિતા- વાવેલા ધાન્યની સાથે ઉગેલા વિજાતીય ઘાસને નિંદી(કાઢી), તૈયાર થતી ખેતી (૪) પરિનિંદિતા- વાવેલા ધાન્યની સાથે ઉગેલા ઘાસાદિને વારંવાર કાઢે તેવી ખેતી.
તે જ રીતે પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે–(૧) વાપિતા પ્રવ્રજ્યા- એક વખત અપાતી સામાયિક ચારિત્ર રૂપ દીક્ષા. (૨) પરિવાપિતા પ્રવ્રજ્યા પૂર્વે આપેલ સામાયિક ચારિત્રનો છેદ કરી, પુનઃ મહાવ્રતારોપણ કરવા રૂપ દીક્ષા. (૩) નિંદિતા પ્રવ્રજ્યા- દોષોની આલોચનાથી એકવાર છેદ(પ્રાયશ્ચિત્ત)પ્રાપ્ત કરનારની દીક્ષા. (૪) પરિનિંદિતા પ્રવ્રજ્યા- વારંવાર છેદ(પ્રાયશ્ચિત્ત)પ્રાપ્ત
Page #584
--------------------------------------------------------------------------
________________
પર૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કરનારની દીક્ષા. ६७ चउव्विहा पव्वज्जा पण्णत्ता,तं जहा- धण्णपुंजियसमाणा धण्णविरल्लिय समाणा, धण्णविक्खियसमाणा, धण्णसंकट्टियसमाणा । ભાવાર્થ - ચાર પ્રકારની પ્રવ્રજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પુંજિત ધાન્યસમ પ્રવ્રયા પૂર્ણ રીતે સાફ કરી, રાખેલા ઢગલા સમાન (૨) વિખરેલા ધાન્યસમ પ્રવ્રજ્યા-ઉપણાવીને સાફ કરી, વિખરાયેલા ધાન્ય સમ (૩) વિક્ષિપ્ત ધાન્યસમ પ્રવ્રજ્યા- બળદો દ્વારા કચરાયેલા ઉપપ્પા વિનાના ધાન્ય સમ (૪) સંકર્ષિત ધાન્યસમ પ્રવ્રજ્યા–બળદોથી વગર કચરાયેલ, માત્ર કાપીને રાખેલા ધાન્યના પૂળા સમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ દૃષ્ટિકોણથી પ્રવ્રજ્યાના પ્રકાર પ્રદર્શિત કર્યા છે. જેમાં દીક્ષા લેવાના બાર નિમિત્ત કારણ, દીક્ષા દેવાના ચાર પ્રકાર, ભિક્ષા લેવાની રીતની અપેક્ષાએ દીક્ષિતના ચાર પ્રકાર, કૃષિની ઉપમાએ પ્રવ્રજ્યાના ચાર પ્રકાર અને શુદ્ધ, અશુદ્ધ ધાચકણ અને તેના પુજની ઉપમાએ ચાર પ્રકારની પ્રવ્રજ્યા. આ રીતે દીક્ષા અને દીક્ષિતના કુલ અઠ્યાવીસ પ્રકાર દર્શાવ્યા છે. પ્રવજ્યા - પાંચ મહાવ્રતને ધારણ કરવા, દીક્ષા અંગીકાર કરવી, તેને પ્રવ્રયા કહે છે. (૧) ઈહલોક પ્રતિબદ્ધા – આ લોક સંબંધી જીવન નિર્વાહના હેતુથી જે દીક્ષા લેવાય તે. (૨) પરલોક પ્રતિબદ્ધા – પરલોક સંબંધી કામભોગ માટે જે દીક્ષા લેવાય તે. (૩) લોકદ્રય પ્રતિબદ્ધા ઉક્ત બન્ને લોકના પ્રયોજનથી જે દીક્ષા લેવાય તે. (૫) પુરત:પ્રતિબદ્ધા – પૂર્વદીક્ષિત શ્રમણો સાથે આહાર, વસ્ત્ર, પાત્ર, પદ અને શિષ્યાદિ બનાવવા સંબંધી વચનબદ્ધ કરીને લેવાતી દીક્ષા. (6) માર્ચત (પૃષ્ઠતઃ) પ્રતિબદ્ધાઃ- પાછળ રહેલા પારિવારિકજનો સાથે કે અન્ય ગૃહસ્થો સાથે શિષ્ય થવા, ભિક્ષા, સેવા, ઉપાસના વગેરે સંબંધી વચનબદ્ધ કરીને લેવાતી દીક્ષા. (૭) દ્વય પ્રતિબદ્ધા – શ્રમણ અને ગૃહસ્થ બંને સાથે શરત બાંધી લેવાતી દીક્ષા. (૪૮) અપ્રતિબદ્ધા – ઈચ્છાઓથી રહિત, માત્ર આત્મ કલ્યાણના હેતુથી વૈરાગ્ય સાથે લેવાતી દીક્ષા. (૯) અપાત પ્રવજ્યા - પ્રસંગોપાત જરૂર ઊભી થતાં સદ્ગુરુઓની સેવા માટે દીક્ષા લેવી. બીજાને શાતા અને શાંતિ ઉપજાવવાના ભાવથી દીક્ષા ગ્રહણ કરે છે.
(૧૦) આખ્યાત પ્રજ્યા :- મહાપુરુષોના કહેવાથી, શાસ્ત્ર શ્રવણથી કે કોઈની પ્રેરણાથી દીક્ષા લે તે.
Page #585
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
૫૨૧
જેમ આર્યરક્ષિતનાભાઈ ફલ્યુરક્ષિતની દીક્ષા. (૧૧) સંગાર પ્રવ્રજ્યા – 'તમે દીક્ષા લેશો તો હું દીક્ષા લઈશ, આ રીતે પ્રતિજ્ઞાબદ્ધ કે સંકેતપૂર્વક દીક્ષા લે છે. જેમ કે મેતાર્ય મુનિની સંકેત દીક્ષા. (૧૨) વિહગગતિ પ્રવજ્યા – જેમ પક્ષી આકાશમાં એકલું ઉડે છે, તેવી રીતે પરિવારાદિના વિયોગથી કે વિદેશ ચાલ્યા જવાથી પરિવાર રહિત અસહાય, એકલો થવાથી દીક્ષા લે તે.
(૧) તોદયિત્વા પ્રવ્રજ્યા -દુઃખ, વ્યથા, કષ્ટ આપીને, શારીરિક બળ અથવા વિદ્યાબળથી ચમત્કારાદિ બતાવી, વિવશતલાચાર) કરી દીક્ષા આપે છે. ll૧૩ll.
(૨) પ્લાવયિત્વા પ્રવ્રજ્યા :- અન્ય સ્થાને લઈ જઈને, પારિવારિકજનોની આજ્ઞા લીધા વિના દીક્ષા આપે છે. ll૧૪ો.
(૩) વાચયિત્વા:- વાતચીત કરી, કોઈ રીતે તેને વચનબદ્ધ કરી દીક્ષા આપે તે અથવા ગુલામી, દાસત્વમાંથી છોડાવી, ઉપકૃત કરી, અપાતી પ્રવ્રજ્યા. //૧૫ (૪) પરિપ્લતયિત્વા પ્રવજ્યા- સ્નિગ્ધ, મિષ્ટ ભોજન કરાવીને, મિષ્ટ આહારનું પ્રલોભન કે અન્ય સુવિધા, પદવી વગેરેનું પ્રલોભન આપી અથવા કોઈની નિંદા, સ્તુતિ કરી; ફોસલાવીને દીક્ષા આપે છે. l/૧al.
(૧) નટખાદિતા :- જે શ્રમણ નટની જેમ સંવેગ-વૈરાગ્ય રહિત, ધર્મકથા કહી અને મિષ્ટ્રવ્યવહાર કરી, ભોજનાદિ પ્રાપ્ત કરે તેની દીક્ષા નટખાદિતા કહેવાય. ll૧૭થી
(૨) ભટ ખાદિતા :- જે સાધુ સુભટ સમાન બળ બતાવી ભોજન પ્રાપ્ત કરે તેની દીક્ષા ભટખાદિતા કહેવાય. ll૧૮
(૩) સિંહ ખાદિતા:- જે સાધુ સિંહની જેમ પોતાના શૌર્યથી સ્વતઃ ભોજન પ્રાપ્ત કરે, અદીન વૃત્તિથી આહાર ગ્રહણ કરે, તેની દીક્ષા સિંહખાદિતા કહેવાય. ll૧૯ાા (૪) મૃગાલખાદિતા – જે સાધુ શિયાળની જેમ દીન વૃત્તિથી ભોજનાદિ ગ્રહણ કરે તેની દીક્ષા, શૃંગાલખાદિતા કહેવાય. ll૨ll (૧) વાપિતા(ઉપ્તા)પ્રવજ્યા- જેમ ખેડૂત ઘઉં આદિનું વાવેતર કરી, તેની ખેતી કરે છે, તેમ જે પ્રવ્રજ્યામાં સામાયિક ચારિત્રનો સ્વીકાર કરવામાં આવે છે. ર૧ll
(૨) પરિવાપિતા પ્રવ્રજ્યા - ડાંગરના છોડ વગેરેને ઉખેડી, ફરી રોપવામાં આવે અને ધાન્યના રોપાને બે-ત્રણવાર ઉખેડી, બીજી જગ્યાએ રોપવામાં આવે તેમ જે પ્રવ્રજ્યામાં મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે, વડી દીક્ષા આપવામાં આવે છે. રરો
Page #586
--------------------------------------------------------------------------
________________
પરર |
શ્રી ઠાણાગ સુત્ર-૧
(૩) નિજિતા પ્રવજ્યા:- વિજાતીય છોડ, ઘાસ વગેરેનું નિંદામણ કરી, ખેતી કરવામાં આવે; તેમ જ દીક્ષામાં આલોચનાથી શુદ્ધિ કરવામાં આવે, છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. રિયll (૪) પરનિદિતા પ્રવજ્યા- જેમ ઘાસ વગેરેનું બે-ત્રણવાર નિંદામણ કરી, ખેતી કરવામાં આવે તેમ જે પ્રવ્રજ્યામાં વારંવાર અતિચારોની આલોચનાથી તેમજ છેદ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરાય છે. ર૪ll (૧) પંજિત ધાન્ય સમાન :- સાફ કરીને ખળામાં રાખેલા ધાન્યના ઢગલા જેવી નિર્દોષ પ્રવ્રજ્યા. અતિચાર રૂપી કચરાની શુદ્ધિ થવાથી બિલકુલ શુદ્ધ પ્રવ્રજ્યા. રિપી. (૨) વિસરિત ધાન્ય સમાન – પવનથી ઉપણીને સાફ કરેલા પરંતુ ખળામાં વિખરાયેલા ધાન્ય અલ્પ તુણવાળા હોય તેમ અલ્પ-અતિચારવાળી દીક્ષા. રા. (૩) વિક્ષિપ્ત ધાન્ય સમાન :- ખળામાં બળદોએ કચરેલા અને વગર ઉપસેલા ધાન્યમાં કચરો વધારે હોય તેમ જે પ્રવ્રજ્યા મૂળગુણ અને ઉત્તરગુણના અતિચારથી યુક્ત હોય તે પ્રવ્રજ્યા. ર૭ી (૪) સંકર્ષિત ધાન્ય સમાન - ખળામાં માત્ર કાપીને રાખેલા, વગર કચરાયેલા ધાન્યના ઢગલામાં તણખલા, ડુંડા, ધુળ વગેરે વધારે હોય તેની અપેક્ષાએ ધાન્ય અલ્પ હોય, તેમ જે પ્રવ્રજ્યા ઘણા અતિચારના કારણે દોષબહુલ હોય, સંયમસાર અલ્પ હોય તેવી પ્રવ્રજ્યા. ર૮. ચાર સંજ્ઞા અને તેના ચાર-ચાર કારણો - |६८ चत्तारि सण्णाओ पण्णत्ताओ, तं जहा- आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा । ભાવાર્થ :- ચાર પ્રકારની સંજ્ઞા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) આહાર સંજ્ઞા (૨) ભયસંજ્ઞા (૩) મૈથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા. ६९ चउहि ठाणेहिं आहारसण्णा समुप्पज्जइ, तं जहा- ओमकोट्ठयाए, छुहावेयणिज्जस्स कम्मस्स उदएणं, मईए, तदट्ठोवओगेणं । ભાવાર્થ :- ચાર કારણે આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે– (૧) પેટ ખાલી હોવાથી (૨) ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી (૩) આહાર સંબંધી વાતો સાંભળવાથી (૪) આહાર સંબંધી વિચાર-ચિંતન કરવાથી આહારની અભિલાષા ઉત્પન્ન થાય. ७० चउहिं ठाणेहिं भयसण्णा समुप्पज्जइ, तं जहा- हीणसत्तताए, भयवेयणिज्जस्स कम्मस्स उदएणं, मईए, तदट्ठोवओगेणं । ભાવાર્થ :- ચાર કારણે ભય સંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે- (૧) સત્ત્વ(શક્તિ)ની
Page #587
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
| પ૨૩ |
હીનતાથી (૨) ભય વેદનીય કર્મના ઉદયથી (૩) ભયજનક વાત સાંભળવાથી, ભયંકર પદાર્થ જોવાથી. (૪) ભયનું ચિંતન-વિચાર કરવાથી. |७१ चउहि ठाणेहिं मेहुणसण्णा समुप्पज्जइ, तं जहा- चियमंससोणियत्ताए, मोहणिज्जस्स कम्मस्स उदएणं, मईए, तदट्ठोवओगेणं । ભાવાર્થ - મૈથુન સંજ્ઞા ચાર પ્રકારે ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે– (૧) શરીરમાં માંસ, રક્ત, વીર્યની વૃદ્ધિ થવાથી (૨) વેદ મોહનીય કર્મના ઉદયથી (૩) મૈથુન વિષયક વાત સાંભળવાથી (૪) મૈથુનમાં ઉપયોગ જોડવાથી, તેનું ચિંતન કરવાથી.
७२ चउहि ठाणेहिं परिग्गहसण्णा समुप्पज्जइ, तं जहा- अविमुत्तयाए, लोभ- वेयणिज्जस्स कम्मस्स उदएणं, मइए, तदट्ठोवओगेणं । ભાવાર્થ :- ચાર કારણે પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે– (૧) પદાર્થનો સંચય કરવાથી, પરિગ્રહનો ત્યાગ ન કરવાથી (૨) લોભ મોહનીય કર્મના ઉદયથી (૩) પરિગ્રહને જોઈ, તવિષયક બુદ્ધિ ઉત્પન્ન થવાથી (૪) પરિગ્રહ સંબંધી વિચાર-ચિંતન કરવાથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંજ્ઞા અને તેના કારણોનું વિશદ વર્ણન છે. સંજ્ઞા = અભિલાષા, ઈચ્છા, ચેષ્ટા. સંજ્ઞા એટલે જીવના આવેગ, જીવની પ્રાથમિક વૃત્તિઓ.
- ઉક્ત ચારે સૂત્રોમાં ચારે સંજ્ઞાની ઉત્પત્તિના ચાર–ચાર કારણ બતાવ્યા છે. તેમાં ક્ષુધા અથવા અશાતા વેદનીય કર્મનો ઉદય આહાર સંજ્ઞાનું, ભય મોહનીય કર્મનો ઉદય ભયસંજ્ઞાનું, વેદમોહનીયનો ઉદય મૈથુન સંજ્ઞાનું અને લોભ મોહનીયનો ઉદય પરિગ્રહ સંજ્ઞાનું અંતરંગ કારણ છે. શેષ ત્રણ ત્રણ કારણો તે સંજ્ઞાના બહિરંગ કારણ છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ચાર ગતિની અપેક્ષાએ ચાર પ્રકારના 'કામ' :७३ चउव्विहा कामा पण्णत्ता, तं जहा- सिंगारा, कलुणा, बीभच्छा, रोद्दा । सिंगारा कामा देवाणं, कलुणा कामा मणुयाणं, बीभच्छा कामा तिरिक्खजोणियाणं, रोद्दा कामा णेरइयाणं । ભાવાર્થ :- ચાર પ્રકારના કામ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) શૃંગારકામ (૨) કરુણકામ (૩) બીભત્સકામ (૪) રૌદ્રકામ. શૃંગારકામ દેવોમાં, કરુણકામ મનુષ્યમાં, બીભત્સકામ તિર્યંચયોનિકમાં, રૌદ્રકામ નારકીમાં હોય છે.
Page #588
--------------------------------------------------------------------------
________________
[ પર૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વિવેચન :
કામ એટલે અભિલાષા. શબ્દ, રૂપમાં આસક્તિના કારણે જે સુખ અનુભવાય, તેને કામ કહે છે. તેના ચાર પ્રકાર છે. શૃંગારકામ- આદિ, મધ્ય કે અંતમાં સુખદાયક, મનોજ્ઞ અને પ્રકૃષ્ટ રતિના ઉત્પાદક હોય તેને શૃંગારકામ કહે છે. દેવોના કામ શૃંગાર પ્રધાન હોય છે. કરુણકામ:- કરુણકામ શોક સ્વભાવવાળા હોય છે. તે વિષયસુખ દેવસમાન અભીષ્ટ ન હોવાથી તુચ્છ અને ક્ષણભરમાં નષ્ટ થતાં હોવાથી શોચનરૂપ હોય છે. મનુષ્યના કામ કરુણા પ્રધાન હોય છે. બીભત્સકામ :- જે કામની પ્રત્યેક અવસ્થામાં જુગુપ્સા હોય છે, તે જુગુપ્સનીયકામ બીભત્સકામ કહેવાય છે. તિર્યંચોના કામભોગ બીભત્સરસથી પરિપૂર્ણ હોય છે..
રૌદ્ધકામ - જે કામ અત્યંત દારુણ, દુઃખદાયી અને અત્યંત અનિષ્ટ હોય તેને રૌદ્રકામ કહે છે. સુત્રમાં નારકોના કામને રૌદ્રકામ કહ્યા છે. તે ઉપરાંત મનુષ્યોમાં પણ જે ક્રૂરતાપૂર્વક બળાત્કાર થાય છે તેને પણ રૌદ્રકામ કહી શકાય છે.
પાણીની ઉપમાએ પુરુષની ચૌભંગીઓ :७४ चत्तारि उदगा पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोदए, उत्ताणे णाममेगे गंभीरोदए, गंभीरे णाममेगे उत्ताणोदए, गंभीरे णाममेगे गंभीरोदए ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणहियए, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના પાણી કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પાણી અલ્પ છે અને સ્વચ્છ હોવાથી તેનું તળીયું દેખાય છે (૨) કોઈ પાણી અલ્પ છે પણ તે મલિન હોવાથી તેનું તળીયું દેખાતું નથી (૩) કોઈ પાણી પ્રચુર છે પણ સ્વચ્છ હોવાથી તેનું તળીયું દેખાય છે (૪) કોઈ પાણી પ્રચુર છે અને તે મલિન હોવાથી તેનું તળીયું દેખાતું નથી.
આ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્તાન અને ઉત્તાન હૃદયકોઈ પુરુષ બાહ્ય ચેષ્ટાથી પણ અગંભીર હોય છે અને હદયથી પણ અગંભીર—તુચ્છ પ્રકૃતિવાળા હોય છે. (૨) ઉત્તાન અને ગંભીર હૃદય- કોઈ પુરુષ બાહ્ય ચેષ્ટાથી અગંભીર હોય છે પણ હૃદયથી ગંભીર હોય છે. (૩) ગંભીર અને ઉત્તાનહૃદય- કોઈ પુરુષ બાહ્યચેષ્ટાથી ગંભીર હોય પણ હૃદયથી અગંભીર-તુચ્છ પ્રકૃતિવાળા હોય છે. (૪) કોઈ પુરુષ બાહ્ય ચેષ્ટા અને હૃદય-અંતરંગ સ્વભાવ બંનેથી ગંભીર હોય છે. | ७५ चत्तारि उदगा पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोभासी, उत्ताणे
Page #589
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
| પ૨૫] णाममेगे गंभीरोभासी, गंभीरे णाममेगे उत्ताणोभासी, गंभीरे णाममेगे गंभीरोभासी।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोમાસી, ર૩મો ! ભાવાર્થ :- ચાર પ્રકારના ઉદક કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પાણી અલ્પ છે અને અલ્પ દેખાય છે (૨) કોઈ પાણી અલ્પ હોય અને સ્થળ વિશેષના કારણે અગાધ દેખાય (૩) કોઈ પાણી અગાધ હોય પણ સ્થળવિશેષના કારણે અલ્પ દેખાય (૪) કોઈ પાણી અગાધ હોય અને અગાધ દેખાય.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ તુચ્છ સ્વભાવના હોય અને વ્યવહારથી પણ તુચ્છ દેખાય (૨) કોઈ પુરુષ તુચ્છ સ્વભાવના હોવા છતાં વ્યવહારથી ગંભીર દેખાય (૩) કોઈ પુરુષ ગંભીર હોય પરંતુ વ્યવહારથી કે પ્રવૃત્તિથી તુચ્છ દેખાય (૪) કોઈ પુરુષ ગંભીર હોય અને વ્યવહાર પ્રવૃત્તિથી પણ ગંભીર દેખાય. |७६ चत्तारि उदही पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोदही उत्ताणे णामेगे गंभीरोदही, गंभीरे णाममेगे उताणोदही, गंभीरे णाममेगे गंभीरोदही ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणहियए उत्ताणे णाममेगे गंभीरहियए, गंभीरे णाममेगे उत्ताणहियए, गंभीरे णाममेगे गंभीर हियए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સમુદ્ર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સમુદ્રસ્થળ પહેલાં અલ્પ પાણીવાળું હોય અને પછી પણ અલ્પ પાણીવાળું રહે (૨) કોઈ સમુદ્રસ્થળ પહેલાં અલ્પ પાણીવાળું હોય અને પછી ભરતી આવવાથી ગંભીર(વિશેષ) પાણીવાળું થઈ જાય (૩) કોઈ સમુદ્રસ્થળ પહેલાં ગંભીર (વિશેષ) પાણીવાળું હોય અને પછી ઓટ આવવાથી અલ્પ પાણીવાળું થઈ જાય (૪) કોઈ સમુદ્રસ્થળ પહેલાં અને પછી ગંભીર(વિશેષ) પાણીવાળું રહે.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પ્રવૃત્તિથી તુચ્છ હોય અને તેનું હૃદય પણ તુચ્છ હોય (૨) કોઈ પુરુષનો વ્યવહાર કોઈ કારણથી તુચ્છ હોય પણ હૃદય ગંભીર હોય (૩) કોઈ પુરુષ વ્યવહાર કુશળ હોવાથી ગંભીર હોય પણ હૃદયથી તુચ્છ હોય (૪) કોઈ પુરુષ પ્રવૃત્તિથી અને હૃદયથી બંને રીતે ગંભીર હોય.
|७७ चत्तारि उदही पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोभासी, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोभासी, चउभंगो ।
Page #590
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સત્ર-1
ભાવાર્થ :- સમુદ્રના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સ્થળે અલ્પ પાણીવાળો હોય અને અલ્પ પાણીવાળો જ દેખાય (૨) કોઈ સ્થળે અલ્પ પાણીવાળો હોય પણ પ્રાકૃતિક કારણે ગંભીર (વિશેષ) પાણીવાળો દેખાય (૩) કોઈ સ્થળે અગાધ(વિશેષ) પાણીવાળો હોય પણ કોઈ કારણે અલ્પ પાણીવાળો દેખાય. (૪) કોઈ સ્થળે અગાધ(વિશેષ) પાણીવાળો હોય અને તેવો જ દેખાય.
પર
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ તુચ્છ પુરુષ તુચ્છ સ્વભાવનો હોય અને હૃદયથી પણ તુચ્છ હોય (૨) કોઈ પુરુષ તુચ્છ સ્વભાવનો હોય પણ હૃદય વિશાળ હોય (૩) કોઈ પુરુષ સ્વભાવથી ગંભીર હોય પણ હૃદયથી તુચ્છ હોય (૪) કોઈ પુરુષ સ્વભાવથી અને હૃદયથી બંને પ્રકારે ગંભીર હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાણી અને સમુદ્રના દષ્ટાંતે મનુષ્યના તુચ્છ—અનુચ્છ વગેરે ગુણ પ્રરૂપ્યા
છે.
ઉત્તાન ઃ– પ્રતનું, અલ્પ, છીછરું, તુચ્છ,
ગંભીર :- અગાધ, ઊંડુ, અનુચ્છ,
ઉત્તાન ઉત્તાનોદક :– કોઈ જલ છીછરું, થોડું અને સ્વચ્છ હોય અને તેનો અંદરનો ભાગ દેખાતો હોય, તેમ કોઈ પુરુષ બહારથી છીછરા અને હૃદયથી પણ છીછરા હોય.
ઉત્તાન ગંભીરોદક :– કોઈ જલ અલ્પ પરંતુ ગંભીર હોય છે. મલિન હોવાથી અંદરનો ભાગ દેખાતો ન હોય. તેમ કોઈ પુરુષ બહારથી છીછરા પરંતુ ગંભીર હૃદયવાળા હોય.
ગંભીર અને ઉત્તાનોદક :– કોઈ જલ ગમ્ભીર(ઊંડું) પરંતુ સ્વચ્છ હોય છે. તેમ કોઈ પુરુષ બહારથી ગંભીર અને અંદરથી(હૃદયથી) છીછરા હોય.
ગંભીર અને ગંભીરોઠક – કોઈ જલ ગંભીર અને મલિન હોય છે. તેમ કોઈ પુરુષ બહારથી ગંભીર અને અંદરથી પણ ગંભીર હોય.
અવભાસ – દેખાવું. તુચ્છ હોય કે ન હોય પણ તુચ્છ જેવા દેખાવું, તેમ ગંભીર હોય કે ગંભીર ન હોય :ગંભીર જેવા દેખાવું.
ઉત્તાન અને ઉત્તાનાવભાસી :– જેમ પાણી છીછરું હોય અને છીછરું હોય તેવું જણાય છે, તેમ કોઈ • પુરુષ તુચ્છ હોય અને તુચ્છ કાર્ય કરવાથી છીછરા જણાય છે.
ઉત્તાન અને ગંભીરાવભાસી – કોઈ જલ છીછરું હોય પરંતુ સ્થાનની વિશેષતાથી ઊંડું જણાય, તેમ કોઈ પુરુષ તુચ્છ હોય પરંતુ ગંભીર દેખાય તેવા કાર્ય કરે તેથી ગંભીર દેખાય.
Page #591
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
[ પ૨૭]
ગંભીર ઉત્તાનાવભાસી – કોઈ જ ઊંડુ હોય પરંતુ સ્થાનની વિશેષતાથી છીછરું દેખાય, તેમ કોઈ પુરુષ ગંભીર હોય પરંતુ તુચ્છ કાર્ય કરવાથી તુચ્છ જેવા જણાય છે. ગંભીર અને ગંભીરાભાસી :- કોઈ જલ ઊંડુ હોય અને ઊંડુ જણાય, તેમ કોઈ પુરુષ ગંભીર હોય અને તુચ્છતા દેખાડતા ન હોવાથી ગંભીર જ જણાય છે. ઉત્તાન અને ઉત્તાનોદધિઃ- કોઈ સમુદ્ર પહેલા ઉત્તાન અને પછી પણ ઉત્તાન હોય છે. કાંઠાના જળની અપેક્ષાએ જ્યાં ક્યારે ય ભરતી આવતી ન હોય, તેમ કોઈ પુરુષ અનુદાર કે તુચ્છ હોય છે અને તેનું હૃદય પણ અનુદાર અથવા તુચ્છ હોય. ઉત્તાન ગંભીરોદધિઃ- કોઈ સમુદ્ર પહેલા છીછરો હોય ને પછી ભરતી આવવાથી ઊંડો થઈ જાય છે તેમ કોઈ પુરુષનો વ્યવહાર અનુદાર કે તુચ્છ હોય પરંતુ તેનું હૃદય ગંભીર અથવા ઉદાર હોય. ગંભીર અને ઉત્તાનોદધિઃ- કોઈ સમુદ્ર પહેલા ઊંડો હોય પરંતુ તેમાં ભરતી ન આવવાથી છીછરો થઈ જાય છે. તેમ કોઈ પુરુષનો વ્યવહાર ગંભીર પરંતુ અનુદાર અથવા તુચ્છ હૃદયવાળા હોય છે. ગંભીર અને ગંભીરોદધિઃ- કોઈ સમુદ્ર પહેલા ગંભીર અને પછી પણ ગંભીર હોય, તેમ કોઈ પુરુષનો વ્યવહાર ગંભીર અને ગંભીર હૃદયવાળો હોય છે. ઉત્તાન અને ઉત્તાનાવભાસી - કોઈ સમુદ્ર છીછરો હોય અને છીછરા જેવો દેખાતો હોય, તેમ કોઈ પુરુષનો સ્વભાવ છીછરો હોય અને છીછરા જેવો દેખાતો હોય. ઉત્તાન અને ગંભીરાવભાસી - કોઈ સમુદ્ર છીછરો હોય અને ગંભીર દેખાતો હોય, તેમ કોઈ પુરુષનો સ્વભાવ છીછરો હોય પરંતુ ગંભીર દેખાતો હોય. ગંભીર અને ઉત્તાનાવભાસી – કોઈ સમુદ્ર ગંભીર હોય પરંતુ છીછરો દેખાય છે, તેમ કોઈ પુરુષનો સ્વભાવ ગંભીર હોય પરંતુ છીછરો દેખાતો હોય. ગંભીર અને ગંભીરાવભાસી – કોઈ સમુદ્ર ગંભીર હોય અને ગંભીર જણાતો હોય, તેમ કોઈ પુરુષનો સ્વભાવ ગંભીર હોય અને ગંભીર દેખાતો હોય.
તરવૈયાના ચાર પ્રકાર :
७८ चत्तारि तरगा पण्णत्ता, तं जहा- समुदं तरामीतेगे समुदं तरइ, समुदं तरामीतेगे गोप्पयं तरइ, गोप्पयं तरामीतेगे समुदं तरइ, गोप्पयं तरामीतेगे गोप्पयं तरइ । ભાવાર્થ :- તરવૈયા(તરનારા પુરુષ) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ તરવૈયો
Page #592
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
સમુદ્ર તરવાનો સંકલ્પ કરે અને સમુદ્ર તરી પણ જાય. (૨) કોઈ તરવૈયો સમુદ્ર તરવાનો સંકલ્પ કરે પરંતુ ગોષ્પદ—થોડા જળવાવું સ્થાન તરી જાય. (૩) કોઈ તરવૈયો ગોષ્પદ તરવાનો સંકલ્પ કરે અને સમુદ્રને તરી જાય. (૪) કોઈ તરવૈયો ગોષ્પદ તરવાનો સંકલ્પ કરે અને ગોષ્પદ તરી જાય.
૫૨૮
७९ चत्तारि तरगा पण्णत्ता, , तं जहा - समुद्दं तरेत्ता णाममेगे समुद्दे विसीयइ, समुद्दं तरेत्ता णाममेगे गोप्पए विसीयइ, गोप्पयं तरेत्ता णाममेगे समुद्दे विसीयइ, गोप्यं तरेत्ता णाममेगे गोप्पए विसीयइ ।
ભાવાર્થ :– તરવૈયા ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે—(૧) કોઈ તરવૈયો પહેલાં સમુદ્ર પાર કરે પરંતુ પછી ક્યારેક સમુદ્રને તરવામાં વિષાદને પ્રાપ્ત થાય છે. (૨) કોઈ તરવૈયો પહેલાં સમુદ્ર પાર કરે પછી ક્યારેક ગોષ્પદ પાર કરવામાં વિષાદને પ્રાપ્ત થાય છે. (૩) કોઈ તરવૈયો પહેલાં ગોષ્પદ પાર કરે પછી ક્યારેક સમુદ્ર પાર કરવામાં વિષાદ પ્રાપ્ત કરે છે. (૪) કોઈ તરવૈયો પહેલાં ગોષ્પદ પાર કરે પછી ક્યારેક ગોષ્પદ પાર કરવામાં પણ વિષાદ પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુદ્ર તરનાર અને વિષાદ પામનાર તરવૈયાનું બે ચૌભંગીદ્વારા નિરૂપણ કર્યું છે. તરવૈયા બે પ્રકારના હોય છે– (૧) દ્રવ્ય (૨) ભાવ. સાધારણ જલાશય અને સમુદ્રને તરનારા દ્રવ્ય તરવૈયા કહેવાય છે અને સંસારને પાર કરનારા ભાવ તરવૈયા કહેવાય છે. સૂત્રમાં દ્રવ્ય તરવૈયાનું વર્ણન છે. તરવાની શક્તિ બધામાં સમાન હોતી નથી. તરવાની તરતમતાના કારણે તેની ચૌભંગીઓ બને છે. વ્યાખ્યાકારે ભાવ તરવૈયાની ચૌભંગી કહી છે, જેમાં સમુદ્ર તુલ્ય સર્વવિરતિપણું અને ગોષ્પદ તુલ્ય શ્રાવકપણું કહ્યું છે. ભાવ તરવૈયાની પ્રથમ ચૌભંગી :- (૧) એક વ્યક્તિ મુનિદીક્ષા લેવાનો સંકલ્પ કરે છે અને દીક્ષા લઈને બરાબર પાળે છે (૨) એક વ્યક્તિ મુનિ દીક્ષા લેવાનો સંકલ્પ કરે છે, પરંતુ ગ્રહણ કરી શકતા નથી અને શ્રાવકપણું બરાબર પાળે છે (૩) એક વ્યક્તિ મુનિદીક્ષા લેવાનો સંકલ્પ કરતો નથી પરંતુ ક્યારેક મુનિદીક્ષા ગ્રહણ કરી તેનું પાલન કરે છે (૪) એક વ્યક્તિ શ્રાવકપણું પાળવાનું વિચારે છે અને શ્રાવકપણું જ પાળે છે.
=
બીજી ચૌભંગી :– (૧) કોઈ વ્યક્તિ પહેલાં સંયમમાં સફળ થાય પણ પછી સંયમ પાળવામાં ખેદિત થાય છે. (૨) કોઈ વ્યક્તિ પહેલાં સંયમમાં સફળ થાય પછી શ્રાવક વ્રતપાલનમાં પણ ખેદ પામે છે. (૩) કોઈ વ્યક્તિ પહેલાં શ્રાવક જીવનમાં સફળ થાય પછી સંયમ જીવનની હિમ્મત કરે પણ તેમાં ખેદ પામે છે. (૪) કોઈ વ્યક્તિ પહેલાં શ્રાવક જીવનમાં સફળ થાય પછી તેમાં પણ ખેદ પામે છે.
પૂર્ણ-તુચ્છ કુંભ અને પુરુષની ચૌભંગીઓ :
८० चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णे णाममेगे पुण्णे, पुण्णे णाममेगे
Page #593
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
[ પ૨૯ ]
કુંભ
પારજૂ
तुच्छे, तुच्छे णाममेगे पुण्णे, तुच्छे णाममेगे तुच्छे । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पुण्णे णाममेगे पुण्णे, चउभंगो । ભાવાર્થ - ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
પુરુષ ૧. કોઈ આકારથી પૂર્ણ હોય અને જળથી પણ પૂર્ણ હોય. ૧. કોઈ જાતિકુળથી પૂર્ણ હોય અને જ્ઞાનાદિ ગુણથી પણ
પરિપૂર્ણ હોય. ૨. કોઈ આકારથી પૂર્ણ હોય પણ જળથી અપૂર્ણ હોય. ૨. કોઈ જાતિ આદિથી પણ પૂર્ણ હોય પણ ગુણોથી અપૂર્ણ હોય. ૩. કોઈ આકારથી પૂર્ણ ન હોય પણ જળથી પૂર્ણ હોય. ૩. કોઈ જાતિ આદિથી પૂર્ણ ન હોય પણ ગુણોથી પૂર્ણ હોય. ૪. કોઈ આકાર અને જળ બંને અપેક્ષાથી અપૂર્ણ હોય. ૪. કોઈ જાતિ અને ગુણ બંને અપેક્ષાથી અપૂર્ણ હોય. ८१ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णे णाममेगे पुण्णोभासी, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तंजहा- पुण्णे णाममेगे पुण्णोभासी, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
પુરુષ ૧. કોઈ આકૃતિ અને જળથી પૂર્ણ હોય અને પૂર્ણ દેખાય. ૧. કોઈ સંપત્તિ-શ્રુતથી પૂર્ણ હોય અને તેનો
સદુપયોગ કરતો હોવાથી પૂર્ણ દેખાય. ૨. કોઈ પૂર્ણ હોય અને અપૂર્ણ જેવો દેખાય.
૨. કોઈ સંપત્તિ-શ્રુતથી પૂર્ણ હોય પણ સદુપયોગ
ન કરતા હોવાથી અપૂર્ણ દેખાય. ૩. કોઈ અપૂર્ણ હોય પણ દેખાવમાં પૂર્ણ દેખાય. ૩. કોઈ સંપત્તિ-શ્રતથી અપૂર્ણ હોય પણ
વ્યવહારકુશળતાથી પૂર્ણ દેખાય. ૪. કોઈ અપૂર્ણ હોય અને અપૂર્ણ દેખાય.
૪. કોઈ સંપત્તિ-શ્રુતથી અપૂર્ણ હોય અને
અપૂર્ણ દેખાય. ८२ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णे णाममेगे पुण्णरूवे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- पुण्णे णाममेगे पुण्णरूवे, चउभंगो। ભાવાર્થ - ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
પુરુષ ૧. કોઈ જળથી પૂર્ણ અને દેખાવમાં સુંદર હોય. ૧. કોઈ ગુણોથી પૂર્ણ અને રૂપ–વેશભૂષાથી સુંદર હોય. ૨. કોઈ પૂર્ણ હોય પણ દેખાવમાં અસુંદર હોય. ૨. કોઈ ગુણોથી પૂર્ણ પણ રૂપથી અસુંદર હોય.
Page #594
--------------------------------------------------------------------------
________________
| પ૩૦]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
૩. કોઈ અપૂર્ણ હોય પણ દેખાવમાં સુંદર હોય. ૩. કોઈ ગુણોથી અપૂર્ણ હોય પણ રૂપથી સુંદર હોય. ૪. કોઈ અપૂર્ણ હોય અને દેખાવમાં પણ ૪. કોઈ ગુણોથી અપૂર્ણ અને રૂપથી પણ અસુંદર હોય.
અસુંદર હોય. ८३ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णेवि एगे पियढे, पुण्णेवि एगे अवदले, तुच्छेवि एगे पियट्टे, तुच्छेवि एगे अवदले ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा-पुण्णेवि एगे पियट्टे, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
પુરુષ ૧. કોઈ જળ વગેરેથી પૂર્ણ હોય અને
૧. કોઈ સંપત્તિ, શ્રુતથી પૂર્ણ હોય અને મૂલ્યવાન હોવાથી પ્રીતિજનક હોય.
પરોપકારી હોવાથી પ્રીતિજનક હોય. ૨. કોઈ પૂર્ણ હોય પણ પ્રીતિજનક ન હોય.
૨. કોઈ સંપત્તિ, શ્રુતથી પૂર્ણ હોય પણ
ઉપકારી ન હોવાથી પ્રીતિજનક ન હોય. ૩. કોઈ અપૂર્ણ હોય પણ પ્રીતિજનક હોય.
૩. કોઈ સંપત્તિ, ઋતથી અપૂર્ણ હોય પણ
ઉપકારી હોવાથી પ્રીતિજનક હોય. ૪. કોઈ અપૂર્ણ હોય અને પ્રીતિજનક પણ ન હોય. ૧. કોઈ સંપત્તિ, શ્રુતથી અપૂર્ણ હોય અને
ઉપકારીવૃત્તિ ન હોવાથી પ્રીતિજનક પણ ન હોય. ८४ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णेवि एगे विस्संदइ, पुण्णेवि एगे णो विस्संदइ, तुच्छेवि एगे विस्संदइ, तुच्छेवि एगे णो विस्संदइ । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पुण्णेवि एगे विस्संदइ, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
પુરુષ ૧. કોઈ જળથી પૂર્ણ હોય અને જવતો(ઝરતો)હોય. ૧. કોઈ શ્રુત સંપત્તિથી પૂર્ણ હોય અને દાન, જ્ઞાન
આપનાર હોય. ૨. કોઈ પૂર્ણ હોય પણ ઝરતો(દ્રવતો)ન હોય. ૨. કોઈ શ્રુત સંપત્તિથી પૂર્ણ હોય પણ દાન, જ્ઞાન,
આપનાર ન હોય. ૩. કોઈ જળથી અપૂર્ણ હોય પણ ઝરતો હોય. ૩. કોઈ શ્રુત સંપત્તિથી અપૂર્ણ હોય પણ યથાશક્તિ
દાન, જ્ઞાન, આપનાર હોય. ૪. કોઈજળથી અપૂર્ણોય અને ઝરતો પણ નહોય. ૪. કોઈ શ્રત સંપત્તિથી અપૂર્ણોય અને આપનાર પણ ન હોય.
Page #595
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૩૧
८५ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- भिण्णे, जज्जरिए, परिस्साई, अपरिस्साई । एवामेव चउव्विहे चरिते पण्णत्ते, तं जहा- भिण्णे, जज्जरिए, परिस्साई, अपरिस्साई। ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના ચારિત્ર કહ્યા છે, તે આ પ્રમાણે છેકુંભ
ચારિત્ર ૧. ભિન્ન-ફૂટેલો કુંભ.
૧. ભિન્ન–મૂળ પ્રાયશ્ચિત્તને યોગ્ય ચારિત્ર. ૨. જર્જરિત-જૂનો કુંભ.
૨. જર્જરિત–છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય ચારિત્ર. ૩. પરિસાવિ-ઝરતો કુંભ.
૩. પરિસાવિ-સૂક્ષ્મ અતિચારથી દૂષિત ચારિત્ર. ૪. અપરિસાવિ–પાણી ઝરે નહીં તેવો કુંભ. ૪. અપરિસાવિ-નિરતિચાર, નિર્દોષ ચારિત્ર. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કુંભની અનેકવિધ વિવિધતાના આધારે મનુષ્યનું વૈવિધ્ય પ્રદર્શિત કર્યુ છે. પુને મU – પૂર્ણ શબ્દના અવયવ, જાતિ, કુળ, ઐશ્વર્ય, ગુણ, ધર્મ વગેરે અર્થ થાય અને તુચ્છ શબ્દના સ્વલ્પ, ખાલી, ઓછું વગેરે અર્થ થાય. પૂર્ણાવભાસી – સંપત્તિ, શ્રુતના સદુપયોગના કારણે પૂર્ણ દેખાતા પુરુષને પૂર્ણાવભાસી કહે છે. પ્રિયાર્થ:- સુવર્ણ નિર્મિત હોવાથી કુંભને પ્રીતિજનક કહ્યા છે તથા પરોપકારી હોવાથી પુરુષને પ્રિયાર્થપ્રીતિજનક કહ્યા છે. વિષ્યન્દકઃ–પાણીથી પૂર્ણ અને જવતો કુંભવિષ્યદક કહેવાય તેમજ સંપત્તિ, મૃતથી પૂર્ણ અને પરોપકારી પુરુષ વિષ્યદક કહેવાય છે. અવદલ - પાણી રહિત કુંભ અવદલ કહેવાય તથા અસાર, મૂલ્યહીન, અનુપયોગી, આકર્ષણ રહિત, અપરોપકારી પુરુષ અથવા કુંભ અવદલ કહેવાય છે. મધુ-વિષ યુક્ત કુંભ અને પુરુષની ચૌભંગી :|८६ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- महुकुंभे णाममेगे महुपिहाणे, महुकुंभे णाममेगे विसपिहाणे, विसकुंभे णाममेगे महुपिहाणे, विसकुंभे णाममेगे विसपिहाणे।
___एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तंजहा- महुकुंभे णाममेगे महुपिहाणे, વમળો !
हिययमपावमकलुसं, जीहावि य महुरभासिणी णिच्चं ।
Page #596
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
जम्मि पुरिसम्मि विज्जइ, से महुकुंभे मधुपिहाणे ॥ १ ॥ हिययमपावमकलुसं, जीहावि य कडुयभासिणी णिच्चं । जम्मि पुरिसम्मि विज्जइ, से महुकुंभे विसपिहाणे ॥ २ ॥ जं हिययं कलुसमयं, जीहावि य महुरभासिणी णिच्चं । जम्मि पुरिसम्मि विज्जइ, से विसकुंभे महुपिहाणे ॥ ३ ॥ जं हिययं कलुसमयं, जीहावि य कडुयभासिणी णिच्चं । जम्मि पुरिसम्मि विज्जइ, से विसकुंभे विसपिहाणे ॥ ४ ॥ ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
કુંભ
૧. કોઈ મધનો કુંભ અને મધનું ઢાંકણું હોય. ૨. કોઈ મધનો કુંભ અને વિષનું ઢાંકણું હોય. ૩. કોઈ વિષનો કુંભ અને મધનું ઢાંકણું હોય.
૪. કોઈ વિષનો કુંભ અને વિષનું ઢાંકણું હોય.
પર
પુરુષ ૧. કોઈનું હૃદય મધ જેવું અને જીભ પણ મીઠી હોય. ૨. કોઈનું હૃદય મધ જેવું પણ જીભ કડવી હોય. ૩. કોઈનું હૃદય વિષ જેવું પણ જીભ મીઠી હોય.
૪. કોઈનું હૃદય વિષ જેવું અને જીભ પણ કડવી હોય.
=
ગાથાર્થ – (૧) જે પુરુષનું હૃદય નિષ્પાપ હોય, અકલુષિત હોય અને જીભ મીઠાશવાળી હોય તે મધના ઘડાને મધના ઢાંકણા જેવા છે.
(૨) જે પુરુષનું હૃદય નિષ્પાપ અને અકલુષિત હોય પરંતુ જેની જીભ સદા કડવાશવાળી હોય તે મધના ઘડા અને વિષના ઢાંકણા જેવા છે.
(૩) જે પુરુષનું હૃદય કલુષિત હોય પરંતુ જીભ મીઠી હોય, તે વિષનો ઘડો અને મધના ઢાંકણા જેવા છે. (૪) જે પુરુષનું હૃદય કલુષિત હોય અને જીભ પણ કટુભાષી હોય, તે વિષનો ઘડો અને વિષના ઢાંકણા જેવા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કુંભના દૃષ્ટાંતે મનુષ્યગત આંતર-બાહ્ય વૃત્તિની તરતમતાનું દર્શન કરાવ્યું છે. જેનું હૃદય પાપ રહિત, અકલુષિત હોય અને ભાષામાં મીઠાશ હોય તે ઉત્તમ છે. વિષતુલ્ય હૃદયવાળા કનિષ્ઠ છે. આ સૂત્ર નાનું પણ મહાઅર્થ સંપન્ન અને ગાંભીર્યથી સંયુક્ત છે.
મહુ – પ્રસ્તુત સૂત્રમાં વિષના પ્રતિપક્ષમાં મહુ શબ્દનો પ્રયોગ છે. તેથી તેનો અર્થ મધુર કે અમૃત કરી શકાય છે. સામાન્ય રીતે મધ અર્થ થાય છે.
Page #597
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪
પ૩૩ ]
ઉપસર્ગોના ચાર પ્રકાર તથા ચાર-ચાર કારણો - | ८७ चउव्विहा उवसग्गा पण्णत्ता, तं जहा- दिव्वा, माणुसा, तिरिक्खजोणिया, आयसंचेयणिज्जा । ભાવાર્થ :- ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ દ્વારા અપાતા ઉપસર્ગ (૨) મનુષ્યો દ્વારા અપાતા ઉપસર્ગ (૩)પશુ પક્ષીઓ દ્વારા અપાતા ઉપસર્ગ (૪) સ્વયં દ્વારા ઉત્પન્ન ઉપસર્ગ. |८८ दिव्वा उवसग्गा चउव्विहा पण्णत्ता, तं जहा- हासा, पाओसा, वीमंसा, पुढोवेमाया । ભાવાર્થ :- દિવ્ય ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) હાસ્ય જનિત-કુતૂહલતાપૂર્વક હાંસીથી અપાતા ઉપસર્ગ (૨) પ્રદ્વેષ જનિત- પૂર્વ ભવના વેરને કારણે અપાતા ઉપસર્ગ (૩) વિમર્શ જનિત– પરીક્ષા લેવા કરાતા ઉપસર્ગ (૪) પૃથગૂ વિમાત્ર- હાસ્ય, અષાદિ મિશ્રિત કારણોથી અપાતા ઉપસર્ગ.
८९ माणुसा उवसग्गा चउव्विहा पण्णत्ता, तं जहा- हासा, पाओसा, वीमंसा, कुसील पडिसेवणया । ભાવાર્થ :- માનુષ ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) હાસ્ય જનિત ઉપસર્ગ (૨) પ્રદ્વેષ જનિત ઉપસર્ગ (૩) વિમર્શ જનિત ઉપસર્ગ (૪) કુશીલ સેવન માટે અપાતા ઉપસર્ગ. |९० तिरिक्खजोणिया उवसग्गा चउव्विहा पण्णत्ता,तं जहा- भया, पाओसा, आहारहेउया, अवच्चलेणसारक्खणया । ભાવાર્થ :- તિર્યંચ ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભય જનિત ઉપસર્ગ (૨) પ્રદૈષ જનિત ઉપસર્ગ (૩) આહાર માટે અપાતા ઉપસર્ગ (૪) પોતાના બચ્ચા અને આવાસના સંરક્ષણ માટે અપાતા ઉપસર્ગ. ९१ आयसंचेयणिज्जा उवसग्गा चउव्विहा पण्णत्ता, तं जहा- घट्टणया, पवडणया, थंभणया, लेसणया । ભાવાર્થ :- આત્મા દ્વારા સ્વતઃ ઉત્પન્ન ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઘટ્ટનતા જનિત– ઘર્ષણથી ઉત્પન્ન દુઃખ. આંખમાં કણું પડે અને તેને મસળવાથી જે કષ્ટ થાય તે (૨) પ્રપતન જનિત- માર્ગમાં ચાલતા પડી જાય અને જે કષ્ટ થાય તે (૩) સ્તંભન જનિત– લોહી, સ્નાયુનીગતિ અટકી જવાથી; હાથ, પગ અકડાઈ જવાથી અને પક્ષઘાત થતાં અંગ ખોટા પડી જવાથી જે દુઃખ થાય તે.
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૩૪
શ્રી ઠાણાગ સુત્ર-૧
આ ઉપસર્ગ આવવાથી માણસ હલન-ચલન કરી શકતો નથી. (૪) શ્લેષણતા જનિત- સન્ધિસ્થળ જોડાઈ જવાથી અને સાંધાના દુઃખાવા વગેરેથી જે કષ્ટ થાય છે. આ ઉપસર્ગમાં એક અંગ બીજા અંગ સાથે જોડાઈ ગયું હોય તેમ લાગે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપસર્ગ ચતુષ્ટયનું પ્રતિપાદન છે.
૩વસTI :- સંયમથી નીચે પાડે, બાધા, કષ્ટ ઉત્પન્ન કરે તેને ઉપસર્ગ કહે છે. ઉપસર્ગ કરનારના ભેદ પ્રભેદથી તેના ૪૪૪ = ૧૬ પ્રકાર કહ્યા છે. જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે.
આવળિજ્ઞા :- મનુષ્ય, તિર્યંચ કે દેવ વગેરે કોઈના નિમિત્ત વિના સ્વતઃ કર્મોદયથી અને અસાવ- ધાનીથી કે સ્વયંના શરીરથી ઉત્પન્ન થતાં કષ્ટને અહીં આત્મ ઉત્પાદિત ઉપસર્ગ કહ્યા છે. ચાર ભેદો દ્વારા સૂત્રકારે તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. અન્ય સૂત્રોમાં આત્મ સંચેતનીય ઉપસર્ગના સ્થાને આકસ્મિક' અથવા 'અચેતન કત ઉપસર્ગ'નો ઉલ્લેખ છે. વીજળી પડે, ઉલ્કાપાત થાય, ભૂકંપ થાય, ભીંતાદિ પડી જાય અને તેથી જે કષ્ટ થાય તે આકસ્મિક કે અચેતનકૃત ઉપસર્ગ કહેવાય.
આ ચારે ઉપસર્ગોને બે વિભાગમાં વિભક્ત કરી શકાય, યથા– (૧) અનુકૂલ (૨) પ્રતિકૂલ. દેહ, ઈન્દ્રિય અને મનને અનુકૂળ હોય તે અનુકૂળ ઉપસર્ગ. દેહ, ઈન્દ્રિય અને મનને પ્રતિકૂળ હોય તે પ્રતિકૂળ ઉપસર્ગ. બન્ને પ્રકારના ઉપસર્ગ આત્માને ધર્મ માર્ગથી વિચલિત કરવા ઉપસ્થિત થાય છે.
શુભાશુભ કર્મ વિપાકની ચૌભંગીઓ :९२ चउव्विहे कम्मे पण्णत्ते, तं जहा- सुभे णाममेगे सुभे, सुभे णाममेगे असुभे असुभे णाममेगे सुभे, असुभे णाममेगे असुभे । ભાવાર્થ :- ચાર પ્રકારના કર્મ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ કર્મ ઉદયમાં શુભ પ્રકૃતિવાળા હોય અને તેના ઉદયે શુભનો બંધ થાય (૨) કોઈ કર્મ ઉદયમાં શુભ પ્રકૃતિવાળા હોય પરંતુ તેના ઉદયે અશુભનો બંધ થાય (૩) કોઈ કર્મ ઉદયમાં અશુભ પ્રકૃતિવાળા હોય પરંતુ તેના ઉદયે શુભનો બંધ થાય (૪) કોઈ કર્મ ઉદયમાં અશુભ પ્રકૃતિવાળા હોય અને તેના ઉદયે અશુભનો બંધ થાય. ९३ चउव्विहे कम्मे पण्णत्ते, तं जहा- सुभे णाममेगे सुभविवागे, सुभे णाममेगे असुभविवागे, असुभे णाममेगे सुभविवागे, असुभे णाममेगे असुभविवागे। ભાવાર્થ :- ચાર પ્રકારના કર્મ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ કર્મ શુભ હોય અને તેનો વિપાક
Page #599
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
પ૩૫ ]
પણ શુભ હોય (૨) કોઈ કર્મ શુભ હોય પણ તેનો વિપાક અશુભ હોય (૩) કોઈ કર્મ અશુભ હોય પણ તેનો વિપાક શુભ હોય (૪) કોઈ કર્મ અશુભ હોય અને તેનો વિપાક પણ અશુભ હોય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કર્મ સંબંધી પ્રતિપાદન છે. અહીં શુભ એટલે પુણ્ય અને અશુભ એટલે પાપ, તેમ અર્થ સમજવો. કર્મોના મૂળ આઠ ભેદ છે. તેમાં ચાર ઘાતકર્મ તો પાપરૂપ જ છે. શેષ ચાર અધાતિકર્મોના બે વિભાગ છે. તેમાં શાતાવેદનીય, શુભ આયુ, ઉચ્ચગોત્ર અને પંચેન્દ્રિય જાતિ, ઉત્તમ સંસ્થાન, સ્થિર, સુભગ, યશકીર્તિ આદિ નામકર્મની ૮ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે અને શેષ પ્રકૃતિઓ પાપરૂપ છે. (૧) સુરે નામને સુમે – કોઈ પુણ્યકર્મ વર્તમાનમાં ઉત્તમ ફળ આપે છે અને શુભનો બંધ થતો હોવાથી ભવિષ્યમાં પણ સુખ આપનાર હોય છે. તેને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે. પુણ્યનો ઉદય છે અને પુણ્યનો બંધ કરાવે છે. જેમ કે- ભરત ચક્રવર્તીનું પુણ્ય. (૨) તુ મને અણુમે - કોઈ પુણ્યકર્મ વર્તમાનમાં ઉત્તમ ફળ આપે છે પરંતુ પાપાનુબંધી હોવાથી ભવિષ્યમાં દુઃખ આપનારું થાય. પુષ્યનો ઉદય પાપનો બંધ કરાવે છે તેને પાપાનુબંધી પુણ્ય કહે છે. જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તીનું પુણ્ય. (૩) મસુબે નામને સુખે – કોઈ પાપકર્મ વર્તમાનમાં દુઃખ આપે છે પરંતુ તે સમયે શુભનો બંધ થતો હોવાથી ભવિષ્યમાં સુખ આપનાર થાય. જે પાપનો ઉદય પુણ્યનો બંધ કરાવે તેને પુણ્યાનુબંધી પાપ કહે છે. જેમ કે સનસ્કુમાર ચક્રવર્તીના સોળ રોગ. (૪) અસુરે નામને અણુમે :- કોઈ પાપકર્મ વર્તમાનમાં પણ દુઃખ આપે છે અને પાપાનુબંધી હોવાથી ભવિષ્યમાં પણ દુઃખ આપે તેને પાપાનુબંધી પાપ કહે છે. પાપનો ઉદય છે અને પાપનો બંધ કરાવે છે. જેમ માછીમાર આદિનું પાપકર્મ. અમે નામ સુમવિવારે :- આ ચૌભંગીનો બે પ્રકારે અર્થ ઘટિત થાય છે– (૧) કોઈ શુભ કર્મના ઉદયે શુભવિપાક થાય. યથા– શાતાવેદનીય. (૨) કોઈ શુભ કર્મના ઉદયે અશુભ વિપાક થાય. યથા– ધ્રાણેન્દ્રિયનો ક્ષયોપશમ તીવ્ર હોય તો દુર્ગધ આવતાં દુઃખ થાય અથવા અતિભોગ સામગ્રી કે ખાદ્ય સામગ્રી શુભ કર્મના ઉદયે મળે તેનો અતિ ઉપયોગ કરતાં રોગ થાય. (૩) અશુભ કર્મના ઉદયે શુભ વિપાક થાય. યથા- નિદ્રા દર્શનાવરણીય અશુભ કર્મ છે તેના ઉદયે સુખ થાય. (૪) અશુભ કર્મના ઉદયે અશુભ વિપાક થાય. યથા- અશાતાવેદનીય. બીજા પ્રકારે– (૧) કોઈ કર્મ શુભ હોય અને તેનો વિપાક પણ શુભ હોય, યથા–કોઈ જીવે શાતાવેદનીય આદિ પુણ્યકર્મ બાંધ્યું અને તેના વિપાક રૂપે સુખ ભોગવે છે. (૨) કોઈ કર્મ શુભ હોય પણ તેનો વિપાક અશુભ હોય, યથા- જીવે પહેલાં શાતા વેદનીય આદિ શુભ કર્મ બાંધ્યું અને પછી તીવ્ર કષાયથી અશાતા વેદનીય આદિ અશુભ કર્મનો તીવ્ર બંધ કરે ત્યારે પૂર્વે બાંધેલા
Page #600
--------------------------------------------------------------------------
________________
[ ૫૩૬]
શ્રી ઠાણાગ સુત્ર-૧
શાતાવેદનીયાદિ શુભકર્મ પણ અશાતાવેદનીયાદિ પાપ કર્મમાં સંક્રાન્ત થઈ જાય છે. તેથી તે અશુભ વિપાક આપે છે. તે શુભ કર્મનો અશુભવિપાક કહેવાય. (૩) કોઈ કર્મ અશુભ હોય પણ તેનો વિપાક શુભ હોય, યથા– કોઈ જીવે પહેલાં અશાતાવેદનીય આદિ અશુભકર્મ બાંધ્યું પછી શુભ પરિણામોની પ્રબળતાથી શાતાવેદનીય આદિ ઉત્તમ અનુભાગવાળા કર્મ બાંધે ત્યારે પહેલાં બાંધેલા અશુભકર્મ પણ શુભ કર્મ રૂપે સંક્રાન્ત થઈ જાય છે. તેથી તે શુભ વિપાક આપે છે. તે અશુભકર્મનો શુભવિપાક કહેવાય.
(૪) કોઈ કર્મ અશુભ હોય અને તેનો વિપાક પણ અશુભ હોય, યથા- કોઈ જીવે પહેલા પાપ કર્મ બાંધ્યું અને તેના વિપાક રૂપે દુઃખ ભોગવે. તે અશુભકર્મનો અશુભવિપાક કહેવાય.
ઉક્ત ચારે પ્રકારમાં પહેલાં અને ચોથા પ્રકારમાં તો બંધ અનુસાર વિપાક છે. બીજા અને ત્રીજા પ્રકારમાં સંક્રમણ જનિત પરિણામ છે. શાતાવેદનીય અશાતાવેદનીય રૂપે પરિણમન પામે તેમજ એક કર્મ બીજા કર્મરૂપે પરિણમે તેને સંક્રમણ કહે છે. કેટલાંક પુણ્ય-પાપરૂપ કર્મોનું પોતાની ઉત્તર પ્રકૃતિની અંતર્ગત પરસ્પરમાં પરિવર્તન રૂપ સંક્રમણ થાય છે. ચારે આયુષ્ય કર્મમાં તથા દર્શન મોહ, ચારિત્ર મોહમાં મૂળકર્મ એક હોવા છતાં પણ સંક્રમણ થતું નથી.
કર્મબંધના ચાર પ્રકાર :|९४ चउव्विहे कम्मे पण्णत्ते, तं जहा- पगडीकम्मे, ठिइकम्मे अणुभावकम्मे, पएसकम्मे ।
ભાવાર્થ :- કર્મ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિ કર્મ– જ્ઞાન-દર્શન ચારિત્ર આદિ ગુણોને રોકવાનો સ્વભાવ (૨) સ્થિતિ કર્મ બાંધેલા કર્મોની કાલ મર્યાદા (૩) અનુભાવ કર્મબાંધેલા કર્મોની ફળપ્રદાન શક્તિ (૪) પ્રદેશ કર્મ– કર્મ પરમાણુનો સંચય.
વિવેચન :
કર્મ બંધના આધારે પ્રતિબંધ આદિ ચાર પ્રકાર સુત્રમાં બતાવ્યા છે. તેનું વિવેચન ચોથા સ્થાનના બીજા ઉદ્દેશકના 'બંધ' સૂત્રમાં કર્યું છે. ચતુર્વિધ સંઘ :|९५ चउव्विहे संघे पण्णत्ते, तं जहा- समणा, समणीओ, सावगा, सावियाओ। ભાવાર્થ :- સંઘના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રમણ (ર) શ્રમણી (૩) શ્રાવક (૪) શ્રાવિકા.
Page #601
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪ .
૫૩૭
વિવેચન :
તીર્થકર ભગવંતોને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પછી તેઓ પ્રથમ સમવસરણમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચાર તીર્થની સ્થાપના કરે છે. તે ચતુર્વિધ સંઘ તરીકે ઓળખાય છે. તે ચારે મળીને સંઘ કહેવાય છે અથવા તે પ્રત્યેકને પૃથક પૃથક રીતે પણ સંઘ રૂપે કહી શકાય છે.
મતિ-બુદ્ધિના ચાર-ચાર પ્રકાર :९६ चउव्विहा बुद्धी पण्णत्ता,तंजहा- उप्पइया, वेणइया, कम्मिया, पारिणामिया। ભાવાર્થ :- મતિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઔત્પાતિકા, (૨) વૈનાયિકા, (૩) કાર્મિકા, (૪) પારિણામિકા. ९७ चउव्विहा मई पण्णत्ता, तं जहा- उग्गहमई, ईहामई, अवायमई, धारणामई।
__ अहवा चउव्विहा मई पण्णत्ता, तं जहा- अरंजरोदगसमाणा, वियरोदगसमाणा, सरोदगसमाणा, सागरोदगसमाणा । ભાવાર્થ -મતિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અવગ્રહ મતિ (૨) ઈહામતિ (૩) અવાય મતિ (૪) ધારણા મતિ.
અથવા ચાર પ્રકારની મતિ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઘડાના પાણી સમ, (૨) ખાડાના પાણી સમ, (૩) સરોવરના પાણી સમ, (૪) સમુદ્રના પાણી સમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મતિજ્ઞાનના મૃતનિશ્રુત અને અતનિશ્રિત આ બે ભેદોનું તેના ચાર–ચાર ભેદ સાથે સ્વરૂપ દર્શાવ્યું છે. પાંચ ઈદ્રિય અને મનથી શ્રુતના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે અને શ્રુતના આધાર વિના જ ચાર પ્રકારની બુદ્ધિથી જે જ્ઞાન થાય તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે.
અશ્રુત નિશ્રિત- પહેલાં સાંભળ્યું કે જોયું ન હોય તેમાં બુદ્ધિ ઉત્પન્ન થાય તે અશ્રુતનિશ્રિત કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં તેના ચાર પ્રકાર કહ્યા છે. (૧) ૩પ્પા :-ઔત્પત્તિકી બુદ્ધિ. પૂર્વ અદષ્ટ, અશ્રુત અને અજ્ઞાત તત્ત્વને તત્કાલ જાણનારી, પ્રત્યુપન્ન અથવા અતિશાયિની પ્રતિભા સંપન્ન બુદ્ધિ. (૨) વેળા - વૈનાયિકી બુદ્ધિ. ગુરુજનોનો વિનય અથવા સેવા, સુશ્રુષા કરવાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
Page #602
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
(૩) મિયા :– કાર્મિકા બુદ્ધિ. કાર્ય કરતાં કરતાં વ્યક્તિને જે કુશળતા કે અનુભવબુદ્ધિ ઉત્પન્ન થાય તે કર્મજા—કાર્મિકા બુદ્ધિ કહેવાય છે.
૫૩૮
(૪) પરિગામિયા :– પરિણામિકી બુદ્ધિ. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ જે બુદ્ધિ પરિણમે તે.
શ્રુત નિશ્રિત—શ્રુત એટલે સાંભળવું. ઉપલક્ષણથી જોવું, સૂંઘવું વગેરે. આ રીતે પાંચ ઈન્દ્રિય અને મનના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. તેના ચાર ભેદ કહ્યા છે.
૩Īહમદું :− 'આ કાંઈક છે' તેવા પ્રકારે નામ, જાતિની કલ્પના રહિત, સામાન્ય માત્ર વિષયનું ગ્રહણ થવું. તે અવગ્રહ મતિરૂપ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે.
। :– 'આ શું હશે ?' તેવી જિજ્ઞાસા પછી 'આ અમુક હોવું જોઈએ' તેવી નિશ્ચય તરફ ઢળતી મતિ. ઈહામતિ રૂપ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. જેમ કે– આ ઠૂંઠું હોવું જોઈએ.
અવાય :– નિશ્ચયાત્મક, નિર્ણયાત્મક મતિ. જેમ કે– આ હૂં જ છે.
ધારણા :– તે નિશ્ચયને ધારી રાખવો કાલાન્તરમાં પણ તેનું વિસ્મરણ ન થવું તે ધારણા મતિ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે.
અહીં ત્રીજા સૂત્રમાં પાણીના ભાજન—સ્થળના આશ્રયે મતિની અલ્પતા, બહુલતા દર્શાવી છે. अरंजरोदग = અરેંજર ઉદક સમાન– અરંજર એટલે ઘડો. તેમાં રહેલ પાણી જેવી અતિ અલ્પ બુદ્ધિ. वियरोदग ઃ– વિયરોદક સમાન– વિદર એટલે ખાડાના પાણી જેવી અલ્પ બુદ્ધિ. ં ઃ– સર ઉદક સમાન– સરોવરના પાણી જેવી અધિક બુદ્ધિ.
सरोदग
સાળરોગ :– સાગરોદક સમાન– સમુદ્રના પાણી જેવી અપરિમિત બુદ્ધિ.
વિવિધ અપેક્ષાએ જીવના ચાર-ચાર ભેદ :
९८ चउव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहा - णेरइया, તિરિક્ત્વ- નોળિયા, મજુસ્સા, તેવા
ભાવાર્થ :- સંસાર સમાપન્નક જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નારક (૨) તિર્યંચ મનુષ્ય (૪) દેવ.
९९ चउव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- मणजोगी, वइजोगी, જાયનોની, અનોની
Page #603
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૩૯.
अहवा चउव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- इत्थिवेयगा, पुरिसवेयगा, णपुंसकवेयगा, अवेयगा ।
अहवा चउव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- चक्खुदंसणी, अचक्खुदसणी, ओहिदसणी, केवलदसणी ।
अहवा चउव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- संजया, असंजया, संजया- संजया, णोसंजया णोअसंजया । ભાવાર્થ- સર્વ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મનયોગી (૨) વચનયોગી (૩) કાયયોગી (૪) અયોગી.
| સર્વ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રીવેદી (૨) પુરુષ વેદી (૩) નપુંસક વેદી (૪) અવેદી.
અથવા સર્વ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ચક્ષુદર્શની (૨) અચક્ષુદર્શની (૩) અવધિદર્શની (૪) કેવલદર્શની.
અથવા સર્વ જીવ ચાર પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે- (૧) સંયત (૨) અસંયત (૩) સંયતા સંયત (૪) નો સંયત નો અસયત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ જીવના ભેદ બતાવ્યા છે.
સંસાર સમાપનક - ચાર ગતિઓના ભ્રમણને સંસાર કહે છે. જે જીવોએ આ સંસાર રૂપ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે સંસાર સમાપન્નક કહેવાય છે. ગતિ અપેક્ષાએ તેના નરકગતિ આદિ ચાર ભેદ છે.
યોગ અપેક્ષાએ, વેદ અપેક્ષાએ, દર્શન અપેક્ષાએ અને સંયમ અપેક્ષાએ સર્વ જીવ ચાર-ચાર વિભાગમાં વિભક્ત થાય છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
ચૌદમા ગુણસ્થાનવર્તી જીવ અને સિદ્ધ જીવ અયોગી છે. નવમાં ગુણસ્થાનના અવેદ ભાગથી ઉપરના સર્વ ગુણસ્થાનવાળા જીવ અને સિદ્ધ જીવઅવેદી છે.
સિદ્ધ ભગવાન નોસંયત નોઅસંયત છે. મિત્ર-અમિત્રની બે ચૌભંગી :१०० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- मित्ते णाममेगे मित्ते, मित्ते
Page #604
--------------------------------------------------------------------------
________________
૫૪૦
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
णाममेगे अमित्ते, अमित्ते णाममेगे मित्ते, अमित्ते णाममेगे अमित्ते ।
ભાવાર્થ : - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પહેલાં મિત્ર છે અને પછી પણ મિત્ર રહે છે (૨) કોઈ પુરુષ પહેલાં મિત્ર હોય પણ પછી અમિત્ર થઈ જાય (૩) કોઈ પુરુષ પહેલાં મિત્ર ન હોય પણ પછી મિત્ર થઈ જાય. (૪) કોઈ પુરુષ પહેલાં અને પછી મિત્ર જ ન હોય.
१०१ चत्तारि पुरिसजाया पण्णत्ता, , તેં બહા- મિત્તે ગામનેને મિત્તરૂવે, ષડમનો
ભાવાર્થ :પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સંપર્ક મેળાપની અપેક્ષાએ મિત્ર છે અને કર્તવ્યપાલન અને વ્યવહારની અપેક્ષાએ પણ મિત્રરૂપ છે. (૨) કોઈ નામના મિત્ર છે, કર્તવ્યપાલન રૂપે અમિત્ર છે. (૩) કોઈ મિત્ર નથી પણ કર્તવ્ય પાલન સમયે મિત્રતા રાખે છે. (૪) કોઈ અમિત્ર છે અને અમિત્ર રૂપે જ રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મિત્રતા—અમિત્રતા સંબંધી બે ચૌભંગી કહી છે. તેમાં પહેલી ચૌભંગીના વિવિધ પ્રકારે અર્થ થાય છે. આલોક અને પરલોક સાધનામાં ઉપકારી હોય તે મિત્ર છે. જે વ્યવહારમાં પ્રતિકૂળ આચરણ કરે, સાધનામાં અંતરાય કરે તે અમિત્ર કહેવાય છે.
વ્યવહાર દૃષ્ટિએ ચૌભંગી :- (૧) કોઈ વ્યક્તિ બાહ્ય વ્યવહારથી મિત્રતા રાખે અને હૃદયથી પણ મિત્રતા રાખે (૨) કોઈ હૃદયથી મિત્ર હોય અને વ્યવહારથી અમિત્ર હોય (૩) કોઈ વ્યવહારથી મિત્ર અને હૃદયથી અમિત્ર હોય (૪) કોઈ વ્યવહારથી અને હૃદયથી બંને પ્રકારે મિત્રતા ન રાખે.
ઉપકાર દષ્ટિએ ચૌભંગી :– (૧) આ લોકના ઉપકારી અને પરલોકના પણ ઉપકારી હોવાથી મિત્ર છે. જેમ કે સદ્ગુરુ (૨) આ લોકના ઉપકારી હોય પરંતુ પરલોક સાધક સંયમાદિમાં અંતરાય ઊભો કરે. જેમ કે પત્નિ આદિ (૩) સંસારમાં પ્રતિકૂલ વ્યવહાર કરે પરંતુ વૈરાગ્ય–ઉત્પન્ન કરવામાં નિમિત્ત રૂપ હોય. જેમ કે કલહ કરનારી સ્ત્રી આદિ (૪) પ્રતિકૂલ વ્યવહાર કરે અને સંકલેશ ઉત્પન્ન કરી, દુર્ગતિનું કારણ બને તે. જેમ કે
શત્રુ.
કાળ દૃષ્ટિએ ચૌભંગી :– આ ચૌભંગી સૂત્રાર્થમાં સ્પષ્ટ કહી છે.
मित्तरूवे ઃ– જે મિત્ર રૂપે રહે, જેનો વ્યવહાર મિત્રતાને અનુરૂપ હોય તે મિત્રરૂપ કહેવાય. ચૌભંગી સૂત્રાર્થમાં સ્પષ્ટ છે.
પરિગ્રહ મુક્ત-અમુક્ત પુરુષની બે ચૌભંગી :
१०२ चत्तारि पुरिसजाया पण्णत्ता, , तं जहा- मुत्ते णाममेगे मुत्ते, मुत्ते णाममेगे
Page #605
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
अमुत्ते, अमुत्ते णाममेगे मुत्ते, अमुत्ते णाममेगे अमुत्ते ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ બાહ્ય પરિગ્રહથી મુક્ત હોય અને આસક્તિરૂપ આપ્યંતર પરિગ્રહથી પણ મુક્ત હોય. (૨) કોઈ પુરુષ બાહ્ય પરિગ્રહથી મુક્ત હોય પરંતુ પરિગ્રહમાંથી હજુ આસક્તિ છૂટી ન હોય અર્થાત્ આપ્યંતર પરિગ્રહથી મુક્ત ન હોય. (૩) કોઈ પુરુષ(શ્રાવક) બાહ્ય પરિગ્રહના ત્યાગી ન હોય તોપણ તે આસક્તિરૂપ પરિગ્રહથી મુક્ત । હોય. (૪) કોઈ પુરુષ બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના પરિગ્રહથી યુક્ત હોય.
૫૪૧
१०३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- मुत्ते णाममेगे मुत्तरूवे, चउभंगो । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સર્વ પરિગ્રહ મુક્ત હોય અને તેવા જ દેખાય (૨) કોઈ પુરુષ પરિગ્રહ મુક્ત હોય પણ કોઈ પ્રવૃત્તિના કારણે અમુક્ત જેવા લાગે (૩) કોઈ પુરુષ પરિગ્રહ અમુક્ત હોય પણ પરિગ્રહ મુક્ત જેવા લાગે (૪) કોઈ પરિગ્રહથી અમુક્ત હોય અને તેવા જ દેખાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પરિગ્રહ ત્યાગી અને પરિગ્રહ ગ્રસ્ત જીવોનું કથન છે.
मुत्ते :– મુક્ત. દ્રવ્યથી બાહ્ય પરિગ્રહના ત્યાગી અને ભાવથી ક્રોધાદિ આપ્યંતર પરિગ્રહ કે ભાવ પરિગ્રહ ત્યાગી એવા અનાસક્ત પુરુષને મુક્ત કહ્યા છે.
અમુત્તે :– અમુક્ત. બાહ્ય આત્યંતર, દ્રવ્ય—ભાવ પરિગ્રહધારી તથા આસક્ત જીવ અમુક્ત કહેવાય છે. ચૌભંગીઓ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ગતિ-આગતિ :
१०४ पंचिंदियतिरिक्खजोणिया चउगइया चउआगइया पण्णत्ता, तं जहा - पंचिंदिय तिरिक्खजोणिए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जमाणे णेरइएहिंतो वा, तिरिक्खजोणिएहिंतो वा, मणुस्सेहिंतो वा, देवेहिंतो वा उववज्जेज्जा ।
से चेव णं से पंचिंदियतिरिक्खजोणिए पंचिंदियतिरिक्खजोणियत्तं विप्पजहमाणे णेरइयत्ताए वा, तिरिक्खजोणियत्ताए वा, मणुस्सत्ताए वा, देवत्ताए वा गच्छेज्जा । एवं चेव मणुस्सावि चउगइया चउआगइया ।
ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યંચ યોનિના જીવ મરીને ચારે ગતિમાં જાય અને ચારે ગતિમાંથી આવે છે, તે આ પ્રમાણે છે– (૧) પંચેન્દ્રિય તિર્યંચયોનિના જીવ નારકીમાંથી, તિર્યંચમાંથી, મનુષ્યમાંથી અથવા
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૪૨
શ્રી ઠાણાગ સુત્ર-૧
દેવોમાંથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૨) તિર્યંચ પંચેન્દ્રિય જીવ, તિર્યંચ પંચેન્દ્રિયમાંથી નીકળીને નારકીમાં, તિર્યંચમાં, મનુષ્યમાં અથવા દેવમાં ઉત્પન્ન થાય છે. તે જ પ્રમાણે (તિર્યંચ પંચેન્દ્રિયની જેમ) મનુષ્ય પણ ચારે ગતિમાંથી આવે અને ચારે ગતિમાં જાય છે. આરંભ-અનારંભ જનિત અસંયમ, સંયમ :१०५ बेइंदिया णं जीवा असमारंभमाणस्स चउव्विहे संजमे कज्जइ, तं जहाजिब्भामयाओ सोक्खाओ अववरोवित्ता भवइ, जिब्भामएणं दुक्खेणं असंजोगेत्ता भवइ, फासमयाओ सोक्खाओ अववरोवेत्ता भवइ, फासमएणं दुक्खेण असजोगित्ता भवइ । ભાવાર્થ :- બેઈન્દ્રિય જીવનો આરંભ ન કરનાર પુરુષને ચાર પ્રકારનો સંયમ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) (બેઈન્દ્રિય જીવોને)રસમય સુખનો વિયોગ કરતો નથી (૨) (તે જીવોને)રસમય દુઃખનો સંયોગ કરતો નથી (૩) (તે જીવોને) સ્પર્શમય સુખનો વિયોગ કરતો નથી (૪) (તે જીવોને)સ્પર્શમય દુઃખનો સંયોગ કરતો નથી. १०६ बेइंदिया णं जीवा समारभमाणस्स चउव्विहे असंजमे कज्जइ, तं जहाजिब्भामयाओ सोक्खाओ ववरोवित्ता भवइ, जिब्भामएणं दुक्खेणं संजोगित्ता भवइ, फासमयाओ सोक्खाओ ववरोवेत्ता भवइ, फासमएणं दुक्खेण संजोगित्ता भवइ । ભાવાર્થ :- બેઈન્દ્રિય જીવનો આરંભ કરનારા પુરુષને ચાર પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) (તે જીવોને)રસમય સુખનો વિયોગ કરે છે (૨) (તે જીવોને)રસમય દુઃખનો સંયોગ કરે છે (૩) (તે જીવોને સ્પર્શમય સુખનો વિયોગ કરે છે (૪) (તે જીવોને)સ્પર્શમય દુઃખનો સંયોગ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આરંભથી અસંયમ અને અનારંભથી સંયમ છે, તે વાત પ્રગટ કરી છે.
આરંભ એટલે હિંસા, વિરાધના. અનારંભ એટલે જીવોની ઘાત-હિંસા ન કરવી. બેઈદ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય આ બે ઈન્દ્રિયના બે પ્રાણ છે. તેના આ પ્રાણોની ઘાત થાય તો તેને દુઃખ થાય છે, કષ્ટ પહોંચે છે. તેથી તે અસંયમ કહેવાય અને જે તેના પ્રાણોને કષ્ટ ન આપે તે સંયમ કહેવાય છે. તેના આધારે ચાર પ્રકારના સંયમ અને ચાર પ્રકારના અસંયમ કહ્યા છે જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. સમ્યગ્દષ્ટિ જીવોને આરંભિકી આદિ ચાર ક્રિયા :१०७ सम्मदिट्ठियाणं णेरइयाणं चत्तारि किरियाओ पण्णत्ताओ, तं जहा
Page #607
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૪૯
आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया । एवं विगलिंदियवज्ज जाव वेमाणियाणं चत्तारि किरियाओ पण्णत्ताओ। ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ નારકીઓને ચાર ક્રિયા હોય છે, તે આ પ્રમાણે છે– (૧) આરંભિકી ક્રિયા (૨) પારિગ્રહિક ક્રિયા (૩) માયા પ્રત્યયિકી ક્રિયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા. તેવી જ રીતે વિકસેન્દ્રિયોને છોડીને વૈમાનિક પર્યતના સર્વ સમ્યગ્દષ્ટિ દંડકોમાં ચાર-ચાર ક્રિયાઓ જાણવી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર ક્રિયા યુક્ત નારકી વગેરે દંડકોનું કથન છે. સમ્યગ્દષ્ટિ નારકી વગેરે જીવોને પાંચ ક્રિયામાંથી મિથ્યાદર્શન ક્રિયા હોતી નથી. તેથી શેષ ચાર ક્રિયા હોય છે. વિશ્લેન્દ્રિય શબ્દથી એકેન્દ્રિય બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિન્દ્રિયનું ગ્રહણ કર્યું છે. તેઓ મિથ્યા દષ્ટિ છે, તેથી ત્યાં પાંચે ક્રિયા હોય છે. શેષ સંજ્ઞી પંચેન્દ્રિયના ૧૬ દંડકમાં સમ્યગ્દષ્ટિને ચાર ક્રિયા હોય છે. ગુણોના વિકાસ અને વિનાશનાં કારણો - १०८ चउहिं ठाणेहिंध संते गुणे णासेज्जा, तं जहा- कोहेणं, पडिणिवेसेणं, अकयण्णुयाए, मिच्छत्ताभिणिवेसेणं । ભાવાર્થ :- ચાર કારણે પુરુષ વિદ્યમાન ગુણોનો વિનાશ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ કરવાથી (૨) ઈષ્યભાવમાં લીન થવાથી કે બદલાની ભાવનામાં તલ્લીન થવાથી (૩) ઉપકારી પ્રત્યે અપકાર કરવાથી, અકૃતજ્ઞતાનો ભાવ રાખવાથી (૪) મિથ્યાભિનિવેશથી– ખોટા આગ્રહથી. १०९ चउहिं ठाणेहिं असंते गुणे दीवेज्जा,तं जहा- अब्भासवत्तियं, परच्छंदाणुवत्तियं, कज्जेहेङ, कयपडिकइयेइ वा । ભાવાર્થ :- ચાર કારણે પુરુષ અવિદ્યમાન ગુણોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈપણ પ્રવૃત્તિ-કાર્યનો અભ્યાસ થવાથી તે સંબંધી ગુણોની વૃદ્ધિ થાય છે (૨) ગુરુ, વડીલ વગેરેની મનોભાવનાનુસાર નમ્રતાપૂર્વક વર્તન કરવાથી ગુણોની વૃદ્ધિ થાય છે (૩) પ્રયોજનથી જ કોઈપણ પ્રવૃત્તિ કરવાથી અથવા પરોપકાર વૃત્તિથી ગુણોની વૃદ્ધિ થાય છે (૪) ઉપકારીનો પ્રત્યુપકાર કરવાથી, ઉપકારીના ઉપકારને યાદ રાખી, તેનો પ્રત્યુપકાર કરવાથી ગુણોની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે.
વિવેચન :
વ્યક્તિના જીવનમાં ગુણોના વિકાસ અને વિનાશના મનોવૈજ્ઞાનિક કારણોનું વિશ્લેષણ પ્રસ્તુત બે સૂત્રોમાં કર્યું છે. કોઈ વ્યક્તિ પ્રથમ સૂત્રોક્ત ચાર અવગુણોનું સેવન કરે તો તે વ્યક્તિમાં રહેલા અન્ય ગુણોની હાનિ થાય છે અને જે વ્યક્તિ અહીં બીજા સૂત્રમાં દર્શાવેલ ચાર ગુણોને ધારણ કરે તો તેના અનેક
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૪૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ગુણો પુષ્ટ થાય છે, વૃદ્ધિ પામે છે તથા ગુણો ઉત્પન્ન થાય છે.
વ્યાખ્યામાં આ સૂત્રોનો અર્થ– બીજી વ્યક્તિના ગુણોનો નાશ કરે અને બીજી વ્યક્તિના ગુણોને પ્રકાશિત કરે, તે રીતે કર્યો છે.
ટીકાર્થ :– આ સૂત્રોમાં ગુણાનુરાગી દષ્ટિ અને અગુણાનુરાગી દષ્ટિના કારણોનું વિશ્લેષણ છે. ચાર કારણે વ્યક્તિ અન્યના ગુણોને જોઈ શકતો નથી, યથા– (૧) ક્રોધ– ક્રોધિત વ્યક્તિ અન્યના ગુણ જોઈ શકતી નથી. (૨) પ્રતિનિવેશ– અહંકાર, ઈર્ષાના કારણે બીજાની પૂજા, પ્રતિષ્ઠા સહન ન થાય. અહંકારાદિના કારણે વ્યક્તિ અન્યના ગુણ જોઈ શકતી નથી. (૩) અકૃતજ્ઞતા– અન્યના ઉપકારને ભૂલી જાય તે ગુણ જોઈ શકતી નથી. (૪) મિથ્યાભિનિવેશ– મિથ્યાત્વના ઉદયે દૂરાગ્રહી, ખોટી પકડ રાખનાર વ્યક્તિ અન્યના ગુણ જોઈ શકતી નથી.
ચાર કારણથી જીવ ગુણનુરાગી બને છે, યથા– (૧) અભ્યાસવૃત્તિ- ગુણ જ જોવાનો સ્વભાવ હોય તે. આવો ગુણગ્રાહી સ્વભાવ અભ્યાસથી પ્રાપ્ત થાય છે. વારંવાર ગુણ જોવાનો અભ્યાસ કરવાથી તે સ્વભાવરૂપ બની જાય છે. (૨) પરછન્દાનુવૃત્તિ- અન્યના સ્વભાવને અનુસરવું. બીજા લોકો કોઈના ગુણની પ્રશંસા કરતાં હોય તો તે સાંભળી, મારે પણ તેમ કરવું જોઈએ; તેવા અભિપ્રાયથી ગુણ પ્રશંસા કરે. (૩) કાર્યહેતુ– પોતાનું કાર્ય કરાવવા સામેની વ્યક્તિના ગુણ પ્રગટ કરે. (૪) કૃતજ્ઞતા– ઉપકારીના ઉપકારને યાદ કરી, ગુણાનુવાદ કરે.
ચોવીસ દંડકમાં શરીરની ઉત્પત્તિના કારણો :
११० णेरइयाणं चउहिं ठाणेहिं सरीरुप्पत्ती सिया, तं जहा- कोहेणं, माणेणं, માયા, તોમેળ । Ë નાવ વેમાખિયાળ |
ભાવાર્થ :- ચાર કારણે નારકીના શરીરની ઉત્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધથી (૨) માનથી (૩) માયાથી (૪) લોભથી. તે જ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકોના જીવોના શરીરની ઉત્પત્તિ ચાર–ચાર કારણે થાય છે.
१११ णेरइयाणं चउट्ठाणणिव्वत्तिए सरीरे पण्णत्ते, तं जहा- कोहणिव्वत्तिए जाव लोभणिव्वत्तिए । एवं जाव वेमाणियाणं ।
ભાવાર્થ : – નારક જીવોનું શરીર ચાર કારણે નિવર્તિત(નિષ્પાદિત) થાય છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ નિવર્તિત (૨) માન નિવર્તિત (૩) માયા નિવર્તિત (૪) લોભ નિવર્તિત. તે જ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકોના શરીરની નિષ્પત્તિ ચાર કારણે થાય છે.
Page #609
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
વિવેચન :
ક્રોધાદિ કષાય કર્મ બંધના કારણ છે અને કર્મ શરીરની ઉત્ત્પત્તિનું કારણ છે. આ રીતે કારણના કારણમાં કારણનો ઉપચાર કરી ક્રોધાદિને શરીરની ઉત્ત્પત્તિનું કારણ કહ્યું છે. પૂર્વના બે સૂત્રોમાં ઉત્ત્પત્તિનો અર્થ શરીરનો પ્રારંભ કરવો છે અને નિવર્તિત પદનો અર્થ શરીરની નિષ્પત્તિ અર્થાત્ પૂર્ણતા છે. આ રીતે બંને શબ્દ ભિન્ન ભિન્ન અર્થ ધરાવે છે.
૫૪૫
ધર્મના ચાર દ્વાર :
૨ પત્તાન્તર ધમ્મારા, પળત્તા, તે ના- ધંતી, મુત્તી, અાવે, મવે । ભાવાર્થ :- ધર્મના ચાર દ્વાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષમાભાવ (૨) નિર્લોભતા (૩) સરલતા (૪) મૃદુતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવાના ચાર દ્વાર કહ્યા છે. અહીં દ્વારનો અર્થ છે—ધર્મનો પ્રારંભ. વ્યવહાર દષ્ટિથી જીવને ધર્મનો પ્રારંભ ગુરુદર્શન, પ્રભુસ્મરણ, પ્રભુવાણીમાં આસ્થા, સામાન્ય તત્ત્વજ્ઞાન અને તેની શ્રદ્ધાથી થાય છે.
ચાર ગતિના આયુષ્ય બાંધવાના કારણો ઃ
| ११३ चउहिँ ठाणेहिं जीवा णेरइयाउयत्ताए कम्मं पकरेंति, तं जहामहारंभयाए, महापरिग्गहयाए, पंचिदियवहेणं, कुणिमाहारेणं ।
ભાવાર્થ :- ચાર કારણે જીવ નરકાયુ બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) મહા આરંભથી—અમર્યાદિત હિંસાથી (૨) મહાપરિગ્રહથી—અમર્યાદિત સંગ્રહથી (૩) પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી (૪) કુણિમ આહાર–માંસ ભક્ષણ કરવાથી.
११४ चउहिँ ठाणेहिं जीवा तिरिक्खजोणियाउयत्ताए कम्मं पकरेंति, तं जहामाइल्लयाए, णियडिल्लयाए, अलियवयणेणं, कूडतुलकूडमाणेणं ।
ભાવાર્થ :- ચાર કારણે જીવ તિર્યંચાયુ બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) માયાચારથી, માનસિક કુટિલતા, કપટથી (૨) અતિમાયા દ્વારા બીજાને ઠગવાથી (૩) અલીક વચન-અસત્ય વચનથી (૪) ફૂટતુલા ફૂટમાનથી(ઓછુ—વધુ તોળવાથી, માપવાથી).
११५ चउहिँ ठाणेहिं जीवा मणुस्साउयत्ताए कम्मं पकरेंति, तं जहा
Page #610
--------------------------------------------------------------------------
________________
| ૫૪૬ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
पगइभद्दयाएपगइविणीययाए, साणुक्कोसयाए, अमच्छरियाए । ભાવાર્થ :- ચાર કારણે જીવ મનુષ્યાયું બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિની ભદ્રતાથી (૨) પ્રકૃતિની વિનીતતાથી (૩) દયાળુ હૃદયથી (૪) અમત્સરતાથી-ઈષ્યરહિતતાથી, બીજાના ગુણો પ્રતિ અનુરાગથી. ११६ चउहि ठाणेहिं जीवा देवाउयत्ताए कम्मं पगरेंति, तं जहासरागसजमेण, संजमासजमेण, बालतवोकम्मेण, अकामणिज्जराए । ભાવાર્થ :- ચાર કારણે જીવ દેવ આયુષ્ય-કર્મ બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) સરાગસંયમસરાગ અવસ્થાના સંયમથી (૨) સંયમસંયમ– શ્રાવકવ્રતનું પાલન કરવાથી (૩) બાલ તપ– અજ્ઞાન ભાવે તપસ્યા કરવાથી (૪) અકામ નિર્જરા– અનિચ્છાએ ભૂખ, તરસ વગેરે કષ્ટ સહન કરવાથી, અનિચ્છાએ બ્રહ્મચર્યના પાલનથી, તપસ્યા આદિ કરવાથી અકામ નિર્જરા થાય છે. સમ્યગ્દર્શનના અભાવે થતા સર્વ ક્રિયાકલાપ અકામ નિર્જરા કહેવાય છે અને તે દેવગતિનું કારણ બને છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચારે ગતિના આયુષ્ય બંધના ચાર–ચાર કારણોના માધ્યમે જીવોના વિવિધ આચરણોનો નિર્દેશ કર્યો છે. તે આચરણોના સમયે જો જીવને પરભવના આયુષ્યનો બંધ પડે, તો સૂત્રોક્ત ગતિના આયુષ્યનો બંધ થાય. તે ચારે–ચાર કારણોનું તાત્પર્ય ભાવાર્થથી સ્પષ્ટ છે. બિકિન્જન :- નિકૃતિમત્તા. અન્યને ઠગવા માટે શરીરની વિકૃત ચેષ્ટા કરવામાં આવે તેને નિવૃતિ કહે છે. નિવૃતિ જેમાં હોય તે નિકૃતિમાન અને તેનો જે ભાવ તે નિતિમત્તા કહેવાય છે. તાત્પર્ય એ છે કે માયા, પ્રપંચ, વિશ્વાસઘાત, ઠગાઈ વગેરેથી તિર્યંચ(પશુ)યોનિનો આયુષ્યબંધ થાય છે. સિરીસિંગને" - હિંસાદિ પાંચે પાપોનો સર્વથા ત્યાગ કરવો તે સંયમ કહેવાય છે. તેના બે ભેદસરાગ સંયમ અને વીતરાગ સંયમ. જ્યાં સુધી સૂક્ષ્મ રાગ હોય ત્યાં સુધી વીતરાગતા પ્રગટ થતી નથી. ૬ થી ૧૦ ગુણસ્થાન સુધી સરાગ સંયમ કહેવાય છે અને તેનાથી ઉપરના ગુણસ્થાનોનો સંયમ તે વીતરાગ સંયમ કહેવાય છે. વીતરાગ સંયમમાં આયુષ્યનો બંધ થતો જ નથી. તેથી અહીં સરાગ સંયમનો ઉલ્લેખ છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનવાળા સરાગ સંયમી દેવાયુનો બંધ કરે છે.
અહીં વિશેષ એ જાણવું જોઈએ કે જીવ પરભવના આયુષ્યનો બંધ આ ભવના આયુષ્યના ત્રીજા ભાગે કરે છે. તે સમયે જે આચરણ કે સાધનાની કે તથા પ્રકારના ભાવોની મુખ્યતા હોય, તે અનુસાર કોઈ એક આયુષ્યનો બંધ થાય. એક ભવમાં આયુષ્યનો બંધ એક જ વાર થાય છે. વાધ, નૃત્ય, ગીત આદિના ચાર-ચાર પ્રકાર :११७ चउव्विहे वज्जे पण्णत्ते, तं जहा- तते, वितते, घणे, झुसिरे ।
Page #611
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
[ ૫૪૭ ]
ભાવાર્થ :- વાદ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તત- તાર યુક્ત, આંગળીઓથી વગાડાય તે વીણા આદિ વાધ (૨) વિતત- ચામડાથી મઢેલ, હાથાદિની થપાટ મારીને વગાડાય તે ઢોલ આદિ (૩) ઘન- કાંસાની ધાતુથી નિર્મિત ઝાલર, ઘંટ, વગેરે વાધ (૪) શુષિર-વાયુ અને આંગળીથી વગાડાય તે વાંસળી, હારમોનિયમ વગેરે વાધ. ११८ चउव्विहे णट्टे पण्णत्ते, तं जहा- अंचिए, रिभिए, आरभडे भसोले । ભાવાર્થ :- નૃત્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અંચિત નાટય-રોકાઈ રોકાઈને મંદ મંદ નાચવું (૨) રિભિત નાટય- સંગીત સાથે નૃત્ય કરવું (૩) આરભટ નાટય- ગાતાં ગાતાં નૃત્ય કરવું (૪) ભષોલ નાટ્ય- વિવિધ ચેષ્ટા અને ભાવભંગિમાઓ પ્રદર્શિત કરતાં નૃત્ય કરવું. ११९ चउव्विहे गेए पण्णत्ते, तं जहा- उक्खित्तए, पत्तए, मंदए, रोविंदए । ભાવાર્થ :- ગીત (ગેય) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઉન્સિપ્તક ગેય-નૃત્ય કરતાં ગાવું અથવા આરંભમાં મધુર ગાવું. (૨) પત્રક ગેય- પદ્ય છંદોને ગાવા, ઉત્તમ સ્વરથી ગાવું, ગીતના મધ્યમાં ઊંચો સ્વર લઈને ગાવું. (૩) મંદ ગેય- મંદ મંદ સ્વરથી ગાવું, ગીતનો સ્વર નીચો લઈને ગાવું. (૪) રોવિન્દક ગેય- ધીમા સ્વરને તેજ કરીને ગાવું અથવા ધીમે ધીમે ગાતા ગીત પૂર્ણ કરવું. १२० चउव्विहे अभिणए पण्णत्ते, तं जहा- दिलृतिए, पाडिसुए, सामण्णओविणिवाइयं, लोगमज्झावसिए । ભાવાર્થ :- અભિનય નાટક ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) દ્રાષ્ટાન્તિક- કોઈ ઘટના વિશેષનો અભિનય કરવો. બાહ્ય શરીરની ચેષ્ટાઓથી અભિનય કરવો (૨) પ્રાતિશ્રુત- રામાયણ, મહાભારતાદિનો અભિનય કરવો, તેને તથા વાણીના અભિનયને પ્રાતિશ્રત કહે છે (૩) સામાન્યતો વિનિપાતિક–રાજા મંત્રી આદિનો અભિનય કરવો, તે સામાન્યતો વિનિપાતિક અથવા સામન્તોપનિપાતિક કહેવાય છે (૪) લોક મધ્યાવસિત- માનવ જીવનની વિભિન્ન અવસ્થાઓનો અભિનય કરવો. દેશકાલને અનુરૂપ વેશભૂષાનો અભિનય કરવો. १२१ चउव्विहे मल्ले पण्णत्ते, तं जहा- गंथिमे, वेढिमे, पुरिमे, संघाइमे । ભાવાર્થ :- માલા-પુષ્પની રચના ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ગ્રન્થિમ- સણ, દર્ભ કે સુતરના તારમાં ફૂલોને પરોવી, ગૂંથીને માળા વગેરે જે બનાવાય તે ગ્રંથિમ કહેવાય. (૨) વેષ્ટિમચારે બાજુ ફૂલ વીંટીને મુકુટ વગેરે જે બનાવાય તે વેષ્ટિમ કહેવાય. (૩) પૂરિમ- પૂરિમ એટલે પૂરવું–ભરવું. માટીના વાસણ કે વાંસની ટોપલી વગેરેમાં અનેક છિદ્રો હોય તે છિદ્રોને ફૂલથી ભરી દેવામાં આવ્યા હોય, તેને પૂરિમ કહેવાય છે. (૪) સંઘાતિમ- અનેક પુષ્પના સમૂહથી બનેલા પુષ્પોના ઉપકરણોને અથવા ફુલોની કાંડી(નાલ)થી બીજી નાલ સાથે ગૂંથીને પુષ્પના ગુચ્છા વગેરે બનાવાય તે સંઘતિમ કહેવાય.
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૪૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧)
१२२ चउव्विहे अलंकारे पण्णत्ते, तं जहा-केसालंकारे, वत्थालंकारे, मल्लालंकारे, आभरणालंकारे । ભાવાર્થ :- અલંકાર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે– (૧) કેશાલંકાર- માથાના વાળને સજાવવા (૨) વસ્ત્રાલંકાર- સુંદર વસ્ત્રોથી શરીર સજાવવું (૩) માલ્યાલંકાર– વિવિધ માળાઓથી શરીર સજાવવું (૪) આભરણાલંકાર- સુવર્ણ, રત્નાદિના આભૂષણો ધારણ કરવા. અલંકારનો અર્થ છે શરીરને વિભૂષિત કરવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગીત, વાધાદિ સંબંધી વર્ણન છે. જે વગાડાય તે વા. ગીત અને વાધના તાલ સાથે નૃત્ય કરવામાં આવે છે. નૃત્ય દ્વારા ભાવોની અભિવ્યક્તિ થાય છે. જે ગવાય તે ગીત, નૃત્ય કરનાર વ્યક્તિ માળા તથા અલંકારથી શરીરને વિભૂષિત કરે છે. તે માળા અને અલંકાર ચાર પ્રકારના છે. અહીં માલા શબ્દથી ફૂલમાળા સિવાય ફૂલો દ્વારા નિર્મિત વિવિધ કૃતિઓનો સંગ્રહ છે અને અલંકાર શબ્દથી અહીં સોના, ચાંદીના આભૂષણ સિવાય સમસ્ત વિભૂષા પ્રવૃત્તિનો સમાવેશ કર્યો છે. નૃત્યાદિમાં મનોગત ભાવોને વ્યક્ત કરવા, હસ્તાદિની જે ચેષ્ટા કરવામાં આવે તેને અભિનય કહે છે. ભરતાદિ નાટય શાસ્ત્રમાં તેનું વિશદ વર્ણન છે.
ચાર વર્ણના દેવ વિમાન :१२३ सणंकुमार माहिंदेसु णं कप्पेसु विमाणा चउवण्णा पण्णत्ता, तं जहाનીતા, તોહિયા, હાંતિ, સુવિI I ભાવાર્થ :- સનકુમાર અને માહેન્દ્ર કલ્પમાં વિમાન ચાર વર્ણના હોય છે, તે આ પ્રમાણે છે– (૧) નીલ વર્ણના (૨) લાલ વર્ણના (૩) પીળા વર્ણના (૪) સફેદ વર્ણના. વિવેચન :
દરેક દેવલોકના વિમાનોના રંગ જુદા જુદા હોય છે. કોઈ દેવલોકમાં પાંચ, કોઈમાં ચાર, કોઈમાં ત્રણ, કોઈમાં બે અને કોઈ દેવલોકમાં એક રંગના વિમાન હોય છે. અહીં ચોથા સ્થાનના કારણે સનસ્કુમાર, માહેન્દ્ર દેવલોકના ચાર વર્ણયુક્ત વિમાનનું જ કથન કર્યું છે.
સર્વ દેવલોકના વિમાનોનો વર્ણ આ પ્રમાણે છે– (૧) પહેલા બીજા દેવલોકમાં પાંચ વર્ણના વિમાન છે. (૨) ત્રીજા ચોથા દેવલોકમાં કાળો છોડીને શેષ ચાર વર્ણના વિમાન છે. (૩) પાંચમા છઠ્ઠા દેવલોકમાં કાળો અને નીલો છોડીને શેષ ત્રણ વર્ણના વિમાન છે. (૪) સાતમા આઠમા દેવલોકમાં કાળો, નીલો અને લાલ છોડીને શેષ બે વર્ષના વિમાન છે. (૫) નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધીના વિમાન માત્ર
Page #613
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
સફેદ વર્ણના વિમાન છે.
ચાર હાથની દેવ અવગાહના :
१२४ महासुक्क - सहस्सारेसु णं कप्पेसु देवाणं भवधारणिज्जा सरीरगा उक्कोसेणं चत्तारि रयणीओ उड्डुं उच्चत्तेणं पण्णत्ता ।
૫૪૯
ભાવાર્થ :- મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથ પ્રમાણ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર હાથની અવગાહનાવાળા દેવોનું કથન માત્ર છે. ભવધારણીય એટલે જન્મથી મૃત્યુ સુધી જે શરીર રહે તે. દરેક દેવોની ઊંચાઈ જુદી જુદી હોય છે પરંતુ આ ચોથું સ્થાન હોવાથી દેવ– લોકમાં ચાર હાથની અવગાહના સાતમા, આઠમા દેવલોકમાં હોવાથી, તેનો જ આ સૂત્રમાં ઉલ્લેખ છે.
વાદળાના ચાર ચાર પ્રકાર :
૨૫ પત્તાર વનમા પળત્તા, તં નહીં- ૩સ્સા, મહિયા, સીયા, શિખા ।
ભાવાર્થ :- ઉદક ગર્ભના જલ વર્ષાના ચાર કારણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઓસ (૨) કૂંવર (૩) અતિશીતલતા (૪) અતિઉષ્ણતા.
१२६ चत्तारि दगगब्भा पण्णत्ता, ,તેં નહીં- ફ્રેમના, અમલથડા, સીયોસિળા,
पंचरूविय ।
माहे उमगा गब्भा, फग्गुणे अब्भसंथडा ।
સીયોસિના ૩ વિત્તે, વસાદે પંચવિયા || ૢ ||
ભાવાર્થ :- ઉદકગર્ભના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) હૈમક (૨) અભ્રસંસ્કૃત (૩) શીતોષ્ણ (૪) પંચરૂપિકા.
ગાથાર્થ—હૈમક ઉદકગર્ભ મહા માસમાં, અભ્રસંસ્કૃત ઉદકગર્ભ ફાગણ માસમાં, શીતોષ્ણ ઉદકગર્ભ ચૈત્ર માસમાં અને પંચ રૂપિકા ઉદકગર્ભ વૈશાખમાં હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મેઘ વિષયક વર્ણન છે.
Page #614
--------------------------------------------------------------------------
________________
૫૫૦ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ઉદકગર્ભઃ- જેમ ગર્ભ પ્રાણીની ઉત્પત્તિનું કારણ છે, તેમ કાલાન્તરે જે જળવર્ષાનું નિમિત્ત બને તેને ઉદક ગર્ભ કહે છે. તે અનેક રૂપે પ્રગટ થાય છે. પ્રસ્તુત બે સૂત્રોમાં તેના પ્રગટ થતાં આઠ રૂપ બતાવ્યા છે. ઝાકળ ધૂમસ, ઓસ વગેરેનું પડવું, વાતાવરણ અતિ ઠંડુ થઈ જવું અથવા વાતાવરણ અત્યંત ઉષ્ણ થવું, તે જ તેની ઉદક ગર્ભતા છે.
૩સ્સા :- રાત્રે પડેલાં જલકણ રૂપ હોય તે ઓસ કહેવાય. મહિયા – ધુમ્મસરૂપ જે જળકણો હોય તે મહિકા કહેવાય. રીયા - શીત જલ રૂ૫, શીત જલકણોને શીતલદગગર્ભ કહેવાય. સિM - ઉષ્ણ જળરૂપ જળકણોને ઉષ્ણદગગર્ભ કહેવાય.
IT :- ઝાકળ રૂપ પડે તે હેમક ઉદકગર્ભ કહેવાય.
માંથલ - આકાશ વાદળોથી છવાયેલ રહે તે અદ્ભસંસ્કૃત ઉદક ગર્ભ કહેવાય. સસિ – જે જળગર્ભ શીત અને ઉષ્ણ મિશ્રરૂપ હોય તે શીતોષ્ણ કહેવાય. પંચવિય:- ગર્જના, વિધુત, જળ, વાયુ અને મેઘ આ પાંચ રૂપવાળી વૃષ્ટિ પંચરૂપિક કહેવાય. ક્યો ઉદક ગર્ભ ક્યા મહિનામાં હોય તે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. મનુષ્ય ગર્ભના ચાર પ્રકાર અને તેના કારણ :१२७ चत्तारि मणुस्सीगब्भा पण्णत्ता, तं जहा- इत्थित्ताए, पुरिसत्ताए, णपुंसगत्ताएबिंबत्ताए।
अप्पं सुक्कं बहुं ओयं, इत्थी तत्थ पजायइ । अप्पं ओयं बहु सुक्कं, पुरिसो तत्थ जायइ ॥ १ ॥ दोण्हपि रत्तसुक्काणं, तुल्लभावे णपुंसओ ।
इत्थी ओय-समायोगे, बिंबं तत्थ पजायइ ॥ २ ॥ ભાવાર્થ - મનુષ્યાણીના ગર્ભ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) સ્ત્રી રૂપ (૨) પુરુષ રૂપ (૩) નપુંસક રૂપ (૪) બિમ્બ રૂપ.
ગાથાર્થ-(૧) ગર્ભ કાળમાં શુક્ર(વીર્ય) અલ્પ અને ઓજ (રજ)વધારે હોય ત્યારે તે ગર્ભથી સ્ત્રી ઉત્પન્ન થાય છે. (૨) રક્ત(રજ) અલ્પ અને શુક્ર વધારે હોય ત્યારે તે ગર્ભથી પુરુષ ઉત્પન્ન થાય છે. (૩)
જ્યારે શુક્ર અને શોણિત બન્ને બરાબર હોય તો નપુંસક ઉત્પન્ન થાય છે. (૪) જ્યારે સ્ત્રીના બે ઓજનો સમાયોગ થાય ત્યારે બિંબ ઉત્પન્ન થાય છે. તેનો સંતાન રૂપે વિકાસ ન થાય અર્થાત્ પ્રસૂતિ સમયે માંસપિંડ રૂપે ઉત્પન્ન થાય છે.
Page #615
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
૫૫૧
વિવેચન :
આ સૂત્રમાં ગર્ભમાં સ્ત્રી, પુરુષ, નપુંસક કયા કારણે થાય તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
વિંવત્તાપ - વ્યાખ્યાકારના મંતવ્ય અનુસાર તે વાસ્તવમાં ગર્ભ જ નથી વાયુ વિકારના કારણે સ્ત્રીનું પોતાનું રૂધિર જ પિંડ રૂપે ભેગું થઈ સ્થિર થઈ જાય છે. આ પ્રક્રિયા ગર્ભાશયમાં થવાથી અને પ્રસૂતિ તરીકે બહાર આવવાથી, તેને લોકવ્યવહારથી સૂત્રમાં ગર્ભ રૂપે કહેલ છે.
લ્યો સાથો :- આ શબ્દોનો સીધો અર્થ એ થાય છે કે સ્ત્રીઓજથી સ્ત્રીઓનો સંયોગ થાય અર્થાતુ વેદ મોહનીયકર્મની વિચિત્રતાએ સ્ત્રીનો સ્ત્રી સાથે સ્વજાતિ સંભોગ-સંવાસ થાય અને તે મિશ્રણમાં કોઈ જીવ ઉત્પન્ન થાય તો તે ત્રણે લિંગથી ભિન્ન માત્ર પિંડ રૂપે જન્મે છે. તે જીવ આયુષ્ય પ્રમાણે પિંડ રૂપે જીવિત રહે છે.
પૂર્વ સૂત્રની ચૂલિકા વસ્તુ :१२८ उप्पायपुव्वस्स णं चत्तारि चूलवत्थू पण्णत्ता । ભાવાર્થ :- ચૌદ પૂર્વગત શ્રુતના પ્રથમ ભેદ ઉત્પાદ પૂર્વની ચાર ચૂલિકા કહી છે. ચાર પ્રકારના કાવ્ય :૨૨૬ વરબ્રહે પાળજો, તં નહીં- અને, પૂજે, વળે, નેપા ભાવાર્થ :- કાવ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) ગદ્ય કાવ્ય (૨) પદ્ય કાવ્ય (૩) કથ્ય કાવ્ય (૪) ગેય કાવ્ય. વિવેચન :
૧) છંદ રહિતની રચના વિશેષને ગદ્ય કાવ્ય કહે છે. (૨) છંદવાળી રચનાને પદ્ય કાવ્ય કહેવાય છે. (૩) કથારૂપે કહેવાય તેવી રચનાને કથ્ય કાવ્ય અને (૪) ગાવા યોગ્ય રચનાને ગેય કાવ્ય કહે છે. કથ્ય અને ગેય આ બંને સ્વતંત્ર પ્રકાર નથી. કથ્યનો અને ગેયનો સમાવેશ પદ્યમાં થાય છે. તે ગદ્ય-પદ્યના અવાજોર પ્રકાર જ કહેવાય. છતાં સ્વરૂપની વિશિષ્ટતાના કારણે તેને સ્વતંત્ર પ્રકાર રૂપે કહ્યા છે. કથ્ય કાવ્ય કથાત્મક અને ગેય કાવ્ય સંગીતાત્મક હોય છે. નારકી અને વાયુ જીવોમાં ચાર સમુદ્યાત :१३० णेरइयाणं चत्तारि समुग्घाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्घाए, कसाय
Page #616
--------------------------------------------------------------------------
________________
[ પ પ
]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
समुग्घाए, मारणंतियसमुग्घाए, वेउव्वियसमुग्घाए । एवं वाउक्काइयाण वि । ભાવાર્થ :- નારક જીવોને ચાર સમુદ્યાત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુઘાત (૩) મારણાન્તિક સમુઘાત (૪) વૈક્રિય સમુદ્યાત. તે રીતે વાયુકાયિક જીવોમાં પણ ચાર સમુદ્યાત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમુદ્યાતનું કથન છે. સમુદ્યાત સાત છે પરંતુ અહીં ચોથા સ્થાનના કારણે માત્ર ચાર સમુદ્યાતવાળા નારકી અને વાયુકાયનું કથન છે. સમુઘાત –એકી સાથે કર્મોની ઘાત કરવા, આત્મપ્રદેશો શરીરથી કે અવગાઢ ક્ષેત્રથી બહાર નીકળે તે સમુદ્દાત કહેવાય.
વેદનાની તીવ્રતાથી જે સમુદ્યાત થાય તે વેદના સમુઘાત, કષાયની તીવ્રતાથી જે સમુદ્યાત થાય તે કષાય સમુઘાત, મરણના અંત સમયે જે સમુદ્યાત થાય તે મારણાન્તિક અને વૈક્રિયરૂપ બનાવવા જે સમુઘાત કરાય તે વૈક્રિય સમુદ્દાત કહેવાય છે. અરિષ્ટનેમિના ચતુર્દશપૂર્વીઓની સંખ્યા :१३१ अरहओ णं अरिटुणेमिस्स चत्तारि सया चोद्दसपुव्वीणं अजिणाणं जिण संकासाणं सव्वक्खरसण्णिवाईणं जिणो इव अवितहं वागरमाणाणं उक्कोसिया चउद्दसपुव्विसंपया होत्था । ભાવાર્થ :- અરિહંત અરિષ્ટનેમિના ચૌદ પૂર્વી મુનિની સંખ્યા ચારસો હતી. તેઓ જિન ન હોવા છતાં જિન જેવા, સર્વાક્ષર સન્નિપાતી અર્થાત્ સર્વ અક્ષરોના સંયોગથી બનેલા સંયુક્ત પદોના અને તેનાથી બનેલા બીજા અક્ષરોના જ્ઞાતા હતા. જિનની સમાન તેઓ અવિતથ (યથાર્થ) ભાષી હતા. અરિષ્ટનેમિ ભગવાનની ચૌદ પૂર્વીઓની આ ઉત્કૃષ્ટ સંપદા હતી. મહાવીર સ્વામીના વાદીઓની સંખ્યા :१३२ समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वादीणं सदेवमणुयासुराए परिसाए अपराजियाणं उक्कोसिया वादिसंपया हुत्था । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના વાદી મુનિઓની સંખ્યા ચારસો હતી. તે દેવ પરિષદ, મનુષ્ય પરિષદ અને અસુર પરિષદમાં અપરાજિત હતા અર્થાત તેઓને કોઈ પણ દેવ, મનુષ્ય કે અસુર જીતી
Page #617
--------------------------------------------------------------------------
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
૫૫૩
શકતા નહીં. આ તેઓની વાદી શિષ્યોની ઉત્કૃષ્ટ સંપદા હતી. દેવલોકોના સંસ્થાન :१३३ हेठिल्ला चत्तारि कप्पा अद्धचंदसंठाणसंठिया पण्णत्ता,तं जहा- सोहम्मे, ईसाणे, सणंकुमारे, माहिंदे । ભાવાર્થ :- અધઃસ્તન નીચેના ચાર કલ્પ અર્ધ ચંદ્ર આકારે સ્થિત છે, તે આ પ્રમાણે છે– (૧) સૌધર્મ કલ્પ (૨) ઈશાન કલ્પ (૩) સનસ્કુમાર કલ્પ (૪) માહેન્દ્ર કલ્પ. १३४ मज्झिल्ला चत्तारि कप्पा पडिपुण्णचंदसंठाणसंठिया पण्णत्ता, तं जहाबंभलोगे, लंतए, महासुक्के, सहस्सारे । ભાવાર્થ :- મધ્યવર્તી ચાર કલ્પ પરિપૂર્ણ ચંદ્રના આકારે સ્થિત છે, તે આ પ્રમાણે છે– (૧) બ્રહ્મલોક કલ્પ (૨) લાંતક કલ્પ (૩) મહાશુક્ર કલ્પ (૪) સહસાર કલ્પ. १३५ उवरिल्ला चत्तारि कप्पा अद्धचंदसंठाणसंठिया पण्णत्ता, तं जहाआणए पाणए, आरणे, अच्चुए । ભાવાર્થ :- ઉપરિમ ચાર કલ્પ અર્ધ ચંદ્રના આકારે સ્થિત છે, તે આ પ્રમાણે છે– (૧) આનત કલ્પ (૨) પ્રાણત કલ્પ (૩) આરણ કલ્પ (૪) અશ્રુત કલ્પ. સમુદ્રગત પાણીનો સ્વાદ - १३६ चत्तारि समुद्दा पत्तेयरसा पण्णत्ता,तं जहा- लवणोदे, वरुणोदे, खीरोदे, વયોવે
ભાવાર્થ :- ચાર સમુદ્ર પ્રત્યેક રસ(ભિન્ન ભિન્ન રસ)વાળા કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) લવણોદકલવણ રસ સમાન ખારા પાણીવાળા. (૨) વરુણોદક- મદિરા રસ જેવા પાણીવાળા. (૩) ક્ષીરોદક– દુગ્ધ રસ સમાન પાણીવાળા. (૪) વૃતોદક– ધૃત રસ જેવા પાણીવાળા.
વિવેચન :
મધ્યલોકમાં અસંખ્યાત સમુદ્ર છે પરંતુ રસની દષ્ટિએ તેને ચાર ભાગમાં વિભક્ત કર્યા છે. લવણ સમુદ્રનું પાણી ખારું છે. વરુણોદક સમુદ્રનું પાણી મદિરા જેવું છે. ક્ષીરોદક સમુદ્રનું પાણી દૂધ જેવું શ્વેત અને મીઠું છે. ધૃતોદક સમુદ્રનું પાણી ઘી જેવું સ્નિગ્ધ છે.
Page #618
--------------------------------------------------------------------------
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણોદ સમુદ્રનું પાણી સ્વાભાવિક પાણી જેવું છે અને શેષ સમુદ્રનું પાણી ઈક્ષુરસ જેવું મધુર અને પથ્ય કહ્યું છે.
આવર્ત તથા તત્સમ કષાયનું ફળ :
૨૭ ચત્તાર આવત્તા પળત્તા, તં નહા– વાવત્તે, કળયાવત્તે, ગૂઢાવત્તે, આમિसावत्ते । एवामेव चत्तारि कसाया पण्णत्ता, तं जहा- खरावत्तसमाणे कोहे, उण्णया- वत्तसमाणे माणे, गूढावत्तसमाणा माया, आमिसावत्तसमाणे लोभे ।
૫૫૪
खरावत्तसमाणं कोहं अणुपविट्टे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । उण्णयावत्तसमाणं माणं अणुपविट्टे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । गूढावत्तसमाणं मायं अणुपविट्टे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । आमिसा - वत्तसमाणं लोभं अणुपविट्टे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ ।
ભાવાર્થ :- ચાર પ્રકારના આવર્ત અને તે જ પ્રમાણે ચાર પ્રકારના કષાય કહ્યા છે, તે આ પ્રમાણે છે–
આવર્ત
૧. ખરાવર્ત.
૨. ઉન્નતાવર્ત.
૩. ગૂઢાવર્ત.
૪. આમિષાવર્ત.
કષાય
૧. ખરાવર્ત સમ ક્રોધ.
૨. ઉન્નતાવર્ત સમ માન.
૩. ગૂઢાવર્ત સમ માયા.
૪. આમિષાવર્ત સમ લોભ.
(૧) ખરાવર્ત—સમાન ક્રોધમાં વર્તતો જીવ, કાલ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) ઉન્નતાવર્ત સમાન માનમાં વર્તતો જીવ, કાલ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) ગૂઢાવર્ત સમાન માયામાં વર્તતો જીવ, કાલ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. (૪) આમિષાવર્ત સમાન લોભમાં વર્તતો જીવ, કાલ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કષાયને આવર્તની ઉપમા આપી તે કષાયમાં કાળ કરનારની દુર્ગતિ દર્શાવી છે. આવર્તનો અર્થ છે ગોળાકાર ફરવું.
(૧) ખરાવર્ત :– પાણીની વચ્ચે અતિ વેગથી પાણી ગોળાકાર ફરતું હોય તેવી વમળ, ભમરીને ખરાવર્ત કહે છે.
Page #619
--------------------------------------------------------------------------
________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
(૨) ઉન્નતાવર્ત :– વંટોળમાં પાંદડા, તૃણ વગેરે ગોળ–ગોળ ઘૂમતા ઊંચે ચડે છે તે. માન કષાય ઉન્નત સ્થાને હોવાથી ઉન્નતાવર્ત તુલ્ય કહ્યો છે.
૫૫૫
(૩) ગૂઢાવર્ત :– ગોળાકારનો છેડો પારખવો મુશ્કેલ છે, તેમ માયાવીના મનોભાવ પારખવા દુષ્કર છે. (૪) આમિષાવર્ત :– માંસ પર સમડી ઘુમરાયા કરે, તેમ લોભને અનર્થ રૂપ જાણવા છતાં જીવ ફરી ફરી લોભ કષાયમાં ફસાયા જ કરે છે.
આ ચારે કષાય તીવ્ર હોવાથી તેમાં પ્રવર્તમાન જીવની નરકમાં ઉત્પત્તિ થાય છે.
ચાર તારાવાળા નક્ષત્ર :
१३८ अणुराहा णक्खत्ते चउत्तारे पण्णत्ते । पुव्वासाढा एवं चेव । उत्तरासाठ एवं चेव ।
ભાવાર્થ :- અનુરાધા નક્ષત્રના ચાર તારા કહ્યા છે. તે જ રીતે પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા કહ્યા છે. તે જ રીતે ઉતરાષાઢા નક્ષત્રના ચાર તારા કહ્યા છે.
પાપકર્મનો ચય ઉપચય :
१३९ जीवा णं चउट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मयाए चिणिसु वा चिणंति वा चिणिस्संति वा तं जहा - णेरइयणिव्वत्तिए, तिरिक्खजो - ળિયપિવૃત્તિ, મનુસ્સ- પિત્તિ, દેવળિત્તિર્ ।
एवं उवचिणिंसु वा उवचिणंति वा उवचिणिस्संति वा । एवं વિ-વિળ- વષ-ડવી-ત્રેય તહ ખિન્ના ચેવ ।
ભાવાર્થ :- ચાર પ્રકારે ઉપાર્જિત કર્મ પુદ્ગલોને જીવે પાપકર્મ રૂપે ભૂતકાળમાં સંચિત કર્યા છે, વર્તમાનમાં સંચિત કરે છે અને ભવિષ્યમાં સંચિત કરશે. તે આ પ્રમાણે છે– (૧) નારકી રૂપે જીવોએ ભેગા કરેલા કર્મ પુદ્ગલ (૨) તિર્યંચ રૂપે જીવે ભેગા કરેલા કર્મ પુદ્ગલ (૩) મનુષ્ય રૂપે જીવે ભેગા કરેલા કર્મ પુદ્ગલ (૪)દેવ રૂપે ભેગા કરેલા કર્મ પુદ્ગલ.
તે જ રીતે જીવોએ ચતુઃસ્થાન નિવર્તિત કર્મ પુદ્ગલોનો ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા ભૂતકાળમાં કરી છે, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચારે ગતિના જીવો પાપકર્મનો ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા કરે છે,
Page #620
--------------------------------------------------------------------------
________________
| પપદ |
શ્રી ઠાણાંગ સત્ર-૧
તેનું કથન છે. ચય–ઉપચયાદિનો અર્થ પૂર્વવત જાણવો. પુગલ સ્કંધ અનંત :१४० चउपएसिया खंधा अणंता पण्णत्ता । चउपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता। चउसमयट्ठिईया पोग्गला अणंता पण्णत्ता । चउगुणकालगा पोग्गला अणता पण्णत्ता जाव चउगुणलुक्खा पोग्गला अणता पण्णत्ता । ભાવાર્થ - ચાર પ્રદેશવાળા પુદ્ગલસ્કંધ અનંત છે. આકાશના ચાર પ્રદેશોની અવગાહના કરનારા પુગલ સ્કંધો અનંત છે. ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલ સ્કંધ અનંત છે. ચાર ગુણ કાળા પુદ્ગલ સ્કંધ અનંત છે. તે જ રીતે સર્વ વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ચાર–ચાર ગુણવાળા પુદ્ગલ અનંત છે.
વિવેચન :
લોકમાં સર્વ પ્રકારના પુદ્ગલો અનંત અનંત હોય છે. પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધ સુધી; એક સમયની સ્થિતિથી અસંખ્ય સમયની સ્થિતિવાળા; એક આકાશ પ્રદેશ અવગાહનાથી અસંખ્ય આકાશપ્રદેશ અવગાઢ પુદ્ગલ અને એક ગુણ કાળાથી અનંતગુણ કાળા સુધીના સર્વ પુગલો અનંત અનંત હોય છે પરંતુ અહીં ચોથા સ્થાનને અનુલક્ષીને માત્ર ચાર પ્રદેશી પુદ્ગલ, ચાર આકાશપ્રદેશ અવગાઢ યુગલ અને ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલ વગેરેને અનંત અનંત કહ્યા છે. આ સૂત્રમાં પુદ્ગલ સ્કંધના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આશ્રયી અનંતાત્મકતા દર્શાવી છે. જેમાં દ્રવ્યથી સ્કંધ, ક્ષેત્રથી અવગાહન, કાલથી સ્થિતિ અને ભાવથી વર્ણાદિની અપેક્ષાએ કથન છે.
3
તે સ્થાન–૪ ઉદ્દેશક-૪ સંપૂર્ણ છે. સ્થાનાંગ સૂત્ર ભાગ-૧ સંપૂર્ણ છે
Page #621
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૫૫૭
પરિશિષ્ટ-૧
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
વિષય
સ્થાન ઉદ્દેશક
પૃષ્ટ
વિષય
સ્થાન| શિક
૩ | ૪
જ
૨૭૧
૦
૦
૩૫
૦
૦
૭૦
૦
૦
૦
૧૪
૦
૦
૦
૪૧૩
૦
0
૨૩૯
૦
-
-
૦
જ
0
૪૦૫
૦
0
=
૧૭૩
૦
૭૪
જ
0
૦
અ અગાપિટ્ટી મહેસે (અતિશય જ્ઞાન) अइसेसे णाणदंसणे અકર્મભૂમિ अकिरियावादी અકિંચનતા અક્રિયા અગતિ સમાપન્નક અઝબીજ આદિ ચારનું સ્વરૂપ અચ્છા વગેરે વિશેષણ અછિન્ન પુદ્ગલ अज्झोववज्जणा અરે (અર્થકર) अणवठप्पा अणियाणया अणुगामियं अणाणुगामियं अणुग्घाइमा अणुणा समण्णुणा अण्णउत्थिया अण्णाणियावादी અતિક્રમ વ્યતિક્રમાદિ અતિયાન ગૃહ अत्थजोणी अत्थिकाए
અદ્ધાયુ. અધર્મ પ્રતિજ્ઞા અધિગમ સમ્યગ્દર્શન અનાભિગ્રહિક મિથ્યાદર્શન અનુકંપા અનુગ્રહ અનુભાગ કર્મ અનુશાસન અનંતરાવગાઢ અપર્ધ્વસ અપરિણત अपरियाणेत्ता અપર્યાપ્ત અપ્રતિષ્ઠાન નરકાવાસ અમુકે આદિ अब्भोवगमिय અભવ્યસિદ્ધિક અભિગ્રહિક મિથ્યાદર્શન અભિલાપ્ય પુરુષ અર્થદંડ અનર્થદંડ (ભાવાર્થમાં) અર્થાવગ્રહ અલોક અવગાહના અવગૃહીત ભોજન
=
ઇ
૪૩૬
૦
0
જ
૨૫૯
૦
0
૧૧
-
૦
0
છે
૦
0
જ
૦
0
૦
0
હ
૨૦૮
૦
-
જ
૪૯૫
૦
0
૨૫)
૦
0
જ
૧૨૬
=
0
ઇ
૨૩૬
જ
જ
–
૩૨૦
(
Page #622
--------------------------------------------------------------------------
________________
૫૫૮
શ્રી ઠાણાંગ સૂત્ર
વિષય
સ્થાન ઉદ્દેશક| પૃષ્ઠ
સ્થાન ઉદ્દેશક| પૃષ્ઠ
અવગ્રહ
૦
૪
| ૪ |
પપ૩
અવધિજ્ઞાન
૦
૦
૪પ૭
અવભાસ
૦
૦
૫૧૦
૦
૦
૦
૦
૦
–
જ
૦
૩૭)
વિષય આત્મ ઉત્પાદિત ઉપસર્ગ આત્મભર આભિયોગ અપધ્વસ આત્યંતર પરિષદ આત્યંતર શરીર આભુપગમિકી વેદના આયુષ્ય आयंतम आराहणा આરાધનાના નવભેદ આરોપણા પ્રાયશ્ચિત્ત આરંભ આરંભ અનારંભ(બેઈન્દ્રિય) આર્તધ્યાન અને તેના ભેદ આર્ય અનાર્ય આલોચના આવર્ત ચાર સમ કષાય ચાર
૦
જ
અવમાન અવલિંબ अववसियस्स અવસર્પિણી ઉત્સર્પિણી અવાય અવિનય ક્રિયા અસુર અપવ્વસ અસ્તિકાય ધર્મ (ભાવાર્થમાં) अस्सिं समयंसि મહ૩યં પૂર્ણાયુ(દેવનારકીનું)| ૨ | અહી ૩યં પૂર્ણાયુ(ઉત્તમ પુરુષોનું)૩ अहेसत्तमा
અજ્ઞાન ક્રિયા આ મારૂખે
0
૦
જ
૦
૦
૫૪૨
૦
0
૦
૩૫૧
=
આક્ષેપણી કથા
=
આશ્રવ
૦
૦
આખ્યાપક
આહાર ચારે ગતિનો આહાર ચાર પ્રકારે
આગતિ
૦
u
આહાર અનાહારક
૦
આગમનગૃહ (ભાવાર્થ) आघवइत्ता पण्णवइत्ता भाउ
૦
આચાર
૦
આચાર્ય આચાર્યના વિવિધ પ્રકાર
આહારક અનાહારક
મહોદ (અધોવધિ) छ इथिओय समायोग
इत्थीकहा इहगया वि ઈષત્નાભારા પૃથ્વી
આત
૦
આતાપી અણાતાપી
જ
Page #623
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
[૫૫૯]
૫૫૯
વિષય
સ્થાન ઉદ્દેશક પૃષ્ઠ
૨૧૬
ईहा
o
ઉ ઉચ્છવાસક નોચ્છવાસક
o
૨૫૭
ઉછ
o
3၄၄
૧૬૧
૪૫૫
0
0
ઉછજીવિક ઉડુ વિમાન ઉત્કાલિક ઉત્થાન, કર્મ આદિ ઉત્સર્પિણી કાલ ઉદક ગર્ભ ઉદીરણા ઉદીરણા ઉપક્રમ उदीरेइ ઉદ્યાનગૃહ ઉદ્યાનાદિ ઉદ્વર્તન ઉન્માદ ઉન્માન
0
૫૧૦
સ્થાન ઉદ્દેશક પૃષ્ઠ
વિષય ૪ | ૪ | પ૩૮ ઉપાધ્યાય ૭ર उमज्जिय णिमज्जियं
ઉરપરિસર્પ उरालाई उवसामेइ
उवसंपया ૧૪ उवहाणवं
ઊણોદરી આ ઋજુમતિ મન:પર્યવજ્ઞાન
ઋદ્ધિ ધૃતિ યશ ૩૮૯ એ એકલવિહાર પ્રતિમા
एग खुरा ૧૨૬ एग चक्खू ૧૨૫ एग तारे
एग शरीरी
एसणिज्ज | ઓ ઓવરમિય | ઔ ઔત્પાતિકી આદિ ચાર બુદ્ધિ
અને ચાર ઉપમા
ઔપક્રમિકી વેદના અં અંગ પ્રવિષ્ટ
અંગ બાહ્ય અંડજ અંતક્રિયા
અંતક્રિયા કેિવળી આરાધના] ૩૮૯ અંતરદ્વીપજ ૨૨૯ અંધકાર
૦
0
૦
૦
૦
ઉપક્રમ
૦
ઉપક્રમ(છ પ્રકાર)
ઉપઘાત
૨૪૭
૦
૧૨૮
ઉપચય
૪૩]
પ૩
ઉપધિ
૧૭૪
૦
૫૩
ઉપપાત
છ
૧૨
ઉપમા કાલ
જ
૨૯૦
૧૨૯
o
૧૩૯
ઉપશમ ઉપશમાપક્રમ ઉપહત ભોજન
o
૧૪
Page #624
--------------------------------------------------------------------------
________________
| 05h |
ke lelite Us .
સ્થાન ઉદ્દેશક| પૃષ્ઠ
સ્થાન ઉદ્દેશક| પૃષ્ઠ
૪ | ૧
૩૦૫
વિષય કિલ્વેિષ અપર્ધ્વસ कीवे
જ
જ
૦
૩૩૯
.
x
જ
૦
૪૨૪
=
વિષય कट्ठक्खाय समाणस्स कटुंतर समाणे कडजुम्मे કતિ અને તેના ચાર પ્રકાર કતિસંચિત અકતિસંચિત કથા कप्पेसु
૦
૦
૦
૦
૦
x
૦
૦
૨૪૩
૦
૦
૦
૨૫૮
૦
૦
કરણ
૦
૧૫૩
૦
x
૦
૦
૨૭૩
૦
x
૦
૦
- x
૦
૦
૪૨૪
૦
કરણ કર્મભૂમિ कलिओए કલ્પસ્થિતિ કલ્પસ્થિતિના પ્રકાર કલ્પોપપત્રક कल्लाणाई
૦
૨૬૩
.
૦
w
૦
૦
0
કૂદાકાર કુશ-દઢ કૃષ્ણ પાક્ષિક केवलकप्पं કેવળ જ્ઞાન કેવળી આરાધના છેવત્ત વોર્દિ (બોધિ) ક્રિયા ક્રિયા (૨૪ ક્રિયા) ક્રોધની ઉપમા અને ફળ ५ खलुंके ખેચર
खंतिक्खमाए ગ ફિક્ષમાવાણII (દેવ વિશેષણ)
કુશરે (ગણાર્થકર) ગણધર ગણનાકાલ માણોદરે (ગણશોભાકર)| Tળસહિરે (ગણ શુદ્ધિકર) ૪ જળસંશાહરે (ગણ સંગ્રહકર, ૪ ગણ સંસ્થિતિ ગણાવચ્છેદક ગણિ गणिड्डी ગણિત અને તેના પ્રકાર
0
w
કષાય
૦
-
૦
0
=
w
कंथगा કામ ચાર પ્રકારે
૦
=
w
કાય
૦
-
•
કાય વ્યાયામ
૦
x
=
w
૦
0
- -
w
૦
0
w
૦
-
જ
w
કાય સ્થિતિ કાર્પણ સંયુક્ત શરીર કાલના ચાર પ્રકાર કાલ સંયોગ કાલિક કાષ્ટ શિલા किरियावादी
0
o
w
o
w
જ
o
a
જ
જ
જ
w
Page #625
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
વિષય
ગતિ
ગતિ અભાવ ગત પર્યાપ
સંત નિક
ગતિ સમાપન્નક(વાટે વહેતા)
ગર્ભ વ્યુત્ક્રાંતિ
ગર્વ (ત્રણ પરિભાષા)
ગર્હ
ગર્હ ચાર गायब्भंगण
गायुच्छोलणाई
ગુપ્તિ-અગુપ્તિ
ગોરસ વિગય
गंडीपया
ગ્રામ નગર આદિ
ઘુ ઘુણના ચાર પ્રકાર
ચ ચતુષ્પદ
થય
ચરમ અચરમ સમય
ચરમ અચરમ દંડક ૨૦૨૦
ચરમ અચરમ(સર્વ જીવ) ચાતુર્યામ ધર્મ ચાર સ્થિતિક
ચારિત્ર ધર્મ (ભાવાર્થમાં ચારિત્ર ધર્મ (ભાવાર્થમાં)
चारोपपन्नक
વિયાર્ (ત્યાગ)
સ્થાન ઉદ્દેશક પૃષ્ટ
૧
૧૦
૪
૩
૨
ર
૨
૩
ર
૪
૪
૪
૩
૪
૪
૨
૪
૪
૨
૨
૩ ૦ ૦
X
૨
૪
૩
૨
ર
૧
SO
૯૦
૨૭૨
૪૪
૩૭૦
૩
૪૫૨
૩ ૪૫૨
૧૫૭
૩૪૪
૪ ૫૧૦
૪ ૧૨૪
૧ ૩૦૫
૪ ૫૧૦
૪ ૧૪૩
૧
૫૪
૭૨
૩
૪
૧
૨
૧
૧
૨
૨
ર
૪ ૧૩૩
૪ ૧ ૩૩૫
૮
૫૪
૪૭૪
૨૦૪
૮
૨
૧
૩ ૨૪૦
૨ १८
૨ ૪૧૪|
વિષય
Ren you
चेलुक्वं
ચોક ઈન્દ્ર તાલિકા
ચ્યવન
જ જરાયુજ
જલચર
જાતિ આણીવિધ
જિન, કેવળી, અર્હત
छ छल्लिक्खाय समाणस्स
छविपब्वा
छवीए
૪
છાયા
૨
છેદન ભેદન (સ્થિતિ, સંઘાત) ૧
૩
णिक्कंखिए
पिज्जाणिड़ी
णियडिल्लवाए
णिवितिगिच्छाए
ખિવુત્તિ (નિવૃદ્ધિ) णिस्संकिए
જીવ સૃષ્ટ શરીર
૪
નોળવદિયા (યોગવાહિતા) ૩
જ્યોત્સના
ર
ણ બાળ પાયઘ્ધિત્ત આદિ
૩
णो कलुस समावणे
णो भेद समावण्णे
સ્થાન ઉદ્દેશક પૃષ્ટ
૩
૧
૧૬૦
૩
૧
૧૯
૩
૧૧૯
ર
૨
૪
૨
सुसं तच्चं मोसं
૩
૪
૩
૪
૩
૪
૪
૩
૪
૪
૪
૪
૩
૫૧
૩
૧
૩
૧
*
X
૧
૧
૪
૪
૩
૧
૪
૪
૩
૪
૪
૯૦
૩
ર
૩
૩૦૫
૯૨
૩૧૬
૧૨૬
૧૧
૧૬૨
૧૨
૪૮૭
૨૭૫
૪૭૧
૧૭૨
૨૬૦
૪૫૫
૨૭૨
૫૪
૪૫૫
૨૦૪
૪૫૪
૩
૪૫૫
૩ ૪૫૫
૩
૪૭૩
૩
૨૧૫
૧૨૬
Page #626
--------------------------------------------------------------------------
________________
૫૨ |
શ્રી ઠાણાગ સૂત્ર
સ્થાન ઉદ્દેશક પૃષ્ઠ
વિષય
સ્થાન ઉદ્દેશક| પૃષ્ઠ
૪પ૧
0
૮
=
વિષય तत्थगया वि તમસ્કાય સ્વરૂપ तयक्खाय समाणस्स
૨ | ૨ | 8 | ૨
=
0
=
૩૩૬
e
=
2
=
૪૦૫
w
=
x
=
w
૪૪૯
2
દુઃખ શવ્યા દુર્ગતિ–દુર્ગત દષ્ટાંત સ્વરૂપ દેવ કલકલધ્વનિ દેવ સન્નિપાત देविड्डी દેવોત્કલિકા देसकहा રેખ (પરલોકગમન)
=
w
४४८
=
=
U
૨૭૧
છ
=
w
=
જ
=
.
0
જ
•
x
0
o
=
x
2
=
. x
=
x
•
=
w
૪૯
तहप्पगारे तवे तहप्पगारे वेयणा तहारुवं समणं वा माहणं वा રિપિચ્છ (ચિકિત્સા) तिचक्खू तिपइट्ठिया तीरट्ठी તીર્થ સિદ્ધ આદિ ૧૫ પ્રકાર તૃણ વનસ્પતિકાય तेओगे તેજોલબ્ધિ तेयलेस्सं ત્રસ સ્થાવર ५ थालीपागसुद्धं દ દર્શનાભિગમ વગેરે દર્શન–રુચિ–પ્રયોગ दसार वंशे दावर जुम्मे
દંડક દ્વિ શરીરી (અચરમ દેવ)
દ્વિ શરીરી (એકાવતારી) ધ ધર્મ કથા
ધમ પડિમ (ધર્મ પ્રતિજ્ઞા) ધર્મધ્યાન અને તેના ભેદ
જ
=
.
૩૬૧
o
=
x
o
=
-
૮
o
૦
ધારણા
=
x
o
૦
•
x
o
૦
=
u
૦
•
w
૦
=
૩૮૮
જ
૦
૩૯૦
ધાર્મિક આરાધના
ધ્યાન ન નરકની પ્રતિષ્ઠતતા નિકાચિત નિધત્ત નિરુપગ્રહતા નિગ્રંથ નિગ્રંથ (છનું સ્વરૂપ) નિર્જરા નિર્જરા
છ
=
દાસ
=
w
४७४
છ
=
w
૪૪૧
दिट्टि संपण्णया દિશાકુમારી વિધુતકુમારી दुक्खक्खवे
જ
=
u
.
જ
=
2
x x
જ
=
दुखुरा
0
૪૩
Page #627
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૫૩
વિષય
સ્થાન ઉદ્દેશક પૃષ્ઠ
સ્થાન ઉદેશક| પૃષ્ઠ
૩૬O
૦ | £
જ
૦
૦
૦
| પ0
૦
૦
૦
૧૩૫
૦
૪
૦
૦
૦
૦
0
૦
.
પરિષદ परंतमे પરંપરાવગાઢ परंभर પર્યવજાત અપર્યવજાત લેશ્યા પર્યાપ્ત પર્યાપ્તક અપર્યાપ્તક પર્યાપ્તિ
તરંવના પ્રાયશ્ચિત પલ્યોપમ પાદપોપગમન
૦
વિષય નિર્વેદની કથા નિસર્ગ સમ્યગુદર્શન
નીહારિમ અનીહારિમ ५ पग्गहियाई
પડિમા બારનું સ્વરૂપ પરિમાણો પરિભાષા હિના શબ્દનો પ્રયોગ पढम अपढम समय पण्णवणा पत्तियं પત્થડે [પ્રસ્ત] पत्थंतर समाणे પદ્મવર વેદિકા पम्हंतर समाणे पयत्ताई
૦
૦
=
૦
છે
૨૪૬
૦
જ
૪૧૮
૦
6
૨૮૫
૦
=
-
૩૩૯
પાપ
=
•
0
૧૦૯
પાપસ્થાન
=
=
-
૩૩૯
=
=
6
૪૫૫
U
-
x
=
પરમાણુ પરિગ્રહ પરિગ્રહ
0
=
=
0
૦
=
પરિચાર
0
૦
પરિણામિકાબુદ્ધિ पारंचिया પાલક વિમાન પુણ્ય પુણ્યાનુબંધી પાપાનુબંધી કર્મ પુત્રના ચાર પ્રકાર પુદ્ગલ પરિણમન પુરુષાકાર પરાક્રમ पुव्वरत्तावरत्तकाल પૃથ્વીશિલા પોતજ પૌષધોપવાસ (શ્રમણોનો)
0
૦
0
0
0
0
2
2
x
પરિચારણા परिजाणिया પરિણત परिणिव्वाणे, परिणिव्वुए परिमहण परियारए પરિયાદ્ ના ભિન્ન ભિન્ન અર્થ परियारेमाणे
જ
6
0
જ
-
0
o
૧૫૧
पंडए
-
0
Co
-
પ્રણિધાન ત્રણ
Page #628
--------------------------------------------------------------------------
________________
૫૬૪
શ્રી ઠાણાગ સૂત્ર
વિષય
સ્થાન ઉદ્દેશક પૃષ્ઠ
વિષય
૦ | R
સ્થાન ઉદ્દેશક| પૃષ્ઠ
પ૯
૦
%
૧૯૧
પ્રણિધાન ચાર પ્રતિક્રમણ પ્રતિમાઓ બાર પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત પ્રત્યેનીક
૦
બાદર બાહ્ય પરિષદ બાહ્ય શરીર बिचक्खू बिंबत्ताए
૦
૦
૦
૦
૦
પ્રત્યાખ્યાન
૦
બુદ્ધ
૦
૪
૦
-
૦
૧૩૬
પ્રચૂષકાળ પ્રત્યેક શરીરી જીવ પ્રદેશ પ્રદેશકર્મ પ્રદોષકાળ
-
૦
,
૦
જ
૦
પ્રભાસ
છે
બોધિ (વક્તવાર્દિ) બોધિ (પુવ) વોહી (વિ) બંધ (કર્મનો) બંધ (સામાન્ય) બંધનોપક્રમ બંધ પ્રકાર [પ્રકૃત્યાદિ]
बंधे चउव्विहे ભ ભક્ત પ્રત્યાખ્યાન
भट्टिस्स भत्तकहा
૦
પ્રમાણ
જ
૦
૩૮૮
પ્રમાદ
ઇ
૦
૩૮
૦
.
૦
છે
૦
જ
ભવ
૦
છે
૦
જ
પ્રયોગ પ્રયોગક્રિયા પ્રયોગ પરિણત પ્રલંબકોરક પ્રવર્તક પ્રવિભાવક પ્રવ્રજ્યા/પ્રવ્રજિતના ૨૮ પ્રકાર પ્રવ્રજ્યા બાર પ્રકાર (સ્વરૂ૫) પ્રસર્પક
પ્રાયશ્ચિત્ત ફ ફેલિકોપહંત (ભાવાર્થ)
फासुय बहिद्धाणाओ
ભવસ્થિતિ ભવાયુ ભવ્યસિદ્ધિક
૦
જ
૦
ભાગિક
૦
૧eo
જ
૦
૭૩
ઇ
૧૩ર
છે
ભાષક અભાષક ભાષક અભાષક ભાષા યાચની આદિ ભાષાના સત્યાદિ ચાર પ્રકાર ભુજપરિસર્પ
જ
૨૯૭
જ
૨૯૭
જ
૧૬૧
Page #629
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૫૬૫
છે
-
-
વિષય સ્થાન ઉદેશક પૃષ્ઠ મિશ્ર પરિણત મિશ્રદષ્ટિ મુછg, ગિદ્ધ, ગઢા વગેરે ૪ મૂચ્છ
o
-
-
૪
૦
=
o
-
=
o
૦
=
મૃષા ચાર મેઘના પ્રકાર
o
૦
=
=
મોક્ષ
×
=
ઝ
૦
(
જ
૦
૦
છ
૦
0
જ
નો (કુવો) મોટું (તિવિ) ય યથાસંસ્કૃત યામ યુગાંતર ભૂમિ યોગોદ્વહન ક્રિયા
જ
0
છે
0
જ
0
વિષય
સ્થાન ઉદ્દેશક પૃષ્ઠ મૃતક મૃતક ચાર
૪ | ૧ | ૩૩૯ भ मज्झिमाउयं
મતિ મતિજ્ઞાન મધ્યમ પરિષદ મન અમન મનોયોગ મનોરથ મનઃ પર્યવજ્ઞાન મરણ બાર મહાકર્મા અલ્પકર્મા મહાક્રિયા અલ્પક્રિયા महाणिज्जरे महाणुभागाई महापज्जवसाणे મહાપડિવા [મહાપ્રતિપદા મહાપાતાળ કળશ સ્વરૂપ મહા મહોત્સવ મહાવિનય महोरए માનની ઉપમા અને ફળ માયાની ઉપમા અને ફળ માયામોસો मिच्छत्ते
४ મિત્તે, સહ, સુધી, સહાણ, સંગાર ૪ | ૪૪૭ મિથ્યાદષ્ટિ
જ
૦
0
2
જ
૦
યુગ્મ રાશિ
૦
0
0
2
૦
જ
૦
૦
x
જ
૦
૦
=
ન
૦
૦
0
જ
૦
૦
છે
યોનિ બાર પ્રકાર ૨ રતિ–અરતિ
राइड्डी રાગ (રાત્મિક) रायकहा રાશિ–બે રૂપી–અરૂપી રૂક્ષતા રૌદ્રધ્યાન અને તેના ભેદ लद्धे पत्ते अभिसमण्णागए લવણ શિખા
૦
૦
K
જ
૦
૦
2
જ
૦
=
0
e
x
=
-
o
બ
જ
જ
0
જ
-
Page #630
--------------------------------------------------------------------------
________________
૫s
શ્રી ઠાણાગ સૂત્ર
સ્થાન ઉદ્દેશક| પૃષ્ઠ
સ્થાન ઉદ્દેશક પૃષ્ઠ
0
૧૪૯
વિષય લેશ્યા(દ્રવ્ય-ભાવ) લેશ્યા પરિભાષા [છ લેશ્યા] લેશ્યા સ્વરૂપ
2
x
=
| ૩૪૪
૦
Sy
x
લોક
=
x
0
=
૦
=
૦
w
=
૦
w
૦
=
w
૦
૩૮૯
૦
૫૪
= =
w w
૦
૯
=
u
૨૪૪
0
૨૧૪
વિષય વિદુર્વણા વિભૂષા] વિનય વિગ્રહગતિ વિગ્રહગતિ विजहणा વિMો વૈધ વિનય વાદી વિનિશ્ચય વિપરિણામ ઉપક્રમ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન વિમાનોત્પન્નક વિયદિ (ભાવાર્થમાં) वियड दत्तीओ विवेग विउस्सग्ग વિશોધિ विसामा વિસસાપરિણત વિક્ષેપણી કથા વિજ્ઞાન વીર્ય–બલ વૃક્ષમૂલ વૈ -વેદિકા વેદના [ઉદય]. વેદના(અનુભૂતિ) વેદન વેદ પુરુષ વેદાંત
0
w
જ
લોકપાલના નામ લોક સંસ્થિતિ લોકાનુભાવ લોકાંત लोगुज्जोए लोगंधयारे લોભની ઉપમા અને ફળ लोहांतर समाणे વતિ-વ્યુત્ક્રાંતિ વચન અવચન વચન યોગ वज्ज वर्गणा ववसियस्स वाइए वाएइ वायावेइ વાદી वासहर पव्वया वासा વાદી વ્યાધિ विउलाई
3၄၄
-
X
=
જ
=
X
જ
૮
-
o
જ
o
ઇ
૧૧૦
o
2
જ
-
જ
વિકથા
જ
www
o
વિક્રિયા
do
Page #631
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૫૬૭
વિષય
સ્થાન ઉદેશક| પૃષ્ટ ૨ | ૪ | ૧૨૫ ૪ | ૪ | પ૩૭
સ્થાન ઉદ્દેશક પૃષ્ટ ૪ | ૩ | ૪૮
૦|
૦
સમયક્ષેત્ર સમયાદિની તાલિકા સમયાંત
૦
»
0
0
»
વિષય વેલા, દ્વારાદિ વૈયિકી બુદ્ધિ વૈયાવચ્ચ વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત વ્યવસાયના પ્રકાર
વ્યાવૃત્તિ શ શતપાક તેલ
૦
૦
જ
0
૦
ન
0
સમવહત समाहिबहुले समिए असमिए સમુદાન ક્રિયા સમુદ્યાત સમુઘાત
0
શલ્ય ત્રણ
0
૦
જ
શાશ્વત અશાશ્વત
0
૦
5
2
૦
5
શુક્લપાક્ષિક શુક્લ ધ્યાન અને તેના ભેદ શુદ્ધોપહત (ભાવાર્થ)
=
૦
x
0
૦
શૈક્ષ
0
૦
x
0
૦
-
=
૪
૦
૦
૦
૦
શૈક્ષભૂમિ શ્રમણોપાસક શ્રતધર્મ (ભાવાર્થ) શ્રતનિશ્ચિત
શ્રુતજ્ઞાન સ સઈન્દ્રિય અનિન્દ્રિય
સઈન્દ્રિય અનિન્દ્રિય સઈન્દ્રિય અનિન્દ્રિય સકષાયી-અકષાયી
૦
૦
૦
સમ્યગૃષ્ટિ સમ્યગ્દષ્ટિ મિથ્યાદષ્ટિ(દંડકમાં) સયોગી અયોગી સોનિક–અયોનિક सरागसंजमेण સર્વના ચાર પ્રકાર સર્વાર્થસિદ્ધ વિમાન સર્વાક્ષર સન્નિપાતિ સવેદી અવેદી સવેદી અવેદી સર્વેદ [પરલોક ગમન સશરીરી અશરીરી સહસપાક તેલ સાકારોપયોગ અનાકારોપયોગ ૨ સાગરોપમાં સાધારણ શરીર સામ, દંડ, ભેદ
૦
૦
૦
૦
૦
=
૦
૦
=
સકાય-અકાય
૦
0
=
=
सणप्फया સત્ય ચાર
=
0
=
સપક્ષ પ્રતિદિશ
અ
-
x
સમય
-
(0
9.
Page #632
--------------------------------------------------------------------------
________________
૫૬૮
શ્રી ઠાણાગ સૂત્ર
વિષય
સ્થાન ઉદેશ | પૃષ્ઠ
=
૦ જ
૫૧૫ ૩૬૧
=
-
=
૦
=
x
=
૦
x
=
૦
x
સંવાસ સંવેગની કથા સંસાર(ચાર) સંસાર સંસાર સમાપત્રક સંસૃષ્ટાપહત (ભાવાર્થ) સંજ્ઞા સંજ્ઞા અને તેના કારણો સંજ્ઞી અસંજ્ઞી સાંભોગિક વિસંભોગિક
c
૦
૦
x
૦
x
૦
૦
૦
=
૦
૦
૦
૦
૦
૦
0
૨૧૫
૦
૦
૦
-
૧૬૧
૦
૦
સ્થલચર સ્થવિર સ્થવિર
૦
0
૧૯૮
૦
૦
૦
0
૨૨૨
૦
૦
વિષય
સ્થાન ઉદ્દેશક પૃષ્ઠ सामुदाणियं सारक्खाय समाणस्स | ૪ | ૧ સિદ્ધ સિદ્ધ અસિદ્ધ સિદ્ધના પંદર પ્રકાર વિવરણ સિદ્ધિ સીમંતક નરકાવાસ સુખ શવ્યા સુગતિ સુગત सुद्धवियर्ड સૂક્ષ્મ સંક્રમણ ચાર પ્રકારે સંક્લિષ્ટ-અસંક્લિષ્ટ વેશ્યા સંક્લેશ અસંક્લેશ સંખ્યાત અસંખ્યાત સમયની સ્થિતિ संजम बहुले संबाहण સંભિન્ન શ્રોતોલબ્ધિ સંમૂર્છાિમ સંમોહ અપર્ધ્વસ સંયમ સંયમ સંયોજના પ્રાયશ્ચિત્ત સંખના સંવર संवर बहुले સંવર્તક આયુષ્ય
૦
-
૦
૦
૦
જ
૦
૦
o
૦
૦
o
૦
૦
o
૪૮)
૦
૦
૦
o
૪૯
૦
સ્થાવરકાય સ્થિત અસ્થિત વેશ્યા સ્કૃષ્ટ વિષય
સ્વામી સેવક ચાર હ હેતુ અને તેના પ્રકાર
ટ્રી સત્યાદી ક્ષ ક્ષય
ક્ષયોપશમ ક્ષુદ્રપ્રાણી જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ જ્ઞાનાચાર આદિ જ્ઞાની અજ્ઞાની
૦
જ
૧૨૯
=
૦
૦
જ
૧૨૯
•
૦
૦
૫૧૦
૦
૦
જ
૧૩૭
=
૦
૦
છે
•
-
૦
જ
=
=
-
•
Page #633
--------------------------------------------------------------------------
________________
એ 3
ને એ
ગર પ્રાણ આગમ બત્રીસીના
ત સહધ્યોગી દાતાઓ
: પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે
સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી
સુતાધાર
મુંબઈ
U.S.A.
આકોલા
U.S.A.
મુંબઈ
• માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર
શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા
શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી
હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના
U.S.A.
રાજકોટ
રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ
રાજકોટ
Page #634
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #635
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #636
--------------------------------------------------------------------------
Page #637
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #638
--------------------------------------------------------------------------
________________
a bit a bit tan
માં શા |
Kalme by he is માનો આયો જ ન થાય આ શો. આગ શાસ્ત્ર આગમ શ
2 Pat 212AL
સ સ ખૂબ શ દ ય ક ા નામ યાં. સગો
જ સામા
જ ગામ છે અને શા ાગ શા મા શાસ્ત્ર
આગા શાસ્ત્ર આ
આગમ /
Page #639
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org