________________
४५०
શ્રી ઠાણાગ સૂત્ર-૧
( भा२३सायचे, तेम सम४वुमने दो द्योत सावाना या२ ॥२५॥मां अरहताणं परिणिव्वाण महिमासु भेऽथन छ, तेमा में देशीय घटना स्थित क्षेत्रमा द्रव्य प्र थाय छ तेम सम४.
सा सूत्रोना भूणामां लोगंधयारे, लोउज्जोए, देवंधयारे देवुज्जोए श०६प्रयोग छ. અહીં લોક શબ્દનો અર્થ એટલો જ હોવો જોઈએ કે સૂત્રોક્ત દ્રવ્યાંધકાર કે ભાવાંધકારનો સંબંધ ક્ષેત્રથી જે છે તે ક્ષેત્રમાં જ દ્રવ્ય અંધકાર કે ભાવ અંધકાર થાય. તેમજ ઉદ્યોતનો સંબંધ પણ જે ક્ષેત્રથી છે તે ક્ષેત્રમાં જ દેવોના આવાગમન આદિના કારણે પ્રકાશ થાય છે.
देवंधयारे भने देवुज्जोए शथी ५९ (४ समjods 3 ते ते २i ॥२५॥थी જે દેવો સંબંધિત છે તે દેવોને ભાવાંધકાર થાય છે અને તે તે ઉદ્યોતનાં કારણોમાં દેવ નિમિત્તક ઉદ્યોત થાય છે અને તે તે સંબંધિત દેવોને ભાવોદ્યોત થાય છે. આ રીતે સમજવાથી સૂત્રોક્ત પ્રસંગોમાં ન તો સર્વલોકમાં ઉદ્યોત અંધકાર થાય અને ન દેવલોકમાં અંધકાર ઉદ્યોત થાય. અંધકાર ઉદ્યોત તો તે કારણથી સંબંધિત ક્ષેત્ર કે વ્યક્તિ(દેવ)ની અપેક્ષાએ થાય છે.
સંયમના દુઃખભૂત થવાના ચાર કારણ :५३ चत्तारि दुहसेज्जाओ पण्णत्ताओ, तं जहा
तत्थ खलु इमा पढमा दुहसेज्जा- से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए णिग्गंथे पावयणे संकिए कंखिए वितिगिच्छिए भेयसमावण्णे कलुससमावण्णे णिग्गंथं पावयणं णो सद्दहइ णो पत्तियइ णो रोएइ, णिग्गंथं पावयणं असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे मणं उच्चावयं णियच्छइ, विणिघायमावज्जइ । पढमा दुहसेज्जा ।
अहावरा दोच्चा दुहसेज्जा- से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए सएणं लाभेणं णो तुस्सइ, परस्स लाभमासाएइ पीहेइ पत्थेइ अभिलसइ, परस्स लाभं आसाएमाणे पिहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं णियच्छइ, विणिघातमावज्जइ । दोच्चा दुहसेज्जा ।।
अहावरा तच्चा दुहसेज्जा-से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए दिव्वे माणुस्सए कामभोगे आसाएइ पिहेइ पत्थेइ अभिलसइ, दिव्वे माणुस्सए कामभोगे आसाएमाणे पीहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं णियच्छइ, विणिघायमावज्जइ-। तच्चा दुहसेज्जा ।।
अहावरा चउत्था दुहसेज्जा-से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए तस्स णं एवं भवइ- जया णं अहमगारवासमावसामि तदा णमहं