________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
સફેદ વર્ણના વિમાન છે.
ચાર હાથની દેવ અવગાહના :
१२४ महासुक्क - सहस्सारेसु णं कप्पेसु देवाणं भवधारणिज्जा सरीरगा उक्कोसेणं चत्तारि रयणीओ उड्डुं उच्चत्तेणं पण्णत्ता ।
૫૪૯
ભાવાર્થ :- મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથ પ્રમાણ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર હાથની અવગાહનાવાળા દેવોનું કથન માત્ર છે. ભવધારણીય એટલે જન્મથી મૃત્યુ સુધી જે શરીર રહે તે. દરેક દેવોની ઊંચાઈ જુદી જુદી હોય છે પરંતુ આ ચોથું સ્થાન હોવાથી દેવ– લોકમાં ચાર હાથની અવગાહના સાતમા, આઠમા દેવલોકમાં હોવાથી, તેનો જ આ સૂત્રમાં ઉલ્લેખ છે.
વાદળાના ચાર ચાર પ્રકાર :
૨૫ પત્તાર વનમા પળત્તા, તં નહીં- ૩સ્સા, મહિયા, સીયા, શિખા ।
ભાવાર્થ :- ઉદક ગર્ભના જલ વર્ષાના ચાર કારણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઓસ (૨) કૂંવર (૩) અતિશીતલતા (૪) અતિઉષ્ણતા.
१२६ चत्तारि दगगब्भा पण्णत्ता, ,તેં નહીં- ફ્રેમના, અમલથડા, સીયોસિળા,
पंचरूविय ।
माहे उमगा गब्भा, फग्गुणे अब्भसंथडा ।
સીયોસિના ૩ વિત્તે, વસાદે પંચવિયા || ૢ ||
ભાવાર્થ :- ઉદકગર્ભના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) હૈમક (૨) અભ્રસંસ્કૃત (૩) શીતોષ્ણ (૪) પંચરૂપિકા.
ગાથાર્થ—હૈમક ઉદકગર્ભ મહા માસમાં, અભ્રસંસ્કૃત ઉદકગર્ભ ફાગણ માસમાં, શીતોષ્ણ ઉદકગર્ભ ચૈત્ર માસમાં અને પંચ રૂપિકા ઉદકગર્ભ વૈશાખમાં હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મેઘ વિષયક વર્ણન છે.