________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક ૩
તથા ચતુરિન્દ્રિય જીવોને સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બે દષ્ટિ હોય છે. તે સિવાય શેષ સર્વ દંડકમાં ત્રણ ત્રણ દષ્ટિ હોય છે.
૨૨૭
દુર્ગતિ સુગતિના ત્રણ-ત્રણ પ્રકાર :
૨૧ તેઓ જુનઓ પળત્તાઓ, તેં ના- ખેરડ્ઝનુન, તિવિવનોળિયદુર્ર, મનુયડુન ।
ભાવાર્થ :- ત્રણ દુર્ગતિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) નરક દુર્ગતિ (૨) તિર્યગ્યોનિક દુર્ગતિ (૩) મનુષ્ય દુર્ગતિ [દીનહીન અને દુઃખી મનુષ્યોની અપેક્ષાએ]
૩૦ તો મુ ાઓ પળત્તાઓ, તેં બહા– સિદ્ધપુા, વેવસુર્ફ, મનુલ્લપુનરૂં । ભાવાર્થ :- ત્રણ સુગતિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધસુગતિ (૨) દેવસુગતિ (૩) મનુષ્ય સુગતિ. ૨૨ તો કુળયા પળત્તા, તં નહીં- ખેડ્ય કુળયા, તિવિહગોળિય કુળયા, मणुस्स दुग्गया ।
ભાવાર્થ :- ત્રણ પ્રકારના દુર્ગત—દુર્ગતિને પ્રાપ્ત જીવ છે, તે આ પ્રમાણે છે– (૧) નારક દુર્ગત (૨) તિર્યંચ્યોનિક દુર્ગત (૩) મનુષ્ય દુર્ગત.
૨૨ તો સુનયા પળત્તા, તં નહા– સિદ્ધપુાયા, દેવપુાયા, મનુલ્લપુનયા | ભાવાર્થ :- ત્રણ પ્રકારના સુગત–સુગતિને પ્રાપ્ત જીવ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધ સુગત (૨) દેવ સુગત (૩) મનુષ્ય સુગત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સુગતિ–દુર્ગતિનું વર્ણન છે. સુખમય ગતિને સુગતિ, દુ:ખમય ગતિને દુર્ગતિ કહે છે. નરક અને તિર્યંચગતિ દુર્ગતિ છે. દેવગતિ અને સિદ્ધ ગતિ સુગતિ જ છે. અહીં તૃતીય સ્થાનમાં અપેક્ષાભેદથી મનુષ્યગતિનું સુગતિ અને દુર્ગતિ બંનેમાં ગ્રહણ કરી ત્રણ સુગતિ અને ત્રણ દુર્ગતિનું કથન કર્યું છે.
મનુષ્યગતિ નામ એ પુણ્ય પ્રકૃતિ છે પરંતુ સંમૂર્છિમ મનુષ્ય અને દીન, હીન, દુઃખી મનુષ્યોની અપેક્ષાએ તેને દુર્ગતિ કહી છે.
તપસ્યામાં કલ્પનીય પાણી :
३३ चउत्थभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहित्तए,