________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
(૩) મિયા :– કાર્મિકા બુદ્ધિ. કાર્ય કરતાં કરતાં વ્યક્તિને જે કુશળતા કે અનુભવબુદ્ધિ ઉત્પન્ન થાય તે કર્મજા—કાર્મિકા બુદ્ધિ કહેવાય છે.
૫૩૮
(૪) પરિગામિયા :– પરિણામિકી બુદ્ધિ. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ જે બુદ્ધિ પરિણમે તે.
શ્રુત નિશ્રિત—શ્રુત એટલે સાંભળવું. ઉપલક્ષણથી જોવું, સૂંઘવું વગેરે. આ રીતે પાંચ ઈન્દ્રિય અને મનના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. તેના ચાર ભેદ કહ્યા છે.
૩Īહમદું :− 'આ કાંઈક છે' તેવા પ્રકારે નામ, જાતિની કલ્પના રહિત, સામાન્ય માત્ર વિષયનું ગ્રહણ થવું. તે અવગ્રહ મતિરૂપ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે.
। :– 'આ શું હશે ?' તેવી જિજ્ઞાસા પછી 'આ અમુક હોવું જોઈએ' તેવી નિશ્ચય તરફ ઢળતી મતિ. ઈહામતિ રૂપ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. જેમ કે– આ ઠૂંઠું હોવું જોઈએ.
અવાય :– નિશ્ચયાત્મક, નિર્ણયાત્મક મતિ. જેમ કે– આ હૂં જ છે.
ધારણા :– તે નિશ્ચયને ધારી રાખવો કાલાન્તરમાં પણ તેનું વિસ્મરણ ન થવું તે ધારણા મતિ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે.
અહીં ત્રીજા સૂત્રમાં પાણીના ભાજન—સ્થળના આશ્રયે મતિની અલ્પતા, બહુલતા દર્શાવી છે. अरंजरोदग = અરેંજર ઉદક સમાન– અરંજર એટલે ઘડો. તેમાં રહેલ પાણી જેવી અતિ અલ્પ બુદ્ધિ. वियरोदग ઃ– વિયરોદક સમાન– વિદર એટલે ખાડાના પાણી જેવી અલ્પ બુદ્ધિ. ં ઃ– સર ઉદક સમાન– સરોવરના પાણી જેવી અધિક બુદ્ધિ.
सरोदग
સાળરોગ :– સાગરોદક સમાન– સમુદ્રના પાણી જેવી અપરિમિત બુદ્ધિ.
વિવિધ અપેક્ષાએ જીવના ચાર-ચાર ભેદ :
९८ चउव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहा - णेरइया, તિરિક્ત્વ- નોળિયા, મજુસ્સા, તેવા
ભાવાર્થ :- સંસાર સમાપન્નક જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નારક (૨) તિર્યંચ મનુષ્ય (૪) દેવ.
९९ चउव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- मणजोगी, वइजोगी, જાયનોની, અનોની