SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ स्थान-3: 6देश-४ | २७८ | से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए णिग्गंथे पावयणे संकिए कंखिए वितिगिच्छिए भेदसमावण्णे कलुससमावण्णे णिग्गंथं पावयणं णो सद्दहइ णो पत्तियइ, णो रोएइ, तं परीसहा अभिजुंजिय अभिमुंजिय अभिभवंति, णो से परीसहे अभिमुंजिय-अभिमुंजिय अभिभवइ ।। से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए पंचहिं महव्वएहिं संकिए जाव कलुससमावण्णे पंच महव्वयाई णो सद्दहइ जाव णो से परीसहे अभिजुजिय अभिजुजिय अभिभवइ ।। से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए छहिं जीवणिकाएहिं संकिए जाव कलुससमावण्णे छ जीवणिकाए णो सद्दहइ जाव णो से परीसहे अभिजुजिय-अभिजुजिय अभिभवइ । ભાવાર્થ :- અવ્યવસિત(અસ્થિર ચિત્ત) નિગ્રંથના ત્રણ સ્થાન અહિત, અશુભ, અક્ષમ, અનિઃશ્રેયસ અને અનાનુગામિતાના કારણ છે અર્થાત્ અસ્થિરાત્મા નિગ્રંથનું ત્રણ પ્રકારે અહિત થાય, અશુભ થાય, તે સંયમ પાલનમાં અસમર્થ થાય, તેનું અકલ્યાણ થાય અને તેનો પરભવ બગડે છે, તે આ પ્રમાણે છે (૧) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, નિગ્રંથ પ્રવચનમાં શકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદ સમાપન્ન અને કલુષ સમાપન્ન થઈ નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરે નહીં, પ્રતીતિ કરે નહીં, રુચિ કરે નહીં, પરીષહો તેને પરાજિત કરે છે અને તે પરીષહોને જીતી શકે નહીં. (૨) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, પંચ મહાવ્રતોમાં શંકિત તેમજ કલુષ સમાપન્ન થઈ, પાંચ મહાવ્રત ઉપર શ્રદ્ધા આદિ કરે નહીં, તે પરીષહોને પરાજિત કરી શકે नही. (૩) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, છ જીવનિકાયોમાં શંકિત તેમજ કલષ સમાપન્ન થઈ, છ જીવનિકાય ઉપર શ્રદ્ધા આદિ કરે નહીં, તે પરીષહોને પરાજિત કરી श: नहीं. ७० तओ ठाणा ववसियस्स हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भवति, त जहा- । से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए णिग्गंथे पावयणे णिस्संकिए णिक्कंखिए णिव्वितिगिच्छिए णो भेदसमावण्णे णो कलुससमावण्णे णिग्गंथं पावयणं सद्दहइ, पत्तियइ, रोएइ, से परीसहे अभिमुंजिय-अभिमुंजिय
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy