________________
| ૫૦૨]
શ્રી ઠાણાગ સુત્ર-૧
તુલનાએ તે કાંઈક સાર યુક્ત કહેવાય. વેશ્યાના કરંડક જેવા આચાર્ય અલ્પશ્રુત હોવા છતાં વચન ચાતુર્યથી મુગ્ધ જનોને પ્રભાવિત કરે છે. THહવફા - ગાથાપતિ, ગૃહપતિ, ગૃહસ્થ, શેઠનો કરંડીયો, વિશિષ્ટ પ્રકારના મણિ, મોતી, સુવર્ણાભરણોથી ભરેલો હોય છે. ગૃહપતિનો સુવર્ણ કરંડક સારતર હોય છે. ગૃહપતિ કરંડક જેવા આચાર્ય
સ્વ–પર સિદ્ધાંતના જ્ઞાતા અને ચારિત્ર સંપન્ન હોય છે. રજરંકુ :- અમુલ્ય રત્નોના કારણે રાજાનો કરંડીયો સારતમ હોય છે. રાજ કરંડક જેવા આચાર્ય સર્વગુણ સંપન્ન હોય છે. વૃક્ષ અને આચાર્યની ચૌભંગીઓ - |३२ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- साले णाममेगे सालपरियाए, साले णाममेगे एरंड परियाए, एरंडे णाममेगे सालपरियाए, एरंडे णाममेगे एरंडपरियाए । एवामेव चत्तारि आयरिया पण्णत्ता, तंजहा-साले णाममेगे सालपरियाए, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, તે આ પ્રમાણે છે
આચાર્ય ૧. કોઈ જાતિવાન હોય અને વિશાળ છાયા
૧. કોઈ પ્રસિદ્ધ, વિખ્યાત ગચ્છવાળા હોય અને જ્ઞાન વાળા હોય.
તથા આચારથી પ્રભાવશાળી હોય. ૨. કોઈ જાતિવાન હોય પણ છાયાદિ ન હોય. ૨. કોઈ વિખ્યાત ગચ્છવાન હોય પણ તેના આચારનો
પ્રભાવ ન હોય. ૩. કોઈ જાતિવાન ન હોય પણ વિશાળ છાયાદિ- ૩. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય પણ આચારાદિથી વાળા હોય.
પ્રભાવશાળી હોય. ૪. કોઈ જાતિવાન પણ ન હોય અને છાયાદિ ૪. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય અને આચારાદિથી પણ ન હોય.
પણ પ્રભાવહીન હોય. |३३ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- साले णाममेगे सालपरिवारे, चउभंगो। एवामेव चत्तारि आयरिया पण्णत्ता,तं जहा-साले णाममेगे सालपरिवारे चउभंगो।
सालदुम मज्झयारे, जह साले णाम होइ दुमराया । इय सुंदर आयरिए, सुंदर सीसे मुणेयव्वे ॥ १ ॥ एरंड मज्झयारे, जह साले णाम होइ दुमराया । इय सुंदर आयरिए, मंगुल सीसे मुणेयव्वे ॥ २ ॥
વૃક્ષ