Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth
Catalog link: https://jainqq.org/explore/006062/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 વ્યા -- ભાગ ૨ જે. - હમ (દેવ, ગુરૂ અને ધર્મના સ્વરૂપને સમજાવી આત્મસત્તા દર્શાવનાર ગ્રંથ) સંશોધક અને વિવેચક, મુનિ મહારાજ શ્રીવિનયવિજ્યજી. પ્રકાશક, સાહિત્યપ્રકાશક મંડળ, જામનગર. 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 પ્રથમવૃત્તિ. પ્રત ૧૦૦૦ શ્રી વિદ્યાસાગર ઉર્દૂ સાહિત્યપ્રકાશક” પ્રિન્ટિંગ પ્રેસમાં મેનેજર . ચકુભાઈ લધુભાઈએ છા –જામનગર. - સંર્વ હક કર્તા તથા પ્રકાશકને સ્વાધીન છે. વીર સં. ૨૪ર | કિંમત–રૂ. ૨-૮-૦ 0 0 0 0 0 Page #2 -------------------------------------------------------------------------- ________________ ખાસ ઉપદેશ. આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ગ્રંથ જૈન તથા જૈનેતર પ્રજામાં કે માનનીય વદ ન પડે છે તેમની પૂર્ણ સમજુતી માટે આ ગ્રંથના પૂ૪ ૫૨૯ થી ૧૯૭ સુધી ર૯ પૃષ્ઠના અભિપ્રાયો વાંચવાથી આપ સાહિત્યવિનોદ પુરૂષોને તરતજ ઉત્તમ પ્રકારની ખાત્રી થશે. વા તે તે વાંચવા અમારાતરફથી ખાસ કરવામાં આ પ્રકાશક. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીમન્ મહેાપાધ્યાયજી ગુરૂમહારાજ, શ્રીવીરવિજય મહારાજજીની પવિત્ર સેવામાં, વિભા ! 66 આપેજ મને સન્માર્ગતમ્ દો છે, આપની કૃપાથીજ “ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના બે ભાગ ,, તથા જૈન ગ્રંથગાઇડ ” છપાઈ મહાર પડેલ છે તેમજ “ સાહિત્ય પ્રકાશક મંડળ અને સાહિત્ય પ્રકાશક પુસ્તકાલય ” આદિ સંસ્થાએ જન્મ પામી છે. આપની સાથેના દરેક સ્થળેાના વિહાર તથા ચાતુર્માસમાં આપે અમૂલ્ય બેધ આપી તેમજ ત્યારબાદના વિહારમાં પણ પત્રાદિથી ગુરૂપણાની તથા આપશ્રીની અમૂલ્ય પદવીની જે ફરજ બજાવી છે. તે કદી પણ ભૂલાય તેવી નથી. એટલુંજ નહિ પણ આત્મધર્મ પ્રતિ જે કાંઇ મારી આકાંક્ષા વતુછે તેના કારણભૂત આપજ છે. કૃપાળુ ! જન્મના મ્હેરા તથા મુંગાને પણ આપની સેવાથી તે દ્વેષા નષ્ટ થયા છે, તાપછી મારા જેવા મર્દ બુદ્ધિવાળાને પણ ચેાગ્ય ફળ મળે તેમાં નવાઈ નથી. ܕܕ આવા આપશ્રીના અનેક ગુણાથી આકર્ષાઈ આ ગ્રંથ આપશ્રીને સમર્પણ કરૂંછું તે સ્વીકારવા કૃપા કરશેાજી. લી. આપના ચરણકમલે પાસક, શિષ્ય વિનયવિજયની Ic ૧૦૦૮ વાર વઢના. Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથરૂપી ગંગાનદીના રૂપને પ્રકટકત્તા આત્મારામજી મહારાજને વંદના. शार्दूलविक्रीडित . यस्यास्याद्वचनोर्मिरङ्गललिता सन्निर्गता शान्तिदा । स्याद्वादा मलतीरतत्त्व विटपिमोल्लाससन्दायिनी । भव्यात्मानघपान्थतर्पणकरी ग्रन्थावली जान्हवी | नित्यं भारतमा पुनाति विजयानन्दाय तस्मै नमः ॥ कस्यापि. જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથશ્રેણિરૂપ ગ`ગા કે જે વચનરૂપી તરંગાના રંગથી સુદર છે, જે સ્યાદ્વાદરૂપી નિર્માંળ તીર ઉપર રહેલા તત્ત્વરૂપી વૃક્ષેાને ઉલ્લાસ આપનારી છે અને ભવી આત્મરૂપી નિર્દોષ મુસાફાને તૃપ્તિ તથા શાંતિ આપનારી છે, તે ગ્રંથશ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારત વર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાનંદસૂરિને અમે નમીએ છીએ. Page #5 -------------------------------------------------------------------------- ________________ -9 ક્ષમાયાચના. – મનુષ્ય. क्षन्तव्यो मन्दबुद्धीनामपराधो मनीषिणा । नहि सर्वत्र पाण्डित्यं, सुलभं पुरुषे कचित् ॥ सुभाषितरत्नभाण्डागार. બુદ્ધિશાળી મનુષ્ય મંદબુદ્ધિવાળાઓને અપરાધ માફ કરવું જોઈએ. કારણકે સર્વ ઠેકાણે વિદ્વતા હોઇ શકતી નથી, પરંતુ ક્યારેક કેઈ (વીરલા) પુરૂષમાં સુલભ રીતે વિદ્વત્તા જોવામાં આવે છે. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહને પહેલે ભાગ બહાર પડતાં જે જે પૂજ્ય મહાત્માઓ, રાજેશ્રીવર્ગ, જેનેતર પંડિતે, જાહેર સંસ્થાઓ અને સંગ્રહસ્થાએ આ ગ્રંથ બાબતમાં હંસની માફક સાર ગ્રહણ કરી પોતાના અભિપ્રાચેવડે મને આ ગ્રંથમાં આગળ વધવા પ્રેરણું કરી છે એટલું જ નહિ પણ નવીન જીવન અપી આભારી બનાવ્યું છે તે તે મહાશયે હું ઋણી છું, તેઓમાં પણ સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય પ્રસિદ્ધવક્તા શ્રીમાન શ્રીવલ્લભવિજયજી મહારાજે તે પ્રથમથી જ આ ગ્રંથનું મેટર સુધારવું, શેધખોળમાં અનેક સલાહ આપવા વિગેરે કાર્યોમાં પિતાનો અમૂલ્ય વખત રોકી જે જે મદદ કરી છે તે તે મદદ કદી પણ ભૂલાય તેમ નથી. હું પહેલા ભાગમાં પણ લખી ગયો છું, લખું છું અને લખીશ કે જેનમત સ્યાદ્વાદ હોવાને લીધે દરેક મતવાળા પણ કેઈ અપેક્ષાએ જેનજ છે. કારણકે દરેક મતમાં જૈનેના સાત નયમોને કઈ પણ નય તો હોય જ છે, ભૂલ માત્ર એટલી જ છે કે જ્યારે જૈનદર્શન અપેક્ષા ગ્રહણ કરે છે ત્યારે બીજાઓ અપેક્ષા ગ્રહણ ન કરી એકાંતને જ માની લે છે, માટે જે નયને લઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ તેઓ એકાંત વર્ણન કરે છે તેને જેને પોતાની શુદ્ધ દષ્ટિએ પિતાની સાથે અપેક્ષા લઈ મેળવવા ચાહે તે મેળવી શકે છે અને તેને લઈને તેને જૈન કહીએ તે ખોટું નથી. માટેજ જેનની પુષ્ટિને ખાતર આ ગ્રંથમાં જેનેતર ગ્રં. થનાં લખાણને પણ અવકાશ આપેલ છે તે સંબંધી શ્રીનંદિસૂત્રમાં ફરમાન છે કે "समदिठिपरिगहि याणिमिच्छास्ताणि समसूताणि" એટલે કે સમ્યફદષ્ટિએ ગ્રહણ કરેલ મિથ્યાસૂત્ર સમ્યક સૂત્ર કહેવાય છે. આ પણ એક અપેક્ષા જ કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજનું વચન છે કે “બાયત્તિ પરમયા એટલે કે પરસમયે જયવંત છે આ પણ અપેક્ષા જ કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજના ચગદષ્ટિ સમુચ્ચય આદિ કેટલાક ગ્રંપ જેને. તરના ગ્રંથોથી ભરપૂર વાસિત જોવામાં આવે છે પણ તે જકની બલિહારી જુદા જ પ્રકારની છે, તે તે વર્ણનને જેનદષ્ટિએ સાર્થક કરી બતાવેલ છે. તેને વીજ રીતે હંસચંચૂ સમદષ્ટિ પુરૂષ ગુણ ગ્રહણ કરશે તો તેને જરા પણ ભિન્નતા કે વિપરીતતા ભાસવા સંભવ નથી. પણ કાણી હાથણની માફક એકજ તરફ દષ્ટિ રાખશે તેને વિપરીત કે અનુચિત ભાસે તેમાં જકનો કે બીજા કોઈને દોષ ન ગણાય એ સુએ પતે વિચારી લેવાનું છે, તેમ છતાં અલ્પજ્ઞ છઘસ્થતાને લઈ અનુચિત કે સૂત્રવિરૂદ્ધાચરણ થયું હોય તેને માટે ખરા અંતઃકરણથી મિચ્છામિ દુક્કડ દઉછું અને જે કંઈ ઉપકારી તે ભૂલને મારી જાણમાં લાવશે તે હું તેમને મેટે ઉપકૃત થઇશ તેમજ દ્વિતીયાવૃત્તિમાં તે ભૂલને સુધારે કરતી વખતે તે ઉપકારીનું નામ પણ સાથે યાદીમાં લાવીશ. વિનયવિજ્ય. Page #7 -------------------------------------------------------------------------- ________________ વા આશા ST ઉપઘાત. Bફહહહ શ્રી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહનો આ દ્વિતીય વિભાગ સહદય સજીનેની સમક્ષમાં નિવેદન કરતાં અને સંતોષ થાય છે કે આ પુસ્તકના પ્રથમ વિભાગને તેઓના તરફથી જે આદર મળેલ છે તે કરતાં પણ તેઓએ આ વખતે વિશેષ આદર આપેલ છે. * ઉત્તમ કોટિના સિદ્ધાંતગ્રંથ સમજવાના અધિકારી બની શકાય તેવી યેગ્યતા મેળવવા માટે તથા અંતઃકરણને ઉચ્ચ માનવગુણેથી સુસંસ્કૃત કરી જીવિતને સફળ કરવામાટે મનુષ્ય હલકાં સાહિત્યના પાશથી દૂર રહી ઉત્તમ પ્રકારનું સાહિત્ય વાંચવાની અભિરૂચિ રાખવી જોઈએ. અન્યને ઉપદેશ આપી સન્માગે ચડાવનાર અને ચલાવનાર મનુષ્ય ચાહે તે ત્યાગી હોય કે ચાહે તે ઘરસંસારી હોય અથવા પિતાની આ જીવિકામાટે ગમે તે ધંધો કરતો હોય તે પણ તેણે શ્રેષ્ઠ સાહિત્યના સંગ્રહને સંપાદન કરવો જોઇએ. જેઓને ઉપદેશ આપવાની જરૂર હોય છે તેઓ ઉપદેશનાં ટુંકાં વાયે જે માત્ર છેવટના સિદ્ધાંતસરખાં જ હોય છે તેનાથી ઝટ લઈને સમજી જતાં નથી. તેઓને તે એ નાનાસરખા સિદ્ધાંતવાક્યની અંદરથી નિકળતા બહોળા અર્થનાં નાહાનાં નાહાનાં અંગે તથા ઉપાંગે સ્પષ્ટ રીતે સમજાવી તથા તેને અંગે લાભ-હાનિ જે કાંઈ હોય તે તેઓની દષ્ટિ. પર મૂકી જ્યારે ખૂબ વિસ્તારથી કહેવામાં આવે છે ત્યારે જ તે અસરકારક થાય છે. જનસમાજની સામે એક યંગ્ય સિદ્ધાંત, પછી તે ધર્મસંબંધી હેય, વ્યવહાર સંબંધી હોય કે દેશકાળને અનુસરતા ગમે તે વિષયસંબંધી હોય તે જાહેર કરે તે સિદ્ધાંત અમલમાં મૂકાય એવી ઈચ્છા રાખવી અને એ ઇચ્છાને સફળ કરવામાટે દાખલાદલીલથી તે બીજાઓને ગળે ઉતરાવ અથવા તેઓ કબુલ કરે–હા ભણે એવી રીતે તેને સમજાવવું એ શું Page #8 -------------------------------------------------------------------------- ________________ સહેલી વાત છે જેઓની પાસે સાહિત્યભાળ પૂરતું ન હોય તેઓ નાથી શું તે બની શકે તેમ છે? એક ઉપગી બાબત સાહિત્યસંપત્તિ વગરનો એક માણસ લેકને કહેશે તેના ઉપર કઈ થાન પણ નહિ આપે અગર સાધારણ ધધાન આપી તેને જતી કરશે, જ્યારે તેજ બાબતને સાહિત્યસંપત્તિ ધરાવનારે કેઈ બીજો માણસ લોકોની સમક્ષમાં એવી રીતે મૂકશે કે જેથી લોકો તેમાં તલ્લીન થશે, તે બાબતને સર્વથી પહેલાં ગ્રાહ્ય ગણશે, તેના પર તેઓને પૂર્ણ આસક્તિ થશે, તેના સંપાદનને માટે તેઓ પૂર્ણ શ્રમ ઉઠાવશે. આ સઘળું શાને લીધે? કેવળ સાહિત્યના પ્રભાવને લીધે. જ્યારે આ પ્રમાણે છે ત્યારે પછી માનવજીવનને સફળ કરવામાટે ધર્મ જેવી ગ્રાહ્ય વસ્તુની ઉપયોગિતા આપણું અંતઃકરણમાં મજબૂત રીતે સમજાય અને મન જેવી અસ્થિર ચીજની સાથે તે સ્થિર રીતે ચાટી રહે તેમ થવાને માટે તેમાં સાહિત્યને સાધન તરીકે ઉપયોગમાં લેવું એ શું જરા પણ ઓછું આવશ્યક છે? જૂદા જુદા પ્રકારના અધિકારીઓને સમજાવી સારે રસ્તે ચડાવવા તેમાં સાહિત્યની જ જરૂર છે. કારણકે સાહિત્ય એ અનેક ભિન્ન ભિન્ન વિષચેનું એક વિશ્રાંતિ સ્થાન છે. એક સુંદર મ્યુઝિયમમાં તમે પ્રવેશ કરશે અને પછી તેમાં અનેક પ્રકારની ચીજે તમારી નજરે પડશે, એમાંની સઘળી નહિ તે કઈ પણ ચીજ તમારા અંતઃકરણને પોતાની તરફ ખેંચશે અને તમને ખુશ કરશે. એટલું જ નહિ પણ તમારા સુસ્ત અંતઃકરણને ઉત્સાહિત બનાવશે અગર ઉંઘતા અંતઃકરણને જાગૃત કરશે અને તેની અંદર કંઈ કંઈ. વિચારોને સંચાર કરશે તથા તેને પરિણામે તેને કંઈ નિર્ણય કરવાની કે નિશ્ચય બાંધવાની ટેવવાળું બનાવશે. એક ઉત્તમ પ્રકારનું સાહિત્યનું પુસ્તક પણ તેના વાંચનારને એવા જ પ્રકારને લાભ આપનારું છે. તેથી આપણું જેનસમાજમાં ધર્મનિષ્ઠા જાગૃત રહેવા, સિદ્ધાંત ગ્રંથે સમજવાની ચેગ્યતા પ્રાપ્ત થવા, સંશય જેવાં સ્થાનમાં પણ નિર્ણય કરી શકાય તેવું સામર્થ્ય બુદ્ધિને મળવા અને સામાન્ય યુક્તિપ્રયુક્તિવાળા માણસો આડુંઅવળું સમજાવી પોતાની તરફ ખેંચી જાય એવી નબળી હાલતના મનને દઢતા મળવા આવાં પુસ્તકની ખાસ જરૂર છે. આપણામાં સંસ્કૃત ભાષાની અંદર તથા માગધી ભાષાની અંદર આવી જાતનાં પુસ્તકે પુષ્કળ મળી આવશે પરંતુ તે ભાષાને નહિ જાણનારા અને માત્ર ગુજરાતી ભાષા સમજનારા લાખે ભાઈઓને ઉપયોગમાં આવે એવાં સાહિત્યપુસ્તકની ગુજરાતી ભાષામાં ખોટ હતી તે પૂરી પાડવા માટે આ પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર પડી છે. પ્રથમ વિભાગના છ પરિચછેદ કરવામાં આવ્યા છે અને તે દરેક પરિચિછેદને એકબીજા સાથે સંગતિ તથા સામાન્ય આવશ્યકતા એ સઘળું ત્યાં જ Page #9 -------------------------------------------------------------------------- ________________ બતાવવામાં આવ્યું છે. આ દ્વિતીય વિભાગમાં સાતમ, આઠમ તથા નવમા એમ ત્રણ પરિચછેદનો સમાવેશ કરેલ છે. જેમાં સારિત્ર વિગેરેના સં રક્ષણને માટે લાગતા વળગતા નાહાના મોટા સંખ્યાબંધ અધિકારે. લેવામાં આવ્યા છે. જેમાંના કેટલાએક ધર્મનું સ્વરૂપ સમજવામાં વિશેષ ઉપરોગી અને કેટલાએક વ્યવહાર વિગેરેનું સ્વરૂપ જાણવામાં વિશેષ ઉપયોગી છે. જો કે ધર્મ અને વ્યવહારને પરસ્પર ગાઢ સંબંધ હોવાથી સઘળા અધિકારે સાક્ષાતસંબંધથી કે પરંપરાસંબંધથી બન્નેને ઉપયોગી છે પણ સ્થલ દષ્ટિએ તે ભેદ શરૂવાતમાં જોવામાં આવે છે. બાકી તે ધર્મના સંબંધવગરને વ્યવહાર અધમ સ્થિતિને પ્રાપ્ત થાય છે અને નિર્મળ વ્યવહારવગરનું કેવળ ધર્માચરણ ખરું ધર્માચરણ નહિ પણ એક જાતનું ફારસજ ગણાય છે. માટે નિશ્ચયથી સમજી રાખવું જોઈએ કે નિર્મળ વ્યવહાર અને ધર્માચરણ એ અને એક બીજાની સાથે ગાઢ સંબંધથી જોડાયેલ છે. જેઓ ધર્મસ્થાનમાં જઈ સૌથી આગળ પડતા થઇ ધર્મક્રિયા કરે છે તેજ ત્યાંથી છૂટી વ્યવહારમાં પડી અનેક કાળાં ઘેળાં કરવા પ્રવૃત્ત થાય તો તેઓની ધર્મકિયા હસ્તિસ્નાનની પેઠે નકામીજ થઈ પડે છે. હાથી કેઈ નિર્મળ સરોવરમાં જઈ સારી રીતે નાહી પાછે જ્યારે બહાર નિકળે ત્યારે કિનારા પર આવતાં જ પિતાની ઉપર ધૂળ છાંટવા લાગે એટલે તેનું નહાવું નકામું થાય તેવી જ રીતે આવા ધર્મદંભીઓને માટે સમજવું. તેમ વ્યવહાર એગ્ય રીતે ચલાવતા છતાં જેઓ ધમને જાણવાને કશે પ્રયાસ કરતા નથી, તેઓ તેલીના બેલની પેઠે મેક્ષ નહિ પામતાં જન્મમરણના ફેરા ફર્યાજ કરે છે. માટેજ એ બન્નેની સુસ્થિતિ સાધવાને આ સઘળા અધિકારે ઉપયોગી છે. આ પુસ્તક જેનશાસનનું પ્રતિપાદક છતાં તેના પ્રથમ વિભાગમાં અને તેવીજ રીતે આ બીજા વિભાગમાં ઘણું પ્રમાણે તથા ઘણું દષ્ટાંત અન્ય દર્શનનાં પુસ્તકમાંથી લીધેલાં જોવામાં આવશે. આપાતદષ્ટિથી જોનારા તથા ઉપર ઉપરથી વિચાર કરનારાં માણસને તેમાં કાંઈ નવાઈજેવું અગર કંઈ વિરૂદ્ધતાજેવું કે કંઈ અણગમાજેવું કદાચ જણાય, પરંતુ જેઓ સૂમનજરથી જોઈ શકે છે, જેઓ પૂર્ણ વિચાર કરી શકે છે તેઓને તેમાં કંઈ પણ નવાઈજેવું જણાશે નહિ, કંઈ પણ વિરૂદ્ધતા જેવું તેઓને દેખાશે નહિ તથા કંઈ પણ અણગમા જેવું પણ તેઓને લાગશે નહિ. સર્વમાન્ય જિનશાસનને અનુસરતાં પુસ્તકોમાંના દાખલા દલીલે તે તેની પુષ્ટિ કરનારાં હોય તેમાં કંઇ પણ નવાઈ જેવું નથી પરંતુ અન્ય શાસનને અનુસરનારાં પુસ્તકોમાંના દાખલા દલીલ પણ તેના નિયમેને ટેકો આપે, તેનાં સિદ્ધાંતને અનુસરે અને અનુકૂળતાથી તેનું ઉદ્દબેલન કરે એ જૈનશાસનની મહત્તા, સત્યતા અને સર્વમાન્યતાને વધારે સિદ્ધ કરે છે. જેનશાસનના ઉપાસકોને વધારે સંતેષ અને વધારે આનંદ આપે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ સાહિત્યસ હું વાંચનાશ જો ઉંડા ઉતરી વિચાર કરશે. તા તેને જણાયા વગર નહિ રહે કે અપ્રતિહુત પ્રકાશમય જૈનશાસન દુનિયાના અમુક વમાં સવાશે પળાય છે અને જે પેાતાને અન્યશાસનના અનુયાયીએ સમજેછે તેઓમાં પણ દરેકે દરેક વર્ગની અંદર યા, તપ, દાન, શ્રદ્ધા, ભક્તિ વિગેરે અમુક અમુક અંશેાથી પાળવામાં આવે છે. જે વિચારે અને જે આચારા કલ્યાણકારક અને મેક્ષદાયક છે તે સઘળા જૈનશાસનનાંજ પ્રકાશમાન કિરણે રૂપ છે. આ ખામતમાં આપણા પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય મરહુમ જૈનાચાય શ્રીમદ્વિજયાનંદસૂરિ ઉર્ફે આત્મારામજી મહારાજ પોતાની પ્રસાદીરૂપ તત્ત્વનિયપ્રાસાદ ગ્રંથના (૫૨૪) મા પૃષ્ઠમાં ખુલાસા કરતાં કહેછે કે— " जो जो वेदोंमें निवृत्तिमार्गका कथन है सो सर्व जैनमतवालोंको सम्मत है. क्योंकि जो जो युक्ति प्रमाणसे सिद्ध संसारसे निवृत्तिजनक ઔર વૈરાગ્ય ઉત્પાદ રાજ્ય ક્ષેત્ર-નિષદ્-બ્રાહ્મળ ગાય-વૃતિરાળાાિમેં હૈં તે સર્વજ્ઞ મળવાજે વચન હૈં.” ઇત્યાદિ. આવા વિચાર તથા આચારને સ્વરૂપની ભિન્નતા નહિ છતાં નામમાત્રની ભિન્નતાથી પેાતાને ભિન્ન શાસનમાં ખપાવતા લેાકેાથી પાળ્યાવગર રહેવાતું નથી. સત્ય ભિન્ન ભિન્ન હતાં નથી અને જેએ સત્યને કંઇ પણ અંશે અનુસરવાના યત્ન કરેછે તેને જૈનશાસનના સત્ય સિદ્ધાંતને જાણતાં કે અજાણતાં અનુસરવાવગર છૂટકા થતા નથી એમ આ પુસ્તકમાંના ભિન્ન ભિન્ન આગમાના દાખલાદલીલે વાંચવાથી સાખીત થયેલું જોવામાં આવશે અને એજ જૈનશાસનના ઉપાસાને અતીવ સતાષપ્રદ છે કે જ્યારે બીજા પરંપરાસ મધથી જૈનશાસનને અનુસરે છે, ત્યારે તેઓ તે સાક્ષાત્ સંબધથીજ જૈનશાસનને અનુસરેછે. અન્યદર્શીનેામાં પણ પેાતાના સિદ્ધાંતનાં અનિવાય કિરા પ્રકાશે એ જૈનશાસનને માહાટામાં મેહેાટા વિજય છે, એ જૈનશાસનના સનાતનપણાની મજબૂત સાખીતી છે અને એજ જૈનશાસનના સત્યસ્વરૂપનું કદી પણ કપાવી ન શકાય એવું સુસ્થિર પ્રમાણ છે. દીદશી જૈનભાઈએ પૂજ્ય મુનિમહારાજના આવા પ્રયાસને વધારે આવકારદાયક માનેછે અને એમના પ્રયત સ્થાનાપન્ન છે એમ વખાણેછે. ધની સત્યમર્યાદાને સંકુચિત કરવી અને ખીજાના હાથમાં રહેલું સેા ટચનું સાનું હોય તેને દ્વેષબુદ્ધિથી સાનું નહિ કહેતાં પીતળ કહેવું કે તે પેાતાના ઘરમાં હોય ત્યારે તેને કિંમતી ગણવું અને ખીજાની દુકાનમાં દેખી તેની કિંમત કાંઇ નથી એમ કહેવું એ ખિલકુલ ડહાપણ નથી. ઉત્તમ પ્રકારનાં કિંમતી રત્ના ગમે તે જગાએ પ્રકાશમાં કે અંધારામાં પડેલાં હાય તાપણુ કિંમતી Page #11 -------------------------------------------------------------------------- ________________ રĂાજ છે. તેવી રીતે જૈતશાસનના સત્ય સિદ્ધાંતો ગમે ત્યાં હાય તાપણુ તે જૈનશાસનના સત્ય સિદ્ધાંતેજ છે. તેને અન્ય શાસનને સસગ થયે માટે તે જૈનશાસનના સત્ય સિદ્ધાંતેા નથી એમ કહી શકાશે નહિ અને તેથી આ સગ્રહની અંદર આપણા શાસનને અનુસરનારા દાખલાઢલીલે ગમે તે વર્ગના આગમમાંથી લેવામાં જરા પણ સંકોચ રાખવામાં આવ્યે નથી અને એમ કર્યુ છે. એજ વાજબી છે એવી રીતે નિષ્પક્ષપાત અંતઃકરણમાં સહૃદય ગુણીજને બરાબર સમજેછે. ઉપર જણાવેલાં કારણેાથી તથા ધમ પરની ઉંચા પ્રકારની શ્રદ્ધાથી આ પુસ્તકને અહાર પાડવામાં ધર્મપ્રેમી જૈનભાઇએતરફથી બહુ સારી મદદ મળી છે. જુનાગઢ સ્ટેટમાં એક સારો અધિકાર ભોગવતા શ્રીયુત સુખલાલ કેવળદાસ વહીવટદાર સાહેબ કે જેએ અમદાવાદના વતની છે અને ધાર્મિક-પરોપકારી કાર્યોમાં સંગીન મદદ અને તે કઈ પણ જાતને! દેખાવ કર્યા વગરજ એટલે ગુદાનની રીતે કરનારા છે તેમણે આ પુસ્તકના અને ભાગમાં પૂરતી મદદ આપી છે તથા ખીજાએ પાસે અપાવી છે અને એવી રીતે પેાતાનું સહિત્યપ્રેમીપણું દેખાડી આપ્યું છે. જામનગરના રહીશ શેઠે લાલજીભાઇ રામજીભાઈએ પણ આ પુસ્તકની પ૧ નકલ ખરીદી તેમાંથી માત્ર દશ નકલ પોતે રાખી આકીની ૪૧ નકલા સાહિત્યપ્રકાશક મડળને અણુ કરી છે કે જે મંડળતરથી આ પુસ્તકને લગતી સઘળી વ્યવસ્થા થાય છે તથા એક પુસ્તકાલય પણ ખેાલવામાં આવ્યું છે એ મડળમાં તેઓ લાઈફ્ મેમ્બર થયા છે તથા પુસ્તકાલયની સગવડ ખાતર પોતાના કમજાનું મકાન કંઈ ભાડા વગરજ વાપરવા આપેલ છે અને પુસ્તકા રાખવામાટે એક કમાટ પણ મડળને અણુ કરેલ છે. આ પુસ્તકના પ્રથમ વિભાગ ચગ્ય મદદ કરી છપાવી આપનાર માંગરેળના શેઠ મકનજી કાનજીભાઇએ આ વિભાગની પણ ૨૫ નકલા ખરીદીને તેમાંથી ૨૦ પુસ્તક મંડળને પાછાં અણુ કર્યા છે. એટલુંજ નહિ પણ તેઓએ આ મંડળના ફૂલપ્રમાણે પહેલા ભાગ બહાર પાડવામાં મદદ કરેલ છે, તેથી તેઓ સાહેબને પણુ મંડળના પેટ્ન મેંમર ગણવામાં આવેછે. ચુડા રાણપુરવાળા શેઠ ઉજમશી પુરૂષાત્તમભાઈએ મંડળને રૂા. ૫૦ પચ્ચાસ આપ્યા છે, તેથી તેમને લાઇક્ મેખરમાં ગણ્યા છે. કાર’જાવાળા શેઠ મેાતીચંદ શામજીએ ગ્રાડુકા કરી દેવામાં શ્રમ લીધે છે અને ધેારાજી, ધેાળ તથા લતીપુરના સંઘે આ પુસ્તક બહાર પાડવામાં ઉત્સાહપૂર્વક મદદ કરી છે અને પ્રેાલના સંઘે મંડળની મદદમાટે રૂા. ૨૫ પચ્ચીશ તથા ધેારાજીના સંઘે રૂ. ૩૫ અપણુ ર્યા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ આ સર્વને તેમજ અન્ય મદદ કરનાર ગૃહસ્થને આ સાહિત્યપ્રકાશક મંડળ પૂર્ણ ઉપકાર માને છે અને તેઓની ઉચ્ચ મનોવૃત્તિને અભિનંદન આપે છે. | મુનિમહારાજ શ્રીવિનયવિજયજી તે આ પુસ્તકના કર્તા તથા તેમના ઉપદેશથીજ આ સાહિત્યપ્રકાશક મંડળની ઉત્પત્તિ થયેલી હોવાથી તેઓ આ મંડળના કાર્યને પિતાથી બની શકતી મદદ આપે છે તથા અપાવેજ છે. તેઓને પણ વખતે વખત સલાહકારક શ્રીમાન શ્રીવલ્લભ વિજયજી મહારાજ છે તથા પૂજ્ય મુનિ શુભવિજયજીના શિષ્ય કનકવિજયજીએ પણ પિતાને નાથી બનતી દરેક મદદ કરી છે. આ મંડળદ્વારા સંઘનું કાંઈ પણ શ્રેય થશે તો તે પ્રતાપ અને પ્રભાવ શ્રીમુનિ મહારાજ છે એમ ખરા અંતઃકરણથી આ મંડળ માને છે. આ પુસ્તકમાં, હસ્તષથી, યાતે છપામણીથી, કાંઈ પણ સ્કૂલના થઈ હાય, અગર તે બુદ્ધિના દોષને લીધે જેન શાસ્ત્રથી કાંઈ પણ વિરૂદ્ધ લખાણું હોય તો તે બાબત સર્વ સજજન પાસે ક્ષમા માગવામાં આવે છે અને તેઓએ આ મંડળને ભૂલ જણાવવા કૃપા કરવી કે જેથી બીજી આવૃત્તિમાં તે ભૂલ સુધારી શકાય. આ ગ્રંથમાં કયા કયા ગ્રંથમાંથી àકે લીધા છે તેની સરલ સમજણમાટે કલેકેની નીચે ગ્રંથાનાં નામે ટાંક્યાં છે એટલે એક ગ્રંથનું નામ આવી ગયું ત્યાર પછી જે ગ્રંથનું નામ આવે તે ગ્રંથના તેટલા કે છે એમ જાણવું. જેમકે પત્ર ૧૩૨ માં ૯ થી ૧૫ સુધી શ્લેક સાત સૂક્તિમુક્તાવલીના સમજવા; એમ સર્વ ઠેકાણે વિચારવું. આ ગ્રંથની પહેલા ભાગની બાળબોધ ટાઇપમાં બીજી આવૃત્તિ છપાવવાને આ મંડળે જે વિચાર બહાર બતાળે હતો તે વિચાર અચાનક લડાઈ ફાટી નીકળવાથી કાગળની મેંઘવારી થવાને લીધે બંધ રાખે છે અને આ બીજો ભાગ પણ કાગળની મેંઘવારીને લીધે પડતી કિંમતે વેચવા જેવું કર્યું છે. અહીં જામનગરમાં જે સાહિત્યપ્રકાશક મંડળની સ્થાપના કરવામાં આવી છે તે જેમ પોતાના સાહિત્ય આદિ ગ્રંથે છપાવશે તેમ કઈ મુનિમહારાજે અથવા કઈ શ્રાવકવર્ગની ઈચ્છાનુસાર ચોગ્ય વ્યવસ્થા કરી તેઓશ્રીનાં પણ મુંબઈમાં નિર્ણયસાગરની હરિફાઇમાં ઉતરે તેવાં પુસ્તક છપાવી આપવા ખંત બતાવે છે. કારણકે આ મંડળને અંગે સંસ્કૃત ભાષાનાં પુસ્તકના સંશોધનને સારૂ ખાસ એક વિદ્વાન પંડિતને માટે ખર્ચે રોક્યા છે અને વિશેષ કાર્યક્રમ વધવાની આશાથી બીજા વિદ્વાન પંડિતને સલાહ લેવા એજેલ છે. તેમજ આવા કાર્યમાં કાયમ લહીઆની જરૂર હોવાથી તેની પણ ગોઠવણ કરી છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આ મંડળને અને ખાસ એક સાહિત્યપ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસ ખે છે કે જે પુસ્તક છપાવવાં હોય તે વગર વિલંબે ટાઈમસર છાપી આપે છે. બીજા શહેરના પ્રેસ કરતાં આ પ્રેસ ઉત્તમ પ્રકારનું કામ કરી બતાવે છે છતાં તેનું ખર્ચ તેના પ્રમાણમાં તથા બીજા પ્રેસોના પ્રમાણમાં ઓછું છે, તે સંબંધી એક વખત કામ કરાવવાથી પૂર્ણ ખાત્રી થશે. આ મંડળ જેમ પૂજ્ય મુનિરાજ વિનયવિજયજી મહારાજજીના ઉપદેશથી તેમનાં પુસ્તકોનું પુસ્તકાલય સ્થાપી તે પુસ્તકાલયને સાર્વજનિક ઉપયોગમાં લે છે તેમ તેવા બીજા મુનિમહારાજે તેવી જાતને જે ઉપદેશ કરશે તે તેમનાં પુસ્તકોની પણ તેવી ગોઠવણ કરી આપવામાં આવશે અને તે જ્યાં જેટલાં પુસ્તકો મગાવશે ત્યાં તેટલાં પુસ્તક જે તેઓશ્રી પોસ્ટ કે રેલ્વે ચાર્જને બંદોબસ્ત કરી આપશે તે મેલવામાં આવશે અને પાછાં મોકલી આપશે ત્યારે રીતસર ચાલતા ક્રમ પ્રમાણે સાર્વજનિક ઉપયોગની સાથે તેનું રક્ષણ કરવામાં આવશે. આ પુસ્તકાલયમાં હાલ લગભગ ૧૧૦૦ પુસ્તક છે. . ગરીબ શ્રાવક તથા શ્રાવિકાઓને ધર્મવૃદ્ધિમાટે તત્ત્વજ્ઞાનદીપિકા તથા સામાયિકસૂત્ર એવાં બે જાતનાં પુસ્તકો ફક્ત પિષ્ટ ખર્ચને ચાર્જ ૦-૨-૬ મોકલ્યથી મેકલવામાં આવશે. પુસ્તકે ખલાસ થયે મોકલવામાં આવશે નહિ. છેવટ શ્રીનિંદ્ર ભગવાનની પાસે આ મંડળ એમજ માગે છે કે પ્રભાવશાળી મુનિમહારાજેના આવા પ્રકારના સુપ્રયત્નો સમગ્ર સંઘને સુખકારી નિવડતા રહો અને ધર્મની અખંડ જાગૃતિ રહો. તથાસ્તુ. જમનગ૨. ૧-૭–૧૯૧૬. વર્ષારંભ. શ્રી સાહિત્યપ્રકાશક મંડળ. Page #14 -------------------------------------------------------------------------- ________________ ENGAGEMENJARBETEN કંઠમાં ધારણ કરવા યોગ્ય અમૂલ્ય રત. મનુષ્ય. दानं वित्तादृतं वाचः, कीर्तिधर्मों तथायुषः। परोपकरणं कायादसारात्सारमाहरेत् ॥ सुभाषितरत्नभाण्डागार. સારવિનાના દ્રવ્યમાંથી દાન આપી દ્રવ્યનો સદુપયોગ કરે, સારરહિત બેલવાની ભાષામાંથી સત્ય બલવાની ટેવ પાડી વાણીનો સદુપએગ કરી લે, નાશવંત આયુષમાંથી કીર્તિ તથા ધર્મ સાધી. આયુન્ની સાર્થક્તા કરવી અને અસાર શરીરવડે પોપકાર કરી શરીરને સદુપયેગ કર અર્થાત્ આ સર્વ અસારમાંથી સાર ગ્રહણ કરો (એ કાયર પુરૂષનું કામ નહિ પણ વિબુધ પરાક્રમીનું છે). AYAASTAAVAVETRATAAVA Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ % Bol ' છે I છે ! હું , Ovak, * *જો, છું હું છે મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજ, ( વ્યાખ્યાને સાહિત્યસંગ્રહ તથા જૈન છે. ગ્રંથગાઈડના કર્તા. ) A 9686 છે 6 G & ot ; વિદ્યાસાગર પ્રેસ—જામનગ૨. Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય મુનિશ્રી - વિનયવિજયજીનું જન્મચરિત્ર. ૪ આ ગ્રંથના લેખક સાહિત્યપ્રેમી મુનિશ્રી વિનયવિજ્યજી મહારાજજીના પ્રથમ ભાગમાં છપાયેલા જન્મચરિત્રમાં વધારો. આવા મુનિશ્રીનું અનુકરણ કરવાની જરૂર મનુષ્યપૂ. क्षमातुल्यं तपो नास्ति, न सन्तोषात्परं मुखम् । न च तृष्णापरो व्याधिर्विनयानो परो मुनिः ॥ ક્ષમાતુલ્ય તપ નથી, સંતેષવિના ઉમદું સુખ નથી, તૃષ્ણ સિવાય અન્ય વ્યાધિ નથી; તે પ્રમાણે વિનયવિજયજી જેવા (સાહિત્યપ્રેમી તથા પ્રભુપદગામી) ભવ્યજી થોડા જોવામાં આવે છે. - ઉક્ત મુનિશ્રીએ જામનગરમાં ૧૯૭૨ ની સાલના ચાતુર્માસમાં દર રવિવારે જેન તથા જૈનેતર પ્રજા વર્ગમાં અનેક ભિન્ન ભિન્ન અને ઉપગી વિષયઉપર જાહેર વ્યાખ્યાન આપી પ્રજાવને ધર્મસંબંધી ઉંડી અને સચોટ લાગણી ઉત્પન્ન કરી છે. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહને ભાગ પહેલે છપાઈ બહાર પડવાથી બીજે ભાગ છપાવવાની અનેક સ્થાનકેથી સટીંફીકેટ સાથે વિનતિપૂર્વક વારંવાર માગણી આવવાથી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહનો બીજો ભાગ ઉક્ત મુનિશ્રીના ઉપદેશથી છપાવવા સંબંધી ગોઠવણ કરવામાં આવી આ પ્રસંગે સાહિત્યપ્રકાશક મંડળ, “સાહિત્યપ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના અને સંસ્કૃત પુસ્તકસંશોધન માટે ખાસ પંડિત તથા મદદગાર લીઆની નિમરચુક કરવામાં આવી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યને આગળ વધારવા તથા જૈનધર્મનાં તર સમજવા એક ઉક્ત મુનિશ્રીના ગ્રંથનું પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગરના તળપતના રહીશ શ્રીયુત શા. કસ્તુરચંદ કશળચંદે પૂર્ણ સહાય આપી તેમજ શેઠ લાલજી રામજીએ લાઈબ્રેરીમાટે તથા મંડળની ઓફીસ સારૂ પિતાના કબજાનું મકાન ફ્ર આપ્યું છે અને હજુ મદદ આપે છે. તેમજ માંગરોળનાં શેઠ મકનજી કાનજીભાઈ ઉક્ત મુનિશ્રીને વંદના કરવા આવ્યા તે પ્રસંગે ૨૫ પુસ્તકના ગ્રાહક થઇ ૨૦ ગ્રંથ મંડળને અર્પણ કરેલ છે. આવા પવિત્ર મહાત્માની અહીંના શ્રીસંઘે જે કદર કરી છે તેથી સંઘના અગ્રેસને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવામાં અમે ચૂકતા નથી અને પ્રસંગોપાત્ત સૂચના કરવામાં આવે છે કે આવા મહાત્માઓની દરેક વખતે શ્રીસંઘે ભક્તિ કરવી જોઈએ. પૂજ્ય મુનિશ્રીને છૂળથી દીક્ષા મહોત્સવ નિમિતે આમંત્રણ થયું હતું અને તેથી તેઓશ્રીએ તે પછી ત્યાં પધારી બે મુમક્ષ સ્ત્રીઓને દીક્ષા આપીને સર્વ ઠેકાણે ઉપદેશ આપવાના હેતુથી એક સ્થાને નહીં રહેતાં વિહાર ચાલુ કર્યો. અલીઆબાડાના સંઘને ઉપદેશ આપી, ધર્મ કેળવણી સંબંધી ખંતની જાગૃતિ કરી છે. ધમને બહોળો વિસ્તાર થાય તેવા હેતુથી મુનિશ્રીના ઉપદેશથી અલીઆબાડામાં સાહિત્યપ્રકાશક પાઠશાળા સ્થપાયેલ છે અને તે પાઠશાળામાં ધાર્મિક જ્ઞાન આપવામાં આવે છે. વિહારમાં રેવતાચળની યાત્રા કરી જુનાગઢમાં પૂજ્ય મુનિશ્રીએ પિતાના સર્વ પ્રકારે હિતેચ્છુ વલ્લભવિજયજી મહારાજજીની સાથે શાસ્ત્રાર્થપૂર્વક વિઘાવિનેદ કરી કેટલાક દિવસો સાથે નિવાસ કરી પોરબંદરતરફ વિહારની શરૂઆત કરી. વિહારપ્રસંગે રસ્તામાં ધોરાજી વિહાર થતાં ઉક્ત મુનિશ્રીની પવિત્ર ત્રતા તથા સાર્વજનિક ધર્મોપદેશની શૈલી અસાધારણ જોઈ ત્યાંના સંઘના અગ્રેસરોએ ચાતુર્માસ નિવાસ કરવા અંતઃકરણપૂર્વક વારંવાર વિનતિ કરી પરંતુ તેજ પ્રસંગે કડેરણું (જામ) ના સંઘની પણ હદઉપરાંત વિનતિ થવાથી જામકરણ પધારી ત્યાં પણ તેઓશ્રીએ અલીઆબાડાની માફક એક સાહિત્ય પાઠશાળા સ્થાપવાને ઉપદેશ આપે કે જેથી ત્યાંના સંઘના ખંતીલા અગ્રેસરએ એ વચનને વધાવી લઈ પાઠશાળા સ્થાપી. ત્યારબાદ સદરહુ પાવક મુનિશ્રી ધોરાજીના ભવ્ય જીવોનું અંત:કરણ નહિ દુભાવવાના કારણથી અને ધર્મમાં પ્રીતિવાળા સંઘને આગળ વધવા સારૂ હાલ ત્યાં ધોરાજીમાં ચાતુમસ નિમિત્ત બિરાજે છે. ૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ | શ્રી પૂજ્ય તપસ્વીજી અમૃતવિજયજી મહારાજનું ટુંક સારરૂપ જન્મ ચરિત્ર. नरवं दुर्लभं लोके, विद्या तत्र सुदुर्लभा । कवित्वं दुर्लभं तत्र, तपस्तत्र सुदुर्लभम् ॥ માર. જગમાં મનુષ્યજન્મ મેળવે એ દુર્લભ છે, મનુષ્યજન્મમાં સદ્વિઘાની પ્રાપ્તિ દુર્લભ છે. વિદ્યા મેળવ્યા પછી કવિત્વશક્તિ મેળવવી એ પણ કઠિન છે અને કદાચ એ ત્રણેની પ્રાપ્તિ થઈ તે પણ તપશ્ચર્યા કરવી એ કઠિનમાં કઠિન કામ છે. - જ્યારે આપણે ઉત્તમ પ્રકારના મનુષ્યના ગુણાનુવાદથી આનંદ મેળવી આગળ વધીએ છીએ, ત્યારે સંસારનો ત્યાગ કરનાર ઉત્તમ પ્રકારના કેઈ કંચન કામિનીના ત્યાગી તપસ્વીના યશગાનનું શ્રવણ કરી અતિ સંતોષ મેળવીએ એ અતિશયેક્તિ નથી. તેથી કષાયમુક્ત અને ભાવભયથી દૂર રહેનાર એવા પૂજ્ય મહાત્મા તપસ્વીજી અમૃતવિજયજી મહારાજ કે જે પૂર્વાશ્રમવિષે કાઠીઆવાડમાં બગસરાના રહીશ પ્રેમચંદભાઈના ચિરંજીવી અમૃતલાલતરીકે પ્રસિદ્ધ હતા, તેઓ દશાશ્રીમાળી વાણીઆ હતા અને દેશી કટુંબમાં તેમની સુપ્રસિદ્ધ ગણના હતી.. આ કુટુંબમાં સ્વધર્મનિષ્ઠ મહાસુશીલ પવિત્ર બેન ઝવેર બેન કે જે એમનાં માતાતરીકે સુપ્રસિદ્ધ છે, તેમણે પોતાની કુક્ષિમાંથી અમૃતલાલ (એટલે કેવળ અમૃત) ને ઉત્પન્ન કરી આ ભૂમિ ઉપર Page #20 -------------------------------------------------------------------------- ________________ ખરખર ઉપકાર કરેલ છે કે જેના ઉપદેશ તથા તપશ્ચર્યાથી શ્રાવક તથા શ્રાવિ. કાઓને ઉચ્ચ સ્થાનમાં જવાને મદદ મળી છે. સંવત ૧૯૫૭ની સાલમાં કમલેગે પિતાને સ્વર્ગમાં નિવાસ થયે તે જોઈ પોતાના મનમાં ઉદ્દભર્યું કે અહો! આ વખત દરેક જીવને આવવાને છે તે આવા દુખમય સંસારમાં મારે શાવાસ્તે ફેતર્યા ખાંડવાં? કે જેનું ફળ કંઈજ નહિ. એવા ઉમદા વિચારને આધીન થઈ ફક્ત બાર વરસની ઉમ્મરમાં પતે વૈરાગ્યભાવ પામી સ્થાનકવાસીમાં ગંડલના સંઘાડામાં દેવચંદજી સ્વામી પાસે દીક્ષા લીધી અને પિતાનું નામ અમૃતલાલસ્વામી રાખ્યું હતું. એમણે આઠ વર્ષ સુધી અભ્યાસની સાથે શાસ્ત્રાંકન કરવા માંડયું. દશવૈકાલિકસૂત્ર વાંચવાનો પ્રસંગ ઉત્પન્ન થયા અને તે સૂત્રના આઠમા અધ્યાયની એક ગાથામાં પ્રતિમામંડનની સાબીતી ભાસવા લાગી તે ઉપરથી ગુરૂજી મહારાજશ્રી દેવચંદજી સ્વામીને પૃછા કરતાં તેમણે નકારમાં જવાબ આપ્યા અને કીધું કે તારી શંકા નિમૂળ છે પણ તેમના અંતઃકરણમાં તે ઉપરથી શંકાએ વધારે મજબૂત સ્થાન કર્યું. તપસ્વીજી માણેકચંદ સ્વામીને સમાગમ થતાં સદરહુ પ્રશ્ન તેમને પણ પૂછે, તેમણે પણ મનના સમાધાનપૂર્વક જવાબ નહિ આપતાં સમજણમાં ખામી બતાવી. કેટલીક મુદત વીત્યા પછી તપાગચ્છના સાધુ મહારાજજી બુદ્ધિસાગરનો સમાગમ થતાં તેમણે યુક્તિપ્રયુકિતથી શાંતિપૂર્વક શાસ્ત્રના અભિપ્રાય સાથે તેમના મનનું સમાધાન કરતાં જણાવ્યું કે ભગવતીજી, રાયપ્રણ, વાભિગમ વિગેરે શાસ્ત્રમાં મૂર્તિમંડનનાં અનેક પ્રમાણે છે. તેથી સદરહુ સ્વામી અમૃતલાલનું મન નિર્ણયઉપર આવી ગયું. શેડ વખત જવા દઈ સદરહુ સ્વામી અમૃતલાલ, પન્યાસજીશ્રી ચતુરવિજય મહારાજશ્રીના શિષ્ય ખેમવિજયજી મહારાજ પાસે સ્થાનકવાસીમાંથી છુટા પડી જેનશ્વેતાંબરમાં પાટણ શહેરમાં ઘણી ધામધૂમથી દીક્ષા લઈ અમૃતવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા અને વડી દીક્ષાને પણ પ્રસંગ તેજ શહેરમાં થયા હતા. સદરહુ મહારાજજીએ પ્રથમ ચાતુર્માસમાં ખંતપૂર્વક પાંચ પ્રતિકમણ, સાધુ આવશ્યકની ક્રિયા તથા બીજી સર્વ ક્રિયા કરી અને અઠ્ઠાઈ મહત્સવ કર્યો. બીજું ચોમાસું ધ્રાંગધ્રામાં થયું. ત્યાં ફાગણ માસમાં દશ ઉપવાસ કર્યા હતા તથા એક માસખમણું કર્યું હતું. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિહાર કરી અમદાવાદના સંઘના અગ્રેસરે શેઠીઆના આગ્રહથી સંઘમાં સાથે રહી પાલીતાણુની યાત્રા કરી અને ફાગણ માસમાં ૧૧ ઉપવાસ કરી અશુભ કર્મને Page #21 -------------------------------------------------------------------------- ________________ ક્ષય કર્યો. ત્યાંથી વિહાર કરી વેરાવળ પધાર્યા અને ત્યાંના સંઘના આગ્રહથી ત્રીજી ચોમાસું પણ ત્યાં વેરાવળજ થયું. ત્યાં ૩૫ ઉપવાસ કરી આ જન્મનું સાફલ્ય કર્યું અને તપસ્વીઓમાં અગ્રપદ ભોગવવા લાગ્યા. વેરાવળથી વિહાર કરી ભાણવડમાં સંઘના આગ્રહુથી થોડા દિવસ રહ્યા અને તે ગામમાં તપસ્વીજીએ ૧૭ ઉપવાસ કરી જનસમૂહઉપર ધર્મસંબંધી : સારી છાપ બેસારી. - જામનગરની યાત્રા કરી મેરખી થઈ વઢવાણથી વિહાર કરીને ૧૯૭૧ ની સાલના ચાતુર્માસ રાણપુર (ચુડા-રાણપુર) માં ક્યાં અને તે ચાતુર્માસમાં ગુરૂજીની દેખરેખ હેઠળ ૫૧ ઉપવાસ કર્યો કે જે એકાવન ઉપવાસની વાર્તા સાંભળનાર દરેક મનુષ્યો તેમની તપશ્ચર્યાના પ્રતાપથી આશ્ચર્ય પામવા લાગ્યાં. મનુષ્યએ તપશ્ચર્યા કેમ કરવી એ ક્રમ સદરહુ મુનિશ્રીએ પોતાના દાખલાથી સ્પષ્ટ બતાવી આપે છે, તેમને પગલે ચાલવા ખાસ ભલામણ કરવામાં આવે છે. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ બીજામાં તપસ્વી અમૃતવિજયજીએ જે મદદ કરી છે તે ખાતે આ મંળડ તેમના ઉપકારમાં ડૂખ્યું છે. दुर्लभं संस्कृतं वाक्यं, दुर्लभः क्षेमकृत् मुतः। दुर्लभा सदृशी भायो, तपस्वी दुर्लभो जनः॥ सुभाषितरत्नभाण्डागार. શુદ્ધ સંસ્કારવાળી અથવા પ્રેમાળવાણુ સાંભળવી દુર્લભ છે, શુભ કાર્ય કરનારે પુત્ર મેળવ દુર્લભ છે, પોતાના ગુણસદશ સ્ત્રી મેળવવી દુર્લભ છે અને (અમૃતવિજય જેવા ઉચ્ચ કોટિના) તપસ્વી જન મળવા મહા દુર્લભ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ _ @ @ એક જરૂરની ભલામણ शार्दूलविक्रीडित. भोगास्तुणतरङ्गभङ्गचपलाः प्राणाः क्षणध्वंसिन स्तोकान्येव दिनानि यौवनमुखं स्फूर्तिः क्रियाखस्थिरा । तत्संसारमसारमेव निखिलं बुद्ध्वा बुधा बोधका, लोकानुग्रहपेशलेन मनसा यनः समाधीयताम् ॥ હે વિદ્વાન ઉપદેશકો! સુખભેગો ઉચેથી વીખાઈ પડતાં મોજાઓની પેઠે ચપળ છે, પ્રાણે ક્ષણમાત્રમાં નાશ પામનારાં છે, યુવાવસ્થાનું સુખ ઘેડાજ દિવસે માટે છે અને કાર્ય કરવાની સ્મૃતિ અસ્થિર છે, માટે સમગ્ર સંસારને અસારજ જાણું માત્ર લેને અનુગ્રહ કરવામાં કોમળ બનેલા મનવડે યત કરવા લાગો અથત લેકોને અનુગ્રહ કરવાને યત કરે. is, Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ શા, કસ્તુરચદ કશળચદે, સાહિત્ય પ્રકાશક મંડળના પેટ્રન્ટ જમનગર. વિદ્યાસાગર પ્રેસ-જામનગર. Page #25 -------------------------------------------------------------------------- ________________ Dી N.* | માય નમઃ | જામનગરનિવાસી શા. કસ્તુરચંદ કશળચંદભાઈનું જન્મચત્રિ. ગુણ તથા ધર્મયુક્ત જીંદગી સફળ છે. અનુષ્ય. स जीवति गुणा यस्य, धर्मो यस्य च जीवति । गुणधर्मविहीनो यो, निष्फलं तस्य जीवितम् ॥ કુમાણિત તમાર. જે ગુણ છે તે જીવે છે, જે ધર્મનિષ્ઠ છે તે જીવે છે; પરંતુ ગુણ અને ધર્મરહિત જે પુરૂષ છે તેનું જીવતર તે કેવળ નિષ્ફળ છે. શ્રીતીર્થકરના ગુણાનુવાદ તથા સત્પરૂષના સમાગમનું વર્ણન જેમ નિષ્ફળ નથી એટલે અવશ્ય આપણને તેમાંથી અપૂર્વ લાભ મળે છે તે જ પ્રમાણે ઉચ્ચ કક્ષાને ભેગવતા સંસારી પણ સાધુવર્તનવાળા ભવ્યજીવનું જે ગુણાનુવાદ કર્યો હોય તે પૂર્વવત્ અપૂર્વ લાભ મેળવી શકાય છે. એ સિદ્ધાંતને અનુસરી ખુશબેદાર કસ્તુરીની સુગંધ ભવ્યજીને અર્પણ કરવા તથા ભવ્યજી થવા કસ્તુરી મૃગની માફક ધર્મરૂપી કસ્તુરીને સ્વનિવાસમાં તથા અન્ય સ્થાને ફેલાવતા શા. કસ્તુરચંદ કશળચંદની જીંદગીને બેધદાયક ચરિત્રરૂપી પ્રદીપપ્રકાશનું વર્ણન કરવામાં આવે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ તથા કુટુંબવર્ણન. શા. કસ્તુરચંદના પૂજ્ય પિતા કશળચંદ મેણશી ગરીબ સ્થિતિના અને ઉચ્ચ વિચારતા હતા. તેમની ધર્મપલી પાંચ બેન કે જે સરળ સ્વભાવનાં તથા અહંભગવાનનાં પૂર્ણ ભક્ત છે. તે ઉત્તમ પુત્રરૂપી રતની ઉત્પત્તિનું સ્થાન ગણાયું. કારણકે – - દહે. જનની જણ તે ભક્ત જન, કાં દાતા કાં શર; નહિતર રહેજે વાંઝણી, નહિ ગુમાવીશ નૂર. આ પદ્યને શા. કસ્તુરચંદે સારી રીતે માનથી વધાવી પિતાના હદયમાં ભૂષણરૂપે શોભાવેલ છે. ઉક્ત શેઠના પિતા ભાઈ કશળચંદ શાહ જામનગરમાં હીરા મુળજીની દુકાનમાં વાર્ષિક રૂ. ૭૫) થી પોતાના કુટુંબનું પિષણ કરતા પણ તે સમયમાં હાલની માફક મેંઘાવારી નહિ હોવાથી કુટુંબ પોષણની મુશ્કેલી નડતી નહિ, - શા. કશળચંદના વડીલ બંધુ મુળજીએ શા. કશળચંદને એક તો પિતાની સારી સ્થિતિ તથા અતિ ગાઢ ભાસ્નેહને લીધે ગ્ય પ્રસંગે વારંવાર મદદ કરેલી છે. શા. કશળચંદને ઘેર સંવત ૧૦૯ ની સાલમાં જેઠ સુદિ ૨ ને બુધવારને રોજ પુત્રરત પ્રાપ્ત થયું કે જેમનું નામ તિષશાસ્ત્રને આધારે કસ્તુરચંદ પાડવામાં આવ્યું. જેમ પૂર્વ દિશામાં સૂર્ય ઉદય થઈ અંધકારનો નાશ કરી પ્રકાશ કરે છે તેમ આ પુત્ર પિતાના કુટુંબમાં સ્વજન્મથી પ્રકાશ પ્રગટ કરી કુટુંબની દરિદ્રતારૂપી અંધકારને નાશ કર્યો. - શા. કસ્તુરચંદ નિશાળમાં કામ ચલાઉ અભ્યાસ કરી નાની ઉમ્મરમાં પિતાનું ચાન્સ ખીલવવા માટે કાકાના પુત્ર ભાઈ કેશવજી મુળજીની સાથે ૧૯૨૨ - માં મુંબઈ ગયા અને ત્યાં પ્રાગજી મુળચંદની દુકાનમાં છ માસ સુધી ઉમેદવારી કરી. ત્યારબાદ પિતાની ઉત્તમ પ્રકારની ચાલાકીને લીધે તે શેઠ તેજ દુકાનમાં વાર્ષિક રૂ. ૧૦૦) થી વિશ્વાસુ કામમાં જોડાયા. બીજા વર્ષમાં પણ આજ દુકાનમાં વાર્ષિક રૂ. ૧૫૦) મળવા લાગ્યા. સદ્વર્તનની સાથે વ્યવહારિક કુશળતાનું ફળ. શા. કસ્તુરચદ ઉપરની દુકાનમાંથી મુક્ત થઈ એક જૂદી દુકાનમાં જે. ડાયા કે જેમાં પોતાને વાર્ષિક પગાર રૂ. ૨૦૦) થી જાય અને તે દુકાનમાં આઠ વર્ષ પિતે કામ કર્યું કે જેને અંગે દર વર્ષે પગાર વધતા વધતે વાર્ષિક રૂ. ૫૦૦) ને થયે. આવી પોતાની ચઢતી સ્થિતિમાં ૧૯૨૫ ની સા લમાં સુશીલ બેન પ્રેમનું લગ્ન ઘણી ધામધૂમથી કર્યા. Page #27 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૩૦ માં ધ્રોળના રહીશ શા. પાનાચંદ મકનજીની પુત્રી સદ્દગુણસંપન્ન બેન લાબુની સાથે પિતાનું લગ્ન થયું, તે ધર્મપતીના ઉમદા સ્વભાવથી તથા તેમની ધર્મલાગણીથી પિતે શાંતિની સાથે ધર્મધ્યાનમાં આ ગળ વધવા લાગ્યા. લગ્ન થયા બાદ ત્રીજે વર્ષે એટલે ૧૯૩૩ ની સાલમાં સહકુટુંબ પોતે મુંબઈ રહેવા લાગ્યા. પિતાને વેપારી લાઈનની સારી સમજણ પડવાથી શા. વાડીલાલ સાકળચંદની કંપનીમાં ૧૯૩૦ થી ૧૯૩૪ સુધી તેઓના આગ્રહથી પિોતે જોડાયા અને તેથી દર વર્ષે પોતાને રૂપીઆ ૬૦૦ મળવા લાગ્યા. ત્યારબાદ પિતાની કાર્યદક્ષતાને લીધે એક મીલના દુકાનદાર કાશીદાસ લીલાધરની કંપનીમાં વાર્ષિક રૂપી ૯૦૦ થી સેલમેનતરીકે ઠવાયા. સદરહ શેઠજી પિતાના પૂર્વજન્મના બળથી બુદ્ધિમાં આગળજ વધવા લાગ્યા કે જે બળને લીધે ૧૯૩૮ માં શેઠ ડ હ્યાભાઈ વાડીલાલ સાકળચંદની કંપનીમાં પોતાના ચાર આનાને ભાગ થયે અને ૧૯૪૦ માં તેને હિસાબ કરતાં ત્રણ વર્ષમાં પિતાને ભાગે રૂા. (૧૧૦૦૦) અગીઆર હજાર આવ્યા એ ધર્મનું પરિણામ હોય એમ પોતે નિરહંકારે માનવા લાગ્યા. કારણકે કેઈ ઉચ્ચ સ્થિતિ ધર્મવિના મળવી દુર્લભ છે. સંવત ૧૯૩૭ માં બેન નાથી બેનનાં તથા ૧૯૩૯ માં બેન સંતોકનાં શુભ લગ્ન કરી પોતાની ચગ્ય ફરજ બજાવી હતી, પણ પ્રારબ્ધની ગહન ગતિને લીધે બેન નાથી બેન ૧૯૩૮ માં વિધવા થવાથી પિતાનું મન ગ્લાનિમાં પડી ગયું. સદરહુ બેન નાથીએ ઘણી તપશ્ચર્યા કર્યા બાદ છેવટે પિતાનું ભવિષ્ય સુધારવા જામનગરમાં ૧૯૫૨ માં દીક્ષા લઇ પિતાને જન્મ સફળ કરી કુટુંબને સંતોષ આપે. શેઠજીની પૂર્ણ વેપારી લાઈનની કુશળતાને લીધે ચુનીલાલ સાકળચંદે ૧૯૪૧ ની સાલમાં ચાલતી કંપનીમાંથી છૂટા પાડી પોતાની કંપનીમાં અગત્યના કામમાં તેમને નિમિ દીધા અને કંપનીમાં ત્રણ વર્ષ કામ કરથી પિતાને રૂ. (૬૦૦૦) છ હજાર મળ્યા. ૧૯૪૨ માં શેઠજીએ ભાઈ ઘેલાનાં તથા ૧૯૪૭ માં ભાઈ જેઠાલાલનાં શુભ લગ્ન ઘણા મહેસવથી કરી કુટુંબને સારી રીતે સંતોષ પમાડ. ભાઈ જેઠાલાલનાં લગ્ન કર્યા પહેલાં ૧૯૪૨ ની સાલમાં રૂા. ૧૦૦૦ નાં ઘર વેચાથી લીધાં. સદરહુ કસ્તુરભાઈ ચુનીલાલ સાકળચંદની કંપનીમાંથી છૂટી પડી પાલણપુરના દીવાન મંગળજી મહેતા તરફથી વાડીલાલ હાથી Page #28 -------------------------------------------------------------------------- ________________ ભાઈની કપડની દુકાનમાં જઈટ થયા અને ૧૯પર ની સાલમાં એટલે સાત વર્ષને હિસાબ કરતાં પોતાને ભાગે રૂપીઆ ૧૦૦૦૦ દશ હજાર આવ્યા. પિતાને કંઈ સંતાન નહિ થવાથી ૧૯૪૫ માં શા. પાનાચંદ જેન્સીની પુત્રી સુશીલ બેન રળીયાતની સાથે તેમણે લગ્ન કર્યા. ૧૫૧ માં તે ધર્મપતીને સીમંત આવવાથી જ્ઞાતિને ઘટતો સારે ખર્ચ કર્યો પણ પ્રસૂતિ સમયે તેમનાં ધર્મપતી ગુજરી ગયાં કે જેને અાસ આખા કુટુંબમાં છવાઈ રહ્યા ૧૯૪૯ માં પિતાના બંધુવને ધંધે લગાડવાસારૂ ઘેલાભાઈ એન્ડ ઝવે. રચંદ કંપની કાઢી ને તેમાં સારી દેખરેખ રહે તેવા હેતુથી પિતાને ખાનગી ભાગ રાખે કે જેની આવક વાર્ષિક રૂપીઆ ૧૦૦૦ પિતાને થવા લાગી. ૧૯૫૨ માં કંપનીને ભાગીદાર ગુજરી જતાં સદરહુ ભાગીદારને ભાગ બંધ થયે. ૧૫૩ માં જેઠાલાલ કશળચંદના નામની કપડની દુકાન કરી, તેમાં વાર્ષિક રૂપીઆ ૨૦૦૦ મળવા લાગ્યા ને તેમાં ૧૯૬૫ સુધી પોતાને ભાગ ચાલુ રાખે. ૧૫૩ ની સાલમાં સદરહુ શેઠે ધી લાડ રેમીલની દુકાનમાં વાર્ષિક રૂપીઆ ૧૫૦૦ થી સેલમેન તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું. ૧૯૫૬ ની સાલમાં ૩૦૦૦ રૂપીઆ ખચી તે શેઠે નવાં ઘર બનાવ્યાં. ૧૫૭ ની સાલમાં શેઠે ઠકર જૂઠા કાનજીની કંપનીમાં ૧૫૯ સુધી ત્રણ વર્ષ રહી રૂપીઆ ૫૦૦૦ મેળવ્યા. ૧૯૬૬ થી જેઠાલાલભાઈની દુકાનમાં જે પોતાનો ભાગ હતા તે ભાઈને સારે લાભ મળે તે માટે પિતાને ભાગ બંધ કર્યો અને તેની લગામ ભાઈ જેઠાલાલ અને પોતાના ભાણેજ વલ્લભદાસ નથને સોંપી તે ઉપરથી જેઠાલાલભાઈએ સદરહુ શેઠજી કસ્તુરભાઈને વાર્ષિક રૂપીઆ ૧૨૦૦ બારસે આપવા કબુલાત આપી છે. ૧૯૬૦ પછી શેઠજી કસ્તુરભાઈ પ્રભુભજન કરવા અને શાંતિ લેવા જામનગરમાં રહેવા લાગ્યા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨ * ધર્મશ્રદ્ધા. હું મુક્તિપુરીમાં જવા માટે ધર્મરૂપી પગથીઆની ૨૮૮૪ રૂપીઆ ખચીને બાંધેલ નીસરણી." ૧૯૧૯માં જામનગરવાળા ઝવેરી વીરચંદ ખીમજી પોતાના (શા. કસ્તુરચંદ ભાઇના) નિકટના સંબંધી હતા ને તેમણે જામનગરથી સિદ્ધક્ષેત્ર તથા ગીરનારની યાત્રામાટે સંઘ કાઢયે તેમાં પોતાના પિતાને યાત્રામાટે નિમંત્રણ થતાં પોતે તથા ભાઈ કરશન બેઉ જણે પોતાના પિતા સાથે બિનખચે બે માસસુધી યાત્રા કરી. ૧૯૪૪ માં પોતાની સ્થિતિ ઘણી પ્રશંસનીય હેવાથી સહકુટુંબ મુંબઈથી નીકળી ભોયણી તથા પાલીતાણાની યાત્રા કરી રૂ. ૨૦૦) ખર્ચા. ૧૯૪૬ માં મુંબઈમાં પૂજ્ય મુનિશ્રી મેહનલાલજીને સમાગમ થતાં તેમની શુભ પ્રેરણાથી ધર્મકાર્યોમાં આગળ વધવા લાગ્યા અને કેટલીક ખાસ બાધા લીધી. ૧૯૪૭ માં. પિતાના તીર્થસ્વરૂપ માતાપિતા પોતાના વતનમાંથી નીકળી મુંબઈ આવ્યાં, તેથી પિતે ઘણુ હર્ષિત થઈ માતાપિતાની શ્રવણની માફક સેવા કરવા લાગ્યા અને જ્યારે માતાપિતાએ ચોથું વ્રત આચર્યું ત્યારે પિતે તે પ્રસંગે પ્રભાવનાની સાથે ભાયખાળાને દેરાસર પૂજા ભણાવી અને ત્યાંની ધર્મશાળામાં અડદીઆ લાડુનું સ્વામીવાત્સલ્ય કર્યું, રૂ. ૪૦૦ ખર્ચા. ૧૯૫૨ માં કાર્તિક માસમાં કસ્તુરભાઈએ એવું પચ્ચખાણ લીધું કે જીદગીપર્યંત સિદ્ધગીરિ જવું, ઘર તથા ઘરેણુ તેમજ રોકડ મળી (૨૦૦૦૦) વીશ હજાર રૂપીઆથી વધારે રકમ નહિ રાખવાને પરિગ્રહ કર્યો. તેમજ બાર વત પણ સ્કૂલથી લીધાં હતાં. આ સાલના ચિત્ર માસમાં અનેક ગુણસંપન્ન સુશીલ પૂજ્ય માતુશ્રી પાંચી બેન પાલીતાણે નવાણું યાત્રા કરતાં હતાં, તે દરમ્યાન સદરહુ શેઠ પાલીતાણે જઈ પૂજા ભણાવી તથા સ્વામીવાત્સલ્ય કર્યું. રૂ. ૩૦૦ ખર્ચા. સિદ્ધગીરિમાં હજુ પણ યાત્રા પ્રસંગે જતાં તે પ્રસંગે પાત સ્વામી વત્સલ કરી છે. ત્યારથી આરંભીને દર વર્ષે શુભ ખાતામાં રૂ. ૫૦૦ વાપર્યા કરે છે. * શા. કસ્તુરચંદભાઈએ ૨૮૮૪૬ થી ઉપરાંત રૂપીઆ શુભ માર્ગે ખર્ચા છે, Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૩ માં એક રતનશી મનજી સાથે સહકબ ગીરનાર, ભથણ, તા. ગાજ, આબુ વિગેરેની યાત્રા કરી બે માસના દિવસને સદુપયોગ કરી રૂ. ૫૦૦ ખર્ચા. ૧૯૫૪ માં સિદ્ધપુર-પાટણમાં પંન્યાસજી મહનવિજયજીએ જ્યારે નિધાન શ્રીને (કે જે પોતાના સગાં બેન થાય છે અને જેનું નામ સંસારપક્ષમાં નાથીબેન તરીકે પ્રસિદ્ધ હતું તેને) વડી દીક્ષા આપી ત્યારે શેઠજી સહકુટુંબ ત્યાં પધારી શ્રીફલની પ્રભાવના કરી અને ચેથા વ્રતની ટેબીનાં મનુષ્ય ૨૫૦ નું સ્વામીવત્સલ કરી રૂ. ૪૦૦ ખર્ચી. આ પ્રસંગે સદરહુ શેઠજીએ મુનિશ્રી મેહનલાલજી પાસેથી ભાવ આલવણુ લઈ પોતાના જન્મનું સાર્થક કરવા લાગ્યા. ૧૯૫૬ માં પોતાના માતા કે જેમનું નામ પાંચી બેન છે તેમણે વિશસ્થા નક વિગેરે વ્રત કર્યા છે અને વષીતપ કરેલ તેમાં પીતળની કુંડી તથા સાકરનું લાણું કર્યું, તેમજ જામનગરની આસપાસના ગામડાઓના એશવાળાને પણ તે લાણું આપવામાં આવ્યું હતું. તેમાં રૂ. ૫૦૦ ખર્ચા. - ભાવનગરવાળા શેઠ બેચરદાસ ભગવાનદાસ કે જે ઘણું પ્રમાણિક તથા ધર્મનિષ્ઠ હતા તેમની સાથે સહકુટુંબ સમેતશિખરની યાત્રા કરવા ગયા તેમાં નીચે મુજબ વચ્ચે આવતી યાત્રા કરવા લાગ્યા જેમકે અંતરિક પાર્શ્વનાથ, કાશી, અશ્ચા, હસ્તિનાપુર, રાજગરિનગરી, કલકત્તા, મુક્ષુદાબાદ, ભેયણ તથા પાલીતાણાની યાત્રા કરી કે જેમાં લગભગ ચાર માસ થયા અને તેમાં રૂ. ૫૦૦ ખર્ચા. ૧૯૪૮ થી ૧૫૮ સુધી અષ્ટમીને તપ કર્યો અને તેનું ઉદ્યાપન દાદાવાડીમાં મુનિ સુવ્રતના દેરાસર પાસે ચેકમાં મંડપ રેપીને કર્યું. તે પ્રસંગે માતાપિતા તથા પતીના તરફથી અકેક છેડ મેલ્યા હતા અને સ્વામી વત્સલ કર્યું તેમજ ત્રણ ગચ્છ કર્યા તે સંબંધી રૂ ૪૦૦૦ ખર્ચા. ૧૯૫૯ માં હરજીવન મુલજી વિગેરેની સાથે સહકુટુંબ રતલામ થઈ કેશરી આજની યાત્રા કરી. વળતી વખતે અજમેર, ઉજેણ, મક્ષીજી, આબુજી, મારવાડમાં પંચતીથી તથા રાણકપુરજી વિગેરેની દેઢ માસ સુધી યાત્રા કરી રૂ. ૫૦૦ પાંચસેનું ખર્ચ કરી મુંબઈમાં ગયા અને ૧૯૪૦ થી ૧૯૫૯ સુધી મુંબઇમાં નગરીઆના નામથી પ્રસિદ્ધ એવા શ્રીનેમીનાથના દેરાસરની દેખરેખ તથા ધર્માદાના ખરડામાં બહુ સારી મદદ કરતા. છે. આ સાલમાં જ્યારે સિદ્ધક્ષેત્રમાં યાત્રા નિમિત્તે ગયા ત્યારે ડુંગરઉપર વાઘણપોળમાં કુમારપાળ રાજાના દેરાસરની જેડમાં જામનગરવાળા શેઠ રાયસીશાહ કૃત શાંતિનાથ મહારાજનું દેરાસર રૂ. ૨૩૦૦ થી સમરાવામાં આરસપહાણુ ઢળાવ્યા તથા ચિત્રકામ કરાયું ને તે દેરાસરમાં શિલાલેખ નાખવામાં આવ્યું છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૦ કસ્તુરચંદ કશળચંદ. ૧૦૦૦ સ્વર્ગસ્થ ઘેલાભાઈ કશળચંદ હા. તેના વિધવા બેન ઝડાવ, ૧૯૬૧ માં જામનગરથી ગિરનારજી તથા સિદ્ધક્ષેત્રની યાત્રા માટે સંઘ કાઢવાથી સદરહુ શેઠજી તથા ગલાલચંદ ખીમજી એક મિત્રએ ચાર ચાર હજાર રૂપીઆ શેઠ પ્રેમચંદ કેશવજીને ઉધડ આપ્યા અને આ સંઘમાં કુલ માણસે ૧૫૦૦ થયાં હુતાં તેમાં સદરહુ શેઠજીનાં સગાંવહાલાંનું ખર્ચ શેઠજી ઉપર હતું એટલે તેમાં બે હજાર રૂપીઆ ખર્ચા તેમજ ગલાલચંદ ખીમજીભાઈએ પોતાના સગાંનું ખર્ચ પિતાઉપર રાખ્યું હતું. આ સંઘમાં મુનિશ્રી કેશરવિજયજી તથા મેતીવિજ્યજી તથા જામનગરવાળા મુનિશ્રી વિનયવિજયજી વિગેરે તેમજ સાધવીએ મળી ૩૦ ઠાણ સંઘમાં શેલારૂપે હતાં. આવા પૂજનીય મુનિશ્રીઓના પ્રતાપથી વીપુરના રાજા તથા ગેંડલના રાજા સાહેબ પાણી સાથે દર્શનનો લાભ લેવા પધાર્યા હતા. તેમજ આ સંઘ એટલે બધે પૂજનીય થઈ પડયે કે જુનાગઢ સ્ટેટના નવાબ સાહેબતરફથી પણ સંઘને જમાડવામાં આવ્યું હતું. આ સંઘનિમિતે કુલ ખર્ચ (૨૦૦૦૦) વીશ હજાર રૂપીઆથી વધારે થયે હતો. આવા શુભ પ્રસંગે પંન્યાસજી કેશરવિજયજીના ઉપદેશથી સદરહુ શેઠ કસ્તુરભાઈએ વડાળના ઉપાશ્રયમાટે રૂા. ૨૦૦ બસે આપી પોતાની ધર્મકાર્યની ફરજ અદા કરી. ૧૯૬૨ માં શેઠજી ભાવનગરની જૈનધર્મપ્રસારકસભાના લાઈફ મેંબર રૂા. ૫૧ આપીને થયા. ૧૯૬૪ માં શા. કસ્તુરભાઈનાં માતુશ્રીએ શ્રીસિદ્ધગિરિમાં ચોમાસું રંભા બેનની સાથે કર્યું અને તે પ્રસંગે શેઠજી પાલીતાણે ગયા ત્યાં મુનિશ્રી હંસવિજયજીના શિષ્ય પંન્યાસજી સંપતવિજયજી તથા મુનિ મેહન લાલજીના શિષ્ય હરખ મુનિ પંન્યાસજી પાસે જે શ્રાવક તથા શ્રાવિકાનો વર્ગ ઉપધાન કરતા હતા તે વર્ગને મુનિશ્રીના ઉપદેશથી શેઠજીએ સ્વામીવાત્સલ કર્યું. તેમાં રૂા. ૭૦૦ ખર્યા અને વાગડમાં ચિંતામણિ પાર્શ્વનાથના જીર્ણોદ્ધારની મદદમાં રૂા. ૧૦૦ આપ્યા અને સિદ્ધગિરિમાં દાદાને કુલ તથા પસંબંધી રૂા. ૧૨૫ આખ્યા, Page #32 -------------------------------------------------------------------------- ________________ આજ સાલમાં મુનિશ્રી માણેકવિજયજીના ઉપદેશથી શેઠજીએ શ્રાવણ માસમાં ચેથા વ્રતનું પચ્ચખાણ પત્રીસહિત કર્યું તે પ્રસંગે સ્ત્રી તથા પુરૂષે કુલ મળી ૨૦ જણાએાએ ચેથા વ્રતનું પચ્ચખાણ લીધું, તેમાં પુરૂષોને બીનખાપના બટવા અને સ્ત્રીઓને બીનખાપની કથબીઓ આપી હતી. તેમજ તે વખતે શેઠજીએ વિશસ્થાનકનું તપ પણ કર્યું હતું તેમાં સ્ત્રી તથા પુરૂષો મળી કુલ ૫૦ માણસોની સંખ્યા હતી. તે તપ પ્રસંગે શેઠજીએ ચાર વખત સ્વામીવત્સલ કર્યું હતું. આ ઉત્સવ નિ. મિત્ત જેનશાળાથી દાદાવાડીમાં જતાં બેંડવાજા વિગેરે સાથે હતાં ને એ શુભ દર્શનની ખાતર સંઘના માણસો આશરે ૧૨૦૦ હતાં તે સવેને સદરહુ શેઠજીએ શ્રીફળની પ્રભાવના કરી રૂા. ૪૦૦ ખર્ચા. ૧૬૫ માં જામનગરમાં ખરતર ગચ્છના ઉપાશ્રયમાં જ્ઞાનશાળા બંધાવવામાં રૂા. (૫૦૦૦) પાંચ હજારની મદદ આપી અને તેમાં સદ્દગૃહસ્થાએ શેઠ છના કુટુંબ વિગેરેના નામને શિલાલેખ નાખે. ૧૯૬૬ માં છેલ ગામમાં ઉપાશ્રયની ઘણું મુશ્કેલી હેવાથી શેઠજીએ ત્યાંના સંઘને રૂા. ૨૭૦૦ આપી ઉપાશ્રય બંધાવી પોતાના ધનને સદુપયોગ કર્યો અને ત્યાં પ્રેળન સંઘે તે શેઠજી તથા શેઠજીના કુટુંબને શિલાલેખ જોડે છે તથા જામનગરમાં જ્ઞાનશાળામાં કૃપાચંદ્રજી ૧૧ થાણાની સાથે બિરાજતા હતા તેમના ચાતુર્માસ પૂર્ણ થયા પછી માર્ગ શીર્ષ માસમાં ઉપધાન કરી રૂ. પ૦૦ વાપર્યા. ૧૬૧ થી ૧૯૬૬ એટલે વરસ પાંચસુધી શેઠજીએ દર વર્ષે રૂ. ૬૦ લેખે રૂ. ૩૦૦ સિદ્ધક્ષેત્રના બાલાશ્રમમાં શુભ માગે વાપર્યા. ૧૯૬૭ ના અષાઢ માસમાં શેઠજીએ સિદ્ધગિરિમાં જઈ ચેમાસું કર્યું ત્યાં પ્રભાવના, સ્વામીવાત્સલ તથા જિનભક્તિ વિગેરે કરી રૂપીઆ ૧૦૦૦ શુભ માગે ખર્ચા. ૧૬૮માં શેઠજીએ વિધિવિધાનની રીતે નવાણું યાત્રા તથા એકાસનાનું તપ કરી પ્રભાવના અને સ્વામીવત્સલ તેમજ જિનભક્તિ વિગેરે કરી. મુનિશ્રી કપૂરવિજયજીના ઉપદેશથી નવાણું યાત્રાનાં પુસ્તક ૨૫૦૦ તથા શ્રાવક કલ્પતરૂનાં પુસ્તકે ૫૦૦ છપાવ્યાં અને તે પુસ્તક સિદ્ધગિરિમાં તથા જામનગર વિગેરેમાં શ્રાવક તથા શ્રાવિકાઓને ભેટતરીકે મોકલી આપ્યાં તથા તે સિવાય ત્યાં પાલીતાણામાં સાધુ તથા સાધ્વીએને બીજા જોઈતાં પુસ્તકે બહાર ગામથી મગાવી વહેરાવ્યાં અને તેમાં રૂપીઆ ૧૦૦૦ ખર્ચા, Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાવનગરમાં આત્માનંદસભામાંથી નીકળતા આત્માનપ્રકાશ માસિકના મેંબર પણ થયા છે. જામનગરમાં આ સાલથી સંઘના અગ્રેસરેએ ધર્મનાથના દેરાસરના વહીવટનું કામકાજ આ શેઠજીને સોંપ્યું છે. ૧૯૯ માં મુનિશ્રી કૃપાચંદજીના ઉપદેશથી શેઠજીએ પાલીતાણામાં પાંત્રીસું કર્યું અને તે નિમિત્તે રૂા. ૧૦૦ વાપર્યા. ૧૯૭૦ માં શેઠજીએ નવ પદ ઓળીના તપનું ઉઘાપન કર્યું તે નિમિત્તે પ્રભાવના, સ્વામીવત્સલ, તેની સાથે પાંચમના તપને એક છોડ તથા માન એકાદશીના તપનો એક છેડ તથા વિશસ્થાનકના તપના બે છોડ તેમજ સ્વપલીતરફથી વિશસ્થાનકને એક છેડ મેલવામાં આવ્યું હતું તથા અઠ્ઠાઈ મહોત્સવ કરી તેમજ ત્રણ ગ૭ કરી રૂપીઆ (૩૦૦૦) ત્રણ - હજારને સન્માર્ગે વ્યય કર્યો. ૧૯૭૧ માં ચાતુર્માસમાં પૂજ્ય ઉપાધ્યાય વીરવિજયજી મહારાજજીના શિષ્ય સાહિત્યપ્રેમી વિનયવિજયજી મહારાજજીના સહેજ ઉપદેશથી શેઠજીએ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ બીજે છપાવવા માટે રૂા. ૪૦૦ ની મદદ આપી, તે ઉપરથી ગ્રંથ છપાવવાનું કામ શરૂ થઈ ગયું. સદરહુ શેઠજી કસ્તુરભાઈએ જામનગરમાં સાહિત્યપ્રકાશક મંડળની સ્થાપના કરી અને આમંડળનું કાર્ય સંતોષ કારક રીતે ચાલે તેટલા કારણથી સદ્દગૃહસ્થાના આગ્રહથી આ મંડળના પ્રમુખ તથા રેઝર બની ઉક્ત પૂજ્ય મુનિશ્રી વિનયવિજયજીનાં પુસ્તકની જામનગરમાં મંડળની સાથે પુસ્તકાલયની ગોઠવણ કરી અને પોતાની જીંદગીને સેનેરી રેખાથી આંકીને ભવિષ્ય જન્મની સફળતા માટે પોતાની પૂજ્ય માતાની સેવાનો લાભ લેતા સહકુટુંબ વર્તમાનકાળમાં જામનગરના અલંકારરૂપે જામનગરમાં ધર્મધયાનમાં આગળ વધવા તેમજ કુટુંબ તથા પરિચયવાળા માણસને અને મિત્ર મંડળને સારે ધાર્મિક દાખલો બેસારવા પોતે બિરાજે છે. ૧૯૭૨ માં સહકુટુંબ યણ, પાટણ, રાંધનપુર, શંખેશ્વર), પાનસર, અમદાવાદ તથા ફાગણ માસમાં પાલીતાણુની યાત્રા કરી રૂા. ૫૦૦ શુભ માગે વાપરી અદ્યાપિ સાધુ તથા સાધ્વીઓને યથાશક્તિ જોઈતી વસ્તુએ વહેરાવી તેમની સેવાનો સારે લાભ લે છે. ૧૯૫૦ ની સાલથી આરંભીને હજુ પણ દરેક ચાદશ તથા પર્વણિના પષા કર્યા કરે છે. તેમજ પ્રાતઃકાળમાં વ્યાખ્યાનમાં જાય છે તથા એક વખત પરિકમણું કરે છે અને તેમાંથી બચતા વખતમાં ધર્મશાસ્ત્ર વાંચે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના ઘા ભાગ 'તામ નહિ હાથાથી ખરોષ થી કરે છે પણ આ શેઠજીએ તે પ્રભુભજનમાં સ્નાન કરવાથી શીતલ અંતઃજીરણવાળા થઇ પરીપકાર તથા ધર્મજ સાધવા એ મુખ્ય નિશાન રાખ્યું છે કે જેથી તેમના શુદ્ધ અંતઃકરણમાં ક્યારે પણ સંસારી પુત્રની અસત્ય વાસના ઉઠતીજ નથી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આવું નિર્મળ અંતઃકરણ સચ્છાસ્ત્રનું શ્રવણ કે સાધુના સમાગમવિના રહી શકે નહિ. જગમાં ત્રણ વસ્તુ બીજાની મદદવના પોતાની મેળે સર્વવ્યાપક થાયછે. वसन्ततिलका. वार्ता च कौतुककरी विमला च विद्या, लोकोत्तरः परिमल कुरङ्गनाभौ । तैलस्य विन्दुरिव वारिणि दुर्निवारमेतत्त्रयं प्रसरति स्वयमेव भूमौ ॥ सुभाषितरत्नभाण्डागार. આશ્ચય ઉત્પન્ન કરનારી વાર્તા, શુદ્ધમાં શુદ્ધ વિદ્યા, કસ્તુરીની અલૈાકિક સુગંધ (શા. કસ્તુરચંદને કસ્તુરીની સુગધતુલ્ય યશ) આ ત્રણ વસ્તુ પાણીમાં પડેલ તેલના મિંદુની માફ્ક પૃથ્વીઉપર વગર અટકાવે પેાતાની મેળેજ પ્રસરે છે. આ Àાકથી સિદ્ધ થાય છે કે આ લેખ અતિશયાક્તિવાળા કે અસ્થાને ગણાશે નહિ એમ આ લેખક મંડળનું માનવું છે. પ્રકાશક || શ્રીનીરાય ચીતરાય નમઃ || Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપાઘાતની પૂરવણી. જામનગરનિવાસી માનવતા શેઠ સાહેબજી કચરા મુળજીભાઈના સુશીલ વિધવા ધ`પત્ની અને ધર્મશ્રદ્ધાળુ એન ચંચળ એને આ ગ્રંથની ૨૫ પ્રતનાં ગ્રાહક થઇ ફ્ક્ત એકજ પ્રત પેાતાપાસે રાખી બાકીના ૨૪ પ્રતિએ આ મંડળને અર્પણ કરી શેઠજીની ગેરહાજરી ધર્મનિષ્ઠ એન ચંચળે જણાવા દીધી નથી, તેથી આ મડળના ધારાધેારણ પ્રમાણે સદરહુ માનવતા શેઠજીને ઉપકારની સાથે લાઇફ મેખર ગણેલ છે. આ બેનની ઉદારતાને લીધે તેમને વારવાર ધન્યવાદ આપવામાં આવેછે . એટલુંજ નહિ પણ સ્વસ્થ કચરાભાઇના ઉચ્ચ આત્મા સ્વમાં વિશેષ શાંતિ લેગવે એમ અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપેછે. પ્રકાશક * ઉપાદ્ધાતના ૯ મા પાનામાં પાંચમા પારિમાž પછી લખવાની ખાખત દૃષ્ટિદોષથી રહી જવાને લીધે અહીં ઉમેરેલ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિભાગ કરતાં આ વિભાગમાં આવેલા વિશેષ વૃત્તનાં લક્ષણેની અનુક્રમણિકા* સંબંધી ४०२ વૃત્ત. પત્ર. પતિજ • • માત્રાઈ ... ३८७ રાત્રિના .. વિશેષ સૂચન–પૃષ્ઠ ૧૭ ઉપર પૃથ્વીવૃત્ત આવેલ છે તેનું લક્ષણ તે સ્થળે આપવું રહી જવાથી અહીં લખવામાં આવે છે કે જગણ, સગણ, જગણ, સગણ, યગણુ અને એક લઘુ અક્ષર તથા છેવટ એક ગુરૂ એમ ૧૭ : અક્ષર આવવાથી પૃથ્વી છંદનું એક ચરણ પૂર્ણ થાય છે. ' - -- * આ ત્રણ વૃત્ત સિવાય બીજા વૃત્તો જોવાની જરૂર પડે તે પહેલા ભાગના અધિકાર સંબંધી સાંકળીઆની પહેલાં પહેલાં પત્ર ૩૬ માં જુઓ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથના પરિચ્છેદના અધિકાર (વિષય)ની અનુક્રમણિકા. પૃષ્ઠ. ૧૬૭ ૨૨૩ નંબર અધિકાર પૃષ્ઠ | નંબર. અધિકાર. સપ્તમ પરિચ્છેદ. | ૨૮ સુભાષિત પ્રશંસા ... ૧૫૫ ૧ શ્રીમંગલ ... ૨૯ સમયજ૫ન ૧૫૮ • ૨ દેવસ્તુતિ ... ૩૦ વાણી . •••••• ૧૬૧ ૩૧ સભ્યગીત .. ૩ સમ્યકત્વ ૪ સમ્યવસવરૂપ ૩૨ અદતત્યાગ ગુણ .. ૬૭ બેલઆશ્રય ૩૩ મોક્ષ સુખ ... ૧. ૧૭૨ ૫ ચારિત્રવર્ણન - અષ્ટમ પરિચ્છેદ.. ૬ ચારિત્ર સુખ... . ૪ મિથ્યાત્વ • ૧૭૮ ૭ ચારિત્રદુઃખ... ૩૫ કુશાસ્ત્ર ૧૮૭ ૮ પ્રમાદત્યાગ ... ૩૬ કુતા ૧૮૯ ૯ દિવ્રત ૩૭ ગ્યાયોગ્યતા ૨૧૭ ૧૦ વિષ્ણુમાંસાશન દૂષણભાવ- ૩૮ કુશ્રાવક ૨૧૯ ખંડન ૩૯ જગતકર્તા ... ૧૧ ભેગેપભેગવ્રત ૪૦ હિંસાદેાષ .. ૨૨૫ ૧૨ અનર્થદંડ વ્રત ૪૧ હિંસા (મૃગયા) २२७ ૧૩ સામાયિક વ્રત ૪૨ હિંસાકુળ . ૨૩૦ ૧૪ દેશાવકાશિકત્રત ૪૩ અભક્ષ્યદેષ • ૨૩૩ ૧૫ પાષધવત ... ૪૪ રાત્રિભેજન ... ... २३६ ૧૬ અતિથિસંવિભાગ ૪૫ રાવ્યજનકુળ ... ૨૩૯ ૧૭ સંયમ ૪૬ માંસનિષેધ .. ૧૮ નિયમફળ •••••• ૪૭ દેવાગ્રકૃતહિંસાદેષ ૨૫૧ ૧૯ પર્વાણિ કર્તવ્યાકર્તવ્ય... ૪૮ હિંસાભામિદોષનિરૂપણ ૨૫૪ ૨૦ દયા... ૪૯ માંસાન્નતુલ્યમંતૃખંડન ૨૫૫ ૨૧ યજ્ઞનું સત્ય સ્વરૂપ ... ૧૨૮ ૫૦ માંસવજિતત્તમતા .. ૨૬૦ ૨૨ જલગાલન ૧૩૭ ૫૧ મઘનિષેધ .. ... ૨૬૨ ૨૩ ઉચ્છિષ્ટ જલપાન નિષેધ ૩૯ પર મધુનિષેધ .. ૨૭૦ ૨૪ સત્ય વ્રત . ૧૪૨ | પ૩ કંદમૂળ નિષેધ ૨૭૩ ૨૫ શુભાશુભ વચન .૧૪૭] ૫૪ મૃષાવાક્ય ... ૨૬ પ્રમાણિકતા ... • ૧૪૮ | પ૫ અસભ્યગીત ... ૨૯૦ ૨૭ મિષ્ટ ભાષણ , ૧૫૧ ( ૫૬ સ્ત્રીપ્રપંચ ,, , ૨૪૦ : : : : : : ૨૭૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ હ૧૭ ૩૨૦ ૪૩૦ ४४० પ૭ સ્ત્રીઉપદેશ ... - ર૭! ૮૭ મરનારની પાછળ રૂદન , ૩૮૨ ૫૮ સાસુવહુને ઝઘડે .. ૩૦૧ ૮૮ ધનપ્રશંસા ... - ૩૮ ૫૯ કટુવચન ... ૩૦૩ - નવમ પરિચ્છેદ. ૬૦ અરગ્રહણદેષ ... ૨૦૭ ૮૯ ધનદેષ ... - ૩ઃ૩ ૬૧ ધતદાષ . ૯૦ દરિદ્રતા ... ૩૯૯ ૬૨ તમાખુવર્ણન ... ... ૯૧ ધનમદ .. ... ૬૩ અફીણ (કેફસંબંધી) ... ૯૦ ધનમદત્યાગ... ૪૧૩ ૬૪ હઠવાદ ૯૩ ધનહર શઠ (દીવાળી) ૪૧૫ ૬૫ ગતાનુ ગતિક (ગાડરીઓ ૯૪ પરિગ્રહત્યાગ ગુણ - ૪૨૨ પ્રવાહ) • • ૫ પરિગ્રહગ્રહણદોષ - ૪૨૫ ૬૬ હેમ ... .. ૩૩૦. ૯૬ ધનમમત્વમેચન ૬૭ પાખંડજાળ ... ... ૩૩૫ ૯૭ લક્ષ્મી સ્વભાવ ૬૮ કદર્યપ્રતિ ધૃત્ત સફળતા ૩૩૭ ૯૮ લક્ષ્મીવાસ .. ४४६ ૬૯ શ્રાદ્ધ ... ... ૩૩૮ | ૯૯ લક્ષમીપુણ્યાધીનતા ... ૪૫૦ ૭૦ પિતૃકૃપપતન (બાપના ૧૦૦ લમી અવાસ ૪૫ર કુવામાં બૂડી મરવું) ... ૩૩૯ [ ૧૦૧ સ્વાર્થ ... • ૪૫૪ ૭૧ ગ્રહણ .... ૩૪૧ | | ૧૦૨ સ્વાર્થ ત્યાગ .. - ૪૬૭ ૭૨ ભૂતપ્રેતાદિ ... ૩૪ર | ૧૦૩ સ્વાર્થ ત્યાગ ... ४१७ ૭૩ કામણું હુમણુ.... ૩૪૪] ૧૦૪ નિરૂપયેગાનાદર ४७० ૭૪ ધૂણવાનું ધતીંગ ૩૪૫ ૧૦૫ સ્વકાર્ય સાધન ૪૭૧ ૭૫ બાળલગ્ન | ૧૦૬ દુઃખે નિષિદ્ધાચરણ ... ૪૭૩ ૭૬ કન્યાવિક્રય | ૧૦૭ સંપદ્વિપસંબંધ .. ૪૭૪ ૭૭ વરકન્યાના માતાપિતાને ૧૦૮ વિપદથી પ્રકાશિત સન ૪૭ શિક્ષા (શિખામણ ) | ૧૦૯ ચઢતી પડતી ... ૪૮૨ ૭૮ અંધપરંપરા ... ૧૧૦ જ્ઞાન ... ... ४८६ ૭૯ અવસાનકાળ... ... ૧૧૧ જ્ઞાનદાન ... ૫૦૨ ૮૦ મ ન્સુખ દયા ... ૩૭૦ ૧૧૨ જ્ઞાનત્તજન .. ૫૦૬ ૮૧ શબવહન ... .. ૩૭૨ | ૧૧૩ જ્ઞાનમાં અંતરાય ૫૧૦ ૮૨ શબવાહક ... . ૩૭૩ ૧૧૪ પુસ્તકસંરક્ષણ ... ૫૧૧ ૮૩ અસત્ય રૂદન... ... ૩જ | ૧૧૫ અજ્ઞાન : ૫૧૬ ૮૪ અવસાનેચિત બૅય ... ૩૭૬ | ૧૧૬ ઉપસંહાર ... પર ૮૫ અવસાને ચિતધૈર્યત્યાગ ૩૭૮ | ૧૧૭ આશીર્વાદ ... ... ૫૭ ૮૬ મૃતભેજન ... ... ૩૮૦ / ૧૧૮ ગ્રંથની વાનકી . પર૮ છે. જ છ છ Page #39 -------------------------------------------------------------------------- ________________ 35339 વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ. 39322993BEEEEEEEEEEE ચ ભાગ ૨ જો. - સપ્તમ વ્હેલ - આ પુસ્તકના પ્રથમ ભાગમાં આવસ્યક અધિકારાવાળા છ પરિચ્છેદ્યાના સમાવેશ કરવામાં આન્યા છે. એ પરિચ્છેદ્યાના પૂર્વાપર સમય પણ તે તે સ્થળે દેખાડવામાં આવ્યે છે તાપણુ આ દ્વિતીયવિભાગને હાથમાં લેતી વખતે પ્રથમવિભાગનું, અનુસ ધાન રહેવાને માટે સિંહાવલેકનની રીતે આપણે સંક્ષેપમાં યાદ કરી જઇશું કે કોઇ પણ પ્રકારની કાર્યસિદ્ધિને માટે—કલ્યાણને માટે દેવસ્તુતિ કરવી એ પહેલું પગથીયુ છે. ગુરૂ કલ્યાણકારક ઉપદેશ આપેછે પણ ગુરૂની પાસે જવાનું સૂજેજ નહિ તેા પછી ગુરૂ ઉપદેશ ક્યાંથી આપે? દેવસ્તુતિ કરવાથી બુદ્ધિ નિર્મળ થાયછે અને તેને પિરણામે સદ્ગુરૂનું શરણ લેવાનું સૂજેછે. તેથી પ્રથમવિભાગમાં પ્રથમ પરિચ્છેદ્ય દેવસ્તુતિરૂપ મંગલાચરણને લેવામાં આવ્યે છે. દેવકૃપાથી ગુરૂશરણુરૂપ માર્ગ લેવાને તૈયાર થનારમાટે સારા ગુરૂ કાને સમજવા ? પોતાના આચરણથી તથા ઉપદેશથી તરવાનું સામ કાનામાં છે એ જાણુવાની જરૂર હાવાથી દ્વિતીય પરિચ્છેદ્રમાં તેસખશ્રી વર્ચુન કરીને તતીય Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું-ભાગ ૨ જો. સમ પરિચ્છેદ્રમાં એક ચેાગ્ય મનુષ્ય ગણાવાને માટે કેવા કેવા ગુણ્ણાની જરૂર છે તે જણાવવામાં આવ્યું છે. એવા ગુણવાન મનુષ્યેાજ ગુસેવામાં, સત્સંગમાં અને ધર્માચરણમાં પેાતાની મનેવૃત્તિને સ્થિર રાખી શકેછે. ખરાબ ગુણા અને ખરાબ ગુણાવાળાં મનુષ્યોને પરિચય એએના પાશમાં સપડાઇ જનાર મનુષ્ય પેાતાની ચેાગ્ય સ્થિતિમાંથી ગબડી પડી પાયમાલ થાયછે તેથી તેમાંથી અચવાને માટે ચેતતા રહેવું જોઇએ એથી ચતુ રિચ્છેદમાં જેએનાથી ચેતીને ચાલવાની જરૂર છે તેએનું વર્ણન આપવામાં આવ્યું છે. પંચમ પરિચ્છેદમાં પણ એજ વ ન ન છે. ક્રક માત્ર એટલેાજ છે કે તારક શક્તિવાળા છતાં દુગુ ણામાં તણાઇ મારકેશક્તિવાળા થઈ પડતા ગુરૂનામધારીઓને માટે ચતુર્થાં પરિચ્છેદમાં વિવેચન કર્યું છે, અને પચમ પરિચ્છેદમાં વિષની પેઠે સ્વાભાવિક મારક શક્તિવાળાજ દુનાને માટે વિવેચન કર્યું છે. આ બન્નેથી ખચનારાએ કર્જન્ય કમ કરી આત્મકલ્યાણના લાભ લઇ શકેછે તેથી ષષ્ઠ પરિચ્છેદમાં કન્ય ધર્માંસંબંધી વિચાર આપી પ્રથમ ભાગની સમાપ્તિ કરવામાં આવી છે. મનુષ્યે ધર્માજ્ઞાન મેળવ્યા પછી પણ આ પ્રપંચજાળને સ્વભાવ સાવવાને અને મનને સ્વભાવ જ્યાં ત્યાં સાઈ જવાને હાવાથી કાંઈ પણ પ્રમાદ થતાં મનુષ્ય કલ્યાણી ભ્રષ્ટ થાયછે.. એટલામાટે સમ્યક્ ચારિત્ર વિગેરેને સંભાળી રાખવાની ઘણી જરૂર હોવાથી દ્વિતીયવિભાગના આ પહેલા પરંતુ ચાલુ સંખ્યાને હિસાબે સાતમા પરિચ્છેદમાં તેનું વિવેચન કરી પાછળના પરિચ્છેદમાં પણ તેનાં સહાયક અંગેા વિગેરેનું વિવેચન આપવામાં આવ્યુ છે. ૭૨૨૭ *> શ્રીમંગાવિવાર. આ પરિચ્છેઃ આ દ્વિતીયભાગના આર્દિ પરિચ્છેદરૂપ હોવાથી તેના આર. હરભમાં મંગલાધિકાર હેાવાની આવશ્યક્તા છે. કારણકે આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ મંગલયુક્ત ગ્રંથ વિશેષે કરીને લેાકકલ્યાણના સાધક થાયછે. મંગળમાં ૐકારને પ્રણામ કરેછે. અનુષ્ટુપ્ (–૨). ओकारं बिन्दु संयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः । . कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥ १ ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ છેદ. શ્રીમ‘ગલાધિકાર મનવાંછિત આપનારા, મેક્ષ આપનારા અને જેની ઉપર અર્ધ ચંદ્રાકાર બિંદુ છે એવા જે ૐકારનું યાગિલેાકેા ધ્યાન કરેછે. તે ારને નમસ્કાર હે. ૧. ગુરૂને પ્રણામ કરેછે, अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः ॥ २ ॥ અજ્ઞાનરૂપી અંધકારથી અધ થયેલા લોકોના નેત્રને જ્ઞાનરૂપ અજનની શલાકાથી જેમણે ઉઘાડેલ છે, એવા શ્રીગુરૂને નમસ્કાર હેા. ૨. શ્રી મહાવીર સ્વામીની વાણીસુધાના વિજયની ભાવના કરેછે. ૩પનાતિ. श्रीवर्द्धमानस्य जिनेश्वरस्य, जयन्तु सद्वाक्यसुधाप्रवाहाः । येषां श्रुतिस्पर्शनजप्रसत्तेर्भव्या भवेयुर्विमलात्मभासः ॥ ३ ॥ જેમના શ્રવણે દ્રિયની સાથે સ્પર્શી થવાને પ્રસંગ આવતાંજ એટલે જેમને ઉપદેશ સાંભળવામાં આવતાંજ ભવ્ય જીવેાના આત્માને પ્રકાશ નિલ થાયછે. તેવા શ્રી વમાન-મહાવીર પ્રભુના સામ્યરૂપ અમૃતના પ્રવાહા જયવતા વત્તા. 3. ગાતમગણધર સાથે ગ્રંથકત્તાની પ્રીતિ. वसन्ततिलका. श्री गौत्तम गणधरः प्रकटप्रभावः, संलब्धिसिद्धिनिधिरश्चितवाक्मबन्धः । विनान्धकारहरणे तरणिप्रकाशः, सहाय्यकृद्भवतु मे जिनवीरशिष्यः ॥ ४ ॥ જેમને પ્રભાવ પ્રગટ છે, જે ઉત્તમ પ્રકારની લબ્ધિરૂપ સિદ્ધિઓના ભડારરૂપ છે, જેમની વાણીનેા પ્રમધ સુદર છે અને જેએ વિધરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્યના પ્રકાશરૂપ છે, એવા શ્રી વીરભગવંતના શિષ્ય શ્રી ગૌતમગણુધર મને સહાય કરનારા થાઓ. ૪. Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાને સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. પંચ પરમેષ્ટિ ભગવન્તા પાસે મંગળની પ્રાર્થના કરી મંગળાચરણ પૂર્ણ કરેછે. शार्दूलविक्रीडित . अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ ५ ॥ एते कस्यापि . સેમ ઈંદ્રાએ પૂજેલા શ્રી અરિહંત ભગવંતા, સિદ્ધિમેક્ષપદમાં રહેલા સિદ્ધેા ; શ્રી જિનશાસનની ઉન્નતિ કરનારા આચાર્ય, શ્રી સિદ્ધાંત (સૂત્ર) ના પાઠક એવા પૂજ્ય ઉપાધ્યાય, તથા જ્ઞાન, દર્શન અને ચાર્જિંત્રરૂપ ત્રણ રતાના આરાધક એવા મુનિવરે એ પાંચ પરમેષ્ઠિ પ્રતિદ્દિન તમારૂં કલ્યાણુ કરી. ૫. તે કાઇ કા` મનુષ્યે દેવની સહાય મેળળવ્યા વિના કરવું નહીં કારણકે કામ સાંગોપાંગ પૂર્ણ થાય નહીં એટલુંજ નહીં પણ આપણી તેમના તરફ ભક્તિ નથી એ સિદ્ધ થાયછે, માટે આપણે તે કૃપાળુ દેવતરમ્ સારે ભાવ બતાવવા ને તે દેવની છાયામાં રહી આપણે શુભ કાર્ય સાધવાના આરંભ કરવા કે જેથી વક્તા શ્રેાતાનું કલ્યાણ થાયછે એમ મતાવી આ મંગલાચરણુ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. ભક્તિ देवस्तुत्यधिकार. સર્વ મનુષ્યાએ આત્મકલ્યાણમાટે દૈવી સ ંપત્તિવાળા થવું જોઇએ અને હમેશાં હુ તેવા રહેવું જોઇએ. એક વખત સંપત્તિ મળી અને પાછી તરત નાશ પામી જાય તે તે વિશેષ દુઃખનું કારણ થાયછે માટે વ્યવહાર મામાં અને પરમા મા માં ચેાન્યતા સંપાદન કરવી અને તે ચેષ્યતાને ટકાવી રાખવી એમાંજ ખરૂ સુખ છે અને એમાંજ ખરૂં કલ્યાણુ છે. આમ કરવામાટે અખૂટ આત્મખળ હેાવાની જરૂર છે અને તેની પ્રાપ્તિમાટે દેવ અને ગુરૂની કૃપાષ્ટિની જરૂર છે. દેવની કે ગુરૂની કૃપાદૃષ્ટિ તાજ થાયછે કે જો તેમની પાસે નિષ્કપટ Page #43 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દેવસ્તુત્યધિકાર. ભાવથી પોતાની ખરી સ્થિતિ જાહેર કરવામાં આવે અને દીનભાવથી ગ્ય માગણી કરવામાં આવે. એટલે ભક્તને ખરા ભાવજ પોતાને વાંછિત ફળ આપે છે માટે આત્મકલ્યાણની ઈચ્છા કરનારે તેમ તેને લગતે દરેક પ્રકારનો યત કરનારે ખરા ભાવથી એટલે નિષ્કપટ ભાવથી અને દીનપણથી તેની સ્તુતિ કરવી આવશ્યક હોવાથી દેવસ્તુતિને અધિકાર ચાલુ કરવામાં આવે છે. દેવ જય પામે ઉપનાતિ (૨ થી ). " श्रेयः श्रियां मङ्गलकेलिसद्म, नरेन्द्रदेवेन्द्रनतांघ्रिपद्म । - सर्वज्ञसर्वातिशयमधान, चिरं जय ज्ञानकलानिधान ॥ १॥ સર્વ પ્રકારના કલ્યાણ કરનારી એવી જ્ઞાનાદિ અનંત ગુણ લહમીરૂપ. સર્વ પ્રકારના માંગલિકને ક્રીડા કરવાના મંદિરરૂપ, ચકવર્યાદિ મનુષ્યના મહારાજાએ તથા દેના જે ઈંદ્ર તેમણે જેમનાં ચરણ કમલ પ્રત્યે મહા ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે એવા, જગતુત્રયના સર્વ ભાવને એક સમયમાં સમકાળે જાણનાર હેવાથી સર્વજ્ઞ એવા, વળી અષ્ટ મહાપ્રાતિ હાય તથા ચેત્રીશ અતિશય યુક્ત સર્વોત્તમ મહિમાવંત એવા, અને સર્વ પ્રકારની કલાઓને જીતનારી એવી કેવળ જ્ઞાનરૂપી સર્વોત્કૃષ્ટ કળાના નિધાન એવા હે વિતરાગ જિનેશ્વર, પ્રભુ, હે પરમાત્મા આપ સદા ઉત્કૃષ્ટપણે જયવંતા વત. ૧ વીતરાગમતિ દીનવાણું. जगत्रयाधार कृपावतार, दुर्वारसंसारविकारवैद्य । श्रीवीतराग त्वयि मुग्धभावाद्विज्ञप्रभो विज्ञपयामि किञ्चित् ॥२॥ ત્રણ ભુવનના એક પરમ આધારભૂત, એવા હે નાથ, સર્વ જગત જીવ ઉપર સમાન દૃષ્ટિએ એકાંત દયાનાજ અવતારરૂપ, એવા, વળી આ ભયંકર ચતુર્ગતિ ભ્રમણરૂપ, વિષય કષાયના મૂળરૂપ, અત્યંત કષ્ટ કરીને નિર્વાણ થઈ શકે એ આ મહા સંસારરૂપી જે દીઘ રોગ, તેના અતિ પ્રબલ રાગ, દ્વેષ, અજ્ઞાન મેહ, મિથ્યાત્વાદિ દારૂણ વિકારોને પરમશાંત દેશનામૃતરૂપી શમતામય શીતલ ઔષધેપચાર કરીને મટાડવામાં, હે સર્વોત્કૃષ્ટ ધવંતરિ વૈદ્ય! ગયા છે રાગ અને દ્વેષાદિ સર્વ દે તે જેમના, એવા હે વીતરાગ પરમાત્મા, હે ચતુર શિરોમણિ, તમારી આગળ હું અ૫ મતિવંત, વિકલ જ્ઞાનવાળો હોવાથી ભેળે ભાવે લેશમાત્ર વિનતિ કરૂં છું. ૨. Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાને સાહિત્યસ ગ્રભાગ ૨ પૂજ્ય માતાપિતા સન્મુખ બાળકના બે ખેલ. किम्बाललीलाकलितो न बालः, पित्रोः पुरो जल्पति निर्विकल्पः । तथा यथार्थ कथयामि नाथ, निजाशयं सानुशयस्तवाग्रे ॥ ३ ॥ સમ હે સ્વામિન! મલચેષ્ટાએ યુક્ત એવે મુગ્ધ ખાલક, સર્વ પ્રકારના વિકલ્પરહિત હેાવાથી, નિર્દોષપણે, સરલતાથી પેાતાના, માતાપિતા આગળ નિડરપણું, નિખાલસ દીલથી શું નથી ખેલતા? અર્થાત્, બેલેછે તેમ હું પણ મારા પાપના પશ્ચાત્તાપપૂર્વક મારા અભિપ્રાયને આપની પાસે યથા કહી બતાવુંછુ. ૩. જન્મની નિષ્ફળતા—વ્યર્થ ભ્રમણ. दत्तं न दानं परिशीलितं च न शालिशीलं न तपोभितप्तम् । शुभो न भावोऽप्यभवद् भवेऽस्मिन् विभो मया भ्रांतमहो मुधैव ॥ ४ ॥ હે સ્વામિન, મે મૂઢે સત્પાત્રને વિષે દાન પણું ન દીધું, વળી અબ્રહ્મના ત્યાગરૂપ અને રૂડા આચારના સેવનરૂપ પવિત્ર શીળ ધને પણ ન પાળ્યે, વળી પરમાત્માએ કહેલ ખાહ્ય અને આભ્યંતર ખાર પ્રકારનેા ઇચ્છાનિધપ તપ પણ સમતા ભાવે ન કર્યા તેમ ચિત્તના નિ`લ પરિણામરૂપ ભલે ભાવ પણ ન ભાળ્યે અર્થાત્ ભક્તિ, વૈરાગ્ય, અને જ્ઞાનની કાઇ પણ રૂડી ભાવનાનું ચિંતવન કર્યું નહિ; માટે હું પ્રણા, મૈતે આ સંસારને વિષે જ જન્મમરણુરૂપ ભ્રમણ કર્યું. ૪. પ્રભુતરફ પ્રેમ ન થવાનું કારણ, इन्द्रवज्रा. raiser क्रोधमयेन दष्टो, दुष्टेन लोभाख्यमहोरगेण । ग्रस्तोऽभिमानाजगरेण मायाजालेन बद्धोऽस्मि कथं भजे त्वां ॥ ५ ॥ હે પ્રભુ, ક્રોધરૂપી અગ્નિના સદા ધગધગતા તાપે તપ્ત થયેલેા, અને લાભરૂપી મહા ભયંકર સ`` ડસેલા, તથા અહુકારરૂપી અજગરે ગળેલા; અને માયા એટલે છલ, કપટ, પ્રપંચરૂપી જાળના બંધનમા ખંધાયેલા એવા હું પામર પ્રાણી છું; તેથી હે પ્રભુ, હુ આપને કેવી રીતે ભજી? હે નાથ, આ અનાદિ અનત કાળના કેડે લાગેલા ક્રોધ, માન, માયા, અને લેભરૂપી ભયંકર શત્રુએથી હું છૂટું; એવી મહારા ઉપર આપની કૃપા થયે આપનું સમ્યક્ પ્રકારે સેવન કરવાના મારા હેતુ ક્યારે પાર પડે? પ. Page #45 -------------------------------------------------------------------------- ________________ દેવસ્તુત્યાં ધકાર, પશ્ચાત્તાપ ૩૫ઞાતિ (૬ થી ૨૦), कृतं मयामुत्र हितं न चेह, लोकेऽपि लोकेश सुखं न मेऽभूत् । अस्मादृशां केवलमेव जन्म, जिनेश जज्ञे भवपूरणाय ।। ६ ।। પરિચ્છેદ. છક્કાય થવાના પ્રતિપાળક, હે જગન્નાથ, મે નિશ્ચે પરભવને વિષે કાઇ પણ પ્રકારનું હિત એટલે લેાકકલ્યાણ, કે આત્મકલ્યાણુ, કે પરોપકારાદિ કાંઇ પણ સુકૃત ન કર્યું, તેથીજ આ ભવમાં પણુ મને યથાર્થ સુખ પ્રાપ્ત ન થયું; હે જિનનાથ, અમારા જેવાને જન્મ તે કેવળ અવતાર પૂર્ણ કરવારૂપ થયા, અર્થાત્ જેમ પૂવે ઘણા ભવ વ્ય કર્યા તેમ આ પણ એક વધારે, ગણવામાટે થયે . . ૬. તથા— मन्ये मनो यन्न मनोज्ञवृत्तत्वदा स्वपीयूषमयूखलाभात् । द्रुतं महानन्दरसं कठोरमस्मादृशां देव तदश्मतोऽपि ॥ ७ ॥ હે સ્વામિન આપનું અતિ સુંદર, શાંત પવિત્ર, શીળવંત મહામનેાહુર સુધારસમય સુખરૂપી ચંદ્ર કિરણના અપૂર્વ દર્શનના લાભ થયા છતાં તથા તેમાંથી નિકળતા પરમ અમૃત સદ્દસ દેશનારૂપી મહા આનંદદાયક રસનું પાન થયા છતાં પણ મહારૂં મન તેમાં લેશમાત્ર ભીનું થયું નહિ, પિગળ્યું નહિ, તેથી હું એમ માનુધ્યું કે તે માહારૂં મન પાષાણુ થકી પણ અત્યંત કઠાર હોવું જોઈએ. ૭. વળી त्वत्तः सुदुष्प्रापमिदम्मयासं, रत्नत्रयम्मूरिभवभ्रमेण । प्रमादनिद्रावशतो गतन्तत् कस्याग्रतो नायक पूत्करोमि ॥ ८ ॥ , હે નાથ, સેંકડો ભવ ભમતાં મહા કબ્જે પ્રાપ્ત થાય એવું અતિ દુલ ભ સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્ન ત્રયનું શુદ્ધ સેવન આપ પાસેથી મને મળ્યા છતાં મેં તેને વિષય કષાયાદિ પ્રમાદ તથા નિદ્રાને વશ પડી, તથા વ્યથ વિકથાઓ, પરિનંદા તથા કુથલી કરવામાં ગુમાવ્યું; માટે હવે હું રક પામર ભિખારી કોની આગળ પાકાર કરૂં? મારે તે એક આપનાજ આધાર છે તે હવે આપની કૃપા થાય તાજ મારૂં કાંઇ શ્રેય થાય તેમ છે. ૮. તેમજ— वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय । वादाय विद्याध्यनञ्च मेऽभूत्, क्रिषद् हुने हा स्वकरं स्वमीश ।। ९ ।। Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો. સમ હે ભગવન, મે બહારથી વૈરાગ્યને રંગ એટલે ડાળ દેખાડી લેાળા લેાકાને છેતર્યાં, વળી લેાકાને રિઝવવામાટે, તથા લેાકેામાં ભલા ગણાવામાટે મેં બહારથી ધર્મના ઉપદેશ કર્યા ; વળી મારા સર્વ વિદ્યાભ્યાસને ઉપયોગ મેં વાદવિવાદમાં તથા તકરારો કરી જય પરાજય કરવામાં કર્યાં; માટે હે ઇશ, આવું મારૂં હાસ્યકારક ચરિત્ર તે હું આપને કેટલું કહું? ૯. શરીરની ભ્રષ્ટતાથી અધેાગતિની પ્રાપ્તિ. परापवादेन मुखं सदोष, नेत्रम्परस्त्रीजनवीक्षणेन । चेतः परापायविचिन्तनेन कृतम्भविष्यामि कथं विभोऽहम् ।। १० ।। હે નાથ, પારકાના (છતા અછતા) દાષા એટલી મે' મારા મુખને દૂષિત કર્યું, તથા પરસ્ત્રીને વિકાર દષ્ટિએ જોઇ જોઇ મારાં નેત્રને અપવિત્ર કર્યા; વળી પરજીવાને અન તથા પીડા ઉત્પન્ન કરવાના વિચાર કરીને મારા મનને મે મહા મલિન કર્યું ; હવે હું સ્વામિન, આવાં પાપાચરણાએ ફરી માહારી આગળ શી ગતિ થશે? ૧૦. કામવાસનાથી થતી હાતિ. विडम्बितं यत्स्मरघस्मरार्त्तिदशावशात्स्वं विषयान्धलेन । प्रकाशितन्तद्भवतो हियैव, सर्वज्ञ सर्व स्वयमेव वेत्सि ॥ ११ ॥ હે પ્રભુ, કામદેવરૂપી રાક્ષસની મહાવિટ અનારૂપ પીડાને પામેલે વિષયોંધપણે એટલે વિવેકરૂપી ચક્ષુ વિંચાયેલી છે જેની, એવા જે હુ, તે આપને આ મારી લજ્જાયુક્ત વૃત્તિજ પ્રકાશી રહી છે, અને આપ તે અંતરજામી સર્વજ્ઞ છે, સ` જગત્ જીવના ભાવને જ્ઞાને કરી જાણી રહ્યા છે, તેથી મુખે કરીને શું કહું? ૧૧. મતિભ્રમ. ध्वस्तोऽन्यमन्त्रैः परमेष्ठिमन्त्रः, कुशाखवाक्यैर्निहतागमोक्तिः । कथा कर्म कुदेवसङ्गादवाञ्छि हा नाथ मतिभ्रमो मे ॥ १२ ॥ હે નાથ ! અન્ય દેવી દેવલાનાં મલિન કુત્રા શીખી શીખીને આપને પચ પરમેષ્ટિ મંગળરૂપ નવ પદ્યાત્મક શ્રી નવકાર મહા મંત્રને મેં નિરાદર કાં; વળી હે ભગવાન, કુશાસ્ત્રના શ્રવણવર્ડ આપના મહા પવિત્ર જિનાગમના વચનેાને વૃથા અસત્ય માન્યાં, વળી કુદેવાની કુસ'ગતિવાળી સેવાએ કરી મેં મારાં પાપકર્માના નાશ કરવાને ચાહ્યું, હાહા ઇતિ ખેદે, હે પરમેશ્વર, આ મને કેવા મતિના ભ્રમ, અર્થાત્ બુદ્ધિના વિષયાસ થયા ? ૧૨. Page #47 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દેવસ્તુત્યધિકાર. માહ विमुच्य दृग्लक्ष्यगतम्भवन्तं, ध्याता मया मूढधिया हृदन्तः । कटाक्षवक्षोजगभीरनाभीकटीतटीयाः सुदृशां विलासाः ॥ १३ ॥ હે જગદીશ, સાક્ષાત્ મારી ષ્ટિએ ગાચર એવા પ્રત્યક્ષ તમેને મૂકીને, અર્થાત્ આપના મહા પવિત્ર મુખર્દનને ત્યાગ કરીને મેં મૂઢ ચપળ નેત્રવાળી, સુંદર સ્વરૂપવાળી, કામિનીના હાવભાવ, કટાક્ષ, સ્તન પ્રદેશ, ગંભીર નાભી, પાતળી કેડ ઇત્યાદિક મનેજ્ઞ અવયવેાના વિક્રમયુક્ત વિલાસાનું મારા હૃદયને વિષે કામાંધપણે ચિંતવન કર્યું, હે નાથ અનુપમ ચિંતામણિ રતથી પણ અધિક એવા આપનાં દર્શન તથા ધ્યાનના ત્યાગ કરીને હું મહા મૂઢ જડ પ્રાણી આવા ટુષિત, મલિન, પાપી, વિષય વિકારામાં આસક્ત થયા, માટે મને ધિક્કાર હા. ૧૩. વિષયવાસનાનું વિષમ પરિણામ. लोलेक्षणावऋनिरीक्षणेन, यो मानसे रागलवो विलग्नः । न शुद्ध सिद्धान्तपयोधिमध्ये, धोतोऽप्यगात्तारक कारणङ्किम् ॥ १४ ॥ હે ત્રિકાળવેદિ નાથ, મેં ચંચળ નેત્રાવાલી રમણીઓના મુખાને વિકાર દષ્ટિએ નિરખી નિરખીને મહારા મનને વિષે વિષયાભિલાષને જે ચીકણા લાલાશના અશવાળા ડાઘ લાગ્યું છે, તે હું સંસારતારક વિશે, મેં આપના શુદ્ધ સિદ્ધાંત સમુદ્રના મધ્ય ભાગને વિષે ધાયે, તાપણ તે રાગના લવ એટલે વિષય ચીકાશને ડાઘ નીકળ્યે નહીં, તેનું શું કારણ હશે? સારાંશ-આપનાં શાસ્ત્રવચનેને અતિ વિસ્તારપણે અભ્યાસપૂર્વક જાણ્યા છતાં તેના ગૂઢ મને અનુભવતાં છતાં, આ રાગની ચીકણુતા ટળી નહિ, તેનું શું કારણ ? હે પ્રભુ, મને તો તેનું કારણ મારી અત્યંત ખૂરી દઢ વિષયાસક્ત છુદ્ધિજ જણાયછે. ૧૪. અહંકારની પ્રમળતા. अङ्गन्न चङ्गन्न गणो गुणानां, न निर्मलः कोपि कलाविलासः । स्फुरत्प्रभा न प्रभुता च कापि, तथाप्यहङ्कारकदर्थितोऽहम् ॥ १५ ॥ હું જિનેશ્વર, મારૂં શરીર પણ કાંઇ સુંદર નથી, તેમ મારામાં કાઈ પણ્ પ્રકારના ઉત્તમ વિનય, ગાંભીય, ધૈય, શમતા, સત્યતા, ક્ષમા, દાર્યાદિ સત્યવત ગુણાના સમૂહ પણ નથી, તેમ કેઇ પણ પ્રકારના પવિત્ર ઉત્તમ કળા વિલાસ પણ નથી. વળી દેદીપ્યમાન કાંતિયુક્ત રાજા પ્રધાનાદિની નેકરી કે સાહેખી પણ નથી, છતાં મહા અહુંકારે મોન્મત્ત થઇને હું વિચિત્ર નાને પામુંછું. ૧૫. Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સક્ષમ મેહને લીધે હાનિ. आयुगलत्याशु न पापबुद्धिर्गतं वयो नो विषयाभिलाषः। यनश्च भैषज्यविधी न धर्म, स्वामिन् महामोहविडम्बना मे ॥ १६ ॥ હે સ્વામિન! મારું આયુષ સર્વ નાશ પામવા આવ્યું, તે પણ મારી પાપ પરિણામની બુદ્ધિ ગઈ નહિ, મારી તરૂણ અવસ્થા પૂરી થઈ, તે પણ મારી વિષયવાંછા તે હજી અધુરીજ જણાય છે, હે પ્રભુ, મેં મારા શરીરના જતન કરવામાં ઘણે શ્રમ લીધે, પણ શરીરની અંદર રહેલે જે આત્મા તેની શુદ્ધિને અથે તે કઈ પણ પ્રકારનો વિચાર જ ન કીધે, અર્થાત, કોઈ પણ સુકૃત ન કર્યું, એવી મારી મહા મેહવિટંબના તે જુઓ? ૧૬, નાસ્તિકનું આચરણ. नात्मा न पुण्यन्न भवो न पापं, मया विटानाङ्कटुगीरपीयम् । अधारि कर्णे त्वयि केवलार्के, परिस्फुटेसत्यपि देव घिमाम् ॥ १७ ॥ હે પ્રભુ, આપ કેવળ જ્ઞાનરૂપી સૂર્ય, સાક્ષાત, અતિ પ્રગટ છતાં મેં જીવ એટલે આત્મા નથી, પુણ્ય નથી. પાપ નથી, પુનર્ભવ નથી, સ્વગ નથી, નરક નથી, મોક્ષ નથી, કાંઈ નથી, ઈત્યાદિક અધમ નાસ્તિક, દુર્જનની વાણી મેં કાને ધારણ કરી, માટે ગુણ અવગુણના વિવેકે કરીને રહિત, એવા મુજ મૂઢ અવિવેકને ધિક્કાર છે. ૧૭. મનનું ગભરાવું. વપૂના પગપૂના, ર શ્રાદ્ધધર્મશ ન સાધુધર્મા लब्ध्वापि मानुष्यमिदं समस्तं, कृतं मयारण्यविलापतुल्यम् ॥ १८ ॥ હે ભગવન, મને દશ દષ્ટાતે દોહિલે એ સર્વ ઉત્તમ ધર્મની સામગ્રીયુક્ત ઉત્તમ કુલવાન મનુષ્યભવ મળે છતાં, મેં દેવાધિદેવની સાચે દિલે પૂજા ન કરી, સત્પાત્રને વિષે ભક્તિભાવે દાન ન દીધું, બાર વતરૂ૫ શ્રાવકોને ધમ રૂડી રીતે ન પાળે, તેમ પંચ મહું વ્રતરૂપ શુદ્ધ રત્નત્રય આરાધનરૂપ સાધુધર્મનું યથાર્થ પાલન ન કર્યું; એવી રીતે સર્વસ્વ અનુકૂલ મન્યા છતાં તે ગુમાવ્યું, અને બાકી જે કર્યું તે સવે રણવગડામાં રૂદન કરવા સરખું-વ્યર્થ કર્યું. ૧૮. છીપમાં રૂપાની અને પીત્તળમાં સેનાની ભ્રાંતિ. चक्रे मयाऽसत्स्वपिकामधेनुकल्पद्रुचिन्तामणिषु स्पृहार्तिः । न जैनधर्म स्फुटनर्मदेऽपि, जिनेश मे पश्य विमूढभावं ॥ १९ ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પરિચ્છેદ. દેવસ્તુત્યધિકાર. હે જિનપતિ, મેં અવિદ્યમાન, અગોચર, અદષ્ટ એવા મનવાંછિત પૂરનારા કામધેનુ, કલ્પવૃક્ષ, તથા ચિંતામણિ, રન ચિત્રાવેલી પારસમણિ, રસકપિકા ઇત્યાદિ પદાર્થોની પ્રાપ્તિમાટે વ્યર્થ પીડાકારક ચિંતા કરી, પણ હે નાથ, પ્રત્યક્ષ, શીધ્ર સુખને આપનારે આપને ભાખેલે સત્ય જૈનધર્મ કરવાની લેશ પણ કાળજી ન કરી, મારી મૂઢતા તે જુઓ? ૧૯. દેખાવમાં અમૃત પરિણામમાં ઝેર. सद्भोगलीला न च रोगकीला, धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते, व्यचिन्ति नित्यम्मयकाधमेन ॥ २० ॥ હે નાથ, મેં અધમે નિરંતર ખાનપાનાદિ ઉત્તમ વિષયોનું ચિંતવન કર્યું, પરંતુ તેની આસક્તિથી બંધાતા મહા ચીકણું કર્મો અને તેથી ઉત્પન્ન થતા લેહના ખીલા ભેંકાયા સમાન અતિ દારૂણ ગરૂપી વિપાકને તે વિચારજ ન કયે, વળી મેં ધનની આવકમાટે બહુ તરફડીયા માર્યા, પણ માથે કાળ તાકી રહેલ છે, તેને પણ ભય ન આણ્ય, વળી સુંદર રમણીઓના રમણ વિલાસનું ચિંતવન કર્યું, પણ તેના દારૂણ વિપાકરૂપ નરકાદિક દુઃખની પ્રાપ્તિનો ખ્યાલજ ન કર્યો. ૨૦. • ફરજથી દૂર થવાને લીધે પશ્ચાત્તાપ उपेन्द्रवज्रा. સ્થિતન સાપદંકિ સાપુરાત્વ, પારાગ્ન ચોડતઝા कृतन्न तीर्थोद्धरणादिकृत्यं, मया मुधा हारितमेव जन्म ॥ २१ ॥ હે નાથ, સદાચરણે કરીને મેં સાધુ પુરૂષ એટલે ઉત્તમ વતનવાળા સંત, સજન પુરૂષના હૃદયને વિષે વાસ ન કર્યો, અર્થાત, તેઓને પ્રિય ન થયે; વળી હે સ્વામી, મેં ભલાઈ, પપકાર, પરજીવનું ભલું કરવું, તેરૂપ કાર્ય કરીને યશ સંપાદન ન કર્યો, તેમ હે પ્રભુ, જીર્ણોદ્ધાર, તીર્થોદ્ધાર, સિદાતા ધમક્ષેત્રને ઉદ્ધાર ઇત્યાદિ રૂડાં ધર્મકાર્યો પણ ન કર્યો. હે ભગવંત, હું તે મારે ભવ વ્યર્થ જ હારી ગયે. ૨૧. સંસારમાંથી મુક્ત ન થવાનું કારણ, ઉપનાતિ (૨૨ થી ર૪). वैराग्यरङ्गो न गुरूदितेषु, न दुर्जनानां वचनेषु शान्तिः । नाध्यात्मलेशो ममकोऽपि देव, तार्यः कथङ्कारमयं भवाब्धिः ॥ २२ ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ હે જિનેશ, સદ્દગુરૂ મહારાજને ભલે હિતોપદેશ સાંભળીને મને કાંઈ પણ વૈરાગ્ય વાસના ન આવી, અપિતુ, ભવથકી વિરક્ત બુદ્ધિને લવ પણ ન થયે; વળી હે નાથ, દુર્જન પ્રાણીઓના અપ્રિય, કટુક વચને સાંભળીને મનમાં ઉપમન એટલે સમતાભાવ ન રાખે; વળી હે દેવ, મેં પરમાર્થ બુદ્ધિએ એટલે કેવળ આત્માની નિર્મળતાને અર્થેજ જ્ઞાનાભ્યાસ, ક્રિયાગ, ધ્યાન, તપ વિગેરે ન કય; કેઈ પણ પ્રકારની આધ્યાત્મિક દશા એટલે શુદ્ધાત્મસ્વરૂપ ચિંતવન મને આવ્યું નહિ, તે હવે હે નાથ, આ અધમ દુરાચારી જે હું તેને આ ગહન સંસારસમુદ્ર તરવાની ચગ્યતા ક્યાંથી જ હોય? ૨૨. ત્રણ જન્મનું જ્ઞાન. पूर्व भवेऽकारि मया न पुण्यमागामिजन्मन्यपि नो करिष्ये । यदीदृशोऽहम्मम तेन नष्टा, भूतोद्भवद्भाविभवत्रयीश ॥ २३ ॥ હે કેવળી તે, મેં પૂર્વભવને વિષે કોઈ પણ પુણ્ય કર્યું નહિ, કેમકે જે કર્યું હોત તે આ ભવમાં સુખ મળ્યું હતું, પણ તે તે નથી; વળી આવતે ભવે પણ હું કાંઈ પણ સુકૃત કરનાર નથી, કેમકે આ ભવમાં કોઈ પણ જાતની ભલી ધર્મવાસના દઢ કરતું નથી, તે આગળ તે કયાંથી થશે? કેમકે જેવી મતિ તેવી ગતિ થાય છે, આ રીતે હે ભગવન, મારા તે વર્તમાન, ભૂત, અને ભવિષ્ય, ત્રણે ભવે નષ્ટ થયા. ૨૩. આપ સર્વજ્ઞ હેવાથી મારી પ્રાર્થના જાણે છે. किं वा मुधाहम्बहुधा सुधाभुक्पूज्यत्वदने चरितं स्वकीयम् । जल्पामि यस्मात् त्रिजगत्स्वरूपनिरूपकस्त्वयिदेतदत्र ॥ २४ ॥ અસંખ્ય દેએ પૂજિત એવા હે જગત્યતે! હું મારું ચરિત્ર તે આપની પાસે શું કહું કેમકે આપ તે ત્રણ ભુવનના સર્વ ભાવોને એક સમયમાં જાણીને નિરૂપણ કરનારા છે; તે હે અંતરજામી આપને આ મારું ચરિત્ર જાણવું તે શા હિસાબમાં છે? ૨૪. અલ્પ યાચના. शार्दूलविक्रीडित. दीनोद्धारधुरन्धरस्त्वदपरो नास्ते मदन्यः कृपा पात्रमात्र जने जिनेश्वर तथाप्येतां न याचे श्रियम् ॥ . Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિરછેદ. દેવસ્તુત્યધિકાર. किन्वर्हनिदमेव केवलमहो सद्बोधिरनं शिवम्, श्रीरत्नाकरमगालैकनिलयश्रेयस्करम्पार्थये ॥ २५ ॥ रवाकर पञ्चविंशतिका. હે જિનેશ્વર ભગવંત, આ જગતને વિષે દીન, અનાથ જનેને ઉદ્ધાર કરવામાં સદા તત્પર, એ પરમપકારી સ્વામી આપ વિના મને બીજે કઈ નથી, અને આપને કૃપા કરવાને અત્યંત એગ્ય એવું મારા સિવાય બીજું કઈ પાત્ર નથી; એવું છતાં પણ હે નાથ, હું આ સંસારસંબંધી વૈભવાદિ-કઈ પણ પ્રકારની પુલિક સંપત્તિની પ્રાર્થના કરતા નથી; પરંતુ શ્રી જિનેશ્વર ભગવંત પ્રણત, તત્વ શ્રદ્ધાનારૂપ, શુદ્ધ સમ્યત્વરૂપ બધિરત, જે સર્વ કલ્યાણને કસ્નારું, સમસ્ત માંગલિકનું નિધાન, અને સમગ્ર રાની ખાણરૂપ છે તેની જ યાચના કરૂં છું; તથાસ્તુ. કિં બહુના ૨૫. સંજીવની વિવા. मिथ्यात्वविषप्रमुप्ताः, सचेतना जिन न भवन्ति किं जीवाः। कर्णयोः कामति यदि, कियदपि त्वद्वचनमन्त्रस्य ॥ २६ ॥ धनपाल पञ्चाशिका. જેમના કર્ણમાં આપના વચનરૂપ મંત્રનું એક પણ પદ પડયું છે, તે જીવે મિથ્યાત્વરૂપી વિષયથી મૂછિત છતાં પણ (ચિલાતિપુત્ર–તથા રેહિણીયા ચેરની પેઠે) શું સચેતન થતા નથી? અર્થાત્ થાય છે. ૨૬. | સર્વોત્તમ ઉપાય. ગતુટુમ્ (ર૭ થી ૨૪). खकृतं दुष्कृतं गईन् , सुकृतं चानुमोदयन् । नाथ त्वचरणौ यामि, शरणं शरणोज्झितः ॥ २७ ॥ હે પ્રભુ પિતાનાં કરેલાં પાપની ગહ (નિંદા) કરતે અને સુકૃતની અનુમેદના કરતે હું અન્ય શરણુરહિત આપના ચરણનું શરણ ગ્રહું છું? ૨૭. આવશ્યક યાચના. मनोवाकायजे पापे, कृतानुमतिकारितः । मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥ २८ ॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ - કૃત કારિત અને અનુમદિત એવું મન વચન અને કાયાથી થયેલું મારું પાપ અપુનર્ભવે (ફરી તેવા પાપ પ્રવૃત્તિ ન થાય તેવા લક્ષસહિત) મિથ્યા થાઓ, હું અંતઃકરણથી, કરેલાં પાપની માફી માગું છું ૨૮. વૃત્તિની સુમાર્ગગામિતા. यत्कृतं सुकृतं किश्चिद्रनत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं, मार्गमात्रानुसार्यपि ॥ २९ ॥ | હે પ્રભુ! આપના પવિત્ર માર્ગને અનુસરે રાત્રીના આરાધનસંબંધી જે કંઇ સુકૃત કીધું તે બધું હું અનુદું છું. ૨૯. : " તથા– सर्वेषामईदादीनां, यो योहत्त्वादिको गुणः । अनुमोदयामि तं तं, सर्व तेषां महात्मनाम् ॥ ३० ॥ સવ અરિહંતાદિકના જે જે અહેવાદિક ગુણ છે તે તે સર્વ ગુણ મહાનુભાવ સંબંધી હું અનુછું. ૩૦. થોગ્ય આચરણ त्वां त्वत्फलभूतान् सिद्धांस्त्वच्छासनरतान्मुनीन् । स्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥ ३१ ॥ - હે વીતરાગ! મેં આપનું, આપના ઉપદિષ્ટ અનુષ્ઠાનના ફળરૂપ સિદ્ધોનું, આપના શાસનના રસિક મુનિજનાનું અને આપના પ્રવચનનું હૃદય શુદ્ધિથી શરણ આદરેલું છે. ૩૧. | સર્વ મૈત્રી. क्षमयामि सर्वान्सत्त्वान्सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥ ३२ ।। સર્વ જી ને હું નમાવું છું અને તે સર્વ જી મારી ઉપર ક્ષમા કરે? આપનું અનન્ય શરણ ગ્રહણ કરેલા મુજને તે સર્વ જીવે ઉપર (સદાય) હિત બુદ્ધિ છે? ૩૨. સ્વરૂપભાવના. પડ્યું જાતિ ચિજ વારમ વાજિતા त्वदनिशरणस्थस्य, मम दैन्यं न किञ्चन ॥ ३३ ॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ દેવસ્તુતિ, સમ્યકવઅધિકાર ૧૫ એકલા છું, મારૂં કાઇ નથી અને હું. કાઇના નથી. હું પ્રભુ ! આપના ચરણુારણમાં રહેલા મુજને લગારે હીનતા નથી પરિચ્છેદ. ઉપસંહાર છેવટની માગણી, यावमा मोमि पदवीं, परां स्वदनुभावजाम् । તાવમવિ રાખ્યત્વે, ના મુખ્ય રાōત્રિને ૫ રૂ૪ || वीतरागस्तोत्र. હે પ્રભુ! આપના પસાયથી મુક્તિરૂપી પરમ પદવી જ્યાંસુધી હું ન પામુ, ત્યાંસુશ્રી શરણાગત એવા મુજ પ્રત્યે આપ શરણાગત વત્સલતા તજશે નહિ-ઉપેક્ષા કરશે નહિ, ૩૪. મનહર. ઉત્તમ આચાર સુવિચાર ચારૂ વ્યવહાર, દાર્` ' અભિગમ સાર પરિવાર સંપદા પાઇએ અનૂપ રૂપ ભૂપમાન દાર ધૂપ, રહિત સમાજ સુખ સાજ વિત્તુ આપન્ના; ધ્રુવ નવ પદ પમ પ્રમિત ધન, ધન ધન જગ કરે સુજસ મહા સદા; તૂઢા જિનરાજ પ્રભુ ઘરીમે નિવાજ કરે, હંસરાજ આપસે નિવારિ કમા ફંદા. ૩.૫ હંસરાજ. દેવની સ્તુતિ, પૂજા, ભક્તિ, સ્મરણુ તથા તેમનું પ્રસંગે પ્રસંગે ધ્યાન એ હૃદયને મેલ કાઢીને શુદ્ધ કરેછે માટે તેની આવશ્યક્તા માનીને દેવસ્તુતિ કરીને હૃદયને શુદ્ધ કરવામાં આવેછે. માટે હવે તે અંતઃકરણમાં મેલને જમાવ ન થાય એ ધ્યાનમાં રાખવા સૂચના આપી આ વંસ્તુતિ અધિકારની સમાપ્તિ કરવામાં આવેછે. 34;& મુખ્યત્વે અધિવત્ર. - દે વસ્તુતિ એ સમ્યકત્વ (શુદ્ધ શ્રદ્ધા) વિના ભાવવાળી હોઇ શકે નહીં માટે તેની અપેક્ષા માની અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જો. સપ્તમ દેવ, ધર્મ અને ગુરૂતત્ત્વની યથા શુદ્ધિ પ્રાપ્ત થવી, એ દ્રવ્ય સમ્યકત્વ કહેવાય છે તથા જે આત્મસ્વરૂપમાં રમણ તે ભાવ સમ્યકત્વ કહેવાયછે અને એધિખીજ પણ તેજ કહેવાયછે. એ સમ્યકત્વ પ્રાપ્ત થવાથીજ મનુષ્ય આત ધમને અધિકારી થઈ શકેછે. શ્રાવકત્વ અથવા જૈનત્વ પ્રાપ્ત કરવામાં સમ્યકત્વગુણુની પૂણ્ અપેક્ષા રહેલી છે. જેના ત્રિવિધયાગ ઉપર સમ્યકત્વની શુદ્ધ છાપ પડી હોય તેજ મનુષ્ય ખરૂં ભવ્યત્વ મેળવીને હું તષ ના ઉપાસક થઈ અને ચતુર્વિધ પુરૂષા સાધી મુક્તિવધૂના પ્રેમને પાત્ર ખનેછે. એવા આર્હુત ધર્મના મૂલસ્થાનરૂપ સમ્યકત્વ ગુણનું મહાત્મ્ય ર્શાવવાને આ અધિકારને આરંભ કરવામાં આવેછે. ર સર્વે ધમાની અંદર સમ્યકત્વની પ્રધાનતા. उपजाति. सुरेषु शक्रो मनुजेषु चक्री, नगेषु मेरुर्द्युतिभृत्सु सूरः । तारासु चन्द्रो भुजगेषु शेषः, पयोनिधिः सर्वजलाशयेषु ॥ १ ॥ इन्द्रवज्रा. रनेषु वृक्षेषु गवां गणेषु, चिन्तामणिः कल्पतरुर्बुधेनुः । एते यथा मुख्यपदं भजन्ति, धर्मेषु सम्यक्त्वमिदं तथैव ॥ २ ॥ युग्मम्. જેમ દેવતાઓમાં ઇંદ્ર, મનુષ્યમાં ચક્રવતી, પતામાં મેરૂ, તેજસ્વીઓમાં સૂર્ય, તારાઓમાં ચંદ્ર, સર્વાંમાં શેષનાગ, સર્વાં જલાશયામાં સમુદ્ર, રત્ત્તામાં ચિન્તામણિ, વૃક્ષામાં કલ્પવૃક્ષ, ગાયામાં કામધેનુ, મુખ્યપદને પામેછે, તેમ સ ધર્મમાં સમ્યકત્વ મુખ્યપદને પામેછે. ૧-૨. ધાર્મિક ક્રિયા સમ્યકત્ત્વ સેવનની સાથેજ કલ્યાણકારી થાયછે. उपजाति. व्रतानि दानानि जिनार्चनानि, शास्त्राणि तीर्थानि गुणार्जनानि । क्रियाजपध्यानतपांसि सर्वे, सम्यक्त्यसेवासहितं शिवाय ॥ ३ ॥ ત્રતા, દાના, જિનપૂજા, શાસ્ત્રા, તીક્ષ્ણ, ગુણાનું ઉપાર્જન, ક્રિયા, જપ, ધ્યાન, અને તપ–એ સર્વ સમ્યકત્વની સેવાસહિત હાય તાજ કલ્યાણને માટે થાયછે. ૩. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પરિછેદ. સમ્યકત્વ-અધિકારી સમ્યકત્વને પ્રભાવ. વઝા (૪–૫). . श्रीआदिनाथप्रमुखा जिनेन्द्राः, श्रीपुण्डरीकममुस्खा मुनीन्द्राः । सौमङ्गलेयप्रमुखा नरेन्द्रा, मुक्तिङ्गता बोधिभवप्रभावात् ॥ ४॥ - શ્રી આદિનાથ પ્રમુખ જિનદ્રો, શ્રી પુંડરીક ગણધર પ્રમુખ મુનિવરે અને સુમંગલાના પુત્ર ભરત પ્રમુખ રાજાઓ, સમ્યકત્વના પ્રભાવથી મોક્ષને પામ્યા છે. ૪. ભવિષ્યમાં પણ સમ્યકત્વને પ્રભાવ. नारायणश्रेणिकमुख्यभूपाः, श्रीजैनधर्मपथितस्वरूपाः। तीर्थकरत्वं प्रतिपाल्य मुक्तिं, यास्यन्ति सम्यक्त्वगुणेन सम्यक् ॥५॥ શ્રી જૈનધર્મમાં જેમનું સ્વરૂપ (વૃત્તાંત) પ્રસિદ્ધ છે, એવા કૃષ્ણાવાસુદેવ અને શ્રેણિક વગેરે રાજાએ સમ્યકત્વના ગુણથી તીર્થકરપણાને પ્રાપ્ત કરી મેક્ષે જશે. ૫. ' સ્વર્ગ અને મેક્ષનું સાધન સમ્યકત્વ પાલન જ છે. ઉનિતિ (૬–૭). ... आदाय सम्यक्त्वमिदं गुरूणां, पार्वै जना ये प्रतिपालयन्ति । ते स्वर्गमोक्षाश्रयिणो भवन्ति, यथा पुरा श्रीनरवर्मभूपः ॥ ६॥ . જેઓ ગુરૂની પાસે એ સમ્યકત્વને ગ્રહણ કરી યથાર્થ રીતે પાળે છે, તેઓ પૂર્વે થયેલા નરવર્મ રાજાની પેઠે સ્વર્ગ તથા મેક્ષના આશ્રિત બને છે. ૬. મનોરથ પૂર્ણ કરવામાં સમ્યકત્વનું સામર્થ્ય. अस्मिन्हृदन्तः स्फुरति त्रिलोक्यां, तन्नास्ति यनोदयमेति सौख्यम् । अस्यैव सम्यक्त्वगुणस्य योगाजनाः शिवस्याश्रयिणो भवन्ति ॥ ७ ॥ એ સમ્યકત્વ હદયમાં કુરાયમાન થતાં આ ત્રણે લેકમાં એવું કંઈ પણ સુખ નથી કે જે પ્રાપ્ત ન થઈ શકે? એટલું જ નહિ પણ એ સમ્યકત્વ ગુણના ગથી લોકો મોક્ષના આશ્રયી બને છે. ૭. Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ નિર્મળ બોધિબીજનાં ઉત્તમ ફળે. વઝી. आरोप्य यो निर्मलबोधिबीजं, हत्क्षेत्रभूम्यां सुविवेकतोयैः। वृद्धिं नयेत् माज्यरमाविलाससौभाग्यनैरोग्यफलं स भुइन्क्ते ॥८॥ જે મનુષ્ય પોતાના હદયરૂપી ક્ષેત્રમાં બેધિબીજને વાવી તેને વિવેકરૂપી જળવડે ઉછેરે છે, તે ઘણી લકમીના વિલાસ, સૌભાગ્ય અને આરોગ્યનાં કુલ ભેગવે છે. ૮, સભ્યત્વ પ્રાપ્તિનું મૂળ અને ફળ. ઉપનાતિ (૧ થી ૨). बदायुषः स्युः कुगतौ न पूर्व, तदास्य लब्ध्या कुगति प्रयान्ति । चिन्तामणौ चुम्बति पाणिपीठं, किं कापि दारिद्यदशा समेति ॥९॥ પૂર્વે દુર્ગતિનું આયુષ્ય જે ન બાંધ્યું હોય તે એ સમ્યકત્વની પ્રાપ્તિથી દુગતિમાં જતા નથી. જેના હાથમાં ચિંતામણિરત હોય છે, તે પુરૂષને શું દરિદ્રતાની દશા રહે છે? ૯. ધર્મના પોષણમાં બેધિબીજ (સમ્યત્વ) નું હેતુત્વ. वातैर्यथा तृप्यति नागवर्गः, पयोभरैर्जीवति जीवलोकः । सुधामरैर्हष्यति देवलोको, धर्म तथा पुष्यति बोधिवीजम् ॥ १० ॥ જેમ નાગવગ વાયુથી તૃપ્ત થાય છે, જેમ જીવલેક પાણીથી જીવે છે અને જેમ દેવલેક અમૃતથી હર્ષ પામે છે, તેમ સમ્યકત્વ ધમનું પિષણ કરે છે. ૧૦. એક્ષપર્વતની પ્રાપ્તિ પણ સમ્યકત્વથી જ થાય છે. नादो विना ज्ञानमुपैति केवलं, नाकेवली स्यादलमस्य वर्णने । ગારની ગરિમારિવં ચટાર રે વિધિવત છે ! नरवर्मचरित्र. એ સમ્યકત્વવિના કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી અને કેવળી પણ તેનું વર્ણન કરવાને સમર્થ થતા નથી. જે સમ્યકત્વને વિધિથી સેવવામાં આવે તે તે ઈદ્ધત્વ, ચક્રવત્તિત્વ અને મોક્ષસુધીનાં ફળ આપે છે. ૧૧. Page #57 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. સમ્યવ-અધિકાર. ત્રણ તની માગણું. देवेषु देवोऽस्तु निरञ्जनो मे, गुरु रुष्वस्तु शमी दमी मे । धर्मेषु धर्मोऽस्तु दयापरो मे, त्रीण्येव तत्त्वानि भवे भवे मे ॥ १२ ॥ વાપિ. દેવામાં જે નિરંજન દેવ હોય, તે દેવ, ગુરૂઓમાં જે શમધમવાળા ગુરૂ હોય તે અને ધર્મોમાં જે દયાધમ હોય તે–એ ત્રણે તો મને પ્રત્યેક ભવે પ્રાપ્ત થાઓ. ૧૨. ખરે ધનવાન કેણ છે? धनेन हीनोऽपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्तधनं प्रधानम् । धनी भवेदेकभवे मुखाय, भवे भवेऽनन्तसुखी सुदृष्टिः॥ १३ ॥ જેની પાસે પ્રધાન એવું સમ્યકત્વરૂપી ધન છે, તે પુરૂષ નિધન છતાં ધનવાન છે. જે ધનવાન હોય છે, તે એક ભવે સુખી થાય છે અને સમ્યગૃષ્ટિ પુરૂષ તે ભભવ અનંત સુખવાળો થાય છે. ૧૩. સમ્યકત્વનું અનુપમપણું. વેગ. सम्यक्खरत्नान्न परं हि रत्रं, सम्यक्तमित्रान्न परं हि मित्रम् । सम्यक्त्वबन्धोर्न परो हि बन्धुः, सम्यक्खलाभान्न परो हि लाभः ॥१४॥ ભૂમુિવી. સમ્યકત્વના જેવું બીજું કઈ રન નથી. સમ્યકત્વના જે બીજે કંઈ મિત્ર નથી, સમ્યકત્વના જે બીજે કઈ બંધુ નથી અને સમ્યકત્વના જેવો બીજે કઈ લાભ નથી. ૧૪. સમ્યગ્દર્શનની દુર્લભતા. વંશસ્થ (ઉપ થી ર૦). सुरेन्द्रनागेन्द्रनरेन्द्रसम्पदः, सुखेन सर्वा लभते भ्रमन्भवे । अशेषदुःखक्षयकारणं परं, न दर्शनं पावनमश्नुते जनः ॥१५॥ આ સંસારમાં ભમતે એ પ્રાણી ઈંદ્ર, નાગૅદ્ર, અને નરેંદ્રની સર્વ સંપત્તિએ સુખે મેળવી શકે છે પરંતુ સર્વ દુઃખોના ક્ષયનું કારણરૂપ એવું પવિત્ર સમ્યગ્દર્શન સહેલાઈથી મેળવી શકતો નથી. ૧૫. Page #58 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvv••••• વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ સભ્યત્વ પ્રધાન જૈનમતને પ્રભાવ. विधाय यो जैनमतस्य रोचनं, मुहूर्तमप्येकमथो विमुञ्चति । अनन्तकालं भवदुःखसङ्गति, न सोऽपि जीवो लभते कथश्चन ॥ १६ ॥ જે જીવ સમ્યકત્વ પ્રધાન જૈનમતને એક મુહૂર્ત (બે ઘડી)-વાર આચરી પછી તેને છોડી દે છે, તે જીવ પણ અનંતકાળ આ સંસારના દુઃખને કદી પણ પ્રાપ્ત થતું નથી. ૧૬. આત્મહિત કરવામાં ઊદ્યત થયેલા મનુષ્યનું આચરણ. लंगन्ति दोषाः कथिताः कथञ्चन, प्रतप्तलोहे पतितं यथा पयः। । न येषु तेषां वतिनां स्वदूषणं, निवेदयत्यात्माहतोद्यतो जनः ॥ १७ ॥ - તપેલા લેઢા ઉપર પડેલા જેલની માફક જેમને શાસ્ત્રોક્ત દોષ લાગતા નથી, તેવા વ્રતધારી પુરૂષની આગળ જે પિતાના દોષ જણાવે છે, તે મનુષ્ય આત્મહિત કરવામાં ઉઘમવાળે છે. ૧૭. સભ્યત્વ ધારણના ફળની અપ્રતિમતા. दमो दया ध्यानमहिंसनं तपो, जितेन्द्रियवं विनयो नयस्तथा । ददाति नैतत्फलमङ्गधारिणां, यदत्र सम्यक्त्वमनिन्दितं धृतम् ॥ १८ ॥ જેને ધારણ કરેલું અનિંદિત સમ્યકત્વ જે ફળ આપે છે. તે ફળ દમ, દયા, ધાન, અહિંસા, તપ, જિતેંદ્રિયપણે, વિનય અને નય પણ આપતા નથી. ૧૮. સમ્યવધારી પુરૂષ આપાતરમણીય સુખની દરકાર કરતા નથી. वरं निवासो नरकेऽपि देहिनां, विशुद्धसम्यक्वविभूषितात्मनाम् । दुरन्तमिथ्याखविषोपभोगिनां, न देवलोके वसतिविराजते ॥ १९ ॥ . જેમને આત્મા વિશુદ્ધ સમ્યકત્વથી વિભૂષિત છે, એવા પ્રાણીઓને કદી નરકમાં વસવું પડે તે પણ તે સારું છે અને નઠારા પરિણામવાળા મિથ્યાત્વરૂપી વિષને ઉપભેગ કરનારા પ્રાણીઓ કદી દેવકમાં વસે પણ સારું નથી. ૧૯ ધારણ કરેલું શુદ્ધ સમ્યત્વ માણસને શા શા લાભ કરે છે. तनोति धर्म विधुनोति पातकं, ददाति सौख्यं विधुनोति बाधकम् । चिनोति मुक्तिं विनिहन्ति संसृति, जनस्य सम्यक्समनिन्दितं धृतम् ॥२०॥ सुभाषितरत्नसन्दोह. Page #59 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સમ્યકત્વ-અધિકાર. ૨૧ ધારણ કરેલું અનિર્દિત-શુદ્ધ સમ્યકત્વ માણુસના ધર્મને વિસ્તારેછે, પાપને દૂર કરેછે, તથા તેને સુખ આપેછે, તેમજ ખાધા કરનારને ધ્રુજાવેછે, મુક્તિ મેળવી આપેછે. અને સંસારને નાશ કરેછે. ૨૦. સમ્યગ્દર્શનરૂપ અમૃત જળ કેવું છે? માહિની. अतुलमुखनिधानं सर्वकल्याणवीजं जननजलधिपोतं भव्य सत्खैकचिह्नम् । दुरिततरुकुठारः पुण्यतीर्थं प्रधानं, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ॥ २१ ॥ સમ્યગ્દર્શન નામે અમૃતજળ કે જે અનુપમ સુખનું નિધાનરૂપ છે. સ કલ્યાણનું ખીજ છે, સંસારસાગર તરવાનું વહાણ છે, ભવ્ય સત્વનું ચિન્હ છે, પાપરૂપી વૃક્ષેાને કાપવાને કુહાડા છે, શત્રુએપર વિજય મેળવી આપનારૂં છે, અને પ્રધાન પુણ્ય તીર્થરૂપ છે, તેનું પાન કરો. ૨૧. સમ્યકત્વ મેળવીને શ્રાવક કેવી સ્થિતિમાં આવેછે? शार्दूलविक्रीडित. यद्देवैरपि दुर्लभं च घटते येनोच्चयः श्रेयसां, यन्मूलं जिनशासने सुकृतिनां यज्जीवितं शाश्वतम् । तत्सम्यक्त्वमवाप्य पूर्वपुरुषश्रीकामदेवादिव दीर्घायुः सुरमाननीयमहिमा श्राद्धो महर्द्धिर्भवेत् ॥ २२ ॥ सूक्तिमुक्तावली. - જે દેવતાઓને પણ દુર્લભ છે, જેનાથી કલ્યાણના રાશિ પ્રાપ્ત થાયછે, જે જિનશાસનનું મૂળ છે, અને જે પુણ્યવાન મનુજ્યેનું શાશ્વત જીવનરૂપ છે, તેવા સમ્યકત્વને પ્રાપ્ત કરીને શ્રાવક પૂર્વના કામદેવાદિ શ્રાવકાની પેઠે દીર્ઘ આયુષ્યવાળા દેવતાઓએ માનવાયેાગ્ય મહિમાવાળા અને મહાન ઋદ્ધિવાળા થાયછે. ૨૩. સમ્યકત્વધારી પ્રાણી કેવા અને છે? તે વિષે ભાષા કાવ્ય, મનહર, એક ૢિ આદિ જતુ પંચ ઇંદ્વિપર જંતુ, સર્વે એકરૂપ જ્ઞાન ચેતનાં કે ધારી હું, દર્ભકી દૃષ્ટિ દેત કમ મલસૂં અચેત, શુદ્ધ અવિરૂદ્ધ અવિચલ અવિકારી હૈ, Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ—ભાગ ૨ જો. નિરાકાર નિરાધાર નિરાહાર નિરધાર, પારંગત માની અહીંરૂપ વધારી હૈ, ચાહી ભાંતિ સરધાન ભાન અમલાન જાકે, હુસરાજ સેઇપ્રાની સમક્તિ ધારી હૈ, હંસરાજ. સમ્યક્ત્વ ધર્મના રંગ કેવા લાગેછે? જેનાં મૂળ જમીનમાં ઊંડા નહિ એવા છેડ, ઉપાડીને બીજે રાતાં સુખે શપાય છે, અતિ મૂળ ઉંડાં ઘાલી મેટું વધ્યું એવું વૃક્ષ, ઉખડે ન ઉખાડે તેા ત્યાંજ તે સુકાય છે, તેમ જેને ધર્મતણી ઉપલી અસર હાય, તેને બીજો સમજાવે તેમ `સમજાયછે, પણ જેને રગે રગે વ્યાપી રહ્યા ધમ રંગ, ઉખડે ન ઉખડે તા નાસ્તિક તે થાયછે. લપત.. સમ ૨૩ ૨૪ સમકિતના પ્રભાવવિષે પ્રશ્નાત્તર. *પ્રશ્ન-~~હે મહારાજ! જેનાથી જીવનાં સવ દુઃખ નાશ પામે એવા શુદ્ધ ધર્મને આપ પ્રકાશિત કરી, કે જેથી એ દુષ્ટ મિથ્યાત્વ દૂર જાય. ઉત્તર—હે ભદ્ર! એ કહેવાને અવસર હુવે છે. કારણકે સમકિત પામ્યા શિવાય શુદ્ધ ધની પ્રાપ્તિ થતી નથી. તેથી જીવ સમકિત કેમ પામેછે? તે પ્રથમ કહુ છું–માર્ગાનુસારી જીવની ભવ્યતા પાકીને પ્રાઢ શક્તિવાળી થાયછે અને તેથી તેને અપૂવ કરણના પરિણામની ધારા જાગૃત થાયછે. એટલે તે મિથ્યાત્વના મહા સહાયક, અનંત જન્મની રચનાને રચવાવાળા અનતાનુબંધી ક્રોધ માન માયા લાભના ઉદયથી ઉપજતી અતિ સક્લિષ્ટ રાગ દ્વેષરૂપ ગ્રંથિને છેદેછે. અનંતાનુ· અંધીની ચાકડીના ઉદ્ભયને અધરૂપ પાપકના વિનાશ થવાથી મિથ્યાત્વને ઉડ્ડય મદ્ય રસવાળા શાઇ જાયછે, તેથી તેને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ નિકટ આવેછે, એ અવસરે તે માર્ગાનુસારી આત્મા અનતાનુખ ધી કષાયના ઘરના રાગદ્વેષના ઉદયને વિનાશવાથી “ અનિવૃત્તિ કરણ” નામના પરિણામવિશેષને પામેછે. તેણે કરીને તે આત્મા મિથ્યાત્વ માહનીય કના જેટલા દળીયા પેાતાની સ્થિતિ પાકવાથી ઉદયભાવને પામ્યા હાયછે તેનેા, અને જેટલા અંતર્મુહૂતમાં ઉદય પામવાને ચેાગ્ય દળીયા સત્તામાં હોયછે તેને ઉપર કહેલા પરિણામ વિશેષવડે આકષીને ઉદયાવ * તત્ત્વવાર્તા. Page #61 -------------------------------------------------------------------------- ________________ પરિ . સમ્યકત્વ-અધિકાર. ળીકામાં દાખલ કરી તેને, એક અંતર્મુહર્ત સુધી સમયે સમયે વિપાક ઉદયે ભોગવીને ક્ષય કરે તેથી એ શિવાયની શેષ દીર્ધકાળસુધી ઉદયપણે વર્તવા ગ્ય મિથ્યાત્વ મેહનીય કમની મોટી સત્તા જે જીવને છે તેને ઉદય, પરિણામ વિશેષના જોરથી સર્વથા રૂંધાઈ જવાથી અંતમુહૂર્ત સુધી મિથ્યાત્વનો સર્વથા અનુદય થાય. તે અવસરે તેને શુદ્ધ ધર્મમૂળ “એપથમિક” સમ્યકત્વ પ્રાપ્ત થાય. તેનું નામ પ્રથમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જાણવી. એ આપશમિક સમ્યગ્દર્શન તે મિથ્યાત્વમેહનીયને ઉપશમ જાણ, એટલે તેના ઉદયને નાશ અને અનુદય રે, તેથી ઉત્પન્ન થયેલ આત્માદિક સર્વ તત્તની યથાર્થ પણે ચાદ્દવાદ મર્યાદાએ પ્રતીતિ-સ્વરૂપ શ્રદ્ધારૂચિને જનક આત્મભાવ જાણ. તેથી એને જીવાદિ તાના સ્વરૂપનું શ્રવણ કરવાથી આત્માદિક પદાર્થોના સ્વરૂપની ઝળક ભાસમાન થાય છે. એટલે તેને કઇ ઉપદેશક પુરૂષ અથવા ધર્મશાસ્ત્ર કે જે, જીવ પદાર્થને અરિહંતેએ ઉપદેશેલા આગમની રીતે કથંચિત નિત્ય, કથંચિત અનિત્ય, કર્થચિંત શુભાશુભને કત્ત, તેને ભોક્તા, અનાદિ ઉત્પાદ વ્યય ધ્રુવતાયુક્ત, સ્વભાવ સિદ્ધ ઈચાદિક રીતે કહે તે સંભવિત હોવાથી રૂચે; અને કોઈ ઉપદેશક અથવા શાસ્ત્ર જીવને સર્વથા અનુત્પન્ન અવિચલ, સદા સ્થિર એક સ્વભાવે નિત્ય અથવા સર્વથા ક્ષણ સાથે અનિત્ય, સર્વથા નાસ્તિ, સર્વથા સામાન્ય, સર્વથા વિશેષ, સર્વવ્યાપિ એક અથવા દેહાદિક શુભાશુભને અકર્તા, પ્રકૃતિ કૃતને ભેગી, શરી૨ના એક દેશમાં રહેલો ઇત્યાદિ રૂપે કહે તે અસંભવિત હોવાથી સ્વભાવેજ ન રૂ. તથા માર્ગાનુસારીપણુમાં દેવગુરૂ પૂજાદિ તહેતુ અનુષ્ઠાન હતા તે અમૃતાનુષ્ઠાન થઈ જાય, અને લોકદષ્ટિએ કરાતા યમનિયમાદિક સ્વરૂપ શુદ્ધ અનુષ્ઠાન તે એને પરમાર્થ વૃત્તિઓ કરાતા અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન થાય. • પછી ઉપશમ સમકિતરૂપ ગુણથી મોટી સ્થિતિવાળી મિથ્યાત્વ મેહનીયની પ્રકૃતિ જે સત્તામાં રહેલી છે. જે ઉદય ઉદીરણુમાં આવી નથી, જેના સર્વ દળીયા દુષ્ટ રસથી ભરેલા છે. તેને ઉદયમાં આવ્યા અગાઉજ પરિણામ વિશેષના પ્રભાવથી શેઢી કાઢે. એટલે તેની ત્રણ પ્રકારની રાશી કરે. તે આ રીતે-જેટલા દળીયામાંથી લિષ્ટ રસને ઉત્પાદક દુષ્ટ રસ સર્વથા નષ્ટ થઈ જાય તેને પહેલે રાશિ તે “સમ્યકત્વપુંજ” અથવા શુદ્ધપુંજ, ઉદયમાં આવે તે તે જીવના સમ્યકત્વ ગુણને ઘાત કરતું નથી, શુદ્ધ શ્રદ્ધા બની રહે છે. તેનું નામ સમકિતમેહનીય પણ કહેવાય છે. જે દળિયાઓને દુષ્ટ રસ અધ નષ્ટ થેયે ને અર્ધ રહ્યો હોય તેને રાશિ તે “મિશ્રપુંજ” મિશ્રમેહનીય અથવા અદ્ધશુદ્ધપુંજ, એ પુંજ ઉદયમાં આવે તે અંતર્મહત સુધી જીવ મિશ્રદષ્ટિવાળો રહે. એવા મિત્રદૃષ્ટિવાળા જીવને જિનધર્મ ઉપર પ્રેમ પણ ન હોય ને ઠેષ પણ ન હોય. જેમ દહીં ને ગેળ ભેગાં કરેલ હોય તે તેને રસ ખાટે નહિ ને મીઠે પણ નહિ; અનેરા રસપણેજ પરિણમે તેમ આ મિશ્રદષ્ટિવાળો જીવ સમકિતી નહિ અને મિથ્યાત્વી પણ નહિ, એ સમજ; અને જે દળિયાઓમાંથી દુષ્ટ રસ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. સામ નઃજ થયા ન હોય, જેવા ને તેવે કાયમ રહ્યા હોય તેને રાશિ તે ‘મિથ્ય!પુંજ ” અશુદ્ધપુજ અથવા મિથ્યાત્વ મહુનીય, એના ઉયથી જીવ સાદિ સાંત મિથ્યા દૃષ્ટિ થાય. કેમકે તે સમતિથી પાડી દઇને મિથ્યાત્વ પમાડ્. પણ તે અનાદ્દેિ મિથ્યાદષ્ટિથી કાંઇક ઉજવળ પરિણામી હોય, એને અનાદિની નિજ સ્વભાવભૂત ક્રમ ખંધની ચામ્યતા અધશક્તિમાં અનંતગુણી હીણી થાય, તેથી ગ્રથિલેનની વખતે જેટલી સ્થિતિવાળા કમ તે માંધતા હતા તે કરતાં અધિક સ્થિતિવાળાં કર્મ તે હવે મેક્ષ જવા પર્યંત ખાંધે નહિ અને અધપુ′ળપરાવતનની અં દર અવશ્ય માક્ષે જાય. આમ થવાથી જ્યારે સમિતથી પચે ને મિથ્યાત્વે આવ્યા ત્યારે તેની સા≠િ ” થઇ અને ફ્રીને તેને અત કરી અવશ્ય સમકિત પામવાના છે તેથી તેનું શાંતપણું થયુ. તેથી ઉપર કહેવામાં આવ્યું છે કે અશુદ્ધપુજના ઉદયથી જીવ સાદિ શાંત મિથ્યાત્વી હાય. " 66 ,, પશ્ચમિક સમ્યકત્વની સ્થિતિ અંતર્મુહૂર્તીનીજ હાયછે. તેથી તે સ્થિતિ પૂર્ણ થતાં જે શુદ્ધપુજના ઉદય થાય તે જીવ ‘ ક્ષયાપશમિક ” સમ્યગ્દષ્ટ થાય, તે સ્થિતિમાં જે ઉત્કૃષ્ટપણે રહેતા અસંખ્યાતા કાળસુધી રહે અને ક્ષયપશમ સભ્યત્વમાં વતાં કાઇક જીવ દેશવિરતિને પામે, કાઇક સ` વિરતિને પામે, કોઇક જીવ એ ત્રણે પુજોના ક્ષય કરી શુદ્ધ અવૈદ્દગળિક “ ક્ષાયિક ” સમકિત પામી, ક્ષપકશ્રેણીએ આરાહી, સકળ મેહુનીય, અંતરાય, જ્ઞાનાવરણીય, દનાવરણીય એ ચાર કનેા ક્ષય કરી, વીતરાગ સર્વજ્ઞ થાય, અને પછી ગ નિરોધ કરી સમગ્ર ક રહિત થઇ તેજ ભવે માક્ષે જાય. એ ત્રણે પ્રકારના સભ્યષ્ટિ જીવા વીતરાગ સજ્ઞ અરિહંત દેવિવના અનેરા રાગી દ્વેષી છદ્મસ્થાને દેવ કરીને માન્ય કરે નહીં, શુદ્ધ જિનાગમના ઉપદેશક પંચ મહાવ્રતધારી નિરારભી મુનિ વિના અનેરા ગૃહસ્થ પાર્શ્વ સ્થાદિકાને ગુરૂભાવે માન્ય કરે નહિ, અને યાવિશાળ, ષટ્કાયજીવોની હિંસાના નિષેધક, સ્યાદવાદપણે સ વસ્તુને જ્ઞાપક અને વીતરાગ સર્વજ્ઞે ઉપદેશેલ—એવા ધર્મ વિના— આગમોક્ત ધર્મ વિના અન્ય યજ્ઞ યાજન, નદી સરેાવર સમુદ્રાદિકમાં સ્નાન અને કન્યાગાભૂમિદાનાદિકને પુણ્ય હેતુપણે ઉપદેશક, મિથ્યાદષ્ટિ છદ્મસ્થપ્રણીત, એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુના જ્ઞાપક, એવા શાસ્રાક્ત ધર્મને ધમ ભાવે માન્ય કરે નહિ. અરિહં તાર્દિકથી અન્ય દેવશુરૂ ધર્મને દેવપણે, ગુરૂપણે કે ધમ પણે સ હવાથી અયથાર્થ શ્રદ્ધાન થાય, અને અશુદ્દાને શુદ્ધ માનવાથી વિપર્યાસ દોષની પ્રાપ્તિ થાય. એટલે પાતે શુદ્ધ ન થાય, અને અશુદ્ધને મેક્ષ પ્રાપ્ત થાય નહિ. તેથી સમિકતી જીવા તેમને માન્ય કરે નહિ તેમજ તેમનાપર દ્વેષ પણ કરે નહિં પ્રશ્ન—હૈ મહારાજ! તેને એવી સમજ શાથી પ્રાપ્ત થાય? ઉત્તર—હે ભવ્ય ! તેને મિથ્યાત્વના ઉદય નથી તેથી શુદ્ધ ગુરૂ સન્મુખ સાંભળેલા સદુપદેશ ઉપર તેને રૂચિ જાગે, તેનાથી તેને એવી સમજણ પ્રાપ્ત થાય. પછી જો વિશિષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થઇ હાય તે ગુરૂમુખે સાંભળેલા દેવગુરૂ ધર્માંના Page #63 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. સમ્યકત્વ-અધિકાર, ૨૫ સ્વરૂપને અવલંબીને પિતે બંધ મોક્ષને અવિરોધીપણે પોતાના હૃદયમાં ચિંતવે અને દયાદિ તને અનુમાન જ્ઞાનથી નિશ્ચિત નિરધાર કરે તે બુદ્ધિશાળી હેવાથી કેક દર્શની આત્માદિક વસ્તુને સર્વથા નિત્ય ને અપરિણામી માને છે તેમના સિદ્ધાંત પ્રમાણે બંધ મેક્ષજ ઘટી શકે નહિ એમ સ્વયં સમજી શકે. કેમકે જે સર્વથા નિત્ય હોય તે કઈ પણ અન્ય સ્વભાવે ઉપજે વિણસે નહિ એટલે જે બંધ સ્વભાવે ઉપજે વિણસે નહિ તે મોક્ષ સ્વભાવે પણ ઉપજે વિણસે નહિ એટલે બંધ મક્ષ બંનેને અભાવ થાય. વળી અપરિણામી એ જીવ જો બંધપણે પરિણમે નહિ તે મેક્ષપણે પણ પરિણમે નહિ એટલે બંધનું શુભાશુભ ફળ અને મેક્ષનું પરમાનંદ ફળ તેને પ્રાપ્ત થઈ શકે નહિ. જે દુબુદ્ધિભાવથી વિણસે તે સુબુદ્ધિ ભાવે ઉપજે, તેમ જે બંધ સ્વભાવથી અથવા સંસારસ્વભાવથી વિણસે તે મેક્ષસ્વભાવે ઉપજે પણ સર્વથા નિત્યને તે તે ઘટે નહિ. વળી જે પરિણામી હોય તેજ સર્વથા વિણસ્યા વિના ને સર્વથા ઉપજ્યા વિના જેમ દૂધ દધિપણે પરિણમે છે તેમ મૂળ વસ્તુજ ઉત્તરોત્તર અન્યરૂપે પરિણમે. એટલે સંસારી અશુદ્ધ જીવજ શુદ્ધ સ્વરૂપ બ્રહ્મપણે પરિણમે, પણ જે અપરિણામી હોય તે તેમ દટે નહિ. આ પ્રમાણે તે સમજી શકે અને તેથી એકાંત નિત્ય ને અપરિણામી જીવાદિકને માનનારાં દર્શને બંધક્ષનાં વિરોધી છે એમ જાણે. તે સાથે એવા વિરોધી અશુદ્ધ તત્ત્વને કહેનારાના દેવગુરૂ પણ અશુદ્ધજ હોય એમ સમજી શકે તે જ રીતે પ્રકૃતિનેજ બંધમોક્ષ માનવાવાળા એટલે સવથા અનિત્ય માનવાવાળાને પણ બંધમાક્ષને વિરોધ આવે છે એમ તે સમજી શકે અને સ્યાદ્વાદરૂપે વસ્તુ કહેનાર દર્શનને જ શુદ્ધ માની તેને સ્વીકાર કરે. ગ્રંથિભેદ. આત્મા અત્યંત–સહજ– સ્વસ્થતા પામે એજ સર્વ જ્ઞાનને સાર શ્રી સવરે કહ્યો છે. અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે; જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથા પ્રવૃત્તિકરણસુધી જીવ અનંતીવાર આવ્યું છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય ત્યારે #ભ પામી પાછે સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થેજ જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્દવિચાર અને સગ્રંથને પરિચય નિરંતરપણે કરો શ્રેયભૂત છે. *સમ્યગ્દર્શનનું આધુનિક ભાષાશૈલીએ સરલ દર્શન. આ સંસારમાં સર્વ પ્રકારનાં દુઃખના બીજભૂત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે, અને સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્ર સર્વ * સન સન્મિત્ર. Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સક્ષમ પ્રકારના દુઃખનાં બીજને બાળી નાખી સુખને ઉચતમ પગથીએ સ્થાપનાર છે. દર્શનનું મિથ્યાપણું ટળી જતાં અને શનિઃ જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું વિલય થઈ જવું જ જોઈએ, એ નિયમ છે, તેટલામાટે મોક્ષમાર્ગના પ્રવર્તક પુરૂષ વયાએ માર્ગાત્રયના વિધાનમાં સમ્યગ્દર્શનને પ્રથમ સ્થાન આપી, જ્ઞાન અને ચારિત્ર કરતાં તેને વિશેષ મહત્ત્વ આપ્યું છે; કઈ ભાગ્યવાનને દર્શનનું સમ્યકત્વ પ્રાપ્ત થતાં, તેનું જ્ઞાન અને ચારિત્ર, યદ્યપિ ગમે તેટલા ન્યૂન અંશમાં હોય, તેપણ તે જ્ઞાન અને ચારિત્ર સમ્યક ગણવા યોગ્ય છે; અને દર્શનના (સમ્યકત્વ) વિના જ્ઞાનાવરણીય કમને ગમે તેટલે પશમ અને ચારિત્રને ભાર ગર્દભની પીઠ ઉપરના ચંદનવજનની માફક અત્યંત ન્યૂન ફળને ઉત્પન્ન કરનાર થાય છે. સમ્યગ્દર્શનરહિત જ્ઞાન અને ચારિત્ર અમાસની રાત્રિમાં ઉડતા ખતની માફક ભલે પ્રકાશવાળું જણાય, અજ્ઞાનીની દૃષ્ટિએ તે ભલે સૂર્યના જેવું પ્રભાવશાળી ગણાય, તથાપિ શાસૂદષ્ટિએ તે પ્રકાશ કિંમત વિનાને છે. સમ્યગ્દર્શન એ મેક્ષરૂપી ફળને ઉત્પન્ન કરનાર વૃક્ષનું બીજ છે અને તે બીજને રેપ્યા સિવાય જ્ઞાન અને ચારિત્રરૂપી ગમે તેટલું જળ સિંચન કરવામાં આવે તે પણ ત્યાં વૃક્ષના આરહણની આશા વ્યર્થ છે, અને તેટલા ભારે પ્રયતના પરિણામે માત્ર વગડાઉ વેલાઓ અને ઘાસજ ઉગી નીકળતું જોવામાં આવશે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમની અથવા તે ચારિત્રથી ઉત્પન્ન થતા કષ્ટની પાછળ સમ્યકત્વ અનુસરવા બંધાયેલું નથી, કિંતુ સમ્યકત્વની પાછળ પૂર્વોક્ત ઉભય વસ્તુઓ ખેંચાઈ ઘસડાતી આવે છે અને એક સમય માત્રને સમ્યગ્દર્શનને સ્પર્શ આપણી ઈચ્છા હોય કે અનિચ્છા હોય તે પણ વધારેમાં વધારે અધપુગલ પરાવર્તન કાલમાં મેક્ષમાં લઈ જાય છે, ટૂંકામાં સમ્યગ્દર્શનનાં જે યશગાન શાસ્ત્રમાં કર્યા છે તેવાં ભાગ્યે જ બીજી કઈ વસ્તુનાં કરેલાં જોઈ શકાશે. તેની પ્રાપ્તિને મેક્ષમાર્ગના કમમાં બીજ નિક્ષેપરૂપે ગણી તેનું અત્યંત મહત્ત્વ અને ગૌરવ પદે પદે દર્શાવ્યું છે; સમ્યગ્દર્શનને પ્રતિપક્ષી શબ્દ મિથ્યાદર્શન છે, આ જીવને અનાદિકાળથી જે કર્મસંબંધ છે, તે કર્મપકીના દર્શન મેહનામના કર્મના ઉદયથી જે અતત્ત્વ શ્રદ્ધાન થાય છે, તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે; પદાર્થ જેવા રૂપે અવસ્થિત છે તેવા રૂપે તેને નિશ્ચય થવે તે સમ્યગ્દર્શન છે, અને જેવા રૂપે પદાર્થ અવસ્થિત નથી તેવા રૂપે તેનું દર્શન થવું તેને મિથ્યાદર્શન અથવા અતત્ત્વશ્રદ્ધાન કહેવામાં આવે છે. જે કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય રીતે અવેલેકન એ થાય છે, પરંતુ આ સ્થળે પ્રકરણમે તેને અથ શ્રદ્ધાન એ થઈ શકે, કારણકે સામાન્ય અવલેકનરૂપ ક્રિયા કેઈ સંસારના મેક્ષ જેવા મહત્વના વિષયમાં કારણરૂપ હોવી ઘટતી નથી, શ્રદ્ધાન એજ સંસારના મોક્ષનું કારણ હોવાથી આ સ્થળે દર્શનને અથ શ્રદ્ધાનરૂપે જાણવું જરૂર છે, અને જે રૂપે વસ્તુ સ્વરૂપ નથી તેવે રૂપે તે વસ્તુનું શ્રદ્ધાન અથવા વિપરીત અભિનિવેશ તે મિથ્યાદર્શન છે, ત. સ્વાસ્થભિગમ ગ્રંથના બીજા સૂત્રમાં ભગવાન સૂત્રકારે સમ્યગ્દર્શનની વ્યાખ્યા Page #65 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સમ્યકત્વ-અધિકાર. “ સવાર્થશ્રદ્ધાનું સમ્પર્શન” એ પ્રમાણે આપી છે, એટલે કે તત્ત્વાર્થનું શ્રદ્ધાન એજ સમ્યગ્દર્શન છે, પદ્મા જે અવસ્થાએ અવસ્થિત છે, તેના તેવાપણાને જણાવવાને તત્ત્વ કહેવામાં આવેછે, અને તેને જે નિશ્ચય કરવામાં આવે તેને અથ કહેવામાં આવેછે, એ ઉભયના સમુચ્ચય સ્વરૂપને તત્વાર્થ સત્તાથી એળખવામાં આવેછે, તાત્પર્ય એ છે કે જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે, તેને તેવા પ્રકારે ગ્રહણ કરવામાં અથવા નિશ્ચય કરવામાં તત્ત્વાસના સફળ થાયછે, અને વિપરીત અ ગ્રહણમાં અંતત્ત્વાર્થ સફળ થાયછે. આ પ્રકારે સમ્યગ્દર્શનના સર્વ આધાર તત્ત્વા શ્રદ્ધાન ઉપર સૂત્રકાર રાખેછે, અને પ્રાયઃ જગત્ ઉપરના સર્વ પ્રચલિત ધર્મોમાં શ્રદ્ધાન ઉપર અત્યંત ભાર મૂકીને પદે પદે પ્રકારાંતર કેરવામાં આવ્યું છે, જેમ જૈનદર્શનમાં શ્રદ્ધાનને આખા દર્શનના અધિકરણરૂપે મુકવામાં આવ્યું છે, તેમ ક્રાઇસ્ટે (ઈસુખ્રિસ્તે) પણ દર્શાવેલા મામાની ઇમારતમાં શ્રદ્ધાનને પ્રથમ સ્થાન આપ્યું છે, ( ફેઇટ્) શ્રદ્ધાનને સર્વોપરી પદ આપી તેમણે પણ જૈનદર્શનની સાથે એક વાક્યતા સિદ્ધ કરી આપી છે, અને અન્ય સર્વ શાસ્ત્રએ પ્રકારાંતરે તેવું મહત્ત્વ દર્શાવ્યું છે, પરંતુ આ કહેવાતા સુધારાના કાળમાં જેમ અનેક રહસ્યવાળા શબ્દોને અગે રહેલા અથ લુપ્ત થઇ ગયા છે, તેમ શ્રદ્ધાન શબ્દોને અગે રહેલું અત્યંત ગૂઢ અને મહાન રહસ્ય પણ લુપ્ત થઇ ગયું લાગેછે. સંગીત જેવી ઉત્તમ વિદ્યા જેમ વેશ્યાના હાથમાં જતાં, પ્રેમ વ્યભિચારીના હાથમાં જતાં અને ભક્તિ ભ્રમિત ચિત્તવાળાના હાથમાં જતાં, જેમ પોતાના સ્વરૂપમાં રહેલા રહસ્યન ગુમાવી બેસેછે, તેમ શ્રદ્ધાન પણ અવિવેકીના હાથમાં જતાં તેમાં રહેલા ઉત્તમ અની અત્યંત અધમ પ્રકારે ક્ષતિ થયેલી જોવામાં આવેછે. સામાન્ય પ્રકારે શ્રદ્ધાન જે અર્થમાં જૈનીયે સમજેછે તે અર્થ શાસ્ત્રકારને સંમત હોય એવા સંભવ નથી, જે શ્રદ્ધાનનું ફળ મેક્ષપદ જેવું સર્વોત્તમ ફળ હોય તેના અર્થ જનસમાજ જે પ્રકારે તે સમજેછ તે પ્રકારે હોવા સભવતા નથી ; આ કાળે ઘણે ભાગે શ્રદ્ધાનનેા અર્થ માન્યતા (ખીલીફ) એવા થતા જોવામાં આવેછે, હું અમુક માનુંછું અમુક વાતમાટે કબુલ છે. ” “ મને ફલાણી વસ્તુમાં શ્રદ્ધા છે, અમુક ગ્રંથમાં કહેલી વાત મારે માન્ય છે,” અને તે સિવાય અનેક પ્રસંગે આપણે જે અર્થમાં માન્યતા સમજીએ છીએ; તેવા પ્રકારમાં શાસ્ત્રકારના શ્રદ્ધાનના અર્થ પણ સમજીએ છીએ, અને જેવી રીતે વહેવારની અમુક હકીકતા આપણુને માન્ય છે, અને તેને સાચી માનીએ છીએ તેમ શાસ્ત્રકારે કહેલી વસ્તુસ્થિતિ પણ માન્ય હેાવામાં અને તેમ હુશે એમ સ્વીકારવામાં આપણે શ્રદ્ધાનમાં રહેલા રહસ્યની પરિ સમાપ્તિ સમજીએ છીએ; તેમજ તેટલા સ્વીકારની સાથે આપણે શ્રદ્ધાનમાં રહેલા રહસ્યની પ્રાપ્તિ કલ્પી લેઇ મેાક્ષની રાહ જોઈ બેઠા છીએ, પરંતુ તેટલા સ્વીકારમાં શાસ્ત્રકારો ચતુ ગુણુસ્થાનકનું જે ગારવ દર્શાવ્યું છે. તેને સમાવેશ થાયછે કે કેમ અર્થાત્ તે સ્વીકાર શાસ્ત્રદૃષ્ટિએ સમ્મત છે કે કેમ ? તેને તે પાછું વળીને વિચાર કરતા નથી, 66 ૨૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ २८ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ શ્રદ્ધા અને માન્યતા એ છે કે એક જ વસ્તુની કળાએ છે, તથાપિ પ્રથમ ઉત્કૃષ્ટ અને બીજી નિકૃષ્ટ પંક્તિની છે, શ્રદ્ધાન એ માન્યતા પરિપાક છે, તે મનુષ્યમાંથી દેવત્વ અને દેવત્વમાંથી ઈશ્વરત્વ પ્રગટ કરી શકે છે, જ્યારે માન્યતા ફક્ત મનુષ્યના મનને અમુક પ્રકારને ભાવજ સૂચવે છે અને કઈ પણ પ્રકારના સ્પષ્ટ ફળને પ્રગટ કરી શકતી નથી. શ્રદ્ધાનનું રૂપાંતર તેને અનુરૂપ કાય વહેલું થાય જ છે, પણ માન્યતા પ્રાયઃ સર્વ કાળ એકસરખી જ રહે છે. વસ્તુ સ્વરૂપ જે પ્રકારે શાસ્ત્રકારે કહ્યું છે, તેને તે પ્રકારે શ્રદ્ધવામાં અને માનવામાં વિશાળ અંતર છે, શ્રદ્ધાન થતાંની સાથે જ પર્યાયજ્ઞપ્તિ વિલય થઈ સ્વરૂપજ્ઞપ્તિમાં સ્થિતિ થાય છે, અર્થાત્ “હું શરીર નહિ પણ આત્મા છું,” એવું અંતરના ભાગમાં મનાય છે, જેવી અડગ શ્રદ્ધાથી “મારું નામ અમુક છે” “હું અમુકનો પુત્ર .” “હું અમુક ગામને રહીશ છું,” એમ મનાય છે, તેવી જ અડગ શ્રદ્ધાથી હું આ ત્મા છું, મારું સ્વરૂપ પુદ્ગલસમૂહથી અત્યત ભિન્ન છે, એમ માનવું જોઈએ. મન, બુદ્ધિ, ઇન્દ્રિય, વગેરેમાંથી મમત્વબુદ્ધિને વિલય શ્રદ્ધાન ઉદયન સાથે થેજ જોઇએ અને તેમ ન થાય તે ચતુર્થ ગુણસ્થાનકમાં લાવી રેપનાર શાસ્ત્રકારની પ્રશંસાને વિષય તે શ્રદ્ધાન નથી પરંતુ આપણા મનમાં કપાયેલું માત્ર માન્યતાનું નિકૃષ્ટ પંક્તિનું સ્વરૂપ છે, એમ સમજવું જોઈએ, સર્વજ્ઞ પ્રભુએ જે સ્વરૂપ દર્શાવેલું છે તે તેજ પ્રકારે અચળ શ્રદ્ધાથી ગ્રહણ કરવું તેનું નામ શ્રદ્ધાન છે, “હું આત્મા છું, જડથી અસંગ છું. મારું અને પુલનું સ્વરૂપ એકબીજાથી અત્યંત ભિન્ન છે,” એમ શાસ્ત્રકાર આપણને શ્રદ્ધાન કરાવે છે, એ વાક્યનું જે આપણને શ્રદ્ધાન થાય તો આપણા જીવનને કમ આ ક્ષણથી જ તદ્દન ફરી જઈ નવજીવનમાં પ્રવેશ થ જોઈએ. જે મમત્વ બુદ્ધિ શરીર, મન, બુદ્ધિ, અને ઇન્દ્રિયાદિકમાં હતી; તે તેમાંથી ઉઠી જઈ પોતાના સ્વરૂપમાં લઈ પામે, અર્થાત્ હું આત્મા છું એમ શ્રદ્ધાન થતાંની ક્ષણથી જ મનાય છે, પરંતુ ઉપરોક્ત વાતની જે માન્યતાજ બંધાય, તે તેથી આપણું જીવનમાં કશે મહત્ત્વનો ફેરફાર થતો નથી. જીવ અને પુલ ભિન્ન હોય તો હવેથી હું તેમ માનીશ. જેમ જગત ઉપરની અનેક વસ્તુઓ અમુક અવસ્થાએ અવસ્થિત છે, એમ માનવામાં મને લેશમાત્ર હાનિ લાભ નથી, તેમ જીવ અને જડ જૂદા હોય તે પણ મને તેમ માનવામાં કશેજ લાભ કે હાનિ નથી, અહીંથી મંગળ ગ્રહ પાંચસો કેશ દૂર આજે મનાતે હોય અને કાલે કંઈ વિજ્ઞાનશાસ્ત્રી પાંચ લાખ કેશ દૂર હોવાનું સાબીત કરે, તે જેમ તે ગ્રહ પાંચસે અથવા પાંચ લાખ કેસ દૂર હોવાનું માનવામાં મને લાભ કે હાનિ નથી તેમ જડ અને જીવ જૂદા હોય તેમ માનવામાં પણ મુને નુકશાન નથી. આવા પ્રકારની નિજીવ અને પાકેલ મેન્યતાને શાસ્ત્રકારે કરેલા શ્રદ્ધાન સાથે કશો સંબંધ નથી, અને તેમ છતાં આજે જનસમાજની દૃષ્ટિએ શ્રદ્ધાનનું સ્વરૂપ ઉપર જણાવી ગયા તેવી માન્યતાવાળું થઈ પડયું છે, મનુષ્યનો મેટે ભાગવતું સ્વરૂપને પિતાની બુદ્ધિનાં ધોરણ ઉપર Page #67 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. સમ્યવ-અધિકાર. ૨૯ કલ્પી તેને તે પ્રકારે નિશ્ચય કરે છે, પરંતુ સંસારમોક્ષ જેવા અગત્યના વિષયમાં આવી ભ્રમણાથી જેમ બને તેમ તુરત મુક્ત થવું એ દરેક જેનને આવશ્યક છે – આ શંકા:–આ સ્થળે એવી શંકા આવવી સંભવિત છે કે વસ્તુ સ્વરૂપને સંપૂર્ણ નિશ્ચય તો કેવળ જ્ઞાનવિના થઈ શકે તેમ તે નથી, તે પછી મિથ્યાદર્શનનો ત્યાગ, અને વસ્તુસ્વરૂપને સદ્દનિશ્ચય કેમ થઈ શકે ? એનું સમાધાન આ પ્રમાણે છે –પદાર્થનું જ્ઞાન અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન તે જ્ઞાનાવરણીયના ક્ષયપશમ ઉપર આધાર રાખે છે, પરંતુ સમ્યગ્દર્શનનો આધાર તે શાસ્ત્રકારે દર્શન મેહનીય કમના ક્ષપશમ ક્ષાયક તથા ઉપશમ ઉપર રાખેલ છે. મોક્ષમાર્ગમાં પ્રજનભૂત પદાર્થોનું યથાર્થ અથવા અયથાર્થ જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને, અવલંબી રહેલું છે; જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રગટ થયેલું જ્ઞાન સમ્યદૃષ્ટિના અભિધાનને પ્રાપ્ત કરાવી શકતું નથી. માત્ર પ્રજનભૂત પદાર્થોનું જ્ઞાન સમ્યગ્દષ્ટિના અભિધાનને પ્રાપ્ત કરી શકે છે; અલબત, સમ્યકત્વ પ્રાપ્તિમાટે જ્ઞાનાવરણીયના પશમની અપેક્ષા છે, પરંતુ તેટલે તેટલે પશમ તે સર્વ પંચેંદ્રિય જીને હેયજ છે; દર્શનમેહ વ્યતીત થવામાટે જ્ઞાનાવરણીય કમને ક્ષયે પશમ સમ્યકત્વ પ્રાપ્તિ માટે શાક્ષાત્ હેતુભૂત થતું નથી; દ્રવ્યલિંગી મુનિ અગિયાર અંગપર્યત ભણે તેપણ તે જ્ઞાન પ્રયજનભૂત પદાર્થોના શ્રદ્ધાનરહિત હોય તે મિથ્યાજ છે; અને સંક્ષિતિર્યંચાદિકના જ્ઞાનાવરણીય પશમ ન્યન હોય તે પણ પ્રજનભૂત પદાર્થોના શ્રદ્ધાનસહિત હોવાના હેતુથી તે સમ્યગ્દર્શનના હેતુભૂત જ છે. આ ઉપર જ્ઞાની મહારાજ કહે છે કે સમક્તિ વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમક્તિ વિણ સંસારમાં, અરહે પરહો અથડાય. સમકિત અડપવયણ ઘણું, પણ જ્ઞાની કહેવાય; અદ્ધ પુદગલ પરાવતમાં, સકલ કરમ ક્ષય જાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને અનુસરીને શ્રદ્ધાનની પ્રાપ્તિ નથી; દર્શન મેહના ઉદયથીજ મિથ્યાદર્શન, અને તેના વિલયથી પ્રજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન અથવા સમ્યકત્વ પ્રાપ્ત થાય છે; આ જગતમાં પ્રજનભૂત પદાર્થ માત્ર એકજ અને તે એજ કે સુખનો વેગ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ; તે સિવાય સર્વ કઈ પદાર્થ અપ્રજનભૂત અને નિષ્ફળ છે; તે પ્રજનભૂત વસ્તુની સિદ્ધિ માટે જીવઅજીવ આદિના સત્ય શ્રદ્ધાનની જરૂર છે, કેમકે જ્યાં સુધી પોતે કોણ છે, અને પર કોણ છે, એ જણાયું નથી, ત્યાંસુધી સુખને ઉપાય કોને વાસ્તે શેધાય? મિથ્યાત્વના ગે આત્મા અને કર્મને સંગ તે બંધ, અને બંધનું કારણ આશ્રવ, ને આશ્રવનો અભાવ તે સંવર, અને કથંચિત્ કમને અભાવ તે નિજજર, અને સર્વથા, કર્મને અભાવ તે મોક્ષ, એમ પરંપર અવલંબનબૂત ઉત્તરોત્તર, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ તનું જ્ઞાન એજ પ્રજનભૂત અને તેનું સત્ય શ્રદ્ધાન તે સમ્યકત્વ છે, સર્વ દુઃખની નિવૃત્તિને એક જ ઉપાય છે અને તે ઉપર જણાવ્યા તે પ્રજનભૂત તનું સત્ય શ્રદ્ધાન છે, તે વિનાનું સર્વ પ્રકારનું જ્ઞાનાવરણીય કમીના ક્ષયોપશમ જન્ય જ્ઞાન, અને નાના વિધ દુષ્કર ચારિત્ર અંકરહિત શન્ય જેવા નિષ્ફળ છે, પુણ્ય પાપાદિક ઉ ક્ત સાત તવના ભેદ વિશેષ છે, અને તેનું જ્ઞાન પણ પરંપરાએ પ્રજનભૂત ગણી શકાય, કેમકે સામાન્ય કરતાં વિશેષ અધિક બળવાન તેમજ સત્વર કુળને ઉત્પન્ન કરનાર હોય, એ નિયમ છે, ઉપરોક્ત પ્રજનભૂત જ્ઞાનની પ્રાપ્તિ માટે સર્વ સંગ્નિ પંચેંદ્રિય છે અને તિર્થને હેય છે, તે કરતાં વિશેષ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમની કશી અગત્ય નથી ; પ્રજનભૂત જ્ઞાનની પ્રાપ્તિ માટે માત્ર અમુક પ્રકારની ભ્રાંતિને નિવારવા સિવાય અન્ય કશું જ કરવાનું નથી ; “હું કેણ છું?” “મારું સ્વરૂપ શું છે?” હું જેના વિષે મારાપણાનો દાવો રાખું છું, તે વસ્તુતઃ મારું છે કે કેમ?” વણાકના સંબંધે છે? તે રાખવા ગ્ય છે કે પરિહરવા ગ્ય છે? ઇત્યાદિ વસ્તુ વિચારને શાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરતાં પ્રજનભૂત જ્ઞાન ઉપરના આવરણયરૂપ બ્રાંતિને તુરત વિલય થઈ જાય છે, અને તે ભ્રાંતિરહિત સ્વરૂપદશાજ શાસદૃષ્ટિએ સમ્યકત્વ છે; વિચારદષ્ટિ ખુલતાં સમ્યકત્વની પ્રાપ્તિ સાવ સહેલી અને તે પણ પ્રકારને આયાસ વિના સિદ્ધ કરી શકાય તેવી બાબત છે, છતાં મનુષ્યોએ આજે તેને અત્યંત દુષ્કર અને અપ્રાપ્યવત્ કરી મૂકી છે; ખરું કહીયે તે શાસ્ત્રકારે મોક્ષના ઉમેદવારે માટે સરકારી સિવિલસવિસ જેવી ભારે પરીક્ષાઓ અથવા સેટીઓ મૂકીજ નથી, કોઈ પણ પ્રયત્ન જેવું તે માગમાં કશું જ નથીજ. જે કાંઈ તેવું ભાસતું હોય તો તે બ્રાંતિને લઈને ભાસે છે; શાસ્ત્રકારનો માગ કાંઈ પણ કરવાની દિશા ભણી દોરવા કરતાં ન કરવાની દિશાભણું દેરવાને અધિક છે; જે કાંઈ કરૂં ત્વોપદેશ આપણું દૃષ્ટિએ ભાસે છે તે આપણી દષ્ટિદેષને લઈને જ છે; અત્યંત શાંતિ, અકત્તત્વ, અચળતા, સ્વરૂપવિલય, અને તેવાજ નિષ્કયત્વ ભાવને સૂચવનારા વિદ્વાનોનું મોક્ષકમમાં આદિ સ્થાન છે; ટૂંકમાં કહીયે તે, પ્રજનભૂત પદાર્થોનું જ્ઞાન જ પરંપરાએ સર્વજ્ઞત્વને આપનારું અને સર્વ પ્રકારની ઉચ્ચતમ સિદ્ધિપદમાં સ્થાપનાર થાય છે : પશન –જે સમ્યક્ત્વ રતને શાસ્ત્રમાં સ્થળે સ્થળે મહા દુલભ અને અતિ અમૂલ્ય કહાં છે તેને તમે માત્ર, મિથ્યા ભ્રાંતિ ટળવાથી અતિ સુગમ અને સાવ સહેલું અને સસ્તું બતાવે છે તે કેમ? વળી કહ્યું છે કે – દ્રવ્યલિંગ અનતાં ધર્યા, ક્રિયા કરી ફળ નવી લદ્ધ; - શુદ્ધ ક્રિયા તે સંપ જે, પુદગલ આ વર્તન અદ્ધ. આમ કહ્યું છે તેનું કેમ? ઉત્તર –સમ્યકત્વની પ્રાપ્તિમાં ખરેખરૂં જરૂરનું સપ્ત તત્ત્વનું યથાર્થ જ્ઞાન છે; શા બધપૂર્વક શ્રદ્ધાનયુક્ત જિનાજ્ઞાનુસાર ગુરૂગમ્ય શુદ્ધ ક્ષયોપશમજ્ઞાનજ Page #69 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, સમ્યકત્વ-અધિકાર. ખાસ પ્રજનભૂત છે; બ્રાંતિ એજ મિથ્યાત્વ, અને વસ્તુને યથાર્થ છે તે સમ્યકત્વ છે; કેમકે આ જગતમાં બ્રાંતિથી જ એક વસ્તુમાં અન્યત્વને આપ થાય છે, આત્મામાં અનાત્મને અને અનાત્મામાં આત્માને આરેપ, તેમજ તે આપનાં અનેક પ્રકારનાં સ્વરૂપે માત્ર ભ્રાંતિને લઈને જ પ્રકટે છે. આમા ઉપરથી ભ્રાંતિનું આવરણ ન્યૂન અંશમાં ખશી જવું તેજ સમ્યકત્વ છે; અને અભ્રાંતિ થયેલ ન્યૂન અંશ, સર્વશ ને બ્રાંતિરહિત પદે અર્થાત કેવલ્ય કટિમાં લાવી મૂકે છે; વસ્ત્રને એકજ તાંતણે સળગાવતાં જેમ ધીમે ધીમે આખું વસ્ત્ર ભસ્મીભૂત થાય છે, તેમ આત્મબ્રાંતિનું આવરણ એક અંશમાં ખસી જતાં સર્વ આવરણ વિલય થઈ જવા એગ્ય છે; બીજને ચંદ્ર જેમ કમે કમે પૂર્ણિમાના ચંદ્રમામાં રૂપાંતર પામે છે તેમ બ્રાંતિના વિલય થકી બીજજ્ઞાન કેમે કમે કેવલ્યને પ્રાપ્ત થવા ગ્ય છે, અને એટલાજ માટે સમ્યકત્વને શાસ્ત્રકારોએ તેને બીજ જ્ઞાનના નામથી એટલે આવી રીતે પરમ રહસ્યમય સંકેત માર્મિક રીતે સ્પષ્ટ કર્યો છે; હવે પૂર્વોક્ત બ્રાંતિ જે અનાદિકાળથી જીવને પુલિક પદાર્થને વિષે આરેપિત સુખના ભ્રમરૂપ, માયારૂપ, મેહવિકળતારૂપ, વતિ રહી છે, અને જેને ગે આ જીવ જન્મમરણરૂપ અનંત વ્યાધિને જે અનાદિની ભૂલને લીધે ભેગવી રહ્યા છે, તેનું કાંઇક સ્વરૂપ વિચારીએ –મિથ્યાત્વ શ્રદ્ધાનથી, નિત્યવસ્તુને અનિત્ય, અને અનિત્યવસ્તુને નિત્ય માને છે, પિતાથી ભિન્ન છે તેને અભિન્ન માને છે, દુખના કારણને સુખનું કારણ અને સુખના હેતુને દુઃખને હેતુ માને છે, આવા અયથાર્થ શ્રદ્ધાજન્ય મહદયથી ઉપજતા કષાયભાવને પિતાને સ્વભાવ માને છે, કષાયભાવ પિતાના જ્ઞાનદશને પગથી ભિન્ન ભાસતું નથી; તેનું કારણ એ છે કે મિધ્યાત્વના આશ્રય, (ચારિત્ર) જ્ઞાન, અને દર્શન, એ ત્રણેને આધારભૂત એકજ આત્મા છે, અને એ ત્રણનું પારેણ મન એકજ સમયે થતું હોવાથી તેનું ભિ પણું તેને જણાતું નથી ; મિથ્યાદર્શનનું બળ જ્યાં સુધી પ્રવર્તતું હોય ત્યાં સુધી ક્રિયા અને જ્ઞાન દર્શને પ્રવેગનું હોવું સંભવતું નથી, અને મિથ્યાત્વજનિત કપાયભાવની આકુળતાને લીધે આ જીવને વર્તમાન સમયે નિમિત્તભૂત પદાર્થોમાં સુખદુઃખદાયકપણાનું ભાન થયા કરે છે, પિતાના મિથ્યાત્વ કષાયભાવથી ઉત્પન્ન થયેલાં દુખને આપ પોતાની ઇચ્છાનુસાર પદાર્થમાં કરે છે; દુઃખ તે ખરી રીતે કાલથી પેદા થાય છે; પરંતુ પિતાના ક્રોધથી ઉત્પન્ન થયેલા દુઃખને હેતુ, જે ક્રોધ છે તેને બદલે ક્રોધના નિમિત્ત કારણને દુઃખદાતા માને છે, તે જ પ્રમાણે લેભ, માન, માયા, વિષય, કદાગ્રહ, ઈર્ષા, મત્સરાદિ દેજ પિતાને દુઃખના ખરા કારણે છે, તેને ન દેખતાં મિથ્યાત્વના જોરે એટલે અનાદિ કાળની પરવસ્તુને પરપુલિક દેહાદિભાવને વિષે, મારાપણની બુદ્ધિને વેગે, નિમિત્તને દુઃખના હેતુ માને છે, મૂર્ખ મનુષ્ય, પિતાના ઉપર લાકડાને પ્રહાર કરનારને નહિ કરડતાં જેનાથી પ્રહાર થયે છે, તેવી નિમિતભૂત લાકડીને કરડવા દોડનાર, ધાનન જેવી ચેષ્ટા દર્શાવે છે, આવી ભ્રમિત દશાને ત્યાગ કરીને સમ્યગદષ્ટિ મહા Page #70 -------------------------------------------------------------------------- ________________ કર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. સમ ભાએ સિંહની દષ્ટિએ નિમિત્તને તે નિમિત્તરૂપ સમજીને પોતાના દુઃખને મૂળત્તાં તથા દાતા તેા પોતેજ છે, એમ સભ્યજ્ઞાનના ચગે સ્પષ્ટ દેખેછે, તેથી તેમને મિથ્યાત્વથી થતા અનેક લેશેાથી મુક્તિ મળવાસાથે પૂ`કૃત સમસ્ત અશુભ કર્મોના વિલય થઈ ક્રમે ક્રમે શુદ્ધ પરમાત્મસ્વરૂપ પ્રત્યે તે મહાત્માએની શુદ્ધ સમ્યક્ત્વગુણુની વ્યક્તિરૂપ પ્રમળ સમ્યક્દષ્ટિજ પ્રાપ્ત કરાવેછે, આવા સમ્યકવરતના પ્રભાવ છે, તે એક અપેક્ષાએ જોતાં, એટલે વિવેકદૃષ્ટિએ નીરખતાં આ કાળમાં પણ અત્યંત દુર્લભ એવું જે સમ્યકત્વ તે સાવ સુલભ છે, માટે આત્માથી સદ્ગુરૂના સમાગમમાં ઉત્તમ પ્રાણીઓએ પ્રથમ આવશ્યક, વિ વેકજ્ઞાન, કરવા ચેગ્ય છે, અને તે વિવેકજ્ઞાન તેજ સમ્યકત્વ છે, અને સમ્યકત્વ તેજ મુનિભાવ છે, અને મુનિભાવ તેજ સમ્યકત્વ છે; માટે દેતુ, ગેડું, ધનાદિ પરવસ્તુને વિષે સુખની ભ્રાંતિને ત્યાગ કરાવનાર આ મહાન અમૂલ્ય રત્ન, ધના મૂળ પાયે, સર્વ ગુણાને શિરદાર, ગુણમાક્ષળના ખીજભૂત જે આ સમ્યકત્વ છે, તેની પ્રાપ્તિને અર્થે પ્રથમ પ્રયાસ કરવેા ઘટેછે; સકલ દુઃખરહિત થવામાટે આત્મા અથી સમ્યક્દષ્ટિ મહાત્માઓને ઉદ્યમ થઈ રહ્યા છે, અને તેમના ઉપદેશ પશુ સકલ દુઃખ નાશકારી, નિર્વાણુરૂપ આત્મશાન્તિ પામવાનેાજ હાયછે; હવે તે શાંતિ પામવાનું પરમ સાધન આત્માભિમુખ અંતર્દષ્ટિ, અને માહ્યપ્રવૃત્તિમાં “તેજ અંતર્દષ્ટિપૂર્વક જિનાજ્ઞાનુસાર જ્યણા છે. આ અંતર્દષ્ટિ અને જ્યા એ બેઉ, સમ્યક્ત્વધારી આત્મજ્ઞાનીઓમાં પ્રધાનપણે હાયછે; સાધકે, દરેક ક્રિયા કરતાં, જ્યણા રાખવી જોઇએ, એટલે અંતમુ ખ ઉપયેગ ભૂલવા નહિ જોઇએ, જે અંતર્મુખ ઉપયાગરૂપ જ્યણા લેછે. તે પાપ બાંધેછે; આત્મા સન્મુખ ઉપચેગ રાખ્યા વિના એટલે સ્વપર ભેદજ્ઞાનની દૃષ્ટિ વિના ચાલવું, ખેલવું, ખાવું, પીવું, સુવું, સારણાવારણાદિક સર્વ ક્રિયામાં પાપ માંધેછે, જેનાં ફળ કડવાં છે, દરેક ક્રિયામાં આત્માભિમુખ વૃત્તિ રાખવી જોઇએ, મહિદૃષ્ટિથી ક્રિયા કરનાર મહિરાત્માઓને શાસ્ત્રમાં અઘરૂપ એટલે પાપાત્માએ કહ્યા છે, કેમકે તેઓને એકાંત પરપુદ્ગલિક ભાવાની મેાહિત દષ્ટિને લીધે પેાતાનાજ અંધ પડયા કરેછે, નિર'તર વિષયકષાયવાસિત મન, વચન, કાયાના ચેાગ રહેવાથી પરિણામ પણ પ્રાચેણુ મલિનજ રહેછે અને તેથી તે મલિન વાસના દૃઢ થવાથી અંતકાળે પણ તેજ નિષ્ઠુર મેહજનિત પ્રમળ ભવ વાસનાના ય થાયછે, જે, તે પ્રાણીને અધાતિમાં ખેંચી જાયછે; અને આવીજ રીતે આ સંસારી જીવ, સમ્યગ્ જ્ઞાનપૂર્વક શુદ્ધ ક્ષયાપામાનુસાર સમ્યગદષ્ટિ તથા સમ્યગજ્જણાની પ્રવૃત્તિ વિના અનંતા અનતકાળ વ્યર્થ ભ્રમણા કરી રહ્યા છે, બાહ્યદષ્ટિ જીવ છકાયની રક્ષા પણ કરી શકતા નથી, જે પેાતાનીજ રક્ષા કરતા નથી તે છકાયની રક્ષા શીરીતે કરી શકે ? અને સકલ ક્રિયામાં વિચરતાં છતાં અંતર ઉપયોગ ભૂલતા નથી તે પાપરૂપ નૂતન રચતા કે ખાંધતા નથી, જ્યાં હ્રિષ્ટિ છે, ત્યાંજ કલ્પના કે પાપ અંધ છે, અને જ્યાં અંતર્દષ્ટિ છે ત્યાં સંકલ્પ વિકલ્પે)ની જાળ નહિ Page #71 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સમ્યકલ-અધિકાર. ૩૩ હાવાથી તાનિત પાપ તા હોયજ ક્યાંથી ? ભગવાન સૂત્રકાર પણ સમષ્ટિ જીવેામાટે કમાવેછે કે, બહિર્દષ્ટિને ત્યાગ કરી સમસ્ત જગતથી ઉદાસીન ભાવે વર્તી સર્વ પ્રાણીમાત્રને આત્મવતા લેખવતાં થકાં નિજ સ્વરૂપમાં સામગ્ર રહેવું; આથી સમજાયું હશે કે પ્રથમ આત્મા અનાત્માનું જ્ઞાન થાય પછીજ ષટ્ જીવ નિકાયને વિષે યા થાય, આત્મજ્ઞાનસહિત યા પાળવાથી તે સાધક અથવા સાધુ સર્વ પ્રકારે સયત થાયછે; માટે આત્મજ્ઞાનનેજ સર્વથી પ્રથમ પદ આપવું ઘટેછે, તે માટે સમસ્ત ઉપાય પ્રયુંજવા ઘટેછે, અને જે કાઇએ યુક્તિ, અનુભવ, શાસ્રશ્રવણુ કે અભ્યાસ, એ ત્રણ અથવા તે ત્રણમાંથી ગમે તે એકદ્વારા પણ જ્ઞાન મેળવ્યું હશે તે તે તેટલે દરજજે સત્યાસત્ય સમજીને સત્ય વસ્તુનુંજ ગ્રહણ કરશે; માટે આત્માથી ભવ્યપ્રાણીએએ યથાર્થ જ્ઞાનપૂર્વક જ્યણાનુસાર શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞા સમ્યક્ પ્રકારે પાળવામાટે તેમનું ભાખેલું અત્યત અમૂલ્ય ઐધિરન જે સમ્યકત્વ, તેની પ્રાપ્તિ સદ્દગુરૂગમ્ય કરવાના નિરંતર ઉદ્યમ રાખવા. તથાસ્તુ. કિં બહુના. * સંસારમાં આત્માર્થી સભ્યષ્ટિ જીવન વ્યવહાર. દૃષ્ટાંત--એક સુમતિચંદ્ન કરીને વિજયપુર નગરમાં ધનાઢય વ્યાપારી પાતાની એક સુશીલ પત્ની તથા એક ખાળક પુત્રસાથે સુખે રહેતા હતા; શેઠ પૈસેટકે સુખી, નીતિવાન, પરોપકારી અને ન્યાયી હાવાથી શહેરમાં તેની મેટી આબરૂ હતી, તથા રાજ્યમાં પણ તેનું ઘણું સારૂં માન હતું; એકદા દૈવયેાગે અશુભ કર્માંના ઉદયે શેઠે એક મેહુનિત ભૂલ કરી તે એ કે, શહેરમાં મળેવના મહેાટા મેળા વખતે, પેાતાના પાંચ-સાત વરસની ઉમ્મરના બાળકને આઠથી દશ હજારના દાગીના–ઝવેરાત પહેરાવીને, શેઠજી એક નેાકરસાથે મેળામાં પીસહિત ફરવા નીકળ્યા, ત્યાં કાઇક સ્થળે કોઇ ગમત, રમતમાં, કે સુંદર દેખાવ જોઇને બાળક ત્યાં ઉભા રહ્યા, જે વખતે તેનાં માખાપ થોડે આગળ નિકળી ગયાં હતાં, અને નાકરની નજર પણ મેળામાં આસપાસ તટ્વીન હાવાથી બાળક ઉપર કોઇનું પણ ધ્યાન ખરાખર રહ્યું નહિ. તેજ અરસામાં કેઇ એક ઉઠાવગીર શેહેરી બદમાસ, જે, તે માળકની પૂઠેને પૂઠેજ લાગી રહ્યા હતા, તેને આ તક મળતાં ખાળકને ઉપાડીને એકદમ ભીડમાંથી બહુાર લઇ જઇને મુખ ખાવીને એકાંત ફ઼ાઇ ધાર જગ્યામાં જઇ તેનું સર્વસ્વ અમૂલ્ય ઝવેરાત વિગેરે ઉતારી લઇને તેને એક કૂવામાં ફેંકી દીધા; આ વખતે રાતના આઠ વાગ્યાના સુમાર હતા; પાંચેક મિનિટ નહીં થઇ હોય તેવામાં ૪પતી તથા નાકર બાળકને જોવા લાગ્યા, પણ તેને ક્યાંય ન દીઠા, ૫ * સજ્જન સન્મિત્ર. Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે સપ્તમ મટી બુમાબુમ થઈ; શોધાશોધ થઈ; પોલીસને જાણ કરવામાં આવી; બીજી સવારે બાળકનું શબ કૂવામાંથી પોલીસને હાથ આવ્યું; અને પિલીસે તે બાળકના પિતા શેઠ સુમતિચંદ્રને બતાવતાં તેણે પોતાના બાળકનું શબ ઓળખ્યું, પણ તે ઉપરનો અમૂલ્ય પોષાક, દાગીના, ઝવેરાત વિગેરે ગૂમ થયેલું દીઠું; તે ઝવેરાતનું વર્ણન પોલીસને બરાબર આપવામાં આવતાં પોલીસે તે ઉપરથી તે ઉઠાવગીર બદમાસ ખૂનીને પકડી લાવી, શેઠની સાથે શહેરના રાજા પાસે કચેરીમાં ખડે કર્યો અને કહ્યું કે “ખુદાવિંદ નામદાર મહારાજાધિરાજ! આ શેઠના બાળકનું, દાગીનામાટે ખૂન કરનાર, આ ખૂનીને આ મુદ્દામાલસહિત અમે આપની પાસે રજુ કરીએ છીએ, હવે જે હુકમ હોય તે ફરમાવો;” રાજા અદલ ન્યાયી, અને દીર્ધદષ્ટિએ પૂર્વાપર બરાબર વિચાર કરનાર હોવાથી હુકમ કર્યો કે, “આ બાળકનું ખૂન એના પિતાએજ કરાવેલ છે, અને તેણે મેહવશ થઈ ગફલતમાં પડીને આ ખૂનીને તે બાળકનું ખૂન કરવાની તક આપી છે, માટે તે ખૂનીની સાથે તે બાળકના પિતાને પણ એકજ બેડીમાં બન્નેના એકેક પગ સાથે રાખીને જન્મપર્યત કેદખાનામાં રાખે, કે જેથી કરી એવા ખૂન કરનાર, તથા કરાવનાર, અજ્ઞાની મૂખ, મૂઢ પ્રાણીઓને સખત દાખલે મળે.” આ ચુકાદા પ્રમાણે શેઠ પિતાના બાળકના ખૂન કરનારની જ સાથે અતિ પશ્ચાત્તાપૂર્વક ઉદાસીનપણે લાચારીએ કાળ કાઢવા લાગ્યા. ઉપનય–આ ઉપલા દષ્ટાંતઉપરથી વિવેકી વિચક્ષણ જેને તુરત સમજી શક્યા હશે, કે અનંતા ગુણોથી ભરપૂર આત્મારૂપી બાળકને, અશુદ્ધ ઉપયોગવંત પ્રાણ પિતાએ, અજ્ઞાન, મેહ અને મિથ્યાત્વરૂપ અનાદિકાળના ચઉગતિભ્રમણરૂપ રમત, ગમત અને બાળકડારૂપ બળેવના મેળામાં આત્માને બેભાનપણે એકલે અરક્ષક મૂક્યો; જેને પરિણામે દુષ્ટ મેહના દુષ્ટ સામંત મહા લેભે તે બાળકને અંત આણ્ય; માટે જ કર્મપરિણામ રાજાએ તે પિતાને તેની ભૂલ માટે તેના ખૂની લભ એટલે પરપુલિક મમતા, તૃષ્ણની સાથે એકજ શરીરરૂપ એડીમાં એકત્રપણે સાથે રહેવા અને સાથે સુખદુઃખ ભેગવવા હુકમ ફરમા; હવે જેમ તે બાળકના પિતાને પોતાના બાળકના ખન કરનાર પિતાના મહા અપરાધી પક્કા શત્રુ ખૂની બદમાસની સાથે જેવા મનથી રહેવું પડે છે તથા તે બદમાસની મરજીને આધીન થઈને આહાર, પાણી, પેસાબ વિગેરે કરી શકે છે, પણ મનમાં આ બલ્લામાંથી ક્યારે ટું, અને આ બદમાસનું મુખ મારે કદી પણ જેવું ન પડે, એમ જેમ તે શેઠ બેડીમાં પડયે શકે, પોતાની ભૂલને નિંદતે થક, ખરા છુટકારાના સુખને ઈચ્છે છે, તેવી જ રીતે આ સંસારિક ખાન, પાન, વ્યાપારાદિ પાપજનિત આરંભ પરિગ્રહવંત ગૃહપાશરૂપ બેડીમાં મેહરૂપ ખૂની-બદમાસ સાથે રહ્યા છતાં પણ, તેને અં. તરથી અત્યંત તિરસ્કાર કરતાં થકાં સમ્યગ્રષ્ટિ જીને પણ મેહને આધીન કદાચ મન વિના પિતાના ધર્મસાધનની મતલબ સાધવા માટે વર્તવું પડે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. સમ્યકવસ્વરૂપ ૬૭ આલ-આશ્રય-અધિકાર. પ સમ્યક્ત્વસંબંધી ચેષ્ય વિવેચન કરી, તેની પ્રાપ્તિ મનુષ્યએ અવશ્ય કરવી જોઇએ એમ વારંવાર સમજાવી આ સમ્યકત્વ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. NAR सम्यक्त्वस्वरूप ६७ बोल - आश्रय-अधिकार. 1999926EGE યથા આ તત્વ સંપાદન કરવાને માટે સમ્યકત્વની મુખ્ય આવશ્યકતા હ છે, તે સમ્યકત્વ મેળવવાને માટે કેવા અધિકારી જોઈએ? અને તેનામાં સમ્યકત્વનાં લક્ષણા કેવી રીતે પ્રકાશિત થઈ શકે ? સમ્યકત્વના સ્વરૂપની યથાર્થતા ક્યારે કહેવાયછે ? અને તેના ઉચ્ચ લક્ષણા શાં છે? ઇત્યાદિ પ્રતિપાદન કરવાને માટે આ સસઠ મેલને આશ્રીને જુદો અધિકાર દર્શાવવામાં આવેછે. સુકૃતની ગર્જના કેવી ઢાય ? ૩૫તિ (–૨). अन्यत्र देवे विगतस्वरूपा, श्रीवीतरागे कृततत्त्वरूपा । विनिश्चिता यद् हृदि देवबुद्धिर्या जायते सा सुकृतस्य गर्जा ॥ १ ॥ ખીજા દેવમાં જેનું સ્વરૂપ ન હોય અને શ્રીવીતરાગ ભગવાનમાંજ જે તત્ત્વરૂપે રહેલી હોય એવી દૃઢ નિશ્ચયવાળી દેવતત્ત્વની જે બુદ્ધિ હૃદયમાં ઉત્પન્ન થાય એટલે જે બુદ્ધિ શ્રીવીતરાગ પ્રભુરૂપી શુદ્ધ દેવતત્ત્વને માનનારી થાય, તેજ સુકૃત-પુણ્યની ગઈના કહેવાયછે. ૧. કેવા પુરૂષ સમ્યક્ત્વ ગુણ મેળવી શકેછે ? अनादिसंसारपयोधिमध्ये, पोतायमानेषु मुनीश्वरेषु | उक्तस्वरूपेषु गुरुत्वबुद्धिर्यस्यास्ति सम्यक्त्वगुणोऽपि तस्य ॥ २ ॥ આ અનાદિ સંસારરૂપ સમુદ્રમાં વર્તુણુ સમાન અને જેમનું સ્વરૂપ આગળ કહેવામાં આવ્યું છે એવા મુનીશ્વરાને વિષે જેને ગુરૂપણાની બુદ્ધિ હાયછે, તેવા પુરૂષમાંજ સમ્યક્ત્વ ગુણ રહેલા હાયછે. ૨. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ સમ્યકત્વમાં ચતુર્વિધ શ્રદ્ધાનું પ્રતિપાલન કરવું જોઈએ. “ફન્દ્રવજ્ઞી. जीवादितत्त्वेषु सुसंस्तवो यः, सेवा सुदृष्टिनतिनां न सङ्गः । કાગમાનાં નાનાં, શ્રદ્ધા વધુ પ્રતિપાની || 3 | ૧ જીવ-અજીવ વગેરે નવ તને પરિચય, ૨ સમ્યગદષ્ટિ પુરૂષની સેવા, અથવા પંચ મહાવ્રતધારીઓની શુશ્રષા, અને ૩ ઉત્સુત્ર પ્રરૂપણ કરનારા નિહાવાદિને ત્યાગ, ૪ કુદર્શનીઓને અસંગ એ ચાર પ્રકારની શ્રદ્ધા પાલન કરવી જોઈએ. કે. સમ્યકત્વનાં ત્રણ લિંગ. વસન્તતિમ (૪–૫). अर्हत्प्रणीतकृतिभङ्गनयानुयोगशुश्रूषणा प्रतिदिनं जिनधर्मरागः । श्रीमन्जिनेषु जिनधर्मरतेषु वैयाकृत्यं विधेति मुनयः प्रवदन्ति लिङ्गम् ॥४॥ ૧ શ્રી વીતરાગ પ્રભુએ પ્રરૂપેલ આગમ, સપ્તભંગી, નય અને ચાર પ્રકારના અનુગને સાંભળવાની અભિલાષા. ૨ પ્રતિ દિવસ જિનધમ ઉપર રાગ. ૩ જિનધર્મમાં તત્પર એવા દેવ, ગુરૂ પ્રમુખ ઉત્તમ પુરૂષેની વૈયાવચ્ચ કરવી એ ત્રણ લિંગ સમ્યકત્વનાં કહેવાય છે. ૪. સમ્યત્વની ત્રણ શુદ્ધિ અને પાંચ દૂષણ. देवो जिनो जिनमतं जिनमार्गरक्षा, ___ संसारसारमिति शुद्धिरिह विधेयम् । शङ्कादिदोषनिवहो ननु पञ्चभेदः, सम्यक्त्वदूषणकरः परितोऽपि हेयः ॥ ५ ॥ શ્રી જિનભગવાન દેવ, જિનભગવાને પ્રરૂપેલે ધર્મ અને જિનમાર્ગનું રક્ષણ-એજ આ સંસારમાં સાર છે, એમ મન, વચન અને કાયાની શુદ્ધિથી માનવું, એ સમ્યકત્વની ત્રણ પ્રકારની શુદ્ધિ છે, અને શંકા, કાંક્ષા, વિચિ Page #75 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સમ્યક્ત્વસ્વરૂપ ૬૭ એલ-આશ્રય-અધિકાર. ૩૭ કિત્સા, પ્રશંસા અને સંસ્તવ-એ પાંચ પ્રકારનાં દૂષણ સમ્યક્ત્વને દોષિત કરનારાં છે, તેથી તેને સર્વથા ત્યાગ કરવા. પ. સમ્યક્ત્વમાં દશ પ્રકારના વિનય. इन्द्रवज्रा. पञ्चप्रकारे परमेष्ठिवर्गे, धर्मे श्रुतौ शासनचैत्ययोश्च । सद्दर्शने यो विनयः स विज्ञेर्विज्ञेय इत्थं दशधापि सम्यक् || ६ || ૧ અરિહંત દેવ, ૨ સિદ્ધ ભગવાન્, ૩ આચાર્ય ભગવાન, ૪ ઉપાધ્યાય અને ૫ સં સાધુ એ પાંચ પરમેષ્ઠી, ૬ ચારિત્રધર્મ', છ શ્રુતસિદ્ધાંત, ૮ ચતુવિષસંઘ, ૯ ચૈત્ય (અરિહન્તની મૂત્તિ) અને ૧૦ સમ્યગ્દર્શન— એટલાને વિનય કરવા એ દશ પ્રકારને વિનય સુજ્ઞ પુરૂષોએ સમ્યકત્વને વિષે જાણવા જોઈએ. ૬. સમ્યક્ત્વના પ્રભાવને વધારનારા આર્ડ પ્રભાવી. ૩૫નાતિ (૭ થી ૨૨). वादी कविर्धर्मकथस्तपस्वी, नैमित्तिकः प्रावचनी सुसिद्धः । विद्याधरोऽष्टौ प्रतिभाप्रभावात्मभावकाः श्रीजिनशासने स्युः ।। ७ ।। ૧ ન્યાયથી વાદ કરનાર, ૨ કવિ, ૩ ધર્મની કથા કહેનાર, (ધમે પદે શક), ૪ તપસ્વી, ૫ નૈમિત્તિક (ભવિષ્યવેત્તા), ૬ જિનમત તથા પરમતને જ્ઞાતા, ૭ આકાશગામિની વિદ્યા વગેરે સિદ્ધિવાળા, અને ૮ મંત્રવિદ્યા જાણુનાર—એ આઠ પ્રતિભાના પ્રભાવથી શ્રી જિનશાસનના પ્રભાવક કહેવાયછે. છું, સમ્યકત્વનાં પાંચ ભૂષા. कौशल्यमुचैर्जिनशासनेऽस्मिन् प्रभावना तीर्थनिषेवनानि । , भक्तिः स्थिरत्वं सुगुणाश्च पञ्च, सम्यक्त्वमेते प्रविभूषयन्ति ॥ ८ ॥ “ શકા—વીતરાગના વચનમાં સંશય કરવા કાંક્ષા—જિનમત સિવાય અન્યમતની વાંછા કરવી, વિચિકિત્સા— ધર્મના વિષે સદેહ રાખવા. પ્રશંસા—કુલિંગી નિહ્નવાદિ પાખંડી લેાકેાની પ્રશંસા કરવી, સ...સ્તવ—મિથ્યાત્વી લકાના પરિચય રાખવા. Page #76 -------------------------------------------------------------------------- ________________ સી. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ ન. સપ્તમ ૧ જિનમતને વિષે કુશળતા, ૨ શ્રી જિનશાસનની પ્રભાવના, ૩ ગીતાર્થ મુનિ તથા તીર્થની સેવા, ૪ દેવ, ગુરૂ તથા સિદ્ધાંત ઉપર ભક્તિ અને ૫ જૈનધર્મને વિષે દઢતાએ પાંચ ગુણે સમ્યકત્વને વિભૂષિત કરે છે, તેથી તે પાંચ સમ્યકત્વનાં ભૂષણ કહેવાય છે. ૮. સમ્યકત્વનાં પાંચ લક્ષણે. स्युः पञ्च राजनिह लक्षणानि, निरन्तरायोपशमः समन्तात् ।। संवेगरङ्गः करुणाभिषङ्गो, निर्वेद आस्तिक्यमतिस्तथा या ॥९॥ 1 સર્વ પ્રકારે અંતરાયરહિત ઉપશમ રાખવે, ૨ સંવેગ (વૈરાગ્ય)ને રંગ ધારણ કરે, ૩ સર્વ જીવઉપર (દ્રવ્ય તથા ભાવ) દયા રાખવી, ૪ નિર્વેદસંસારતરફ ઉદાસી ભાવે રહેવું અને ૫ દઢ આસ્તા–હે રાજા, એ પાંચ સમ્યવનાં લક્ષણે છે. ૯. સભ્યવની છ યતનાઓ. कुतीथिकानां च कुदेवतानां, कुतीर्थिकैराश्रितजैनमूर्तेः । सम्भाषणाहारसुगन्धिदानस्तुतिप्रणामालपनं न कार्यम् ॥ १० ॥ ૧ કુતીર્થિક–અન્યતીથીઓ, તેમના દે તથા અન્યતીથીઓએ ગ્રહણ કરેલી જેન પ્રતિમાને વંદન કહેતાં હાથ જોડવા નહીં ૨ અને નમન એટલે મસ્તક નમાડવું નહીં ૩ તેમને ગુર્વાદિબુદ્ધિયે આહારપાણી આપે નહીં ૪ તેમને દેવાદિ બુદ્ધિયે પુષ્પાદિ ચડાવવાં નહીં ૫ અને તેમની સ્તુતિ કે તેમની સાથે પ્રથમ બેલિવું નહીં ૬ તેમની સાથે વારંવાર ભાષણ કરવું નહિ. એ સમ્યકત્વની છ યતના કહેવાય છે. ૧૦. સમ્યકત્વને છ–આગાર. राजाभियोगोऽथ गणाभियोगो, बलाभियोगश्च सुराभियोगः। कान्तारवृत्तिगुरुनिग्रहो वा, आकारषट्कं जिनशासनेऽदः ॥ ११ ॥ ૧ રાજાભિગ–રાજાના કહેવાથી કરવું પડે તે, ૨ ગણુભિગ–ઘણાં લેઓના કહેવાથી કરવું પડે તે, ૩ બલાભિગ–બલવાન ચોરાદિકના કહેવાથી કરવું પડે તે, ૪ સુરાભિગ–દેવતાદિકના હઠથી કરવું પડે તે, ૫ કાંતારવૃત્તિઆજીવિકા માટે કરવું પડે છે અને ૬ ગુરૂનિગ્રહ-માતાપિતા, વગેરે વડિલેના કહેવાથી કરવું પડે તે એ સમ્યકત્વના છ આગાર કહેવાય છે. એટલે પોતાની મરજી ન છતાં લાચારીથી તેમના કહેવાથી કરવામાં આવે તેના એ છે આગાર છે. ૧૧. Page #77 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સમ્યકત્વસ્વરૂપ ૬૭ એલ-આશ્રય-અધિકાર. સમ્યકત્વનાં છ સ્થાન. इन्द्रवज्रा. अस्तीति नित्यः कुरुते कृतानि भुङ्क्तेऽस्ति निर्वाणमथास्ति #मोक्षम् । स्थानानि सम्यक्त्ववतामनि, श्रद्धानगम्यानि भवन्ति षोढा ॥ १२ ॥ " ૩૯ ૧ જીવ છે, ૨ તે જીવ નિત્ય છે, ૩ તે જીવ કર્માંનેા કર્તા છે, ૪ તે જીવ કમેનિા લેાક્તા છે, ૫ તે જીવને મેાક્ષ છે અને ૬ તેને માક્ષના ઉપાય છે— આ છે સમ્યકત્વવાળા પુરૂષાએ માનવા ચેગ્ય સ્થાન છે. તે શ્રદ્ધાથી પ્રાપ્ત થઇ શકેછે. ૧૨. સમ્યક્ત્વની છ ભાવના अनुष्टुप् . मूलं द्वारं प्रतिष्ठानमाधारो भाजनं निधिः । सम्यक्त्वे सर्वधर्मस्य, षोढा तद्भावना भवेत् ॥ १३ ॥ ૧ સમ્યક્ત્વ, ચારિત્ર ધરૂપી વૃક્ષનું મૂળ છે, ૨ સમ્યક્ત્વ, ચારિત્ર ધર્મરૂપી નગરમાં પેશવાનું દ્વાર છે, ૩ સમ્યકત્વ, ચારિત્ર ધરૂપી મેહેલના મૂળ પાયે છે, ૪ સમ્યકત્વ ચારિત્ર ધરૂપી વિતને આધાર છે, ૫ સમ્યકત્વ ચારિત્ર ધ રૂપી રસનું પાત્ર છે અને ૬ સમ્યક્ત્વ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણાના ભંડાર છે એવી રીતે સમ્યક્ત્વને વિષે છ પ્રકારની ભાવના થાયછે. ૧૩. રાજાપ્રતિ ઉપદેશ. उपजाति. सम्यक्त्वमित्थं नृप सप्तषष्टिभेदैर्विशुद्धं प्रतिपालनीयम् । स्थानानि मिथ्यात्वमयानि यानि, भवन्ति भूयः प्रवदामि तानि ॥ १४॥ नरवर्मचरित्र. હે રાજા, આ પ્રમાણે સણસઠ ભેદ (એલ) વડે શુદ્ધ એવું સમ્યકત્વ પાળવું તેમાં જે મિથ્યાત્વમય સ્થાનેા છે, તેને હું ફરીવાર કહુંછું.+ ૧૪. * મથાસ્તુપાયઃ । કૃત્યવિ પાઃ । + મિથ્યાત્વ સ્થાનેા મિથ્યાત્વ અધિકારમાં જુએ. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. स्रग्धरा. Here areटकं नवपदसहितं जीवषट् कायलेश्याः, पञ्चान्ये वास्तिकाया व्रतसमितिगतिज्ञानचारित्रभेदाः । इत्येतन्मोक्षमूलं त्रिभुवनमहितैः प्रोक्तमहद्धिरीशैः, प्रत्येति श्रदधाति स्पृशति च मतिमान् यः स वै शुद्धबुद्धिः || १५ | सूक्तिमुक्तावली. સમ ત્રિકાલ, છં દ્રવ્ય, નવ પદ, ષટ્જવનિકાય, છ લેશ્યા, પાંચ અસ્તિકાય, પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ચાર ગતિ, પાંચ જ્ઞાન અને ચારિત્રના ભેદ્ય—એ સ મેાક્ષનું મૂળ છે, એમ ત્રણ ભુવનેએ પૂજેલા એવા શ્રી અરિહંત ભગવાનાએ હેલ છે, તે ઉપર જે બુદ્ધિમાન મનુષ્ય પ્રતીતિ રાખે, શ્રદ્ધા કરે, અને તેને આચરે, તે મનુષ્ય શુદ્ધ બુદ્ધિવાળા ગણાયછે. ૧૫. શુદ્ધ શ્રદ્ધાનું ભાન થવામાટે સૂચના આપી આ સમ્યક્ત્વસ્વરૂપ ૬૭ એલઆશ્રય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ->. ચારિત્રવર્ગન ધિાર.ક 366666 પ્રત્રજ્યાને પ્રાપ્ત થયેલ મુનિ કે જે ખીજાઓને સમ્યકત્વના આપ કરસ્નાર છે તેનું શું કર્તવ્ય છે? આ ખાખત જાણવાની સાધુને ઘણીજ અગત્ય છે. કારણકે ચારિત્રહીન એવા યતિનું જીવન પ્રાય છે તે એટલે સુધી કે સત્શાસ્ત્રોનું દર્શીન અને તેનુ યથાર્થ જ્ઞાન સાધુએ પ્રાપ્ત કરેલ હાય પરંતુ જો તે સાધુમાં ઉત્તમ ચારિત્ર ન હોય તે શાસ્ત્રાનું દન જ્ઞાન વિગેરે બધુ મેાક્ષમાટે નિષ્ફળજ છે. જેથી સચારિત્રના પાલનની યતિને ઘણીજ જરૂર છે. તે સત્ ચારિત્રાનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારના આરભ કરવામાં આવેછે. તે આ અધિકારનું યથા પરિશીલન કરી મુનિયોં આ વ્યાખ્યાનકારના પ્રયતને સફળ કરશે. Page #79 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ચારિત્રવણન-અધિકાર. સચત્રના સત્તર ભેદ. બાના (૨ થી 8). . પશ્ચાત્રવાર્તામાં, વચેન્દ્રિયનિપ્રા પાયલય | दण्डविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥ १ ॥ ...૪૧ પાંચ પ્રકારના આશ્રવ (૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન અને ૫ પરિગ્રહ) કમાથી વિરામ એટલે નિવૃત્તિ. પાંચ ઇન્દ્રિયા (૧ ચક્ષુ, ૨ શ્રેત્ર, ૩ ત્વચા, ૪ નાસિકા અને ૫ રસના) ના નિગ્રહ એટલે તેના વિષયામાંથી નિવૃત્તિ. ચાર પ્રકારના કષાયા ( ૧ ક્રાધ, ૨ માન, ૩ માયા અને ૪ લાલ ) ના વિજય કરવા તે અર્થાત્ તે કષાયને આધીન ન થવું તે અને ત્રણ (૧ મન, ૨ વચન, ૩ કાયા ) ના દડાની નિવૃત્તિ કરવી. આવી રીતે સત્તર ભેદવાળા સયમ છે. ૧. યલાયેં ધર્મ. તથા— जयणा य धम्मजणणी, जयणाधम्मरणपालणी होइ । तaaढीकरी जयणा एगंतसुहावहा जयणा ॥ २॥ યજ્ઞા, ધર્મની ઉત્પત્તિ કરનાર માતા છે, યજ્ઞા, ધમની પ્રતિપાલના કરનાર છે, યજ્ઞા, તપશ્ચર્યાની વૃદ્ધિ કરનાર છે. ખરેખર યતા, મહાદેવી છે, કે જે તે એકાંત-અદ્વિતીય-સુખસમુદાયને અપનારી છે. ર. जयणा वट्टमाणो जीवो सम्मत्तणाणचरणाणं । सद्वाबोहणसेवण भावेणा राहओ होइ ॥ ३ ॥ યન્નાયે વનારા જીવ, સમ્યકત્વમાં શ્રદ્ધા કરવાથી, જ્ઞાનના જાણપણાથી તથા ચારિત્રને સેવવાથી; આરાધક થાયછે. ૩. અસયતિ, पल्ले महइ महल्ले कुंभं पविवइ सोहए नालि । अस्संजए अविre बहु बन्धइ निज्जरइ थोवं ॥ ४ ॥ જેમ મહેાટા પાલા (એક જાતના માપ) માં એક ઘડો ભરીને ફોતરાં નાખવામાં આવે અને એક પવાલું ભરીને કાઢવામાં આવે તેમ અવિરતિ અસતિ ઘણાં કર્મ આંધે અને થોડાં નિર્ ૪. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨ માખ્યાન આદિન૪ મત-ભાગ ૨જો વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અખ સપ્તમ wwwwwwww * पल्ले महइ महले कुंभे सोइ परिकवे नालि । जेसंजए पमते बहु हिजार संघदयोवं ॥५॥ જેમ એક મોટા પાલામાં એક પવાલું ભરીને ફિતરાં નાખે અને એક ઘડ ભરીને સાફ-કે તેમ પ્રમાદી સંયતિ ઘણાં કર્મો નિર્ચરે અને ચેડાં કર્મો બાંધે. ૫ . . સંયતિ મુનિ. पल्ले महइ महल्ले कुंभ साहेइ परिकवे नकिंचि । जेसंजए पमत्ते बहु निज्जरइ बन्धइ नकिंचि ॥ ६ ॥ દૂષુિવિછી. જેમ એક મોટા પાયામાં કંઈ પણ ફેતરાં નાંખવામાં આવે નહિ અને ઘડે ભરી ભરીને તે શેધવામાં આવે તેમ અપ્રમાદી સંયતિ ઘણાં કમે નિઝરે અને કંઈ પણ બાંધે નહિ. ૬. ચારિત્રની ઉત્તમતા. ઉપનાતિ (૭ થી ૫). सदर्शनशानवलेन भूता, पापक्रियाया विरविनिधायाः । जिनेश्वरैः सद्गदितं चरित्रं, समस्तकर्मक्षयहेतुभूतम् ॥ ७॥ ઉત્તમ શાસ્ત્રોના જ્ઞાનના બળથી થયેલી એવી ત્રણ પ્રકારની (કર્તા, કારયિતા અને અનુમયિતારૂપે મન-વચન ને કાયાયે કરીને થતી પાપ ક્રિયાની જે) વિરતિ એટલે નિવૃત્તિ, તે સમગ્ર કર્મોના નાશના કારણરૂપ છે એમ ઉત્તમ ચરિત્ર, શ્રીજિનેશ્વર ભગવાને કહેલું છે. ૭. તેની સિદ્ધિ. શN સઘં મિશ્રપુતિયાં, શિવ મત વિધાતા द्विधा सरागेवरभेदतच, प्रजायते साधनसाध्यरूपम् ॥ ८ ॥ પચ્ચીસ પ્રકારની પ્રકૃતિ, શમ, ક્ષય અથવા બન્નેને (શમ-ક્ષયન) જે મિશ્રભાવ આમ ત્રણે પ્રકારને પામતાં આથી તેને નાશ કરનારું જે કર્મ તે રાગ, દ્વેષ એમ બે પ્રકારના ભેદથી (ક્ષયે પશમથી) સાધન અને સાધ્યરૂપ થાય છે. ૮, Page #81 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રવણ ન—અધિકાર પાંચ આશ્રવ કર્મોના વિરામપૂર્વક હિંસાદિ પાપકર્મથી નિવૃત્તિ તે ઉત્તમ વ્રતા છે. પરિચ્છેદ. हिंसानृतस्ते यजनातिसङ्गनिवृत्तिरूपं व्रतमङ्गभाजाम् । पञ्चमकारं शुभसूतिहेतु जिनेश्वरैर्ज्ञातसमस्ततस्त्वैः ॥ ९ ॥ ૪૩ હિંસા, અસત્ય ભાષણ, ચારી અને મનુષ્યને અતિસંગ (મૈથુન અને પરિગ્રહ) આ કાર્યાની નિવૃત્તિરૂપ પાંચ આશ્રવાના વિરામરૂપે પાંચ પ્રકારનું વ્રત દેહધારી પુરૂષોનું પુણ્યાત્પાદનના કારણરૂપ છે એમ સમગ્રતત્ત્વને જાણુનાર એવા શ્રીજિનેશ્વર ભગવાને કહ્યું છે. ૯. મુનિએનું પહેલું અહિંસાવ્રત, जीवास्त्रसस्थावरभेदभिन्नास्त्रसाश्चतुर्धात्र भवेयुरन्ये । पञ्चमकारं त्रिविधेन तेषां रक्षा ह्यहिंसाव्रतमस्ति पूतम् ॥ १० ॥ " ત્રસકાય ( જંગમ પ્રાણીએ) અને વૃક્ષાદિ સ્થાવર પ્રાણીએ એમ બેન્નુથી જીવેા એ પ્રકારના છે, તેમાં ત્રસકાય જીવા ( નારકી, તિર્યંચ્, મનુષ્ય અને દેવ) એમ ચાર પ્રકારના છે અને સ્થાવર પ્રાણીઓ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) એમ પાંચ પ્રકારના છે, તે પ્રાણીઓની મન વચન-કાયાયે કરીને કર્તા, કારયિતા અને અનુમૈયિતા આમ ત્રણ ત્રણ પ્રકારે રક્ષા કરવી. આ પવિત્ર એવું અહિંસાવ્રત છે. ૧૦. તેમજ સાધુએ પાણી કેવું પીવું ? स्पर्शेन वर्णेन रसेन गन्धाद्यदन्यथा वारि गतस्वभावम् ! तत्माशुकं साधुजनस्य योग्यं, पातुं मुनीन्द्रा निगदन्ति जैनाः ॥ ११ ॥ સ્પથી, રંગથી, રસથી અને ગંધથી જે પાણી ખીજી રીતના સ્વભાવને પામ્યું છે અર્થાત્ ઉષ્ણાદિ થવાથી જેણે પાતાનુ સ્વરૂપ ફેરવી નાખ્યું છે એવું પવિત્ર (દોષરહિત). જળ સાધુજનને પીવા ચાગ્ય છે, એમ શ્રીજિનેધરા કહેછે. ૧૧ મુનિએનું સત્ય ભાષણરૂપી બીજું વ્રત, यथार्थवाक्यं रहितं कषायैरपीडनं प्राणिगणस्य पूतम् । गृहस्थभाषाविकलं यथार्थ, सत्यत्रतं स्याद्वदतां मुनीनाम् ॥ १२ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ ખ્યાન સાહિત્યસંગ્રહ - ભાગ ૨ જો. ક્રોધ, માન, માયા અને લેભ આમ ચાર પ્રકારના પ્રાણી માત્રને પીડા ન કરનાર, ગૃહસ્થ મનુષ્યેાની ભાષાથી (સત્ય) એવું જે ભાષણ તેને કરતા ( ઉચ્ચરતા) એવા એવું સત્યવ્રત કહેલું છે. ૧૨. ૪૪ સમ કષાયેાથી રહિત, જુદી રીતનુ યથાર્થ મુનિએવું તે શુદ્ધ * ,, મુનિઓનું “ અગ્રવર્ગન ” નામનું ત્રીજું વ્રત. ग्रामादि नष्टादि धनं परेषामगृह्णतोऽल्पादि मुने स्त्रिधापि । भवत्यदत्तग्रहवर्जनाख्यं व्रतं मुनीनां गदितं हि लोके ॥ १३ ॥ બીજાઓનું ગામ વિગેરે તથા રસ્તામાં પડી ગયેલું ધન વિગેરે સ્વપ પદાર્થને પણ ત્રણ ( મન, વચન, કાયા અને કર્જા કારયિતા, અનુમયિતા,) ત્રણ રીતે ગ્રહણ ન કરનાર મુનિઓનુ “ અત્તવનન ” નામનું અર્થાત્ ન આપેલું જેમાં ગ્રહણ કરાતું નથી એવું નક્કી લેકમાં કહેલ ત્રીજું વ્રત કહેવાયછે અર્થાત્ યતિઓએ તૃણની શલાકા જેટલી વસ્તુ પણ અદત્ત (.તેના ધણીએ ન આપેલી) ગ્રહણ ન કરવી. ૧૩. યતિનુ ચાયું. “મૈથુનતંત્રત.” विलोक्य मातृस्वसृदेहजावत् स्त्रीणां त्रिकं रागवशेन यासाम् । विलोकन स्पर्शनसङ्कथाभ्यो, निवृत्तिरुक्तं तदमैथुनखम् ॥ १४ ॥ ܕ જગમાં તમામ સ્ત્રીઓનુ દર્શન માતા, અેન, પુત્રી આમ ત્રણરૂપે કરીને રાગને વશ રાખી તેએની સામું જોવું, સ્પર્શ કરવા, વાર્તાલાપ કરવા આ કાર્યામાંથી નિવૃત્તિ રાખવી તે મુનિનુ અમૈથુનત્વમ્ અર્થાત્ અમૈથુનત કહેલું છે એટલે સ સ્ત્રીઓમાં માતા, મ્હેન તથા પુત્રીવત્ ભાવ રાખવે અને તેઓની સાથે રાગથી (સાંસારિક સ્નેહુથી) ભાષણાદિ ન કરવું એવા અથ છે. ૧૪. મુનિનું પાંચમું “ નૈઃસંખ્ય ” ( અપરિગ્રહ ) વ્રત. "" सचेतनाचेतनभेदतोत्थाः परिग्रहाः सन्ति विचित्ररूपाः । " तेभ्यो निवृत्तिस्त्रिविधेन यत्र, नैःसङ्ग्यमुक्तं तदपास्तसङ्गैः ॥ १५ ॥ જડચેતનના ભેદપણાથી ઉત્પન્ન થયેલા પરિગ્રહા વિચિત્રરૂપવાળા છે. તે પરિગ્રહેામાંથી ત્રણ પ્રકારે (મન, વચન, કાયાયે તથા કર્તા કારિયતા અને અનુમેયિતારૂપે) એમ ત્રિવિધે-ત્રિવિધ નિવૃત્તિ પ્રાપ્ત કરવી તેને નિઃસંગ મુનિએએ “ન:સંખ્ય ” (પરિગ્રહ વિરમણ ) નામનુ વ્રત કહેલું છે. ૧૫. ,, Page #83 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ચારિત્રવણન-અધિકાર. હવે પાંચ પ્રકારની સમિતિ કહેવાય છે તેમાં પ્રથમ કૃતિ. ઉપેન્દ્રવBI. युगान्तरप्रेक्षणतः स्वकार्याद, दिवा यथा जन्तुविवर्जितेन । यतो मुनेर्जीवविराधहान्या, गतिवरेर्यासमितिः समुक्ता ॥ १६ ॥ પ્રથમ તે કોઈ પણ સ્થાનમાં જવું હોય તે પિતાના કાર્યને માટેજ જવું, તેમાં પણ માર્ગમાં યુગ (બળદના કાંધઉપર રહેતી ધુંસરી) ના પ્રમાણ જેટલી ભૂમિનું નિરીક્ષણ કરી, તેઉપર પગ મૂકે અને તે પણ દિવસેજ ગતિ કરી શકાય અને કદાચ રાત્રિએ માત્રાદિ કારણે જવાનું થાય તે દિવસે જે જગ્યાને જતુ વર્જિત જોયેલ છે, તે પ્રદેશમાંજ જઈ શકાય. મુનિની આ પ્રમાણે વત્તન કરવાથી જાની પીડા માં થતી નથી એવી ગતિરૂપ ઉત્તમ એવી સમિતિ કહેલી છે. ૧૬. બીજ માવાણતિ. ઉપનાતિ (૧૭ થી રર). आत्मप्रशंसापरदोषहासपैशुन्यकार्कश्यविरुद्धवाक्यम् । विवर्त्य भाषां वदतां मुनीनां, वदन्ति भाषासमिति जिनेन्द्राः ॥१७॥ પિતાની પ્રશંસા, બીજાના દોષની હાંસી. ચાડીઆપણું, કઠેરપણું અને વિરૂદ્ધ વાક્ય આવી રીતની ભાષાને ત્યાગ કરીને ઉપર્યુકત દોષથી રહિત એવી પવિત્ર ભાષાને બોલનાર એવા મુનિઓનું તે માવાણમિતિ નામનું વ્રત થાય છે. એમ જિનેન્દ્ર ભગવોએ કહ્યું છે. ૧૭. . ત્રીજી જળાભિતિ. ' ગગુનિવમા, મનોવાવિયુદ્ધા . स्वकारणा या मुनिपस्य भुक्तिस्तामेषणाख्यां समिति वदन्ति ॥ १८ ॥ ઉદ્રમ. ઉત્પાદન વિગેરે ભેજનના દોથી જે રહિત છે, અને જે મન, વચન અને કાયાના વિક૯પોથી શુદ્ધ છે અને જે ભેજન મુનિએ ગોચરી કરી પિતાને માટેજ આણેલું છે તેવા આહારનું જે ભક્ષણ કરવું તેને મુનીન્દ્રો તીર્થકરે પા નામની સમિતિ કહે છે. ૧૮. Page #84 -------------------------------------------------------------------------- ________________ --- -- -- -- -- - - - -- -- -- - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ચોથી ગાનિસેવળનામની શક્તિ. भादाननिक्षेपविधेर्विधाने, द्रव्यस्य योग्यस्य मुनेः स यत्नः । आदाननिक्षेपणनामधेयां, वदन्ति सन्तः समिति पवित्राम् ॥ १९ ॥ પિતાને (મુનિને) એગ્ય એવા પદાર્થનું ગ્રહણ કરવું તથા તે તે સ્થાનમાં પાછું મૂકવું આવા કાર્યના વિધાનમાં મુનિનો જે પત્ર છે. તેને “ગાના નક્ષેપળ” નામની પવિત્ર “સામતિ” સહુરૂષ કહે છે, અર્થાત્ જતુઓને નાશ ન થાય તેવી રીતે પદાર્થનું ગ્રહણ નિક્ષેપનું કાર્ય કરવું. ૧૯ ' પાંચમી “પરિણાગન” નામની સમિતિ. - दूरे विशाले जनजन्तुमुक्ते, गूढेऽविरुद्धे त्यजतो मलानि । पूतां प्रतिष्ठापननामधेयां, वदन्ति साधोः समिति जिनेन्द्राः ॥ २० ॥ જે મુનિ ગામથી દૂર, વિશાલ, મનુષ્ય તથા જંતુઓથી રહિત, એકાન્ત, વિરોધહીન એવા સ્થળમાં મળને ત્યાગ કરે છે તેને જિનેન્દ્ર ભગવતે સાધુની તિદાન નામની પવિત્ર સમિતિ કહે છે અર્થાત્ સાધુએ ઉપયુક્ત સ્થળમાં મત્સર્ગાદિ કરવું. ૨૦ પાંચ રિને પ્રબોધ કોણ કહે છે? समस्तजन्तुमतिपालनार्थाः, कर्माश्रवद्वारनिरोधदक्षाः। इमा मुनीनां निगदन्ति पञ्च, पञ्चवमुक्ताः समितीर्जिनेन्द्राः ॥ २१ ॥ સમગ્ર પ્રાણી માત્રનું પાલન કરવું એજ જેને એક અર્થ છે અને જેઓ પ્રાણાતિપાતાદિ પાંચ પ્રકારના આશ્રવ કમેનાં દ્વારેને બબ્ધ રાખવામાં સમર્થ છે અને જેઓ પંચત્વ (મરણધર્મ) થી મુક્ત થઈ ગયા છે એવા જિનેન્દ્ર ભગવો નિશ્ચય કરીને મુનિઓની આ પાંચ પતિએ કહે છે. ૨૧. ત્રણ પ્રકારની ગુપ્તિઓ. . प्रवृत्तयः स्वान्तवचस्तन्ना, सूत्रानुसारेण निवृत्तयो वा ।। यास्ता जिनेशाः कथयन्ति तिस्रो, गुप्तीर्विधूताखिलकर्मबन्धाः॥२२॥ મુનિએ પિતાની મન, વચન અને કાયાની જે જે પ્રવૃત્તિઓ કરવી અથવા તે તે કર્મોમાંથી નિવૃત્તિઓ કરવી તે સૂત્રને અનુસારેજ કરવી આવી રીતની Page #85 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ચારિત્રવણ ન-અધિકાર. ४७ જે ક્રિયાઓ તેને જિનેશ ભગવન્તા ત્રણ પ્રકારની ગુપ્તિએ કહેછે કે . જેમાં બધાં કર્મનાં બંધનના નાશ થઇ જાયછે, રર, ૧ લી અનસુપ્તિ. વિરાઇન્દ્ર (૨૩ થી ૨૧). मनःकरी विषयवनानि लाबुको, नियम्य यैः शमयम शृंखलैर्दृढम् । वशीकृतो मननशिताङ्कुशैः सदा, तपोधना मम गुरवो भवन्तु ते ॥ २३ ॥ શબ્દાદિ પાંચ વિષયરૂપી વનેાની ઇચ્છા કરનાર એવા મનરૂપી હાથીને, શમ, યમ (ઇન્દ્રિયનિગ્રહ) રૂપી સાંકળાથી મજબૂત ખાંધીને મનન કરવારૂપી તીક્ષ્ણ અંકુશાથી વશ કરનારા અને તપી જેને ધન છે એવા તે મહાત્માએ મ્હારા ગુરૂ (ઉપદેશ કરનાર) થાએ, અર્થાત્ શુરૂ આવા લક્ષણવાળા જોઈએ. ૨૩. ૨ ૭ વચનગુપ્તિ. न निष्ठुरं कटुकमवद्यवर्धनं, वदन्ति ये बचनमनर्थमप्रियम् । समुद्यता जिनवचनेषु मौनिनो, गुणैर्गुरून्प्रणमत तान्गुरू सदा || १४ || કઠાર, કડવું, અમંગલ (પાપ) ને વધારનારૂં, અર્થહીન, અને અપ્રિય એવા વચનને જે મહાત્માએ ખેલતા નથી અને જે જિનેન્દ્ર ભગવાનના વચનનેામાં પ્રીતિવાળા છે અને માની એટલે કાય પૂરતુંજ ખેલનારા છે, સદ્ગુણા (ચરિત્રા ) થી મ્હાટા એવા તે ગુરૂને તમા સદા પ્રણામ કરો. અર્થાત્ આવા ગુરૂઆજ વન્દનાને પાત્ર છે. ૨૪. ૩ જી કાયગુપ્તિ. न कुर्वते कलिलववर्धक क्रियाः, सदोद्यताः शमयमसंयमादिषु । रता न ये निखिलजनक्रियाविधौ, भवन्तु ते मम हृदये कृतास्पदाः ||२५|| જે સદ્ગુરૂએ થેડા પણુ કલેશને વધારનાર એવી ક્રિયાઓ કરતા નથી, અને સદા શમ, યમ, સયમ વિગેરે કાર્યામાં જે ઉદ્યમવાળા છે વળી જે સમગ્ર સંસારી જીવાને કરવાની ક્રિયાવિધિમાં પ્રીતિવાળા નથી, એવા મહામા મારા હૃદયમાં નિવાસ કરવાવાળા થાઓ અર્થાત્ હૃદય એવા ગુરૂનેજ ગુરૂતરીકે માનવાવાળું થાએ, ૨૫. Page #86 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvv ૪૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ ઉપર કહેલ ત્રયોદશવિધચારિત્રના સામાયિકાદિ પાંચ ભેદ કહે છે. ઉપરાતિ. एवं चरित्रस्य चरित्रयुक्तैखयोदशाङ्गस्य निवेदितस्य । प्रतादिभेदेन भवन्ति भेदाः, सामायिकाद्याः पुनरेव पश्च ॥ २६ ॥ આવી રીતે ચરિત્રયુક્ત મુનીંદ્ર પુરૂએ નિવેદન કરેલ તેર અંગવાળા એટલે પૂર્વોક્ત પાંચદ્રતે, પાંચસમિતિઓ અને ત્રણગુપ્રિએ એ પ્રમાણે તેર અંગવાળા ચરિત્રના વ્રતાદિના ભેદથી પુનઃ (ફરીને) સામાયિકાદિ (૧ સામાયિકચારિત્ર, ૨ છેદેપસ્થાપનીયચારિત્ર, ૩ પરિહારવિશુદ્ધચારિત્ર, ૪ સૂમસં૫રાયચારિત્ર, અને ૫ યથાખ્યાતચારિત્ર, એમ) પાંચ ભેદ થાય છે. ૨૬. રવિઝા (ર૭–૨૮). શાપતિદત્ત પાયા સયત રામદા तेषां यथाख्यातचरित्रमुक्तं, तन्मिश्रतायामितरं चतुष्कम् ॥ २७ ॥ નિષ મહાત્માઓએ જે ચારિત્ર મેહનીની જે પ્રકૃતિના પચીશ કષાયે કહ્યા છે, તે કષાના ક્ષયથી અથવા ઉપશમથી યથાર્થત નામનું ચરિત્ર પ્રાપ્ત થયું કહેવાય છે, અને તે ક્ષય તથા ઉપશમની મિશ્રતામાં બીજા ચાર (સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ અને સુમસં૫રાય) ચરિત્ર કહેવાય છે. ૨૭. સદર્શન તથા જ્ઞાનના ફળરૂપ ચરિત્ર છે. सदर्शनज्ञानफलं चरित्रं, ते तेन हीने भवतो त्यैव । मूर्यादिसङ्गेन दिवेव नेत्रे, नैतत्फलं ये न वदन्ति सन्तः ॥ २८ ॥ શુદ્ધ સમ્યકત્વ અને સદજ્ઞાન તે બન્નેના ફળરૂપ ચારિત્ર કહ્યું છે, એટલે સદર્શન તથા જ્ઞાન હોય પણ તે સુચારિત્રથી રહિત હોય તે મોક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી વાસ્તે તે નકામાં છે, એટલે ચારિત્રને ઉત્પન્ન ન કરનાર એવાં તે બને નિષ્ફળ છે, ત્યાં દૃષ્ટાંત આપે છે કે-જેમ દિવસે સૂર્યાદિ પ્રકાશવિના (ગુફા વિગેરેમાં) બે ને વ્યર્થ છે અર્થાત્ ને છે છતાં પ્રકાશના અભાવમાં કાંઈ કામ કરી શક્તા નથી તેવી રીતે આ સમ્યકત્વદર્શન તથા જ્ઞાન તેજ ફળ નથી તેમ સંત મહાત્માઓ પણ જે એને ફળ કહેતા નથી. જેથી ચારિ. ત્રજ ફળરૂપે છે. માટેજ મુનિઓએ ચારિત્રનું યથાર્થ રીતે સેવન કરવું. ૨૮. Page #87 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. થારિત્રવ ન-અધિકાર, ક્રુષાયા ચારિત્રના ધાતક છે. उपेन्द्रवज्जा. ૪૯ कषायमुक्तं कथितं चरित्रं, कषायवृद्धावपघातमेति । यदा कषायः शममेति पुंसस्तदा चरित्रं पुनरेति पूतम् ।। २९ ।। કષાયા ( ક્રોધ, માન, માયા, લાલ) થી મુક્ત એવું જે ચરિત્ર તે કષાયે વધતાં નાશ પામેછે અને જ્યારે પુરૂષના કષાયાષ શાન્તિને પામેછે, ત્યારે પાછું તે શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાયછે. ર૯ કષાય તથા ચારિત્ર્યને પરસ્પર શત્રુતા. ૩૫નતિ (૩૦-૩). कषायसङ्गः सहते न वृत्तं समार्द्रचक्षुर्न दिनं न रेणुम् । काषायसङ्गं विधुनन्ति तेन, चारित्रवन्तो मुनयः सदापि ॥ ३० ॥ જેમ હમેશાં ભીની રહેતી આંખ સૂર્ય કે રજને સહન કરી શકતી નથી તેમ કાયને સંગ ચારિત્ર્યને સહન કરી શકતા નથી તેથી શુદ્ધ ચારિત્રવાળા મુનિએ નિરંતર કષાયેાના સરંગના નાશ કરી નાંખેછે. અર્થાત્ ાતે તેમાંથી સદ્દા મુક્ત રહેછે. ૩૦.. ચારિત્રથી પ્રાપ્ત થતી નિર્ભયતા. निःशेष कल्याणविधौ समर्थ, यस्यास्ति वृत्तं शशिकान्तिकान्तम् । मर्त्यस्य तस्य द्वितयेऽपि लोके, न विद्यते काचन जातु भीतिः ॥३१॥ सुभाषितरत्नसन्दोह. સમગ્ર કલ્યાણાની વિધિમાં સમથ એવું અને પૂર્ણ ચન્દ્રની કાન્તિ જેવું ઉજ્જ્વળ જે મુનિ પુરૂષનું શુદ્ધ ચારિત્ર છે, તેને લીધે મહાત્માને આ લેાકમાં તથા પરલાકમાં પણ કોઇ દિવસ કેઇ જાતની ખીક રહેતી નથી. અર્થાત્ જો આનન્દમય એવા મોક્ષસુખની અભિલાષા હાય ! શુદ્ધ ચારિત્રનું યથા આ અધિકારમાં કહ્યા મુજમ પાલન કરવું. ૩૧. શુદ્ધ ચારિત્ર પાળવાના સાધનરૂપ કાઇ પણ પ્રકારની દીક્ષાની જરૂર. दस विहापवज्जा पत्ता तंजहा १ छंदा २ रोसा ३ परिजना, ४ सुविणा ५ पडिसुया चेव Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૦ **** વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. ६ सारणिता ७ रोगिणिता ८ अनाटिता ९ देवसुपनत्ता १० वछाणु बंधिता ॥ ३२ ॥ સપ્તમ ગાજસૂત્ર. દીક્ષા દશ પ્રકારની કહેલી છે તે આ પ્રમાણે!—૧ પોતાની ઇચ્છાથી, ૨ ક્રોધથી, ૩ કુટુંબની પ્રેરણાથી, ૪ સ્વપ્રથી, ૫ ઉપદેશ સાંભળવાથી, ૬ ઉપદેશ યાદ આવવાથી, ૭ રોગથી, ૮ અનાદરથી, ૯ દેવતાના પ્રતિઐાધથી તથા ૧૦ સતાનના વાત્સલ્યથી દીક્ષા લેવામાં આવેછે. ૩૨. આ પ્રમાણે વર્ણન કરી આ અધિકારની સમાપ્તિ કરવામાં આવેછે. -> રાત્રિનુવ–ધિવા. ચારિત્ર કેવું હોય તે ખતાવી તેમાંથી ( ચારિત્ર્યમાંથી ) ઉત્પન્ન થતું ૐ સુખ દર્શાવવા પ્રયત્ન શરૂ થાયછે. મનુષ્ય સુચારિત્રાનું સેવન કરવાની ઘણી જરૂર છે, તેમના સેવનથી અસાધ્ય વસ્તુ સાધી શકાયછે. સત્યાસત્યને વિચાર કરીને ગ્રાહ્ય અને ત્યાજ્યને આધ થાયછે. વ્યવહારદશામાં ચેાગ્ય વન ચલાવી પરિણામે ઉત્તમ દાયે પહોંચી શકાયછે, ચારિત્રયુક્ત મનુષ્ય કેવા સુખી અને નિ:સ્પૃહ હોયછે તે પણ તેમના સહેવાસ સિવાય જાણી શકાતું નથી, માટે સંસારમાં સુખી દશામાં જીવન ગાળી મેાક્ષપદારૂઢ થવાની ઇચ્છાવાળાને તે અવશ્ય સેવ્ય છે જેમનું વૃત્તાંત આગળ દર્શાવવામાં આવ્યું છે કે જે વાંચવા-વિચારવાથી તેમનું વણુ વેલું ઉત્તમ તત્ત્વ સમજાશે . એમ વિચારી આ ચારિત્રસુખ અધિકારને આરંભ કરવામાં આવેછે. ચારિત્રની મહત્તા. અનુષ્ટુપ્ (o થી ૮). तच्चारित्रं न किं सेवे, यत्सेवावशगः पुमान् । हीनवंशोऽपि संसेव्यः सुरासुरनरोत्तमैः ॥ १ ॥ તે ચારિત્ર (સસારમાં વર્તવાની શુભ રીતિ) ને હું કેમ ન સેવું? કે જેની સેવાને વશ (આધીન) રહેનારા પુરૂષ હીન વંશના હાય તાપણુ દેવ, અસુર અને ઉત્તમ પુરૂષાએ સેવવા યેાગ્ય થાયછે. ૧. Page #89 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. તથા ચારિત્રમુખ-અધિકાર. अकुलीनः कुलीनः स्यात्सदाचारधुरन्धरः । વિદ્વૈપક્ષોઽવે, ડ્વેનો પ્રતનિમેષ્ટઃ ॥ ૨ ॥ સદાચાર પાળવામાં પરાયણ ( સદાચરણી ) પુરૂષ, અકુલીન (હીનજાતિના ) હાય તાપણ કુલવાન ગણાયછે ( થાયછે). જેમ એક પક્ષમાં (ખાજુમાં) અપવિત્ર-મલયુક્ત હાવા છતાં પણ દર્પણ (આરીસા) આચારમાં (ચારિત્રમાં) શુદ્ધ દેખાયછે તેમજ કુળ નીચ હોવા છતાં પણ સદાંચારથી પુરૂષ નિર્મળ ગણાયછે. ૨. વની अपवित्रः पवित्रः स्यादासो विश्वेशतां भजेत् । मूर्खो लभेत ज्ञानानि, मञ्जुदीक्षाप्रसादतः ॥ ३॥ સુન્દર દીક્ષાના પ્રસાદથી અપવિત્ર પવિત્ર થાયછે, સેવક સર્વાધિકારિત્વને પામેછે, ભૂખ જ્ઞાન મેળવેછે; તે જે અધિકારી હાય તેમને માટે તે કહે. વુંજ શું? ૩. ચારિત્ર સેવનારને કાંઇ પણ અલભ્ય રહેતું નથી. दीक्षोल्बणगुणग्रामक्रियालीनस्य देहिनः । जायन्ते त्रिजगत्सम्पदब्धयः सर्वलब्धयः ॥ ४॥ ૧ wwwn દીક્ષારૂપ નિર્માળ (લગ્ન) ગુણગણાની ક્રિયામાં આસક્ત (દીક્ષાના ઉત્તમ ગુણગ્રાહી પુરૂષને લેાક્યમાંની સમગ્રસ પત્તિએ મળેછે કે જે મળ્યા પછી કાઇ પણ લબ્ધિ ખાકી રહેતી નથી. ૪. ચારિત્રથી અલભ્ય લાભ. दत्ते महत्त्वमृध्यादि, जनस्य ननु जीवतः । મહાનન્દ્રપદું નિસ્યં, ત્તે દીક્ષા પત્ર ૨ II 、 ॥ દીક્ષા ( મનુષ્યને) જીવતા હોય ત્યાંસુધી અનેક પ્રકારની સમૃદ્ધિ આપેછે અને પરલેાકમાં નિત્ય ( નાશિવનાનું) મહા આનયુક્ત સ્થાન આપેછે. પ તથા कर्माहिकीलनीमन्त्रः, संवेगर सकूपिका । ', निर्वाण भूभृदा स्थानी, तपस्या पारमेश्वरी ।। ६ ।। Page #90 -------------------------------------------------------------------------- ________________ પર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ જે પરમેશ્વરસંબંધી દીક્ષા ગ્રહણ કરવી તે કર્મરૂપી સપને બાંધવાને મંત્ર છે, સંવેગરૂપી રસની કૂપિકા છે, મેક્ષરૂપી રાજાને રહેવાનું સ્થાનક છે. સારાંશ-દીક્ષાનું પૂણું પાલન કરવાથી કર્મ નાશ પામે છે, સવેગ વૃદ્ધિ પામે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ૬. વળી– જિના, વર્ષાવર્તાિ િ. . सद्गुणं विशदं दीक्षाध्वजं धन्योऽधिरोपयेत् ॥ ७ ॥ ધર્મરૂપી સુતારે બનાવેલ મનુષ્ય દેહરૂપી મહેલ ઉપર શુદ્ધ અને સારા ગુણવાળી દીક્ષારૂપી ધ્વજા કેઈ ભાગ્યશાળી પુરૂષજ ફરકાવે છે. સારાંશ-મનુષ્યજન્મ મેળવી શુદ્ધ ચારિત્ર પાળવું. કારણકે પશુપક્ષીની નિમાં આવાં ચારિત્રને અભાવ છે. ૭. દુખ એ સુખ છે. तद्दुःखमपि नो दुखं, निर्वाहो यत्र सुन्दरः। बन्धः शस्यः सुमनसां, नृपामरशिरस्थितौ ॥८॥ સૂરિમુવરી. જે દીક્ષામાં નિર્દોષ નિર્વાહ છે, ત્યાં દુઃખ પણ દુઃખરૂપે નથી; કારણકે દેવ કે રાજાના મસ્તકઉપર પુષ્પનું હારરૂપે જે બંધાઈને રહેવું, તે સ્તુતિ કરવારૂપ છે એટલે સુખપ્રદ છે પણ દુઃખરૂપ નથી. સારાંશ–ચારિત્ર પાળવામાં જે દુ:ખ દેખાય છે તે માત્ર અજ્ઞાનથી જ ભાસે છે. કારણકે ખરું સુખ જે મેક્ષ તે તેમાંથી (ચારિત્ર્યમાંથી) જ ઉદ્ભવે છે. ૮. સર્વકરતાં સંયમી (ચારિત્રસેવી) સુખી છે. ઉપનાતિ (૧ થી ૨). न चक्रनाथस्य न नाकिराजो, न भोगभूपस्य न नागराजः । आत्मस्थितं शाश्वतमस्तदोष, यत्संयतस्यास्ति सुखं विवाघम् ।। ९ ।। આમસ્થિત (અવર્ણનીય), સદાને માટે રહેનારું (નાશરહિત), નિર્દોષ, બાધરહિત જે સુખ, સંયમી (તપસ્વી) ને છે તે ચક્રવત્તી રાજાને, ઈન્દ્રને, સમગ્ર ભેગના અધિપતિને કે નાગરાજને પણ નથી. Page #91 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વળી— ચારિત્રસુખ–અધિકાર. ૧૩ निवृत्तलोकव्यवहारवृत्तिः, सन्तोषवानस्तसमस्तदोषः । यत्सौख्यमाप्रोति गतान्तरायं, किं तस्यलेशोऽपि सरागचित्तः ॥ १० ॥ લેાકના વ્યવહારની વૃત્તિથી નિવૃત્તિ પામેલા, સતાષી, સકલદોષથી નિમુક્ત, જે સંયમી (તપસ્વી) વિજ્ઞરહિત સુખ મેળવેછે તેને લેશમાત્ર પણ શું રાગવૃત્તિવાળા પમાયછે? ૧૦. જે રાગી છે, તે દુ:ખી છે. ससंशयं नश्वरमन्तदुःखं, सरागचित्तस्य जनस्य सौख्यम् । तदन्यथा रागविवर्जितस्य, तेनेह सन्तो न भजन्ति रागम् ॥ ११ ॥ સંશયવાળુ, વિનાશી, પરિણામે (અન્ત) દુઃખ આપનારૂં જે સુખ સરાગ મનવાળાને ( વિષયાભિલાષીને) છે તેથી જૂદુંજ નિરાગીઓને છે. માટેજ સર્જના રાગને (વિષયને) સેવતા નથી. ૧૧. શુદ્ધ ચારિત્રવાળા સર્વગુણસંપન્ન ગણાય. विनिर्मलं पार्वणचन्द्रकान्तं यस्यास्ति चारित्रमसौ गुणज्ञः । मानी कुलीनो जगतोऽभिगम्यः, कृतार्थजन्मा महनीयबुद्धिः ॥ १२ ॥ सुभाषितरत्नसन्दोह. જેમનું ચારિત્ર (વત્તન) પૂર્ણિમાના ચન્દ્રના સમાન કાન્તિવાળુ પવિત્ર છે, તે મનુષ્યને ગુરૂ, માની, કુલવાન્, જગત્ને અનુસરવા યાગ્ય, સાર્થક જન્મવાળા અને બુદ્ધિશાળી ગણવા. ૧૨. ચારિત્રની શ્રેષ્ઠતા. તેમજ. न च राजभयं न च चौरभयं, इह लोकसुखं परलोकहितम् । वरकीर्तिकरं नरदेवनतं, श्रमणलमिदं रमणीयतरम् ॥ १३ ॥ सूक्तिमुक्तावली. આ સંયમીપણું સર્વોત્તમ છે. કારણકે શ્રમણને ( સયંમી પુરૂષને ) રાજાના કે ચાફ્ના ભય રહેતા નથી, વળી તે આ લાકમાં સુખરૂપ, પરલેાકમાં હિતરૂપ, Page #92 -------------------------------------------------------------------------- ________________ પ૪ વ્યાખ્યાન સાહિત્યસર્ભગ્રહ–ભાગ ૨ જે. સક્ષમ ઉત્તમ કીત્તિ કરનારું અને રાજાઓને નમવા ગ્ય છે એટલું જ નહિ પણ સર્વનાં મન હરીને મોક્ષસુખસુધી પિતાની રમણીયતા બતાવે છે. ૧૩. તપનું ફળ કેઈથી જાણી શકાતું નથી. રિળિી (૨૪ થી ૬). यदेतत्स्वच्छन्दं विहरणमकार्पण्यमशनं, सहाय्यः संवासः श्रुतमुपशमैकवतफलम् । मनो मन्दस्पन्दम्बहिरपि चिरायातिविमृशन जाने कस्येयम्परिणतिरुदारस्य तपसः ॥ १४ ॥ आत्मानुशासन. જે આ ઇચ્છાનુસાર વિહાર, દીનતાવિના ભેજન, ઉત્તમ પુરૂષોની સાથે સહવાસ, ઉપશમરૂપ મુખ્યત્રત જેના ફળરૂપ છે એવું શાસ્ત્રશ્રવણું, નિશ્ચલમન, બહાર પણ નિશ્ચલતા, લાંબા સમય સુધી પણ વિચારતાં હું નથી જાણતા કે આ કયા ઉદારતનું પરિણામ છે? આ સમગ્ર લક્ષણે કાંઈ ચાતુરીથી તેમ અભૂતપથી પ્રાપ્ત થતાં નથી. ૧૪ ચક્રવર્તી રાજાના જેવો મેગીને રાજમહેલ, मही रम्या शय्या विपुलमुपधानं भुजलता, वितानं चाकाशं व्यजनमनुकूलोऽयमनिलः । स्फुरदीपश्चन्द्रो विरतिवनितासङ्गमुदितः, सुखं शान्तः शेते मुनिरतनुभूतिर्नृप इव ॥ १५ ॥ મતૃપિરાયરાત. પૃથ્વીરૂપી સુંદર શયન, વેલા જેવા હાથ એજ મેટું ઓશિકું, આકાશ એ જ ચંદની, અનુકૂળ (પિતાને જોઈએ તે વખતે ફરકતો) પવન એજ વ્યજન-પંખ, ચંદ્ર એજ ચળકતે દીવ, વિરતિ (વૈરાગ્ય) રૂપી સ્ત્રીના સંગથી હર્ષવાળે મુનિ, પુષ્કળ સમૃદ્ધિવાળા રાજાની માફક શાંત થઈ સુખે સુવે છે. ૧૫. યોગીનું ગ્રહકુટુંબ. पिता योगाभ्यासो विषयविरतिः सा च जननी, વિા લૌતિકની મગની I Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પરિકેદ. ચારિત્રસુખ-અધિકાર. प्रिया क्षान्तिः पुत्रो विनय उपकारः प्रियसहद, સહાય વૈરાણં પ્રારા થી સ યુવી | ૨ | જૂત્તિવમુરારી. ગાભ્યાસ જે યોગીને પિતા છે, વિષયમાંથી નિવૃત્તિ માતા છે, વિવેક (શરીરમાં) સુંદરતા છે, નિત્ય નિરિચ્છા બહેન છે, ક્ષાન્તિ પ્રિયા છે, વિનય પુત્ર છે, ઉપકાર પ્રિય મિત્ર છે, વૈરાગ્ય સાહાયક છે અને સત્વેષ ઘર છે, તે ગીજ સુખી છે. ૧૬. સર્વ દેવકરતાં વીતરાગી સુખી. शार्दूलविक्रीडित (१७ थी २१). तमो नागपतेर्भुजङ्गवनिताभोगोपचारैः परै स्तन्नो श्रीसविलाससङ्गमशतैः सारैर्मुरारेः किल । तन्नो वज्रधरस्य देववनिताक्रीडारसैनिर्भरैर्यत्सौख्यं बत वीतकाममनसां तत्त्वार्थतो योगिनाम् ॥ १७ ॥ काव्यमालागुच्छक सप्तम. . તત્ત્વથી (યથાર્થ રીતે) જે સુખ (આનન્દ) તૃષ્ણારહિત મનવાળા ગીએને છે તે સર્વોત્કૃષ્ટ નાગકન્યાના ભેગેપચારથી નાગરાજને પણ નથી, શ્રેષ્ઠ લક્ષમીજીના વિલાસયુક્ત અનેક વખત સંગોથી વિષ્ણુને પણ નથી અને અતિશય દેવાંગનાઓના કીડા વડે ઈન્દ્રને પણ નથી. ૧૭. દીક્ષા સર્વસુખકારી છે. विश्वानन्दकरी भवाम्बुधितरी सर्वापदां कर्तरी, मोक्षाध्वैकविलङ्घनाय विमला विद्या परा खेचरी । दृष्टया भावितकल्मषापनयने बद्धा प्रतिज्ञा दृढा, रम्याहच्चरिता तनोतु भविनां दीक्षा मनोवाञ्छितम् ॥ १८॥ થાય. વિશ્વને આનન્દ આપનારી, સંસારસાગરમાંથી તારનારી, સમગ્ર આપત્તિને કાપનારી, મેક્ષમાગને લંઘવા (મોક્ષને પામવા સર્વોત્તમ નિર્મળ બેચરી વિદ્યારૂપ, દૃષ્ટિથી કરેલાં પાપને નાશ કરવામાં દઢ બાંધેલી પ્રતિજ્ઞારૂપ Page #94 -------------------------------------------------------------------------- ________________ જ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ અને રમણીય એવી શ્રીઅહંનભગવાને આચરેલી દીક્ષા સંસારીઓના મનેવાંછિતને વિસ્તારે (ઈચ્છિતને પૂર્ણ કરે). ૧૮, મુનિને મુસાફરીનાં સાધને, शानं यत्र पुरःसरं सहचरी लज्जा तपः सम्बलं, . चारित्रं शिविका निवेशनभुवः स्वर्गा गुणा रक्षकाः । पन्थाश्च प्रगुणः शमाम्बुबहुल छाया दया भावनायानं तन्मुनिमापयेदभिमतं स्थानं विना विप्लवैः ॥ १९ ॥ आत्मानुशासन. જેમાં જ્ઞાન અગા (માગ દેખાડનારે-ભેમી) છે, લજજા સહચરી છે, પરૂપ ભાતું છે, ચારિત્રરૂપી પાલખી છે, સ્વ નિવસતિ છે, ગુણે રક્ષક છે. શમરૂપ જળથી ભરેલે સીધે સરલ માર્ગ છે, દયારૂપી છાયા છે, એવું ભાવનારૂપી યાન (વાહન) મુનિને પ્રયાસવિના ઈએએલે સ્થાને પહોંચાડે છે. અર્થાત્ ઈ સ્થળે પ્રયાણ કરવા વખતે સાધનની જરૂર પડે છે તેમ આ સ્થળે પણ કહેલે સ્થાને દર્શાવેલાં સાધનોથી પહોંચાય છે. ૧૯, રાજા કરતાં યોગીની અધિકતા. વિ ાના મઘુપતિતપુર જ્ઞામિના મોભતા, ख्यातस्त्र विभवैर्यशांसि कवयो दिक्षु प्रतन्वन्ति नः। इत्थं मानधनातिदूरमुभयोरप्यावयोरन्तरं, यवस्मासु पराङ्मुखोसि वयमप्येकान्ततो निस्पृहाः ॥ २० ॥ भर्तृहरिवैराग्यशतक. તું જેમ રાજા છે તેમ અમે પણ ગુરૂની સેવા કરીને પ્રાપ્ત કરેલી બુદ્ધિના અભિમાનથી ઉન્નત છીએ; તું જેમ વિભથી પ્રખ્યાત છે તેમ કવિઓ (દશે) દિશામાં અમારા પણ યશને વિસ્તારે છે; તે હે માનરૂપ ધનવાળા! આપણું બન્નેમાં આ ઘણેજ અંતર (તફાવત) છે જે તે અમારાતરફ બેદરકાર રહે છે તો અમે તે અત્યંત નિઃસ્પૃહ છીએ. સારા-તું કેવળ તારા દેશને જ રાજા છે, અમારું તે સર્વત્ર સ્વાધીનત્વ છે, તારે વિભવ માપી શકાય તે છે, અમારે વિભવ દશ દિશાઓમાં પ્રસરેલો છે. માટે જ આપણામાં ઘણેજ અંતર છે, અને અમે તે મૂળથી જ નિઃસ્પૃહ છીએ જેથી તે પરામુખ રહે તે પણ અમારું પરાસુખ થાવાપણું નથી, અર્થાત અમેને નિઃસ્પૃહપણથી તારી દરકાર નથી. ૨૦. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૭. પરિજે. ચારિત્રવર્ણન-અધિકાર વેગી કુટુંબી છતાં નિર્ભય. धैर्य यस्य पिता क्षमा च जननी शान्तिश्विरं गहिनी, सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनःसंयमः। शय्या भूमितलं दिशोऽपि वसमं ज्ञानामृतं भोजनમેતે પચ જિનો વ સ થે યોનિના ૨૨ કુમાપિતરમાળા. ધીરજ જેમને પિતા છે, ક્ષમા માતા છે, શાનિત ઘણુ સમય સુધી ની ચી છે, સત્ય પુત્ર છે, દયા બહેન છે, મનને નિયમ ભાઈ છે, પૃથ્વીતલ શમ્યા છે, દિશાઓ વસ્ત્ર છે, જ્ઞાનામૃત જેમને ભેજન છે. હે મિત્ર! આટલાં જેમનાં કુટુમ્બીઓ છે તે ભેગીને કોનાથી ભય રહે છે? (કેઈથી પણ નહિ). ૨૧. નિસ્પૃહ મહાત્માની રાજાપતિ ઉક્તિ. માસિની. वयमिह परितुष्टा वल्कलैस्खं च लक्ष्म्या, . सम इह परितोषो निर्विशेषो विशेषः। स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला, मनसि च परितुष्टे कोर्थवान्को दरिद्रः ॥ २२ ॥ મત્કૃથિરાત. હે રાજન! અમે વલથી (વૃક્ષની છાલથી) સંતેષ પામીએ છીએ, તમે લક્ષ્મીથી (સમૃદ્ધિથી) સંતેષ પામે છે, આ પ્રમાણે વિચાર કરતાં મારે અને તમારે સંતેષ સમાન છે પણ ખરું જોતાં મારામાં અને તમારામાં કંઈ ફેર નથી તેમ નથી (ઘણેજ તફાવત છે ). જેને પુષ્કળ તૃણું હોય છે તે દરિદ્ર થાય છે, પણ જ્યારે મને સંતોષ પામે છે ત્યારે દરિદ્ર એ કણ અને અર્થવાન પણ કોણ? સારાંશ-–અમે કષાય વસ્ત્રથી અને તમે કશેય (રેશમી) વસ્ત્રથી સંતોષ પામે છે, તે પછી દરિદ્ર કોણ? સંતોષ મેળવ્યું એટલે રાજા અને દરિદ્ર બેઉ સરખા છે; રાજા સમૃદ્ધિથી સંતુષ્ટ રહે છે, તેમ ગરીબ પિતાના (પ્રારબ્ધાનુસાર) જે મળે તેથી સંતુષ્ટ રહે, તે પછી બેમાં ફેર છે? કંઈજ નહીં. (પરંતુ હે રાજન તું અસલી હોવાથી દુઃખી છે). ૨૨. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સપ્તમ થરા (૩૪). अर्थानामीशिषे खं वयमपि च गिरामीश्महे यावदथै, .. शूरस्त्वं वादिदर्पज्वरशमनविधावक्षयं पाटवं नः । सेवन्ते खां धनाध्या मतिमलहतथे मामपि श्रोतुकामा, मय्यप्यास्था न ते चेत्त्वयि मम नितरामेव राजननास्था ॥२३॥ ભર્તુહરિવૈરાગરાતિ. હે નૃપ! તમે જેમ દ્રવ્યના અધિપતિ છે તેમ અમે પણ જરૂર જેટલી (અર્થવાળી) વાણુના અધિપતિ (પુષ્કળ શાસ્ત્રવેત્તા) છીએ, તમે જેમ લડવૈયા છે, તેમ વાદક (વાદ કરનારા) ના અભિમાનરૂપી વરને તેડવામાં અમારી પુષ્કળ ચતુરાઈ (લડાઈની કવાયત) છે, જેમ ધનાઢય પુરૂ તમને સેવે છે તેમ અંતઃકરણની શુદ્ધિને માટે શ્રોતાઓ અને સેવે છે, (અમો તમારાથી ઉંચી સમૃદ્ધિવાળા છીએ) છતાં અમારા ઉપર તમને જે આસ્થા (માનદૃષ્ટિ) ન હોય તે તમારા ઉપર અને આસ્થા છેજ નહિ. ૨૩. શ્રમણત્વવિના અન્ય વસ્તુ દુખપ્રદ છે. नो दुःकर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिलॊकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षायवाप्तिः, .. श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ २४ ॥ सूक्तिमुक्तावली. હે ઉત્તમ બુદ્ધિશાળીઓ! શ્રમણત્વમાં દુખપ્રદ કમેને પ્રયાસ નથી, ખરાબ સ્ત્રી, પુત્ર, સ્વામીના દુર્વાક્યનું દુઃખ નથી, રાજાદિને નમવાનું નથી, ભજન, વસ્ત્ર, દ્રવ્ય, સ્થાન આદિની ચિન્તા પણ નથી, જ્ઞાનની પ્રાપ્તિ, લેકમાં પૂજા, શમનાં સુખમાં પ્રીતિ, અને મૃત્યુબાદ મેક્ષાદિની પ્રાપ્તિ થાય છે. આ બધા ગુણે શ્રમણત્વમાં છે માટે તેમાં પ્રયાસ કરે. ૨૪. કેવાં સાધનોથી સુખ ઉત્પન્ન થાય તે બતાવી આ ચારિત્રસુખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ચારિત્રદુઃખ-અધિકાર. -* चारित्रदुःख - अधिकार. ચારિત્રવ્રુત્ત અધિસ્તર. eg= ૫૯ દરેક કાર્યમાં પ્રવૃત્ત થતાં પહેલાં તે કાય કરવામાં અને છેવટસુધી 50% તેને નિભાવવામાં કયા કયા પ્રકારનાં સંકટ પ્રાપ્ત થાયછે? તે જાણુવાની પ્રથમ જરૂર છે. જ્યારે જગનાં કાર્યમાં પણ આમ નિરીક્ષણ કરવું પડેછે ત્યારે મે ક્ષેાપયેાગી ચારિત્ર જે સર્વ શાસ્ત્રોના મૂળરૂપ છે તેના આરંભમાં તથા તેને ચાવજવિતસુધી નિભાવવાના કાર્યમાં તેનાં સુખ જાણવાની સાથે તેમાં કઈ કઈ જાતનાં દુઃ ખા (વિઘ્ન) પ્રાપ્ત થાયછે તે ચરિત્રાનુરાગી સાધુ આએ પ્રથમ પદે જાણવાની ઘણીજ જરૂર છે. કારણકે એક જનસંઘ એક રસ્તે જવાના હોય તે પણ તે રસ્તાસંબંધી અડચણેાને પ્રથમ સમજી પછી તે માર્ગ ચાલેછે એટલે અમુક હદે ગામ આવેછે, અમુક હદે નિર્જળ પ્રદેશ આવેછે, અમુક હદમાં ચારના ભય રહેછે વિગેરે, તેમ ચારિત્રમાર્ગ દ્વારા મુક્તિપુરીમાં જવા ઇચ્છતા યતિવર્યાંએ તે માગનાં વિઘ્ના જાણુવાં જોઇએ. જેનું દિગ્દર્શન કરાવવા આ અધિકારને આરંભ કરવામાં આવેછે. એટલે સાવચેત રહી તે દુઃખાથી ખચી મુક્તિપુરીમાં નિર્વિજ્ઞ રીતે સાધુએ જઇ શકે આવા દ્દેશ છે. અહિંસાવ્રતની દુષ્કરતા. અનુષ્ટુપ (૨ થી ૨૨). समया सव्वभूएसु सत्तुमित्तेसु वा जगे । पाणायवायविरई जावज्जीवाए दुक्करं ॥ १ ॥ જગમાં સઘળા શત્રુએ અને મિત્રાઉપર સમતા રાખવી અને કોઇ પણ જંતુની હિંસા કરવી નહિં. જીવિતપર્યંત પ્રાણાતિપાતવિરમણવ્રત પાળવું એ ખરેખર મહા કઠિન કામ છે. ૧. * ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ મા અધ્યયનમાં જ્યારે મૃગાપુત્ર ચારિત્ર ગ્રહણુ કરવાની આના લેછે ત્યારે તેનાં માતાપિતા તે પુત્રને ચારિત્ર પાળવાની દુષ્કરતા સૂચવેછે. ગાથા ૧ થી ૧૯. Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહું —–ભંગ ૨ ને સત્યવ્રત. निच्चंकालप्पमत्तेणं मुसावाय विवज्जणम् । भासिय हियं सच्चं निच्चा उतेग दुक्करं ॥ २॥ યાવજ્રવિત અપ્રમત્ત રહી સાવધાનપણે જૂહું ભાષણ બિલકુલ ન ખેલવું. હમેશાં ઉપયેગપૂર્વક હિતકારી સત્ય વચનજ ખેલવું. એટલે મૃષાવાદવિરમણવ્રત પાળવું, મહા કઠિન કામ છે. ૨. ચારીને ત્યાગ. दन्तसोहणमाइस्स अदत्तस्स विवज्जणं । अणवज्जेस णिज्जस्स गिण्हणा अवि दुक्करं ॥ ३॥ દંતશેાધનમાટે તૃણુ માત્ર પણ દીધાવિના ગ્રતુણુ ન કરવું. નિર્દોષ અને એષણિક અન્ન જળ લેવું તે અત્યંત કઠિન કામ છે.. બ્રહ્મચર્યવ્રત સામ विरई अनंभचेरस्स कामभोगरसन्नुणा । उगंमत्रयं वम्भं धारयन्त्रं सुदुक्करं || ४ || કામભોગના મીડા સ્વાઢને જાણુના મનુષ્યેએ વિષયપરિત્યાગ કરવા તે અત્યત કનિ છે. કઠિનમાં કઠિન પ્રશ્નપત્રત પાલન કરવું તે મડ઼ા મુશ્કેલ છે. ૪. પરિગ્રહત્યાગવ્રત. arraajy परिग्गहविवज्जणा । सव्वाभपरिवाओ निम्ममतं सुदुक्करं ॥ ५ ॥ ધન, ધાન્ય, દાસદાસીના સમૂહ ઇત્યાદ્ધિ તમામ પરિગ્રહુમાત્રને ત્યાગ કરવા અને આરંભ તજી દેશે. મમત્રરહિત નિર્દેથભાવે વિચરવું તે અત્યંત ટિન કામ છે. ૫. રાત્રિભાજનત્યાગવ્રતની દુષ્કરતા, देवि आहारे राइभोयणवज्जणा । सनिही संचओ चेव बज्जेयन्वो सुदुषरं ।। ६ ।। Page #99 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ચારિત્રદુઃખ–અધિકાર. ૧ અશન ( રોટલા-રોટલી વગેરે) પાન (પાણી કે ચા વિગેરે) ખાદિમ (સકેા કે લીલે। મેવા વિગેરે) સ્વાદિમ (પાન સાપારી વિગેરે) પદાર્થા રાત્રિમાં ખાવા નહિ એટલુજ નહિ પણ રાત્રિમાં (પાણી સિવાય કશુ રાખવું નહિ. તે પ્રમાણે આવતા દિવસને સારૂ કઇ પદાર્થને સંગ્રહું કરવા નહિ માટે ચરિત્ર પાળવું તે કઠિન છે. ૬. अकोसा दुरकसेजा य तणकासा जलमेत्र य ॥ ७ ॥ ભૂખ, તૃષા, ટાઢ, ઉષ્ણુતા, ડાંસ, મચ્છ૨ આદિ ક્ષુદ્ર જંતુની પીડા; કઠોર વચન અને ચાર પ્રકારની દુઃખ શય્યા (ઠાણાંગજીનાં ચેાથા ઠાણામાં કડી છે) તૃણાદિ કઠણુ સ્પર્શ, શરીરને મેલ, પરસેવે, મલિન કપડાં વગેરે દુઃખ સહુન કરવું ઘણું કઠિન કામ છે. ૭. તથાં - પરીષહેાની દુષ્કરતા. छुहा तहाय सीउन्हं दंस मसगत्रेयणा । -- तालणा तज्जणा चैव वहबन्धपरीसहा । दुक्खं भिरक्वायरिया जायणा य अलाभया ॥ ८ ॥ કાઇની અવળી સમજીતીથી સાધુઉપર માર પડવે, તિરસ્કાર થાય, વધ થાય, ધન આદિ પરીષા સહન કરવા તથા ભિક્ષા માગી નિર્વાહુ ચલાવવા, લેાકલજજામાટે વસ્ત્રાદિકની યાચના કરવી અને યાચના ભંગ થવાથી દુઃખ ઉત્પન્ન થાય એ સહન કરવુ, તે દુ:ખની પરાકાષ્ઠા છે. ૮. વળી— काया जा इमा वित्ती केसलोओ य दारुणो । दुक्खं बम्भव्वयं घोरं धारेउ य महप्पणो ॥ ९ ॥ ( ૧ ) પોતવૃત્તિ એટલે કમુતર જેમ પેાતાના પેટમાં જોઇએ તેટલેાજ ખારાક લેછે પણ તે સંગ્રહ કરતું નથી તેમ સાધુપુણ્યે અન્ન વિગેરેને સંગ્રડુ કરવા નહિ તથા (૨) કેશને લાવ કરવા અને (૩) મન, વાણી તથા શરીરથી તેમજ કરવું, કરાવવું કે અનુમેદવું એ છ સાધનથી મચી શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત પાળવું એ (કતવૃત્તિ, કેશલેચ, બ્રહ્મચયવ્રત પાળવું) ઘણુંજ અશક્ય કામ છે. ૯. માતા-પિતાને પુત્રપ્રતિ ઉપદેશ, सुहोओ तुमं पुत्ता सुकुमालो सुमज्जिओ । म डुसी बभू तुमं पुता सामण्णमणुपा लिया ।। १० ॥ ચ Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ એ વ્હાલા પુત્ર! તું અત્યંત સુખી જીવ છો, પરમ સુકુમાર અને અત્યંત આરામવાળો અમીર છે, તેથી જ એ પ્યારા ! તું ચારિત્ર પાળવામાં બરાબર શક્તિવાળો બની શકીશ નહિ. ૧૦. ચારિત્ર ગુણને તેલ અસહ્ય છે. जावजीवमविस्सामो गुणाणं तु महम्भरो। गुरु उ लोहमारो व्व जो पुत्ता होइ दुव्वहो ॥ ११ ॥ જંદગીપર્યત ચારિત્રને બેજે ઉઠાવો, એ મસ્તકઉપર અત્યંત વજનદાર લોઢાના ભાર ખરેખર કઠિન છે. ૧૧. સંજમની પ્રાપ્તિ દુષ્કર છે. आगासे गंगसो उ व्व पडिसोओ व्व दुत्तरो। .. बाहाहि सागरो चेव तरियव्वो गुणोदही ॥ १२ ॥ પર્વતમાંથી પડતી એવી ગંગા તેના પ્રવાહમાં સામે પૂરે તરવું, અથવા બે હાથવડે મહાસાગર તરી જ જેમ મુશ્કેલ છે; તેમ ગુણસમુદ્રરૂપ સંજમને તરવું બહુ કઠિન છે. ૧૨. ચારિત્ર નિભાવવામાં મુશ્કેલો. वालुआकलो चेव निरस्साए उ संजमे । असिधारागमणं चेव दुक्करं चरित्रं तवो ॥ १३ ॥ જેમ રેતીના કવલ નીરસ અને લુખા હોય છે તેમ પ્રથમ તે સાધુપણું નીરસ છે તેમાં પણ જે તપશ્ચર્યા કરવી છે તે તે ખરેખર ખધારાઉપર ચાલવાજેવું મહા કઠિન છે. ૧૩. તથા अही वेगंतदिठीए चरित्ते पुत्त दुक्करे । जवा लोहमया चेव चावेयचा मुदुक्करं ॥ १४ ॥ જેમ સર્ષ બારીક નજરથી ચાલવાની જગ્યામાં એક ધ્યાન રાખી ચાલે છે તેમ તે વ્હાલા બેટા! તારે પણ ચાલવાની જરૂર છે. એ મીણના દાંતથી લોઢાના જવ ચાવ્યા અરેબર છે એટલે સંજમ (સંયમ) પાળ મહા કઠિન છે. ૧૪, Page #101 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. થી— ચારિત્રદુઃખ-અધિકાર, जहा अग्गिसिहा दित्ता पाउं होइ सुदुकरं । तह दुक्करं करे जे तारुणे समणत्तणं ॥ १५ ॥ જેમ પુનઃ પુના અત્યંત પ્રલિત થયેલી અગ્નિશિખાને પીવી કહેન છે; તેમ યુવાવસ્થામાં સાધુપણું ધારણ કરવું મહા દુષ્કર છે. ૧૫, તેમજ जहा दुक्खं भरे जे होइ वायरस कोत्थलो । तहा दुक्खं करे जे कीवेणं सामणत्तणं ॥ १६ ॥ ૬૩ જેમ કપડાનાં કેાથળામાં હવા ભરી રાખવી અશક્ય છે; તેમ કાયર પુરૂષોએ ચારિત્ર આરાધવું અશક્ય છે. ૧૬. તથા— जहा तुलाए तोलेडं दुक्करो मंदरो गिरी । तहा नियनिस्संकं दुकरं समणत्तणं ॥ १७ ॥ જેમ તાલવાનાં ત્રાજવામાં મેરૂ પર્વતને જોખીને વજનનું માપ કાઢી શકવુ તે કઠણુ છે; તેમ ચોક્કસ અને ચાખી રીતે દશ પ્રકારે સાધુપણું પાળવું તે ઘણુંજ કઠણ છે. ૧૭. વળી— जहा भुयाहिं तरिडं दुक्करं रयणायरो | तहा अणुवसन्तेणं दुक्करं दमसायरो ।। १८ ।। જેમ ભુંજાવડે અગાધ સમુદ્ર તરી, પાર ઉતરવું દુષ્કર છે; તેમ અનુપશાંત છે વિષય-કષાય જેના એવા જીવાને ક્ષમાસાગર-સયમ ચારિત્રવ્રતસાગર તરવા કઠિન છે. ૧૮. ભાગ ભામવ્યા પછી સાધુ થવાના ઉપદેશ भुंज माणुस्सर भोगे पंचलकखणए तुमं । भुक्तभोगी तओ जाया पच्छा धम्मं चरिस्ससि ॥ १९ ॥ उत्तराध्ययनसूत्र - अध्ययन १९ मुं. એ પ્યારા પુત્ર! શબ્દ, રૂપ, રસ, ગધ, સ્પર્શ, એ પાંચ પ્રકારના મનુષ્યસ’બધી ઉત્તમ ભાગ તું ભોગવી લે અને આ વ્હાલા બેટા! તું ભુક્તભાગી થયા પછીજ વૃદ્ધ અવસ્થામાં સુખે ચારિત્રધમ અંગીકાર કરજે, ૧૯. Page #102 -------------------------------------------------------------------------- ________________ જ wwwwwwwwwwww vvvvvvvvvvvજwwww વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ મહાદિક જે ચારિત્રનાં મહા દુખે છે તેને છોડી દેવાં. ત્રિી मोहमरोहः प्रसरभिवार्यः, स क्रोधयोधो हृदये न धार्यः । मानो न मान्यो मदलोभमाया, दुःशीलजाया इव यत्र हेयाः ॥ २० ॥ જેમાં મેહ (મેહની કમ)ને પ્રહ (અંકુર) તે જ્યાં ઉત્પન્ન થાય કે તેનું નિવારણ કરી દેવું અને ક્રોધરૂપી ધાને હૃદયમાં ધારણ ન કરે. માન (અભિમાન) ને માન ન આપવું, તથા મદ (વે), લેભ અને માયાને દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીઓની માફક ત્યાગ કરી દે, અર્થાત મેહ, ક્રોધ, માન, મદ, લેભ અને માયા આ બધાં ચારિત્રને દુઃખરૂપ છે તેથી તેજી દેવાં જોઈએ. ૨૦. સાંસારિક મમતાત્મક વિષયે પણ ચારિત્રને દુઃખરૂપ છે. उपजाति. परीपहा यत्र सदैव सह्या, न चित्तवृत्तिविषयेषु योज्या । आजन्मचर्या बहुधा तपस्या, न कापि कार्यो ममता वपस्या ॥ २१ ॥ જેમાં હમેશાં પરીષહ જે બાવીશ પ્રકારના છે તેને સહન કરવાજ અને ચિ. ત્તની વૃત્તિ વિષમાં ન જોડવી. જન્મથી મરણુપર્યત ઘણા પ્રકારની તપસ્યા કરવી અને કઈ પણ દિવસ મમતાનું ક્ષેત્ર ન વાવવું અર્થાત્ સાંસારિક મમતાત્મક વિષયેમાં આસક્ત ન થવું અને આખે જન્મ તપસ્યામાં ગાળ. ૨૧. હાસ્ય વિગેરે છ પ્રકારના કે ચારિત્રના દુખરૂપ છે. दुःपालशीलं परिपालनीयं, वैराग्यरत्नं हृदि लालनीयम् । भूम्येव सर्वा सहता विधेया, हास्यादिषट्कोपचितिः प्रहेया ॥२२॥ જે શુદ્ધ ચારિત્ર દુઃખથી પાલન કરી શકાય તેવું છે, તે ચારિત્રનું યથાર્થ રીતે પરિપાલન કરવું. બીજા સાંસારિક હીરામેતીના દાગીનારૂપી રન્નેને વિચાર * જાતિ-કુળ-બળ-રૂ૫-તપ-લાભ-સૂત્ર અને મોટાઈ એ આઠ પ્રકારને મદ એટલે ગર્વ. Page #103 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. • ચારિત્રસુખ-અધિકાર.. છેડી વૈરાગ્યરૂપી રનનું હૃદયમાં પાલન કરવું. પૃથ્વીની માફક સર્વ પ્રકારની સહનતા રાખવી અને હાસ્ય, સુખમાં રતિ, દુઃખમાં અરતિ, ભય, શેક અને દુર્ગાછા આમ છ પ્રકારના કષાયના સમૂહને ત્યાગ કરે. અર્થાત્ ચારિત્રમાં હાસ્યાદિક દે છે તેને તજી સચ્ચારિત્રનું પાલન કરવું કઠિન છે. ૨૨. ગ્રાહ્ય વસ્તુ, ઉપનાતિ (રરૂ-૨૪). महाव्रतामय॑नगातिभारो, विश्रामवर्ज शिरसैव धार्यः। भिक्षाशनं भूशयनं नवीनध्यानानुसन्धानमहो सदैव ॥ २३ ॥ પાંચ મહાવ્રતરૂપી કલ્પવૃક્ષોનો અતિ ભાર વિશ્રામ લીધા સિવાય પિતાના મસ્તકઉપજ ધારણ કરે. ભિક્ષાનું ભજન જમવું, પૃથ્વીઉપર શયન કરવું અને આનન્દપૂર્વક સદા ઈષ્ટદેવના ધ્યાનનું નવીન નવીન રીતે અનુસંધાન કરવું. ૨૩. પ્રવ્રજ્યા લેવાને તૈયાર થયેલા સુકુમાર અંગવાળા પિતાના બે પુત્રને તેનાં માતાપિતા કહે છે કે ચારિત્રના પાલનમાં ઘણાં દુખે છે. इत्येवमादिमचुरप्रकाराश्चारित्ररामारमणीयहाराः ।। शिरीषपुष्पाधिकसौकुमार्यवद्भ्यां भवद्भ्यां तु कथं प्रपाल्याः ॥२४॥ નરવર્મરત્ર. 'હે પુત્ર! એમ ઉપર કહ્યા પ્રમાણે જેના ઘણા પ્રકારે છે એવા ચારિત્રરૂપી સુન્દર સ્ત્રીઓના સુન્દર હારનું શિરીષ નામના પુકરતાં અધિક સુકુમારતા (કેમલપણુ) વાળા તમે બન્ને જણાએ કેમ પાલન કરી શકશે? અર્થાત તમે બન્ને જણ સુકમલ છે તેથી આ મહા કઠિન વ્રત કેમ પાલન કરી શકશે? ૨૪. ચારિત્ર પાળવું એ કાયર પુરૂષનું કામ નથી પણ શસ્વીરકુંજ કામ છે. કારણ કે ચારિત્રમાં અનેક દુઃખે ઉત્પન્ન થાય છે ખરાં પણ મોક્ષરૂપી મણિ પાસે તે શંખલાં સમાન છે એમ બતાવતાં આ ચારિત્રદુ:ખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સક્ષમ WEF:* વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગરજે, - પ્રમાદિત્ય-ધાર. Ex * * ૬૨.૪v=v vvvvvvvvvvvvv ચારિત્રપાલન મહા કઠિન છે. તે પ્રમાદી મનુષ્યથી થઈ શતું નથી. માટે Soછ૭ પ્રમાદને સર્વથા ત્યાગ કરે જઈએ. વિચાર કરવું જોઈએ કેપ્રમાદી મનુષ્યનું સાધારણ લોકિક કાર્ય પણ સિદ્ધ થઈ શકતું નથી ત્યારે પરલેસંબંધી માક્ષસાધક કર્મમાં જે પ્રમાદ રાખે તે મેક્ષાદિ કયાંથી પ્રાપ્ત થઈ શકે? એટલે પ્રમાદી મનુષ્યનાં ઐહિક પારલેકિક બન્ને કાર્યો વિનાશ પામે છે, માટે સર્વ રીતે પ્રમાદને ત્યાગ કરે. નીતિમાં પણ કહ્યું છે કે – ગાયિં રિ મનુષ્કાળ, શારીરો મરિy: » અર્થાત્ પ્રમાદ (આલસ્ય) તે મનુષ્યના શરીરમાં રહેલ મહાન શત્રુ છે, એટલે અન્ય શત્રુ તે બહાર રહી હેરાન કરે છે, પરંતુ આ શત્રુ તે પિતાના શરીરમાં રહી નાશ કરે છે. તે તે પ્રમાદથી તથા મોક્ષાદિ સાધનના જે વિદ્વરૂપ આઠ પ્રકારના મદે, પાંચ ઈન્દ્રિયેના ત્રેવીશ વિષયે, ચાર કષાય, નિન્દા, ચાર વિકથાએ જેને શાસ્ત્રકારોએ પ્રમાદરૂપ કહ્યા છે તેમાંથી પણ જીવ પોતે બચી મેક્ષસુખ મેળવી શકે તે વિષય સમજાવવા માટે આ અધિકાર આરંભ કરવામાં આવે છે. પ્રમાદસમાન જગત્માં કઈ અનિષ્ટક નથી. મનુષ્યન્ (ર થી ૩). प्रमादः परमद्वेषी, प्रमादः परमं विषम् । प्रमादो मुक्तिपुर्दस्युः, प्रमादो नरकालयः॥१॥ પ્રમાદ (ગાફલતા) એ પરમ દુશ્મન છે, પ્રમાદ હેટું ઝેર છે, પ્રમાદ મુક્તિરૂપી પુરીને ચેરરૂપ છે. અર્થાત મુક્તિરૂપી પુરીમાં જતા યતિના સંયમાદિ બ્રાતા વિગેરેને પ્રમાદરૂપી શત્રુ હરી જાય છે. જેથી મુક્તિપુરીમાં પહોંચી શકાતું નથી અને પ્રમાદ નરકનું ઘર છે, એટલે મુક્તિપુરીમાં જનારને નરકાલયમાં મેકલનાર પ્રમાદ છે. ૧૦ મહાસર્ષકરતાં પણ પ્રમાદ વિશેષ દુખપ્રદ છે. प्रमादस्य महाहेश्व, दृश्यते महदन्तरम् । आधाद्भवे भवे मृत्युः, परस्माज्जायते न वा ॥ २ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પ્રમાદત્યાગ–અધિકાર. ૬૭ પ્રમાદ અને મહાન સર્પનું મ્હાટુ અન્તર દેખાયછે. એટલે પ્રમાથી જન્મે. જન્મે મૃત્યુ. જીવને પ્રાપ્ત થાયછે એટલે પ્રમાદીને જન્મમરણ ટળતું નથી અને સર્પથી મરણ થાયછે અથવા મંત્રાદિ ઉપચાર મળે તે વખતે મનુષ્ય જીવી પણ જાયછે. અર્થાત્ પ્રમાદ એરી નાગકરતાં પણ વધારે દુઃખપ્રદ છે. ૨. પ્રમાદી યતિની પ્રત્રજ્યા નિષ્ફળ છે. ' कषाया यस्य नोच्छिन्ना, यस्य नात्मवशं मनः । इन्द्रियाणि न गुप्तानि मत्रज्या तस्य निष्फला ॥ ३ ॥ ક્રોધ, માન, માયા અને લેભ આમ ચાર પ્રકારના કષાયે જે મુનિના ઉચ્છિન્ન થયા નથી અર્થાત્ નાશ પામ્યા નથી તેમ જેને પેાતાનું મન આસ્ક્રીન નથી અને જેણે ઇન્દ્રિયાને નિયમમાં રાખી નથી તે સાધુની પ્રત્રજ્યા નિષ્ફળ જાણવી. ૩. પાંચ પ્રકારના પ્રમાદ, બા. मद्दविससाया निद्दाविगहायपंचमीभणीया । ए ए पंचप्रमाया जीवं पाडन्ति संसारे ॥ ४ ॥ આઠ પ્રકારના મદ, પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષય, ચાર કષાય, નિંદા, ચાર વિકથા ( સ્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજ્યકથા) એ પાંચ પ્રમા જીવને સ'સારમાં નાખેછે. ૪. સર્વ દુ:ખાનું કારણુ મમાદ છે. स्रग्धरा. यत्सम्पत्त्या न युक्ता जगति तनुभृतो यच्च नापद्विमुक्ता, यन्नाधिव्याधिहीनाः सकलगुणगणालङ्कृताङ्गाश्च यन्नो । यन्न स्वर्ग लभन्ते निखिलमुखखार्न मोक्षसौख्यं च यनो, दुष्टः कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः ॥ ५ ॥ सूक्तिमुक्तावली. જગમાં જે મનુષ્ય નિર્માંન છે અને દુઃખાથી મુક્ત થતાં નથી અને જે માધિ (મનપીઢા ) વ્યાધિ (દેહપીડા) થી મુક્ત થતાં નથી, તેમ સમગ્ર Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ગુણગણેથી સુશોભિત અંગવાળા જે થતા નથી, સમગ્ર સુઓની ખાણરૂપ એવા સ્વર્ગને પામી શક્તા નથી, તેમ જે (સર્વ પ્રકારનાં સુખના મુગટરૂપ) મેક્ષસુખને પણ પામી શકતા નથી તે સમગ્ર વિપત્તિઓનું કારણ આ દુષ્ટ પ્રમા દજ છે કે જે પુણ્યકર્મોની પંક્તિઓના નાશમાં પ્રવીણ છે, માટે પ્રમાદને સર્વથા ત્યાગ કર. ૫. પ્રમાદને જુલમ. “એ વાંસલડી, વેરણ થઈ લાગી તું ત્રજની નારને ”—એ રાગ. * એ આળસડી, શા માટે તું બંધીવાન બનાવે ? શિદ વણવાં કે, કામ ચુકાવી તું નુકસાન કરાવે?—ટેક ઉદ્યમ કરતાં કેઇ અટકાવે, તે તે પર દાઝ દિલે આવે; પણ તુજપર તે બળ નવ ફાવે– એ આળસડી. ૬ તે કર જેને કબજે કીધા, જાણે બંધનથી બાંધી લીધા; તેણે તરત ઉદ્યોગ તજી દીધા– એ આળસડીટ ૭ તુજ વશ ન શકે ઠગ એક ભરી, જાણે હેય ચરણમાં હેડ ધરી; તું જેરાવર જુલમી જ ખરી– એ આળસડી. ૮ તું વાંચતાં વારી રાખે, જાણે તે પાટા બાંધ્યા આંખે; તે પુસ્તક તરત તજી નાખે— એ આળસડી. ૯ નથી રતી તું ભણતર ભણવા નથી દેતી ગુણ પ્રભુના ગણવા; નથી દેતી લાભ અતિ લણવા– એ આળસડી. ૧૦ નથી દેતી જર કે જશે રળવા નથી દેતી મિત્રોને મળવા; નથી દેતી શિખામણ સાંભળવા– એ આળસડી ૧૧ તું દરિદ્રતા દેનારી છે, કાયાને અવગુણકારી છે, તું નિક્ષે બહુજ નઠારી છે– એ આળસડી. ૧૨ અને દિલમાં બહુ તુજથી ડરીએ, તને સ્વને પણ નહિ સંઘરીએ, દુશમન ગણી દૂર સદા કરીએ- એ આળસડી. ૧૩ મનહેરછ અનqયાલંકાર, આળસથી અભિમાન એટલું તે ઉત્તમ છે, અભિમાની છે તે માન તાકવાને ટેક છે; લભી પણ આળસુધી લાયક લેખાય લેશ, લાલચથી લઇ બેસે ઉદ્યમ અનેક છે, Page #107 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દિગ્દત—અધિકાર. કાથી જન કઠણ કથનથી કુંચાલ ઢાંકે, વધારે નહિ તાપણ · એટલા વિવેક છે ; આળસને ફ્રેના જેવી કહુ દલપત કહે, આળસ સમાન ભુંડી આળસજ એક છે ; દલપતરામ. ૬૯ ૧૪ પ્રમાથી ઇષ્ટ સ્થાને પહેાંચી શકાતું નથી માટે તેને અવસ્ય ત્યાગ કરવા જોઇએ એમ વારંવાર ખતાવી આ પ્રમાડ્યાગ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. -ત્રિત બધિાર. 3 004 મ પ્રમાદ્રત્યાગી—ધ દૃઢ શ્રાવકોએ નિયમપુરઃસર અમુક હુદસુધીજ દશ ૯ દિશાઓમાં ગમન આગમન કરવું તેમાં લક્ષ્ય ખેંચવાસારૂ અધિકાર. આર ભાયછે. paldes શ્રાવકાનું છઠ્ઠુ વિવિરતિત્રત કહેછે, उपजाति. विदिक्षु दिक्षुर्ध्वमधो गर्यत्, सीमाप्रमाणं क्रियते विधिज्ञैः । लोलाम्बुधेः सेतुसमं विशिष्टं, षष्ठं भवेदिग्विर तिव्रतं तत् ॥ १ ॥ नरवर्मचरित्र. ઇશાન વિગેરે વિદિશા, પૂર્વાદિ દિશાએ, નીચે અને ઉપર ગતિનું (જવાનું) જે સીમાનું પ્રમાણુ વિધિજ્ઞ મહાત્માઓએ કહેલું છે, અર્થાત્ શ્રાવક ગૃહસ્થે એટલા સ્થળમાંજ જવું, આાવવું, કરવું. તે પ્રમાણે જે શ્રાવક ગૃહસ્થ વર્તે છે તે ચપલ સમુદ્રના કાંઠા સમાન ઉત્તમ એટલે કે સમુદ્ર ઘણા ચપલ છે, પરંતુ જે કાંડાઉપર ગતિ કરતા નથી તેના સરખું શ્રાવકનુ છઠ્ઠ વિયિતિ નામનું વ્રત છે. ૧. સંસારમાંથી તૃષ્ણાહિત કેમ થવું તેને માટે આ એક લેાકમાં મર્યાદા ખતાવી આ દિગ્દત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ—ભાગ ૨ જો. → वितृष्णमांसाशनदूषणाभावखंडन - अधिकार ७० સમ મનકલ્પિત યુક્તિથી માંસનું ભક્ષણ કરવું નહિ. इन्द्रवज्रा. सृद्धि विना भक्षयतो न दोषो, मांसं नरस्यान्नवदस्तदोषम् | एवं वचः केचिदुदाहरन्ति, युक्त्या विरुद्धं तदपीह लोके ॥ १ ॥ 冬 ૭ તુ ષ્ણારહિત થવામાટે દિગ્દતના અધિકારમાં પ્રવાસની પણ હેદ રાખવી તાપછી અન્ય સાંસારિક વ્યવહુારામાં મર્યાદા જાળવવાનું એની મેળેજ સમજાયછે, આમ છતાં ભાજનાદિ વ્યવહારમાં મર્યાદા મૂકનારાઓને જોવાથી તેમનાતરફ કદાચ કેાઇની વૃત્તિ અસ્થિર થઇ અવળા વલણવાળી અને તે તેથી પતિત થવાયછે એમ દેખાડવાને તે ભેાજનાદિ વ્યવહારમાં મર્યાદા મૂકનારાઓની અચેાપ્યતા ખુલ્લી કરવા તથા કેટલાક દાંભિક મસાણી યતિમળ્યે એમ કહેછે કે અમે તૃષ્ણારહિત છીએ જેથી અમારે માંસભક્ષણથી કાંઇ પ્રત્યવાય (પાપ) નું કારણુ નથી તેવા વામમાગીએને સમજાવવા ખાતર આ અધિકાર આરંભ છે—એટલે આ અધિકારનું નામ વિશ્તુળમાં તારાબળામાવરવૃંદન આપવામાં આવ્યું છે તેને અર્થ તૃષ્ણારહિત પુરૂષો માંસનું ભક્ષણ કરેછે તેમાં દોષ લા ગતા નથી આ ખામતનું ખંડન છે. તૃષ્ણાવિના માંસનું ભક્ષણ કરનાર પુરૂષને પાપ લાગતું નથી કારણકે તે માંસ અન્નની માફ્ક દોષરહિત છે, એમ કેટલાક પુરૂષો આ લેાકમાં જે વચન ઉચ્ચારેછે તે વાક્ય પણ યુક્તિથી વિરૂદ્ધ છે અર્થાત્ મનુષ્યબુદ્ધિને અંધ બેસતું નથી. ૧. માંસઉપર અભિરૂચિ હાય તાજ માંસભક્ષણ થાયછે. ૩૫નાતિ. आहारवर्गे सुलभे विचित्रे, विमुक्तपापे भुवि विद्यमाने । ', प्रारम्भदुःखं विविधं प्रपोष्य, चेदस्ति गृद्धिर्न किमत्सि मांसम् || २ || सुभाषितरत्नसन्दोह Page #109 -------------------------------------------------------------------------- ________________ આ , પરિફા. ભોગપભોગ-અધિકાર ૭૧ પૂર્વ પદ્યમાં વાટીને એવો મત છે કે કામનારહિત ભક્ષણ કરતું માંસ, અન્ન બરાબર છે તે બાબતનું ખંડન કરતાં કવિ જણાવે છે કે જે તારે તષ્ણા ન હોય તે પૃથ્વીમાં જુદા જુદા પ્રકારને પાપરહિત આહારવગ (અન્નાદિ પદાર્થ) સુલભ રીતે મળી શકે છે છતાં વિવિધ પ્રકારના આરંભના દુઃખને પિષીને તું માંસ શામાટે ખાય છે. અમે તૃણાથી માંસ ભક્ષણ કરતા નથી, જેથી નિર્દોષ છીએ, તે કેવળ તેઓનું ધૂર્તાપણુંજ છે; કારણકે તે લોકો જે પશુઓની હિંસા કરી જે સંપાદન કરે છે, તે શું માંસ નથી? એટલે શું અન્ન થઈ ગયું છે? અર્થાત કે તે માંસજ છે. માટે માંસાહાર કરનારા દાંભિકોને દંભ આ ઉપરથી પ્રસિદ્ધ થાય છે; કારણકે ગૃદ્ધિ (ઈચ્છા) વિના પશુહિંસા થતી જ નથી. ૨. એમ સિદ્ધ કરી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. આવી જ રીતે અન્ય વ્યવહારમાં પણ મર્યાદા મૂકાય તેમાં દોષ રહેલ છે. ૩. મું: મેનેજમેળવ્રત-અધિકાર. | - છે જેમાં માંસનિય છે તેમ વ્યાવહારિક વસ્તુમાં પણ મર્યાદાની અપેક્ષા છે છે સાંસારિક પ્રત્યેક વિષયમાં અમુક હદ સુધી જ આગળ વધવા જેવું છે. જે વિષને ભેગ સ્વતંત્ર રૂચિને અનુસરીને થાય તે કાંઈ તેમાં આગળ વધવાની હદજ રહે નહિ અને તેને કદી પણ છેડો આવે નહિ તેમ તેમાં ધર્મ-અધર્મનું ભાન પણ રહે નહિ, માટે ધર્મશાસ્ત્રોપર શ્રદ્ધા રાખી તેમાં કહેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. એ બહુ જરૂરનું છે. જનસમૂહને ભેગ (ભેજનાદિ જે એક વખતજ ઉપયોગમાં આવે છે તે) અને ઉપભેગ (સ્ત્રી, વસ્ત્ર, શય્યાદિ જે અનેક વખત ગવાય છે તે) અને દેહાદિના નિર્વાહ અથે તેનો ઉપયોગ પણ કરે પડે છે, પરંતુ તેમાં (ગ્રહણ કરવામાં) પણ આર્ય મહાત્માઓ જેને વિહિત કહી ગયા છે, તેને ગ્રહણ કરવું અને જેને નિષેધ કરી ગયા છે, તે વસ્તુઓ ગ્રહણ ન કરવી, તે બાબતનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારની શરૂઆત કરવામાં આવે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ જીતુભાગ ૨ જો, સમ શ્રાવકાએ પદાથાના ભાગેાપભાગ અમુક પ્રમાણમાંજ લેવા. उपजाति. कुर्वन्ति संख्यां भविन भोगोपभोगयोर्यत्र विचित्ररूपाम् । तत्सप्तमं पापनिवृत्तिहेतु भोगोपभोगवतमाहुरार्याः ॥ १ ॥ જેમાં ઉત્તમ શ્રાવકા ભાગ તથા ઉપભાગની ભિન્નભિન્ન રૂપવાળી સંખ્યા કરેછે એટલે “ અમુક પદાથૅધ્વજ ઉપયેગમાં લેવાં તે આટલી સ`ખ્યાસુધી વિગેરે” પાપાની નિવૃત્તિ (નિવારણ ) ના કારણરૂપ તે સાતમું શ્રાવકાનું લાગે ૫ભાગ નામનું વ્રત આય મુનિએએ કહ્યું છે, ૧, ભાગ તથા ઉપભોગનું સ્પષ્ટીકરણ. હવા (૧–૪). पानानपुष्पादिकमेकवारं यदभुज्यते प्राणिभिरेष भोगः । स्त्रीवखादिरनेकशो यत्, सम्भुज्यते तद्धनुपभोगयोगः ॥ २ ॥ દૂધ વિગેરેનું પીવું, અન્ન અને પુષ્પ વિગેરે જે મનુષ્યથી એક વાર ભાગવાયછે, તે ભાગ કહેવાયછે અને સ્ત્રી, વજ્રા, ખાટલા વગેરે જે અનેક વાર લાગવાયછે તેથી તે ઉપલેાગ કહેવાય. ર, 3 જેમાં અનેક જન્તુઓના નાશ થાયછે એવા ભાગના પદાર્થનો ત્યાગ કરવાની ભલામણ. ', अस्मिन् व्रते यद्वहुपापमूलं मूलं फलं कन्दनिशाशनाथम् । तदर्शनीयं विरतिपन्नैः, श्रीधर्मपीयूषरसे रसज्ञैः ॥ ३ ॥ શ્રાવકાના આ ભાગાભાગ નામના સાતમા વ્રતમાં જે મૂળ, ફળ, કન્દનું લક્ષણુ તથા રાત્રિભેાજન વિગેરે જે બહુ પાપના મૂળરૂપ છે, અર્થાત્ જેના ગ્રહણમાં અનેક જન્તુઓને નાશ થાયછે તે વસ્તુ, વૈરાગ્યને પ્રાપ્ત થયેલ અને શ્રીજૈનધર્મરૂપી અમૃતના રસના તત્ત્વને જાણનારા એવા પુરૂષાએ વજી દેવી. ૩. મહા પાપવાળું અંગારકર્મ (ભઠ્ઠી) વિગેરે છોડવાની ભલામણ. ૩૫નાતિ. अङ्गारकर्मादिकमुग्रपापसम्पादकं पञ्चदशप्रकारम्* | पचण्ड दुःखमदमङ्गभाजां त्याज्यं महारम्भकरं कुकर्म ॥ ४ ॥ नरवर्मचरित्र. * ૧ ઇંગાલમ—લુહાર, કુંભાર વિગેરે ભઠ્ઠીનું કામ, '' Page #111 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. અન ધ્રુšવ્રત-અધિકાર, ઉગ્ર પાપાને સપાદન કરનાર, દેહધારી જીવાને પ્રચંડ દુ:ખ આપનાર, પન્દર પ્રકારનું મહારભ કરનારૂં અંગારક વિગેરે જે કુકર્મ, તેના ધ શ્રાવકોએ ત્યાગ કરવા. અર્થાત્ જેમાં ભઠ્ઠી વિગેરે સદા રહેવાથી અનેક જન્તુ નાશ પામેછે એવું સુખડિયા, રસાયા વિગેરેનું ક` ન કરવું. ૪. કેવા પ્રકારને વેપાર ન કરવા જોઇએ એ પણ આ ઉપરથી ટુકમાં દર્શાવી આ ભાગે પાગવ્રત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. B *→• અનર્થતંત્રત-ત્રિાર. સ સારીએ ભાગ કે ઉપભોગ ભોગવવા ખરા પણ તેમાં કેઇને દુઃખ થાય તેવું કાંઈ કામ, તેવા કાંઇ વેપાર અને તેવા કાંઇ પણ વિચાર ન કરવા, તેવાં અનનાં સાધને રાખવાં નહિ અને તે કાઇને પૂરાં પણુ પાડવાં નહિ અને ટૂંકામાં જેમાં ફાગઢ પ્રાણીઓની હિંસા થાયછે તે કામાંથી નિવૃત્ત થયું, તે માખત જણાવવા આ અધિકારનો આરંભ કરવામાં આવેછે. ૧૦ 03 ૨ વન૩ શકટક -વન કપાવવું વિગેરે. —ગાડી, ગાડાં બનાવી વેચવાં તે. ૪ ભાટક—ગાડી, ગાડાં વિગેરે ભાડે દેવાં તે. ૫ ટિકક—ખાણ ( પૃથ્વી) વિગેરે ખાદાવવાના વેપાર ૬ દતવાણિજ્ય—હાથીદાંત, કસ્તૂરી વિગેરેના વેપાર. ૭ લખવાણિય—લ —લાખ, ગળી વિગેરેના વેપાર. ૮ રસવાણિય—મદ્ય, મધ વિગેરેને વેપાર. ૯ વિષવાણિજ્ય—સામલ વિગેરે ઝેરને વેપાર. ૧૦ ફેશવાણિય—પશુના વાળના વેપાર. ૧૧ ચંપિલનક་—ધાણી વિગેરે યંત્રને વેપાર ૧૨ નિલ્લ છણક—પ્રાણીનાં અંગછેદન જેમકે ગેાધલા કરવા વિગેરેના વેપાર. ૧૩ વાગ્ગ દાવણ્યા—અગ્નિ સળગાવી દાહ મેલવે. ૧૪ જલશાષક — તળાવ, નદી વિગેરે શાષણ કરાવવાના વેપાર. ૧૫ મનુષ્ણેા તથા હિંસક પશુને વિક્રુય—સ્ત્રીએ તથા કુતરા વિગેરેને વેપાર. Page #112 -------------------------------------------------------------------------- ________________ ७४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો, છ વસ્તુ લેવી દેવી નહિ. अनुष्टुप् . न ग्राह्याणि न देयानि षड् वस्तूनि च पण्डितैः । अग्निर्मधु विषं शस्त्रं, मद्यं मांसं तथैव च ॥ १ ॥ સમ પુરાળ. અગ્નિ, મધ, ઝેર, હથિયાર, દારૂ અને માંસ આ છ વસ્તુ વિદ્રાન પુરૂષાએ પેાતે કાઇની પાસેથી ગ્રહણ કરવી નહિ અને કોઇ મનુષ્યને આપવી પણ નહિ. (કારણકે તેમાંથી હિ'સા ઉત્પન્ન થાયછે. ) ૧. દયાળુ અનેક પાપથી અટકેછે. उपजाति. अनर्थदण्डाद्विरतिं भजन्तस्त्यजन्त्यपध्यानमिहार्त्तरौद्रम् । पापोपदेशं बहुहिंस्रदानं नित्यं प्रमादाचरणं प्रबुद्धाः ॥ २॥ नरवर्मचरित्र. નિરર્થક દંડથી ( ખીજાને વૃથા પીડવાથી) જેઓ નિવૃત્ત થયા છે એટલે દૂર રહ્યા છે એવા વિદ્વાન્ પુરૂષો આ લેાકમાં આતંરીદ્ર નામના ક્રુત્સિત ધ્યાનને અને બહુ હિંસાયુક્ત દાનના તથા પાપના ઉપદેશને તેમ પ્રમાદયુક્ત એવા આચરણના હંમેશાં ત્યાગ કરેછે. ર. હાય લાંબા ને જીભ ટૂંકી તેનુ કારણ મતાવેછે. “એક કવિએ કહ્યું છે કે, ઇશ્વરે (કુદરતે) આપણને હાથ એ આપ્યા અને તે પણ અહુ લાંબા બનાવ્યા, પગ એ આપ્યા ને તે પણ ઘણા મેટા અનાવ્યા, કાન એ આપ્યા, આંખા બે આપી, નસકરાં એ આપ્યાં અને જીભ એકજ ને તે પણ ટુકી કેમ મનાવી? આ બહુ ગંભીર અને રહસ્યને પ્રશ્ન છે. માણસનાં કામેાઉપરથી તેની ઇચ્છાનું અનુમાન થાયછે. X × X X લાભ મેળવવામાટે માણસ સહેલાઇથી ગમે ત્યાં જઇ શકે તેમાટે તેને મોટા ને મજબૂત પગ આપવામાં આવ્યા છે. માણસ પેાતાની ઇચ્છા “ સ્વર્ગવિમાન. Page #113 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAA પરિરછેદ. સામાયિકવ્રત–અધિકાર. ૭૫ મુજબની ભલી ચીજે મેળવી શકે અને તે બીજાઓને આપી શકે, માટે તેને અદ્દભુત શક્તિવાળા લાંબા હાથ આપવામાં આવ્યા છે અને માણસ બે વખત સાંભળીને, બે વખત નજરે જોઈને, એક વખત બોલે તે માટે તેને બે કાન, બે આંખ અને એક જીભ આપવામાં આવી છે; પણ આપણે એથી ઉલટીજ રીતે વરતીએ છીએ. પૂરું સાંભળ્યા વિના અને પૂરું જેયાવિના અભિપ્રાય આપીએ છીએ. પણ એ કેવું ખોટું છે? એથી વિના કારણે આપણે કેટલા બધા પાપમાં પડીએ છીએ? (કુદરતે) બહુ વિચારીને જ આપણું જીભ ટૂંકી બનાવેલી છે અને તેને તેવીજ રાખવામાં ફાયદો છે, તેને લાંબી વધારવામાં ફાયદે નથી, એમ સમજીને જ અસલના ઋષિ મુનિવ્રત લેતા હતા ને તે સારૂજ પુરાણમાં (જાના ગ્રંથોમાં) મુનિવ્રતનું બહુ માહામ્ય કહેલું છે. આપણામાં પણ કહેવત છે કે, “ન બેલ્યામાં નવ ગુણ” જે કે આપણને બેભાવિના ચાલે તેમ નથી, તોપણ જીભને કાબુમાં રાખવાથી જીભથી થતાં પાપોથી બચાય છે, માટે ભાઈઓ! જીભ ટૂંકી અને હાથ લાંબા રાખે, એટલે કે બકબકારે ન કરે. જરૂર જેટલું બેલે-પાળી શકે તેટલું બેલ-ખાત્રી કરીને બેલે અને હાથ લાંબા રાખે એટલે કે પરમાર્થ કરો. * એજ આપણી ફરજ છે. આવી રીતે પાપમાંથી નિવૃત્ત થવા તથા પાપના પ્રેરક પણું ન થવાને ઇસારે કરી આ અનર્થદંડવત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. -૭, સામાચિવવ્રત-અધિકાર. - કે અનર્થમાંથી બચવા માટે સામાયિકની જરૂર છે તેથી સામાયિક એટલે Mછે. સમતા અર્થાત્ શ્રાવકોએ સર્વ ઇન્દ્રિયોના વિષયથી દૂર રહી જે બે ઘડી માત્ર પોતાના ઈષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરાય છે. અથવા સ્વાધ્યાયાદિ કરાય છે તે સામાયિકવ્રતનું દિગ્દર્શન અત્ર ટુંકમાં કરાવવામાં આવ્યું છે. કારણકે પાપથી નિવૃત્ત થવાને તેમજ પાપથી દૂર રહેવાનું અને પાપના કોઈ પણ રીતે પ્રેરક પણ ન બનવા માટે તે બહુ આવશ્યક છે તેથી તેને શ્રાવકે પિતાના લક્ષમાં લઈ તે ઘતમાં તત્પર રહે, જેને માટે આ અધિકારનો આરંભ કરવામાં આવે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ७६ સપ્તમ www વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ - ભાગ ૨ જે. સામાયિકથી થતા ફાયદા લા (થી ૩). - समाइयं कुणंतो समभावं सावओघडी अदुगम् । .. आउसुरेसुवन्धइ इतिअमित्ताहं पलिआइम् ॥ १ ॥ સામાયિક કરતી વખતે બે ઘડી સુધી સમભાવમાં રહેવાથી દેવતાઓને આયુષ્ય બાંધે તેને નીચલા લેકમાં ગણાવ્યા પ્રમાણે પપમ કહે છે. ૧. वाणवई कोडीओ लक्कागुणसाठि सहस्सपणवीसं । नवसयपणवीसाये सतिहाअडभागपलिअरस ॥ २ ॥ બાણ કરોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસૅપચીશ પપમ: તથા તે ઉપર એક પલ્યોપમના આઠ ભાગ કરીએ તેના ત્રણ ભાગઉપર એટલું આયુષ્ય દેવતાનું બાંધે છે. ૨. सत्तहतरि सातसया सतहतरिसहस लककोडीओ। सगवीसं कोडीसया नवभागा सत्तपलिअस्स ॥ ३ ॥ सूक्तिमुक्तावली. એક કરોડ સતાવીશ લાખ સતેર હજાર સાતસે ને શીતર પપમ તથા એક પાપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલું (દેવતાઓનું) આયુષ્ય બાંધે છે. ૩ નવમું સામાયિક વ્રત. ઉપનાતિ (૪-૫). सावयकर्ममतिपेधनेन, मनोहरध्यानविधानशीलैः । अन्तमहत परिपाल्यते यत् , सामायिकाख्यं नवमं व्रतं तत् ॥ ४ ॥ પાપ કર્મોને અટકાવીને મને હર ઇદેવના ધ્યાનમાં કાર્યશીલ (ત-૫૨) એવા શ્રાવકેએ બે ઘડી માત્ર અન્તાકરણનું જે પરિપાલન કરાય છે. અર્થાત્ મનને નિરોધ કરાય છે તે નવમું સામાયિક નામનું વ્રત છે. ૪, Page #115 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દેશાવકાશિકવ્રત-અધિકાર. સમતાવ્રતના પ્રભાવ, ध्वान्तं दिनेशोऽरिगणं जिगीषुर्यतिः प्रमादं कुनयं विवेकी । हन्ति क्षणेनैव तथा कुकर्मजालं करालं समता हिनस्ति ॥ ५ ॥ नरवर्मचरित्र. te સૂચ' અન્ધકારના વીરપુરૂષ શત્રુના સમૂહને!, યતિવયં પ્રમાદને, વિવેકી પુરૂષ અવિનયને, ક્ષણમાત્ર કાળથી જેમ નાશ કરેછે, તેમ અન્તઃકરણ (મન) ની સમતા ( સમાયિકત ) ભયંકર એવાં કુકર્માંના સમૂહને નાશ કરેછે. ૫. આ પ્રમાણે સમતા બતાવી સામાયિકત્રત અધિકાર પૂણું કરવામાં ચાવેછે. -* देशावका शिकवत - अधिकार. સા માયિક શુદ્ધ થયા વિના દેશાવકાશિકત્રત ટકી શકતું નથી તેથી દેશાવકાશિક નામનુ શ્રાવકાનું આ દશમું વ્રત છે. તેમાં નિરતરની વ્યાવહારિક ક્રિયાઓમાં આછું આછું સત્ શ્રાવકોએ કરતા રહેવું તેવા આ વ્રતને ઉદ્દેશ છે--કારણકે લાભ--મેહુને પલ્લે પડી દેશભ્રમણમાં જેમ જેમ માણસ આગળ વધેછે તેમ તેમ આશા અને અસતેષને લીધે તેમાં વધારે વધારે ફસાતા જાયછે માટે એ જાળમાંથી છૂટવાને અને સંતેષથી પેાતાના કર્ત્તવ્યમાં પરાયણ રહેવાને આ વ્રત જરૂરનુ છે. શ્રદ્ધાળુ શ્રાવકાનુ નિત્ય નિયમિત થતું દશમું દેશાવકાશિક નામનુ વ્રત, ૩૫નાતિ. यदितं तद् गमनप्रमाणं, सङ्क्षिप्यते प्रत्यहमेव धन्यैः । तानि यद्वा सकलानि देशावकाशकाख्यं दशमं व्रतं तत् ॥ १ ॥ नरवर्मचरित्र. Page #116 -------------------------------------------------------------------------- ________________ ७८ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ –ભાગ ૨ જે. સપ્તમ આગળ જે ગતિના પ્રમાણરૂપ દિગ્ગત કહેવામાં આવ્યું છે, તેમાંથી ધન્યવાદને એગ્ય એવા જે શ્રાવકે એ હમેશાં ઓછું છુંજ કરાય છે અથવા બીજાં જે સમગ્રવતે તેમાં પણ તેમ કમની ન્યૂનતા કરાય છે. તે આ દશમું “દેશાવકાશિક” નામનું શ્રાવકનું વ્રત છે. જેમાં રેજ ચોદ નિયમે પણ ધારે છે તે અન્ય સ્થળથી સમજવું. ૧. દેશાવકાશિકવ્રતનું સ્વરૂપ સમજાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે તેની આવશ્યક્તા તથા તેનું ફળ તે સ્પષ્ટ જ છે. ૯૯૯૯૯ -: વૈશવતિ-ષિાર. - Gજપ શું શાવકાશ વ્રતમાં પાસ થયા વિના પૈષધવ્રતમાં દાખલ થવું કઠિન હેડકી પડે છે તેથી અગિયારમું પિષધવત જેનું બીજું નામ પડ્યું છે. જે માવન ચાર પ્રહરનું વ્રત છે અને જેને લીધે શરીરની તથા મનની ચેષ્ટાએનું નિવેદન થાય છે, તેનું દિગ્દર્શન આ અધિકારમાં કરાવવામાં આવે છે. શ્રાવકેનું અગિયારમું પિષધ નામનું વ્રત. ઉપનાતિ (૨). तपश्चतुर्थादि विधाय धन्यंमन्या नराः पर्वसु यच्चतुषु । व्यापारभारं सकलं सपापं, शरीरसत्कारमपि त्यजन्तः ॥ १॥ ब्रह्मत्रतं तीव्रतरं दधानाः, प्रमादहानेन यतेः समानाः। गृह्णन्ति यत्पौषधमेकचित्ता, एकादशं तद्वतमामनन्ति ॥२॥ - નરવર્મવરિત્ર. ચાર પાંમાં એટલે એક માસના બે અષ્ટમી, બે ચાદશ, ચતુર્થ આદિ એટલે ચતુર્થભક્ત (ઉપવાસ) તપને કરીને પોતાને ધન્ય માનતા એવા બાવકે પાપયુક્ત એવા સમગ્ર વ્યાપારના ભારને અને પિતાના શરીરના (લેજનાદિથી) સત્કારને પણ ત્યાગ કરવાવાળા અને અત્યન્ત તીવ્ર એવા બ્રમચયગતને ધારણ કરવાવાળા તથા પ્રમાદના ત્યાગથી યતિના સમાન એક Page #117 -------------------------------------------------------------------------- ________________ * * * પરિચછેદ અતિથિસંવિભાગ-અધિકાર.. ચિત્તવાળા શ્રાવકે જે વ્રતનું ગ્રહણ કરે છે તેને અગિયારમું પિષય નામનું બત કહેવામાં આવે છે. ૧, ૨. આ પ્રમાણે સ્વરૂપ અને ફળ કહી આ પિષધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. અતિથિવિમાન-ગણિવાર. -- પિષ કર્યા પછી અતિથિને સત્કાર કરે એ ખાસ ભલામણ છે તેથી છે. શ્રદ્ધાળુ શ્રાવકેએ પિતાના ભેજનાદિની તૈયારી વસ્તુઓમાંથી અતિથિસત્કાર કરવા જ જોઈએ, તેમાં ઉત્તમ પાત્રાદિની પ્રાપ્તિ થવી તે જે કે અશક્યપ્રાય છે, તે પણ તે વિષય ઉપર સત્ શ્રાવકેનું લક્ષ ખેંચવા સારૂ આ અધિકાર લખાય છે. અતિથિસંવિભાગ” નામનું બારમું વ્રત. - વપજ્ઞાતિ (૧ થી ૩). यद्भुक्तपानासनवस्त्रपात्रभैषज्यशय्यावसातिपदानम् । मुदातिथिभ्योऽतिथिसंविभागं, पाहुव॑तं द्वादशमेतदाः ॥ १॥ જે ભેજન (અન્નાદિ), પાન (દૂધ વિગેરે), આસન, વા, પાત્ર, એષધે, શય્યા, સ્થાન વિગેરે પદાર્થનું દાન, આનંદથી અતિથિ એવા સાધુએ તથા સાધ્વીઓને માટે આપવું. આ શ્રાવકોનું “અતિથિસંવિભાગ” નામનું બારમું વ્રત આર્ય મહાત્માઓએ કહ્યું છે. ૧. સત્પાત્ર અતિથિનું સ્વરૂપ કહે છે. शत्रौ च मित्रे च समस्वभावं, नादिरबश्यसाधकं यत् । . तदत्र पात्रं प्रवदन्ति विज्ञास्तस्मै पदत्तं शिवधर्मदायि ॥ २॥ ... જે શત્રુમાં તથા મિત્રમાં સમાન સ્વભાવવાળે સાધુ હોય અને જે જ્ઞાન વગેરે ત્રણ રને સિદ્ધ કરનાર હોય, તેવા સત્ સાધુને વિદ્વાન પુરૂષ આ Page #118 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. લેકમાં સત્પાત્ર કહે છે અને જે તેવા અતિથિને માટે અહિ આપવામાં આ વ્યું હોય તે તે આલેક, પરલોક બજેમાં કલ્યાણરૂપ થાય છે. ૨. સત્પાત્ર, ઉત્તમદાતા અને શુભ વસ્તુનું દાન આ ત્રણ તે વસ્તુઓ એકત્ર થવી દુર્લભ છે. पात्रं प्रदाता शुभवस्तुलाभो, भवेत्रिवेण्या शुभसङ्गमस्तत् । श्रीचन्दनाश्रीधनसार्थवाहश्रीशालिभद्रोपमयेष्टसिद्धिः ॥ ३ ॥ નવમેવરિત્ર. સપાત્ર (અતિથિ), ઉત્તમ પ્રકારને શ્રદ્ધાળુ દાતા અને શુભ વસ્તુનું દાન તે આ ત્રણ-ત્રિવેણને શુભ સંગમ થાય તે શ્રીચન્દનાબાઈ (ચંદનબાલા), શ્રીધનસાથવાડ અને શ્રીશાલિભદ્ર શેઠની માફક ઈષ્ટ કાર્યની સિદ્ધિ થઈ જાય છે. તે તે આખ્યાયિકાઓ પરંપરાથી જાણું લેવી. પોતાની કેટલીક એગ્ય વસ્તુઓનું પાત્રને દાન આપવાથી ઉત્તમ ઈષ્ટ લાભ મેળવી શકાય છે એ બતાવી આ અતિથિસંવિભાગ અધિકાર પૂર્ણ કરવિામાં આવે છે. - સંયમ-લિદાર. - ૬૩. હું અતિથિને સંખ્યા વિના સંયમ ટકી શકતા નથી તેથી સંયમ કે જેના 6,83 ૧૭ ભેદ ચારિત્રવર્ણનના અધિકારમાં કહેવામાં આવ્યા છે તે સંયમને ભિન્ન ભિન્ન ધર્મનાં પુસ્તકોમાં અનેક રીતે વર્ણવે છે તે બાબત ઉપર સુજ્ઞ જનસમાજનું ચિત્ત ખેંચવા આ અધિકાર શરૂ કરાય છે. સંયમના ભિન્ન ભિન્ન પ્રકારે. ઉપનુષ્યg (૨ થી ૧). अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्य सुसंयमः । मद्यमांसमधुत्यागो, रात्रिभोजनवर्जनम् ॥ १॥ * માટે આ અધિકારના કે પુરાણાદિકથીજ લેવામાં આવેલ છે જેથી તેઓ પણ સંયમ કેને કહે છે તે ધ્યાનમાં આવે. Page #119 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. " સંયમ-અધિકાર. . ૮૧ કેઇ પ્રાણુની હિંસા ન કરવી, સત્ય ભાષણ કરવું, ચોરી ન કરવી, બ્રહાચર્યનું પાલન કરવું, ઇન્દ્રિયેને નિયમમાં રાખવી, મદિરા, માંસ અને મધને ત્યાગ કરે તથા રાત્રિવખતે ભજન ન કરવું. ૧, સંયમવૃક્ષનાં આઠ પુષે કહેછે. अहिंसा प्रथमं पुष्पं, पुष्पमिन्द्रियनिग्रहः। સપૂતયા gs, ક્ષમા પ વિરેન્દ્ર | ૨ | ध्यानं पुष्पं तपः पुष्पं, ज्ञानं पुष्पं तु सप्तमम् । सत्यमेवाष्टमं पुष्पं, तेन तुष्यन्ति देवताः ॥ ३ ॥ તે સ્થાપિ. અહિંસા પ્રથમ પુષ્પ છે, ઈન્દ્રિયોને નિગ્રહ એ બીજું પુષ્પ છે, સર્વ ભૂતપ્રાણીઉપર દયા રાખવી એ ત્રીજું પુષ્પ છે, ક્ષમા રાખવી તે શું પુષ્પ છે, ઈષ્ટદેવનું ધ્યાન એ પાંચમું પુષ્પ છે, તપ એ છઠું પુષ્પ છે, જ્ઞાન સાતમું પુષ્પ છે અને સત્ય એ આઠમું પુષ્પ છે. તે પુષ્પસમૂહના અપણથી દેવતાઓ પ્રસન્ન થાય છે. ૨, ૩. - દશ પ્રકારના યમે. - आनृशंस्यं क्षमा सत्यमहिंसा दम आर्जवम् । प्रीतिः प्रसादो माधुर्य, मार्दवं च यमा दश ॥ ४ ॥ નિયપણું ન રાખવું, ક્ષમા રાખવી, સત્ય ભાષણ કરવું, કઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, ઇન્દ્રિયને નિયમમાં રાખવી, સરલતા રાખવી, ઇષ્ટદેવઉપર પ્રેમ રાખવે, મન પ્રસન્ન રાખવું, મધુરતા અને મૃદુપણું (માનરહિતપણું) આમ દશ પ્રકારના યમ છે. ૪. મેક્ષના ચાર પ્રતિહાર. मोक्षद्वारप्रतीहाराश्चत्वारः परिकीर्तिताः । शमो विवेकः सन्तोषश्चतुर्थः साधुसङ्गमः ॥ ५॥ મોક્ષના દરવાજાના ચાર પ્રતીહારે કહેલા છે તે કયા? શમ (મનોનિગ્રહ), વિવેક, સંતોષ અને સાધુપુરને સમાગમ, એટલે આ ચાર દરવાને મોક્ષદ્વાને ખેલી આપે છે. ૫. ૧૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ સમય વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સંયમની દઢતા કરવા સારૂ સંસારનું મિથ્યાત્વ, अलीक एव त्वद्भावो, मद्भावोऽलीक एष ध। મૂળા , ૨ મ યથા ૬. એક ગુરૂ પિતાના શિષ્યને ઉદ્દેશીને કહે છે કે, તારે ભાવ ( રહેવાપણું) અસત્ય છે. તેમ મારો ભાવ (રહેવાપણું) પણ અસત્ય છે. ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે આ માટે તમારે ભાવ પ્રત્યક્ષ અનુભવાય છે છતાં અસત્ય કેમ? તેના જવાબમાં ગુરૂ જણાવે છે કે હું, તું, તારું, મારું વગેરે સંસાર અનુભવાય છે તે પણ તે મિથ્યા છે. ત્યાં દષ્ટાન્ત આપે છે કે-જેમ સ્વમામાં પિતાનું મસ્તક છેદાઈ જાય છે અને મરણ થયું એમ સ્વમાના દષ્ટાથી અનુભવાય છે છતાં ખોટું છે એમ અત્ર સમજી લેવું. ૬. કર્મથી બંધન ન થવું જોઈએ અને જ્ઞાનથી | મુક્તિ થવી જોઈએ. तत्कर्म यन्न बन्धाय, सा विद्या या विमुक्तये । आयासायापरं कर्म, विद्यान्या शिल्पनैपुणम् ॥ ७ ॥ જે કમ જીવનું બન્શન નથી કરતું તે કર્મ અને જે મોક્ષમાટે છે છે અર્થાત મેક્ષસુખને આપે છે તે વિદ્યા (જ્ઞાન). આથી બીજું જે કર્મ તે કેવલ પરિશ્રમમાટે છે અને મોક્ષપ્રદ વિઘાથી બીજી જે વિદ્યા (જ્ઞાન) તે કડીયા વગેરેના કાર્યના નિપુણપણુ જેવું છે અર્થાત પરિણામે નષ્ટ સ્થિતિવાળું હેવાથી નિષ્ફળ છે ૭. મતાંતરથી યમની વ્યાખ્યા. अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यपरिग्रहः । इष्टानिष्टपरा चिन्ता, यम एव प्रकीर्तितः॥८॥ પ્રાણી માત્રની હિંસા ન કરવી, સત્ય ભાષણ કરવું, ચેરી ન કરવી, - બ્રહ્મચર્યનું ગ્રહણ કરવું, ઈષ્ટ (ઈચ્છેલું), અનિષ્ટ ( ન વું) સુખદુઃખ તેથી ભિન્ન પ્રકારનું ચિન્તન કરવું અર્થાત સાંસારિક સુખદુઃખમાં આસક્ત ન થવું, તેને યમ કહેલ છે. ૮. તપનું સ્વરૂપ. अहिंसा सत्यवचनमानृशंस्यं दमो घृणा। एतत्तपो विदुर्षीरा, न शरीरस्य शोषणम् ॥९॥ રાપરપદ્ધતિ, Page #121 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. નિયમફત-અધિકાર પ્રાણી માત્રની હિંસા ન કરવી, સંય વચન બેલવું, કૂરપણું ન રાખવું, ઈન્દ્રિયોને નિયમમાં રાખવી અને સર્વઉપર દયા રાખવી. આ કાર્યને ધીરે પુરૂષ તપ કહે છે (જાણે છે). પરંતુ કેવળ શરીરના શેષણને તપ કહેતા નથી. ૯ , કર્મ, વિદ્યા, યમ વિગેરે સમજાવી આ સંયમ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Gwaran ng એ નિયમ–વિ. મુંદર સંયમમાં નિયમની અપેક્ષા હોવાથી “નિયમફલાધિકારમાં” નિયમનું છેaણે સ્વરૂપ તથા તેનું ફળ તથા તેમાં શ્રી મહાવીરસ્વામીનું મહાભિગ્રહ નામનું મહા કઠિન વ્રત જણાવવામાં આવ્યું છે, તે સાધુઓને અક્ષરશઃ મનનીય છે. સાત પ્રકારને નિયમ. * મનુટુમ્ (૧-૨). स्वाध्यायशौचसन्तोषा, देवताराधनं तपः। वैराग्यं च जनासङ्गो, नियमोऽप्येष उच्यते ॥ १॥ शाङ्गधरपद्धति. અભ્યાસ કરવા ગ્ય શાસ્ત્રનો અભ્યાસ, શોચ (પવિત્રતા), સંતોષ, દેવતાઓનું આરાધન, તપ, વૈરાગ્ય અને મનુષ્યને સંગ ન રાખવે તે, આ નિયમ કહેવાય છે. ૧. સ્વલ્પ નિયમથી મહાત્ લાભ. स्तोकोऽपि नियमो येन, पालितः पुण्यकाशिणा । इहैव प्राप्यते तेन, फलं श्रीवङ्कचूलवत् ॥ २ ॥ પુણ્યકર્મની ઈચ્છાવાળા જે પુરૂષે થડે પણ નિયમ પાળ્યો હોય તેને આલેકમાં જ પ્રાયઃ શ્રીવંકચૂલની માફક ફળની પ્રાપ્તિ થાય છે. વંકચૂલની કથા અન્ય પુસ્તકથી જાણી લેવી. ૨. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વ્યાખ્યાન સાહિત્યસ ગ્ર ુ—ભાગ ૨ જો. સંપૂર્ણ નિયમ પાલન કરનારને ઉત્તમ ફળ, આયા (૩ થી ૬). ' ये पालयन्ति नियमान् परिपूर्णान् रूपसेननृपतिरिव । ते सुखलक्ष्मीभाजः पदे पदे स्युर्जनश्लाघ्याः || ३ || रूप से चरित्र. જે શ્રાવકા પસેન નામના રાજાની માફ્ક પરિપૂર્ણ એવા નિયમાનુ પાલન કરેછે તે લેાકે સુખ તથા લક્ષ્મી (ધન) ને ભેગવવાવાળા તથા મનુખ્યામાં પ્રશંસાને પાત્ર પગલે પગલે થાયછે. રૂપસેન રાજાની વાર્તા પર પરાથી જાણી લેવી. ૩. ગડસહિય પચ્ચકખાણનું નિયમ, जे निमपत्ता, गंठ बधंति गंठि सहिअंमि । सग्गापवग्गसुरकं, तेहिं निबद्धं सांठिमि ॥ ४ ॥ જે પ્રાણી હમેશાં સાવધાન થઈને ગઢસિંહ પચ્ચખાણ કરી ગાંઠ ખાંધેછે તે પ્રાણી દેવલાક તથા માક્ષનાં સુખને પાતાના કપડાના છેડાની ગાંઠમાં મધેછે. ૪. તથા भणिऊण नमुकारं, निच्चं विम्हरणवज्जिआ धन्ना | पारंति गंठिसहिअं, गंटिं सह कम्मगंठीहिं ॥ ५ ॥ સમ હમેશાં કદી પણ ભૂલ્યાવિના જે પવિત્ર પુરૂષો નવકાર મહામંત્ર ભણીને ગઢ િ પચ્ચખાણુને પાળેછે તે વાસ્તવિકરીતે તેજ ગાંઠસહિત પેતાનાં કમેીની ગાંઠાને પાર કરેછે. અર્થાત્ તે જીવ કમ ગ્રંથિને ભેદી પેલી પાર પહેાંચેછે. ૫. વળી मंसासी मज्जरओ, इकेण चैव गंठिसहिएणं । સોતંતતંતુવાબો, મુસાદુવાબો મુરોનાબો | ૬ || सूक्तिमुक्तावली, Page #123 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. નિયમલ–અધિકાર. ૮૫ માંસ ખાનાર, દારૂ પીનાર, પણ એકજ ગઢસદ્ધિ પચ્ચખાણુ કરવાથી ભલા એવા જે તંતુવાય (કપડાં વણનાર ) તે જશકીતિ મેળવી અને દેવતાને ભવ પામ્યા. ૬. શ્રીમહાવીરસ્વામી ભગવાનનું “ મહાભિયહુ” નામનું વ્રત. શાર્દવિનતિ (૭ થી ૨૦). पृथ्वीनाथसुता भुजिष्यचरिता जञ्जीरिता मुण्डिता, क्षुत्क्षामा रुदती विधाय पदयोरन्तर्गतां देहलीम् | कुल्माषान्महरद्वयव्यपगमे मे सूर्पकोण स्थितान्, दद्यात्पारणकं तदा भगवतः सोऽयं महाभिग्रहः ॥ ७ ॥ એક શ્રીચન્દ્વનમાલા કરીને રાજાની પુત્રી હતી, તે રાજાનુ રાજ્ય દુશ્મ નેએ લઇ તેને મારી નાખ્યું, તે વખતે તેની આ ચન્દનમાલા નામની પુત્રી એકલી ભાગી છૂટી તેને એક વાણીઆએ આશ્રય આપ્યો, તેને ત્યાં રહેવા લાગી. તેવામાં એક દિવસ તે વાણીએ કામ પ્રસંગે પેાતાને ગામથી ખીજે ગામ ગયે. પછવાડેથી વાણીઆની દુઃશીલા શ્રીએ આ રાજકન્યાને દાસીનુ કાર્ય સાંપ્યું એટલેથી સતાષ ન માની, તેના પગમાં બેડી નાખી તથા તેનું માથું મુંડી નાખ્યું. આમ કરવાનું કારણ એ હતું કે એક દિવસ તે કરીના માથાના વાળ હેઠા પડતા હોવાથી તેના ધણીએ હાથમાં લઈ તે ઠેકરીના માથાઉપર સમા કરીને બાંધ્યા. આથી તે વાણીઆની સ્ત્રીએ જોયું તેથી તેણીના મનમાં શકા થઇ કે રખેને આ વાણીએ મને કાઢી મૂકી આ છોકરીને પરણે ! તેથી આ ઠેકરીને દુઃખ આપવાને વખત શેાધતી હતી. ત્યાં આ વખત ઉપર કહ્યા મુજબ તે વાણીઆની ગેરહાજરીમાં આવી ગયા ત્યારે તે ચન્દનમાલાને એક અંધારી કોટડીમાં પૂરી મૂકી અને આમ ત્રણ દિવસે નિરાહારમાં ચાલ્યા ગયા ત્યારે તે ચન્દ્વનમાલા ભૂખથી દુબળી થઇ. ત્યાં ત્રીજે દિવસે પરગામથી તે વાણીએ આળ્યે, તેણે આ છોકરીને અંધારી કોટડીમાંથી બહાર કાઢી અને તેના હાથમાં ખાવામાટે અડદના અકુલા એક સુપડાના ખૂણામાં નાખી આપ્યા અને છેકરીને ડેલીમાં ઉભું રહેવાનું કહી તે ખેડી તાડાવવા સારૂ લુવારને ખેલાવવા ગયા. દરમ્યાન તે કરી ડેલીના ઉમ્મરને એ પગવચ્ચે રાખી ઉભી ઉભી વિચાર કરવા લાગી કે આજ અપાર થઇ ગયા છે. આવે વખતે જો કેાઈ મહાત્મા વીતરાગ અતિથિ પ્રાપ્ત થાય તેા આ સુપડાના ખૂણામાં રહેલ અડદના ખકુલા તેને આપુ. તેટલામાં ત્યાં મહાવીરસ્વામી પધાર્યા તેને જોઇ આ છેરી મકુલાની ભિક્ષા તેઓને આપવા લાગી. પરંતુ Page #124 -------------------------------------------------------------------------- ________________ e વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ . સસમ ત્યાં ભગવાનને વિચાર થયે કે મને ભિક્ષા આપવાનાં અભિગ્રહમાં એક દનની ખામી છે તેથી ભિક્ષા લીધા સિવાય ચાલી નીકળ્યા, ત્યારે તે દેકરી રૂદન કરવા લાગી કે હા મને ધિક્કાર છે! કે આવા અતિથિ મારા હાથની ભિક્ષા લીધા સિવાય ચાલ્યા જાયછે, તે શ્રીભગવાનના જોવામાં આવ્યું તેથી પાછા ફરી તેની ભિક્ષાને સ્વીકાર કર્યાં. તે વખતે તેની એડીયે જાજર રૂપે શાસન દેવે કરી વિગેરે પોંચદિવ્ય પ્રક્ટ થયાં. તે કન્યાએ પારણામાટે આપેલ અકુલાને સ્વીકાર કરી તેનું ભાજન કરી છ માસસુધી મૂજતા આહાર ન મલવાથી જે વ્રત ચાલુ હતું તે પૂર્ણ કર્યું. તે આ શ્રીભગવાને “મહુભિગ્રહુ ” નામના વ્રતના ચેગ જાણવા. શ્લોકના શબ્દાર્થ. સજાની પુત્રી દાસીના કાર્યને કરવાવાળી, એ પગમાં બેડીવાળી, મસ્તકમાં જેનું મુંડન થયું છે એવી, ભૂખથી દુર્બળ થયેલી અને એ પગવચ્ચે ઉંબર રાખીને ઉભેલી, અને હાથમાં પાત્ર રાખી તેમાં રહેલ અડદના મધુલાવાળી, રૂદન કરતી અપારને વખતે સુપડાના ખૂણામાં રહેલ તે અડદના બકુલારૂપી પારણું આપે તે આ શ્રીમહાવીરસ્વામી ભગવાનું મહાભિગ્રહુ નામનું મહા કઠિન વ્રત છે. ૭. પ્રતિક્રમણનિયમપાલનનું ફળ. सावयं दलयत्यलं प्रथयते सम्यक्त्वशुद्धिं परां चैत्र मस्करोति कुयशश्छिद्रं पिधत्ते क्षणात् । सद्ध्यानं धिनुते निकृन्तति ततं तृष्णालतामण्डपं वश्यं सिद्धिसुखं करोति भविनामावश्यकं निर्मितम् ॥ ८ ॥ सूक्तिमुक्तावली. જો સ'સારી મનુષ્યએ આ આવશ્યક (પ્રતિક્રમણના નિયમા) નું પરિપાલન જરૂર કર્યું હાય તેા તે જીવાના પૂર્ણ રીતે પાપકને દળી નાખેછે, સમ્યક્ત્વ દર્શનની ઉત્તમ શુદ્ધિને પ્રકટ કરેછે, નીચ ગાત્ર નામના કા નાશ કરેછે, ક્ષણમાત્રમાં કુકીર્ત્તિના છિદ્રને અધ કરી આપેછે અને સુન્દર ઈષ્ટદેવના ધ્યાનને સિદ્ધ કરી આપેછે, વિસ્તાર પામેલા તૃષ્ણારૂપી લતાના મંડપને કાપી નાંખેછે અને સિદ્ધિઓ તથા સુખને આધીન કરી આપેછે, અર્થાત્ ઉપર્યુક્ત તમામ મૂળા નિયમેના પાલનમાં સમાયેલાં છે એવા ભાવ છે. ૮, Page #125 -------------------------------------------------------------------------- ________________ ww w w vvvvvvvvvvvvv પરિચછે. નિયમફલ-અધિકાર ૮૭. નાના નિયમથી પણ કઈ વખતે મહાનું ફળ પ્રાપ્ત થાય છે, टाल्या वीक्ष्य ततोऽनि सद्गुरुमुखादेतगृहीतं व्रत, . વર્ષ દિને નરસ રવ પ્રવજ્યાં વગ ઘર | * द्रव्यं तत्र हि निर्गतं यदि वणिकदृष्ट्वैत्यवग्दूरत-.. स्त्वं मा याहि अवेहि मेऽपि सकलं लाखालये तद्गतः ॥९॥ दृष्टान्तशतक रत्नकोष-भाग पञ्चम... એક નગરમાં ગુરૂ આવ્યા ત્યારે ઘણું લોકેએ પચ્ચખાણ (નિયમ) લીધાં તેમાં એક વાણીએ એ નિયમ લીધે, કે હું આ ગામના રહેવાસી કુંભારના માથાની ટાલ (માથાઉપરને ડાઘ) જોઈ ભેજન કરીશ, પછી તે નિત્ય કુંભારની ટાલ જોઈ ભેજન કરે, એમ કરતાં એક દિવસ કુંભાર માટી લેવા સારૂ ધૂળની ખાણે ગયે હતે. પાછળ વાણીઓ કુંભારને ઘેર આવ્યું, તેને ઘેરથી સમાચાર મળ્યા કે કુંભાર ધૂળની ખાણે ગયે છે તે વારે વાણુઓ પણ ત્યાં ખાણે ગયા. તે સમયે ત્યાં કુંભાર માટી ખોદતાં ધનને ચરૂ મળે. એ અવસરે વાણીએ પણ કુંભારની ટાલ દીઠી ત્યારે વાણુઓ કહેવા લાગ્યું કે “દીઠી રે દીઠી” એમ બેલતે પાછા વળ્યું. તે સાંભળી કુંભારે જોયું, કે આ દ્રવ્યની વાત વાણુએ જાણું. તેથી કુંભાર ઉભે થઈને વાણુઓને સાદ કરવા લાગ્યું કે નહિ જા, રે નહિ જા, એમ કહેતા વાણુંઆની કેડે દોડયે અને કહેવા લાગ્યું કે અર્ધ નાણું મારું ને અર્ધ નાણું તારૂં. એ વાત જાણે વાણુઓ પાછો વળી અર્ધ નાણું લઈ ઘેર આવ્યું. ૯. માટે કઈ પણ નિયમ લે તે લાભકારક છે કહ્યું છે, કે – . योऽपि सोऽपि ध्रुवं ग्राह्यो, नियमः पुण्यकाक्षिणा । स्वल्पोप्यनरूपलाभाय, यथा खल्वाटपश्यकः ॥ १ ॥ એટલે પુણ્યની આકાંક્ષાવાળા મનુષ્ય કંઈ પણ નિયમ ગ્રહણ કરે. કારણકે સ્વલ્પ નિયમ લીધે હોય તે પણ ટાલીયા કુંભારને જેવાને નિયમ લેનાર વાણુઓની માફક તે નિયમ લેનારને કદી મેહટે લાભ મળે છે તથા क्रोधः स्याद्यदि सप्तपृष्ठकपदं देयं गृहीतं व्रतं, ___ गेहे भूरिदिनात्समागतवरः शय्यां स्वपुत्रस्त्रियौ । - सुप्तौ वीक्ष्य वधाय पृष्ठचलितः पुत्रस्तदा बोधितो, માત િફિ વોડર નિત ને બુસા માનોમવન બી Page #126 -------------------------------------------------------------------------- ________________ w ૮૮. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ વચૂલે ગુરૂ પાસેથી એવું વ્રત લીધું કે જ્યારે કેની ઉપર ક્રોધ ઉપજે, ત્યારે છ-સાત પગલાં પાછાં ભરીને પછી સામા માણસને પ્રહાર કરે. એ નિયમ લઈને ૫દેશ ગયે. પછી ઘણે દિવસે ઘેર આવ્યું તે વખત પિતાની સ્ત્રી અને પુત્ર એ બેઉ એક રોપ્યામાં સુતાં હતાં તેને જોઈ ક્રોધ ચડયે, ત્યારે ખરું કાઢીને મારવા ચાલ્યું. તેટલામાં પચ્ચખાણ લીધેલું સાંભરી આવ્યું. પછી તરત જ સાત પગલાં પાછો વળે કે છોકરે મા મા એમ કહેતે જાગ્યે અને કહેવા લાગ્યું, કે હે માતાજી! મને આ પુરૂષ મારવા આવે છે, તે સાંભળી વંકચૂલને કેધ ઉપશાંત થઈ ગયું અને કહેવા લાગ્યું, કે અરે મેં સ્ત્રીપુત્રને માર્યા હતા તે કેટલું પાપ લાગત? અને પશ્ચાત્તાપ કરે પડત, પરંતુ મેં લીધેલ નિયમ આડે આવ્યું અને કોઈને ઘાત પણ થયો નહિ. આ ઉપરથી એમ સમજવાનું કે દરેકે સ્વલ્પ પણ નિયમ ગ્રહણ કર. ૧૦. येन यश्चापि हि स्तोकः कालस्य नियमः कृतः । तस्यापि निष्फलो न स्यात् सप्तपृष्ठकचोरवत् ॥ १ ॥ નાનામાં નાનું ને સહેલામાં સહેલું કાંઈ પણ પચ્ચખાણ (નિયમ) જે લેવામાં આવ્યું હોય તે અમૂલ્ય લાભદાયી છે એમ દર્શાવી આ નિયમફળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. એ પૂર્વનિર્જન્યર્જિા -. :-- નિ યમને પાળવામાં પર્વની જરૂર હોવાથી દરેક ધર્મશાસ્ત્રોમાં જે જે ન્ડ પર્વના દિવસો કહેલ છે, તેમાં પુણ્યદાન વગેરેનું વિધાન જણાવ્યું Sી છે, તેમાં વળી ચતુમસ (મસા)માં આઠ માસ કરતાં વિશેષ કosી ધર્મપાલન કરવાનું બ્રાહ્મણધર્મ તથા જૈનધર્મના પુસ્તકમાં જણાવ્યું છે. કારણકે ચતુર્માસમાં સૂર્યનાં કિરણે પૃથ્વીઉપર સ્પષ્ટ ન પડી શકવાથી અનેક રેગેને તથા તે રેગેને ઉત્પન્ન કરનાર જતુઓને ઉદ્દભવ થાય છે. તે તે રોગોથી બચવા ખાતર અને પરિણામે મોક્ષ સુખ પ્રાપ્ત કરવા Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પણિકત્ત વ્યાકત્ત ન્ય—અધિકાર ટ સારૂ પકામાં સુજ્ઞ પુરૂષે ખરાખર નિયમનું પાલન કરવું જોઇએ. ઇત્યાદિ મામત જણાવવાસારૂ આ અધિકારને આરંભ કરવામાં આવેછે. સસારી કામમાં નિષેધવાળા દિવસ. અનુષ્ટુપ્ (૨ થી ૩). कुहु पूर्णेन्दु संक्रान्तिचतुर्दश्यष्टमीषु च । नरवाण्डाल योनिः स्यात्तैलखीस्नान सेवनात् ॥ १ ॥ અમાવાસ્યા, પૂર્ણિમા, સંક્રાન્તિ,ચાદશ અને આઠમ આદિ પર્વમાં જે મનુષ્ય તૈલ, શ્રી અને સ્નાન ( તેલ ચાળીને ન્હાવા) નું સેવન કરે તે તે મનુષ્ય ( પુનર્જન્મ ) માં ચાંડાળની યુનિમાં જન્મ લેનારા થાયછે. (એમ પુરાણામાં કહેલ છે ). ૧. તે પ્રમાણે અન્ય શાસ્ત્રના આશય, चतुर्दश्यान्तथाष्टम्याम्पञ्चदश्यान्तथैव च । તેજા તથા મોન, પોતિય વિવઞયેત્ ॥ ૨॥ પુરાળ. માસની એ ચાદશ, તેમ એ આઠમ અને પૂનેમ, અમાવાસ્યા એમ છ દિવસોમાં (ધર્મયુક્ત) પુરૂષે તલાભ્યંગ (તેલ ચાળીને ન્હાવું તે) ના અને સ્રીની સાથેના વિષયભોગના ત્યાગ કરવા. ૨. અષ્ટમી, ચતુર્દશી તથા પંચમીના પ્રભાવ કહેછે. अष्टमी चाष्टकर्मान्ता, सिद्धिलाभा चतुर्दशी । पञ्चमी केवलज्ञानं, तस्मात्रितयमाचरेत् ॥ ३ ॥ અષ્ટમી (આઠમ) તે આઠ પ્રકારનાં (જ્ઞાનાવરણી, દશનાવરણી, વેદનીય, મહુનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અન્તરાય) કના નાશ કરવાવાળી છે અને ચૌદશ સિદ્ધિના લાભને આપવાવાળી છે અને પચમી કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરેછે, તેથી આ ત્રણ તિથિઓનું (ત) આચરણુ કરવું. ૩. ૧૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. પાંચ પતિથિ. આયા (૪ થી ૬). 1; *आ पंचमी अहमि, एगादसि चउदिसि पण तिहिउ । एआउ सुअतिहीउ, गोअमगणहारिणा भणिआ ॥ ४ ॥ सूक्तिमुक्तावली. ગાતમ ગણધર દ્વિતીયા, પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી એ પાંચ તિથિને પતિથિ કહેછે, માટે તેમાં શુભ કાર્યોં કરવાં અને સંસારી કામના ત્યાગ કરવા. ૪. ધર્મ સ્થાપનારને ધન્યવાદ. सो जयउ जेण विहिआ, संवच्छर चाउमासिअ सुपव्वा । धियाण जाय, जस्सपहाओ धम्मम ॥ ५ ॥ उपदेशसिद्धान्तरत्नमाला. સંવત્સરી, ચાતુર્માસિક, તથા પર્યુષણુપમાં ધર્મક્રિયા કરવી ; કારણકે તે દિવસે પાપી મનુષ્ય પણ સર્વની સાથે દેવદન તથા ધર્મક્રિયા કરેછે તેથી તે પણ શુદ્ધ થાયછે. પ. પર્વે તિથિઓના ઉપયોગ, + बीआ दुविहे धम्मे, पञ्चमि नाणे अ अठ्ठमी कम्मे । गारसि अगाणं, चउदसी चउदपुव्वीणं ॥ ६ ॥ સમ सूक्तिमुक्तावली. બે પ્રકારના ધર્મમાં દ્વિતીયા, જ્ઞાનમાં પંચમી, કમ'માં અષ્ટમી, અગીઆર અંગમાં એકાદશી, ચાદ પૂર્વાંમાં ચતુર્દશી એમ એ પાંચ પતિથિને ઉપયોગ કરવામાં આવેછે. ૬. ગાર્યો. દ્વિતીયા પશ્ચમી અષ્ટમી, હજારીી વતુતેણી પદ્મ તિષયઃ । एताः श्रुततिथयः, गौतमगणधरेण भणिताः ॥ + દ્વિતીયા દ્વિવિષે ધર્મ, વદ્યમી જ્ઞાને વ અષ્ટમી મેળિ । एकादशी अङ्गानां चतुर्दशी चतुर्दशपूर्वाणाम् ॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિચોદ. પણિકર્તવ્યાકર્તવ્ય-અધિકાર ચાતુર્માસનાં આભૂષણે. इन्द्रवज्रा. सामायिकावश्यकपौषधानि, देवार्चनस्नानविलेपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि, भव्याश्चतुर्मासिकमण्डनानि ॥ ७॥ ___ चातुर्मासिक व्याख्यान. भव्य ५३षो ! सामायि४, मावश्य मे प्रतिभा, पाषी, हेवભગવાનનું અચન (પૂજન) તેઓને કરાવાતું સ્નાન તથા ચન્દનને આલેપ (લગાવવું), બ્રહ્મચર્યનું પાલન, દાન આપવું અને તપ કરવું જેમાં મુખ્ય છે એવાં આ ચતુર્માસ (ચોમાસારૂપી પર્વ) ના અલંકારે (ઘરેણાં) છે. ૭. પીને શેભાવનારાં સાધને. वसन्ततिलका. देवार्चनादिविधिना गुरुवन्दनेन, सम्यक्तपोभिरसमैः समयामृतेन । आलोचनाप्रभृतिभिश्च शुभक्रियाभिः, संवत्सरप्रभृति पर्व कृतार्थयन्ति ॥ ८॥ દેવભગવાનનું પૂજન વિગેરે વિધિથી, ગુરૂદેવની વન્દનાથી, સર્વ કાર્યથી ચઢીયાતાં એવાં ઉત્તમ તપથી, સમયાનુસાર કથા (વખાણ) રૂપી અમૃતના સેવનથી, એલચના તથા વિચાર વિગેરે કાર્યોથી અને શુભ ક્રિયાઓથી, ઉત્તમ લેક સંવત્સરી વિગેરે પવને કૃતકૃત્ય (સફળ) કરે છે. ૮. પર્વમાં ઉત્તમ શ્રાવકોનું કર્તવ્ય જણાવે છે. शार्दूलविक्रीडितं (९-१०). व्याख्यानश्रवणं जिनालयगतिनित्यं गुरोर्वन्दनं, प्रत्याख्यानविधानमागमगिरां चित्ते चिरं स्थापनम् । कल्पाकर्णनमात्मशक्तितपसा संवत्सराराधनं, . श्राद्धैः श्लाध्यतपोधनादिति फलं लभ्यं चतुर्मासिकम् ॥ ९॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ - હમેશાં વ્યાખ્યાનનું શ્રવણ, શ્રીજિનેશ્વરભગવાનના મંદિરમાં જવું, ગુરૂદેવનું વન્દન, પચ્ચકખાણ વિધિપૂર્વક કરવું, સતશાસ્ત્રની વાણીને ચિત્તમાં સ્થિરરીતે સ્થાપન કરવી, કપત્રનું શ્રવણ, પોતાની શક્તિ પ્રમાણે તપથી સંવત્સર પર્વની આરાધના કરવી, એમ શ્રદ્ધાળુ શ્રાવકોએ ઉત્તમ તારૂપી ધન વિગેરેથી ફળ ચાતુર્માસિક પવૅમાં અવશ્ય મેળવવું. ૯. પાલન શેવ્ય એવા ઉત્તમ પદાર્થો જણાવે છે. मन्त्राणां परमेष्ठिमन्त्रमहिमा तीर्थेषु शत्रुञ्जयो, दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्म व्रतेषु व्रतम् । सन्तोषो नियमे तपस्सु च समस्तत्त्वेषु सद्दर्शनं, सर्वज्ञोदितसर्वपर्वसु परं स्याद्वार्षिकं पर्व च ॥ १० ॥ , ભૂમુિwાવી. મંત્રમાં પરમેષ્ટિ ભગવાનના મંત્ર (નવકારમંત્ર) ને મહિમા હે છે અને તેમાં શત્રુંજય (શ્રીશેત્રુજે) પર્વત ઉત્તમ છે, દાનમાં પ્રાણુંઉપર દયા રાખવી શ્રેષ્ઠ છે, ગુણેમાં નમ્રતા ઉત્તમ છે, તેમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ છે, નિયમમાં સંતેષ શ્રેષ્ઠ છે, તેમાં ઈન્દ્રિયેને નિયમમાં રાખવી તે ઉત્તમ છે, તત્ત્વજ્ઞાનમાં સદર્શન (સમ્યકત્વ) સર્વોત્તમ છે અને તમામ પમાં સર્વજ્ઞ એવા શ્રીજિનેશ્વરભગવાને કહેલ એવું વાર્ષિક (સાંવત્સરી) પર્વ શ્રેષ્ઠ છે. ૧૦. પર્વ દિવસોમાં જેઓને ત્યાગ કરે જોઇએ તથા જેમાં તત્પર થવું જોઇએ તે ટૂંકામાં સમજાવી અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. morrow » તથા–ધિવાર. - vi પર્વમાં શ્રદ્ધા, દયા વિના રહી શકતી નથી તેથી “દયા” આ શબ્દનું ‘ યથાર્થ સ્વરૂપ સમજવાની પ્રાણીમાત્રની ફરજ છે અને તેમાં પણ જેનધર્મ તે દયા (જીવદયા) આ શબ્દઉપર વધારે પિતાને આધાર રાખી, ચાલી રહ્યા છે. તે દયા શબ્દના ઉપર વિવેચન કરતાં મહાભારતાદિ બ્રાહ્મણધર્મનાં પુસ્તકે ઉપર નજર કરતાં તેમાંથી પણ આ બાબતને પોષણ કરનારાં અનેક પ્રમાણે મળી શકે છે તેમાંથી થોડાં અત્ર પણ આપવામાં Page #131 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. દયા–અધિકાર અવ્યાં છે તે ખરેખર ધ્યાનમાં રાખવા ગ્ય છે. એટલે આ અધિકારમાં દયાસંબંધી વિવેચન કરવા યથાશક્તિ-બનતું પ્રયત્ન કરવામાં આવ્યું છે તે સન-ગુણગ્રાહી છે પિતાના લક્ષ્ય બિન્દુમાં લેશે એટલું નિવેદન કરી તે અધિકારને આરંભ કરવામાં આવે છે. ખરીરીતે દેખતે કોણ? મનુzq (૨ થી ૨૨). मातृवत्परदारेषु, परद्रव्येषु लोष्ठवत् । आत्मवत्सर्वभूतेषु, यः पश्यति स पश्यति ॥१॥ અન્યની સ્ત્રીઓમાં માતાની મા, બીજાના ધનમાં ટેકાની માફક, સર્વ ભૂતપ્રાણીમાત્રમાં પોતાના આત્માની માફક જે પુરૂષ જુવે છે તેજ સત્ય દષ્ટા છે અર્થાતુ નેત્રવાળે છે અને આમાં બીજી રીતે નજર કરનાર અલ્પજ છે. ૧. અહિંસા (ભૂતકાણુઉપર દયા) તે સમગ્રધર્મનું મૂળ છે. अहिंसा सर्वजीवेषु, तत्त्वज्ञैः परिभाषितम् । इदं हि मूलं धर्मस्य, शेषस्तस्यैव विस्तरः॥२॥ સર્વ ભૂતપ્રાણીમાત્રમાં કોઈની પણ હિંસા ન કરવી.” આજ સવ ધર્મનું મૂળ તત્વજ્ઞ પુરૂષએ કહેલું છે. બાકીનાં પુણ્યકર્મો તો તેનેજ (અહિંસારૂપી ધર્મવૃક્ષને) વિસ્તાર છે. ૨. જીવદયા પાળવામાં પુરૂષે પિતાના પ્રાણનુંજ દુષ્ટાન્ત લેવું. यथा मम मियाः प्राणास्तथान्यस्यापि देहिनः । જ્ઞાતિ મહા ન જર્નન્યા, ઘોર પાળવો રૂ . પુરૂષે પોતાના મનમાં વિચાર કર જોઈએ કે–જેમ મને મારા પ્રાણ હાલાં છે, તેમ અન્ય પ્રાણીને પણ પિતાનાં પ્રાણ પ્રિય હોય છે. એમ માનીને સુજ્ઞ પુરૂષોએ ઘેર એ પ્રાણીમાત્રને વધ ન કરે. આ ભાવ છે. ૩. મૃત્યુ એ ત્રાસદાયક મહા ભય છે. उद्यतं शस्त्रमालोक्य, विषादं यन्ति विह्वलाः । जीवा कम्पन्ति सन्त्रस्ता, नास्ति मृत्युसमं भयम् ॥ ४ ॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સપ્તમ ઉગામેલા હથિયારને જોઈને અત્યન્ત ત્રાસને પામેલા છ ખેદને પામે છે અને કંપવા માંડે છે. કારણકે જગતમાં મરણસમાન બીજી કઈ બીક નથી. ૪. કઈ પ્રકારથી પ્રાણને પીડા ન કરવી. कण्टकेनापि विद्धस्य, महती वेदना भवेत् । । चक्रकुन्तासियष्टयाथैौर्यमाणस्य किं पुनः ॥५॥ એક પ્રાણી કાંટેથી માત્ર વીંધાણે હોય ત્યાં તેને મહા પીડા થાય છે. ત્યારે ચક્ર, ભાલું, તરવાર, લાકડી વિગેરે હથિયારોથી મરણશરણ કરાતા પ્રની વેદનાની તે શું વાત કહેવી? ૫. પ્રાણીને સર્વ સમૃદ્ધિકરતાં જીવતર વહાલું છે. दीयेत मार्यमाणस्य, कोटिर्जीवितमेव च । ઘનશો પરિચય, નવો વીવિતુમતિ / ૬ .. એક મનુષ્યને વધ કરતાં તેને કઈ એમ કહે કે—“તને ક્રોડ મારે આપું કે જીવતર આપું?” આ વાક્ય સાંભળી તે જીવ કહે હેરેને તજી, જીવવાને ઇચ્છે છે. દ. વિષ્ટાના મધ્યમાં રહેલ કીડાનું જીવન તથા મરણ : ઇતુલ્ય પ્રિયાપ્રિય છે. अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकासा, तुल्यं मृत्युभयं द्वयोः ॥७॥ વિષ્ટના મધ્યમાં રહેલા કીડાની અને સ્વર્ગમાં રહેલા ઇન્દ્રની જીવવા સંબન્ધી ઇચ્છા સમાન હોય છે, તેમ તે બન્નેને મરણનું ભય પણ તુલ્ય હોય છે. ૭. જૈન ધર્મ તે જીવદયાના ઉત્તમ સિદ્ધાન્તના શિખરઉપર છે એમ સર્વ ધર્મનુયાયીઓ એકમતે સ્વીકારે છે પણ બ્રાહ્મણધર્મનાં પુસ્તકેમાં “જીવદયા મનુષ્ય પાળે તે માટે ખુદ વિષ્ણુ ભગવાને કેટલુંક કહ્યું છે કે जले विष्णुः स्थले विष्णुर्विष्णुः पर्वतमस्तके। ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥ ८ ॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દયા—અધિકાર. यो मां सर्वगतं ज्ञात्वा न च हिंसेत्कदाचन । तस्याहं न प्रणश्यामि, स च मे न प्रणश्यति ॥ ९ ॥ પાણીમાં વિષ્ણુ (ભગવાન) છે, સ્થળમાં વિષ્ણુ છે, પતાના મસ્તકઉપર વિષ્ણુ છે, અગ્નિની જવાળાએથી આકુળ એવા પ્રદેશમાં વિષ્ણુ છે અને આખું જગત્ વિષ્ણુમય છે. એમ સર્વ સ્થાનેામાં રહેલા મને જાણીને જે પુરૂષ કાઇ પણ દિવસ કોઇ પણ પ્રાણીની હિંસા કરતા નથી, તે જીવ પાસેથી હું ખસતા નથી અને તે મારા પાસેથી ખસતા નથી, અર્થાત્ તે જીવ મને અત્યન્ત પ્રિય થાયછે. એમ વિષ્ણુ કહેછે. ૮, ૯. એકને જોઇ બીજીતરફ પેાતાની હાંસી વિરોધાભાસ અલ’કારથી જણાવેછે. પ समस्तावयवान् दृष्ट्वा, नरान् प्राणिवधोश्रतान् । पगुभ्यच्छिन्नहस्तेभ्यः, कुष्ठिभ्यश्च हसाम्यहम् ॥ १० ॥ જેને હસ્તચરણુ વિગેરે સમગ્ર અંગો આબાદ છે છતાં પ્રાણીઓના વધમાં તૈયાર થઇ રહ્યા છે. આવા મનુષ્યાને જોઇને મને લંગડા, કપાઈ ગયેલ હાથવાળા તથા કાઢના રોગવાળા મનુષ્યઉપર હાંસી ઉત્પન્ન થાયછે. અર્થાત્ આ લંગડા વિગેરે મનુષ્યએ પૂર્વજન્મમાં હિંસા કરેલ છે તેનું ફળરૂપ આ અંગભંગાદિ ચિન્હા થયાં છે. તેમ હિંસક મનુષ્યને ખીજા જન્મમાં તેવાં ફળ મળશે. ૧૦. યુધિષ્ઠિરપ્રતિ એક યાગીના ઉપદેશ, कपिलानां सहस्राणि, यो द्विजेभ्यः प्रयच्छति । एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर ॥ ११ ॥ રાજા ધર્મ ! જે મનુષ્ય બ્રાહ્મણેાને માટે હજારો કપિલા ગાયનુ દાન આપેછે અને, એક પુરૂષ એક જીવને જીવિતદાન આપેછે (ખચાવેછે) તે બન્નેને સરખું ફળ નથી અર્થાત્ જીવિતદાન આપવાવાળાને ઘણું ફળ મળેછે. ૧૧. દાન વિગેરે પુણ્યકમા જીવયાના સોળમા ભાગને પણ ચાગ્ય નથી. दत्तमिष्टं तपस्तसं, तीर्थसेवा तथा श्रुतम् । सर्वेऽप्यभयदानस्य, कलां नाईन्ति षोडशीम् ॥ १२ ॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સપ્તમ દાન આપ્યાં હોય, દેવતાઓનું પૂજન કર્યું હોય, તપ કર્યું હોય, તીની સેવા કરી હોય, તેમ શાને અભ્યાસ કર્યો હોય એ બધાં પુણ્યકમે પણ જીનને અભયદાન (જીવદયા) ના સેળમા ભાગને પણ ગ્ય નથી અર્થાત્ જીવાભયદાન સર્વથી મહેસું દાન છે. ૧૨. જુ, માંકડ વિગેરે ક્ષુદ્ર જતુઓને પણ ન મારવા. यूकामत्कुणदंशादीन् , ये जन्तूंस्तुदतस्तनुम् ।। सततं परिरक्षन्ति, ते नराः स्वर्गगामिनः ॥ १३ ॥ જુ, માંકડ, દેશ વિગેરે જે પ્રાણીઓ શરીરને પીડા આપી રહ્યાં છે તેની પણ જે લેકે સદા રક્ષા કરે છે તે પુરૂષે મરણને સ્વર્ગલેકને પ્રાપ્ત થાય છે. ૧૩. દયાહીનનું સર્વ પ્રકારનું દાન વ્યર્થ છે. सप्तद्वीपं सरनं च, दद्यान्मेरुं च कांचनम् । यस्य जीवदया नास्ति, सर्वमेतनिरर्थकम् ॥ १४ ॥ જે પુરૂષ રત્ન સહિત સાત દ્વીપનું તથા સુવણગિરિ એવા મેરૂ પર્વતનું દાન આપે પણ જે તે પુરૂષને દયા ન હોય તે આ સર્વ નિષ્ફળ સમજવું. ૧૪. દયાહીન મનુષ્યને પુનર્જન્મમાં મળતું તે પાપનું ફળ. स्वल्पायुर्विकलो रोगी, विचक्षुर्बधिरः खलः । वामनः पामनः षण्डो, जायते स भवे भवे ॥ १५ ॥ જે મનુષ્યમાં જીવદયા નથી તે ભભવ સ્વલ્પ આયુષવાળ, ખંડિત - અંગવાળે, રોગી, અંધ, બહેરે, મૂર્ખ, વામન (ટુંકા અંગવાળ), ખસના રેગવાળે, નપુંસક વગેરે થયા કરે છે. ૧૫. પિતાને થતી પીડાથી અન્યની પીડા જાણું લેવી. यादृशी वेदना तीव्रा, स्वशरीरे युधिष्ठिर । तादृशी सर्वभूतानामात्मनः सुखमिच्छताम् ॥ १६ ॥ મહાભારતમાં એક મુનિ, રાજા ધર્મને કહે છે કે હે રાજા યુધિષ્ઠિર! મનુષ્યને પિતાના શરીરમાં જેવી તીવ્ર પીડા થાય છે તેવી જ પીડા પિતાના સુખને ઈચ્છતાં એવાં સર્વ ભૂતપ્રાણીમાત્રને થાય છે. ૧૬. Page #135 -------------------------------------------------------------------------- ________________ AAAAAA પરિચછેદ, દયા-અધિકારી . “હિંસા ધર્મનું સર્વોપરિપણું દર્શાવે છે. अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परं तपः । अहिंसा परमं ज्ञानमहिंसा परमं पदम् ॥ १७॥ महाभारत-विष्णुपुराण-मार्कण्डेयपुराण. અહિંસા તેજ પરમધર્મ છે, તેમ અહિંસા ઉત્તમ તપ છે, અહિંસા શ્રેષ્ઠ જ્ઞાન છે અને અહિંસા એજ સુંદર મોક્ષપદ છે. ૧૭. જીવદયા એ એક જાતની નદી છે અને અન્ય ધર્મો તે તેના કાંઠા ઉપરનાં તૃણ છે. - કૃપાનીમાહિતી, સર્વે પણgબારા तस्यां शोषमुपेतायां, कियनन्दन्ति ते पुनः ॥ १८ ॥ જીવદયારૂપી નદીના મહાતીરમાં બીજા સર્વ ધરૂપી તૃણુના અંકુરે રૂઢ થયા છે. તેથી જે તે દયારૂપી નદી સુકાઈ જશે તે તે તૃણસમાન ધર્મે કયાંસુધી નવપલ્લવ રહેશે? અર્થાત્ તેની પછવાડે તરતજ સુકાઈ જશે. ૧૮. નિર્દય હદયમાં ધર્મ રહેતું નથી. दयादयितया शून्ये, मनोवासगृहे नृणाम् । दानादिदूताहूतोऽपि, धर्मोऽयं नावतिष्ठते ॥ १९ ॥ મૂર્ણિમુવી. દયારૂપી પિતાની હાલી સ્ત્રીથી શૂન્ય એવા મનુષ્યના મનરૂપી નિવાસગૃહમાં દાન વિગેરે દૂત બેલાવી લાવે તે પણ આ ધર્મ ત્યાં રહી શકતે. નથી એટલે દયા તે ધર્મની દયિતા સ્ત્રી છે. (માટે દયારહિત ધર્મ નિષ્ફળ છે). ૧૯ હરણને પિકાર. મા. निज्झरणनीरपाणं, अरणतणभकणं च वणवासो । अम्हाण निरववाहाण, जीवीअं रक्खरक्खपहो ॥ २० ॥ कल्पसुबोधिका. Page #136 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ શ્રીનેમિનાથભગવાનને હરણેએ વિનતિ કરી છે કે––હે પ્રભો! પર્વતેના ઝરણાનાં અમે પાણી પીએ છીએ અને અરણ્યનાં તૃણ વિગેરેનું ભક્ષણ કરીએ છીએ અને સદાકાળ વનવાસ ભેગવીએ છીએ, તેવા અમે નિરપરા ધીનું રક્ષણ કરે, રક્ષણ કર. ૨૦. જેવું કરવું તેવું ભેગવવું. न हन्ति योऽन्यान्स परै न हन्यते, दुनोति नान्यान् स परैर्न दूयते ।। अतः स्वतन्त्रं सुखभावमिच्छता, વાર્યા હિંસા મનસા ધીમા | ૨૨ . જે પ્રાણી બીજાઓને હણતું નથી તે બીજાઓથી હણાતું નથી. જે મનુષ્ય બીજા પ્રાણીને પીડતે નથી તે બીજાથી પીડાતે નથી માટે સ્વતંત્ર સુખભાવને ઈચ્છતા બુદ્ધિમાન મનુષ્ય મનથી પણ કોઈ પ્રાણીની હિંસા ન કરવી. ૨૧. તથા - ૩પનાતિ (૨૨-૨૩). सर्वाणि भूतानि सुखे रतानि, - सर्वाणि दुःखस्य समुद्विजन्ति । .. तस्मात्सुखार्थी सुखमेव दत्ते, सुखपदाता लभते सुखानि ॥ २२ ॥ જગતના સમગ્ર જીવે સુખમાં પ્રીતિવાળા છે અને દુઃખના કારણથી બધા ઉગને પ્રાપ્ત થાય છે. તેથી સુખનો અથી હોય તે પુરૂષ બીજાને સુખ આપે છે અને તેથી સુખનું દાન કરનાર તે પુણ્યશાળી જીવ સુખો મેળવે છે. રર. દયા સર્વ વ્રતને રાજા છે. स्थूलेषु जीवेषु विनाशभावः, सङ्कल्पमुख्यस्त्रिविधोऽपि हेयः । संसारनिस्तारकरवरूपो, व्रतेषु भूपोपम एष धर्मः ॥ २३ ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દયા-અધિકાર. ૯૯ સ્થૂલ મનુષ્યાદિ પ્રાણીઓમાં સકલ્પ જેમાં મુખ્ય છે એવા ત્રણ પ્રકારના એટલે મન, વચન, કાયાથી કરવું, કરાવવું, અનુમેાદન કરવું, ત્રિવિધ વિનાશ ભાવ તેને પણ ત્યાગ કરવા. સંસારના નિસ્તર કરનાર આ ધર્મ સ તામાં રાજાતુલ્ય છે, અર્થાત્ જીવને મુક્તિદાન આપેછે. ૨૩. જીવહિંસાનાં ( પાપનાં ) પરિણામા, વા. दारिद्र्यदौर्भाग्यकुणित्वकुष्ठिपङ्गुत्खतिर्यङ्नरकादिभेदैः । दुःखान्यनेकानि भवन्ति हिंसासम्भूतपापप्रचयेन पुंसाम् ॥ २४ ॥ દરિદ્રતા, દુર્ભાગ્યપણું, હુંઠાપણું, કઢીઆપણું, પાંગળાપણુ, પયાનિ અને નરકાદિના ભેદોથી અનેક પ્રકારનાં દુઃખા જીવહિંસાથી ઉત્પન્ન થયેલ પાપના સમૂહથી મનુષ્યને પ્રાપ્ત થાયછે. ૨૪ જીવદયા રાખવાથી કાનુ' શ્રેય થયું? ૩૫નાતિ. पारापते मेघरथो नरेशी, दयापरः कीर्त्तिमवाप विश्वे | क्रमेण तीर्थङ्करशान्तिनाथभावेन भूखा प्रययौ शुभं सः ॥ २५ ॥ नरवर्मचरित्र. પૂર્વજન્મમાં પારેવાની જીવયામાં તત્પર એવા મેઘરથ નામના રાજા હતા તે યામાં તત્પર થઈને જગત્માં કીર્ત્તિને પ્રાપ્ત થયા તેમ ક્રમેથી તીર્થંકર એવા શ્રીશાન્તિનાથભગવાનના સ્વરૂપે કરીને કલ્યાણને પ્રાપ્ત થયે, અર્થાત્ તીર્થકર પદ ભોગવી મેક્ષે ગયા. ૨૫. હિસા એ મેહેાટામાં માહેાટા જુલમ છે, વંશમ્ય. रसातलं यातु यदत्र पौरुषं, कुनीतिरेषा शरणो ह्यदोषवान् । विहन्यते यद्धलिनापि दुर्बलो, हा हा महाकष्टमराजकं जगत् ॥ २६ ॥ सूक्तिमुक्तावली. Page #138 -------------------------------------------------------------------------- ________________ ▸ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. સપ્તમ આ લેાકમાં જે કાઇ પુરૂષમાં પુરૂષત્વ હોય તો તે રસાતલને પ્રાપ્ત થાઓ. કારણકે આ ચેાખી અનીતિ છે કે—દુળ અનાથ નિર્દોષ એવે આ પ્રાણિઓના સમૂહ બળવાન એવા પાપી જનસમાજથી હણાયછે, હા હુા મહા કષ્ટ છે! ખરેખર જગત્ રાજાવગરનું છે, નહિતર આ જુલમઉપર ધ્યાન કેમ ન અપાય? ૨૬. ૧૦૦ દયાથી થતા લાભ. શાદ્રરુવિત્રીડિત (૨૭–૨૮). क्रीडाभूः सुकृतस्य दुःकृतरजः संहारवा त्या भवोदन्वनौर्व्यसनानिमेघपटली सङ्केतदूती श्रियाम् । निःश्रेणिस्त्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगत्यर्गला, सत्वेषु क्रियतां कृपैव भवतु क्लेशैरशेषैः परैः ॥। २७ ॥ હે ભવ્યપ્રાણીઓ ! જીવનેવિષે યા કરો, એટલે પેાતાના દેહને કષ્ટ આપીને પણ જીવદયા પાળા. કારણકે તે યા સુકૃતનું ક્રીડાનું સ્થાનક છે, પાપરૂપી ધૂળને ઉડાવી દેવામાં વાયુના વિટાલીયા સમાન છે (અર્થાત્ કમરજને ઉડાડવામાં જીવઢયા વિટાલીયા જેવી છે), “પાપને ધૂળની ઉપમા આપવાનું કારણ એ છે કે પાપજ કમલનું કારણ છે.” વળી ક્યા સ'સારરૂપ સમુદ્રને તરવામાં નાવરૂપ છે, દુઃખરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘની ઘટાતુલ્ય છે, સંપત્તિને સંકેત સ્થાનમાં પહોંચાડનારી દૂતી છે, સ્વંગ માં જવામાટે નિસરણીરૂપ છે, મુક્તિરૂપ સ્ત્રીની વહાલી સખી છે, દુર્ગતિના દ્વારને આડી દેવાની ભેગલસમાન છે, એમ જાણી જીવાને વિષે ક્રયા કરવી એજ ઉત્તમ છે. ૨૭, અહિંસાથી લાભ. आयुदीर्घतरं वपुर्वरतरं गोत्रं गरीयस्तरं, वित्तं भूरितरं बलं बहुतरं स्वामित्वमुच्चैस्तरम् | आरोग्यं विगतान्तरं त्रिजगतः श्लाध्यत्वमल्पेतरं, संसाराम्बुनिधिं करोति म्रुतरं चेतः कृपाद्रन्तरम् ॥ २८ ॥ सिन्दूरप्रकर. Page #139 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દયા--અધિકાર. ૧૦૧ મનુષ્યનું કૃપાવાળું ચિત્ત આયુષ્યની અભિવૃદ્ધિ કરેછે, શરીરની શાભામાં વધારા કરેછે, નામ અને કુળને ગરિષ્ઠ ( ઉજવળ ) કરેછે, ધનની વૃદ્ધિ કરેછે, મળમાં વધારો કરેછે, પ્રભુત્વમાં (હાદ્દાની) વૃદ્ધિ કરેછે, આરાગ્યને વિન્નરહિત મનાવેછે, ત્રણ જગત્માં પ્રશંસા ઉત્પન્ન કરેછે અને સંસારસમુદ્રને સુખે તરી શકાય એવા કરેછે, (અર્થાત્ જે પુરૂષનું ચિત્ત હિંસાથી રહિત છે તે પુરૂષને સર્વ પદાર્થ પ્રાપ્ત થાયછે). ૨૮, પશુ પંખીઉપર ક્યા કરે. રાગ—મરશીયાં. હાય! હાયરે મારે પશુને હત્યારા, માંસ માટે લે પ્રાણ એના પ્યારારે હાય! હાયરે મારે પશુને હત્યારા—àકવ પશુ રાજા પ્રજાના ખજાના, આલમના એ આખે મજાના ફળ દહીં દૂધ ઘીનાં દે દાતારે. પાપી ફળદ્રુપ પશુઓને કાપે, પશુ વિના પીડાય દેશ પાપે; દક્ષ વૃક્ષ રાખીને ફળ માપે ભ્રમર્ માલતી મકરંદ ચૂસે, પુષ્પ પીડે ન પડ નિજ તાજે; પશુ પાળી સુજાણ દેહુ પામેરે. દુનિયાંની ઢાલત ગાય માતા, એના પુત્રા ખરા અન્નદાતા; કરી ખેતી આપે સુખ શાતારે. કરે ખાતર ખેડ જળ ઝીલી, કણ કાઢે કહ્યુસલાં પીલી; ભરે કાઠીએ ભાર વહી લીલીરે એવા જગ પ્રતિપાલક ધારી, એની જન્મટ્ઠાતા ગાય ગારી; એને મૂકે કસાય ન કારીરે. પશુ માત્ર તક્ષ્ણ ભૂખ સહેતા, સાત્વિક મલાઇથી દેતા; ટાઢ વેઠીને ટ્રુ ઊન ઘેટાંરે એને મારે તા માથું ધરે છે, હાથ ઝાલે ન ડરે છે; હાય ! નાંખી નિશાસે ઝુરે છેરે. ભાજીપાલા તે અન્નકોણા, દહીં દૂધ મલાઇ થી માના સાદા સ્વચ્છ ખારાક મજાનાર્ હાય૦ ૨૯ 29 ,, ,, ,, ૩૨ ,, 33 ૩૦ ૩૧ 39 333 ૩ ૩૪ ૩૫ ,, ૐ وع Page #140 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ wwwwww ww v vvvvvvvvvvvvvvv ૧૦૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. એમાં પિષણ સત્વ છે સારૂં, માંસ દુર્ગધમય છે નઠારું; રેગ રક્તપિત્તાદિ કરનારૂં રે. તદુરસ્તીનાં તત્ત્વ માસે, નથી ડોકટર કહે છે ઉલ્લાસે; અન્ન ખેરાક કુદરતી ભાસેરે. બળે મુડદું આવે બંધ જેવી, માંસ ભુજતાં બદબો તેવી; એકાવે ખાધું ધાન એવરે. જાય સંડાસમાં માંસાહારી, બદબાથી કરે છે એકારી; નાક આડું ધરે વસ્ત્ર ભારીરે. મળમૂત્ર વિષ્ટા ધરનારૂં, ગુરદામાં થઈને વહેનારું ; એવું માંસ ભખે ન નઠારું અન્ન ફળ મેવાને મીઠાઇ, મળે માંસથી સંઘાં ભાઇ; સ્વચ્છ સ્વાદિષ્ટ ને સુગંધાઇરે. ગીધ શ્વાન વાયસને મારે, મલિન માંસને દુર્ગધી ચારે નથી આહાર માણસને એ સારે. વિવેકી વીર પશુ પાળે, તળ માંસ ભખે ભાજીપાલે; નેક ટેકે સાકળચંદ ચાલેરે. સાકળચંદ. સાખી. મારે દિવાળી થઈ આજ જિનમુખ જોવાને–એ રાગ. મળે અધુરે ન્યાય મનુષ્યને, પશુને નહિ તલભાર; એજ અનીતિ આજ કાલમાં, વ અપરંપાર. હિંસા નહિ કરીએ. કફ તૃણ ખાઈ જીવન કરનારી, મુંગી જાત મરાયરે; - જે જીવે તે ઉપયોગી છે, છતાં મળે અન્યાય હિંસા નવિ કરીએ ૪૭ ઉજમશી, Page #141 -------------------------------------------------------------------------- ________________ થા-અધિકાર. ક્રયાપ્રતિ સર્વેનું વલણ. અનાદિકાળથી આ સૃષ્ટિમાં પ્રાણીમાત્ર નવા નવા જન્માતે વ્રતુણુ કરીને જન્મ, જરા, મરણાદિક અસહ્ય દુઃખથી પીડિત થયા કરેછે. જો તેનું મૂળ કારણુ તપાસીએ તા કમથી અતિરિક્ત કાઇ બીજો પદાથ કારણુરૂપ નથી, એટલામાટે તમામ દર્શીન (શાસ્ત્ર) કારાએ તે કર્માનેા નાશ કરવામાટે શાસ્ત્રાદ્વારા જેટલા ઉપાયા દર્શાવ્યા છે, તેટલા ઉપાયેપૈકી સામાન્ય ધર્મરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિઃસ્પૃહત્વ, પરોપકાર, દાનશાળા, કન્યાશાળા, પશુશાળા, વિધવાશ્રમ, અનાથશ્રમાદ્રિ તમામ દનવાળાઓને સમત છે. પરંતુ વિશેષ ધ રૂપ સાન સધ્યાદિ કાર્યોંમાં જુદા જુદા મત પ્રવર્તે છે. એટલામાટેજ આ સ્થળે વિશેષ ધર્મોની ચર્ચાને અવકાશ આપ્યાવિના માત્ર સામાન્ય ધર્મના સબંધમાંજ વિવેચન કરવાને લેખકને ઉદ્દેશ છે અને તેઓમાં પણ તમામ દનવાળાને અત્યંત પ્રિય યાદેવીનુંજ પોતાની બુદ્ધિઅનુસાર વર્ણન કરવાની ઇચ્છા છે તેને આક્ષેપ-વિક્ષેપવિના પૂર્ણ કરવાને માટે લેખકની પ્રવૃત્તિ છે. દયાનું સ્વરૂપ લેાકવ્યવહારદ્વારા, અનુભવદ્વારા અને શાસ્ત્રદ્વારા લખવામાં આવશે. તેમાં પ્રથમ લેાકવ્યવહારથી જો વિચાર કરવામાં . આવે તે એવું જણાયછે કે જગત્ના સર્વ પ્રાણીઓનાં અતઃકરણમાં દયાને અવશ્ય સંચાર છે. દૃષ્ટાંત તરીકે માર્ગમાં ચાલતા કાઇ દુળ જીવઉપર કેાઈ ખળવાન્ જીવ દુઃખ દેવા પ્રયાસ કરે તે અન્ય માણસ ખળવાનથી દુળને અચાવવામાટે જરૂર પ્રયત્ન કરશે જેવી રીતે કાઇ ચાર રસ્તામાં લુંટફાટ કરતા હાય અને દરેકને કનડતા હોય તે તેને કાલાહુલ સાંભળતાં તુરતજ લોકો એકઠા થઇને ચારને પકડવાને કાશીષ જરૂર કરશે. એવીજ રીતે કાઇ સૂક્ષ્મ જીવને સ્થૂળ જીવ મારતા ડાય તે તેને છેાડાવવાને લેાકા જરૂર પ્રવૃત્તિ કરશે. અર્થાત્ નાના પક્ષીને મેટુ પક્ષી, મેાટા પક્ષીને બાજ, ખાજને ખીલાડી, ખીલાડીને કૂતરા, કૂતરાને શિકારી માણસા મારતા હોય તે તેને છેડાવવા માણસે જરૂર પ્રયત્ન કરશે. એજ હેતુથી કૃષ્ણજીના ( જેને હિંદુ લેાક ભગવાન માનેછે) પણ કપટને વખતે અન્યાય જોઇને એકવાર તેનાં પણ કૃત્યોની લેાકેા નિંદા કરવા તત્પર થયા હતા, અર્થાત્ ભારતયુદ્ધના સમયમાં ચક્રવ્યૂહ (ચઢાવા ) ની વચમાં જે અભિમન્યુથી કૃષ્ણે કપટ કર્યું હતું તે સાંભળી આજે પણ ભક્ત માણસે તેની નિંદા કરવા તૈયાર થાયછે. એથી એવું સિદ્ધ થાયછે કે લેાકેાના મનમાં સ્વાભાવિક રીતેજ યાએ નિવાસ કરેલ છે, પરંતુ ખેદ્યની વાત એ છે કે, જિહ્વા ઇંદ્રિયની લાલસાથી ફરી ફરીને પણ અકૃત્ય કરેછે અર્થાત્ માંસાહારમાં આસક્ત બની જઇને ધર્માવિનાના થઇ જાયછે. એજ * જૈનધર્મ પ્રકાશ પુસ્તક ૨૯–અંક ૫ મે, પરિચ્છેદ. ૧૦૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો. સમ હેતુથી વરાહપુરાણુમાં વરાહજીએ વસુંધરાથી પેાતાના મંત્રીશ અપરાધીઓમાંથી માંસાહારીને અઢારમા અપરાધી કહેલા છે. ત્યાં એ પ્રકરણમાં એમ કહ્યું છે કે જે માંસાહાર કરીને મારી પૂજા કરેછે તે મારો અમે અપરાધી છે જેમ કે " 'यस्तु मत्स्यानि मांसानि भक्षयित्वा प्रपद्यते । अष्टादशापराधं च कल्पयामि वसुन्धरे ? " કલકત્તા ગિરીશ વિદ્યારત પ્રેસમાં છાપેલ પત્ર પ૦૮-અ, ૧૧૭-શ્લોક ૨૧. ', " सुरां पीत्वा तु यो मर्त्यः, कदाचिदुपसर्पति । અપરાધ વતુતિરાં, યામિ વમુખ્યરે ' શ્લોક ૨૭. કાઇ માંસાહારી જે એ પ્રમાણે કહેછે કે માંસ ખાવાથી શરીરમાં ખળ વધેછે અને શરતા આવેછે એ તેની ભૂલ છે. કેમકે જો માંસાહાર ક રવાથી કદી ખળ વધતું હોય તેા હાથીથી સિંહુ ઘણું ખળવાન થાય; પણુ જે કેજો હાથી વહન કરેછે તે સિહુ ક્યારેય પણ વહન કરી શકતા નથી અથવા કોઇ એ પ્રમાણે કહે કે હાથીકરતાં સિંહુ જો બળવાન ન હોય તે હાથીને કેવી રીતે મારી નાખે? એના ઉત્તર એ છે કે હાથી લાહારી હાવાથી શાંત પ્રકૃતિનું જાનવર છે અને સહુ માંસાહારી હાવાથી ક્રૂર સ્વભાવનું જાનવર છે. તેથી કરીને હાથીને તે દબાવી દેછે. બીજી રીતે શુઢવડે કદી હાથી સિહુને પકડી લે તે તેની રગેરગના ચૂરેચૂરા કરી શકેછે. એથી એમ સ્પષ્ટ થાયછે કે માંસાહારથી ક્રૂરતા વધેછે એ વાત દરેકે કબુલ કરવી પડશે અને ક્રૂરતા કાઈ પુણ્ય કાર્યને પેાતાની સન્મુખ રહેવા દેતી નથી અને એ પણ તમામાકા સરલતાથી સમજી શકેછે કે માંસાહારી લેાક પોતાના ઘરમાં કકાસને વખતે સહુજમાં મારામારી કરેછે, શાંતિ નથી પકડી શકતા, તે શું નિર્દયતાનું પરિણામ નથી? એથી કરીને માંસાહારનુંજ ફ્ળ સ્પષ્ટ નિર્દયપણું જણાઇ આવેછે. હવે રહી શકતા—એ પણ માંસને ગુણુ નથી, પણ પુરૂષનેાજ સ્વાભાવિક ધર્મ છે. કેમકે નપુંસક માણસને શક્તિ વધારવાવાળા હજારો પદા ખવરાવવામાં આવે તેપણ તે રણસંગ્રામવખતે પલાયન કરી જશે. એમાં પ્રત્યક્ષ દાખલા એ છે કે કેટલાક દેશના લેાકેા ઘણું કરીને માંસાહારી હાવા છતાં પણ એવા તે કાયર હોયછે કે ચાર-છ માણસા ખળવાન હોય તે તેનાથી માંસાહારી પચ્ચાસ માણસા પલાયન થઇ જાય. પરંતુ તે મળવાન બિચારા પેાતાનું ગુજરાન માત્ર સાથવાભર રહીને ચલાવેછે. ગુરૂ ગોવિંદસિંહના શિષ્ય શીખ લેાકેા, જે કે કિલ્લાની ત્તેહ કરવામાં શ્રેષ્ઠ નબરે ગણવામાં આવેછે, તે પણ ઘણું કરીને લાહારી જોવામાં આવેછે, Page #143 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દયાઅધિકાર, ૧૦૫ એનું કારણ એ છે કે જેવી લડાઈ સ્થિર મનથી ફલાહારી લોકો લછે, તેવી માંસાહારી લેાક ક્યારે પણ લડી શકતા નથી. ખીજું એ પણુ કારણ છે કે માંસાહારીને ઘણી ગરમી લાગેછે અને શ્વાસ પણ વધારે લેવાયછે. પરંતુ ફલાહારીને તેવી ગરમી પણ લાગતી નથી, તેમ શ્વાસ પણ વધારે લેવાતા નથી, વાંચકે ! આપના સાંભળવામાં માન્યું હુંશે કે જ્યારે રૂશિયા અને જાપાનની લડાઈ થઈ હતી ત્યારે ઘણું કરીને કાચા માંસનેજ ખાનારા ને મોટા કદવાળા ભયંકર રૂશિયનાના પણુ, મિતાહારી અને વિચારશીલ જાપાની વી એ પરાજય કરીને સંસારમાં કેવી ચમત્કારી જયપતાકા ક્રૂકાવી હતી ? કદી માંસાહારથી થતા વધતી હાય તે રૂશિયાની સેનામાં માણસે ઘણાએ હતાં, એટલુંજ નિહ પરંતુ માંસાહાર કરવામાં પણ કંઇ ઓછા નહોતા, છતાં પણ તે લેાકાની હાર કેમ થઈ ? એથી ખુલ્લીરીતે નિશ્ચિત થઇ શકેછે કે હાર થ વાનું મૂળ કારણુ અસ્થિર મનજ છે. આ ઉપરથી માંસાહાર કરનારા હિંદુએ આય ગણવા ચેગ્ય જણાતા નથી, કારણકે આ શબ્દવડે તે લેાકેાજ વ્યવહાર કરવાને ચેાગ્ય છે કે જેના અંતઃકરણમાં દયાભાવ, પ્રેમભાવ વિગેરે ધમ દેખાતા હોય, પરંતુ માંસાહારીના હૃદયમાં દયાભાવ હેાતા નથી, તેમ પ્રેમભાવ પણ હાતા નથી. એક માંસાહારી (જેણે દયાને ઉપદેશ સાંભળી માંસાહારના ત્યાગ કર્યા હતા તે) મને મળ્યા હતા. તે જ્યારે પેાતાના હાલહવાલ કહેવા લાગ્યા ત્યારે તેની આંખમાંથી અશ્રુપાંત થવા લાગ્યા. અશ્રુપાત થવાનું કારણ જ્યારે મે તેને પૂછ્યું ત્યારે તે કહેવા લાગ્યા કે, મારા જેવા નિર્દય કઠાર હૃદયવાળા આ ૬નિયામાં ઘણા થાડા હુશે, કેમકે કેટલાએક દિવસ પહેલાં મેં એક સુંદર મકરાને પાળ્યા હતા, તે પુત્રથી પણ વધારે પ્રેમ મારીતરફ ખતાવતા હતા અને હું પણ તેની સાથે દાણા પ્રેમ પતાવતા હતા, એથી કરીને તે ચારો પણ મારા હાથથી દીધા વિના ખાતા નહેાતા. હું જ્યારે ક્યાંક બહાર ચાલ્યા જતા હતા અને પાછા આવતાં ખેચાર કલાકના વિલંબ થતા હતા તે તે રસ્તાતરમ્ જોઇ જોઈને એ... એ કર્યા કરતા હતા, એજ ખકરાને મેં મારા હાથથી માંસને માટે મારી નાખ્યું અને તે માંસ મારે ત્યાં આવેલા પરાણાઓસાથે મે પણુ ખાધું. જો તે અકરાની મરતા વખતની હાલત હું આપની સામે કહું તે મને આપ પૂરેપૂરી ચંડાળજ કહેશેા. અરે! જ્યારે જ્યારે એ અકરા મને સાંભરી આવે છે ત્યારે ત્યારે મારૂં કાળાં ફાટી જાયછે. એટલામાટે હું નિશ્ચય અને મજબૂતીથી કહુંછું કે જે માંસાહાર કરેછે, તે દરેક કરતાં મહાન્ પાપી છે. કાણુકે ખીજા બધાં અકાર્યાં કરતાં જીવહિંસા એ ઘણુંજ માટુ અકાય છે. *જો કાઇ એમ * જૈનધર્મ પ્રકાશક-પુસ્તક ૨૯ મું-૬ શ ૧૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સક્ષમ કહે કે અમે જીવ મારતા નથી અને અમારેમાટે હિંસા પણ થતી નથી તે એ પ્રમાણે કહેવું તે પણ ફેકટ છે. કારણકે જો કોઈ માંસ ખાનાર ન હોય તે કસાઈ લેકે બકરા વિગેરેને વધ શામાટે કરે? એ કારણથી જ ધર્મશા માં પણ એક જીવની પછવાડે આઠ માણસને પાપના ભાગીદાર ગણવામાં આવેલા છે. જેમકે अनुमन्ता विशासिता, निहन्ता क्रयविक्रयी । । संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥ અર્થ–મારવામાં સલાહકાર, શસ્ત્રવડે મરેલા જીના અવયવને અલગ. પાડનાર, મારનાર, પૈસા આપી લેનાર તથા વેચનાર, સમારનાર, પકાવનાર, તેમજ ખાનાર—એ બધા ઘાતકીજ કહેવાય છે. આ સ્થળે કેટલાએક માંસાહારી લેકે એ પ્રશ્ન કરે છે કે જે એમ છે તે ફલાહારી પણ ઘાતકી જ કહી શકાય, કેમકે શાસ્ત્રકારોએ વનસ્પતિ વિગેરેમાં પણ જીવ માનેલ છે, છતાં ફલાહારી અને ધમધ માણસે માત્ર માંસાહારી ઉપરજ શામાટે આક્ષેપ કરે છે? એને ઉત્તર એ છે કે સર્વ જીવ પોતપોતાના પુણ્યાનુસાર જેમ જેમ ઉચ્ચ ઉચ્ચ પદવીને પ્રાપ્ત કરતા જાય છે, તેમ તેમ તેને વધારે પુણ્યવાન ગણવામાં આવે છે. એ કારણથી જ એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય ચઉરિંદ્રિય અને પંચદ્રિય એવા સૃષ્ટિમાં રહેલા સર્વ જીવોના મૂળ પાંચ ભેદ માનવામાં આવેલા છે. એમાં એકેંદ્રિય જીવકરતાં બેઈદ્રિય જીવ વધારે પુણ્યવાન હોય છે, તેમજ બેઇદ્રિયથી તેઈદ્રિય, તેઈદ્રિયથી ચઉરિંદ્રિય અને ચઉરિંદ્રિયથી પંચંદ્રિય એવી રીતે સર્વોત્કૃષ્ટ જીવ પંચંદ્રિયને ગણવામાં આવેલા છે. પંચેંદ્રિયમાં પણ ઓછાવત્તા પ્રમાણના પુણ્યવાળા જ હોય છે, અર્થાત તિર્યંચ પંચેંદ્રિય (બકરા-ગાય-ભેંસ વગેરે) માં હાથી વધારે પુણ્યવાળે છે, તેમજ મનુષ્ય વર્ગમાં રાજા, મંડલાધીશ, ચક્રવર્તી અને યેગી વધારે પુણ્યશાળી હેવાને લીધે તેઓને મારવાને શાસ્ત્રમાં સખ્ત મનાઈ કરવામાં આવેલ છે. કારણકે યુદ્ધ કરતાં કદાચ રાજા પકડાઈ જાય તે પણ તેને મારવામાં નથી આવતા. એથી એવું સાબીત થાય છે કે, એકેંદ્રિયકરતાં બેઈદ્રિયને મારવામાં અધિક પાપ છે, બેઈદ્રિયકરતાં તેઇદ્રિયને મારવામાં અધિક પાપ છે, એમ વધારે વધારે પુણ્યશાળીને મારવામાં વધારે વધારે પાપ થાય છે. જેથી કરીને જ્યાંસુધી એકેંદ્રિય જીવવડે નિર્વાહ થઈ શકે ત્યાં સુધી પચેંદ્રિય જીવને મારે એ તદ્દન અગ્ય જ છે. જે કે એકેદ્રિયને મારે તે પણ પાપ થવાનું જ કારણ છે; પરંતુ ખોરાકીમાટે કેઈ બીજો ઉપાય ન હોવાથી (અણછુટકે) તે કાર્ય લાચારીથી કરવું પડે છે, એથી કરીને જ કેટલાએક ભવ્યજીવ આવા પાપના ભયથી ધનધાન્ય, રાજપાટ વિગેરેનો ત્યાગ કરી સાધુ થઈ જાય છે અને (યાજજીવ) જીવે ત્યાં સુધી પાણ, અગ્નિ, વનસ્પતિ વિગેરેને Page #145 -------------------------------------------------------------------------- ________________ પરિ છેદ. ચા-ભધિકાર. અડકતા પણ નથી અને ભિક્ષામાત્રથી પેાતાનું ઉદરપાષણ કરી લેછે. મનુષ્ય પણ લાચારીથી એકેદ્રિયને નાશ કરેછે અને તે પાપને પરિહાર કરવામાટે સામુનિરાજોની સેવા, દાન, ધર્મ, આવશ્યક ક્રિયા વિગેરે જીવતાંસુધી કર્યાં કરેછે. ભિક્ષામાત્રથી ચલાવનાર સાધુઓને આરંભના દોષ લગાર પણ લાગતા નથી. કારણકે ગૃહસ્થ માણસા જે પેાતાને માટે રાંધેછે, તેમાંથી એ લાકા જરૂર હોય તેટલુંજ તથા દોષ વિનાનું માત્ર ગ્રહણ કરેછે. એ હેતુથી ગૃહસ્થને એવી પણ ખબર પડવા દેતા નથી કે આજ મારે ત્યાં સાધુ–મહારાજ ભિક્ષા લેવા આવનાર છે. અજાણતાંજ ભાજન વખતે ગૃહસ્થના ઘરતરફ જઇને સમયાનુસાર જે મળે તે આહાર ગ્રહણ કરી લેછે. જેથી કરીને કાઇ પણ દોષ પહેલાં અથવા પછવાડે લાગવાના સંભવ નથી. જુઓ, છિદ્રયાના સ્વાદમાં લાલચુ ઉત્તમ જ્ઞાતિએએ પોતાની ખેાટી કીર્ત્તિને માટે કેવા અનથ ફેલાવી દ્વીધા ? વિચાર કરવા જેવી વાત છે કે હિંસા વિગેરેથી જો ધમ થતા હાય તે અધમ કેવી રીતે થશે ? કારણકે માંસાહાર કરનારાઓનું મન ઘણું કરીને કૃષિત અને મિલનજ હાયછે. કોઇ પણ તિર્યંચ જીવને દેખતાં તેને એવે ખ્યાલ ઉભા થાયછે કે, આ જીવ કેવા સુંદર છે? આનું માંસ કેવું સ્વાદિષ્ટ તથા પુષ્ટિ કરનારૂં હશે? તથા આના શરીરમાંથી કેટલું માંસ નીકળશે ? એટલામાટેજ માંસાહારીઓને વનમાં હરણુ વિગેરે જાનવરાને જોતાંવેત તેને પકડી પાડવાની મરજી થઇ જાયછે અથવા તળાવ કે નદીને કાંઠે માલાંઓને જોતાંવે'ત મારવાની ઇચ્છા ઉત્પન્ન થઇ જાયછે. એવી રીતે આઠે પહેાર~~~ فاهة હિંસક જીવ દ્ર પરિણામવાળા રહ્યા કરેછે. જેવીરીતે વાઘ, સિંહૈં, ખિલાડી વિગેરે હિંસક જીવાને ખાવામાટે કોઇ જીવ ન મળે તેપણ માઠાં કે બંધન કરવાથી નરકાદિ ગતિ મળેછે. તેવીજ રીતે માંસાહારી જીવેાની પણ દશા જાણવી. અફ્સોસ ! માંસાહારી જીવ સુંદર પક્ષીઓને નાશ કરીને જંગલેને ખાલી કરી નાખેછે અને સુંદર બગીચામાં પેાતાના કુટુંબની સાથે આનđયુક્ત મનથી બેઠેલાં પક્ષીઓને દુક વિગેરેવડે મારીને નીચે પૃથ્વીપર પાડી છે. ખરૂં કહેવા દ્યા તા તે વખતનેા કમકમાટભર્યાં દેખાવ દયાળુ પુરૂષાથી તે દેખી પણ શકાય નહિ. પરંતુ માંસાહારી તો તેને જોઇને ઘણી પ્રસન્નતાથી મારનારને ઉત્તેજન આપેછે કે વાહ ! શાખાશ ! એકજ ગોળીએ કેવું નિશાન તાયું ? આ સ્થળે એક એ પણ વિચારવા ચેોગ્ય વાત છે કે, એક પક્ષીને મારનાર એકજ જીવને હિંસક નથી; પરંતુ અનેક જીવોના હિંસક છે. કેમકે જે પક્ષીને મરણુ પમાડયું હોય તે કદી જો સ્ત્રીજાતિ હોય અને તેનાં નાનાં નાનાં બચ્ચાં હોય તે માતા મરી જવાથી તે જીવી શકતાં નથી. વળી તે બધાના મરી જવાથી મારનારને ભયંકર પાપના બંધ થાય છે. એટલામાટે તે કમ બંધનનું અત્યંત હૃઢ કારણ હાવાથી પહેલેથીજ બુદ્ધિમાન પુરૂષોએ વિચારવું જોઇએ. જેમ કીડીએનાં દરની પાસે લાકે તેના ખાવામાટે સાકર અને Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ લેટ નાંખે છે તેથી વધારે કીડીએ ત્યાં આવે છે અને એ ઉપાય પત્રોત્પત્તિને માને છે. કારણકે બિચારા ભેળા લેકે ધર્મતત્ત્વના અજાણ અને કર્મપ્રકૃતિને વિશ્વાસ નહિ ધરાવનાર હોવાથી તેઓ લાભાલાભને વિચાર નહિ કરીને કેટલાક દેશોમાં એવી ક્રિયા કરનારા જોવામાં આવે છે. પરંતુ આ સ્થળે વિશેષ વિચાર કરવાનો અવસર છે કે લેટ અને સાકર નાંખવાથી કીડીઓ ઘણી એકઠી થાય છે. પરંતુ કેઈ બીજે જીવ તે લેટ તથા સાકર ખાઈ જાય છે તે તેની સાથે ઘણી કીડીઓનો સંહાર થઈ જાય છે. ઘણે ઠેકાણે જોવામાં પણ આવ્યું છે કે તે જીવ લેટ ચાટી જઈને ઘણું કીડીઓને સંહાર કરી નાંખે છે. આ એક વાત થઈ. બીજી વાત એ છે કે કીડી સંમુર્ણિમ જીવ હોવાથી માતાપિતાના સંગ વિના ઉત્પન્ન થાય છે, તે લેટ અને સાકરના મળવાથી હવાને સંગ થતાં નવી કીડીએ પારાવાર ઉત્પન્ન થાય છે અને તેની હિંસા થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે કેટલાએક ધર્મનાં કાર્યો કરવા જતાં ઉલટે અધર્મ થઈ જવા સંભવ રહે છે. अष्टादशपुराणेषु, व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ।। અંક –પૃષ્ઠ ૨૧૬. સકલ દર્શનકાએ હિંસાની અધર્મમાં ગણત્રી કરેલ છે અને સર્વથી શ્રેષ્ઠ દયાધમને જ માન્ય છે. એમાં કેઈ આસ્તિકને વિવાદ નથી. તે પણ દરેક ધર્મવાળાઓને આ સ્થળે શાસ્ત્રીય પ્રમાણ દેવાથી વધારે દઢતા થશે. એટલામાટે હિંદુમાત્રને માનનીય મનુસ્મૃતિ તથા મહાભારત અને કુમ વગેરે પુરાણેની સાક્ષી આપવામાં આવે છે. એમાં પહેલાં મનુસ્મૃતિને જુએ. योऽहिंसकानि भूतानि, हिनस्त्यात्मसुखेच्छया । सजीवँश्च मृतश्चैव, न क्वचित् सुखमेधते ॥ આ નિર્ણયસાગરમાં છપાયેલી મનુસ્મૃતિ-અ. ૫-ક ૪પ-પૃષ્ઠ ૧૮૭. તેમજ– થો વનવાન, કાળનાં વિક્રીતિ ! स सर्वस्य हितप्रेप्सुः, सुखमत्यन्तमश्नुते ॥" ચ હિંસાનને અર્થ_નિરપરાધી જીવોને જે પિતાના સુખની ઇચ્છાથી મારે છે, તે તે ક્ષે પણ મરી ગયા તુજ છે. કારણકે તેને ક્યાં પણ સુખ મળતું નથી.. Page #147 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દયાઅધિકાર. ૧૦૯ - - -- # u v w છે વંધન ને અર્થ–પ્રાણીઓને વધ-બંધન વિગેરે કલેશે પમાડવાને જે નથી ઈચ્છતે તે તમામને શુભેચ્છક અત્યંત સુખરૂપ સ્વર્ગ અથવા મેક્ષને મેળવે છે. બીજું પણ જુઓ - યત્ દશાતિ વત્ કુત, છર્તિ પwાતિ યત્ર ના तदवाप्नोत्ययनेन, यो हिनस्ति न किंचन ॥" તાત્પર્ય–જે પુરૂષ ડાંસ, મચ્છર, વિગેરે નાના અથવા મોટા ને મરતે નથી તે ધારેલી વસ્તુ મેળવવા ભાગ્યશાળી નિવડે છે અને જે કરવા ઇરછે છે તે કરી શકે છે અથવા જ્યાં પુરૂષાર્થ ધ્યાન વિગેરેમાં લક્ષ્ય બાંધે તે પ્રયાસવગરજ (અ૫ પ્રયાસે) સિદ્ધ કરી શકે છે. અર્થાત અહિંસા કરનાર પ્રતાપી પુરૂષ મનમાં જે વિચારે તે તુરતજ પામી શકે છે. બીજું એ પણ લખ્યું છે કે – નવા પ્રાણનાં હિંસા, માંસમુક્તિ વિન્ ! न च प्राणिवधः स्वर्यस्तस्मान् मांसं विवर्जयेत् ॥ . ભાવાર્થ–પ્રાણીઓની હિંસા કર્યા વગર માંસ ક્યારે પણ ઉત્પન્ન થઈ શકતું નથી અને પ્રાણીઓનો વધ સ્વર્ગનું સુખ દેતા નથી. એટલામાટે માંસને સર્વ પ્રકારે ત્યાગ કર ઉચિત છે. બીજું પણ એમ કહ્યું છે કે समुत्पत्तिं च मांसस्य, वधबन्धौ च देहिनाम् । प्रसमीक्ष्य निवर्तेत, सर्वमांसस्य भक्षणात् ॥ તાત્પર્ય–મસની ઉત્પત્તિ અને પ્રાણીઓની હિંસા, તેમજ બંધનને જેઈને સર્વ પ્રકારના માંસભક્ષણથી મનુષ્યએ દૂર રહેવું જોઈએ. વિવેચન–પૂર્વોક્ત મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના ૪૪ થી ૪૯ સુધીના કલેકેનું રહસ્ય જાણનાર કદાપિ માંસભક્ષણ નહિ કરશે. કેમકે સીધે માગ છેડીને આડા માર્ગે ચાલવાનું કેઈને પણ મન થશે નહિ. ૪૯ મા શ્લેકમાં તમામ પ્રકારના માંસભક્ષણથી નિવૃત્ત થવાનું મનુજીએ ફરમાવ્યું છે. એથી વિધિપૂર્વક માંસ ખાવાથી દેષ નહિ માનનારાઓને પક્ષ સર્વથા નિર્બલજ થઈ ગયે. કેમકે દેવતાઓની માંસાહાર કરવાની પ્રકૃતિ જ હતી નથી. કદાચ સો મણ માંસ દેવતાઓની સામે રાખવામાં આવે તે પણ એક નવટાંક પણ ઓછું નહિં થાય અથવા દશ બકરાઓને દેવતાના મંદિરમાં રાત્રિએ રાખીને ચોમેર એ મંદિરનું રક્ષણ કરવામાં આવે અને પ્રભાતે એ મંદિર ખુલ્લું કરવામાં આવે તે દશ બકરાઓમાંથી એક પણ એ છે થશે નહિ. એથી એમ સાબીત થાય છે કે માંસમાત્રના લેલી લેકે બિચારા ભેળા લે Page #148 -------------------------------------------------------------------------- ________________ {{ વ્યાખ્યાન સાહિત્યસ’બહુ ભાગ ૨ એ. કને ભરમાવીને ખાલી ખીજાના પ્રાણાના નાશ કરાવેછે. પેાતાની જીભની ક્ષ ણિક તૃપ્તિને માટે બિચારા અનાથ જીવાનાં જીવનાને નષ્ટ કરાવેછે. કેટલાએક ભક્ત લાકા દેવીની સામે માનતા કરેછે કે—‘હું માતાજી! મારો પુત્ર જો અમુક રોગથી બચશે તે હું આપને એક બકરા ચઢાવીશ” કદાચ કના ગે બાળકને આયુષ્યના બળથી આરામ થાય તા માનતા કરનાર લેાકેા એમ સમજેછે કે માતાજીએ કૃપા કરીને મારા પુત્રને જીવિતદાન દીધું. ત્યારે ખુશી થઇને નિરપરાધી બકરાને ગાજતાં વાજતાં આભૂષણાદિક પહેરાવી માતાજીની પાસે લઇ જાયછે અને ત્યાં તેને નવરાવીને તેમજ ફુલ ચડાવીને તથા સ્વગ પ્રાપ્ત કરાવનાર માને તેને મારતી વખતે બ્રાહ્મણા પાસે ભણાવીને બકરાના પ્રાણ નિર્દય રીતે અલગ કરાવેછે. આ સ્થળે એક કવિનું વાકય યાદ આવેછે કે— “માતા પાસે એટા માંગે, કર અકરેકા સાટા; આપના પૂત ખિલાવણુ ચાહે, પૂત દુકા કાટા, હૈ। દિવાની દુનિયા ? ’’ સસમ જીએ-બીજાના પુત્રાને મારીને પોતાના પુત્રની શાંતિ ચાહનારી દુનીઆ છે. આ સ્થળે ધ્યાન દેવું ચેાગ્ય છે કે પહેલાં માનતારૂપ કલ્પનાજ ખાટી છે. કદાચ માનતાથી દેવી આયુષ્યને વધારી દે, એમ હાત તે દુનિયામાં કોઇ મરતજ નહિ, જે લેકે માનતા માનેછે, તેઓને કદાચ સાગનપૂર્વક પૂછવામાં આવે તે તે પણ અવશ્ય એમ કબુલ કરશે કે તમામ માનતા અમારી સફળ થતી નથી. કેટલીક વાર તેા હજારો માનતા કરતાં છતાં એ પુત્ર વગેરે મરણનેજ પ્રાપ્ત થાયછે. એથી માનતા અને રીતે ફેટ છે. કેમકે રેગીનું આચુખ્ય હોય તે તે ક્યારે પણ મરનાર નથી. ત્યારે પછી તેમાં માનતાનું કશું પ્રયજન નથી અને કદાચ આયુષ્ય ન હેાય તેા ખચનાર નથી તેપણુ માનતા નિષ્ફળ છે. બીજું પણ વિચારો કે કદાચ અકરાની લાલચથી દૈવી તમારા રાગોના નાશ કરશે તેા તે તમારી નેાકર ઠરી. રૂશવત્–લાંચ લેનારી થઇ. કેમકે જેનાથી માલ મળે તેનું તેા ભલું કરે અને જેના તરફથી ન મળે તેનું ભલું ન કરે. લાંચ ખાનારાઓની દુનિયામાં કેવી માન–મર્યાદા હાયછે તેના વાંચ¥ા સ્વયં ખ્યાલ કરશે. મહાશય ! માતા શબ્દના અર્થ પહેલાં વિચાર કે જે પાલણુ-પાષણ સર્વ પ્રકારે કરે તેજ માતા કહેવાયછે, ત્યારે જેની પાસે બકરાનું બલિદાન કરવામાં આવે તે જગદખાના નામથી જગત્માં કેમ પ્રસિદ્ધ થઈ શકે? કેમકે જે સમસ્ત જીવાની માતા છે તેજ જગદંબા કહી શકાયછે. તેા સમસ્ત જીવેાની અંદર બકરાં વગેરે પણ ( જેને મળી દેવામાં આવેછે તે ) આવ્યાં, તેની પણ માતા તા ઠરીને ? હવે વિચાર કરો કે એક પુત્રને ખાઇને માતા બીજાને બચાવે ? શું એવું ક્યારેએ થઇ શકેછે? કેમકે માતાને તમામ પુત્ર સરખાજ Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, કથા-અધિકાર હાલા હોય છે. અજ્ઞાની લેકે સ્વાર્થી થઇને માતાની ઈચ્છાથી વિરૂદ્ધ આ ચરણ કરીને જીવહિંસાને માટે સાહસ કરે છે. એ કારણથીજ આ જમાનામાં મરકી, કેલેરા વિગેરે મહા કન્ટેને લેકે ભેગવે છે. કેમકે માતા હાથમાં લાકડી લઈને મારતી નથી, માત્ર પરીક્ષપણે મનુષ્યને અનીતિને કંડ દે છે. મેં પતે જોયું છે કે વિંધ્યાચળમાં દેવીનું મંદિર છે. ત્યાં હજારે સંસ્કૃતના પંડિતે વિશેષે કરીને નવરાત્રિમાં ભેળા થાય છે અને પ્રભાતથી માંડીને સાયંકાળસુધી તે સઘળા લાકે સપ્તશતી ( દુર્ગાપાઠ)ને પાઠ કરે છે. જેમાં દુર્ગાની ભક્તિની પ્રશંસા જ છે. પરંતુ ત્યાં અનાથ નિર્નાથ અને સાથી ગરીબ બકરાં અને પાડાનું બલિદાન જે દેવામાં આવે છે તે જોઇને તેના ભક્તના મનમાં પણ એક વાર શંકા થાય છે કે આવી હિંસા કરીને પૂજા કરવી ક્યાંથી ચાલી આવતી હશે? માતા પણ પિતાના પુત્રને મારવાથી નારાજ થઈને ત્યાંજ કેલેરા વિગેરે રૂપે ઉપદ્રવ કરે છે. ત્યારે બ્રાહ્મણ વિગેરે ભાગે છે અને કેટલાએક લોક બકરના માર્ગ તરફ જનારા થાય છે. આ વાત ઘણું વાર લેકેમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે અને સ્વયં અનુભવવામાં પણ આવે છે. તે પણ પકડેલા ગધેડાંના પૂછડાંને છેડતાજ નથી. માતાની ભક્તિ બકરાં મારવાથી જ થતી નથી. પોતપોતાનાં મતમાં માનેલી કાળી, મહાકાળી, ગારી, ગાંધારી, અંબા, દુર્ગા વિગેરેની સેવા ઉત્તમોત્તમ પદાર્થો ચડાવીને કરવી જોઈએ. દલાએક લેકે દુર્ગાપાઠની સાક્ષી આપીને પશુપૂજાને માટે આગ્રહ કરે છે. તેઓએ સમજવું જોઈએ કે, “પશુપુcવૈશ્ચ ધૂ ” એ જે પાઠ છે એમાં વિચાર કરે છે પુષ્પને જેમ સાબીત (ભાંગ્યાડ્યા સિવાય) ચડાવવામાં આવે છે એમ પશુને પણ ચડાવી દેવું જોઈએ, અથત ચડાવતી વખતે એવી પ્રાર્થના કરવી જોઈએ કે, હે જગદંબે આપના દર્શનથી અમે જેમ નિર્ભય અને આનંદથી રહીએ છીએ તેમજ તમારા દર્શનથી પવિત્ર થયેલ બકરે પણ જગમાં નિર્ભય થઈને હરેફરે અર્થાત કે માંસાહારીની છરી તેના ગળાપર ન ફરે. એ સંકલ્પ કરીને બકરાને છોડે જોઈએ. જેથી કરીને પુણ્ય થાય અને માતા પણ પ્રસન્ન થાય. વળી જગદંબાને સાચા અર્થ પણ કહેવાય. અન્યથા જગદંબાનું નામ, રહેતાં રહેતાં જગદુભક્ષિણી થઈ જશે. મહાનુભાવ! મનુજીએ ૪૮ અને ૯ માં શ્લેકમાં પ્રાણીઓની હિંસાથી સ્વર્ગને નિષેધ સ્પષ્ટ બતાવી આપે છે. કદાચ તે બ્લેકને કલ્પિત માનશે તે માંસાહારથી સ્વર્ગ થાય છે. એને કલ્પિત કાં ન માન? ક્યારે બન્ને કલ્પિત નથી તે બને ોક બળવાન છે અને બળવાથી દુબળ બાધિત થાય છે. જુઓ એજ અધ્યાયના પ૩–૫૪–૫૫ કલેકમાં– " वर्षे वर्षेऽश्वमेधेन, यो यजेत शतं समाः । मांसानि च न खायेद्यस्तयोः पुण्यफलं समम् " ॥ ५३ ॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ભાવા–વર્ષે વર્ષે, એક પુરૂષ અશ્વમેધ કરે અને સે વર્ષ સુધી યજ્ઞ કરે અને એક પુરૂષ બિલકુલ માંસ ખાય જ નહિ તે એ બન્નેનું ફળ સર “કૂકારનૈવૈકુંવાના જ નનૈઃ | न तस्फलमवाप्नोति, यन्मांसपरिवर्तनात् " ॥ १४ ॥ અર્થાત–પવિત્ર ફળ, મૂળ વિગેરે તથા નીવારાદિનું ભજન કરવાથી પણ જે ફળ મળતું નથી તે માત્ર માંસાહારનાજ ત્યાગથી ફળ મળે છે. "मांस भक्षयिताऽमुत्र, यस्य मांसमिहादम्यहं ।। ઇતન્મય માંતર, પ્રવત્તિ મણિબ: * |૧૧ છે. અર્થાત–જેનું માંસ હું અહિં ખાઉછું, તે જન્માંતરમાં પણ અવશ્ય મને ખાશેજ. એ “માં” શબ્દને અર્થ વિદ્વાનોએ કરેલ છે. પિતાના પ્રાણ બચાવ્યા પછી પારકાને બચાવવાને પ્યાર.. એક સમય બાદશાહ પિતાના આનંદભુવનમાં બિરાજમાન થયા હતા તે વખતે બિરબલ પાસેજ બેઠેલ હતે. શાહ અને બિરબલ વચ્ચે કેટલીક રાજ્યરંગની આડીઅવળી વાર્તાઓ થયા પછી પૂછયું કે “બિરબલ માણસને સર્વથી વધારે વ્હાલી કઈ વસ્તુ છે?” બિરબલે કહ્યું કે “નેકનામદાર! હું તે એમ માનું છું કે આ દુનિયામાં સર્વથી વધારે વ્હાલી વસ્તુ પિતાની જાન (પ્રાણ) છે, એથી અધિક વ્હાલી કે અન્ય વસ્તુ નથી. ચાહે તે અમીર, ફકીર, દુઃખી સુખી મનુષ્ય હશે કિંવા જાનવર હશે તેપણ પિતાના પ્રાણને બચાવવામાં વધારે ખંત ધરાવશે; પણ પ્રાણની દરકાર ન રાખતાં પૈસે-કે સગાંસંબંધી બચાવવા કદી પણ ધ્યાન આપશે નહિ. એથી ખાત્રી થાય છે કે સર્વથી પ્રાણુ વધારે વહાલો છે. આ પ્રમાણે વાર્તાલાપ થઈ રહ્યો છે તેટલામાં શાહની, એક સ્ત્રી પોતાના બાળકને રમાડતી યારસાથે ચુંબન લેતી હતી, તેઉપર નજર પડી એટલે શાહને માટે આનંદ ઉપજ્યા અને બિરબલ પ્રત્યે જણાવ્યું કે “મને તે એમ જણાય છે કે સર્વ વસ્તુ કરતાં બાળક વધારે વ્હાલું લાગે છે?” તે સાંભળી બિરબલે અરજ કરી કે “સરકાર આપનું કહેવું ખરું છે, પરંતુ જ્યારે પિતાના પ્રાણઉપર મહા આક્ત આવી પડે છે તે વખતે ધન, દેલત, પુત્ર, સ્ત્રી, પરિવાર અને વ્હાલાં-સંબંધી વિગેરે એક પણ વહાલાં નથી, માત્ર પોતાને જીવ કેમ બચે? તેજ યુક્તિમાં ગુંથાવું # બીરબલ બાદશાહ. Page #151 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. યા અધિકાર ૧૧૬ 66 પ્રિય થઇ પડેછે. ” શાહે કહ્યું કે “ શ્રીશ્કલ ! તમે કહો તે ખરૂં હશે; પરં તુ અનુભવવગર તેની મનમાં અસર થતી નથી; માટે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયેલું જોવાને આતુર છું. ” તે સાંભળી, ખીરખલે કહ્યું કે “નામદાર ચેડા દિવસમાં એને પ્રત્યક્ષ દાખલેા આપને બતાવીશ.” એ પ્રમાણે અનેવચ્ચે વાત્તાઁ થયા પછી કેટલાક દિવસા ગયા પછી સીપાઇને હુકમ કરી એક એ માસના મચ્ચાસહિત વાંદરીને પકડી બગીચાની અંદર રખાવી. તદ્દન'તર એક વીશ હાથને ઉંડા ખાડા ખેાદી તૈયાર કરી રાખ્યું. ખાદ્ય ખાદશાહ પાસે જઈ વિનવ્યું કે · ગરીમપરવર ! સથી પ્રાણ વડાલા કે બાળક વહાલું છે તેની આપને ખાત્રી કરી આપવાનેા આજે સમય છે; માટે આપ અગીચાની અંદર પધારો.” આદશાહ આનયુક્ત થઇ મીરખલસાથે ચાલ્યે. બગીચામાં પહેાંચ્યા પછી સીપાઇને સત મુજબ સાન ખતાવી સમજાયે કે તેણે અચ્ચાંસહિત વાનરીને ખાડાની અંદર નાખી. ઉપરથી પાણીના પ્રવાહ ધોધબંધ ચલાવ્યે; જ્યારે ખાડામાં પાણી ભરાવા લાગ્યુ કે વાંદરી પેાતાના અચ્ચાને છાતીસરખુ વળગાડી પાતાના બચાવ ખાળવા લાગી. તે જોઇ ખીરમલે શાહુને કહ્યું કે નામદાર! હવે મજાતુ જોવાની છે” જોત જોતામાં થોડી વારે પાણી ખાડામાં વધવા લાગ્યું. તેથી વાનરી ચારેતરફ્ બહુજ ઠેકડા મારી બચાવમાટે તરડીયાં માર્યા પણ કશા દહાડા વળ્યે નહિ. વાનરીના પેટસુધી પાણી આવ્યું કે મચ્ચાને ખભાઉપર રાખી રક્ષણ કરવા લાગી. જેમ જેમ પાણી ઉપર ચઢતું ગયું તેમ તેમ માથાઉપર બચ્ચાને ચઢાવી ખચવા ઉપાય શોધ્યા. તે જોઇ શાહે કહ્યું કે “કેમ ખીરમલ ! પ્રાણુ વહાલા કે ખચ્ચાં વહાલાં? જુએ ખીચારી વાનરી બચ્ચાને જીવ મચાવવા કેટલા પ્રયત્ન કરેછે? ” ખીરમલે કહ્યું કે હું નેકનામદાર! જરા થોડી વાર જોયા કરો, હમણાંજ તેને દાખલા જણાઇ આવશે.” હવે વાનરીને ગળાસુધી પાણી આવી પહોંચ્યું કે પછી તેણીએ અચ્ચાને મચાવવાની આશા ફોકટ છે એમ લાગવાથી તથા હું પણ તેને ખચાવ કરવામાં નાક જીવ ખાઇ બેસીશ એમ વિચારી છેવટે નિરૂપાય થઈ બિચારીએ બચ્ચાને પગતળે ઘાલી તેઉપર પાતે ઉભી રહી. પેાતાના પ્રાણ ખચાવવા વળખાં મારવા લાગી. તે જોઈ ખીરમલે પાણીને પ્રવાહ અંધ કેરાજ્યે અને તેને બહાર કઢાવી લીધી. પછી શાહુને વિનવ્યું કે “કેમ શિરતાજ! અત્યારસુધી આ વાનરીને ખર્ચો કેવું પ્યારૂં હતું; પરંતુ જ્યારે પોતાના જીવ જવાના વખત નજીક દેખાય ત્યારે બચ્ચાને જીવાડવાની આશા છેાડી ઈ પોતાના પ્રાણ બચાવવા ઉપાય આદર્યાં. એવીજ રીતે મનુષ્યને પેાતાનાં માળકા વ્હાલાં છે પણ જીવઉપર જોખમ આવી પડવાથી ઘર, ખાર, કરાં, સ્ત્રી, ધન, દોલત કે મામાપ વિગેરે કાઇ કાઇનું નથી. પેાતાના પ્રાણ અગાડી બધાંએ કશી વિશાદમાં નથી. માટેજ સ વસ્તુકરતાં જીવ વધારે વ્હાલા છે.” આ પ્ર ત્યક્ષ પ્રમાણુ જોઈ બાદશાહે બડી તાજીમી પામ્યા અને ખીરમલની અક્કલ ૧૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જો. સપ્તમ માટે તારીફ્ કરવા લાગ્યા. તેથી સર્વને પાતાના જીવ વહાલા હોવાથી કાઇ જીવને પજવવા નહિ, જીવદયાથી અમૂલ્ય લાભ. *આ ભરતક્ષેત્રમાં ગજપુરનગરે સુનઃ એવે નામે' કુલપુત્ર રહેછે. ત્યાં ધર્મવંત પ્રાણી જિનદાસની સાથે તેને મહા પ્રીતિ છે. એકદા તે બન્ને મિત્ર વનમાં ગયા. ત્યાં સુરાચાય સમાન ધર્માંચાય ને દેખી નમસ્કાર કર્યાં. તેણે ૪યામલ ધના ઉપદેશ દીધેા, તે ઉપદેશ સાંભળી ગુરૂને કહ્યું કે હું માંસભક્ષણુનું પચ્ચખ્ખાણ તે કરૂં પણ મારાથી મારે કુલાચાર કેમ મૂકાશે ? ગુરૂએ કહ્યું કે ધર્માચાર ખરો સમજવા. ધર્મની વેળાએ કઇ આલખન ન કરવું. તે સાંભળી સુનંદે તરત જીવધ્યાવ્રત આદર્યું. માંસભક્ષણને નિયમ લીધે. સ જીવ પેાતાના આત્માસરખા જાણીને સુખે વ્રત પાળેછે. એમ કરતાં ઘણા કાળ થયા. એકદા દુષ્કાળ પડયા, સર્વત્ર ધાન્ય માંઘું થયું. તે અવસરે સુનંદની સ્રી કહેવા લાગી કે હે સ્વામી! સ્વકુટુબ પાળવામાટે માછલાં પકડી લઇ આવે. તેને સુન રે કહ્યું કે હે ભૂંડી! મારી આગળ એવી વાતજ કરવી . નહિ. ગમે તેવું કષ્ટ પ્રાપ્ત થશે, તેપણ હું હિંસા આદરીશ નહિ. તેની સ્ત્રીએ કહ્યું કે તું મહા નિય છે. કુટુંબને કષ્ટ કરવાથી લેાકમાં અપયશ થશે, એમ કહી તેના સાળા બળાત્કારથી તેને માછલાં પકડવામાટે લઇ ગયે, ત્યાં જાળ નાખી તેમાં માછલાં આવ્યાં, પણ વ્રત સાચવવામાટે તે પાછાં પાણીમાં નાખી દીધાં. ઘરે ખાલી હાથે આન્યા. વળી ખીજે દિવસે સ્ત્રીની પ્રેરણાથી ગયે, તે દિવસે પશુ તેમજ માછલાં મેલી ઘેર આવ્યે. ત્રીજે દિવસે સ્ત્રીની પ્રેરણાથી ગયે પણ ત્યાં માછલાં પકડતાં માછલાંની પાંખ ભાંગી, તેથી ત્રાસ પામ્યા. પછી સગાંને કહી અનશન કરી મરણ પામી રાજગૃહી નગરીમાં નરવ રાજા રાજ્ય કરેછે, ત્યાં મણીયાર નામે શેઠની સુયશા નામે ભાર્યા તેની કૂખે આવી સુનંદને જીવ પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું દામન્નક એવું નામ પાડયું, તે આઠ વના થયા, ત્યારે શેઠને ઘેર મહામારીના ઉપદ્રવ થયા, તેથી ઘરના માણસ સવ મરણ પામ્યાં. આયુષ્યને ચેાગે એક દામજ્ઞક જીવતા રહ્યા. રાજાએ તેને ઘેર ચાકી રાખી, દામન્નક ક્ષુધાતુર થઈ ઘેર ઘેર ભીખ માગવા લાગ્યા. એકદા સાગરાત નામે વ્યવહારીયાને ત્યાં ભીખ માગવામાટે આળ્યે, એવામાં તે વ્યવહારીયાને ઘેર સાધુ વહેારવા આવ્યા, તેમાં એક વડેરાયે સામુદ્રિક લક્ષણ જોઇને કહ્યું કે આ ભીખારી આ શેઠના ઘરને માલીક થશે. એવી રીતની વાણી સાગરશેઠે ભીંતને અંતરે સાંભળી દુઃખાકાંત થઇને વિચાર્યું જે શું મારા ઘરને એ ધણી થશે? તે હવે હું કેાઈક ઉપાય કરીને એને મારી નખાવું. * સિન્દ્ર પ્રકરની ટીકા. Page #153 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દયા—અધિકાર. ૧૧૫ એટલે મારી લક્ષ્મી મારા પુત્રપાત્રાદિક ભોગવે. એમ વિચારી કાઇક ચાંડાલને ઘણું દ્રવ્ય આપવું કબુલ કરીને કહ્યું કે દામજ્ઞકને મારી નાખજે. તે ચાંડાલ પણ મેદકની લાલચ દેખાડી ઠંગીને દામજ્ઞકને માહેર જંગલમાં લઈ ગયા, પણ ત્યાં તે મુગ્ધમાલને દેખીને ચંડાલ મનમાં ચિતવવા લાગ્યું કે અરે! આ માળકે કેવા શેઠના અપરાધ કર્યા છે કે જેથકી શેઠે મને આને મારવાના આદેશ દીધા અથવા મારા જેવા બીજે મહાપાપી પણુ કાણુ હશે જે દ્રવ્યની લાલચે આવા બચ્ચાને મારવાની કબુલાત આપે. તે હવે એ કામ કરવું મારે યુક્ત નથી. એવે નિશ્ચય કરી બાળકને કહ્યું કે હું મૂર્ખ'! તું અહીંથી નાશી જા. જો અહીં રહીશ તા-તુને સાગરપેત મારી નાખશે? એવા ભય દેખાડયા, તેથી દામન્નક નાશી ગયે, કેમકે સંસારમાં જીવિતવ્ય સને વધેલ છે. ॥ યત: || મળસમં નસ્થિમય, વૈદ્દિસમો મો નસ્થિ । पंथसमा नत्थि जरा, खुहा समा वेयणा नत्थि ॥ १ ॥ ચડાલે દામન્નકની આંગળી કાપી નીશાની લઇ શેઠને આપી દીધી. દામજ્ઞક પણ લાહીએ જતી આંગળી લઇ ત્યાંથી નાઠા, તે સાગરપેતના ગાકુળમાંહે ગયા. કયેાગે ત્યાં નદગોકુળપતિ અપુત્રી હતા, તેણે તેને પેાતાને ઘેર પુત્ર કરી રાખ્યા. દામજ્ઞક અનુક્રમે ચાવનાવસ્થા પામ્યા, શૂરવીર થયા. એકદા પ્રસ્તાવ તે સાગરશ્રેષ્ઠી સ્વગાકુળમાંહે આળ્યે, ત્યાં દામન્નકને દીઠી, નદગાકુલીઆને પૂછ્યું કે એ કાણુ છે? તે જેટલું વૃત્તાંત દામન્નકનું જાણતા હતા તેટલું તેણે સર્વ કહ્યું; તે સાંભળી શેડ વિચારવા લાગ્યા કે રખેને સાધુવચન અન્યથા ન થાય! એમ ચિંતવી જેવા આવ્યા તેવાજ પાછા ઘેરભણી જવા લાગ્યું, તે વારે નદ ખેલ્યા કે તમે શીવ્રપણે કેમ જા ? શેઠે કહ્યું ઘરે કામ છે, નંદગાવાલીઆએ કહ્યું કે મારા પુત્રને ઘેર મેકલે, તે તમારૂં કા કરી આવશે, તે સાંભળી શેઠે કાગળ લખી આપ્યા ને કહ્યું કે એ કાગળ મારા પુત્રને આપજે. દામજ્ઞક પણ કાગળ લઇ ચાલ્યા. વાટે આવતાં થાકી ગયા, તે વારે ગામ નજીક કામદેવના દેહેરામાં જઇ તે. એવામાં તેજ શેઠની વિષા એવે નામે પુત્રી છે, તે પણ ત્યાંજ કામદેવની પૂજા કરવા આવી છે. તેણે દામજ્ઞક તલે। દીઠા અને તેના અંગરખાની કસે કાગળ આંધેલે દીઠા, તે લઇને વાંચવા માંડયે. તેમાં સ્વસ્તિશ્રી ગોકુલાત્ સમુદ્ર દત્તયોગ્ય સાનંદ લિખ્યતે. એ દામજ્ઞકને અપીત પાણીએ શીઘ્ર વિષ દેજો એમાં કાંઈ વિમાસણ કરશેા નહિ. એવા કાગળ વાંચી કન્યાએ વિચાર્યું જે મારા પિતા કાગળ લખતાં નિશ્ચે એક કાના ચૂકી ગયા છે, કેમકે વિષા મારૂં નામ છે તે સ્થાનકે વિષ દેજો, એવું ભૂલથી લખાઈ ગયું છે, પછી આં Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ—ભાગ ૨ જો. સંમ ખનું કાજલ કાઢી સળીએ કરી કાને દૃષ્ટ વિષને સ્થાનકે વિષા કરી પાછા કાગળ તેની કસમાં બાંધીને કન્યા પેાતાને ઘરે આવી. પાછળથી દામન્નક પણ જાગ્યા, તે ચાલતા ચાલતા અનુક્રમે શેઠને ઘરે આવ્યા, પુત્રને કાગળ દીધા, તેણે કાગળ વાંચી તત્કાળ મહાત્સવપૂર્વક પોતાની બહેન વિષા તેને પરણાવી દીધી. કેટલેક દિવસે સાગરદત્ત પણ ગોકુળથી ઘેર આણ્યે. વાત સાંભળી મનમાં વિષાદ ઉપયે અને ચિતવવા લાગ્યા જે મેં શું વિચાર્યું અને અહ્રીં શું નીપજ્યું ! ॥ यतः || अन्नं चिंतिज्झाइ अन्नं हुइ, अन्न विढवई अन्नं खाइ । ऊचालु ते थिर थया, थिरवासो ते जाइ ॥ १ ॥ તથાપિ હજી કાંઇ ઉપાય તે કરૂં કે જેમ એ વિપત્તિ પામે. એમ ચિંતવી શેઠ વળી ચાંડાલને ઘેર ગયા અને કહ્યું કે અરે પાપી ચાંડાલ! આતે તે શું કર્યું? જે તે દામન્નકને જીવતો મૂમ્યા ? પણુ અદ્યાપિ જો આટલું કામ કરે તેા જેટલું દ્રવ્ય તું માગ તેટલું હું આપું. તે વારે ચાંડાલ ખેલ્યા કે હે સ્વામી! તમે દેખાડા, તેને હુણું. તમારી ઇચ્છા સફળ કરૂં ? શેઠે સંકેત કીધા કે સધ્યાની વેળાએ હું જૈને માતાને દેહેર મેકલું, તેને હુણુજે. એમ કહી ઘેર આવી' શેઠ કહેવા લાગ્યા કે અરે મૂર્ખ ! હજીસુધી તમે માતાની પૂજા નથી કીધી ? કામ તેા પૂજાથી સરાડે ચડે. તે સાંભળી પુષ્પાદિકથી છાખ ભરી માતા પૂજવામાટે સંધ્યા સમયે જમાઇને મોકલ્યા. તેને માગે જાતાં રસ્તામાં સાળે મળ્યા, તેણે પોતાના બનેવીને ત્યાંજ ઉભો રાખ્યો અને પોતે માતા પૂજવા તેની પાસેથી છાપ લઇને ગયા. તે જેટલે દેહેરામાંહે પ્રવેશ કરેછે તેટલેજ ગિલે તેને ખગે કરી મારી નાખ્યા, તે વખતે મહેાટો કોલાહલ થયે. લેકે આળખ્યા જે આ શેઠના પુત્ર છે. તે વાત શઠે સાંભળી. શેઠને હૃદયફાટ દુઃખ થયું. તેથી મરણ પામ્યા. પછી રાજાના આદેશથી મન્નક ઘરના ધણી થયા. પુણ્યાનુસારે લક્ષ્મીવાન થયા. સાતે ક્ષેત્રે ધન વાવરવા લાગ્યો અને ત્રિવસાધન કરતા સુખમાં રહેછે. એકદા કાઇ એક ભાટે આવીને દામન્નક આગળ ગાથા કહી તે આ પ્રમાણે : तरस न हवई दुक्खं कयावि जस्सत्थि निम्मलं पुण्णं । અળવË તત્રં, મુંનરૂ મળો ગળો નેળ / ? | કૃતિ || એ ગાથા સાંભળી દામન્નકે તે ભાટને ત્રણ લક્ષ્ય દ્રવ્ય આપ્યું, તે દેખી લોકાને મહારા દ્વેષ ઉપજયે. ત્યારે રાજાએ તેડી પૂછ્યું કે એટલું માટુ' દાન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ પરિએકેદ. દયા-અધિકાર. તે કેમ દીધું? તે વારે રાજા આગળ સર્વ પિતાની વાતની ઉત્પત્તિ કહી. તે સાંભળી રાજાએ દામન્નકને નગરશેઠ કર્યો. અનુક્રમે દામન્નક દયાધમ આરાધી દેવલેકે ગયે, માટે હે ભવ્યજી! તમે દામન્નકની પેઠે દયાદાન ઘે. જેથી સુખશ્રેય પામે. જીવદયા વિના બીજા શુભ કાર્યની નિષ્ફળતા. એક વખત એક ફકીર બાદશાહની હજુર આવી કહેવા લાગ્યું કે કઈ મનુષ્ય સદા સહનશીલતા રાખે, અથવા પુષ્કળ દાન કે ઇનામ આપે અથવા સહસ્ત્ર વાર સિજદા કે નમાજ પઢે, પણ જે તે કઈ જીવને પજવે કે હણે તે તેનું કરેલું સર્વ શુભ કાર્ય નાશ પામે છે, એટલું જ નહિ પણ સાહેબ તેના પર નાખુશીથી જુએ છે. આ હકીક્તઉપરથી બાદશાહે મુસલમાન તથા હિંદુઓને એકસરખી રીતે ન્યાય આપવા રાજમહેલ પાસે એક થાંભલે રેપાવી ત્યાં મે ઘંટ - બંધાવ્યું. એટલે જેને ફરિયાદ કરવી હોય તે આ થાંભલાએ લટકાવેલા ઘંટને અવાજ કરે, તેથી એ અવાજથી શાહના જાણવામાં આવે કે કોઈ ફરિયાદી આવેલ છે. આમ કરવાનું કારણ એ હતું કે કેઈ બિચારે બીનવસિલદાર ગરીબ નાહક કે અન્યાયથી અમલદારના ત્રાસથી પીડાતે હેય તે તે ખુદ શાહના કાને પિતાના દુખની ફરિયાદ પહોંચાડે તેમાટે આ અદલ ઘંટ બાંધે હતું. ત્યાં ગાય અરજ કરવાના કારણને લીધે પિતાનું શરીર તે સ્થંભની સાથે ઘસવા લાગી જેથી સ્થંભ હુલ્ય અને ઘંટ વાગ્યે એટલે શાહે જાયું કે, કેઈ ફરિયાદી દાદ મેળવવા આવ્યો છે, એમ જાણી બીરબલને કહ્યું કે ઘંટ બજાવનાર ફરિયાદીને ઉપર બેલા. આ પ્રમાણે શાહને હુકમ સાંભળી બીરબલે ઉઠી ઝરૂખાથી નીચે જોયું તે કેઈ ફરિયાદી નહેાતે પણ ગાયમાતા ઉભેલી હતી, તેથી બીરબલે શાહને વિનવ્યું કે હજુર! કઈ ફરિયાદી નથી, પણ હવાના જોરથી ઘંટને અવાજ થયા છે. આટલું બીરબલ બેલી રહ્યો એટલામાં ફરી બીજે અવાજ થયે, તેથી શાહે બીરબલને હુકમ કર્યો કે–ઘંટ કેણુ બજાવે છે? ફરી બીરબલે જઈ જોયું તે ગાય થાંભલાની સાથે પિતાનું શરીર ઘસતી હતી તેથી શાહને કહ્યું કે, ગરીબ પરિવર! ફરિયાદી કઈ મનુષ્ય નથી, આટલે શબ્દ બેલવા જતાં ફરી જોરથી ત્રીજે અવાજ થયે ત્યારે શાહે મનમાં વિચાર્યું કે “આજ દિવસ સુધી કઈ વખત હવાથી ઘંટ વાગ્યે જાણે કે જે નથી; છતાં બીરબલ કહે છે કે, પવનના જોરથી ઘંટ વાગે છે, એ કેવળ અસંભવિત છે; કેમકે કઈ ફરિયાદી તે હશે પણ શા કારણમાટે તેની દાદ મારે કાને ન પહોંચાડવા આ પ્રમાણે બીરબલ * બીરબલ બાદશાહમાંથી સાર, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વ્યાખ્યાન સાહિત્યસ`ગ્રહ —ભાગ ૨ જો. સમ પ્રયત્ન કરતા હશે? હું ધારૂંછું કે, વખતે કઇ ખીરમલને સતાવેલા રિયાદી આન્યા હશે. જેથી ખીરમલ પેાતાને શત્રુ સમજીને મને આમ સમજાવેછે; પરંતુ તેસંબધી પછીથી બીરબલને પૂછવું યોગ્ય છે, આમ વિચાર કરેછે એટલામાં તે ફ્રી ચાથીવાર ઘંટ વાગ્યે તેથી જરા ાપ કટાક્ષ કરી કહ્યું કે તમે બરાબર ધ્યાન આપી જોતા નથી, પણ આ ઘડી ઘડી કાણુ ઘટ વગાડેછે, તે જાણવા માગું છું; કેમકે મનુષ્યના વગાડયા વગર પવનથી કાઇ વખત હાલેજ નહિ ; કદાચ હાલતા હોય તો, અગાડી કોઇ વખતે પણ કેમ હાલ્યા નથી ? માટે ખરાખર તપાસ કરી કહેા કે કાણુ ફરિયાદી છે? જ્યારે ફ્રી શાહના હુકમથી ઝરોખામાં જઇ નિગાહુ કરી તે તેજ ગાય ઘટના પાસે ઉભી હતી તેથી ખીરખલે વિચાર્યુ કે—હાલમાં ગાયાના વધ થાયછે, માટે તે ગાયમાતાના વધ થતા અટકાવવા આ વખતે ઠીક પ્રસંગ મળ્યા છે, જેથી યુક્તિ લડાવી હિંદુઓનાં અતઃકરણ દુભાતાં અને પવિત્ર પૂજ્ય ગામાતાનું અસહ્ય સકેંટ બંધ પાડું. આ પ્રમાણે વિચાર કરી શાહુને કહ્યું કે ઘટ વગાડનાર ફરિયાદણુ એક માતા તેના ઉપર ઘણાજ જુલમ ગુજાઁ છે, જેથી આંખમાંથી આંસુ વહેવરાવતી આપ હન્નુર આવી છે માટે જો હુકમ હોય તા નીચે જઇ તેની ફરિયાદના સાર સમજી આવું. શાહે કહ્યું કે તમે નીચે જઇ તે માતાને ઉપર લઇ આવા, હું જાતેજ તેની યાદ સાંભળવા ચાહુંછું કે તેના ઉપર શું ઝુલમ ગુજયે છે. ખીરખલ ખેલ્યું કે આલમપનાહુ! આપ આ ઝરોખાથી નેકનજરથી એ માતાને જોઇ લ્યા કેમકે તે પેાતાની વૃદ્ધાવસ્થાના સખખથી ઉપર આવી શકે તેમ નથી, શાહુ મેલ્યા ખેર જો તે હુંયાં ન આવી શકે તે હું તેને ઝોખામાંથીજ જોઇ લઇશ અને તમે નીચે જઇ તેને વૃત્તાંત પૂરેપૂરી રીતે જાણી આવે. પછી શાહે વિચાર્યું કે ખીમલ પ્રથમ તા કેટલા વખતસુધી ઘંટ વાગવાનું કારણુજ મતાવતા ન હતા, જ્યારે જરા હું ગુસ્સે થયા ત્યારે ખતાવ્યું કે એક માતા ફરિયાદ કરેછે, જેથી કાંઈક આ વાતમાં વખતે ભેદ હાય એવી શકા રહેછે માટે ખીરબલના જાણવામાં ન આવે તેમ અરેખામાંથી ખીરબલ નીચે જઈ શું કરેછે તે જાણવું જોઇએ. એમ વિચારી ગુપ્તરીતે અાખામાં જઈ શાહુ જોવા લાગ્યા તા એક ગાય અરાખા સામું મોઢું કરી આંસુ વહેવરાવતી જોઈ રહી હતી અને તેના શરીરઉપર કાઇએ માર માર્યાં હતા તેવાં નીશાને પણ જણાયાં. આ પ્રમાણે ગાયમાતાની હાલત જોઇ શાહ પેાતાના મનસાથે કહેવા લાગ્યા કે અહા! શું ખુદાની કુદરત છે કે એક જાનવરને પણ આટલી બધી સમજશક્તિ આપી છે કે જ્યાંસુધી મેં એના તરફ્ જોયું નહાતું ત્યાંસુધી ઘટ હુલાવતી હતી પણ જ્યારે મેં આવી તપાસ કર્યાં ત્યારે સામું જોઇ આંસુ પાડેછે. વાહ ! ખુદાની કુદરત ખુદાજ જાણેછે. પરંતુ હવે જોઇએ કે ખીરખલ એની પાસે જઇ શું કરેછે? એમ વિચારી શાહુ ગુપ્ત રીતે ચિત્ર Page #157 -------------------------------------------------------------------------- ________________ Shoàn - - - પરિચ્છેદ, દયા-અધિકાર. ૧૧૯ જીવે છે કે બીબલ ગાયની પાસે જઈ ગાયના મુખ પાસે પિતાનું હેઠું શખી જેમ કાંઈ વાત સાંભળતા હોય તેમ ઉભે અને ગાય સ્વાભાવિકપણે પિતાનું મુખ હલાવતી હતી તેથી જણાતું હતું કે કાંઈ સંભળાવે છે એમ ઉભી રહેલી છે. ફરી બીરબલે પિતાને કાન ગાયના મુખ આગળ રાખી પિતે માથું હલાવ્યા કરતા જાણે હા હા કરતા હતા, તે પછી બીરબલ ફરી ગાયના કાન પાસે મુખ રાખી જાણે કાનમાં વાત કહી હોય તે ભાવ બતાવી શાહની પાસે ગયે એટલે શાહુ અજાણ્ય થઈ પૂછવા લાગ્યું કે બીરબલ માતાજીએ શું કહ્યું? બીરબલ બોલ્યા કે જહાંપનાહ! માતાજી. એમ કહે છે કે – “આપને દ્વારે આવી છું માટે ઇન્સાફ આપવું જોઈએ. અમે ગરીબ પશુ છીએ તેની અરજ સાંભળવી એગ્ય છે, વળી મેં સાંભળ્યું છે કે, આપ સર્વની ફરિયાદ સાંભળે છે. જેથી મને ન્યાય મળવે જોઈએ કે, અમને હિંદુઓના રાજ્યમાં કોઈ મારતું નહોતું અને માતા સમાન પૂજ્ય ગણુતા - હતા, જો કે પહેલાં યવન લોકે પણ મારતા નહોતા; પણ હિંદુસ્તાનમાં આવ્યા પછી શા કારણથી ખીજવાઈ મારવા લાગ્યા છે એ સમજાતું નથી. અત્યારસુધી અમે યવનનું કશું બગાડયું નથી છતાં એ શા માટે અમારે વધ કરે છે એ જાણવાનું છે. અમે વનમાં ફરી ઘાસ ચરી પોતાનું પેટ ભરીએ છીએ. વળી અમે તેની પાસે ખાવાનું માગતાં નથી અને માતાની સમાન ઘેર બેઠે મીઠું દૂધ પાઈએ છીએ, જેથી શું નેકીને બદલે ગરદન કાપવી એજ ગ્ય છે? વિના ગુન્હ મરીએ છીએ; છતાં કઈ પણ અમને અસહ્ય દુઃખથી છોડાવતું નથી, તેમ ન્યાય પણ ઈ કરતું નથી ત્યારે અમારે શું કરવું? માત્ર જે અમારી વ્હારે ચઢનાર જોઈએ તે એક તમે શાહ છે માટે દાદ સાંભળી રક્ષણ કરો. આ પ્રમાણે ગામાતાની ફરિયાદ છે, હવે જેમ જહાંપનાહની મરજી હોય તેમ કરવા સરકાર ધણી છે. આવા પ્રકારનું બીરબલનું બેલવું સાંભળી શાહ ઘણેજ ખુશી થયે અને હુકમ કર્યો કે હાલ તો ગોમાતાને આપણી શાળામાં મેકલે અને કચેરીના સમયે કચેરીમાં લાવી તેના દુઃખનિવારણ માટે યેગ્ય રચના કરીશું. ત્યાર પછી બીરબલે તે ગાયને શાળામાં સીપાઈસાથે મેલાવી દીધી અને જ્યારે કચેરી ભરાઈ ત્યારે પુનઃગે માતાને ત્યાં મગાવી ઉભી રખાવી, તે જોઈ શાહ બે કે આ ગાયે કાન ઉભા કરીને શામાટે જોડ્યા છે. તે ગાયના બારીઆરતરીકે બીરબલે ખુલાસે કર્યો કે જેમ સંત કે સદા જગને જીવેનું કલ્યાણ કરે છે તેમ ગાઈ માતા પણ હિંદુ, મુસલમાન, Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨ wwwજાજરૂ * જાપ www . 1 * * * * ક* * * * * *, , , વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે, સક્ષમ પારસી કસાઈ ગમે તે છે પરંતુ શત્રુ કિંવા મિત્રને સમાન રીતે મીઠું દૂધ, દહીં, ઘી, માખણ અને છાશ વિગેરે ઉત્તમ પદાર્થો આપી અમૂલ્ય છે વના આધારભૂત બને છે. વળી તેનાં સંતાને-અળદ ખેતીના કામમાં પૂર્ણ મદદ આપી અનાજ ફળફુલને ઉત્પન્ન કરે છે, ગાડીગાડાને ભાર સહન કરી વિકટ પંથને કાપી પિતાને બાંધની ધારણું પાર પાડે છે અને આખી જીંદગીપર્યન્ત સેવા બજાવે છે; એટલું જ નહિ પણ મુવા પછી પિતાના ચામડાપર્યન્તથી તમામના પગનું રક્ષણ કરી અમૂલ્ય સેવા બજાવે છે; છતાં તેવી હિતકારી ગેમાતાની કુરબાની કરવામાં આવે છે. એ ખરેખર મહા શેકજનક પ્રકાર છે. જે એ ગાયને વધ થે બંધ થાય તે હિંદમાં હિંદુ-મુસલમાને વચ્ચે જે વખતેવખત તકરાર અને ઘેર યુદ્ધ થાય છે તે થતાં બંધ પડે અને હિંદુમુસલમાને વચ્ચે અત્યંત પ્યાર વધે એમાં જરા પણ શક નથી. આ પ્રમાણે હાથને બદલે કાન જોડીને આપને અરજ નિવેદન કરે છે. * આવી મતલબને મળતી પુષ્ટિ ત્યાં બેઠેલા પંડિત જગન્નાથ, દીવાન ટેડરમલ, અબુલફજલ વિગેરે નવ રત્નોએ આપવાથી શાહે ગોવધ રાજ્યમાં બંધ કરાવ્યું, જેથી હિંદુ તથા મુસલમે વચ્ચે એકસંપ વધવા લાગી તથા ખેતીવાડીનું બળદ સાધન હોવાથી બળદનું પણ રક્ષણ થવાથી ઉત્તમ પ્રકારનાં ફળફુલ પૃથ્વી આપવા લાગી અને ગોવધ અટકવાથી રાજ્યની સ્થિરતાને પાયે સારે નખાયે અને ઢંઢેરો પીટાવી જાહેર કર્યું કે આજથી જે કઈ ગાય કે બળદને વધ કરશે તેના હાથ અને મદદ કરનારની આંગળીઓ કપાવી નાખવામાં આવશે. ઉપરની મતલબ જ્યારે દેશમાં બહાર પડી ત્યારે અકબરશાહ હિંદુએને વધારે પ્રિય થઈ પડે. * પ્રયતની વિકટતાથી હારી જતા હૃદયને ધૈર્ય તથા શાર્ય આપવું, એ વગેરે કાર્ય શ્રીસદ્દગુરૂનું છે. એજ એમની કૃપા છે અને આપેલા ઉપદેશાન સારું વર્તન કરવું, એ કાર્ય શિષ્યનું છે. તેથી ચિતિશક્તિના સર્વ પ્રાણીઉપર પ્રેમ કરવાના ધર્મને પ્રયતપૂર્વક હૃદયમાં સેવે. દુષ્ટ ઉપર પણ અપ્રીતિ ન કરે, સર્વમાં સર્વાત્મભાવ કરે. ચિતિશકિતઉપર તમારે અત્યંત પ્રેમ, ચિતિશક્તિઉપર તમારી અનન્ય ભક્તિ ત્યારેજ યથાર્થ ગણાય છે કે જ્યારે તમે જ્યાં જ્યાં ચિતિશક્તિની સત્તા છે, ત્યાં ત્યાં અપૂર્વ પ્રેમ દર્શાવે છે. બીજા પ્રાણીઓના હૃદયમાં રહેલી ચિતિશક્તિની અવગણના કરી તમે તેમને દ્વેષ કરે છે, તેમના ઉપર કેધ કરે છે, તેમનું અકલ્યાણ ઇચ્છે છે અને કરે છે, તે તમારે ચિતિશકિતઉપર પ્રેમ થયેજ નથી. તમારામાં ભક્તિ પ્રકટી નથી. * અધ્યાત્મ બલપોષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ Page #159 -------------------------------------------------------------------------- ________________ પરિવછે. - દયા-અધિકાર. ૧૨. તમે ચિતિશક્તિને ઓળખતા જ નથી. ચિતિશક્તિને જેવા તમે પ્રિય છે, તેવું આખું જગતુતુરછમાં તુચ્છ કીટથી તે બ્રહ્મપર્યતના સર્વ–પ્રિય છે અને તેથી જેમ ચિતિશક્તિ કેઈનું પણ અહિત ઈચ્છતી નથી તથા કરતી નથી, તેમ તમે પણ જ્યારે કેઈનું પણ અહિત ઈચ્છતા નથી તથા કરતા નથી, ત્યારે જ તમે ચિતિશક્તિમય થવાને, ચિતિશક્તિનું સર્વ સામર્થ્ય તમારામાં અનુભવવાને એશ્ય થાઓ છે. ચિતિશક્તિ જે નિયમે વર્તે છે, તે નિયમને અનુકૂળ વર્યા વિના, ચિતિશક્તિનું સામર્થ્ય જે સર્વજ્ઞત્વ તથા સર્વશક્તિમત્વ, તે તમારામાં પ્રકટવાનાં નથી. નદીને પ્રબળ પ્રવાહ જે દિશામાં વહેતો હોય તે દિશામાં નાકાને હાંકનારને જ નદીના પ્રવાહનું બળ સહાધ્ય કરે છે; તેથી વિરૂદ્ધ દિશામાં હાંકનારને તે પ્રબળ પ્રવાહ પ્રતિક્ષણે અડચણ કરે છે, તેજ પ્રમાણે ચિતિશક્તિને પ્રેમને પ્રવાહ જે દિશામાં વહે છે, તે દિશામાં પોતાના પ્રેમના પ્રવાહને વહેવડાવનાર મનુષ્યને જ ચિતિશક્તિનું અગાધ સામર્થ્ય પ્રતિક્ષણે સાહાસ્ય કરે છે. તેથી વિરૂદ્ધ વર્તનારને તે સર્વદા અડચણજ કરે છે. આથી કરીને પ્રત્યેક પ્રાણીનું ખરા અંતઃકરણથી નિરંતર હિત ઈચ્છવું તથા યથાશક્તિ કરવું, એજ ચિતિશક્તિની યથાર્થ ભક્તિને સૂચવનાર ચિહ્ન છે. અપકાર કરનાર પ્રતિ પણ જેઓ પરમ પ્રેમ દર્શાવતા નથી, પરંતુ તેનું અહિત કરવા તત્પર થાય છે, તેઓ ચિતિશક્તિના અલોકિક સામર્થ્યને કદી પણ પ્રાપ્ત કરતા નથી અને જે લોકિક સામર્થ્ય તેમને પ્રાપ્ત હોય છે તે પણ તેઓ કમે કમે ખુએ છે. કઈ પણ આપણું અહિત કરે, કેઈ આપણુપ્રતિ શઠતા વાપરે તે તેનું આપણે અહિત ન કરવું? રાદંપ્રતિ રાઠ્ય એ વચનાનુસાર તેના પ્રતિ શઠતા ન વાપરવી? કઈ ધોલ મારી જાય, કે તમાચો મારી જાય, કે આ પણુપ્રતિ પ્રપંચ રચી જાય, આ સઘળું શું સહન કરવું? આવા શઠે પ્રતિ, આવા દુèપ્રતિ શું પ્રેમ કરવા ? તેમને શું શિક્ષા ન કરવી? ઉત્તરમાં સ્પષ્ટપણે કહેવાનું કે શઠના પ્રતિ શઠતા નહિજ કરવી; દુષ્ટના પ્રતિ દુષ્ટતા નહિજ યોજવી; અહિત કરનારનું અહિત કરવા નહિજ પ્રવૃત્ત થવું. ચિતિશક્તિને વિશુદ્ધ પ્રેમ દુટો તથા શેઠે સર્વને પ્રતિ ઉદારપણે જ. તમે ઉત્તમ પ્રકારના અધ્યાત્મ બળની ઇચ્છાવાળા સાધક છે, ચિતિશક્તિમય - વાની અભિલાષાવાળા છે, તો તે દુટેપ્રતિ પણ પ્રેમ જતાં જરા પણ સંકેચાઓ નહિ, પણ એથી વ્યવહારમાં હાનિ થશે, દુષ્ટ આપણુઉપર ફાવી જઈ આપણું માથાને બાળ પણ રહેવા નહિ દે તેનું કેમ?” આ શંકા જે તમને ઉઠતી હોય તે જણાવવાનું કે તમે ચિતિશક્તિના સામર્થ્યને જાણતા નથી. ચિતિશકિતનાં લક્ષણોને હૃદયમાં પ્રકટાવનારને વ્યવહાર કઈ પણ કાળે બગડ નથી, બગડતો નથી અને બગડવાનો સંભવ નથી. જેમ ઉધેઈ અને શિને ખાઈ જવા સમર્થ નથી, તેમ ચિતિશક્તિનાં સ્વરૂપ લક્ષણેને હૃદયમાં ૧૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ રર વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જો, સામ પ્રકટાવનાર વ્યવહારને હાનિ કરવા ત્રિભુવનમાં ઇ સમથ નથી. આ વિશુદ્ધ પ્રેમને સેવનાર પુરૂષને ત્રિભુવન અધીન છે, તેા એક ક્ષુદ્રવ્યવહાર સુખઉપર તેનું સ્વામિત્વ હાય એમાં તેા કહેવુંજ શું હતું? આવા વિશુદ્ધ પ્રેમવાળા પુરૂષના સંમુખ થતા દુષ્ટાની દુષ્ટતા અને શાનું શાક્ય તત્કાળ છૂટી જાયછે. સિંહ તથા વ્યાઘ્રાદિ હિ'સ્ર પશુએ પણ મહા પુરૂષાના નિવાસ પ્રદેશમાં પેાતાના હિસ્ર સ્વભાવ પરિત્યજેછે, એ તમે શ્રવણ નથી કર્યું ? અહિંસા સેવનારપ્રતિ અર્થાત્ મન, વાણી તથા કાયાથી ભૂતમાત્રનું હિત ઇચ્છનારપ્રતિ અને કાષ્ઠનુ પણ અહિત ન સાધનારપ્રતિ ભૂતમાત્રની વબુદ્ધિ છૂટી જાયછે. એ શું ચેગશાસ્ત્ર ડિડિમ વગાડીને નથી કહેતું ? તેા પછી આવી મિથ્યા શકા શામાટે કરેછે? શશ્નની પ્રતિ શતા વાપરવાથી તમારા વ્યવહાર સુધરેછે તથા તેનું રક્ષણ થાયછે, એમ જો તમે માનતા હૈ। તા તે તમારૂં માનવું અજ્ઞાનમૂલક છે. વ્યવહારસુખ કે પરમાર્થ સુખ—ગમે તે પ્રકારનુ સુખ— ચિતિશક્તિમાંથીજ પ્રકટેછે. તેથી કરીને ચિતિશક્તિના નિયમને અનુકૂળ વનાર સદા સુખનેજ અનુભવેછે, એમાં લેશ પણ સંશય નથી. વ્યવહારમાં જેના તેના ધપ્પા ખાવા, કીડાની પેઠે જેના તેના પગતળે વગર બેલ્ટે છૂંદાવું, એવા આ ઉપરથી ભાવ ગ્રહણ કરવાના નથી. તમે શુદ્ધ ચિતિશક્તિ છે, ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે; તમને છૂંદાવાનું કે ધપા ખાવાનું કાઇ કહેતું નથી. માંકડ કરડે તે તેને પથારીમાંથી પકડીને ફેંકી ન દેવાનું કે મચ્છર કરડે તે તેને કરડવા દેવાનું આમાં કહ્યું નથી. જે કહ્યું છે તે એજ કે માંકડ કરડે તેા તેના ઉપર ક્રાય કરી ઘણા જેમ તેને ભેયસાથે ઘસી નાખેછે કે ગ્યાસલેટમાં નાંખી મારી નાખેછે અથવા મચ્છર કરડે તે તેને ટપલી મારી જેમ ધણા તેના જીવનને લય કરેછે, તેવી ક્રોધવૃત્તિ કોઇ તમારૂં ગમે તેટલું અહિત કરે તેપણ ન કરો. તમારૂં સ્વરક્ષણ ઉત્તમ પ્રકારે કરો, પરંતુ તેમ કરતાં અન્યના ઉપર દ્વેષ કરી તેને હાનિ કરવા પ્રયત્ન ન કરો. શત્રુપ્રતિ પણ પ્રેમનેાજ પ્રવાહુ ચલાવે, તેનું શુભ ઇચ્છે અને તેનું કલ્યાણુ કરવું તમારા સ્વાધીનમાં હોય તે જેમ દુરાચારી કુપુત્રનું પણ માતા પ્રેમથી હિત કરેછે અને તેના સ` દોષ વિસરી જાયછે, તેમ વિશુદ્ધ પ્રેમથી દુષ્ટોનું પણ હિત ઇચ્છે તથા કરો. ઉપલી ભલામણથી સિદ્ધ થાયછે કે કાઇ મનુષ્યને પીડવું નહિ એ વાત તા એક બાજુઉપર રહી પણ કઇ પશુને પણ પીડવું નહિ. કારણકે ઘણાં મનુષ્યનું નિર્વાનું સાધન પશુના દૂધ-દહીંમાં છે પૂર્વના મહિષઓએ એમ નક્કી જાણેલ હાવું જોઇએ કે ખેતીવાડીની અને દેશની તેમજ શરીરસ*પત્તિની આખાદીનું કારણ ગાય છે. લેાકે ગાયનું * જૈન પત્ર પુસ્તક ૧૨ મુ—અંક ૮ મા, Page #161 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દયા-અધિકાર. ૧૨૩, સંરક્ષણ કરતાં શીખે તેને માટે ગાયનું માહાસ્ય અનેક રીતે વર્ણવી એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચાડી દીધું કે તેના રક્ષણમાં ધર્મ અને વિનાશમાં પાપ સુદઢપણે મનાઈ ગયું ત્યારે બીજીતરફથી ધમષ યવને વિગેરેમાં ઉત્પન્ન થયો જેથી તેઓ આયેની લાગણી કેમ દુખાય તેને માટે નિરર્થક-બીન જરૂરીઆત છતાં ગાયને વધ કરવા લાગ્યા. સૂવર ક્ષત્રીઓને વેધ્ય સ્વીકારાયે. કારણકે ખેતીવાડીને નુકશાનકર્તા સૂવર અને મૃગ હોવાથી તેઓનો શિકાર એ રજપૂતે ધર્મ મનાય. બકરાંઓ અને ઘેટાઓની કુદરતી ઉત્પત્તિ વિશેષ હોવાથી તેમજ બકરી કિંચિત ઉપયોગી સમજાણું. બકરાંએ કાંઈ પણ ઉપયેગનાં ન હોવાથી નિરૂપયેગી મનાણું જેથી યજ્ઞાદિમાં તેને હેમવાં એ કર્તવ્ય મનાણું. આપણે જોઈશું તો સમજાશે કે જે જાતની વિશેષ ઉત્પત્તિ હોય છે તે જાત હિંદુ-મુસલમાન દરેકને ભક્ષ્ય સર્વ સાધારણ મનાય છે, તેવી સ્થિતિ બકરાંઓ, કુકડાઓ, માછલાંઓ વિગેરેને માટે લેવામાં આવે છે. આ બધા વિધિ પ્રતિષેધના નિયમે જુદા જુદા ધર્મવાળાઓ તરફથી ધર્મઅધર્મના નામે સ્વીકારવામાં આવ્યા છે તેના બદલામાં જે તેવાં જાનવરથી ઐહિક ફાયદા-ગેરફાયદા માત્ર સમજાવવામાં આવ્યા હેત તે તેજ વાત સર્વ માન્ય થઈ પડત. કલહ અને વિરોધના પ્રત્યાઘાત જે થયા હોય તે તે એકબીજાના ધર્મષને લઈને થયેલા છે. એટલે કે પોતાના હિતતરફ પણ ત્યાં કેટલાએકની દષ્ટિ ખેંચાણ નથી. દાખલાતરીકે ખેતીવાડીની આબાદી ઉપર દેશની આબાદીને આધાર છે અને દેશની આબાદીથી રાજા તથા પ્રજાની આ બાદીને આધાર છે. હિંદુ અને મુસલમાન બન્ને એમ તે સ્વીકારતા હો વાજ જોઇએ કે ગાયથી ઉત્પન્ન થયેલા વાછડાથીજ ખેતીની આબાદી છે એમાં બે મત કેઈના પણ નજ હોઈ શકે છતાં એકબીજાથી વિરેધી વર્તન દેખાય છે તે માત્ર ધર્મના નામથી જ છે. આજ રીતે જે થીયરી તપાસીએ તે ઉડે હેતુ તેમાં પણ તેજ માલુમ પડે છે. પણ એકબીજાના ધમની લાગણી દુખાવવી, એકે જેને પ્રતિષેધ કર્યો, બીજાએ તે સ્વીકાર્યો એજ ધમીપણું છે. એવા અજ્ઞાને ઘણા અણસમજુ વ માં ઉંડી જડ ઘાલી દીધી છે. દાખલા તરીકે હિંદુ અને ઇસ્માલી ધમવાળાના ઘણું નિયમે જોઇશું તે એકબીજાથી વિરોધી જ માલૂમ પડશે. હિંદુધર્મમાં પણ તેવી જ મૂર્ખાઈ કવચિત્ કવચિત્ જોવામાં આવે છે. જેનેએ જ્યારે કંદમૂળભક્ષણ અને રાત્રિભેજનને ત્યાગ સ્વીકાર્યો, ત્યારે બીજા ધર્મબંધુઓએ ખાસ ઉપવાસમાં કંદમૂળજ ફલાહારતરીકે સ્વીકાર્યા. રાત્રિભેજનમાટે પણ ખાસ રાત્રે જ જમવાને નિયમ રાખ્યું. જેમાંના ઘણું વાર તે વાતને નિંઘ માને છે છતાં પોતાની રૂઢી મૂકી શકતા નથી અને જેઓ કેટલાએક રાત્રિભેજનના અને કંદમૂળભક્ષણના ત્યાગી નીકળે છે, તેઓની તેજ ધર્મવાળા મશ્કરી કરે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪ w ww -- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ - ભાગ ૨ એ. સપ્તમે આ મૂર્ખાઈ નહિ તે બીજું શું? દેવી પંથીઓએ જીવહિંસા દેવીને નિમિત્તે કરવામાં પાપ માન્યું નથી, તેઓ માંસભક્ષણ કરે છે, મદિરાપાન કરે છે છતાં પિતાને ધમી કહેવરાવે છે. કેટલાએક ભૂદેવે વિજયાદશમીને દિવસે અજ્ઞાની રાજાઓતરફથી પાડા મારવામાં આવે છે ત્યારે તે મરનાર પાડાની તે વખતે પૂજા કરાવે છે અને જે તરવાર પાડાની ગરદનઉપર ફરવાની હોય છે તે તરવારની પૂજા પણ બ્રાહ્મણોજ કરાવે છે. દુનિયામાં હિંસાને મોટામાં મેટે ફેલા જે કર્યો હોય તે બ્રાહ્મણોથી જ થયેલે છે એમ કહેવામાં કાંઈ પણ આંચકે ખાવા જેવું નથી. યજ્ઞના નામે, દેવીપૂજનના નામે અને એવા બીજા કેટલાક ધર્મના બહાના હેઠળ જીવને હણવાની કળ કલ્પિત વાર્તાઓથી ભરેલાં પુરાણે રચવામાં આવ્યાં અને તેનું શ્રવણ ભક્તની આગળ ભૂદેવે જ કરાવવા લાગ્યા. બાહ્યક્રિયા શારીરાદિકની ગમે તેટલી શુદ્ધ દયામય હોય પણ પરિણામની વિશુદ્ધિને અભાવ હોય તે તે હિંસા વિનાને કહી શકાય નહિ. માનસિક વૃત્તિઉપર હિંસા-અહિંસાને આધાર લટકી રહે છે, તે જેઓ હાલમાં “અહિંસા પરમે ધર્મઃ” ના પોકાર કરનારાઓ અને તદનુકૂળ બીજા ને બચાવતાં તન, મન અને ધનને એક દેશીય ઉપગ કરનારા હોય છે, તેઓ બીજી રીતે કેટલી મેટી ભૂલ કરે છે અને પોતે હિંસાના ભાગી બને છે, તે , તેવા પ્રકારના જ્ઞાનની ગેરહાજરીને લઈને સમજી શકતા નથી. પ્રત્યક્ષ ઘણું વખતે આપણે જોઈએ છીએ તે તેવા જીવદયાપ્રતિપાળ ભાષા અસત્ય છેલે છે, વિશ્વાસઘાત કરે છે અને પ્રપંચ, છળ, કપટને તે પોતાની કુશળતા માને છે, વેપારમાં અનેક રીતે દેખીતા સાહુકારે બની પરધન હરણ કરે છે. પોતાના ફાયદામાં બીજાને ગમે તેટલી નુકશાનીને ભોગ આપવા તેમાં તેઓ નિઃશંક નિડરપણે વર્તે છે. આ શું કહેવાય? બીજા સામાન્ય જીવેને બચાવી મનુષ્ય જાત પ્રત્યે તેઓ કેવા નિર્દય બને છે એ આ ઉપરના લખાણથી સમજી શકાશે. તો એવા અહિંસા પરમ ધર્મ: એ શબ્દની વ્યાખ્યાને લાયક બિલકુલ ગણી શકાય નહિ. મનુષ્યદયાના સંબંધમાં બહુ મંદતા રહે છે અને કોઈપણ તેતરફ લક્ષ ખેંચાતું હોય તે તે વિવેકપૂર્વક તે નહિજ ગણી શકાય. એક દુઃખી માણસને દશ રૂપીઆ આપી દઈએ તેના કરતાં તે પોતે દશ રૂપીઆ કમાઈ શકે તે બનાવીએ તો વધારે ઉત્તમ ગણાય. દાનશાળાઓ, છાત્રશાળાઓ અને પાણીનાં પરબની જેટલી જરૂર છે તેના કરતાં સહસાગણી ઉદ્યોગશાળા, હુન્નરશાળા અને વિજ્ઞાનશાળાઓની જરૂર છે. પાશ્ચાત્ય દેશના લેકે મનુષ્યદયાને વધારે માન આપે છે એમ આપણે પ્રશંસીએ છીએ, પણ તેના કરતાં ભારતવર્ષના મનુષ્યોના પ્રાચીન રીતરીવાજે વધારે ઉત્તમ છે એમ માન્યા વિના નહિ ચાલે. કેમકે મનુષ્યપ્રેમ, કુટુંબપ્રેમ, જ્ઞાતિપ્રેમ અને વાત્સલ્ય Page #163 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ક્યા—અધિકાર. ૧૫ આર્યાવર્તીના મનુષ્યને વારસામાં મળેલ છે તે કરતાં વિપરીત પાશ્ચાત્ય દેશીઆની સ્થિતિ છે અને તેને લઇનેજ ઘણા નિરાધાર દુઃખી મનુષ્યે તે દેશમાં દેખાયછે જેને લઇને મનુષ્યને સુખી કરવા તેમનું વલણ અને તેવી સસ્થાએ ત્યાં વધારે નજરે પડેછે. હવે યાના પ્રકાર સમજીએ. એક દુઃખી માણસને આજીવિકાને રસ્તે ચઢાવીએ એ શું યા નથી ? માંદા માણસને માટે આરોગ્યભવને ખાંધવામાં આવે એ શું યા નથી ? દુસનમાં સપડાતા મનુષ્યાને સુધારવા અને તેઓને સારે રસ્તે લગાડવા એ શું દયા નથી ? એક માણસની કેઇ જાતની ભૂલ થઇ હાય તા જે કારણથી ભૂલ થઈ હેાય તે કારણ સુધારી આપી તેને ભૂલ વિનાના બનાવીએ એ શું દયા નથી ? એક માણસ ખીજા માણસસાથે વેર ખાંધીને બેઠો હાય તેએનું સમાધાન કરી આપી મિત્રા મનાવીએ એ શું યા નથી ? દુનિયામાં નિર્દેકાની બીકથી જેઓ લજ્જાને વશ થઇ પેાતાના પ્રાણને અકાળ ત્યાગ કરેછે તેવી નિદાથી રહિત થવું એ શું યા નથી? ખરી રીતે જો દયા મનુષ્યમાં ઉદ્દભવી હાય અને દયાનું સ્વરૂપ સમજાવ્યું હોય તેા દુનિયામાં થતા ફ્લેશ, કંકાસ, કુસંપ, ખુન, લડાઇઓ અને બીજા એવાં દુષ્કૃત્યા હયાતી ધરાવેજ નહિ ; માટે અહિંસા પરમ ધઃ એ સર્વાંત્તમ સૂત્રનું રહસ્ય સમજાયુંજ નથી તેને લઇને આપણે જગમાં અવ્યવસ્થા જોઇએ છીએ. અહિંસાને પરમ ધર્માંનું એટલે સર્વોત્કૃષ્ટ ધમનું જે ખીર્ત્ત આપવામાં આવ્યું છે તે સહેતુ, સત્ અને તે પણ પૂર્ણ સત્ છે એમ દરેકને સ્વીકારવું પડશે. કેમકે વિચારતાં સમજાયછે કે બીજા જુદા જુદા ધર્મમાં ધમનાં જે જે અનુષ્ઠાન અતાવવામાં આવ્યાં છે તે દરેક અહિંસા ધર્મને પ્રાપ્ત કરવાને માટે અને પ્રાપ્ત થયેલને સુરક્ષિતપણે રાખવાને માટેજ કર્તવ્યરૂપે ફરમાવવામાં આવેલ છે. એના આપણે કેટલાએક સમાન્ય દાખલાઓ લઇએ. જેમકે દાન આપવું એ ધર્મ સમાન્ય છે અને તે દાનશબ્દ દયાનુંજ પ્રતિપાદન કરેછે. પરોપકાર કરવા એ કાર્યાં પણ ધ્યાનેજ પુષ્ટિ આપેછે. સત્ય ખેલવું,ચારી ન કરવી, બ્રહ્મચર્ય, પરિગ્રહઉપરથી મમત્વ અથવા લાલુપ્તતા ત્યાગવી એ દરેક વ્રત-નિયમા યાનજ ખાતર નિર્માયેલા છે, અહિંસા પરમે ધઃ એ વાક્યને વધારે ઉચ્ચ ફાટીએ અથ કરીએ તે એમ પણ થઇ શ કેછે કે પરમ ધર્મ એટલે ( ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્માં) આત્મધર્મને પ્રાપ્ત કરવા હાય તા તે અહિંસાથીજ થાયછે. અત્યારસુધીમા આપણે પહિંસાના ત્યાગનુંજ સમર્થન કરેલું છે. જો કે અવાંતરે પહિંસાના ત્યાગમાં સ્વદયા ઉપર ઉપરથી આવી જાયછે પણ વધારે સ્પષ્ટીકરણ કરવામાટે લખવું પડેછે કે આત્મયા એટલે કે આત્માની અહિંસાન મેળવવી એજ ઉત્કૃષ્ટ ધર્મ છે. જ્યાંસુધી જીવને જન્મવું મરવું રહેલ છે ત્યાંસુધી જીવની દરેક ગતિમાં મરણાંતે હિંસા થાયછે, તે જીવે એવા શુદ્ધ સ્વરૂપમાં ઉપસ્થિત થવું જોઇએ કે કેમ અથવા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સપ્તમ તે સંસ્કાર ન જ લાગી શકે. સંસારમાં પરિભ્રમણ જે કર્મઉપાધિથી જીવનું થાય છે તે કર્મબંધથી જીવને તદન દૂર રાખવે એ સ્વ અહિંસા છે અને તેથીજ પ્રાંતે અજરામરપદને મોક્ષપદ જ્યાં મરવું નથી અને જ્યાં જરા નથી, જન્મ નથી એવું અક્ષય સુખ તે આત્મા મેળવે તે અહિંસાથી પરમ ધર્મ એટલે મોક્ષધર્મ અથવા તે કૈવલ્ય જ્ઞાનપૂર્વક શુદ્ધ આત્મધર્મ પ્રાપ્ત કરે તે પરમ ધર્મ કહેવાય અને તે ધર્મ સ્વપર હિંસાના ત્યાગથી જ મેળવી શકાય છે. ' અહીં સ્વહિંસા ત્યાગ એ દ્રવ્યહિંસા-બાહ્યહિંસા ન સમજવી પણ ભાવહિંસા જે ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ એ અંતરંગ રિપુથી આત્મામાં મલિનતાનું થયું તે સ્વહિંસા છે અને તેવી હિંસા પૂર્વોક્ત ષદ્ધિપુને ત્યાગ કરવાથીજ દૂર થાય છે અને તે દૂર થયેથી અનુક્રમે આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે અને તેથીજ અહિંસા પરમો ધર્મ એ વાક્યની સર્વોત્કૃષ્ટ સાર્થકતા ઉપસ્થિત થાય છે. તે તેવી અહિંસાથી આત્મધર્મ પ્રાપ્ત થાઓ અને એવા કર્તવ્ય પરાયણ આપણે બનીએ. એ આ લેખને ઉદ્દેશ છે. અમેરિકાને યુનાઈટેડ સ્ટેટના પ્રેસીડેન્ટ અબ્રાહમ લિંકન પિતાની એફિસમાં જતાં રસ્તામાં એક ડુક્કર કાદવમાં ખેંચી ગયેલ ને નીકળી શકે નહિ તેને જઈ તેની પાસે જઈ પિતાનાં ગારાવાળાં લુગડાં થાય તેની દરકાર નહિ કરતાં ડુક્કરને બચાવ્યું. એફીસના માણસો ગારાવાળાં લુગડાંનું કારણ જાણુ સ્તુતિ કરવા લાગ્યાં કે આપ દયાળુ છે, તેના જવાબમાં કીધું કે વ્યર્થ સ્તુતિ કરશે નહિ. તે ડુક્કરના દુઃખથી મારા હૃદય પર દુઃખની અસર થઈ અને તે દૂર કરવાને માટે મેં તે ડુક્કરને બહાર કાઢયું. જે આ પ્રમાણે અનાર્ય છતાં પ્રાણીઉપર દયા બતાવે છે તે આર્ય પ્રજાએ આત્મહિત સાધવામાટે દયાસંબંધી ખાસ ધ્યાન રાખવાનું છે. વળી તે પ્રમાણે મનની લાગણમાં અપવિત્ર વિચારે જ્યારે લાવવા નહિ. કારણકે તેથી દુઃખને અનુભવ કરે પડે છે. મનની શુભાશુભ લાગણીનું ફળ. એકવાર એક રાજા મૃગયા રમવા ગયે અને એક સિંહની પાછળ પડવાથી તેનાં માણસોથી જૂદે પડી ગયે. સૂર્યના સખત તડકાથી તે તૃષાતુર થયે. તે અરણ્યમાં એક ન્હાને સરખો બગીચો તેને જણા અને તેમાં તે પેઠે. રાજા શિકારી ષિાકમાં હોવાથી અને બગીચાના માળીએ રાજાને પહેલાં * સ્વામી રામતીર્થ–ભાગ પહેલે. * સ્વામી રામતીર્થ–ભાગ બીજે, Page #165 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. થા—અધિકાર. ૧૨૭ કદી જોયે ન હેાવાથી તે રાજાને ઓળખી શમ્યા નહિ. મને તસ લાગી છે, કંઇક પીવાનું આપ એમ શજાએ તેને કહ્યું. માળી એકદમ બગીચામાં ગયા અને એક દાડમ લઈ તેના દાણા નીચાવી રસનું એક પવાલું ભરી રાજાપાસે લઇ આવ્યે. રાજા તે તરત પી ગયા પરંતુ તેની તરસ મટી હુિ તેથી તેણે પેલા માળીને બીજો થાડા રસ લાવવા કહ્યું. માળી તે લેવા ફ્રીથી માગમાં ગયા. રાજા વિચાર કરવા લાગ્યા કે આ માગની જમીન અત્ય'ત રસાળ જણાયછે. એક ઘડીમાં ખ્યાલે ભરીને આ માળી દાડમનેા રસ લઇ આન્યા. આ બાગના માલેકની તપાસ કરી તેના ઉપરના કર ખૂખ વધારવા જોઇએ.” આતપેલા માળીને અહુજ વાર લાગી કલાક થયે તાપણુ તે રસ લઈને આવ્યે નહિ, ત્યારે રાજાને ચિંતા થઈ કે પ્રથમ મેં પીવાનું માગ્યું ત્યારે એક ક્ષણમાં તે ખ્યાલે ભરી રસ લાગ્યે અને અત્યારે લગભગ કલાક થવા આવ્યા છતાં તેનાં પ્યાલામાં રસજ કેમ એકઠા થતા નથી ? એક કલાકે માળી પ્યાલેા લાગ્યે પરંતુ તે અધૂરો હતા. પહેલી વખત તત ભરાયે અને આ વખતે આખા ક્લાક તેમાં ગાળ્યે તેપણ અધૂરા રહ્યા એનું કારણ શું ?” એમ પૂછતાં વૃદ્ધ અને જ્ઞાની માળીએ જવાખ આપ્યા કે “ પ્રથમ જ્યારે હું આપને માટે રસ કહાડવા ગયે ત્યારે રાજાની બુદ્ધિ સારી હતી પરંતુ ખીજી વખત હું ગયા ત્યારે રાજાને કૃપાળુ અને પ્રજાવત્સલ સ્વભાવ બદલાઈ જઇ તેની બુદ્ધિ ફરી ગઈ હોવી જોઇએ. તે કારણથી પૃથ્વી રસ ચારી ગઇ અને તેથી પ્યાલા ભરાયેાજ નહુિ. મારાં રસથી ભરેલાં દાડમ એકાએક નિરસ થઇ ગયાં એનું કારણ મને ખીજાં કઈંજ સૂઝતું નથી.” રાજાએ પાતાનાં મનમાં વિચાર કર્યાં કે માળીનું કહેવું અક્ષરે અક્ષર સત્ય છે. બાગમાં પેસતી વખતે ત્યાનાં લેાકેા ગરીમ છે અને તેમને મદદ કરવાની જરૂર છે એવા યા અને પ્રેમના વિચારી રાજાના મનમાં હતા; પરંતુ જ્યારે તે માળીએ એક ક્ષણવારમાં પ્યાલા ભરીને રસ કહાડી આપ્ય ત્યારે તેનું મન બદલાયું અને બુદ્ધિ પણ કરી ગઇ. રાજાનું વિશ્વસાથેનું એકય તૂટતાંજ અગીચાનાં દાડમપર તેની અસર થઇ. રાજાતરફથી પ્રેમતત્ત્વના ભંગ થતાંજ દાડમનાં વૃક્ષાએ પેાતાને રસ શેોષી લીધે. આ કથા ખરી હોય કે ખાટી તેની સાથે આપણે કાંઈ કામ નથી, પરંતુ એટલું નિવિવાદ છે કે જ્યાંસુધી કુદરતની સાથે તમારી પૂર્ણ એકવાક્યતા છે, જ્યાંસુધી વિશ્વસાથે તમારૂં ઐક્ય છે, જ્યાંસુધી તમે પોતાનું દરેકસાથે અને સર્વ સાથે અભિન્નત્વ માનેછે ત્યાંસુધી સર્વ ઉપાધિ, પરિસ્થિતિ અને વાયુ પણ તમને અનુકૂળજ થશે અને જે ક્ષણે તમે સંબંધ તાડશે તેજ ક્ષણે સ તમારી વિરૂદ્ધ થશે અને તેજ ક્ષણે સર્વ જગત્ તમારાપર શસ્ત્ર ઉગામશે. પ્રેમનું આ દિવ્ય તત્વ પૂર્ણ સમજો અને તે પ્રમાણે Page #166 -------------------------------------------------------------------------- ________________ * ૧૨૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સક્ષમ આચરણ કરે. પ્રેમ એ ઉત્કર્ષની જીવનકલા છે. તે હોય તે જ દયાધર્મ જાળવી શકાય છે. આ પ્રમાણે દયાધર્મ જે મહાગહન છે, જેનું સ્મરણ હમેશાં તાજાંજ રાખવું જોઈએ, જેને ત્યાગ કરવાથી મનુષ્યત્વ કલંકિત થઈ પડે છે અને જેને લીધે મોક્ષપદ પ્રાપ્ત થાય છે તેનું આવશ્યક વર્ણન આપી આ દયા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. એક યજ્ઞનું સત્યસ્વરૂપ-ધિર. | - હ માણમાત્રતરફ દયાની લાગણી રાખવી અને તેને દુઃખ ન દેવું એ હા ધર્મનું અને મનુષ્યત્વનું મુખ્ય લક્ષ્ય છે. પ્રમાદથી અથવા મિહજી ચા શાસ્ત્રોથી તે લક્ષ્ય ચુકી જઈને તેનાથી ઉલટી રીતે હિંસા કીકત વાળા કમને કર્તવ્ય સમજનારાઓને ખરી વાત સમજાવવી એ આ અધિકારની મતલબ છે. જેમાં પ્રાણુઓની હિંસા થાય એવાં કર્મને યજ્ઞ કહી તેમાં પ્રવૃત્તિ કરવા માટે ઘણા લલચાય છે. કારણકે તેનાં ફળરૂપ સ્વર્ગાદિક સુખે કહેવામાં આવે છે. તેથી સ્વર્ગાદિક સુખના સાધનરૂપ યજ્ઞનું ખરું સ્વરૂપ શું છે તે સમજાવવાની જરૂર છે. દરેક ધર્મમાં ઉચ્ચ કક્ષાના વિચારે તેના સંબંધમાં નીચે આપેલા વર્ણનને અનુસરતાજ છે. ઉત્તમ યજ્ઞ કરનાર કેણ છે? મનુષ્ય(૩ થી ૪). यः कर्म हुतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानध्यायया । सा निश्चितेन योगेन, नियागपतिपत्तिमान् ॥१॥ શબ્દાર્થ–તીવ્ર બ્રાગ્નિને વિષે ધ્યાનરૂપી ધ્યાયાએ કરીને કમને હોમ જેણે કર્યો છે, તે નિશ્ચિત ગે કરીને નિયાગને વિષે ગેરવવાન છે. ૧. , વિવેચનશ્ચાયા એટલે યજ્ઞની અગ્નિમાં સમિધને પ્રક્ષેપ કરવાનું સાધન, ઉપકરણ ધ્યાનરૂપી સાધનથી, જાજવલ્યમાન બ્રહ્માગ્નિ-નિર્વિકાર ચૈતન્યસ્વરૂપી Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૨૯ અગ્નિ-ને વિષે આઠ પ્રકારના કર્મને જેણે હોમ કર્યો છે, ધર્મધ્યાનાદિ પરિણમયુક્ત, શુદ્ધ આચાર પ્રવૃત્તિરૂપ બ્રહ્મને વિષે સ્થિત થઈને કર્મસમહેને જેણે ક્ષય કર્યો છે; એવા મુનિ સુવિચારરૂપ મહામંત્રે કરીને યુક્ત છે અને નિયાગ એટલે અતિશયે કરીને પરમેશ્વરની પૂજામાં ગૌરવવાન છે. ૧, જ્ઞાનયજ્ઞમાં આસક્તિ રાખવાની ભલામણ पापध्वंसिनि निष्कामे, ज्ञानयज्ञे रतो भव । સાવ વાજિં , મૂતિ/નિયાવિ ૨ | શબ્દાર્થ–પાપને નાશ કરનાર અને અભિલાષારહિત એવા જ્ઞાનમય યજ્ઞને વિષે પ્રીતિવાળા થાઓ. વિભૂતિમાં અભિલાષાએ કરીને મલિન એવા સાવધ યએ કરીને શું લાભ? વિવેચન-અશુભ કર્મને જે નાશ કરે છે અને નિખિલ અભિલાષ જેમાંથી ચાલ્યા ગયા છે, એવા સ્વપર સ્વરૂપ અવભાસી અને વિશુદ્ધકારી બેધરૂપી યજ્ઞમાં પ્રીતિવાળા થાઓ. ભૂતિ એટલે સુખસંપત્તિ, તેની અભિલાષાએ કરીને મલિન અને પશુવાદિ પાપમય અગ્રિક્ટમાદિથી કર્યું કાર્ય સિદ્ધ થાય છે? અર્થાત્ કંઈ સિદ્ધ થતું નથી. ૨. હિંસાયુક્ત યજ્ઞ એ બંધનરૂપ છે. વોલાજનાથા, ર્મચરિ બિના ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति क्रिम् ॥ ३ ॥ શબ્દાર્થ કેઈ કહે છે કે વેક્ત હોવાથી કર્મયજ્ઞ પણ મનશુદ્ધિએ કુરીને બ્રહાયજ્ઞ છે, એવી ઈચ્છાવાળા યોગીએ ચેનયાગને શામાટે તજે છે? વિવેચન-પૂર્વોક્ત પશુવાદિ ક્રિયારૂપ યજ્ઞ છે કે હિંસામેય છે તેમનું તે કરવાનું વેદશાસ્ત્રમાં કહ્યું છે, તેથી વેદમાં જે કહ્યું છે તે કરવામાં ષ નથી તેથી મનશુદ્ધિના હેતુએ કરીને-કર્મયજ્ઞથી ચિત્તની વિમલતા થાય છે એવા હેતુએ કરીને પૂર્વોક્ત યજ્ઞ જ્ઞાનમય થાય છે, એવું ઇચ્છવાવાળા કર્મયજ્ઞની અભિલાષાવાળા યેગીઓ ચેનયાગને કેમ ત્યાગ કરે છે? વેદમાં કહ્યું છે કે ફનાગિનન નન્ત' માટે એનયામાં પણ વેદોક્ત છે તેથી મનશુદ્ધિ કરશે માટે તેને ત્યાગ કેમ કરે છે? તેથી સર્વ પ્રકારના હિંસક ય ચુકએ તજવા ચગ્ય છે. ૩. ૧૭ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. ગૃહસ્થ અને યોગીમાટે ઉચિત યજ્ઞ, ब्रह्मयज्ञः परं कर्म, गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः ॥ ४ ॥ સમ શબ્દા —વીતરાગની પૂજાદિરૂપ ગૃહસ્થ અધિકારીનું ઉત્કૃષ્ટકમ્ બ્રહ્મયજ્ઞરૂપ છે અને ચેગીઓને જ્ઞાન એજ ઉચિતકમાં છે. વિવેચન—હમેશાં કુટુંબપાલનાદિએ કરીને ગૃહારભમાં પ્રવર્તન કરનાર ન્યાયપાત્ત દ્રવ્યાદિપણાએ કરીને કયજ્ઞ વિધિને વિષે ચૈગ્ય, એવાની સાવધ પ્રવૃત્તિ છે, તેથી વીતરાગ એટલે સકલકના જવાથી જે નિરજન છે એવા પરમેશ્વરની જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અલંકારેએ કરીને પૂજા કરવી, જિનબિંખથી પ્રતિષ્ઠા કરવી, મુનિને દાન આપવું વિગેરે તદ્દરૂપ ઉત્કૃષ્ટક-પૂર્વોક્ત પૂજારૂપ કયજ્ઞ-પૂર્વોક્ત જ્ઞાન યજ્ઞના હેતુ છે, માટે જ્ઞાનયજ્ઞ છે, એમ જાણવું. સર્વ આરંભરહિત મુનિને તે સ્તુતિ, સ્તાત્રાદિએ કરીને જ્ઞાનયજ્ઞજ ઉચિત છે. ૪. અધિકારને અનુસરીને વર્તવાની ભલામણ. भिन्नोद्देशेन विहितं कर्म कर्मक्षयाक्षमम् । 9 क्लृप्तिभिन्नाधिकारं च पुत्रेष्यादिवदिष्यताम् ॥ ५ ॥ શબ્દા—ભિન્ન ઉદ્દેશથી કરેલી ક્રિયા ક ક્ષય કરવાને અશક્ત છે. રચનાએ કરીને જેને અધિકાર ભિન્ન છે તે પણ પુત્રેયાદિવત્ અનથ કારી છે એમ સમજવું. · વિવેચન—આત્માની મેાક્ષપ્રાપ્તિ સિવાય અન્ય ઉદ્દેશથી કરેલું પૃજાદિકમ અને ભાગપ્રાપ્તિ આદિરૂપ પ્રવૃત્તિના પ્રયજને કરેલું કર્મ જ્ઞાનાવરણાદિ ક્લિષ્ટકમ ના વિનાશ કરવાને સમર્થ નથી, રચનાએ કરીને ચોગ્યતા જ્યાં ભિન્ન છે તે પણ પુત્રેયાદિવત્ અનથ કારી છે. જેમકે ગૃહસ્થને ઉચિતકમ સાધુ કરે તા તે સાધુને અનથ કારી છે. પુત્રને માટે યજ્ઞ કરવા તે પુત્રેષ્ટિ કહેવાયછે કે— “ જીદ્દીના પશ્ચવર્ષીય પુત્રેષ્ટિ પ્રથમ શ્વેત્ ।” તેની જેમ આ પણ અનથ કારી છે એમ સમજવું. ભાવા' એવા છે કે, જમદગ્નિએ રેણુકાની પ્રાથનાથી પુત્રેષ્ટિએ કરીને વિપ્રપુત્રત્વ અને ક્ષત્રિયપુત્રત્વ નિમિત્તે વિપ્રચરૂ અને ક્ષત્રિયચરૂ સાધ્યા. લાભને વશ થઈ રેણુકાએ ક્ષત્રિય Page #169 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૩૧ ચરૂનું ભક્ષણ કર્યું અને વિચરૂ કૃતવયની પત્નીને આપે. યેગ્યતા ભેદ થવાથી મહા અનર્થ થયે. તે જ પ્રમાણે ગૃહસ્થ ચગ્ય સ્રાનપૂજાદિ કરનાર ત્યાગી અને ત્યાગી ગ્ય ભિક્ષા દેશનાદિ કરનાર ગૃહસ્થ અનધિકારી હેવાથી, અનર્થ પ્રાપ્ત કરે છે. પ. બહાપણુકમની વ્યાખ્યા ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् । ત્રણ વર્ષ પુરાં, તમે દુતે દ . શબ્દાર્થ–બ્રહ્માર્પણ પણ બ્રહ્મયજ્ઞના અંતર્ભાવનું સાધન છે, એમ માને તે સ્વકૃત અહંકારને હેમ કર્યો તે બ્રહ્માગ્નિને વિષે કમને હમ યુક્ત છે. વિવેચન—“હું જે કાંઈ કરૂંછું તે કાંઈ મારૂં નથી, સર્વ બ્રહ્માર્પણ છે.” આવી બુદ્ધિને જ્ઞાનયજ્ઞના અંતભવનું કારણ જે માને તે સ્વકૃતપણાના આ મેં કર્યું” એવા-અહંકારને હેમ કર્યો તે બ્રહાગ્નિને વિષે જ્ઞાનાવરણદિ કમને હેમ કર યુક્ત છે. પોતે જે કાંઈ કરે તે સર્વનું બ્રહ્મને અર્પણ કરે અને તેથી કરીને સ્વત્વ અહંકારને હામ કરે એટલે જ્ઞાનાવરણાદિ કમને બ્રહ્માગ્નિને વિષે હમ કરે તે યુક્ત છે. ૬. ब्रह्मण्यर्पितसर्वखो, ब्रह्मदृग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्यदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥ ७ ॥ . ब्रह्माध्ययननिष्ठावान् , परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ॥ ८॥ ज्ञानसार. શબ્દાર્થ–બ્રહ્મને વિષે જેણે સર્વસ્વ અર્પણ કર્યું છે, જેની બ્રહ્મદષ્ટિ છે, બ્રહ્મ જેનું સાધન છે, બ્રહ્મ કરીને અબ્રહ્મને જેણે હોમ કર્યો છે, જે બ્રાચયને વિષે નવ પ્રકારના શીલનું રક્ષણ કરનાર છે, જે બ્રહ્માધ્યયનની નિષ્ઠાવાળા છે, પરબ્રહ્મને વિષે સમાહિત છે, એવા નિયાગ પ્રતિપત્તિવાળા બ્રહ્મવેદી પાપિએ કરીને લેવાતા નથી. વિવેચન-નિર્વિકાર ચૈતન્ય સ્વભાવને વિષે સર્વ આત્મભાવ જેણે કર્યો છે. બ્રહ્મ એટલે શ્રુતજ્ઞાનરૂપ જેનું નેત્ર છે, બ્રહ્મ એટલે શુદ્ધ સ્વભાવમય મેક્ષ તેજ જેનું નિષ્પાદન છે, શુદ્ધ તપે કરીને મદનવિકારને જેણે હોમ કર્યો છે અને બ્રહ્મચર્યને વિષે નવ પ્રકારના શીલનું જે રક્ષણ કરે છે અને વળી બ્રહ્મ એટલે સાધુને શુદ્ધ આચાર તેનું પ્રતિપાદન કરનાર આચારાંગના નવ અ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહુ-ભાગ ૨ જો. સમ ધ્યેયને તેમાં કહેલા આચારની પૂર્ણતા જેને છે અને પરબ્રહ્મ એટલે પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને વિષે એકત્વભાવ જેણે પ્રાપ્ત કર્યા છે એવા અને પરમેશ્વરપૂજાને વિષે કત્તવ્યતાનાનવાળા બ્રહ્મવેઢી પાપકમાંએ કરીને લેપાતા નથી. ૭, ૮. કેવા યજ્ઞ કરવા જોઇએ. कर्माणि समिधः क्रोधादयस्तु पशवो मताः । सत्यं यूपः परमाणरक्षणं दक्षिणा पुनः ॥ ९ ॥ બ્રહ્મયજ્ઞની અંદર કમે સિમપ છે, ક્રાહિંદુ કષાયે પશુઓસમાન છે, સત્ય યજ્ઞના સ્તંભસમાન છે અને અન્ય પ્રાણીઓનાં પ્રાણની રક્ષા કરવી તે દક્ષિણાતુલ્ય છે. ૯. इन्द्रियाणि पशून् कृत्वा, वेदीं कृत्वा तपोमयीम् । अहिंसामाहुतिं कृत्वा, आत्मयज्ञं यजाम्यहम् ॥ १० ॥ ક્રિયાને પશુએ કરીને, તપસ્યારૂપ વેઢી બનાવીને અને તેમાં અહિસારૂપ આહુતિ આપીને હું આત્મયજ્ઞ કરૂંછું. ૧૦. પશુએથી યજ્ઞ કરવાનું પરિણામ. अंधे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे । हिंसानाम भवेद्धर्मो न भूतो न भविष्यति ॥ ११ ॥ અમે જે પશુઓથી યજ્ઞ કરીએ છીએ, તે અમે અજ્ઞાનરૂપ અંધકારમાં ડૂબીએ છીએ. હિંસા એ શું ધ ગણાય? તેવા ધમ ભૂતકાળમાં થયા નથી તેમ ભવિષ્યકાળમાં થશે પણ નહિ અર્થાત્ તે હિંસાધમ આધુનિક અધર્મ જ છે. ૧૧. હિંસાથી સ્વર્ગ કેમ મળી શકે? ग्रूपं कृत्वा पशुंन्हत्वा, कृत्वा रुधिरकर्दमम् । ચદેવ ામ્યતે સ્થળે, નજે જેન ગમ્યુંતે ॥ ૨૨ II યજ્ઞસ્તભ કરીને, પશુઓને હુંણીને અને રૂધિરના કાદવ કરીને જે સ્વર્ગે જવાતું હોય તે પછી નરકે કાણુ જશે ? ૧૨. સનાતન યજ્ઞ. सत्यं यूपं तपो ह्यग्निः प्राणाः समिधयो मताः । अहिंसामाहुतिं दद्यादेष यज्ञः सनातनः ॥ १३ ॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પરિચછેદ. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર જેમાં સત્યરૂપી યજ્ઞસ્તંભ છે, તારૂપી અગ્નિ છે, પ્રાણરૂપી સમિધુ છે અને અહિંસારૂપી આહુતિ અપાય છે, તે સનાતન યજ્ઞ છે. ૧૩. કેવા અગ્નિહોત્રની જરૂર છે? तपोमो जीवकुण्डस्थे, दममारुतंदीपिते । असत्कर्मसमित्क्षेपैरग्निहोत्रं कुरूत्तम ॥ १४ ॥ હે ઉત્તમ પુરૂષ! જીવરૂપી કુંડમાં તપરૂપી અગ્નિને દમ-ઈદ્રિય દમનરૂપ પવનવડે પ્રજવલિત કરી તેમાં નઠારા કર્મરૂપી સમિધુ (કા૪) નાંખી અગ્નિહેમકર્મ એટલે કર્મોને તપથી ભસ્મ કરી શુદ્ધ થા. ૧૪. યજ્ઞપશુની એક વ્યાજબી દલીલ. शार्दूलविक्रीडित. नाहं स्वर्गफलोपभोगतषितो नाभ्यर्थितस्वं मया, सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्ग यान्ति यदा खया विनिहता यज्ञे ध्रुवं पाणिनो, यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥ १५ ॥ સૂરિમુવર્જી. યજ્ઞમાં હેમવાને તૈયાર કરેલો પશુ યજમાનને કહે છે કે, હે યજ્ઞ કર નાર સાધુપુરૂષ! હું સ્વર્ગના ફળને ઉપભેગ કરવાની તૃષ્ણાવાળો નથી. તેમ મેં તેને માટે તારી પાર્થના પણ કરી નથી. હું તો ઘાસભક્ષણ કરી સદા સતિષ પામી રહું છું, તેથી મારે હેમ કર, એ તને ઘટિત નથી. તે યજ્ઞમાં હણેલાં પ્રાણુઓ જે નક્કી સ્વર્ગે જતાં હોય તો તારાં માતાપિતા, પુત્ર અને બાંધનો હેમ કરી યજ્ઞ કેમ કરતા નથી? ૧૪. ગરીબ માટે સાધન તે યજ્ઞ. આ વાત લક્ષમાં રાખવી જોઈએ કે હવન કરવા અને લેકેને જમાડવા એ બન્ને બાબતેની હવામાં જે રસાયનિક ક્રિયા થાય છે તે સરખીજ છે. ત્યારે કૃત્રિમ અગ્નિના મુખમાં અમૂલ્ય ઘીને અપવ્યય કરવાને બદલે ભૂખે મરતાં " સ્વામી રામતીર્થ–ભાગ બીજે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સપ્તમ પરંતુ નારાયણસ્વરૂપ લાખો ગરીબ લેકનાં અસ્થિ તથા માંસ ભક્ષ કરી જતા જઠરાગ્નિના મુખમાં સૂકા રોટલાના સાત દિવસના વાસી ટુકડા શામાટે નાંખતા નથી? આવા હવનની આજે હિંદુસ્તાનને વધારે આવશ્યકતા છે. વળી હુજારે માણસને એક દિવસમાં જમાડ્યાં તેમાં શું દહાડો વળે? આવા વિવેકરહિત પાપકારથી માત્ર સંભાવિત ભિખારીઓની સંખ્યા વધે છે. હિંદુસ્તાનમાં આ સર્વ દૈન્ય અને દારિદ્ર શાથી વધ્યાં છે? દેશ, કાળ અને સત્પાત્રને વિચાર ન કરીને આપેલા દાનથી. પંચમહાભૂતને દેવતા કલ્પીને તેમની સાથે માત્ર એક પ્રકારની દુકાનદારીને જ વ્યવહાર રાખવામાં આવ્યું હતું એમ કહેવામાં કાંઈ હરકત નથી. આ વ્યાપારમાં કાંઈ આધુનિક મારવાડીપણું દાખલ થયું નહોતું પરંતુ તેમાં લેણદેણ અને અરસપરસના કાયદાની વણિગવૃત્તિ તે અવશ્ય હતી જ. આ સ ય માત્ર “જો પર અવલંબી રહ્યા હતા. જે વરસાદ જેઈતા હોય તે આ યજ્ઞ કરે; જે પ્રજોત્પત્તિની ઈચ્છા હોય તે પેલે યજ્ઞ કરે; જે વિજયની લાલસા હોય તે અમુક યજ્ઞ કરે, જે દ્રવ્યની આવશ્યકતા હોય તે કેઈ ઇતર યજ્ઞ કરે ઇત્યાદિ. આ પ્રમાણે આ સવે ય માણસની પિતાના કામનાપર અવલંબી રહેલા હોવાથી તેઓ પ્રથમ ફરજીઆત નહોતા, પણ એચ્છિક હતા; પરંતુ ધીમે ધીમે તે શિષ્ટાચાર અને રીવાજતરીકે રૂપાંતર પામ્યા અને આખરે મનુષ્ય પોતે જ પોતાની જાત પર લાદેલા નિત્યકર્મતરીકે તેને ઉપાડવા લાગ્યા. આગળ “રામ” જણાવે છે કે સ્મૃતિ (કાયદા), રૂઢિ, આચાર, વિધિ, સંસ્કાર-કર્મકાંડ-બદલાતાં ગયાં છે એટલું જ નહિ પણ એકજ દેશના જુદા જુદા ભાગમાં તે ભિન્ન ભિન્ન છે. કેઈ પણ સમાજની જીવિત દશાને આધાર તે સમાજના ચલિતપણું, વૃદ્ધિ અને ઉચિત ફેરફાર કરવા પર રહેલે છે “પરિવર્તન (ફેરફાર) કરે, નહિ તે મરે.” એ સૃષ્ટિને ઉગ્ર મંત્ર છે. આટલામાટે આપણે આપણું કર્મકાંડ બદલી પરિસ્થિતિને અનુકુળ કરવાં જોઈએ—આપણી આવશ્યક્તાએ વેદકાલીન ઋષિઓની આવશ્યક્તાથી ભિન્ન છે, જે “” ના ઉપર સર્વ કર્મકાંડ અવલંબી રહ્યા હતા તે “જે.” (કામના) હવે બદલાઈ ગયા છે. જે તમારે હેર જોઈએ તે ઇંદ્રદેવને બલિદાન આપે, જે તમારે સંતતિ જોઈએ તે પ્રજાપતિને સંતુષ્ટ કરે, ઇત્યાદિ પ્રશ્ન આજે આપણી સમક્ષ નથી. આજના કર્મકાંડ નીચે પ્રમાણે પરિવર્તન પામેલા સ્વરૂપમાં હોવા જોઈએ. દિવસે દિવસે વધતા જતા અને સુધરતા ઉદ્યોગ ધંધાના આ જમાનામાં જે તમારે જીવતા રહેવું હોય અને રાષ્ટ્રીય ક્ષયથી ધીમે ધીમે ક્ષીણ થઈને મરવું ન હોય તે વિદ્યુતરૂપી માતરિધાને Page #173 -------------------------------------------------------------------------- ________________ પરિવછે. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૩૫ કબજે કરે, બાષ્પ (વરાળ) રૂપી વરૂણને તાબે કરે અને કૃષિશારૂપી કુબેરની સાથે મૈત્રી બાંધે, તમને આ જ્ઞાન આપનારે શિ૯૫ અથવા શાહરૂ ગુરૂ આ નૂતન દેવની સાથે તમારે પરિચય કરાવનાર પુરહિત છે. રામ”ની ઉપર પાખંડી ભાષા વાપરવાનો આરોપ મૂકવાનો પ્રયત્ન કરશે નહિ. આ લેકમાં સર્વે વસ્તુ રૂપાંતર પામે છે. આપણા દેશનું સ્વરૂપ પ્રાયઃ સર્વથા બદલાઈ ગયું છે. સરકાર બદલાઈ ગઈ, ભાષા બદલાઈ ગઈ. લોકોના વર્ણ બદલાઈ ગયા, ત્યારે વૈદિકકાળના દેવે હજી શામાટે પારણામાં હીંચકા ખાધા કરે છે? જેમ જેમ વર્ષ વધતાં જાય છે તેમ તેઓ પારણામાંથી ઉતરીને આપણી સાથે છુટથી રમતા કેમ નથી? તેમજ મનુષ્યની સાથે ઓળખાણ કેમ વધારતા નથી? હવે મારે યજ્ઞની અગ્નિ સળગાવવાની જરૂર ન હોવાથી લુહારની ભઠ્ઠીમાંની અગ્નિ મારે મનથી તેટલી જ પવિત્ર છે. પ્રિય બંધુ! ખેડૂતના ખટારાને ઇને રથ બનાવી દેવામાં માત્ર “રામ”ની દૃષ્ટિની જ જરૂર છે. આ ઈશ્વરીદૃષ્ટિ પ્રાપ્ત કરવામાંજ યજ્ઞનું ખરું રહસ્ય સમાઈ જાય છે. બલિદાન આપવું એટલે એ નિશ્ચય કર કે કેઇની દષ્ટિને ક્ષેભ થાય એવી ખરાબ વર્તણુક કદી પણ ચલાવવી નહિ તથા આપણા તરફ દષ્ટિપાત કરનાર સઘળા લેને પ્રેમ, સ્મિત અને સુભાષિતનેજ અનુભવ કરાવે. સર્વ નેત્રમાં ઈશ્વરને જે એનું નામજ “આદિત્યનું બલિદાન” છે. . . . . ઇદ્રને બલિદાન આપવું એટલે દેશના સર્વે હાથના હિતને માટે શ્રમ કર. એગ્ય ખોરાક એગ્ય પ્રકારે આપવામાં આવતાં તે સર્વે જણને પિષણ આપે છે. હાથના સ્નાયુઓને તેને રાક-શ્રમ અને વ્યાયામ–આપવામાં આવતાં તે તે હષ્ટપુષ્ટ થાય છે. આ પ્રમાણે ઈંદ્રને બલિ આપવાને અર્થ એ થાય છે કે રોજગારની શોધમાં ફરતા લાખ રંક હાથને ધંધોજગાર શોધી આપે. ઇંદ્રને એગ્ય બલિ આપવામાં આવશે તે દેશમાં સમૃદ્ધિ અવશ્ય વધશેજ. સર્વે હાથને રોજગાર મળશે એટલે દારિદ્ર ક્યાં રહેનાર છે? ઈગ્લોડમાં ખેતી બિલકુલ કરવામાં આવતી નથી. એમ કહીએ તો પણ ચાલે, તે છતાં પણ તે દેશ સમૃદ્ધ છે એનું કારણ શું? કારણ એ છે કે ત્યાં હસ્ત દેવતા ઈંદ્રને અજીર્ણ થાય ત્યાંસુધી કળા-કૌશલ્ય તથા ઉદ્યોગધંધાને ખેરાક આપવામાં આવે છે. સર્વેનું હિત સાધવા માટે સર્વે હાથેએ સાથે મળી કામ કરવું એ ઇંદ્રને માટે કરેલે યજ્ઞ છે. વિશ્વહિત સાધવા માટે સવે મસ્તકે સાથે મળી કામ કરવું એ બૃહસ્પતિને યજ્ઞ છે. સના હિતમાટે સર્વે અંતઃકરશેની એકતા થવી એ હૃદયદેવતા ચંદ્રને યજ્ઞ છે. આ જ પ્રમાણે ઇતર દેવતાઓના સંબંધમાં સમજવું. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. સપ્તમ સંક્ષિપ્તમાં દેવતાયને અર્થ એ છે કે આપણે હાથ સર્વે હાથેસમસ્ત દેશને અર્પણ કરવો, આપણું મન સર્વ મનને અર્પણ કરવું અને આપણું હિત દેશના હિતને અર્પણ કરવું. બીજા શબ્દમાં બોલીએ તે તમતિ (તે તું છે) એ મંત્રને વ્યવહારમાં આણુ એજ ખરે યજ્ઞ છે. અફસ! જ્યાં માત્ર સીક્કા (છા૫) નું જ અસ્તિત્વ હોય છે, અતકરણને બિલકુલ ભાવ અથવા નિશ્ચય હેતે નથી ત્યાં આવા ઢંગમાંથી શું ફળની આશા રાખી શકાય? અને જ્યાં કઈ પણ ભાવના કિંવા કલ્પનાને સંપર્કસુદ્ધાં હેત નથી, માત્ર બાહ્ય અર્થશૂન્ય વિધિ કિંવા ચિહેને બે જજ આ૫ણપર લાદવામાં આવતું હોય ત્યાં ગતપ્રાણ (પ્રાણવગરનું) થયેલું શરીરજ માત્ર શેષ રહે છે. આવા શબ્દને તત્કાળ દહન દઈ દે. તેની સુશ્રુષા કર્યા કરશે નહિ. હવે એ કાર્ય ભયંકર અને વિઘાતક નિવડશે. હવે તે સજીવ હેય તેવાં ચિન્હ કિંવા વિધિઓને સ્વીકાર કરે. કેટલાક લોકો એવા છે કે તેઓ પ્રાચીનગત વિભવનું સતત સ્મરણ કરી બેસી રહેવું એને મૂર્તિમંત સ્વદેશાભિમાન સમજે છે! આ લેકેને નવીન પરિસ્થિતિમાં પિતાના જૂના ઘરને બેજે પોતાની પીઠ પર લઈને ફરનારી ગોકળગાયની જ ઉપમા આપવી જોઈએ અથવા આ લેકેને જૂની અને નિરૂપયેગી. થઈ ગયેલી ખાતાવહીના પથાનાં પાનાં ઉથલાવતા બેસી રહેનારા દીવાળીઆ પેઢીદારજ કહેવા જોઈએ. હવે વિચાર કરવામાં વખત ગુમાવશે નહિ. હિંદ દેશ એક વાર મહાન ગણાઈ ગયા છે. સર્વને એકત્ર કરો. તમારું બળ અમર્યાદ છે. ખરી લાગણી ઉત્પન્ન કરો એટલે હિંદુસ્તાન પુનઃ મ. હાન થશે. યજ્ઞથી દુઃખનિવૃત્તિ થાય છે” એ સુત્ર પ્રાચીનકાળમાં જેટલું સત્ય હતું તેટલું આજે પણ સત્ય છે; પરંતુ નિરપરાધી પશુઓનું બલિદાન આપવાથી નહિ, પણ પ્રેમ દેવીની આગળ પક્ષાભિમાન, જાતિઅભિમાન, મત્સર, ઈષ્ય વિગેરેને ભેગ આપવાથી જ આ ભૂમિમાં સ્વર્ગ આવી રહેશે. આ પ્રમાણે સત્ય વાત સમજાવીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવેછે. ૭ જાઉ Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. ૧૩૭ જલગાલન-અધિકાર. નાન–વનાર છે - હું ય સ્વરૂપમાં જોડાવા માટે શુદ્ધ વસ્તુને ઉપયોગ કરે જોઈએ તેમાં Soછે. પાણીની મુખ્ય અગત્ય હોવાથી તે. અધિકાર લેવામાં આવ્યું છે તેથી હોટા જીવની રક્ષા કરવાની સાથે અતિ સમજીની હિંસાના હેતુ ભૂત પણ આપણે ન થવું તે માટે પાણીને ગાળીને જ ઉપયોગ કરવે. આ બાબત બ્રાહ્મણધર્મ તથા જૈનધર્મ આમ બન્ને ધર્મના પુસ્તકમાંથી નીકળી આવે છે. તેથી પાણી ગાળ્યા સિવાય તેનું પાન કરનાર મનુષ્યને પાપની પ્રાપ્તિ થાય છે ઈત્યાદિ બાબત સમજાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. વસથી ગાળીને પાણી પીવું. અનુષ્ટ્ર (ફથી છે. दृष्टिपूतं न्यसेत्पादं, वस्त्रपूतं पिबेज्जलम् । सत्यपूतां वदेवाचं, मनःपूतं समाचरेत् ॥ १॥ શ્રીમદ્ભાગવતે. નજરથી પવિત્ર કરીને પગ મૂકે એટલે જન્તુ વિગેરેનું નિરીક્ષણ કરી જે સ્થાનમાં જંતુઓ ન હોય તેવી જમીનમાં પગ મૂકી ચાલવું અને વસ્ત્રથી ગાળી પાણી પીવું ને સત્યથી પવિત્ર એવું વાક્ય બલવું. તેમજ મનથી પવિત્ર એવા સદાચારનું આચરણ કરવું. ૧૦ મચ્છીમારકરતાં પણ વધારે પાપી. सम्वत्सरेण यत्पापं, कुरुते मत्स्यबन्धकः। પર તરાપોરિ, કપૂતનસ્ટાર | ૨ . જે પાપ મચ્છીમાર એક વર્ષમાં કરે છે તે પાપને અપવિત્ર જળનું ગ્રહણ કરનાર પુરૂષ એક દિવસમાં પ્રાપ્ત કરે છે. ૨. કેવું પાણી ગળીને પણ શુદ્ધ કરી શકાતું નથી? कुसुम्भकुङ्कुमीभावनिचितं प्रक्ष्यजन्तुभिः। सुदृष्टे पि वस्खेण, शक्यं शोधयितुं जलम् ॥ ३॥ महाभारत. ૧૮ . Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ'બ્રહ-ભાગ ૨ જે. સક્ષમ જે પાણી કુંભાનાડા (નાડાછડી) તથા કુંકુમની માફક લાલભાવને પ્રાપ્ત હે છે અથવા ડેલું છે અને સક્ષમ જતુઓથી વ્યાપ્ત છે તે પાણી સુંદર નજરવાળા પુરૂષવડે ઉત્તમ ગર@ાથી પણ શોધી (ગાળી) શુદ્ધ કરી શકતું નથી. ૩, જળને ગાળી શુદ્ધ કરી ગ્રહણ કરનારનું માહાત્મ यः कुर्यात्सर्वकर्माणि, वसपूतेन वारिणा । स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ॥ ४ ॥ જે મનુષ્ય વસ્ત્રથી (ગાળી) પવિત્ર કરેલા પાણીથી સર્વ કર્મો કરે છે તે મુનિ, તે મહાસાધુ, તે ગી અને તે મહાવ્રત કરનાર (કહેવાય છે). ૪. વસ્તુશુદ્ધિના જુદા જુદા પ્રકાર जलं गळनवोण, विवेकेन गुणवजः। સાનેન હો, નવા સત્યેન મુનિ . વાવડે ગાળવાથી પાણી પવિત્ર થાય છે, વિવેકથી ગુણને સમૂહ શુદ્ધ થાય છે, ઉત્તમ દાનથી ગૃહસ્થાશ્રમ પવિત્ર થાય છે અને સત્યથી વચન શુદ્ધ થાય છે. ૫. પવિત્ર જળની શ્રેષ્ઠતા. जलेन वस्त्रपूतेन, यः स्नापयति माधवम् । सर्वपापविनिर्मुक्तो, विष्णुना सह मोदते ॥ ६ ॥ नारदीयपुराण पूर्वभाग प्रथमपाद. વથી પવિત્ર એવા પાણીથી જે મનુષ્ય શ્રી માધવભગવાનને આના કરાવે છે તે મનુષ્ય સર્વ પાપથી મુક્ત થયેલે શ્રીવિષ્ણુભગવાન સાથે (વૈકું. ઠમાં) આનન્દને પ્રાપ્ત થાય છે. ૬. પાણી કેવા વાથી ગાળવું. पट्त्रिंशदगुलं बलं, चतुर्विंशतिविस्तृतम् । तवं द्विगुणीकृत्य, तोयं तेन च गालयेत् ॥७॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઉચ્છિષ્ટ જલપાનનિષેધ–અધિકાર. ૧૩૯ છત્રોશ આગળ લાંબું ને ચોવીશ આગળના વિસ્તારવાળું જે વર છે તેને બેવડું કરીને તેનાથી પાણી ગાળવું. ૭. ગળણમાં રહેલા જતુઓને મૂકવાનો નિર્ણય. तत्र स्थाने स्थिताञ्जीवान्स्थापयेज्जलमध्यतः । નીવણજહેતુ, ત્યાં ગુજરાત છે ૮ | | મ. તે ગળણામાં રહેલા જીને પાણીના મધ્યમાં રાખવા. કારણુંકે આ જીવના રક્ષણનું કારણ છે એમ શ્રીમનુરાજાએ કહ્યું છે. ૮. પાણીમાં જતુઓ દેખાતા ન હોય છતાં શાવાતે ગાળવું? કાળાતિ. सूक्ष्माणि जन्तूनि जलाश्रयाणि, जलस्य वर्णाकृतिसंस्थितानि । तस्माज्जलं जीवदयानिमित्तं, निर्ग्रन्थशूराः परिवर्जयन्ति ॥९॥ મનુતિ. પાણીના સમાન રંગ તથા આકારને પ્રાપ્ત થયેલાં સક્ષમ જંતુઓ પાણીને આશ્રય કરી રહ્યાં છે તેથી દયા નિામત્ત નિગ્રંથ (જેએની હૃદયની અજ્ઞાનરૂપી ગાંઠ છૂટી ગઈ છે) એવા શર પુરૂષો (મહામુનિએ) સચેત પાણીને ત્યાગ કરે છે. ૯. જેનેતર શાસ્ત્રમાં પણ જળશુદ્ધિનું વર્ણન છે એ બતાવી આ જલગાલન અધિકાર પૂર્ણ કરવામાં આવી છે. ઉષ્ટિ નબાનવિધિ-વિર. -- જેમ જળ ગાળ્યા સિવાય પીવું તેમ ઉચ્છિષ્ટ જળ પીવું એ પણ હાનિછે કારક હોવાથી તેની ચેતવણરૂપે આ અધિકાર લેવામાં આવે છે. *ઉન્નતિનાં પ્રતિબંધક કારણોમાં સર્વથી પ્રથમ કારણ, એક મનુષ્ય પીધેલું પાણી બીજા મનુષ્ય પીવું એ છે. એક પાત્રથી જે પાણી પીધું તેના * ભારા, - Page #178 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ ૉ. સમ તેજ પાત્રથી બીજાએ, ત્રીજાએ, ચાથાએ એમ પરપરાથી ઘણા મનુષ્ય પીતા જોવામાં આવેછે, ઉપરથી જોતાં આમાં કાંઇ દોષ જેવું જણાશે નહિ, પણ તેના કારણેાની તપાસ કરતાં આવી રીતે પાણી પીવું તે અજી. પાણી પીવા ખરાખર છે. એકનું વધેલું અન્ન આપણે ખાતા નથી, તે પાણી પણ જે પાત્રથી પીધું હોય તે પાત્ર સાફ કર્યા સિવાય પીવું એ અઠ્ઠું થાયછે. એ પવિત્રતાને જાણનાર મનુષ્યથી સહેજ સમજાય તેમ છે. ધાર્મિક દૃષ્ટિથી એ વાત બાજુએ મૂકીએ તાપણુ આરોગ્યની દૃષ્ટિથી વિચાર કરતાં . એકનું માં દુર્ગંધ મારતું હોય અથવા ખીજે કંઈ ચેપી રોગ થયેલે હાય તે તેના ચેપને લીધે ખીજા પીનારને પણ નુકસાન થાય એ સ્વાભાવિક છે. જેવી રીતે કપડાંને પરસેવાથી અસર થાયછે, તેવીજ રીતે પાત્રને પણ માંમાંથી નીકળતા શ્વાસની ગંધને લીધે તેના સસ્કાશ પડેછે, તે બીજાનામાં આવેછે. ધારો કે કઇ માણસ વ્યસની છે, તે દારૂનું સેવન કરેછે, તેના પીધેલા પાત્રથી ખીજે માણસ પીશે તે તેના વાસ આવ્યા સિવાય રહેશે નહિ અર્થાત્ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરીશું તેા આવી રીતે પાણી વિગેરે પીવાથી એકના દોષ બીજાનામાં આવેછે, અથવા તેને જે રાગ થયા હોય તેને ચેપ તેના શરીરમાં તે દ્વારા દાખલ થાયછે. વૈષ્ણવસંપ્રદાયમાં ઘણું ઠેકાણે પાણી ઉંચેથી પીએછે, અર્થાત્ પીવાનું પાત્ર મેઢે અડકાડતા નથી. આ અતિશય શુદ્ધિની વાત છે, તે અનવી કઠણ પડે પણ દરેક પાતપાતાનાજ પાત્રથી પાણી પીએ એ વાત અનવી અસંભવિત છે એમ નથી. ન્યાતમાં અથવા ખીજે ઠેકાણે જમવા જાયછે, ત્યાં જળપાત્ર લેઇ જવાયછે, તેથી પણુ બનતાંસુધી એકબીજાના પાત્રથી પાણી ન પીવાનું બની શકેછે, પણ આ ખાખતને મોટો દોષ જ્યાં ઘણી મંડળી એકત્ર થઇ હોયછે, ત્યાં એક માણુસ પાણી પીનાર હોયછે ત્યારે એકજ પાત્રથી ઘણા માણસો પાણી પીએ છે. તે કાઇને તેની લેશમાત્ર શંકા સરખી પણ થતી નથી. જ્યારે કોલેરા કે એવા ચેપી રાગ થાયછે, ત્યારે મનુષ્ય સ્વચ્છ પાણીની, તેના પાત્રની અને બીજાનું પીધેલું પાણી નહિ પીવાની એવી ઘણી સંભાળ રાખેછે. શું આવી સંભાળ જ્યારે આવે રોગ ફાટી નીકળે ત્યારેજ રાખવાની છે કે મેશના માટે રાખવાની છે? મારા એક વિદ્વાનમિત્ર હમેશ પેાતાના નાકર પાસેથી પાણી મંગાવી પીતા હતા. પાણી જે પાત્રમાં રહેતું હતું તે સારૂં થાયછે કે કેમ તથા તે પાણી ગાળવામાં આવેછે કે કેમ તેની તે ભાગ્યેજ દરકાર રાખતા અને તેમના બેચાર મિત્રા આવે તે પણ એજ પાત્રથી પાણી પીતા હતા. એક વખત કાલેરા જોરથી શરૂ થયા ત્યારે ષિત પાણી પીવાથી કાલેરા થાયછે, એવી વાર્તા છાપાદ્વારા જાહેર થઇ તેનું વાતાવરણ થવા માંડયું એટલે સ્વચ્છ પાણી પીવાની કાળજી થઇ. જો કે ગાળ્યા વગરનું તથા વાસી પાણી જેમાં જંતુઓ પડેછે, તેવું દૂષિત પાણી પીવાથી રોગ થાયછે એમ સર્વ જાણેછે, ૧૪૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઉચ્છિષ્ટ જલપાનનિષેધ-અધિકાર. ૧૪૧ પણ કાણુ જાણે હાલની સુધરેલી પદ્ધતિને એ સ્વભાવ છે કે જ્યાંસુધી કાર્યનું દર્શન પ્રત્યક્ષ થાય નહિ, ત્યાંસુધી તેના કારણના શેાધની દરકાર કરવી નહિ, તે પ્રમાણે કોલેરાના ચાલતા સપાટાથી મનની ગભરામણ વધી કે તેની સાથે પાણી ગાળેલું છે કે, તેનું રાખવાનું પાત્ર સાફ કર્યું છે કે એવી તપાસ થવા માંડી. આવી. કાળજી આરોગ્યઅર્થે પણ હંમેશ રાખવી આવશ્યક છે, છતાં આપણી બેદરકારીથી તેનું પરિણામ કાઇક વખત ભયકર આવેછે. ઘણાએ કહેછે કે પાણી ગાળીને ન પીધું તેથી શું? એકનું પીધેલું પાણી ખીજાએ પીધું તેથી શું? વિગેરે ઉતાવળના પ્રશ્ન કરેછે પણ જરાક ઉંડા ઉતરીને તે જો વિચાર કરે કે ગાળેલું પાણી ન પીવાથી કેટલાકને ગઢ, ગુમડ ને વાળા વિગેરે થાયછે, તે તમે જાણેાછે? એકનું પીધેલું પાણી ખીજાએ પીવાથી કાલેરાજેવા ચેપી રાગા થાયછે તે તમે જાણા ? આવી રીતે ઉંડા ઉતરી વિચાર કરવાથી એવા પ્રશ્ન પૂછનારને પણ તત્કાળ સમાધાન થઇ શકે તેમ છે, પણ ઉંડા ઉતરી સારાસારને વિચાર કરવાની કાને જરૂર છે? મુદ્દાની આજકાલ એજ વાત છે કે, શરીરનું, આખરૂનું, સાંસ અધીનું અને દેશનું ગમે તે થાઓ પણ આપણે તેા કલદારનું ભજન કરીએ છીએ. કેવી વિપરીત સ્થિતિ આપણી થઈ ગઈ છે? અને આવી સ્થિતિ આપણી ઉન્નતિને કરનારી છે કે અધોગતિને? તે વાતને બહુ સૂક્ષ્મ રીતે શાંતિથી વિચાર કરવાની જરૂર છે. પીધેલું પાણી પીવાના સબંધમાં બીજી વાત એ જોવામાં આવેછે કે કેટલેક ઠેકાણે પાણીઆરાઉપર માટલી મૂકેલી હોયછે અને તેના ઉપર ટીમનું પ્યાલુ ખાતું રંગ ચઢાવેલુ હાયછે, કે જે ઉટકવાની પણ મહેનત પડે નહિ, તેવું ગોઠવેલુ હાયછે. જેને પાણી પીવું હેાય તે એ પ્યાલાને માટલીમાં એળે ને ત્યાંજ ઉભા ઉભા પીએ. વળી તે પીતાં પીતાં પાણી નીચે માટલીમાં પડે તે પણ ચિંતા નહિ. એમ દિવસમાં જેટલા મનુષ્યા આવે તે પાણી પીએ. જાણે કૂતરાની ચાટજ જોઇ લ્યે. ચાટમાં ખાવાનું અને પાણી પડેલ હોયછે, તે જે કૂતરૂં આવે તે પીએ તેવી સ્થિતિ છે, છતાં તેને વિચાર સરખા કરવામાં આવત નથી કે આવી રીતે પાણી પીવાથી આપણને લાભ છે કે હાનિ. વળી લગ્ન અને મરણના પ્રસંગમાં પાણીની કાઠીઓ તથા પવાલાં ભરવામાં આવેછે તેમાંથી તા જેને જોઇએ તે પાણી લે. આ ભ્રષ્ટતાની કંઇ હુદ છે? નાતના શુભેચ્છકે! શું આવી ખામતને દોખસ્ત ન કરે? જમવામાં અનેક સ્વાદિષ્ટ લેાજન ડાય, પણ પાણીના આવા ગંદવાડ હોય તે કેટલા અનને કરેછે તે વાત પણ સુના જનાએ વિચારવા જેવી છે. એકદરે આરેાગ્યને ઇચ્છનાર મત્સ્યેકે આ પાણી પીવાની ખાખતમાં પણ ખડુ વિવેકથી વત'નાની જ Page #180 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ૧૪૨ સમ છે અને તેઉપરના વિવેચનથી સુજ્ઞ વાંચાના લક્ષમાં આવ્યા સિવાય રહ્યું નહિ, હાય. રોગ તથા ભ્રષ્ટતાને મટાડવાને ઉપર પ્રમાણે વર્ણન કરી આઉચ્છિષ્ટ જાપાનનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. SAAS - મત્યવ્રત વિગર. • શુદ્ધ અન્ન-જળના ઉપયોગ કર્યા વિના સત્યવ્રત પાળવું કઠિન છે. કારણકે જેવા આહાર તેવા આડકાર એટલે એલચી ખાવામાં આવી હોય તા તેવા એડકાર આવેછે અને ડુંગળી ખાધી હોય કલકતા તેવા આડકાર આવેછે તેથી પવિત્ર અન્ન-જળ વાપરવાની ટેવ પડયા પછીજ સત્યવ્રત પાળવાની ઉત્કંઠા વધેછે માટે “સત્ય” એ ધર્મનું ઉત્તમ કેન્દ્રસ્થાન છે. સત્યહીન પુરૂષનાં અહિક તથા પારલામિક એ બન્ને કાર્યો વિનાશને પામેછે. તેથી સત્ય એ સર્વ ધર્માનુયાયી પુરૂષને સમાં સરખા મનાતા ઉત્તમ આશ્રય છે. ઇત્યાદિ સત્યસમંધી ખાખત જણાવવાસારૂ આ અધિકારને આરંભ કરવામાં આવેછે. 羊 —ભાગ ૨ જો. હજાર અશ્વમેધ યજ્ઞાકરતાં સત્ય વધારે ઉત્તમ છે, અનુષ્ટુપ્ (૨–૨). अश्वमेधसहस्रं च, सत्यं च तुलनाधृतम् । અનેયસ લાદ્ધિ, સત્યમેવ વિવત ॥ ? ॥ પુરાળ. · સત્યજ વધી જાયછે, ૧. કાંટાના એક પલ્લામાં એક હુજાર અશ્વમેધ યજ્ઞાનું ફળ મૂક્યું હોય અને બીજા પલ્લામાં સત્ય મૂકી તાળવામાં આવે તા હાર અશ્વમેધકરતાં Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સત્યવ્રત-અધિકાર. ૧૪૩ જો કે અનાપૃષ્ઠ એટલે ન પૂછેલું ન કહેવું જોઇએ પરંતુ નીચે દીવેલ પ્રસગામાં સત્ય હોય તે જરૂર કહેવ धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्वान्तार्थविप्लवे । अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तनिषेधकम् ॥ २ ॥ सूक्तिमुक्तावली. ધર્મના નાશ થતા હાય, નિત્યનૈમિત્તિકાદિ ક્રિયાને લેપ થતા હોય અને સ્વધર્માંના સિદ્ધાન્તના અને નાશ થતે હેાય આવા કાચેમાં ક્રાઈ કાંઇ ન પૂછે તેમ છતાં પાતે શક્ત હોય તે તે બધાં મુકાયાના નિષેષ કરનારૂં વાક્ય ખેલવું. ર. સત્યથી ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના નાશ થાયછે. उपजाति. पूजायशः श्रीमुखसङ्गतानि, पुण्यप्रतिष्ठाविभ्रुताहितानि । भवन्ति सत्येन तथामियान्ता, रिपूरगव्याघ्रजलानलाः स्युः ॥ ३ ॥ જગમાં સત્કાર, કીત્તિ, શ્રીભગવાનના સુખરૂપ એવા મહાત્માઓને સંગ, પવિત્ર ધર્માંની સ્થિરતા, મહેત્તા અને કલ્યાણુ આ સમગ્ર ફળે સત્યથી થાયછે તેમ શત્રુ, સર્પ, વાઘ, પાણી, અગ્નિ આદિ અપ્રિય કરનારા ભૂતા નાશ પામેછે અર્થાત્ સત્યવાદી પુરૂષને કાંઇ પરાભવ કરી શકતા નથી. ૩. રાજાપ્રતિ ઉપદેશ, इन्द्रवज्रा. गोभूमिकन्यापरकूटसाक्ष्यन्यासापहारप्रमुखानि राजन् । स्थूलान्यलीकानि कथङ्घनापि, द्वेषेण रागेण वदेन विद्वान् ॥ ४ ॥ नरवर्मचरित्र. હે રાજન ! ગાય, ભૂમિ તથા કન્યાની ખમતમાં અસત્ય વચન થવું નહિ તેમ સાક્ષી તથા થાપણ વિગેરે ખાખતમાં પશુ જૂઠું ખેલવું નહિ તેમ ખીજે કાઈ સ્થળે વિદ્વાન મનુષ્યે ક્યારે પણ માહથી કે દ્વેષથી ન્યૂ હું એલવું નહિ. ૪. Page #182 -------------------------------------------------------------------------- ________________ १४४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સસસ सत्य वयनानु . . उपजाति. कुर्वन्ति देवा अपि पक्षपातं, नरेश्वराः शासनमुद्वहन्ति । शान्ता भवन्ति ज्वलनादयो यत्, तत्सत्यवाचां फलेमामनन्ति ॥ ५॥ सूक्तिमुक्तावली. જે સત્યવાદી પુરૂષોની દેવતાઓ પણ પક્ષપાત કરે છે, રાજાઓ આજ્ઞા ઉઠાવે છે અને અગ્નિ જેવા ઉગ્રપદાર્થો શાન્ત થઈ જાય છે તે સત્ય વચનનું ફળ { छ. ५. तथा शार्दूलविक्रीडित (६-७). विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनम् , मुक्तेः पथ्यदनं जलामिशमनं व्याघ्रोरगस्तम्बमम् । श्रेयःसंवननं समृद्धिजननं सौजन्यसंजीवनम्, . कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥ ६॥ ( व्या! हिता, प्रिय थे सत्य वयन मोटा. २५) सत्य વચન વિશ્વાસનું સ્થાનક છે, દુઃખનું નાશક છે, દેવલેકેથી લેવાયેલ છે, મુક્તિનું ભાતું છે, જળ તથા અગ્નિને શમન કરનારું છે, વ્યાધ્ર તથા સપનું સ્તંભન કરનારું છે, મોક્ષને વશ કરનારું છે, સંપદને આપનારું છે, સુજનતાને ઉત્પન્ન કરનારું છે, યશને રમવાનું આરામવન છે, મહિમાનું ઘરરૂપ છે અને (सहा) पवित्र ४२नाई छ. १. १जीतस्यामिर्जलमर्णवः स्थलमरिर्मित्रं सुराः किङ्कराः, कान्तारं नगरं गिरि[हमहिर्माल्यं मृगारिमंगः । पातालं बिलमखमुत्पलदलं व्यालः शृगालो विषम्, पीयूषं विषमं समं च वचनं सत्याश्चितं वक्ति यः॥७॥ सिन्दूरप्रकर. Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સત્યવ્રત-અધિકાર. ૧૪૫ જે મનુષ્ય સત્યમય વચન બેલેછે, તે મનુષ્યને અગ્નિ સત્યના પ્રભાનથી જળ થાયછે, સમુદ્ર પૃથ્વી અનેછે, શત્રુ મિત્ર થાયછે, દેવા નાકર મનેછે, જંગલ નગર થાયછે, પર્વત ઘર અનેછે, સપ` પુષ્પની માળા થાયછે, સિંહું હરણ અનેછે, પાતાળ ખાડા થાયછે, શસ્ર કમળજેવું કામળ મનેછે, દુષ્ટ હાથી શિયાળ થાયછે, મહા મળફૂટ ઝેર અમૃત અને અને સંકટવાળુ સ્થાન સંપમય થાયછે, ( અર્થાત્ આ સં સત્ય ખાલવાના ગુણા છે, માટે સાચુંજ ખેલવું). ૭. સત્યવિના વાણી શાભતી નથી. शार्दूलविक्रीडित . *काया हंस विना नदी जल विना दाता विना याचका, भ्राता स्नेह विना कुलं सुत विना धेनुश्च दुग्धं विना । दानं पात्र विना निशा शशि विना पुण्यं विना मानवा, एते सर्व न शोभते इह तथा वाणी च सत्यं विना ॥ ८ ॥ कस्यापि . ૧૯ જીવ વિનાનું શરીર, પાણી વિના નદી, દાતા વિનાના ભિક્ષુકા, સ્નેહરહિત ભાઇ, પુત્રહીન કુંટુબ, દુધહીન ગાય, સત્પાત્ર વગરનું દાન, ચદ્ર વિનાની રાત્રિ, પુણ્ય વિનાના મનુષ્યા; આ બધાં જેમ શાલતાં નથી તેમ અહીં વાણી તે સત્યવિના શૈાલતી નથી. 6. દરેક વસ્તુમાંથી સાર શેાધવાની રીત, મનહર. જૈસે હુસ નીરા તજત હૈ અસાર જાણી, સાર જાણી ખીરા નિરાળા કરી પીજીએ ; જૈસે ધિ મથત હી કાઢી લેત દ્યુત ઘૃત, આર રહી વહી સમ છાછ છાંડી ટ્વીજીએ; જૈસે મધુ મક્ષિકા સુવાસ ભ્રમર લેત, તેસે હી વિચાર કરી ભિન્ન ભિન્ન કીજીએ; • * આ શ્લોક ગુજરાતી ભાષાથી મિશ્રિત છે. 2 Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. સુંદર સ્ક્રુત તારેં વચન અનેક ભાંતી, વચનમ વચન વિવેક કરી લીજીએ; સુંદરવિભાસ. દાહા. જૂઠી વાતે જો કદી, મૂઠી મળે અનાજ ; છી એમાં આગ્ય તા, રૂઠી ઉર્ફે રાજ. ઇંદ્રવિજય. સત્ય અધાં સુખનુ શુભ સાધન, સત્યવિના કહેવાય કુધારો ; સત્ય કી પત કહે, ધિરધારપણ વ્યવહારનું ધાર; સત્ય ગયા પછી સૃષ્ટિ વિષે, અતિ સંકટના નહિ અપ ઉધારા; સચ સમસ્ત સુધારણ મૂળ, અસત્યથી અસ્ત સમસ્ત સુધારો, દલપત. ગરમી. અરે આરશી મે તને ઓળખીરે, તું તેા શુભ ગુણવ'તી ગણાય; સત્યવાદી તું સાચી આરશીરે—ટેક૦ 95 59 સમ 3199 ૧૦ તારા આગળ આવી જે ઉભું રહેરે, જેવું હોય તેવું જણાય. સત્ય૦ ૧૨ તુતા ગુઢ્ઢાષ હોય તે ખાડતીરે, જેવી સાચે સાચી કહે વાત. ભલે હાય તે પાતાનુ કે પારકુ રે, તારે પડે નહિ પક્ષપાત. હાય રાંક કે રાજા ભલે રહ્યારે, કેાઇની શરમાવી ન શરમાય. શ્રીફ ખાતાં તું બીહે હિરે, લાંચ આપવાથી ન લલચાય. ૧૧ ૧૩ ૧૪ Page #185 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. શુભાશુભ વચન–અધિકાર. ૧૪૭ રાગ દ્વેષ તું લેશ નથી રાખતીરે, માટે રાખે હૃદ કેણ રેષ. સત્ય, તું તે નકટાને નકટું કહેર, જાણે તે પણ પોતાને દેષ. આ પુઠ પાછળ તું બડબડતી નથી, સાચેસાચું કહે મુખેમુખ. , તારું દિલ સ્વચ્છ દેખતાં દેખાય છે, તેથી દિલમાં ન ધરે કે દુ:ખ. તારી આગળ આવીને જે ઉભું રહેશે, સાચું તેજ તું કહેનાર. નથી બીજા વિષે તું કંઇ બેલતીરે, એ નિયમ ધર્યો તેં નિરધાર. તારી સત્યતાને સે ચહાય છે, હસે હોસે ઝાલે તને હાથ. નાના મેટા અને રાય રંકને રે, સૈને ગમે છે તારે સાથ. તારા સત્ય ઉપર કેપ જે કરે, તેને લેાક કરે ધિક્કાર છે તેને મેટે મૂરખ ગણે માનવીરે, પક્ષ તારે તાણે નરના. જી ૧૯ દલપત. સત્યવિના અનેક રીતે હાનિ છે, એમ બતાવી આ સત્યવ્રત અધિકારની સમાપ્તિ કરી છે. * ગુમાશુમ વચન-વિવાર. -- કે મનુષ્ય જેમ સત્યપાલનરૂપ વ્રત ન ચૂકવું જોઈએ તેમ તેણે શુભ વચ ઝે નનું પણ પાલન કરવું જોઈએ. કારણકે અશુભ વચનથી સામા માણસનું દિલ દુખાય છે. એ સમજવા માટે આ શુભાશુભ વચન અધિકાર અહિં દાખલ કરવામાં આવે છે. મનહર. વચનતેં ગુરૂ શિષ્ય બાપ પૂત પ્યારે હેઇ, વચનતેં બહુ વિધિ હેત ઉતપાત હૈ વચનોં નારી અરૂ પુરૂષ સનેહી હેત, વચનતે દાઉ આપ આપમેં રીસાત હૈ, વચનતે સર્વ આઇ રાજા કે હજુર હેઇ, વચનતેં ચાકર હું છોડી કે ચલાત હૈ , Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૨ જો. સુંદર સુયન સુનત અતિ સુખ હૈ, કુચન સુનતહી પ્રીતિ ઘટી જાત હૈ. યુનતે યાગ કરે વચનતે યજ્ઞ કરે, વન્યૂનત તપ કરી હકુ હતુ હૈ; વચનતે ધન કરત હૈ અનેક વિધિ, વચનત ત્યાગ કરી વચન રહતુ હૈ; વચનતે ઉરજેરૂ સુ વચનતે ભાતી ભાંતી સટ ધ આવશ્યક છે. વચનહુતે, સહતુ હું વનતે જીવ ભયા વચનતે શિવ હેાઈ, સુંદર વન ભેદ સિધાંત કંતુ હૈં. એક પ્રચન સુનત અતિ સુખ હેઇ, ફુલસે ઉત્તર હું અધિક મન ભાવને ; એની વયન તા સિ માતા વાત, શ્રવનકે સુનત લગત અલખાવને ; એકની કે વચન કટુ હૂઈ વિષપ, કરત સમ છંદ દુઃખ ઉપજાવને ; સુંદર કહત ઘટ ઉત્તમ મધ્યમ અર્ ઘટમે વચન ભેદ, અધમ સુહાવને સમ સુંદરદાસ. આ પ્રમાણે ટૂંકામાં શુભાશુભ વચનને પ્રભાવ દેખાડી આ શુભાશુભ વચન અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. - માનિતા વિરાર. ૧ Ro તેમજ વ્યવહારના મુખ્યમાં મુખ્ય આધાર શુભ વચનથી શાલિત પ્રમાણિકપણાઉપર છે તેથી પ્રમાણિકતા અધિકાર લખવા એ Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિકતા–અધિકાર. ઉપદેશકાએ અવશ્ય સુધરવું. “મનુષ્ય માત્રે પાતે કેવા થવું છે તેને વિચાર કરવા જોઇએ. બીજાઓને શીખામણ દેતાં પહેલાં પેાતાનામાં તે ગુણુ છે કે કેમ ? તેતરફ લક્ષ આપવું જોઇએ. પેાતાના તરફ્ અલક્ષ આપી ખીજાઓને લાંબી લાંબી શીખામણા દેનારા આ જગમાં ઘણા માણસા દૃષ્ટિએ આવેછે. ખીજાઓના દોષા કાઢનારા એમ સમજેછે કે આપણે તે દોષમુક્ત છીએ અને આ પ્રમાણે પેાતાના તરફ્ લક્ષ ન આપવાથી પેાતાનામાં ભરાઇ ગયેલા દુર્રા દિવસે દિવસે વૃદ્ધિંગત થતા જાયછે અને બીજાઓને શીખામણ આપવા જતાં તેનામાંજ તે દોષો વિદ્યમાન હાવાથી ખીજાએ તેની શીખામણુઉપર લક્ષ આપતા નથી. પરિચ્છેદ. ۹۷ તમારે જેવા થવું હોય તેવા થવાને માટે તેવા પ્રકારનું એક ચિત્ર મનમાં રચી, પછી તે ચિત્રને અનુકૂળ થવાને માટે તેના ગુણ્ણાને પેાતાનામાં ધારણ કરવા. જેવા થવું હેાય તેવા થવાને માટે જે એક લક્ષ્યસ્થાન પાતે કહ્યું હાય તે લક્ષ્યસ્થાનનું ભાન હુમેશાં કાયમ રાખવું અને તેનું કદાપિ વિસ્મરણ કરવું નહિ અને પેતે આ લક્ષ્યસ્થાનરૂપ જ્યાંસુધી ન થાય ત્યાંસુધી તે લક્ષ્યસ્થાનરૂપ થવાને માટે તેના ગુણુલક્ષણા પેાતાનામાં આવે તેને માટે હંમેશાં પ્રયત્ન કરવા: જેમકે આપણે આપણા ગામથી બીજે ગામ જવું હોયછે ત્યારે ઘરમાંથી નીકળતાં પહેલાં તે ગામનું ચિત્ર પ્રથમ આપણા લક્ષમાં આવેછે અને ત્યાં જવાને માટે તે રસ્તે થઇને તે ગામ પહેાંચી શકાય તે રસ્તાનું ચિત્ર પણ આપણા લક્ષમાં લાવવું પડેછે અને આ પ્રમાણે આપણે કલ્પેલા ચિત્રરૂપ ગામમાં પહોંચવાને માટે જે રસ્તે થઇને જઇ શકાય તેમ હોય તે રસ્તેજ પ્રયાણ કરીએ છીએ અને જ્યાંસુધી તે ગામ ન પહાંચીએ ત્યાંસુધી તે ગામનું લક્ષ્યબિંદુ આપણે ભૂલતા નથી અને તે આવતાસુધી અગાડી અને અગાડી રસ્તા કાપ્યા કરીએ છીએ અને જ્યારે તે ગામ પહોંચીએ છીએ ત્યારેજ આપણે આપણા મનમાંથી રસ્તાનું અને ગામનું કલ્પેલું ચિત્ર ભૂલી જઇએ છીએ તેવીજ રીતે આપણે જેવા થવું હાય તેવા આપણે જ્યાંસુધી ન થઇએ ત્યાંસુધી તેવા થવાને માટે આપણે જે પ્રયત્નરૂપી રસ્તાને કાપવા જોઇએ તે પ્રયત્નને ખંત રાખી કર્યા કરવા અને ધારેલા ચિત્ર પ્રમાણે આપણે થઈએ ત્યાંસુધી તે પ્રયત્નને અટકાવવા નહિ અને આપણે જેવા થવા ઇચ્છા રાખી હોય તેવા થવું. મનમાં ધાર્યું કે હું લાણા જેવા થત્રા ઇચ્છુંછું અને એવું ઇચ્છીનેજ બેસી રહેવાથી ધારેલા ચિત્ર પ્રમાણે થવાને માટે તેવા થતાં સુધી પ્રયતની જરૂર છે અને તે પ્રયત્ન જે માણસ ધારેલા ચિત્ર પ્રમાણે પેતે * ભાગ્યાય—અંક ૧૧ મા–વ પહેલું. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. સમ થાય ત્યાંસુધી કરે તે માણસ અવશ્ય કલ્પેલા ચિત્ર પ્રમાણે પેાતાને કરી શકેછે. આ પ્રમાણે પ્રયત્ન કરતાં વચ્ચે ઝડ, ઝાંખરાં કે કાંટારૂપી દુર્ગુ કે બીજા આડે આવનારા ઢાષાથી ન કંટાળતાં તેના ઉપર વિજય મેળવી તેમનાથી દૂર રહી સંભાળથી પ્રયત્ન કરવા બીજાના દોષ કાઢનારાઓએ ખીજાના દોષ કાઢતાં પહેલાં પેાતાનામાં તે દોષ છે કે કેમ તેને પ્રથમ વિચાર કરવા અને જો તે દોષ પેાતાનામાં હાય તે તેનું પ્રથમથી નિકંદન કરી પછી બીજાને શીખામણ આપવી. ઘણું કરીને બીજાને શીખામણ આપનારામાંના ઘણામાં આવા દુર્ગુણા હાયછે કે તે પોતે એમ સમજેછે કે પોતેજ સવ ગુણાલંકૃત છે, પોતેજ સ` દોષથી મુક્ત છે અને તેવું માનીનેજ પોતાના વિચારથીજ વિરૂદ્ધ વર્તન કરનારના દોષો કાઢેછે અને તેને શીખામણુ દેવા મચી પડેછે. ઘણા રૂઞરૂમાં શીખામણ આપેછે ત્યારે કેટલાક પરાક્ષપણે ખીજાના દ્વારા શીખામણ આપેછે અને તેમને એક જાતને આવા સ્વભાવજ પડી ગયા હોયછે કે જેને અને તેને શીખામણુજ દેવી. આ પ્રમાણે શીખામણ દેનારામાંના ઘણા ખીજાને સુધારવાને માટે શીખામણુ દેછે. એવું સમજીને શીખામણુ દેતા નથી પણ પતે તેના કરતાં કાંઇક વધારે જાણેછે, તેના કરતાં પોતે ડાહ્યા અને વિદ્વાન છે તેવું તે બીજા માણસ માને, બીજાના કરતાં પેાતાને શ્રેષ્ઠ અને મેટ્રો માને, આટલા પુરતા તે બીજાને શીખામણ આપવા પ્રયત્ન કર્યા કરેછે. પણ આ ભાવ તેની શીખામણ સાંભળનારા માણસા સમજી જાયછે તે વખતે તેનુ વજન રહેતું નથી અને આખરે તે હલકા પડી જાયછે અને તેની શીખામણાઉપર કાઈ લક્ષ આપતું નથી. માટે દરેક માણસે પોતે ખીજાને શીખામણ દેતા પહેલાં જે ખાખતની ખીજાને શીખામણ આપવા બેસેછે તેવા કોઇ દોષ કે દુર્રણ પેતાનામાં છે કે કેમ તેને તેણે તે પ્રથમ વિચાર કરવા જોઇએ અને જો કદાપિ પોતાનામાં તેવા ઢોષ કે દુર્ગુણ હાય તા તેના ત્યાગ કર્યા પછીજ બીજાને શીખામણ દેવી કે જે સાંભળી સાંભળનાર માણસ તેનામાં તે દોષ ન હોવાને લીધે તેની શીખામણઉપર વજન રાખી કાંઇક ગ્રહણ કરે. વાણીથી શીખામણ દેવાથી ખીજાના મનઉપર જે અસર કરી શકાયછે તેના કરતાં વનથી શીખામણ દેવાથી ખીજાના મનમાં સજ્જડ અસર કરી શકાયછે. માટે બીજાને શીખામણુ દેવાની જેને ટેવ પડી હાયછે તેણે પ્રથમ પોતાના વર્તનથીજ ખીજાને શીખ મણુ દેવાના પ્રયત્ન કરવા કે જેથી તેના વતનનુ' ઘણા માણસે ગ્રહણ કરી શકશે. બીજાને સુધારવા ઈચ્છનારે પ્રથમ પેાતેજ સુધરવું કે તેનાં સુધરેલા વર્તનનું ઘણા માણસા અનુકરણ કરી શકશે. પેાતાનામાં દોષ હાવા છતાં બીજાને તે દોષથી સુધારવા પ્રયત કરવા એ મિથ્યા હાસ્યાસ્પદ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મિષ્ટભાષણ-અધિકાર. ૧૫૧ ખીજાને સુધારવા ઇચ્છનારાએ પ્રથમ પોતેજ સુધરવું તે ખીજાએ સુધરી શકશે. માટે પ્રથમ પાતે જેવા થવા ઇચ્છતા હાય તેવા થવું અને તે પછીજ બીજાને સુધારવા પ્રયત્ન કરવા. પેાતે સુધરવાથી પેાતાને અને બીજાને અન્નેને ફાયદો થાયછે માટે પ્રથમ પેતે સુધરવાને માટે પ્રયત્ન કરવા. પેાતાને જેવા થવા ઇચ્છા હેાય તેવા જ્યાંસુધી ન થવાય ત્યાંસુધી તેવા થવાને માટે નિશદિન પ્રયત્ન કરવા અને ધારેલી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારેજ તે પ્રયજ્ઞથી વિરમવું. આમ કરવાથી પછી બીજાને સુધારવામાટે વાણીથી શીખામણુ દેવાની જરૂર રહેશે નહિ પણ પેતે સુધર્યાં પછી પેાતાના વનથીજ ખીજાએ અનુકરણ કરી અને આપેઆપ સુધરી શક્શે. માટે દરેક મનુષ્યે ખીજાને શીખામણુ દેવાના પ્રયત્ન વાણીથી ન કરતાં વનથી કરવા અને પ્રથમ પેતે જાતે સુધરવું એજ ખીજાને સુધરવાના સવેત્તમ માગ છે કે જેને પ્રમાણિકપણું કહેવામાં આવેછે. આ પ્રમાણે પ્રમાણિકપણાસંબધે ટૂંકમાં જરૂર જેટલું લખી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. R -: મિષ્ટમાન–અધિાર. ~~ &&&& પ્રમાણિક્તાથી યુક્ત મિષ્ટભાષણ ( મધુરવાણી ) એ સુજનનું સ ૯ જગત્ના મનને હરણ કરનાર વશીકરણ સાધન છે. મધુરવાણીથી શત્રુ પણ શાન્ત થઇ જાયછે, તેમ તેથી કાઇને દુઃખ થતું નથી જેથી ધર્મના મુખ્ય સિદ્ધાંત કાઇને દુઃખ ન ઉપજાવવું એ પણ જળવાયછે. તેથી આ અધિકાર આવશ્યક છે. મીઠાં વચનથી સર્વ પ્રાણીએ પ્રસન્ન થાયછે. અનુષ્ટુપ્ ( થી ૪). प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । તસ્માત્તફેર વર્તાવ્યું, વચને હ્રા રિકતા ॥ ? ॥ रूप से नचरित्र. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ મીઠાં વાક્યના દાનથી એટલે પ્રિય વાક્ય કહેવાથી સર્વ જી પ્રસન્ન , થાય છે. તેથી તેજ વાક્યને ઉચ્ચાર કર. વચનમાં શી દરિદ્રતા છે એટલે તેમાં શું ધનવ્યય થાય છે? ૧. મિષ્ટવાદીઉપર સરસ્વતીની કૃપા ललितं सत्यसंयुक्तं, सुव्यक्तं सततं मितम् । ' ये वदन्ति सदा तेषां, स्वयं सिद्धैव भारती ॥२॥ કાવ્યમાં સક્ષમ ગુછે. જે પુરૂષે સુંદર સત્યયુક્ત સુપ્રસિદ્ધ હમેશાં નિયમવાળું વચન બેલે છે તેઓને હમેશાં સરસ્વતી સ્વયં સિદ્ધજ રહે છે. ૨. સુભજન અને સુવચનની શ્લેષ અલંકારથી પ્રશંસા કરે છે. हितं मितं मियं स्निग्धं, मिष्टं परिणतिप्रियम् । भोजनं वचनं चापि, भुक्तमुक्तं प्रशस्यते ॥३॥ ફાયદાકારક, માપસર, પ્રિય, સુકમળ, મીઠું, પરિણામમાં હિતરૂપ એવું ભેજન તથા વચન જેઓએ જમેલું છે અને બેલેલું છે અર્થાત ભેજન જમેલું છે અને વચન બોલેલું છે તેમાં તે બન્ને પ્રશંસાને પાત્ર થાય છે. ૩. . 'મિયવાદી પુરૂષને કણ શત્રુ છે? कोऽतिभारः समर्थानां, किं दूरं व्यवसायिनाम् । को विदेशः सविधानां, कोऽप्रियः प्रियवादिनाम् ॥ ४॥ સૂક્તિમુત્તાવી. સમર્થ માનવને યે અતિભાર છે? ઉદ્યમીને શું દૂર છે? વિદ્વાનોને યે વિદેશ છે? અને પ્રિયવાદી પુરૂષને કેણ શત્રુ છે? કઈ નથી. ૪. મધુર વાણીથીજ શાંતિ થાય છે. સા. न तथा शशी न सलिलं, न चन्दनं नापि शीतलच्छाया । સાહાિતિ મનુષ્ય, રથ દિ મધુરાણ વાળા ૫ रूपसेनचरित्र. Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મિષ્ટ્રભાષણ-અધિકાર ૧૫૩ - ' જેવી રીતે મધુર અક્ષરવાળી વાણુ મનુષ્યને ખુશ કરે છે તેવી રીતે પૂર્ણ ચંદ્ર, ઠંડું પાણી, ચંદન અને શીતલ છાયા આનદ ઉત્પન્ન કરી શક્તી નથી. પ પરગુણપ્રશંસા उपजाति. यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोज्झी । तेषामिमां सन्तनु यल्लभेथास्तां नेष्टदानाद्धि विनेष्टलाभः ॥ ६ ॥ अध्यात्मकल्पद्रुम. જેવી રીતે તને તારા પિતાના ગુણેની પ્રશંસા વહાલી છે તેવી જ રીતે બીજાઓને પણ પોતાના ગુણની પ્રશંસા વહાલી હોય છે; તેથી મત્સર તજી દઈને તેઓના ગુણની પ્રશંસા સારી રીતે કરવા માંડે જેથી તેને પણ તે મળે (એટલે તારા ગુણની પણ પ્રશંસા થાય) કારણકે વહાલી વસ્તુ આપ્યાવગર વહાલી વસ્તુ મળતી નથી. - ભાવાર્થ—આપણામાં કાવ્યચાતુર્ય, પ્રામાણિક વ્યવહાર, તપ, દાન, ઉપદેશ દેવાની અદ્દભુત શક્તિ કે એ કઈ પણ સદ્ગુણ કે સદ્વર્તન હોય તેની આપણા સ્નેહી, સગાં કે અન્ય કોઈ પ્રશંસા કરે, તે સાંભળી આપણને આનંદ થાય કે તુરત મદ ચઢે છે, કેટલીકવાર આ બનાવ આડકતરી રીતે બને છેમાયાથી દેખાવ કરવાની ટેવથી આ જીવ તે વખતે બેલે છે કે એમાં કાંઈ નહિ, એને મારી ફરજ હતી વિગેરે, પણ એમાં ઘણી વખત માયા હોય છે. બીજા માણસો ગુણસ્તુતિ કરે એ સાંભળવાની ઈચ્છા થાય, પિતાનું વર્તન બીજાને જણાવવાની ઈચ્છા થાય અને બીજા તેનાં વખાણ કરે તે સાંભળી આનંદ થાય ત્યાં ગુણપ્રાપ્તિને છેડે આવે છે. જેને ગુણઉપર ગુણખાતરજ પ્રેમ હોય છે તે, લેકો શું બેલે છે, શું ધારે છે એની દરકારજ કરતા નથી–એને વિચાર પણ કરતા નથી. એજ નિયમ પ્રમાણે જ્યારે પિતાના દેષ સાંભળીને ખેદ થાય છે ત્યારે પછી દોષ દૂર કરવાની વિચારણા કે કર્તાવ્યનું ભાન રહેતું નથી. એને બીજા માણો શું કહે છે તેતરફ ધ્યાન રહે છે, તેથી ખેલ બગડે છે અને તેને લીધે દે જામી જાય છે, દેષપર સીલ થાય છે અને એને દેષ છોડવા એ પિતાની પ્રિય વસ્તુ છોડવા જેવું થઈ પડે છે અથવા ઘણીવાર દોષને દેષતરીકે ઓળખી શકાતેજ નથી અને દેષ છૂપાવવાનો પ્રયત્ન થાય છે; કારણકે અમુક વિચાર, ઉચ્ચાર કે આચારતરફ એનું ધ્યાન રહેતું નથી, પણ લેકે તેને માટે શું ધા ૨૦. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ રે છે, બેલેછે તેતરફ ધ્યાન રહે છે. લેકેનું ધારવું બરાબર ન હોય તે આ જીવ છેતરાય છે. કેમાં આંતર હેતુના વિચાર કરી મત બાંધનારા અલ્પ હોવાથી ધારણામાં ભૂલ કરનારા વિશેષ હોય છે અને તેથી લેક પ્રશસા કે જનરૂચિ પર આધાર રાખનારા બહુધા છેતરાય છે. ૬. મનહર વાણી દુર્લભ . ગ્રા. स्तुवन्ति गुर्वीमभिधेयसम्पदं, विशुद्धिमुक्तेरपरे विपश्चितः। इति स्थितायां प्रतिपूरुपं रुचौ, सुदुर्लभाः सर्वमनोरमा गिरः ॥ ७ ॥ કેટલાક વિદ્વાન પુરૂષે વાણીની ગેરવવાળી અર્થ સંપત્તિ (અથ રચના) ને વખાણે છે અને કેટલાક શબ્દશુદ્ધિને વખાણે છે, આવી રીતે દરેક પુરુષમાં ભિન્ન ભિન્ન રૂચિ છે. તેથી સર્વ પ્રકારે મનને હર્ષ ઉપજાવનારી જે વાણી, તે બહુ મુશ્કેલ છે. સારશ–ઉંડા અથવાળી ઝાઝમક કે અલંકારવાળી વાણીકરતાં, ની. તિમય મનહર (મનને અતિ રમણીય) વાણી જગતમાં મળવી અતિશય દુર્લભ છે. ૭. મધુર વાણી એજ ખરે શણગાર છે. शार्दूलविक्रीडित. किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं, यनिष्पीडितपार्वणामृतकरस्यन्दोपमाः सूकयः ॥ ८॥ ___ सुभाषितरत्नभाण्डागार. હારે, કંકણે, કાનનાં અસાધારણ આભૂષણે, બાજુબંધ, મણિમય કુંડળ અને ભભકાદાર વસ્ત્રોથી પુરૂષની શભા ગણાતી નથી; પણ નીચેવેલ પૂર્ણચંદ્રના અમૃતમય ઝરાજેવું સુભાષિત (મધુરવાણી) છે તેજ પુરૂષનું અખંડિત ભૂષણ છે એમ અમે માનીએ છીએ. ૮. Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુભાષિતપ્રશંસા-અધિકાર ૧૫૫ ઇન્દ્રવિજય. કામ શુણી અરધે ને જઈ, કાશદ તુય કરે કદી કૂદી, શીત વૃષા ન વિચાર કરે, ને વિચાર કરે રજની વદિ સૂદી; લાડુ જલેબી જમાડી જુઓ, અછતે પીરસે કદળી ફળ છુંદી, કડ કરે દલપત કહે પણ, જીભ મીઠાશની વાત જ જુદી. દલપત. મધુર વાણીથી કેયલ કે મયૂર પ્યારા લાગે છે, પુત્ર કે પુત્રી અથવા પતીઉપર સ્નેહ વધે છે, શત્રુ કે રાજા, માતા કે પિતા અથવા ગુરૂ વશ થાય છે, એ સર્વ પ્રતાપ મધુરવાણી છે એમ સમજાવી આ મિષ્ટભાષણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - કુમાષિતપ્રશંસા-સ્મૃધિકાર. - જે અન્ય વ્યવહારના ઉપદેશ કરતાં દુનિયાને ધમને ઉપદેશ કરવાની છે. પહેલી જરૂર છે. કારણકે ધર્મને અનુસારે મનુષ્યને વ્યવહાર સરલ અને તેને પિતાને તેમજ આખી દુનિયાને સુખદાયક થાય છે. તેથી ધમને ઉપદેશ કર એ મહટામાં મોટું પુણ્યનું કામ છે. ધર્મને ઉપદેશ કરવામાં તેમજ અન્ય વ્યવહારને યોગ્ય ઉપદેશ કરવામાં જેની પાસે સુભાષિત સંપત્તિ હોય તે બીજાઓને ધારેલી અસર કરી શકે છે માટે સુભાષિત એ સૈાને માટે જરૂરનું છે અને તેમાં પણ ધમનો ઉપદેશ કરનાર માટે તે વધારે જરૂરનું છે. 'મિષ્ટતાની સાથે “સુભાષિત” એ શિક્ષણનું પરિણામ છે. એટલે સુશિક્ષિત થયેલ મનુષ્ય તેના સ્વાદના રહસ્યને જાણી શકે છે. અન્યને તેનું ભાન થવું અશક્ય છે. ઇત્યાદિ બાબતનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહુ -ભાગ ૨ જો. સભામાં સુભાષિત રત્નની જરૂર. અનુષ્ટુપ્ (o થી ૬). सुभाषितमयैर्द्रव्यैः, संग्रहं न करोति यः । सोऽपि प्रस्तावयज्ञेषु, कां प्रदास्यति दक्षिणाम् ॥ १ ॥ शार्ङ्गधरपद्धति. જે પુરૂષ સુભાષિતરૂપી ધનાને સંગ્રહ કરતા નથી તે પુરૂષ પ્રસ્તાવ યજ્ઞા (વિદ્વાનેાની સભા) માં શું દક્ષિણા આપી શકશે ? ૧. સુભાષિતહીન નરનું જીવનકરતાં મરણ ઉત્તમ છે. नैव भाग्यं विना विद्या, विना विद्यां न भाषितम् । सुभाषितविहीनस्य, जीवितान्मरणं वरम् ॥ २ ॥ ૧૫૬ સદ્દભાગ્યવિના વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યાવિના સુભાષિતની પ્રાપ્તિ થતી નથી અને સુભાષિતથી હીન પુરૂષનું જીવનકરતાં મરણુ ઉત્તમ છે. ૨. માઢામાં રહેલ જે જીભ તેને જીભ કહેવી કે માંસના કકડા કહેવા ? સામ मांसखण्डं न सा जिह्वा, या न वेत्ति सुभाषितम् । नूनं काकभयादेषा, दन्तान्तर्विनिवेशिता ॥ ३ ॥ જે જીભ સુભાષિતથી વિત છે તે જીભ નથી, પરંતુ માંસના એક કટકા છે. ત્યારે ત્યાં શકા થાયછે કે તેવા માંસના અપવિત્ર કટકાને મુખરૂપી ઉત્તમ સ્થાનમાં શાવાસ્તે રાખવામાં આવ્યા હશે ? જયાખમાં જણાવેછે કે નક્કી કાગડાની બીકથી દાંતાના મધ્યમાં તે રાખવામાં આવી છે. એટલે મહાર હોત તે કાગડા ખાઇ જાત એવી સંભાવના છે. ૩. સુભાષિત ખરૂ` રત્ન છે. पृथिव्यां त्रीणि रत्नानि, जलमन्नं सुभाषितम् । મૂઢે; પાવાળવજેપુ, નસંજ્ઞા નિશિતા ।। ૪ ।। પાણી, અન્ન અને સારૂં ભાષણ પૃથ્વીમાં આ ત્રણજ સત્ય રત્ના છે; પરંતુ મૂઢ લેાકાએ પાષાણુના કટકામાં ( ભૂલથી) રત્ન એવું નામ ધરાવેલું છે, ૪. Page #195 -------------------------------------------------------------------------- ________________ પિરિથિ છે. સુભાષિતપ્રશંસા-અધિકાર. ૧પ૭ સુભાષિતની ઉત્તમ રસમાં ગણના. धर्मो यशो नयो दाक्ष्यं, मनोहारि सुभाषितम् । इत्यादिगुणरत्नानां, संग्रही नावसीदति ॥ ५॥ सूक्तिमुक्तावली. ધમ, કીર્તાિ, ન્યાય, ચતુરતા અને સુંદર ભાષિત ઈત્યાદિ ગુણરૂપ ૨નેને સંગ્રહ કરનાર મનુષ્ય દુખને પામતે નથી. ૫. સુભાષિત રસ આગળ બીજા રસે તુચ્છ છે. કાક્ષા ઋાનમુવી નાતા, સર્જર જાતાં જતા આ सुभाषितरसस्याग्रे, सुधा भीता दिवं गता ॥६॥ सुभाषितरत्नभाण्डागार. સુભાષિતરૂપી રસની આગળ દ્રાક્ષા કરમાયેલ મેઢાવાળી થઈ ગઈ અને સાકર પથ્થર (કઠોરપણુના) સ્વરૂપને પામી અને અમૃત ભય પામીને સ્વગમાં પલાયન કરી ગયું. ૬. સુભાષિતહીન પુરૂષની પંડિતમાં સભામાં સ્થિતિ. રથોદ્ધતા. यस्य वऋकुहरे सुभाषितं, नास्ति नाप्यवसरे मजल्पति । आगतः सदसि धीमतामसौ, लेख्यनिर्मित इवावभासते ॥७॥ ભૂમુિwાવી. જે પુરૂષના મુખમુહરમાં સુભાષિત નથી, તે પુરૂષ સમય આવતાં કાંઈ બેલી શકતું નથી અને વિદ્વાનોની સભામાં વખતે એ મૂખ પુરૂષ આવ્યો હેય તે ચિત્રમાં લખેલી પુરૂષની છબી (ફેટા) માફક ભાસમાન થાય છે એટલે માત્ર દેખાય છે એટલું જ છે. ૭. સુભાષિત એ સર્વોત્તમ કળા છે. एकापि कला सुकला, वचनकला किं कलाभिरपराभिः । वरमेका कामगवी, जरद्वीनां न लक्षमपि ॥ ८ ॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ વાક ચાતુરી તે એકજ સુંદર કળા છે, બીજી કળાએથી શું? કારણકે જેવી રીતે કામદુઘા ગાય શ્રેષ્ઠ છે, તેની આગળ વૃદ્ધ ગાયોનું લાખ જેટલું ટેળું પણ નિરર્થક છે. ૮. - અસરકારક વાણવિના કે મનુષ્ય વશ કે પ્રસન્ન થતું નથી માટે સુભાષિતની બહુ જરૂર છે એમ બતાવી આ સુભાષિત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - સમયગત્યન–વિવાર. - # સુભાષિત છતાં પણ સમયની યેગ્યતા વગરનું બેલવું હોય તે તે બીજાછે છે એને કંટાળા ભરેલું થઈ પડે છે માટે “સમયજ૫ન” ટાણું જોઈ બલવું તે જાણવાની ઘણી જરૂર છે. દુનિયામાં કેટલાક એવા મનુષ્ય હોય છે કે સમયને જાણતા નથી તેઓને પરિશ્રમ થતાં છતાં પણ કશે લાભ થતું નથી ઇત્યાદિ જણાવવા આ અધિકાર આરંભ કરવામાં આવે છે. અવસરવિના બેલનું નિરર્થક છે. અનુષ્ટ્રપ (૨–૨). कलाकलापसम्पन्ना, जल्पन्ति समये परम् । घनागमविपर्यासे, केकायन्ते न केकिनः ॥१॥ કળાના સમૂહથી સંપન્ન (કલાજ્ઞ) પુરૂષે કેવળ સમય આવતાંજ બોલે છે. કારણકે વર્ષાઋતુ ગયા બાદ મયૂરે તીવ્રધ્વનિ કરતા નથી. ૧. ભાષાથી પરીક્ષા. तुल्यवर्णच्छदैः कृष्णकोकिलैः किल सङ्गतः । केन सज्ञायते काका, खयं न यदि भाषते ॥ २॥ सूक्तिमुक्तावली. Page #197 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, ઉચ્છિષ્ટ જલપાનનિષેધ–અધિકાર. ૧૫૯ સમાન છે રંગ પીછાં જેના એવા શ્યામ કેકિલાઓની સાથે મળી ગયેલે કાગડે જે તે પિતે ન લે તો કેનાથી જાણી શકાય છે? (અર્થાત ભાષા બોલવાની ઢબઉપરથી કાગડે વરતાઈ જાય છે). ૨. એક ઘણું મૂખેવાળ સમાજમાં એક પંડિત પુરૂષ ગયે; પરંતુ તે ત્યાં મુગે બેસી રહ્યા એટલે એક સુજ્ઞ પુરૂષને વિચાર થયે કે આ જનસમાજ મૂર્ણપ્રાય છે; પરંતુ આમાં વિદ્વાનની પરીક્ષા કરી શકે તેવા સુજ્ઞ પુરૂષે પણ છે, તે જે આ વિદ્વાન કાંઈ બેલ્યા સિવાય અત્રેથી ચાલ્યા જશે તે તે પણ ભૂખમાં ગણાઈ જશે. તેમ જાણી તેને ઉદ્દેશીને-કેકિલતરફ અન્યક્તિ કરી વિદ્વાનને સમજાવવા કોકિલમતિ અન્યક્તિ. . रेरे कोकिल मा कुरु मौनं, कश्चिदुदश्चय पञ्चमरागम् । नो चेत्त्वामिह को जानीते, काककदम्बकपिहिते चूते ॥३॥ प्रमाणसहस्री. રે રે કેલિ ! તું માનવ્રતને ધારણ કરમાં કેઈક પ્રકારના પંચમ રાગને આલાપ કર. નહિતર કાગડાના સમૂહથી ઢંકાયેલા આ આંબાના વૃક્ષમાં તેને કોણ ઓળખી શકશે? ૩. ૬ પવિછ છંદ સોળ માત્રાને છે ને તે ઉપજાતિની માફક માત્રામ, વિ , વાનવર, ત્રિા, ૩પત્રિા એમ પાંચ છંદને બને છે તેમાં પ્રથમ ચરણ માત્રામનું અથવા ત્રિાનું ગોઠવવું ને દ્વિતીય ચરણ વિશ્વનું ત્રીજું ચરણ વારવાસનું ને શું ચરણ વિશ્વોનું આવવું જોઈએ. ઉપરના પાંચ છદમાં દરેક ચરણની સોળ સોળ માત્રા હોય છે પણ માત્રામ, માં નવમી માત્રા લઘુને અંત્યની દીર્ઘ હોવી જોઈએ. વોમાં ચાર માત્રા પછી ગણ અથવા ન ગણુ અને લઘુ આવે ને ત્રા હોવી જ જોઈએ. વાનવાણિવામાં આઠ માત્રા પછી ન ગણુ અને અંતે દીર્ઘ માત્રા આવવી જેઇએ અથવા આઠ માત્રા પછી ન ગણુ લઘુ અને અંતે દીર્ઘ માત્રા લાવવી. વિત્રામાં પાંચમી, આઠમી ને નવમી માત્રા હસ્વ હેવી જોઈએ. રૂપવિત્રામાં આઠ માત્રા પછી મ ગણુ આવે ને અંતે દીર્ધ માત્રા લાવવી, Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ – અવસર જાણી ખેલેલી અશુભ વાણી પણ મંગળ આપેછે. નીતિ. अवसरपठिता वाणी, गुणगणरहितापि शोभते पुंसाम् । ath प्रयाणसमये, गर्दभशब्दोऽपि मङ्गलं तनुते ॥ ४ ॥ જ્યાપિ. -ભાગ ૨ જો. સમ પણ અવસર જાણીને ખેલેલી મનુષ્યની વાણી ગુણગણાથી રહિત હોય તે તે શાલેછે. કારણકે પ્રયાણ વખતે વામભાગતરફ થયેલ ગર્દભ ને શબ્દ પણ મંગલકારક છે. ૪. ( ગધેડા ) સુખકર ખેલવાની જરૂર. મનહર એલીએ તે। તમ જન્મ ખેલવીકી શુદ્ધિ હોય, ન તેા સુખ માન કરી ચુપ હેાઇ રહીયે ; જોરીયે તા તમ જમ્મુ જોરવા * જાની પરે, તુ છંદ અર્થ અનુષ જામે લહીએ ; ગાએ તા તમ જન્મ ગાયવેા કંઠ હાઇ, શ્રવનકે સુનતહી મન જાય ગહિયે ; તુર્ક ભંગ છંદ ભંગ અથ મીલે ન કહ્યુ, સુંદર કહત એસી માની નહિ કહીયે; પ્રથમ હીયે વિચાર્ ઢીમસા ન દીજે ડાર, તાહી તે સુચન સંભારી કરી ખેલીયે ; જાને કહું હેત હેત ભાવ તેસી કહી ત, કહીએ સુતમ જન્મ મનમાંહી તાલિયે ; સમહીક લાગે દુ:ખ ઉ નહિ પાવે સુખ, એલી કે વૃથાહી તાતે' છાતી નહિ છેલીએ; સુદર સમજ કરી કહીએ સરસવાત, તમહી તા વાન કપાટ ગહી ખેલીએ. સુંદરદાસ. આ પ્રમાણે સમય જોઈને બોલવાની જરૂર ટૂંકામાં જણાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વાણી—અધિકાર. >મેં વાળી બધિાર. --~ > શુભાશુભ વચન, મિષ્ટ ભાષણુ, સુભાષિત, સમયપન એ બધા સામાન્ય રીતે વાણીને લગતા વિષયાનું વર્ણન કરીને તે પછી તીર્થકરા જેવાઓની અસાધારણ વાણી જેનાપર લેાકકલ્યાણના માહાટી આધાર છે તેના સંબંધમાં યથાવકાશ કાંઈ કહેવું જોઇએ. જે વાણી આલેાક તથા પરલેાકમાં યશ, કીત્તિ અને ઇચ્છિત વસ્તુ આપેછે તે વિના ખીજી મિથ્યા વાણી અથવા કાક વાણી કહેવાય કે જેથી કાંઇ પણ પ્રત્યેાજન ન સરે. માટે મહાત્માએ તથા આદિ પુરૂષાતીર્થંકરાએ અનુભવી લાકહિતાર્થે સિદ્ધાન્તરૂપે પ્રગટ કરેલી વાણી કે જે વાણીના પ્રસાદથી ( યુક્તિપ્રયુક્તિવાળા દૃષ્ટાન્તથી) અનેક કાર્યા સધાયછે તે આગળ પ્રસ્તાવરૂપે દર્શાવવામાટે આ અધિકારના આરભ કરવામાં આવેછે. ત્રિપદીના પ્રસાદથી જે સિદ્ધાન્ત પ્રથમ થયા છે તે અતાવેછે. इन्द्रवज्रा. ૧૬૧ तीर्थङ्करेभ्यो गतरागमोहद्वेषोदयेभ्यः सदयाशयेभ्यः । एकान्तनित्योपकृतौ स्थितेभ्यो, यो जात आदौ त्रिपदीप्रसादात् ॥ १ ॥ રાગ, માહુ, દ્વેષાદ્દિના ઉદ્દયથી રહિત, સદય હૃદયવાળા, સદૈવ ઉપકાર કરવામાં સ્થિતિવાળા તીર્થંકર પાસેથી મળેલી ઉત્પાદ, વ્યય અને ધ્રુવરૂપ ત્રિપદીના પ્રસાદથી જે સિદ્ધાંત પ્રથમ થયેલે છે. ૧. તથા— ઉપેન્દ્રવા. गणन्धरैर्लब्धिधरैः सुधीरैः, संसूत्रितो यः सुविचित्रसूत्रः । अनेकधार्थमचयेन पूर्णो, मुक्ताकरण्डश्रियमाततान ॥ २ ॥ સુધીર ગણધરો અને લબ્ધિધરાએ સત્રિત, અનેક પ્રકારે અનિચય ( સમુદાય ) થી પૂર્ણ, સુંદર વિચિત્ર સૂત્રવાળા જે સિદ્ધાંતે માતીના કરડીયાની શાભાના વિસ્તાર ફેલાવ્યે છે, જેમ મેાતીના કરડીયેા ખુલતાં શુદ્ધ શુભ્ર ૨૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સપ્તમ કાનિત પ્રસરે તેમ આ સિદ્ધાંતનાં દર્શનથી સમગ્ર અર્થસમૂહે વિકસિત થાય છે. ૨. જે આ સિદ્ધાંત જાણે તે ધન્ય આ ઉપજ્ઞાતિ (રૂ–૪). दृष्टान्तयुक्तिस्थितिहेतुयुक्त, आधन्तमध्ये व्यभिचारमुक्तः । अनेकधा नूतनयः प्रपश्चाचारी विचारीकृतविश्वविश्वः ॥३॥ सिद्धान्त एष क्षितिकर्मजालो, वसत्यवश्यं हृदयान्तराले। यस्य प्रसन्नीकृतमानसस्य, स एव धन्यः सुकृती कृती च ॥ ४ ॥ દૃષ્ટાન્ત, યુક્તિ, સ્થિતિ અને હેતુથી યુક્ત, આદિમાં મધ્યમાં અને અંતમાં નિર્દોષ અનેક રીતે ન્યાયવાળે, નિષ્મપંચ સકલવિશ્વને વિચારવંત. જે પ્રસન્નાત્માના હૃદયની અંદર આ (કર્મસમૂહનાશક) સિંદ્ધાને વાસ કરે છે તેને ધન્ય, સુકૃતી અને કૃતાર્થ સમજ. ૩, ૪, સિદ્ધાન્ત જ્ઞાનવગર કોઈ પણ વસ્તુ જાણી શકાતી નથી. उपेन्द्रवज्रा. अदेवदेवौ कुगुरुं गुरुं वा, कुधर्मधर्मावहितं हितं वा । गुणागुणौ वा बहुपापपुण्ये, न वेत्ति जन्तुः समयेन हीनः ॥५॥ સિદ્ધાન્તરહિત મનુષ્ય, અદેવ અથવા દેવને, કુગુરૂ અને સદ્દગુરૂને, ધર્મ તથા અધર્મને, હિત-અહિતને, ગુણ-નિર્ગુણને, બહુપાપ અથવા પુણ્યને જાણતા નથી. પ. તે સિદ્ધાન્ત લેકને બહુ રીતે ઉપકારી છે. ઉપવાતિ (૭). रत्नप्रदीपः शिवमार्गगाणां, दिवाकराभो भविकाम्बुजानाम् । सुधोपमानो विबुधवजाना, पोतो भवाब्धौ पततां जनानाम् ॥ ६॥ શિવમાર્ગમાં (મોક્ષમાર્ગમાં) જનારાઓને રતના દીવારૂપ, ભવ્ય પ્રાણીરૂપ કમલને ખીલવનાર સૂર્યસમાન, જ્ઞાનીના અથવા દેના સમુદાયને અમૃતરૂપ અને સંસાર સાગરમાં પડતાં મનુષ્યને તારવામાં વહાણરૂપ છે. ૬. Page #201 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. વાણી-અધિકાર તે સિદ્ધાંતમાં ખરી શ્રદ્ધા કોને થાય? जिनप्रणीते शुभधर्ममार्गे, विश्वत्रयीव्यापिपदार्थसार्थे । जीवादितखे च तथेतिबुद्धिः, सञ्जायते भव्यजनस्य भाग्यात् ॥ ७॥ नरवर्मचरित्र. ત્રણે લેકમાં વ્યાપ્ત પદાર્થના સાથે (સમૂહ) વાળા શ્રીજિનેશ્વર પ્રણત શુભ ધર્મ માર્ગમાં અને જીવ આદિ તત્ત્વમાં ભવ્ય પ્રાણુને ભાગ્ય એગથી યથાર્થ (સત્ય) બુદ્ધિ થાય છે. ૭. જિનવચનથી રહિત મનુષ્ય અંધતુલ્ય છે. શિવરિળી. न देवं नादेवं न शुभगुरुमेवं न कुगुरु, न धर्म नाधर्म न गुणपरिणदं न विगुणम् । न कृत्यं नाकत्यं न हितमहितं नापि निपुणं, विलोकन्ते लोका जिनवचनचक्षुर्विरहिताः ॥८॥ સિંદૂરબા. - જિનવચનરૂપી ચક્ષુ (નેત્ર) થી રહિત મનુષ્ય (જિનવચનઉપર શ્રદ્ધા નહિ રાખનાર પુરૂષ) રાગાદિ જીતનારા સુદેવને કે સ્ત્રી-શસ્ત્ર વિગેરેને ધારણ કરનાર કુદેવને જોઈ શકતા નથી, શુદ્ધ માર્ગદર્શક સુગુરૂ કે પંચાચારથી રહિત અથવા ઉત્સુત્રદર્શક કુગુરૂને જોતા નથી, ધર્મ શું છે? કે અધર્મ શું છે? તે બેઉને તફાવત જાણતા નથી, ગુણેથી પરિપૂર્ણ ગુણવંતને કે ગુણથી રહિત નિર્ગુણને જોઈ શકતા નથી, કરવા ગ્ય એવું જે કૃત્ય કે નહિ કરવા યોગ્ય અકૃત્ય તેને જાણતા નથી, તેમજ સુખકારક હિત કે દુઃખકારક અહિતને બરાબર જાણું શક્તા નથી (અર્થાત્ જિનવચનના શ્રવણની શ્રદ્ધાવિના શુભાશુભના તફાવતને મનુષ્ય જાણી શકતા નથી). ૮. મિષ્ટ વાણી એજ અમૂલ્ય આભૂષણ છે. શાર્વવિદિત (૧ થી ૨). केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वला, न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः। ... Page #202 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સક્ષમ वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते, क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूपणं भूषणम् ॥ ९॥ भर्तृहरिवैराग्यशतक. બાજુબંધ મનુષ્યને શણગારતા નથી. ચંદ્ર જેવા પ્રકાશિત હારે શોભા આપતા નથી, સ્નાન ભાવતું નથી, (કેવડા વિગેરેનું) અત્તર શોભા આપતું નથી. પુષ્પની માળા શણગારતી નથી, કુલેલ તેલથી શોભિત વાળ શોભા આપતા નથી, પરંતુ ફક્ત સંસ્કાર પામેલી (શુદ્ધ) વાણીજ પુરૂષને શોભા આપે છે. (ઘરેણાંરૂપે શોભે છે; કારણકે બીજાં અમૂલ્ય ઘરેણું કાળે કરીને ઘસાઈ જાય છે પણ મધુરવાણીરૂપી જે ધરેણું છે તે જ અક્ષય ઘરેણું છે. ૯ જિનવાણી સેવ્યાથી થતા લાભ. धर्म जागरयत्ययं विघटयत्युत्थापयत्युत्पथं, भित्ते मत्सरमुच्छिनत्ति कुनयं मनाति मिथ्यामतिम् । वैराग्यं वितनोति पुष्यति कृपां मुष्णाति तृष्णां च यનૈનં મતગતિ પથતિ સ્થાપત્યવીતે છતી | ૨૦ | - सिन्दूरप्रकर. - પંડિત જે જિન પ્રવચનને પૂજે છે, વિસ્તારે છે, ધ્યાન ધરે છે અને તેને અભ્યાસ કરે છે તે જિન પ્રવચન ધર્મને પ્રકાશે છે, પાપને દૂર કરે છે, અનાચારને ઉચ્છેદ કરે છે, મત્સર (ગુણિ પુરૂષમાં દ્વેષભાવ) ને નષ્ટ કરે છે, અન્યાયને છેદે છે, કપટમય બુદ્ધિને દૂર કરે છે, વિરાગ્યને વિસ્તારે છે, દયાનું પિષણ કરે છે, લેભને દૂર ખસડે છે. (અર્થાત્ જેણે જિનમત સેવ્યે તેણે ઉપર દર્શાવેલી સર્વ વસ્તુ કરી લીધી એમ માનવું. તેથી જિનપ્રણીત સિદ્ધાંતનું સેવન કરવું.) ૧૦. સિદ્ધાંતશ્રવણનું ફળ. अंह संहतिभूधरे कुलिशति क्रोधानले नीरति, ___ स्फुजन्नाघतमोभरे मिहिरति श्रेयोद्रुमे मेघति । माघन्मोहसमुद्रशोषणविधौ कुम्भोद्भवत्यन्वहं, सम्यग्धर्मविचारसारवचनस्वाकर्णनन्देहिनाम् ॥ ११ ॥ સમ્યધર્મના વિચારના સારભૂત વચનનું સારી રીતે કરેલું શ્રવણ મનુષ્યના પાપના પંજરૂપી પર્વતને વજારૂપ થાય છે, કેધરૂપ અગ્નિને જલરૂપ Page #203 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. થાણી—અધિકાર. ૧૬૫ થાયછે, ચાતરફ પ્રસરેલ પાપરૂપ અન્ધકારના સમૂહુને રૂપ થાયછે, કલ્યાછુરૂપ વૃક્ષાને મેઘના સમાન અનેછે, નિરન્તર ઉછળતા શાષવામાં અગસ્ત્ય મુનિસદશ થાયછે માહુરૂપી સમુદ્રને ૧૧. જિનવાણી સુખનુ સાધન છે. नौरेषा भववारिधौ शिवपुरमासादनिःश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला । कर्मग्रन्थिशिलोच्चयस्य दलने दम्भोलिधारोपमा, कल्याणैकनिकेतननिगदिता वाणी जिनानामियम् ॥ १२ ॥ एतौ कस्यापि . તીર્થંકરાની આ વાણી સંસારસમુદ્ર તરવામાં વહાણરૂપ, શિવપુર ( મેાક્ષનગર) ના મહેલની નિશરણીરૂપ, સ્વર્ગનગરના માપ, દુર્ગતિપુરના દ્વારના પ્રવેશને ભેગળરૂપ, કમ ગ્રન્થિના પતાને નાશ કરવામાં ઇન્દ્રના વજની ધારજેવી અને કલ્યાણુના એકસ્થાનરૂપ કહેલી છે. ૧૨. મનુષ્યદેહની નિષ્ફળતા. शार्दूलविक्रीडित. मानुष्यं विफलं बदन्ति हृदयं व्यर्थ वृथा श्रोतयो - र्निर्माणं गुणदोषभेदकलनां तेषामसम्भाविनीम् । दुर्वारं नरकान्धकूपपतनं मुक्ति बुधा दुर्लभां, सार्वज्ञः समयो दयारसमयो येषां न कर्णातिथिः ॥ १३ ॥ सिन्दूरप्रकर. હે ભવ્ય પ્રાણિઓ ! શ્રીવીતરાગદેવે પ્રણીત યારસથી ભરપૂર આગમ જે પુરૂષોના કાનદ્વારા સંભળાયેલ નથી તે પુરૂષાનાં જન્મ, ચિત્ત, શ્રેત્ર ( કાન ) ની ઉત્પત્તિ, ગુણ તથા દોષ જાણવાની કળા એ સર્વાં નિષ્ફળ જાણવાં ? (એટલુંજ નહિ પણ ) તેઓનું નરકરૂપી અંધકૂવામાં પડવું અટકતું નથી તથા તેઓને મુક્તિ પણ દુ`ભ છે. ૧૩. વાણીના પ્રભાવ. મનહેર. વાણી વિના કોઇ વ્યવહાર સિદ્ધ થાય નહિ, વાણી વિના અંતરના ભાવપર પાણી છે ; Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સક્ષમ ૧૫ વાણી વિના વાત કે વિનોદ ન કરાય કશે, વાણું વિના શરીરની શોભા ધૂળધાણી છે; વાણ વિના નામ ઠામ આજ બધાં ક્યાંથી હોય, વાણી વશ હેય તેને કરે કમાણી છે; કેશવ કહોને વાણી વિના કેમ ચાલે ભાઈ, વાટે ઘાટે વાહ વાહ વાણુ ઉભરાણું છે. - કેશવ, *વાણીયે વેપાર થાય વાણીયે ઉગાર થાય, રાજ કારભાર સાર વાણીયે પ્રમાણયે; વાણીયેજ જ્ઞાનને વિજ્ઞાન અનુમાન થાય, જે વિના યથાર્થ જગદીશ નહિ જાણીયે; વાણીયે ન હોત તે ન હોત માણસાઈ મૂલ, એ થકી અધિક કહે ખૂબ શું વખાણયે; કહે દલપતરામ જે કહું હરેક કામ, વિશ્વમાં વિશેષ તે વિખ્યાત કર્યું વાણીએ; બેલે એક બોલ તેના તેલથી તપાસીએ તે. વરતી શકાય તેની વાત નીત વાણીએ; કેવી ચાલ કે માલ કે તેને બધે તાલ, પૂછયા પાખી પણ પરિપૂરણ પ્રમાણીએ; લકડના લાડુ તણુ નામથી તમામ ગુણ, દાખે દલપત આપ અંતરમાં આણીએ: પંડયાણીનું પૂરું કુળ પૂછયા પાખી પ્રીછી લે, દીકરાનું નામ જ્યારે દાઉદીઓ જાણુએ દલપત. વાણીની પ્રબળ શક્તિ. + ભયંકર શબ્દને ધ્વનિ કણે આવતાં મનુષ્ય, શાથી થથરી જાય છે? શબ્દમાં એવું શું રહ્યું હોય છે કે મનુષ્ય ભયથી કરે છે? કરૂણાજનક શબ્દને ધ્વનિ કણે પડતાં મનુષ્યનાં નેત્રમાંથી શાથી અશ્રુ ખરે છે? અશ્ર આવવા જેવી સ્કૂલ ક્રિયા શબ્દથી પ્રકટેલી શું તમે નથી અનુભવી? ચાકુથી શેરડી કાપતાં ઘણું વખત જે કચડકું અવાજ થાય છે તેથી ઘણું નબળા * આ કવિતા વાણી તથા વાણીઆઉપર દ્વિઅર્થે યોજેલી છે. + અધ્યાત્મ બળપષક ગ્રંથમાળા-પ્રથમ અક્ષ, Page #205 -------------------------------------------------------------------------- ________________ પરિયો. સભ્યગીત-અધિકાર. ૧૬૭ મનનાં મનુષ્યને કંપારી આવી તેમનાં રૂવાં ઉભાં થઇ ગયેલાં તમે નથી જોયાં? મધ્યાહે કાગડાને કે પેલાને કર્કશ અવાજ સાંભળી ઘણા માણસેને ત્રાસ થતિ શું તમે નથી અનુભવ્યો? ઘુડ કે ચબીના શબ્દથી પુષ્કળ મનુષ્યના હૃદયમાં વ્યથા થયેલી તમે નથી અનુભવી મધ્ય રાત્રિએ કૂત ને રડવાને સ્વર સાંભળવાથી ઘણાં રેગી મનુષ્યોને ભારે અસુખ થયેલું તમે નથી સાંભળ્યું ? રણવાઘના સ્વરના શ્રવણથી રામે રમે આવેશ પ્રકટવાનાં ઉદાહરણ તમે નથી જોયાં? મધુર કમળ સ્વરયુક્ત ગાનના શ્રવણથી શ્રવણ કરનારને અત્યંત શાંતિનું ભાન થતું તથા ઘણાને નિદ્રા આવી જતી તમારા જાણવામાં નથી આવી? અને આવા આવા અસંખ્ય દષ્ટાંતે વ્યવહારમાં નિત્ય તમારા અનુભવમાં આવતાં છતાં, શબ્દોચ્ચારની આવી પૂલ અસરે સર્વત્ર પ્રકટ હોવા છતાં, તમને શંકા થાય છે કે મંત્રના જપથી સ્કૂલ કુળ શીરીતે પ્રકટવું સંભવે? શબ્દ સર્વદા આંદોલનને પ્રકટાવે છે અને આ દેલને સર્વત્ર કાર્યને સાધનારાં હોય છે. આ હિમાલય પર્વત જે અત્યંત સ્થલ જણાતે પદાર્થ પણ આંદોલનને જ પરિણામ છે. હિમાલયમાં જે આંદલને પ્રવર્તે છે, તેથી બળવાન વેગવાળાં દેલને તેમાં પ્રવર્તાવતાં એક ક્ષણમાં તે પ્રવાહી પદાર્થ થઈ જવા સંભવ છે અને આલાંટિક મહાસાગર જે પ્રવાહી પદાર્થોનાં આંદલેનમાં ઉષ્ણતાના આદેશને પ્રવર્તતાં આખે મહાસાગર વરાળરૂપે થઈ જવા સંભવ છે, અર્થાત આંદોલનોનું સર્વત્ર સામ્રાજય છે. શબ્દનાં આંદલને આ વિશ્વમાં સર્વત્ર વિજયી છે અને તેથી કરીને શબ્દની કેવી પેજનાથી કેવા પ્રકારનું આંદોલન પ્રકટે છે, એ જ્ઞાન જે તત્વવિત પુરૂષોને હોય છે તેઓ શબ્દની તે પ્રકારની ચેજના કરી, સામાન્ય જીવેની કપનામાં પણ ન આવે, એવાં મહદ્દ આશ્ચર્યકારક કાર્યો આ વિશ્વમાં સાધી શકે છે. ( આ પ્રમાણે કલ્યાણ-અકલ્યાણ વિગેરેને સારી-માઠી વાણીઉપરજ આધાર હોવાથી તેના સંબંધમાં આવશ્યક વર્ણન કરી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. સેક્રેઝ998૯૯૯૯૯ - સભ્યત–ધિકાર. |- હું ઘણી સ્ત્રીઓ ધર્મકર્મો કરવામાં પ્રવૃત્તિવાળી જોવામાં આવે છે પણ છે. જ્યારે તે પ્રવૃત્તિમાંથી છૂટી સાંસારિક કૃત્યમાં પડે છે ત્યારે પિતાની ઉત્તમતા ભૂલી જઈ હલકી વાતે અને હલકાં ગીત ગાવાની પ્રવૃત્તિ કરતી Page #206 -------------------------------------------------------------------------- ________________ * * * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ જેવામાં આવે છે. તે બહુ ખેદકારક છે. કારણકે એથી ધર્મના ઉચ્ચ સંસ્કાર જોવાઈ જાય છે. એટલા માટે તેવી સ્ત્રીઓ અસભ્ય ગીત અને અસભ્ય વાતચિ. તેથી દૂર રહે તે માટે આ સભ્યગીત અધિકાર લેવામાં આવ્યું છે, સારાંગીત કેવાં હેવાં જોઇએ? તેને નમુને આજ બેની આજ મેં જ્ઞાનાદિક નેતર્યા, જ્ઞાનાદિક છે સમ દેવાને યોગ, મારે આતમરાયને માંડવે; આજ બેની આજ મેં મહેલ સુષ્ય મુક્તિતણે, ચાદ પગથીયાં તેને છે નિરધાર. મહારે આજ બેની આજ મેં વૈરાગ્ય ચંદણું ચેકમાં, હાજર રાખ્યા વિનય અને વિવેક મહારે. આજ બેની આજ મેં સરલ લઘુ નિરભતા; એવી સખીયે તેડાવી છ ચેક મહારે.. આજ બેની આજ મેં, દ્વાદશ વૃતમય દેથરાં; જમવા મૂક્યાં શમતા ભરી ભરી થાળ. મહારે, આજ બેની આજ તીહાં ચારિત્ર ભૂપતિ આવશે; જમશે જમશે સેનાસહિત તે થાળ, આજ બેની આજ મેં કીનિ કંકણુ કાંઠલી; મર્યાદામય પહેરી મેહનમાળ. મહારે આજ બેની આજ મેં ચતુરાઈ ચિતહર ચીને; બુદ્ધિ બળનાં બાંધ્યા બાજુબંધ. મહારે. આજ બેની આજ મેં સંપની ઉંચી સાંકળી ; ૌન વ્રતને પચે મુક્તાહાર આજ બેની આજ મેં સદાચરણને ચોરસે; ઓઢી લીધે અંગપરે નિરધાર, મહારે આજ બેની આજ મેં યેગાચાર એકદાણીયું; પે આજીવ જવ માદળીયાં સાર. મહારે આજ બેની આજ એ ધન ધન સતી સંસારમાં; ઉજમ જશ ઘટ ઉત્તમ તત્ત્વ વિચાર મહારે ઉજમશી. મહારે. મહારે Page #207 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. અદત્તયાગગુણ-અધિકાર. નહાવાં ગીત નહિ ગાવાની ભલામણ. ', મારૂં સાનાનું છે એન્ડ્રુ રે, છેલછખીલા છે.ગાળા ”—એ રાગ. ગીત નારાં નવ ગાઈએ ; 99 જેની અંદર અથ નઠારા, સુણી સુણીને સત્ય વિચાર, જેમાં નહિ નીતિના સ્વાદુરે, ખાઈએ તે તા મવાદરે, શિદ સુખ દુખવીએ ઠાલુંરે, વિપરીત મતિને તે વહાલુંરે, એવાં શીખવે ગીત સુતાનેરે, ધિક! તેવાં માતપિતાનેરે, સારા જન તેા શરમાયરે, એ તા સુણતાં ઉઠી જાયરે, એ તે માતા પિતાના વાંકરે, એ તે જાણા આડા આંકરે, જો સાનું સારૂં ધારારે, નવ રાખેા ચાલ નઠારારે, જેમાં હાયશ્વિરનું નામરે, પણ અનીતિ ઠામેા ડામરે, 99 "" 人事 ,, ,, د. ,, "" د, .. ,, ,, "" દલપત. સારાં ગીત ગાવાને નમુના મતાવી, નઠારાં ગીત ન ગાવાં તેની ભલામણુ કરી આ સભ્યગીત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. 888&;& – બન્નત્યાન૩ળષિવગર. 3 - ૧૬૯ ખીજું વ્રત પૂર્ણ થતાં ત્રીજું વ્રત અનુત્તત્યાગગુણુનું વિવરણ કરવાની જરૂર છે. કારણકે મનુષ્ય ચગ્ય વાણીવાળા છતાં તેના આચરણમાં અચેાગ્યપણું હાય તે તેની વાણીની ચેાગ્યતા માત્ર ફારસજેવીજ ગણાયછે. માટે આચરણની ચગ્યતા અતિ આવશ્યક છે. ધારી, વ્યભિચાર વગેરે દુરાચરણા મનુષ્યજીવનને હલકામાં હલકી સ્થિતિપર લાવી મૂકેછે અને દુર્ગતિનાં દ્વારાને ખુલ્લાં કરી આપેછે. તેથી તેવા દુરાચારોથી દૂરજ રહેવું જોઇએ એટલુંજ નહિ રર Page #208 -------------------------------------------------------------------------- ________________ w ૧૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સક્ષમ પણ જેના ઉપર પિતાનું સ્વામિત્વ નથી તેના ઉપર પિતાની ખરાબ નિકાને વશ્ય થઈ પિતાનું સ્વામિત્વ સ્થાપવાનો વિચાર કરે એ પણ મહા પાપ છે. બીજાઓનું ધન વિગેરે તેને છેતરીને અથવા બળાત્કારથી લેવું એ મોટામાં મેહટે અધર્મ છે અને તેનાથી દૂર રહેવું એ ધમને ખરે માર્ગ છે અને તેથી જે વસ્તુમાં અન્યનું સ્વામિત્વ છે તેવી વસ્તુ-દ્રવ્ય ન લેવામાં કેવા કેવા ફાયદા (યશ, કીર્તાિ, ગુણ, આનંદ) છે તે બતાવવામાટે આ અધિકારનો આરંભ કરવામાં આવ્યું છે. પદ્રવ્યને ત્યાગ કરવાથી થતા ફાયદા. મનુષ્કા. यदा सर्वम्परद्रव्यम्बहिर्वा यदि वा गृहे। . अदत्तं नैव गृह्णाति, ब्रह्म सम्पद्यते तदा ॥१॥ જ્યારે સઘળું પરાયું ધન બહાર હોય અથવા ઘરમાં હોય તે આંખ્યા સિવાય જ નહિ ત્યારે તે મનુષ્ય બ્રહ્મને પ્રાપ્ત થાય છે. અર્થાત બહાર પડેલું હોય કે ઘરમાં હોય તે પણ પોતાની મેળે લેવું અગ્ય છે. ૧. વળી– ઉપનાતિ (૨ થી ૪). पीडा न दुःखं न परापवादो, न चापकीर्त्तिर्न दरिद्रता च । नैवावहेला न कलङ्कपङ्को, भवेन्नरस्य त्यजतोऽन्यवस्तु ॥ २ ॥ બીજાની વસ્તુને ત્યાગ કરનાર પુરૂષને પીડા, દુઃખ, પરાપવાદ, અપકીર્તાિ, દરિદ્રતા, તિરસ્કાર અને કલંકને લેપ આવતું નથી. ૨. તથા– विशुद्धिसिद्धिस्थिरबुद्धिलक्ष्म्यः, कीर्तिर्युतिः प्रोन्नतिशर्मसङ्गः। वर्मापवर्गादिसुखानि पुंसां, भवन्त्यदत्तस्य पराङ्मुखानाम् ॥ ३॥ અદત્તયાગી પુરૂષને વિશુદ્ધિ, સિદ્ધિ બુદ્ધિની સ્થિરતા, લક્ષ્મી, કીરિ, કાન્તિ, ઉન્નતિ કલ્યાણકારક પદાર્થોને સમાગમ અને સ્વગમેક્ષાદિ સુખે થાય છે (પિતાની મેળે પ્રાપ્ત થાય છે). ૩. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પરિ છે. અદત્તાત્યાગગુણ-અધિકાર. પદ્રવ્યનું સ્પષ્ટીકરણ તથા તે ન લેવાની ભલામણ न विस्मृतं नो पतितं न नष्टं, न स्थापितं न स्थितमाहृतं न । लोकोत्थनिन्दानृपदण्डयोग्यं, व्रते तृतीयेऽन्यधनं न लेयम् ॥ ४॥ તૃતીયવ્રતમાં (અદત્તયાગમાં) કેઈનું ભૂલાઈ ગયેલું, પડી ગયેલું, ખોવાઈ ગયેલું, મૂકેલું, રહેલું, લઈ લીધેલું અથવા કેઈના નામથી ગણુયેલું જે લેવાથી લેકમાં નિન્દા થાય અને રાજાના ગુન્હેગાર થવાય તેવું બીજાનું દ્રવ્ય લેવું નહિ. ૪. અદત્તાદાનત્યાગવ્રત. માજીિની. समभिलषति सिद्धिस्तं वृणीते समृद्धि स्तमभिसरति कार्त्तिर्मुच्यते तं भवार्तिः। स्पृहयति सुगतिस्तं नेक्षते दुर्गतिस्तं, परिहरति विपत्तं यो न गृह्णात्यदत्तम् ॥५॥ જે પુરૂષ બીજાની કોઈ પણ વસ્તુ તેના દીધા સિવાય લેતું નથી, તે પુરૂષને મુક્તિ ઈચછે છે, ચકિત્વાદિસંપ વરે છે, કાર્તાિ તેની પાછળ દેડેછે સંસારની પીડા તેને ત્યાગ કરે છે, દેવગતિ તેને ઇરછે છે, નરકગતિ તેને તજે છે અને વિપત્તિ તેને ત્યાગ કરે છે. પ. તથા શિરળી. अदत्तं नादत्ते कृतसुकृतकामः किमपि यः, शुभश्रेणिस्तस्मिन्वसति कलहंसीव कमले । विपत्तस्माद्दरं व्रजति रजनीवाम्बरमणे विनीतं विद्येव त्रिदिवशिवलक्ष्मीजति तम् ॥६॥ કરેલાં પુણેને નાશ ન થાય એવી અભિલાષાવાળો જે પુરૂષ કોઈની પણ કાંઈ વસ્તુ તેની પરવાનગી વિના લેતો નથી, તેને લીધે જેમ કમલને વિષે Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ —ભાગ ૨ જો. સમ રાજહુંસી વસેછે તેમ તે પુરૂષને વિષે કલ્યાણુની પંક્તિ રહેછે, સૂર્યાંથી જેમ રાત્રિ દૂર જાયછે તેમ આ મનુષ્યથી વિપદ્ દૂર ખસેછે અને જેમ વિદ્યા વિનયી પુરૂષને વછે તેમ સ્વ તથા મેાક્ષની લક્ષ્મી તેને વરેછે (અર્થાત્ તે સ્વગ તથા મેાક્ષનાં સુખને અનુભવ કરેછે). ૬. કાંઇ પણ પારકી ચીજ ન લેવી તેથી થતા ફાયદા ખતાવી આ અદત્તત્યાગગુણ-અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. -> મોક્ષપુલ ગષિવગર. - • • માક્ષસમાન એક પણ સુખ નથી, બીજા સુખે તેમની આગળ અલ્પમાત્ર તેમજ નાશવંત છે તેમજ તે સુખે ભાગવતાં. અંતઃકરણની શાન્તિ પણ થતી નથી. કોઇ એક મનુષ્ય દરિદ્ર હાય તે પુણ્યના પ્રભાવથી ગૃહસ્થ અને તેમાં ખાનપાનાદિ વૈભવાનાં સારાં સુખા મળે પછી તેમને કાઇ પણ અધિકારની અપેક્ષા થાય, તે પણુ પુણ્યનાં પ્રભાવથી મળે પછી રાજ્યાદિની ઇચ્છા થાયછે, તેથી પણ સતેષ ન મનાતાં દેવલેાકના ભાગાની ઇચ્છા થાયછે, તેમની પણ પ્રાપ્તિ થાય તે સ્વર્ગાધિપત્ય (ઈંદ્રપદ) ની વાંછા થાયછે તે પણ મળે. છતાં આવા અધિકારી જીવને ત્યાંથી પણ પતનભય રહેછે. ઉપર્યુક્ત દરેક સ્થાને ભયવાળાં, નાશવંત, તૃષ્ણાવક અને માહુ ઉપજાવનારાં છે પણ જે નિય, આસક્તિવગરનું, સદૈવ સુખરૂપ, પતનભયરહિત તે તે કેવળ માક્ષસુખ છે માટે તેમાં યત્ન કરવા તેજ કૃતાતા છે. માટે મેક્ષના અધિકારી થવાને જોઇતાં સાધનાનું વર્ણન કરી આ મેાક્ષસુખ-અધિકારને આરંભ કરવામાં આવેછે કે જે માક્ષસુખ ધર્મપાલનનું ઉંચામાં ઉંચુ અને છેવટનુ અવિનાશી મૂળ ગણાયછે, Page #211 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મોક્ષસુખ-અધિકાર ૧૭૩ પતનરહિત સ્થાન કર્યું? તે જેનશામાં અનેક પ્રકારે કહેલ છે તેજ પ્રમાણે પુરાણાદિ ધર્મશાસ્ત્રમાં પણ કહેલ છે તે દર્શાવાય છે તથા મેક્ષનું સ્વરૂપ કેવું હોય છે તે બતાવવામાં આવે છે. મનુષ્યપુ (૧ થી ૫). गत्वा गत्वा निवर्तन्ते, चन्द्रसूर्यादयो ग्रहाः । अद्यापि न निवर्तन्ते, द्वादशाक्षरचिन्तकाः॥१॥ ચન્દ્ર, સૂર્યાદિ ગ્રહો જઈ જઈને પણ નિવૃત્ત થાય છે (પાછા આવે છે પણ તે સ્થળને પહોંચતા નથી.) પણ જે દ્વાદશાક્ષરનું ચિન્તન કરનારાઓ ગયા છે તે હજી સુધી પણ પાછા ફર્યા નથી. ૧. તથા– यञ्च स्तिमितगम्भीरं, न तेजो न तमिस्रकम् । अनाख्यमनभिव्यक्तं, तद्रूपं पारमात्मिकम् ॥२॥ જે નિશ્ચલ, ગંભીર, તેજ નહિ કે અંધારું નહિ, નામદથી રહિત, અફુટ (યથાર્થ રીતે જોઈ જાણી ન શકાય તેવું) સ્વરૂપ તે જ પરમાત્મસ્વરૂપ (મોક્ષ) છે. ૨.. વળી– नेन्द्रियाणि न वा रूपं, न मनःपरिकल्पना। यत्सर्वं न च यत्सवे, तद्रूपं पारमात्मिकम् ॥३॥ જે ઇદ્રિય, રૂપ અને મનની કલ્પનાથી વ્યતિરિક્ત છે (બહાર છે), ચેતન્યસત્તાધીશ જે સર્વરૂપ છે, સર્વ તન્મય લેવાથી જે સર્વ નથી (કેવળ એકજ છે) તે પારમાત્મિક (મોક્ષ) સ્વરૂપ છે. ૩. તેમજ– परमाणोरपि परं, तदणीयो ह्यणीयसः। शुद्धं सूक्ष्म परं शान्तं, तदाकाशोदरादपि ॥ ४ ॥ જે પરમાણુથી પણ પર (ન્હાનું), નેહાનામાં હાનું, શુદ્ધ સક્ષમ અને આકાશદરથી (મેઘથી) પણ પરમ ગંભીર છે. ૪. * તેજ નહિ તેવો પુરાણોને મત છે, Page #212 -------------------------------------------------------------------------- ________________ १७४ wwwwwwwwwwwwww વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ તે પ્રમાણે एतद्रहस्यं परममेतच्च परमं पदम् । एषा गतिविरक्तानामेषोऽसौ परमः शिवः ॥ ५॥ આજ સત્કૃષ્ટ જાણવાયોગ્ય વસ્તુ, આજ સર્વોત્તમ પદ (સ્થાન), વિરક્ત પુરૂની આજ ગતિ અને ઉત્તમમાં ઉત્તમ મોક્ષમાર્ગ પણ આ છે પ. પાર્વતીમતિ શંકરને ઉપદેશ. વંશય. ये तत्र लीनाः परमे पदे शिके, मुक्तिं गता देवि त एव नापरे । शक्तिपणाशे प्रलये महत्यहो, तेषां कदाचित्पतनं न विद्यते ॥६॥ હે દેવી! જે પુરૂષે પરમપદરૂપ તે મોક્ષમાર્ગમાં લીન થયા છે તેજ મુક્તિ પામ્યા છે, બીજા નહિ. અહે! માયાના કાર્યરૂપ આ જગતને નાશ થતાં એટલે મહા પ્રલયને અંતે પણ તેઓને પતન (પડવાપણું) રહેતું નથી, માટે જ્ઞાની પુરૂએ અન્યાસક્તિઓ છોડી મેક્ષમાર્ગમાં જોડાવું. જેથી પુનઃ પુનઃ જનનમરણ રહે નહિ. ૬. ઉપર જણાવેલું મેક્ષસુખ છવને કેમ પ્રાપ્ત થાય? એમ એક શ્રદ્ધાળુ શ્રેતાને પ્રશ્ન ઉદવતાં તે પૂછે છે. પ્રશન-હે મહારાજ! સમદષ્ટિથી વિચારતાં આપના કહ્યા મુજબ આત્મા અનાદિ છે એમ સત્ય ભાસે છે, તે અનાદિ આત્મા જન્મ જરા મરણાદિ અપાર દુઃખ પામ્યો છે તેમાં પણ શંકા રહેતી નથી, કેમકે કાળ પણ અનાદિ છે તે હવે કૃપા કરીને કહે કે તે આત્મા દુઃખને પાર (મોક્ષસુખ) કેમ કરીને પામે? તેને માટે અરિહેતાએ શું ઉપાય કહ્યું છે? | ઉત્તર–હે ભવ્ય! આવી બુદ્ધિ, યેગ્ય જીવોનેજ પ્રગટે છે તેથી તમે ચેચે છે એમ ખાત્રી થાય છે તેથી કહેવામાં આવે છે કે–જે જીવ શુદ્ધ ધર્મ પામે તે તેના સર્વ દુઃખને અંત થાય એમ જિનેશ્વરેએ કહ્યું છે. માટે તમે શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે જેથી તમારા સર્વ દુઃખને અંત થાય એટલે મેક્ષસુખની પ્રાપ્તિ થાય. - જેનાથી સર્વ દુખની નિવૃત્તિ છે, એ જે મેક્ષ, તેની શ્રેષ્ઠતા બતાવી આ ક્ષસુખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * તત્વ વાર્તા, Page #213 -------------------------------------------------------------------------- ________________ માક્ષસુખ-અધિકાર. ગ્રંથ સંહિતા. નીતિ. विनयविजयमुनिनायं, विविधार्थः सप्तमः परिच्छेदः । सङ्ग्रथितः सुगमार्थ, व्याख्यातॄणां सदा भूयात् ॥ વિનચજિય મુનિએ આ ( વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ના ગ્રંથના વિવિધ વિષયેવાળા સાતમા પરિચ્છેદ વ્યાખ્યાન કરનારાઓ આતાએ ) ની સુગતામાટે સંશ્ચિત કર્યાં છે તે સદા વ્યાખ્યાન કરનાર જ્યા સાધ્વીઓ (અને શ્રેતાવગ ) ના આન ંદને માટે થાઓ. પ્રાર C सप्तमपरिच्छेद परिपूर्ण. Page #214 -------------------------------------------------------------------------- ________________ Beeeeeeeeee Page #215 -------------------------------------------------------------------------- ________________ ।। બંદમ òિસ્ સાતમા પરિચ્છેદની અંદર જે જે અધિકારા લેવામાં આવ્યા છે તેઓમાં પ્રથમ સમ્યકત્વ અધિકારને સ્થાન આપીને તે પછી બીજા અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે. કાઇ પણ ગ્રંથ્રુ રચવાના અને તે દ્વારા ઉપદેશ આપવાના મુખ્યત્વે ત્રણ હેતુએ હાયછે. એક તે અધમ મળે ચડી ગયેલાં મનુષ્યને તે માર્ગથી પાછાં વાળી લેવાં, બીજો હેતુ એ છે કે નિરૂÜમી અને નિરૂત્સાહુ બની એસી રહેલાં મનુષ્યને છ-કલ્યાણના માર્ગ તરફ્ આગળ વધારવા અને ત્રીજો હેતુ એ છે કે કલ્યાણના માર્ગમાં આગળ વધેલાં મનુષ્યે કઇપણ કારણથી બુદ્ધિની વિકળતામાં સાઇ તે માર્ગમાથી પાછાં વળી અકલ્યાણુના અધ્રમ મા` તરફ ગતિ કરે નહિ. ખરી રીતે જોતાં આ ત્રણે હેતુએ પરસ્પર એવા સંબદ્ધ છે કે તેએની સંખ્યા ત્રણની ગણવાને બદલે તે એકજ હેતુ છે એમ પણ કહી શકાય અને તેને એવું નામ આપી શકાય કે મનુષ્યને કલ્યાણના માર્ગ ઉપર સ્થાપવાં. આ હેતુની સ્થિતિને માટે સવ` શાસ્ત્રકારો અને સ ઉપદેશકની પ્રવૃત્તિ હાવી જોઇએ, એ પ્રમાણે સમ્યકત્વની સિદ્ધિમાટે સીધી રીતે તેના તરફ્ ચ કરાવનારા ભિન્ન ભિન્ન અધિકારો લઈ એ પરિચ્છેદ્મની સમાપ્તિ કરવામાં આવી છે. એમાંના મુખ્ય વિષયરૂપ સમ્યકત્વની સિદ્ધિ થાય તે દેવટ મેક્ષસુખની પ્રાપ્તિ થાયછે એમ પતાવવા છેવટ મેાક્ષસુખ અધિકાર લેવામાં આણ્યે. પરંતુ સંસારમાં મેાક્ષસુખની આડે આવરણેા એટલાં બધાં છે કે મેાક્ષસુખને અધિકારી થવા લાગેલા પુરૂષ પણ જો મિથ્યાત્વવશ થાય તે ત્યાંથી ગખડી પડી વળી ચારાંશીના ફેરામાં પડેછે એટલામાટે એવા અધિકારીએ અને એવા અધિકારી થવામાટે અન્ય સર્વ મનુષ્યએ પણ ક્યાં ક્યાં સાવચેત રહેવા જેવું છે તથા કેવી રીતે પોતે આગળ વધવામાં અશક્ત ન અને તે માટે સંભાળ રાખવાની છે. કઇ ખાખતે ધક્કા મારી સંસારસમુદ્રમાં ડૂબાવનારી છે અને કઈ કઈ મામતે તારી લેનારી–બચાવી લેનારી છે. એ સઘળું ધ્યાનમાં રાખવાસારૂ આ અષ્ટમ પરિચ્છેદ્ઘમાં જૂદા જૂઠ્ઠા અધિકારો લેવામાં આવ્યા છે. ૨૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. મામ શાં મિથ્યાત્રિ-વિહાર. -- “મિયા મિથ્યા (અસત્ય) – (પા) અથતુ જે વસ્તુ જેવા N૯૯૯ રૂપમાં હોય તેને તે રૂપે નહિ કહેતાં બીજી રીતે કલ્પવી તે મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વ શબ્દ અત્ર લૈકિક સત્યતાવિરૂદ્ધ (અસત્ય) ભાષણના કાર્યમાં જોડાયેલ નથી પરંતુ તત્ત્વ (આત્મજ્ઞાન) સંબંધીના વિરૂદ્ધ જ્ઞાનની બાબતના વિષયમાં જોડાયેલ છે, એટલે તત્વ સંબધે કેટલાક વાદીએ વ્યાખ્યાન કરી રહ્યા છે તે બાબતમાં શ્રીજિનેશ્વર ભગવાને અભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિત અનાગિક વિમહતા, એકાત, વિનીત, સંશય, પ્રતીપતા, આગ્રહ, નિસર્ગ વિગેરેનું ફેટનું કરીને જે જ્ઞાન દર્શાવ્યું છે તે જ સત્ય છે અને અન્યમાં ઉપરના દેને આપ જણાવ્યું છે. આ બાબત સમજણમાં આવવી ઘણું કઠિન છે. તે પણ આ વિષય અત્યંત ઉપયોગી હોવાને લીધે યથામતિ અત્ર તેનું દિગ્દર્શન કરાવ્યું છે, તેને સુજ્ઞમહાશયે પિતાના દષ્ટિપથમાં લઈ આ પરિશ્રમને કૃતાર્થ કરશે; કારણકે મેક્ષસુખના માર્ગમાં મોટામાં મોટી અડચણ કરનાર અચળ અને અજીત કિલ્લા જેવી બાબત એ મિથ્યાત્વજ છે. એટલું દર્શાવી અધિકારની શરૂઆત કરવામાં આવે છે. મિથ્યાપણું એજ રોગ, ઝેર, શત્રુ અને અંધારું છે. મનુષ્ય. मिथ्यावं परमो रोगो, मिथ्यावं परमं विषम् । . मिथ्यावं परमः शत्रुर्मिथ्यावं परमं तमः ॥१॥ મુિવિછી. *મિથ્યાત્વ મહાન રેગ છે, મિથ્યાત્વ પરમ ઝેર છે, મિથ્યાત્વ માટે શત્રુ છે અને મિથ્યાત્વ મહેસું અન્યારું છે. ૧. * મિથ્યાત્વ એટલે સુદેવ, સુગુર અને સુશાસ્ત્રને વિષે શ્રદ્ધા ન કરવી અને કુદેવ, કુગુરૂ અને કુશાસ્ત્રને વિષે શ્રદ્ધા કરવી તે. Page #217 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મિથ્યાત્વ અધિકાર. અવિનાશી સુખનું ઉત્તમ સાધન, બયા (૨ થી ૬) देहिं दाणवेहिं ण सुउ मरणा उरुक्लिओ कोवि । दिढकयजिणसम्मत्ता बहुविह अजरामरंपत्ता ॥ २ ॥ ૧૯ દરેક જીવને સ` ભય કરતાં મરણુ ભય વધારે કઠિન જણાય છે, તેના નિવારણમાટે કુદેવાની પૂજા કરેછે, પણ તે કુદવા મૃત્યુને નાશ કરવાને સમ નથી, માટે કૂદેવાનું પૂજન કરવું તે નિષ્ફળ છે. તેથી રાગદ્વેષથી રહિત સત્ત અર્હુિત દેવ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખવાથી (સેવા કરવાથી ) મેક્ષની પ્રાપ્તિ થાયછે. એટલે ત્યાં જીવ અવિનાશી સુખ ભોગવેછે. એ ઉપરથી એમ સમજાયછે કે જિનેન્દ્ર ભગવાન્ મરણુભયનું નિવારણ કરી શકે છે. ૨. મિથ્યાત્વના મહિમા. जह कोबिसारतो सिज्जमाणो विमण्णए हरसं । तह मिच्छसिया गय पि ण मुण्णन्ति धम्मतिहिं ॥ ३ ॥ જેમ કાઇ વેશ્યાસક્ત પુરૂષ તીવ્રરાગના ઉદયથી પેાતાના ધનને છેતરીને કાઇ વેશ્યા લઈ જાયછે તેા પણ આનંદ માનેછે તેમ જીવ મિથ્યા વેષધારીએવડે છેતરાવાથી પેાતાના ધર્મરૂપી ધનને નાશ થાયછે તે જાણતા નથી. ૩. ધર્મની ખરી ઓળખાણુ, लोयपवाहे सकुलकम्मंमि जो दू मूढ धम्मुत्ति । तामिच्छाविधम्मो धकाइ अहम्मपरिवाडी ॥ ४ ॥ હે મૂઢ! જો લાકની ચાલતી રૂઢિ પ્રમાણે અથવા કુળની પરંપરા પ્રમાણે ધમ ગણાતા હોય તે મ્લેચ્છ કુળમાં હિંસા થાયછે તે હિંસા ો ધર્મ તરીકે સ્વીકારવામાં આવે તેા પછી અધમ કાને કહેવા? માટે આવા કારનેલીધે લેાકઢિથી કે કુળ પરંપરાથી ધમ માનવા નહિ પણ શુદ્ધ ધર્મ તા જિનભગવાને કહેલ હાય તેજ ગણાય છે. કદાચ પેાતાના કુળમાં સત્યસ્વરૂપ જૈનધર્મ પાળવામાં આવતા હોય અને તે કુળની પરંપરાને લીધે તે જૈનધર્મોનું સેવન કરવામાં આવે તે તે વિશેષ ફળદાતા નથી, માટે જિનાગમને અનુસરી પરીક્ષાપૂર્વક નિર્ણય કરી જૈનધમ ધારણ કરવા જોઇએ, ૪, Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહુ-ભાગ ૨ જો. અષ્ટમ ગુરૂપણાના આધાર વશપર પરાપર નહિ, પણ યાગ્યતાઉપર છે. लोयम्मि रायणीईणायण कुलकम्मम्मि कयआवि । किं पुणति लोपहुणो जिणंदधम्माहिगारम्मि || ५ || જગમાં ચાલતા નિયમ એવા છે કે ટાઇ ઉત્તમ કુળને પુરૂષ ચારી કે અન્યાય કરે તે રાજા તેને સારા માણસ (આબરૂદાર ) જાણીને કાંઇ અપરાધથી મુક્ત કરતા નથી પણ કાયદાને અનુસરી તેને શિક્ષા કરેછે. ત્યારે તમેા વિચાર કરો કે અલોકિક જિનધર્મના ન્યાય કુળને અનુસરીને કેવી રીતે હાય? જો કોઈ પૂજ્ય આચાર્યના કુળમાં શિષ્ય થઇ પાપ કરે તે તે પાપીજ છે છતાં તેને ગુરૂતરીકે માન આપવું એ મિથ્યાત્વના પ્રભાવ છે. પ પોતે ડૂબતા બીજાને કેવી રીતે તારે ? जिणवयणवियतुणविजीवाणं जंण होइभवविरई । ताकहअवियत्तृणं विमिच्छन्तपाणयासम्मि || ६ || उपदेशसिद्धान्तरत्नमाला. કેલાક અજ્ઞાની જીવે સંસારમાંથી છૂટવામાટે સ્વાર્થી કુરૂને સેવેછે તેને કહેવું પડેછે કે વીતરાગભાવને પોષક જિનવચન (જૈનશાસ્ત્ર ) નું જ્ઞાન મેળવ્યા છતાં કર્મોદયના વશથી સંસારમાંથી છૂટવામાટે વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી, તેા પછી રાગદ્વેષ મિથ્યાત્વાદિકને પુષ્ટ કરનાર પરિગ્રહધારી શુર્ની સેવાથી વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય ? અર્થાત્ વૈરાગ્ય ઉત્પન્ન નહિ થાય. માટે એવા સ્વાથી કુગુરૂને દૂરથીજ ત્યાગ કરવેા. ૬ મિથ્યાત્વથી સત્યતત્વનું જ્ઞાન થતું નથી. વૈશમ્ય (૭ થી ૩). दुरन्तमिथ्यात्वतमोदिवाकरा विलोकिता शेपपदार्थविस्तराः । उशन्ति मिथ्यात्वतमो जिनेश्वरा यथार्थतत्त्वाप्रतिपत्तिलक्षणम् ॥ ७ ॥ દુ:ખે કરી જેને! અન્ત છે એવા મિથ્યાપણારૂપી અન્ધકારનો નાશ કરવામાં સમાન અને જેણે સમગ્ર પદાર્થાંના વિસ્તારનું નિરીક્ષણ કરેલું છે. એવા શ્રીજિનેશ્વર ભગવત્તા મિથ્યાત્વરૂપી અન્ધકારને સહ્ય તત્ત્વની અપ્રા સિરૂપ લક્ષણવાળા એટલે જેનાથી યથા તત્ત્વનું જ્ઞાન ન થાય એવા લક્ષ વાળે કહેછે, છ. Page #219 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મિથ્યાત્વ-અધિકાર. ૧૮૧ મિથ્યાત્વના ભેદ કહે છે. विमूढतैकान्तविनीतसंशयप्रतीपताग्राहनिसर्गभेदतः। जिनैश्च मिथ्यात्मनेकधोदितं, भवार्णवभ्रान्तिकरं शरीरिणाम् ॥ ८॥ વિમૂઢતા, એકાંત, વિનીત, સંશય, પ્રતીપતા (વિપરીતતા), આગ્રહ, અને નિસગને ભેદથી શ્રીજિનેશ્વર ભગવોએ મિથ્યાત્વનું અનેક રીતે પ્રતિપાદન કર્યું છે કે જે મિથ્યાત્વ મનુષ્યને સંસારરૂપ સાગરમાં ભ્રમણ કરાવવાવાળું છે. ૮. વિમૂઢતા મિથ્યાત્વનું સ્વરૂપ. परिग्रहेणापि युतास्तपस्विनो, वधेऽपि धर्म बहुधा शरीरिणाम् । अनेकदोषामपि देवतां जनस्विमोहमिथ्याखवशेन भाषते ॥९॥ સમકિત મેહની, મિથ્યાત્વ મોહની અને મિશ્ર મેહની એ ત્રણ મોહનીના વશથી માણસ પરિગ્રહ કરીને ચુક્ત એવાને પણ તપસ્વી એમ કહે છે, ઘણા પ્રકારે પ્રાણીઓના વધને વિષે પણ ધર્મ કહે છે અને અનેક દેષવાળાને પણ દેવ કહે છે. અર્થાત્ કુગુરૂ, કુધર્મ અને કુદેવને પણ સુગુરૂ, સુધમ અને સુદેવતરીકે માને છે. એ વિમૂઢતા મિથ્યાત્વ સમજવું. ૯. એકાંત નામના મિથ્યાત્વવાળાને મતિવિપર્યાસ દેખાડે છે. विबोधनित्यत्वमुखिखकर्तृताविमुक्तितद्धेतुकृतज्ञतादयः । न सर्वथा जीवगुणा भवन्त्यमी, भवन्ति चैकान्तदृशेति बुध्यते ॥१०॥ જ્ઞાન, નિત્યપણું, સુખીપણું, કર્તાપણું, મોક્ષ, તેનું કારણ અને કૃતજ્ઞપણું, એટલે કરેલા કાર્યનું જાણવાપણું, આ વિગેરે જીવના ગુણો સર્વથા નથી છતાં તે જીવના ગુણો છે, એમ એકાંતમિથ્યાત્વ દષ્ટિને લીધે સમજાય છે. ૧૦. વિનીત નામના મિથ્યાત્વમાં પરાયણ એવા મનુષ્યની અસ્થિરતા. न धूयमानो भजति ध्वजः स्थिति, यथानिलैर्देवकुलोपरि स्थितः । समस्तधर्मानिलधूतचेतनो, विनीतमिथ्यात्वपरस्तथा नरः ॥ ११ ॥ દેવના મંદિર ઉપર રહેલ એ દવજ (ધજા) જેમ પવનથી હલાવ્યો છતે સ્થિર રહી શકતું નથી તેમ જગના તમામ ધર્મોથી જેની બુદ્ધિ ચલાયમાન થઈ છે એ વિનીત મિથ્યાત્વમાં તત્પર પુરૂષ શુદ્ધ જૈનધર્મમાં સ્થિર રહી શકતા નથી. અર્થાત્ જગમાં કેટલાક મનુષ્ય આ ધર્મમાંથી Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. અષ્ટમ આમાં ને આમાંથી તેમાં આમ ચાવવનસુધી ભ્રમણ કાર્યમાં તત્પર રહેછે. તેઓના જ્ઞાનની સ્થિતિને “વિનીતમિથ્યાત્વ” એવું નામ આપવામાં આવ્યું છે. ૧૧. સંશય નામના મિથ્યાત્વવાળાની સ્થિતિ. समस्ततत्त्वानि न सन्ति सन्ति वा विरागसर्वज्ञनिवेदितानि वै । विनिश्वयः कर्मवशेन सर्वया, जनस्य संशीतिरुचेर्न जायते ॥ १२ ॥ સંશયની રૂચિવાળા માણસને કના વશથી વીતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલાં સર્વે તત્ત્વ છે કે નહિ ? એટલે સત્ય છે કે નહિ ? તેને નિશ્ચય કાઈ પણ પ્રકારે થતા નથી. આવા મનુષ્યને સંશય નામનું મિથ્યાત્વ હોયછે. ૧૨. પ્રતીપ નામના મિથ્યાત્વનું વર્ણન. ', पयो युतं शर्करया कटूयते, यथैव पित्तज्वरभाविते जने । तथैव तवं विपरीतमङ्गिनः, मतीपमिध्याखदृशो विभासते ॥ १३ ॥ કાઇ મનુષ્યને પિત્તજવર આવ્યે હોય તેને શાકથી યુક્ત એવું દુધ કે જળ જેમ કડવું લાગેછે તેમ પ્રતીપ નામના મિથ્યાદષ્ટિવાળા મનુષ્યને વિપરીત ( સત્યથી જુદા પ્રકારનું) તત્ત્વ ભાસે છે એટલે તત્ત્વને વિષે વિપરીત બુદ્ધિ થાયછે. ૧૩. આગ્રહ નામના મિથ્યાત્વનુ” સ્વરૂપ, मपूरितश्चलवैर्यथाशनं, न मण्डलधर्मकृतः समिच्छति । कुहेतुदृष्टान्तवचः प्रपूरितो, जिनेन्द्रतत्वं वितथं प्रपद्यते ॥ १४ ॥ જેમ ચર્મના ટુકડાથી પૂર્ણ થયેલે ચમારને કૂતરા ખીજા ભાજનની ઇચ્છા કરતા નથી તેમ કુત્સિત હેતુ અને દૃષ્ટાન્તવાળાં વચનાથી ભરેલે મનુષ્ય જિનેન્દ્ર ભગવાનના તત્ત્વને ખાટું માને છે, એટલે તેને આદર કરતા નથી. ૧૪. નિસર્ગ મિથ્યાત્વનું સ્વરૂપ, यथान्धकारान्धपटातो जनो, विचित्रचित्रं न विलोकितुं क्षमः । यथोक्ततखं जिननाथभाषितं, निसर्गमिथ्यात्वतिरस्कृतस्तथा ।। १५ ।। જેમ ધકારમાં અધપટ ( આંધળા પઢેડા ) થી વીંટાયેલા મનુષ્ય વિચત્ર પ્રકારના ચિત્રને જોવાને સમર્થ થઈ શકતા નથી, તેમ નિસગ (સ્વા Page #221 -------------------------------------------------------------------------- ________________ પરિ છે.. મિથ્યાત્મ-અવિકાર. શાવિક) મિથ્યાત્રથી તિરસ્કાર કાયેલા (એટલે જેની ષ્ટિ-વિચારશક્તિ માટે સ્વભાવથીજ મિથ્યાત્વ ઉભું છે એવા) પુરૂષ શ્રીજિનનાથ ભગવાને કહેલા સત્યતત્ત્વને જોઈ શકતા નથી. ૧૫. ૧૯૩ મિથ્યાત્વનું સ્પષ્ટીકરણ. दयादमध्यानतपोत्रतादयो, गुणाः समस्ता न भवन्ति सर्वथा । दुरन्तमिथ्यात्वरजोहतात्मनो, रजोयुतालानुगतं यथा पयः ॥ १६ ॥ જેમ રજ (કટુતાદિ) થી યુક્ત એવી તુંબડીમાં રહેલું પાણી મિષ્ટ થતું નથી તેમ દુરન્ત (જેના દુઃખેથી અન્ત આવી શકે) એવા મિથ્યાત્વરૂપી રજથી જેને આત્મા હણાયેલા છે એવા મનુષ્યને દયા, દમ, (ઇન્દ્રિયનિગ્રહું) ધ્યાન, તપ, વ્રત વિગેરે સમગ્રગુણા ગુણરૂપે થતા નથી. ૧૬. સ્યાદ્વાદને વિપરીત જ્ઞાનવાળા સમજી શકતા નથી, अवैति तत्त्वं सदसत्त्वलक्षणं, विना विशेषं विपरीतलोचनः । यदृच्छया मतवदस्तचेतनो, जनो जिनानां वचनात्पराङ्मुखः ॥१७॥ જિનભગવાનનાં વચનથી વિસુખ, મત્ત મનુષ્યની માફ્ક જેની બુદ્ધિ નાશ પામી છે એવા મિથ્યાદષ્ટિવાળા મનુષ્ય સ્યાદ્વાદના લક્ષણવાળા તત્ત્વને યદચ્છાએ ( પેાતાની ઇચ્છા પ્રમાણે) વિશેષ રહિત માનેછે. એટલે કે જિનાગમને અન્ય આગમાની જેમ સામાન્યજ માને છે. ૧૭. મિથ્યાત્વ દર્શનનું ફળ. त्रिलोककालत्रयसम्भवासुखं, सुदुःसहं यत्रिविधं विलोक्यते । चराचराणां भवगर्तवर्तिनां तदत्र मिथ्यालवशेन जायते ॥ १८ ॥ ત્રણ લેક (સ્વગ, મૃત્યુ, પાતાલ, ) અને ત્રણ કાળ ( ભૂત, ભવિષ્ય, વર્તમાન ) માં ઉત્પન્ન થયેલું દુઃસહુ એવું જે મન, વચન અને કાયાસબંધી ત્રણ પ્રકારનું દુઃખ સંસારરૂપી ખાડમાં વત ંતા ચર અચર પ્રાણીઓને થતું દેખાયછે, તે દુઃખ અહિં મિથ્યાત્વ (અજ્ઞાન) ના વશથીજ ઉત્પન્ન થાયછે અર્થાત્ તે સ જાતના દુખાનું મૂળ મિથ્યાત્રજ છે. ૧૮, મિથ્યાત્વયુક્ત જીવિત ઉત્તમ નથી, वरं विषं भुक्तमसुक्षयक्षमं वरं वनं श्वापदननिषेवितम् । वरं कृतं वह्निशिखा प्रवेशनं, नरस्य मिथ्यात्वयुतं न जीवितम् ॥ १९ ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ’બ્રહ—ભાગ ૨ જો. મ પ્રાણેાના નાશ કરવામાં સમર્થ એવા ઝેરનું. ભક્ષણ કરવું સારૂં. સિંહાર્દિ હિ'સક પ્રાણીઓ જેમાં વિદ્યમાન છે. એવું વન સેવવું. (એટલે એવા વનમાં જઇને રહેવું) તે પણ સારૂં. અગ્નિની જવાળાઓમાં પ્રવેશ કરવા તે પણ સારૂં. પર'તુ મિથ્યાત્વથી યુક્ત એવું મનુષ્યનું જીવતર સારૂં નહિ. ૧૯. ૧૮૪ સિ’હાદિ પ્રાણીકરતાં પણ મિથ્યાત્વરૂપી શત્રુને વધારે ક્રૂર જાણવા. करोति दोषं न तमत्र कैंसरी, न दन्दशूको न करी न भूमिपः । अतीव रुष्टो न च शत्रुरुद्ध तो यमुग्रमिथ्यात्वरिपुः शरीरिणाम् ||२०|| ઉગ્ર એવા મિથ્યાત્વરૂપી શત્રુ મનુષ્યેના જે દોષને ( સંકટને) ઉત્પન્ન કરેછે તે દોષ (દુઃખ ) ને સિંહ, ઝેરી સર્પ, મત્તહુસ્તી, અત્યંત કોપાયમાન થયેલા રાજા, તથા ઉદ્ધૃત એવા શત્રુ પણ કરી શકતા નથી. સારાંશ—સિંહાર્દિક તે એકજ ભવનું દુઃખ આપી શકેછે, પરંતુ મિથ્યાત્વ તે અનંતભવનું દુઃખ આપેછે, એટલે કે અનંતભવમાં જંતુને ભ્રમણ કરાવનાર મિથ્યાત્વજ છે, ૨૦. મિથ્યાત્વયુક્ત પુરૂષ શુદ્ધ ચારિત્ર પાળે તેપણ તે સસારમાંથી મુક્ત થતા નથી. दधातु धर्म दशधा तु पावनं, करोतु भिक्षारानमस्तदूषणम् 1. तनोतु योगं धृतचित्तविस्तरं, तथापि मिथ्यात्वयुतो न मुच्यते ॥ २१ ॥ મિથ્યાત્વથી યુક્ત એવા મનુષ્ય દશ પ્રકારે ( એટલે જે ક્ષમા વિગેરે દશ પ્રકારનેા શ્રમણ ધર્મ છે તે પ્રમાણે) પવિત્ર ધર્મનું પાલન કરે. દૂષણરહિત એટલે બેતાલીશ પ્રકારનાં દોષરહિત ભિક્ષા માગી લેાજન કરે તથા ચિત્તના વિસ્તારને રૂંધનારા એવા યોગને ધારણ કરે તેાપણુ તે મનુષ્ય સંસારથી મુક્ત થતા નથી. ૨૧. મિથ્યાત્વવાળાની સર્વ ક્રિયા નિષ્ફળ, ददातु दानं बहुधा चतुर्विधं करोतु पूजामतिभक्तितोऽर्हताम् । दधातु शीलं तनुतामभोजनं, तथापि मिथ्यात्ववशो न सिध्यति ||२२|| મહુ પ્રકારે ચાર પ્રકારનું દાન ( અભયદાન, જ્ઞાનદાન, અન્નદાન, ઔષધદાન) કરે અને અતિ ભક્તિથી અર્હત્ ભગવાનની પૂજા કરે, સુંદર શીળને ધારણ કરે અને ઉપવાસ વિગેરે તપસ્યા કરે, તેાપણુ મિથ્યાત્વથી યુક્ત એવા મનુષ્ય સિદ્ધ થઇ શકતા નથી. ૨૨. Page #223 -------------------------------------------------------------------------- ________________ પરિ મિથ્યાત્મ-અધિકાર, મિથ્યાત્વીને માક્ષસુખના ભાગ પ્રાપ્ત થતા નથી. अबैतु शास्त्राणि नरो विशेषतः, करोतु चित्राणि तपांसि भावतः । अतत्त्वसंसक्तमनास्तथापि नो, विमुक्तिसौख्यं गतबाधम ।। २३ ।। તત્ત્વમાં (યથાર્થ જ્ઞાનમાં) જેનું મન આસક્ત નથી એવા મનુષ્ય શાઆનું જ્ઞાન મેળવે અને વિશેષે કરીને વિચિત્ર પ્રકારનાં તા ભાવથી કરે, તેપણ તે પીડારહિત માક્ષના સુખને લાગવી શકતા નથી. ૨૩. મિથ્યાસૃષ્ટિ જીવને ઉપદેશ આપીએ તાપણ તે જિનશાસનને અંગીકાર કરતા નથી. ૧૮૫ विचित्रवर्णाश्चितचित्रमुत्तमं यथा गताक्षो न जनो विलोकते । प्रदर्श्यमानं न तथा प्रपद्यते, कुदृष्टिजीवो जिननाथशासनम् ॥ २४ ॥ આંધળા મનુષ્ય જેમ વિચિત્ર વર્ણો (ગા) થી શાભાયમાન એવા ઉત્તમ ચિત્રને જોઈ શકતા નથી તેમ કુદૃષ્ટિવાળા જીવ તત્ત્વને અતાવવામાં આવે તે પણ શ્રીજિનનાથ ભગવાનના શાસનને પામી શકતા નથી (જોઈ શકતા નથી). ૨૪. અભવ્યમાણી મિથ્યાત્વને છેડી શકતાજ નથી. अभव्यजीवो वचनं पठन्नपि, जिनस्य मिध्यात्वविषं न मुञ्चति । यथा विषं रौद्रविषोऽपि पन्नगः, सशर्करं चारुपयः पिवन्नपि ॥ २५ ॥ જેમ ભયંકર ઝેરવાળા સર્પ સાકરવાળુ દૂધ પીતા હાય તાપણુ ઝેર તજતા નથી તેમ અભવ્ય એવા જીવ જિનેશ્વર ભગવાનના વચન (શાસ્ત્ર) ને ભણતા હોય તાપણુ મિથ્યાત્વરૂપી ઝેર છોડતા નથી. સારાંશ—અભવ્ય પ્રાણીમાં મિથ્યાત્વ અનાદિ અનંત ભાગે રહેલું હાયછે તેથી તે (અભવ્ય પ્રાણી) શાસ્ત્ર ભણે તેપણ તેનું મિથ્યાત્વ જતું નથી. ૨૫. કુતત્ત્વને કાણુ રસાયન (સુમધુર ) માનેછે ? अलब्धदुग्धादिरसो रसावहं, तदुद्भवो नम्बर कृमिर्यथा । अदृष्टजैनेन्द्रवचोरसायनस्तथा कुतत्त्वं मनुते रसायनम् ॥ २६ ॥ જેને દૂધ વગેરે રસાની પ્રાપ્તિ થયેલી નથી એવા કટુ પઢામાંજ ઉત્પન્ન થયેલ જીવડા જેમ લીંમડાના રસને રસાવહુ (અત્યન્ત મધુર) માને ૨૪ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ––ભાગ ૨ જે. અષ્ટમ છે, તેમ જેને શ્રીનિંદ્ર ભગવાનના વચનરૂપી રસાયનનું દર્શન થયેલ નથી તે મનુષ્ય કુતત્ત્વને રસાયન માને છે–અર્થાત્ અતિ મિષ્ટ માને છે. ૨૬. મિથ્યાત્વરૂપી ઝેર મનુષ્યને શું કરતું નથી? ददाति दुःखं बहुधातिदुःसहं, तनोति पापोपचयोन्मुखं मतम् ।। यथार्थबुद्धिं विधुनोति पावनी, करोति मिथ्याखविषं न किं नृणाम् ॥२७॥ અતિદુસહ એવા દુખનું બહુ પ્રકારે દાન કરે છે અને પાપના ઉપચય (વૃદ્ધિ) માં ઉન્મુખ થયેલા મતને વિસ્તારે છે તથા પવિત્ર એવી સત્ય બુદ્ધિને નાશ કરી નાખે છે. એમ મિથ્યાત્વરૂપી ઝેર મનુષ્યોને શું કરતું નથી? અર્થાત સંપૂર્ણ રીતે અમંગલને ઉદ્ધવ કરે છે. ૨૭. ભવ્ય લોકો શું કરે છે? अनेकधेति प्रगुणेन चेतसा, विविच्य मिथ्याखमलं सदूषणम् । વિજય નૈનેન્દ્રમાં યુવાવ, માન્તિ મળ્યા મારવમીવઃ ૨૮ ___ सुभाषितरत्नसन्दोह. આ પ્રમાણે અત્યંત દૂષણવાળા મિથ્યાત્વને સરલ (મધ્યસ્થ) ચિત્તવડે અનેક પ્રકારે વિવેચન કરીને સંસારના જન્મમરણાદિક દુઃખથી ભય પામેલા ભવ્યજીવે તે મિથ્યાત્વને ત્યાગ કરીને સુખને વહન કરનારા (આપનારા) / જિતેંદ્રના મતને જ ભજે છે. ૨૮. પ્રભુના ધામમાં જતી વખતે અટકાવનારા મજબૂત કિલ્લાઓ. शैथिल्यमात्सर्यकदाग्रहक्रुधोऽनुतापदंभाविधिगौरवाणि च । प्रमादमानौ कुगुरुः कुसङ्गतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे ॥२९॥ અધ્યાત્મરક્મ. સુકૃત્યમાં આટલા પદાર્થો મેલરૂપ છે–શિથિલતા, મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ, દંભ, વિધિહીનતા, ગૈારવ, પ્રમાદ, માન, કુગુરૂ, કુસંગ અને આત્મપ્રશંસાશ્રવણની ઈચ્છા; આ સર્વ પુણ્યમાં મેલરૂપ છે. નીચે સ્પષ્ટ કરેલા પદાર્થો પુણ્યકાંચનની પર મેલ જેવા છે, એ શુદ્ધ જળને ઓળી નાખનારા છે, ચંદ્રમાં કલંક જેવા છે, માટે તેમને ઓળખી કાઢવા. એ આખું લીસ્ટ નથી. પણ આગેવાન ડાળનારા એમાં આવી જાય છે, ધમકૃત્ય–આવશ્યક કિયા ચૈત્યવંદનાદિમાં મંદપણું તે શૈથિલ્ય. પરના ગુણેને સહન ન કરવા, તે તરફ ઈર્ષ્યા કરવી એ માત્સર્યા. પિતાથી Page #225 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુશાસ્ત્ર-અધિકાર. ૧૮૭ થયેલાં અપકૃત્યને પણ વ્યાજખી ઠરાવવું અને તેવા અભિપ્રાય અથવા તકરારને જાણી જોઇને મજબૂતીથી વળગી રહેવું એ કદાય. ગુસ્સે થવું એ ક્રોધ. ફાઈને દાનમાન આપ્યા પછી અથવા ટીપ ભરાવ્યા પછી અથવા તા કાઇ પણ ધર્મીકા કર્યા પછી તે કાર્ચીને ભૂલરૂપ સમજવાં તે અનુતાપ. માયાકપટ એટલે વચન અને વનમાં ભિન્નભાવ. શાસ્ત્રમાં ખતાવેલી મર્યાદા પુરઃસર વનને બદલે તેથી ઉલટું કરવું એ વિધિહીનતા. મેં આ માટુ કામ કર્યું તેથી હું માટા એવી વિચારણા તે ગૈારવ. માન. પ્રસાદ. સમકિત અને વ્રતાદિહિત ધર્માચાય નામધારી તે કુગુરૂ, હલકા માણુસસાથે સાખત કરવી એ કુસંગતિ અને ખીજા માણસા પેાતાની પ્રશંસા કરે એ સાંભળવાની ઇચ્છા એ શ્લાઘાતિા. આ સર્વ વસ્તુઓ સુકૃત્યમાં મળરૂપ છે, `સ'સારમાં રખડાવનારી છે જે કે આ લીસ્ટ પૂર્ણ નથી તાપણુ તેમાં અગત્યની ખાખત બધી આવી જાયછે. ૨૯. મિથ્યાત્વથી થતી હાનિનું વર્ણન કરી તે હાનિથી દૂર રહેવામાટે જિનશાસનને પરાયણ થવાનું અને રહેવાનું સૂચવી આ મિથ્યાત્વ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. - શાસ્ર-ગધિાર, • મિથ્યાત્વના ઉદય હોય ત્યારે કુશાદિમાં પ્રવૃત્તિ થાયછે એટલે તે અમૃત સદૃશ સુશાસ્ત્રને છેડીને કુશાસ્ત્રને સ્વીકારેછે. જગમાં જેમ સુશા છે તેમ કુશાસ્ત્ર પણ છે તેથી સુશાસ્રા કરતાં કુશાસ્ત્રમાં કઇ જાતને તફાવત છે તે જાણવાની અપેક્ષા રહેછે અને તે માબત જાણવામાં આવે તાજ તે કુશાસ્ત્રમાંથી લેા અટકે આ બાખત જણાવવા સારૂં આ અધિકારને આરભ છે. કુરશાસ્ત્રતરફ ધિક્કાર. અનુષ્ટુપ્ (૨ થી ૪). वरमेकाक्षरं ग्राह्यं, सर्वसत्त्वानुकम्पकम् । ન વાવોવન વાવ, જીશાનું વૃત્તવિતમ્ ॥ શ્॥ आचारोपदेश. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્યક્ષ બ્રહ-ભાગ ૨છે. આ સર્વ ભૂતપ્રાણઉપર જેમાં દયા બતાવવામાં આવેલ છે એવું એક અક્ષરનું શાસ્ત્ર હેય તેને ગ્રહણ કરવું, પરંતુ ઈન્દ્રિયોને પોષણ (હૃષ્ટપુષ્ટ) કરનાર ધૂર્ત (ધૂતારા) લોકોએ ચલ પાપરૂપ એવું કુશાસ્ત્ર ગ્રહણ કરવું નહિ. ૧. કુષ્ટ શાસ્ત્ર ઝેરની ગરજ સારે છે. क्षणं कर्णामृतं सूते, कार्यशून्यं सतामपि । कुशाखं तनुते पश्चादविद्यागराविक्रियां ॥२॥ જ્ઞાનાવ. કુશાસ્ત્ર ક્ષણમાત્રમાં તે સત પુરૂષના પણ કાનને અમૃતતુલ્ય લાગે તેવા શુભ કાર્યનાશક વચનને જન્મ આપે છે એટલે પુરૂષને પણ મેહ પેદા કરનાર વચન કાઢે છે અને (પરિણામે) પછી અજ્ઞાનરૂપી ઝેરની વિક્રિયા (વિકાર)ને વિસ્તારે છે એટલે વિકાર પામેલું ઝેર જેમ મનુષ્યના શરીરમંદિરને ધ્વંસ કરી નાખે છે તેમ કુશાસ્ત્ર પણ મનુષ્યના આત્મસુખને નાશ કરી જીવને નરકમાં નાખે છે. ૨. જે સારૂં તે મારૂં. परीक्षा सर्वशास्त्रेषु, विधातव्या विचक्षणैः । न कुशाखप्रणीतं हि, कर्तव्यं विषभक्षणम् ॥३॥ વિદ્વાન પુરૂએ સર્વ શાસ્ત્રોમાં પરીક્ષા કરવી (અને પરીક્ષા કરીને) ખરેખર કુત્સિત શાસ્ત્રમાં કહેલ ઝેરના ભક્ષણતુલ્ય (પાપ) કર્મ ન કરવું. ૩. જે હિતકર વચન તેજ શાસ્ત્ર, न नव्यं पुस्तकं श्रेष्ठं, न चैतल्लोकरञ्जकम् । न तस्य जल्पतो लोकः, प्रमाणीक्रियते वचः ॥ ४ ॥ ભૂમુિwાવી. કુશાસ્ત્રનું પુસ્તક નવીન હોય તે પણ તે શ્રેષ્ઠ નથી તેમ એ સજનને રંજન કરી શકતું નથી. કારણકે (તેવા કુશાસ્ત્રમાંથી) જલ્પના કરતા (બડબડતા) તે પાખંડી પુરૂષનું વચન લેકેથી પ્રમાણ કરાતું નથી એટલે જનસમાજ પણ તેવા કુશાસ્ત્રવાદી પુરૂષના પુસ્તકને અપ્રમાણુ માને છે . કશાસ્ત્ર–ખરાબ ઉપદેશથી મનુષ્ય મર્યાદા છેડી નીતિ વિરુદ્ધ કાર્ય કરે છે તેને લીધે રાજાની શિક્ષા ભેગવવી પડે છે. કદાચ ચાલાકીથી તેમાંથી બચી Page #227 -------------------------------------------------------------------------- ________________ ... AIMANAPAAAAA AAALAAAAAAAA AA nindandanese han કતા-અધિકાર જાય તે પરલોકમાં કે આલેકમાં કુદરત તેને અવશ્ય શિક્ષા કરે છે માટે બાળક અવસ્થાથી બાળકને એવાં દુષ્ટ શાથી અવશ્ય હિતેચ્છુઓએ દૂર રાખવાં કે જેથી બાળકને કે આપણને માઠાં પરિણામ આવે નહિ. એમ સંક્ષિપ્ત રીતે બોધ આપી આ કુશાસ્ત્ર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. 7 શ્રોતા-વિવાર. - 99૯૯ કે શાસ્ત્રને સાંભળવામાં આસક્ત હોય તે પણ કુતાજ કહેવાય. દુષ્ટજ જનેને સમજાવવામાટે સત્પરૂષે ઘણી મહેનત કરે છે પણ તેઓ તે “નવનેજા પાણું ચડે પણ પથ્થર ન ભજે કેર” એ કહેવત માફક તથા હસ્તિસ્રાનની જેમ તેવાને તેવા રહે છે, ઉલટા બેધ વાના અનર્થ કરીને તેને પિતાના સ્વચ્છન્દાચારમાં પ્રમાણભૂત બનાવે છે. જ્ઞાનીઓ જેમના ગુણાનુવાદ ગાતા હેય તેનાં છિદ્રાન્વેષણમાં મૂખાઓ તત્પર રહે છે. દરેક જગેએ એટલે સંભામાં, કાર્યતંત્રમાં, કથા-વાર્તામાં, પહેલે મેર ચાલીને ત્યાં થતી વાતમાં વચ્ચે ઘમસાણ મચાવીને રગડી નાખે છે. બેસવામાં પણ પહેલે નંબર લે છે પણ જે કાંઇ દેવાલેવાની કે ધર્મધ્યાનની વાત આવે કે તત પલાયન કરી જાય છે તેઓને સમજાવવા જોઈએ તેવી યુક્તિ પ્રયુક્તિથી મોટા ભાઈ બનાવીને પ્રયત્ન કરવામાં આવે પણ કાગડે તે કદી હંસ થાય? નહિ. માટે તેઓને માટે જેટલે અમ લે તે વ્યર્થ છે જેનાં વિશેષ રીતે ઘણાં ઉદાહરણ છે જે પૈકીનાં કેટલાંક અહિં પણ અનેક રીતે નીચેના અધિકારમાં બતાવવામાં આવે છે. બહુરંગી કુતા. ગાય (૨ થી ૩). वज्रमिवाघमनाः, परिकथने चालनीव यो रिक्तः । कलुषयति यथा महिषः, पूनकवदोषमादसे ॥१॥ - તાનિયા, Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો. અમ કુÀાતા વજાના જેવા અભેદ્ય (કઠાર) અન્ત:કરણવાળા, શ્રવણુ કરવામાં ચારણીના જેવા ખાલી, પાડાની માફ્ક સ વસ્તુને ડાળનાર અને સુઘરીના માળાની પેઠે દોષને સ્વીકારનાર છે. ૧૯૦ સારાંશ—જેનું અન્તઃકરણ સુશાસ્ત્ર અને સત્પુરૂષાના વાયેથી પણ કામલ ન થાય, પોતે વાર્તાઓ ઘણી કરે પણ પેાતામાં તે માંહેનું વન કશુંએ ન હાય, કેાઇની વાતેામાં આડા બોલીને તેને ડખાણી નાખે એટલે તેનું તાત્પ જાણે નહિ અથવા બીજાઓને પણ જાણવા દીએ નહિ અને કેવળ સુઘરીના માળાની પેઠે દોષોનેજ ગ્રહણ કરે. પણ તેમાં ગુણ શું છે તેતર લક્ષ પણ આપે નહિ. ૧. શ્રવણમાં શાખાન અને દેવામાં દાંડ आख्यायिकानुरागी, व्रजति सदा पुण्यपुस्तकं श्रोतुम् । दष्ट इव कृष्णसर्वैः, पलायते दानधर्मेभ्यः ॥ २ ॥ सुभाषितरत्नभाण्डागार. હંમેશાં આખ્યાયિકા ( પુણ્ય કથા ) સાંભળવાના શોખીન મનીને શાસ્ત્રનું શ્રવણુ કરવા જાય પણ .જ્યાં દાન ધર્મ વગેરે કરવાનું આવે તેનાથી કાળા નાગથી જાણે કેમ ડશાયેા હાય નહિ તેમ પલાયન કરી જાયછે. અર્થાત્ શ્રવણ કરવા તા ઘણી ખુશીથી ઝટ દોડે પણુ જે દાન ધર્મ કરવાને સમય આવે તેા `એકદમ જાણે કેમ સર્પ કરડી જાતા હોય ને ભાગે તેમ નાશી જાયછે. ૨. બ્રહ્માજી પણ હાયા. अज्ञः सुखमाराध्यः, सुखतरमाराध्यते विशेषज्ञः । ज्ञानवदुर्विदग्धं, ब्रह्माऽपि तं नरन्न रञ्जयति || ३ | भर्तृहरिनीतिशतक. જે કેવળ મુખ હાય (કાંઇ ન સમજતા હોય) તે સુખેથી સમજાવી શકાય અને વિદ્વાન તેા વિના મહેનતે સમજાવી શકાય. પણ જે જ્ઞાનના લવ * સુધરી નામનું પક્ષી થાયછે, તે માળેા બહુ ચાતુરીથી બનાવેછે તેનાથી ગામડાવગેરેમાં લાકા ઘી વગેરે ગાળેછે એટલે શુદ્ધ પદાથ તેમાંથી નીકળી જાય અને દોષયુક્ત કડા પકડી રાખે છે તેમજ કુમૈાતા પણ મેધને પડતા મૂકી દોષનેજ ગ્રહણ કરેછે, Page #229 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુનાજુષિા. . (છાંટા) થી દાઝેલ (અર્ધદગ્ધ) થયે હોય તે પુરૂષને તે બ્રહ્મા પણ ખુશી કરી શકે (મનાવી શકે નહિ. ૩ . છે મૂર્ખ શિરોમણિ पूर्ण तटाके दृषितस्सदैव, मेऽपि गेहे क्षुधितस्स मूढः । कल्पद्रुमे सत्यपि हा दरिद्रो, गुहियोगेऽपि हि यः प्रमादी ॥४॥ અધ્યામવર્ણન. ગુરુમહારાજ વિગેરેની બરાબર જોગવાઈ છતાં પણ પ્રાણી પ્રમાર કરે તે તળાવ પાણીથી ભરેલું છે છતાં પણ તરસ્યા છે, (ધાન્યથી ) ઘર - ભરપૂર છે છતાં પણ તે મૂખ તે ભૂખે છે અને પોતાની પાસે તે પણ તે તે દરિદ્રજ છે. કે અસાધારણ ખેદ! ભાવાર્થ-સ્પષ્ટ છે. ગુરૂ મહારાજની જોગવાઇ થાય અને તેનાથી તથા ધર્મ ઓળખાય ત્યારપછી તે ત્રણે મહાન તત્વને લાભ લેવા ચૂકવું નહિ. શુદ્ધ દેવ, સુગુરૂ અને તેને બતાવેલ શુદ્ધ ધર્મ એના ઉપર જરા પણ શંકાવગરની તરણતારણુતરીકે શુદ્ધ શ્રદ્ધા થાય ત્યારેજ આ જીવને એકડે નોંધાય છે. શ્રદ્ધાવગર જેટલી ક્રિયા કે તપ જપ ધ્યાનાદિ કરવામાં આવે તેનાં મીંડાં મૂકાય છે. મીંડાં પણ કિંમતી છે પણ તેની આગળ એકડે હોય તે લાખપર ચડેલું એક મીંડું નવ લાખ વધારે છે પણ સવે મીંડાં એકડાવગર નકામાં છે. એકડે પણ મીંડાં કરવાના અભ્યાસ પછી જ આવડે છે. આ વાત અભ્યાસ શરૂ કરનારાએ ભૂલી જવાની નથી. અત્ર કહેવાનો હેતુ એ જ છે કે ગુરૂમહારાજ વિગેરે એગ્ય સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ જે આ જીવ શુદ્ધ વર્તન કરતો નથી અને આળસમાં રહે છે, તે પછી તેના જે નિભગી કઈ સમજ નહિ. જે જોઈએ તે પ્રાપ્ત કર્યા છતાં પણ તેને લાભ ન લેવામાં આવે તો બહુ ખોટું કહેવાય. આ કમાં કર્તવ્યસંબંધી બહુ ઉપયોગી ઉપદેશ આપે છે. ખાસ વિચારવા એગ્ય વાત એ જ છે કે આ સુંદર મનુષ્યભવ, આર્યક્ષેત્ર, રાજ્યની અનુકૂળતા, સાધુઓને ભેગ, શરીરની અનુકૂળતા અને બીજી # જે કેવળ મૂખ નથી તેમ જ્ઞાની પણ નથી તેને સમજાવવામાં જોઈએ તેટલી મહેનત લેવાય પણ તે વ્યર્થ જાય છે. જે અહંમન્ય-હુંજ ડાહ્યો છું તેમ સમજનારને કોણ • મજાવી શકે અર્થાત્ જે અર્ધદગ્ધ છે તે માણસ કેઈથી પણ સમજાવી શકાતું નથી, Page #230 -------------------------------------------------------------------------- ________________ MUW વ્યાખ્યાન સાહિત્યસહ-ભાગ ૨ ન. એક મકાની સામગ્રીઓને સદભાવ આ જીનેને પ્રાપ્ત થયેલ છે, છતાં પણ આ પ્રમાણમાં વખત કાઢી નાંખશે તેપછી એન આર આવવાનું નથી. અનતભવ કર્યા પછી પણ આવી અનુકૂળતા પ્રાપ્ત થવી દુભ છે, મુશ્કેલ છે, અશક્ય જેવી છે. ગ્રંથકર્તા કહે છે કે તળાવે જઈને તરફ આવવા જેવું આ થાય છે અને તે હદીત યથાસ્થિત વસ્તસ્વરૂપ બતાવે છે. આવા પ્રસંગોને તે એ સારી રીતે લાભ લેવું જોઈએ કે પછી આ ભવના ફેરા અને પારકી નોકરી અથવા આધાભાવ નિરંતરને માટે મટી જાય. ૪ કુશોતાના સંબંધમાં દષ્ટાંત. उपेन्द्रवज्रा. गुणी दाणे वेति न वेति निर्गुणो, वली बलं वेति न वेत्ति निलः । पिको वसन्तस्व गुणं न वायसः, करी च सिंहस्य बलं न मूषकः ॥५॥ કુમાપિતરાપાષા. / ગુણી મનુષ્ય બીજાના ગુણને જાણે છે, ગુણહીન મનુષ્ય જાણતા નથી. બળવાન અન્યના બળને જાણે છે, નિર્બળ મનુષ્ય જાણતા નથી; કેયલ વસંતત્રતુના ગુણને સમજે છે પણ કાગડે સમજાતું નથી, તે પ્રમાણે કેસરીનું પરાક્રમ હાથી જાણે છે પણ ઉંદર જાણતા નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે કુતા સુશાસના માહાભ્યને જાણી શકતા નથી. ૫. શાસશ્રવણની આવશ્યકતા ઉપsiાતિ. यस्यागमाम्भोदरसैन धौतः, प्रमादपङ्कः स कयं शिवेच्छुः । रसायनैर्यस्य गदाः क्षता नो, सुदुर्लभं जीवितमस्य नूनम् ॥ ६ ॥ अध्यात्मकल्पद्रुम. જે પ્રાણને પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદના જળ પ્રવાહથી પણ વાતે નથી તે કેવી રીતે મુમુક્ષુ (મેક્ષ મેળવવાની ઈચ્છાવાળે) હોઈ શકે? ખરેખર, રસાયણથી પણ જે કઈ પ્રાણના વ્યાધિઓ નાશ પામે નહિ તે પછી તેનું જીવન રહેવાનું જ નહિ એમ જાણવું | ભાવાર્થજ્યારે શારા પ્રવણથી પણ પ્રમાદને નાશ થાય નહિ ત્યારે પછી આ જીવને અનંતકાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરવાનું જ છે, એમ સ Page #231 -------------------------------------------------------------------------- ________________ MAAAMAAAAAAAAAAAAAAAAMMWMA પરિધ. કલા-અધિકાર. ૧૯૨ મજવું. પ્રમાદ આઠ પ્રકારના છે. ૧ સંશય, ર વિપર્યય (ઉલટે બેધ), છે રાગ, ૪ ષ, ૫ મતિભ્રંશ, ૬ મનવચન કાયાના ગેનું દુપ્રણિધાન, ૭ ધર્મપર અનાદર, ૮ અજ્ઞાન અથવા પાંચ પ્રકારે પણ પ્રમાદ છે. મઘ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. અત્ર આઠ પ્રકારના પ્રમાદને ત્યાગ સમજ. શાજાભ્યાસ કે શ્રવણ પછી તે બન્યાજ રહે તે પછી થઈ જ રહ્યું! વૈધશાસ્ત્રોક્ત વિધિપૂર્વક મારેલી તામ્ર કે પારદ પ્રમુખના પ્રગથી પણ જ્યારે વ્યાધિ મટે નહિ ત્યારે તે કેસની આશા છોડવી. તેમજ સંસારદુઃખરૂપ વ્યાધિ પણ તેને માટેના રસાયનરૂપ શાસ્ત્રથી પણ જે મટે નહિ તે જાણવું કે તેવા વ્યાધિવાળે પ્રાણું “દુ:સાધ્ય” કે “અસાધ્ય”ના વર્ગમાં છે. દરેક ભૂલને સુધારવાના ઉપાય હોય છે, દરેક વિમાર્ગગમનને સુમાર્ગે લાવવાનાં સાધન હોય છે, દરેક વ્યાધિનાં ઔષધ હોય છે. પ્રમાદનો પારિભાષિક અર્થ ન કરીએ તે સામાન્ય ભાષામાં તેને આગેસ-પુરૂષાર્થને અભાવ એ અર્થ થાય છે. દરેક વ્યક્તિ પછી તે ઉપાધિસહિત કે રહિત હોય તેને સ્વકર્તવ્યથી ભ્રષ્ટ કરનાર આ મહાદુર્ગુણ છે. એની હાજરી હોય ત્યારે કઈ પણ કાર્ય થઈ શકતું નથી અને દરેક પગલે ખલના પ્રાપ્ત થાય છે. સાધુ જીવનમાં પ્રમત્ત અવરથા અધઃપાત કરાવનારી થાય છે અને સાધ્યને રસ્તે વધારે કરાવવાને બદલે એક પગલું પાછી હઠાડે છે. આ પ્રમત્ત અવસ્થા દૂર કરવા માટે શાસ્ત્રાભ્યાસ પરમ ઉપાય છે. શાસ્ત્રાભ્યાસથી પિતે કણ છે, પિતાની ફરજ શી છે, પિતાનું સાધ્ય શું છે, તે સાધ્ય પ્રાપ્ત કરવાના ઉપાય શા છે તે જાણવાનું–સમજવાનું બની આવે છે અને તેને થીજ પ્રમાદને દૂર કરવાની યેગ્યતા શાસ્ત્રાભ્યાસીને પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ પણ મનનપૂર્વક અને વતનપર અસર કરનારે જોઈએ. વાગડંબર કે ચપળતા કરાવનાર શાસ્ત્રાભ્યાસ બહુ લાભપ્રદ નથી. કારણકે એવી સ્થિતિમાં વ્યાધિના ઔષધતરીકે તેમાં જે ગુણ રહે છે તે નાશ પામે છે અને ધારેલ પરિણામ ન નીપજાવનાર ઔષધ નકામું થઈ પડે છે તેમ શાસ્ત્રાભ્યાસ પણ આવા સંગોમાં ઉપગ વગરને થઈ પડે છે. રસાયનનું ઉક્તદષ્ટાંત તેથી બરાબર થાય છે. કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રાભ્યાસ બહુ મનનપૂર્વક કરે, તે પ્રમાણે વર્તન કરવું અને પ્રમાદ વિગેરે દુર્ગુણો હોય તેને દૂર કરવાનું સાધ્ય લક્ષમાં રાખવું. પરમ સાથે તે “શિવ” (મોક્ષ) છે એ ખાસ ધ્યાનમાં રાખવું અને બુદ્ધિ તથા શક્તિને આવિર્ભાવ આપવાના આવા અનુકૂળ પ્રસંગે પ્રાપ્ત થયા છતાં તેનો સદુપયોગ ન થાય અને દરેક શુભ કાર્યમાં પ્રમાદ થયાજ કરે એ સ્થિતિ દૂર કરવાની આવશ્યક્તા સમજવી અને દૂર કરવા પરમ પુરૂષાર્થી પ્રગટ કરવે.. ૬ ૨૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ અમ - ----------- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. કાગડો તે કાંઇ હંસ બની શકે? ૩પતિ (ઉ–૮). काकस्य गात्रं यदि काञ्चनस्य, माणिक्यरनं यदि चञ्चुदेशे । एकैकपक्षे ग्रथितं मणीनां, तथापि काको न तु राजहंसः ॥७॥ કાગડાનું શરીર સોનાથી, ચાંચ માણિજ્ય રનથી અને બેઉ પાંખે મને ણિથી, મઢવામાં આવે તે પણ કાગડા રાજહંસ થશે નહિ. એટલે કાગભાઈ તે કાગભાઈજ રહેવાના. તેમ દુરાગ્રહી કુતા તે સુતા થતા નથી. ૭. શાસ્ત્ર પ્રસંગ મૂખને ક્યાંથી પ્રિય થાય? किमिष्टमन्नं खरसूफराणां, किं रनहारो मृगपक्षिणां च । अन्धस्य दीपो बधिरस्य गीतं, मूर्खस्य किं शास्त्रकथामसङ्गः ॥८॥ ખરાબ વસ્તુ ખાઈને જીવનાર ગધેડા, ભુંડ ઈત્યાદિઓને સારું અન્ન ખવરાવવું, પશુપક્ષીઓને રને હાર પહેરાવ, આંધળાને દીવે ધરે, બેહેરાને ગાયન સંભળાવવું એ જેમ નિષ્ફળ છે તેમ મૂખને શાસ્ત્રની કથા સંભળાવવી એ પણ નિષ્ફળ છે. સારાંશ કે ઉપર ગણાવેલી બાબતે તેને કેઈને દષ્ટ નથી. ૮ 1. વિકાની મહેનત નિષ્ફળ. વાતિજાર થી ૩). एकः खलोऽपि यदि नाम भवेत्सभायां, मोघीकराति विदुषां निखिलमयासम् । एकापि पूर्णमुदरं मधुरैः पारालोड्य रचयति हन्त न मक्षिका किम् ॥९॥ સુભાષિતરત મારા ર. જે સભામાં એક પણ દુર્જન આવ્યો હોય તે વિદ્વાન પુરૂષનો સઘળે શ્રમ નિષ્ફળ કરે છે ત્યાં દષ્ટાંત આપે છે કે સુંદર મધુર પદ થી પરિપૂર્ણ પેટ ભર્યું હોય પણ તેમાં જે એક દુષ્ટ મક્ષિકા (માખી) પેટમાં ગઈ હોય તે ઘુમ રડીને શું વમન નથી કરાવતી? (અર્થાત્ કરાવે છે). ૯. અનધિકારીઓના મધ્યમાં ગુણીનું કથન વ્યર્થ છે. रे बालकोकिल करीरमरुस्थलीषु, किं दुर्विदग्ध मधुरध्वनिमातनोषि । अन्यः स कोऽपि सहकारतरुप्रदेशो, राजन्ति यत्र तव विभ्रमभाषितानि ॥१०॥ રાષિરપદ્ધતિ. Page #233 -------------------------------------------------------------------------- ________________ પરિ કુતા-અધિકાર ૧૯૫ " કઈ વિદ્વાન પિતાનું વિદ્વત્તાભરેલું ભાષણ મૂની સભામાં કરતો હશે ત્યારે તેની કદર જાણનારો કોઈ કોયલની અપેક્તિથી કહે છે કે હે બાલકે કિલ (કેયલ)! કેરડાવાળા મારવાડના રણમાં ગર્વથી મધુર શબ્દ શામાટે કરે છે? તે આંબાના ઝાડના પ્રદેશ કઈ બીજે છે કે જે સ્થાનમાં તારાં છટાદાર ભાષણે શોભે છે. ૧૦. ' અર્થાત જે જગ્યામાં કેવળ કેરડા જેવા કાંટાવાળા કેરેકેરા ઠગ લે. હોય ત્યાં વિદ્વાન જોઈએ તેટલે રથી સદુપદેશ આપે પણ તેને કહ્યું શ્રવણ કરે? પણ તેને રસ જાણનારા આંબાના જેવા ફળ તથા છાયાવાળા ગુણીજને બીજા જ દેય છે કે જે શ્રવણેસુક થઈ રહ્યા હોય છે. માટે વિદ્વાને અધિકારહીન જનને ઉપદેશ ઘણી ચાતુરીથી આપે પણ તેઓનો શ્રમ વ્યર્થ છે. મૂર્ખના મધ્યમાં વિદ્વાન્જી કદર નથી. 'हंसो न भाति बलिभोजनवृन्दमध्ये, गोमायुमण्डलगतो न विभाति सिंहः । जात्यो न भाति तुरगः खरयूथमध्ये, विद्वान भाति पुरुषेषु निरक्षरेषु ॥११॥ કુમાલિત તમાછીમાર. - જેમ કાગમંડળીમાં હંસ, શિયાળમંડળીમાં સિંહ અને ગર્દભમંડળીમાં ઉંચા પ્રકારનો ઘેડો શોભતો નથી, તેમ મુખ પુરૂષોમાં વિદ્વાન શેતા નથી. ૧૧. ચૈદા પ્રકારના શ્રેતાઓ. રાત્રિની મદદૃગુસવમાવા, માર્ગો પરાઈન તુલ્યા , સર્જિકુમgશુરિટીઇમાના– स्ते श्रावका भुवि चतुर्दशधा भवन्ति ॥ १२ ॥ રાજ્ય. મૃત્તિકા, ચારણ, પાડા, હંસ, પોપટ, ઘેડે, મીંદડે, કાગડે, મસલાને સમુદાય (મચ્છરી), જળે, છિદ્રવાળે ઘડે, પશુ, સર્પ અને શિલાના જેવા એમ આ પૃથ્વીઉપર ચંદ પ્રકારના શ્રાવક એટલે શ્રેતાઓ થાય છે. જેમ માટીમાં પાછું પડે કે તુત તે મૃત્તિકા કેમલ (નરમ) થઈ જાય પણ છેડે વખત વિત્યા બાદ સુકાય કે તરત તેવીને તેવી થાય છે તેમ ઉપદેશની અસરથી તરત નરમ થનારા પણ થોડા વખતમાં પાછા હોય તેવા શુષ્ક બની જનારા. ચારણ જેમ ધાન્ય ભર્યું હોય ત્યાં સુધી ભરપૂર જણાય પણ છેડે વખતે ચરાતાં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જો. અમ બાકી થાડા કચરો વધેલેા હેાય તેવી જોવામાં આવેછે, એટલે કચરાની ગ્રાહક રહેછે તેમ ઉપદેશને ગ્રહણ કરી ઘેાડાજ વખતમાં માનસિક અસ્થિરતાને લીધે તેને ગુમાવનારા, જેમ પાડા પાણીમાં પડે તેટલી ઘડી શાન્તિ પણુ મહાર નિકળે કે તેવીને તેવી પૂર્વની દશામાં હેાયછે, અથવા તે શાન્તિ કરનાર પાણીને પણ રગદોળી મારેછે તેમ સાંભળે તેટલી વાર ડીક દેખાય પણ પેાતાના વ્યવહારમાં પડયા પછી પૂના જેવાજ થનાર અને સાંભળેલા શ્રેષ્ઠ અને પેાતાની જાડી બુદ્ધિથી ડાળી નાખનારા, હંસ જેમ દૂધ ને પાણી જાદુ ક રેછે, તેમ સાચું' ન ખેતુ પૃથક્ કરીને વકતાના કહેવાઉપર તારતમ્ય રીતે જોઇએ તેવી શ્રદ્ધા રાખનારા, પોપટની પેઠે મુખથી નામેાચ્ચારણ કરે પણ તેનું રડુસ્ય ન સમજનાર, ઘેડા જ્યાંસુધી પેતાની માથે સ્વાર હોય ત્યાંસુધી લગામની સ્વાધીનતાને અનુસરી ચાલે પણ છુટા મૂખ્ય હૈાય એટલે સ્વછન્દ રીતે વન ચલાવેછે તેમ ગુરૂના મજામાં હોય ત્યાંસુધી સાંભળ્યા પ્રમાણે વનાર પણ તેનાથી ઈંટો થતાં અસલની પેઠે ઈચ્છાનુસાર અવળે રસ્તે ચડી જનારા, મીંદડા ગમે તેવા શાન્તિમાં બેઠેલા હેય પણ પોતાના શિકાર ઉંદર વગેરે મળે તે વખતે શિયારીમાં આવી જાયછે તેમ ઉપદેશ સાંભળીને શાંત તથા એકાગ્રતાવાળા જણાતા છતાં સ્વાસ્થ્યવર્ત્તનને પ્રસંગે પેાતાની ચાલુ ટેવ પ્રમાણે હુશિયાર થઈ જનારા, કાગડો જેમ એક ઉત્તમ પદાર્થ ખાઇને તરત નીચ વિષ્ટા જેવા પદાથ ઉપર બેસેછે તેમ ઉંચા ઉપદેશ ગ્રહણ કરીને થોડી વાર ન થાય તેટલામાં તે દુરાચારની વાતેામાં લુબ્ધ બની જનારા, મસલાંએ (મચ્છર ) જેમ પેાતાની તૃપ્તિ ન થાય છતાં પણ ખીજાએના કાન આગળ અપ્રિય શબ્દ કરી તેમને પણ સ્વસ્થતથી બેસવા દેતાં નથી તેમ પોતાનું હિત ન છતાં બીજાના શ્રવણની સારી અસરને પાત્તાના દુષ્ટ શબ્દોથી ત્રાડ નારા, જેમ જળાને રૂધિરથી તૃપ્તિ તેમ સ્વાદ નથી તથાપિ પ્રાણીઓને ચાંટીને વ્ય લાહી ચુસેછે તેમ પતે તે અતૃપ્ત રહેનાર છતાં પણ ખીજાએના વિચારશને ચુસીને પાછા કહાડી નાખનારા, છિદ્રયુક્ત ઘડા હાય તેમાં પાણી ભર્યું હાય તા તે અમુક સમયમાં ટપકીને ખાલી થઇ જાયછે તેમ સાં ભળેલા ઉપદેશને ક્રમે ક્રમે ભૂલી જનારા, પશુને એઇએ તેટલું પઢાવેલું હોય પણ પ્રેકટીસ (નિત્ય અભ્યાસ) ન રહેવાથી પાછું ભૂલી જાયછે તેમ ગુરૂએ મહેનતથી આપેલા ઉપદેશને પાતાના ચાલુ કુસસ્કારીથી તરત છેડી દેનારા, સર્પને જોઇએ તેટલું દૂધ પાયે તેપણ તેમાં તા તે વિષરૂપેજ વધેછે તેમ સારા ઉપદેશને ઉંધા અર્થમાં લઇ દુનિયાને હાનિ કરનારા અને કઠણ પથ્થરની શિલાઉપર જોઇએ તેટલું પાણી રેડો પણ તે તે કઠણને કઠણ રહેછે તેમ દુજ નાને જોઇએ તેટલે એધ કરવામાં આવે તાપણ તે પોતાની મૂળ પ્રકૃતિ કપિ છોડતા નથી. આમ ચૌદ પ્રકારના શ્રાતા હોયછે તેમાં હુંસની માફ વાડ઼ા હોયછે પણ ઘણા મૂર્ખાઓ તે અન્ય ઈંટ તેના પેટામાંજ રહેછે. ૧૨. Page #235 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુત્રાતા-અધિકાર. કુશ્રોતા સન્મુખ ગુણીના ગુણની નિષ્ફળતા. अस्यां सखे बधिरलोकनिवास भूमौ, किं कूजितेन खलु कोकिल कोमलेन । एते हि दैवहतकास्तदभिन्नवर्ण, खां काकमेव कलयन्ति कलानभिज्ञाः ॥ १३ ॥ सुभाषितरत्नभाण्डागार. હું કોકિલ મિત્ર! આ મહેરા લેકીને રહેવાની ભૂમિમાં તારા કામલ શ- . દેવડે શું ફળ ! આ બધા કળાને ન સમજનારા (મૂર્ખા)-પ્રારબ્ધહીન જના, કાગડાના જેવાજ. રંગવાળા તુંને કાગડાજ કહેશે.. કારણકે તારા શબ્દોને સમજવાની તેમાં શક્તિ નથી. ૧૩. જ્યાં અજ્ઞાનીએ ધેાંઘાટ મચાવી રહ્યા હાય ત્યાં વિદ્વાન આલે તેજ આશ્ચર્ય. शिखरिणी. ૧૯૭ कचिझिल्लीनादः कचिदतुल काकोलकलहः, कचित्कङ्काराः कचिदपि कपीनां कलकलः । कचिदघोरः फेरुध्वनिरयमहो दैवघटना, कथङ्कारं तारं रसति चकितः कोकिलयुवा ॥। १४ ॥ शार्ङ्गधरपद्धति. કાઇ ઠેકાણે ઝિલ્લી ( તમરાં) નાં શબ્દો થઇ રહ્યા છે. કેાઇ જગ્યાએ ઘણા કાળા કાગડાઓને કાલાહલ મચી રહ્યા છે. ક્યાંક કંક નામના પક્ષી (જેમનાં પીંછા માણુમાં જોડવામાં ઉપયેગી થાયછે તે) એની અમે પડી રહી છે. કોઇ સ્થળે વાનરાંઓને કલકલાટ મચી ા હેાયછે. ક્યાંક ભયંકર શિયાળના અવાજ મચી રહ્યા હોયછે છતાં ચકિત ( ભ્રમિત ) એવા યુવાન કાલિશામાટે ઉત્તમ સ્વરથી આલેછે? આશ્ચર્ય છે કે દૈવની રચના વિચિત્ર છે. ૧૪, પુરૂષ પ્રયત્ન, મૂર્ખો સિવાય સર્વત્ર સફળ થાય. પૃથ્વી (શ્યુ ૨૬). मद्य मणिमुद्धरेन्मकरवक्रान्तरात्, समुद्रमपि सन्तरेत्प्रचलदूर्मिमालाकुलम् | Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ . * * भुजङ्गमपि कोपितं शिरसि पुष्पवद्धारयेत् , न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥ १५ ॥ મગરના મુખની ડાઢમાંથી બળાત્કારે ખેંચીને મણિ કાઢી શકાય, ઉછળતા મેજાઓની માળાથી ભરપુર (ભુભિત) સમુદ્ર પણ તરાય, કે પેલે સર્પ પણ માથાઉપર પુપની માફક ધારણ કરી શકાય, પણ અવળી સમાજ વાળું મૂર્ખ માણસનું મન મનાવી શકાતું નથી. અર્થાત્ જે માણસ ઉપર કહેલાં બીજ બધાં કાર્યો થવાં મુકેલ છતાં કદાચ કરે પણ તે મૂખને સમજાવી શકે નહિ . ૧૫ અશક્ય શક્ય થાય પણ મૂર્ખ મૂર્ખાઈન છેડે. लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन् , पिवेच्च मृगतृष्णिकामु सलिलं पिपासादितः । कदाचिदपि पर्यटशशविषाणमासादयेत्, . . न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥ १६ ॥ મર્ઝરિનીતિરાતા. (કોઈ મનુષ્ય) ઘણી મહેનતે પલતાં રેતીમાંથી તેલ પણ મેળવે અને તૃષાથી પીડિત પ્રાણું ઝાંઝવાના જળમાંથી પાણી પણ પીએ, કઈ વખતે ફરતે ફરતે સસલા શીંગડું પણ પ્રાપ્ત કરે પણ ઉલટું ઠસેલું (અવળી સમજવાળું) મૂજનનું ચિત્ત પ્રસન્ન કરી શકાય નહિ અથત અન્ય અઘટિત બનાવે દેવસંગે ઘટી , શકે પણ મુખ કઈ રીતે સમજાવી શકાતું નથી. ૧૬. જ્ઞાનપદેશ તુલ્ય હોવા છતાં દુષ્ટોને બંધ થતા નથી. શાર્દવિડિત (૧૭ થી ૨૦). खं दोषं समवाप्य नेष्यति यथा सूर्योदये कौशिको, राशिङ्कङ्कटुको न याति च यथा तुल्येऽपि पाके कृते । तद्वत्सर्वपदार्थभावनकरं सम्प्राप्य जैनं मतं, बोधं पापधियो न यान्ति कुजनास्तुल्ये कथासम्भवे ॥ १७ ॥ તવાનિયત્રાણા. પિતાના દોષને પામીને, સૂર્ય ઉદય થાય ત્યારે જેમ ઘેડ પક્ષી ગતિ કરી શકતું નથી. પાક સરખે કરેલ છે છતાં જેમ કરડુ અનાજ કાચું કાચું Page #237 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. કુંતા-અધિકાર. * રહે છે તેમ સર્વ પદાર્થ પ્રતિપાદક જૈનમતને પ્રાપ્ત કરીને (જેનીઓમાં નામ ધરાવીને) કથા સમ્ભવ (શ્રવણ) સમાન હોવા છતાં પણ પાપબુદ્ધિયુક્ત દુષ્ટપ્રાણીઓ બંધ પામતા નથી ૧૭. દુષ્ટ પતેજ નાશ પામે છે તેમ નહિ પણ સાથે રહેનાર * સર્વને નાશ કરે છે. लोकानन्दन चन्दनद्रुम सखे नास्मिन्वने स्थीयता, દુશ રૈદાન મેતન ! - ते ह्यन्योन्यनिघर्षजातदहनज्वालावलीसंकुला, ન ચાવાને વહિં સર્વ યુર્વન ૨૮ || લેકને આનંદ આપનારા હે મિત્ર ચંદનવૃક્ષ! આ વનને વિષે તાર - હેવું ન જોઈએ. કારણકે પોલા, કઠેર, વાંસથી આ આખું વન ઘેરાયેલું છે તેઓના અન્ય અન્ય (વાવાસ) ઘસાવાથી અગ્નિની જ્વાળાઓ ઉષ્પન્ન થશે ને તેઓ પોતે અગ્નિથી બળીને પિતાના કુળને બાળશે એટલું જ નહિ પરંતુ આખું વન બાળીને ભસ્મ કરશે. ૧૮. પડેલી ટેવ જતી નથી. काकः पद्मवने रतिं न कुरुो हंसो न कूपोदके, मूर्खः पण्डितमङ्गमे न रमत दामो न सिंहासने । कुस्त्री सज्जनसङ्गमे न रमत नीचं जन सेवते, या यस्य प्रकृतिः स्वभाव ननिता केनापि न त्यज्यते ॥ १९ ॥ કાગડો કમળના વનમાં પ્રીતિ કરતું નથી, તેમ હંસ કુવાના પાણીમાં, મુખ પંડિતેના સમાગમમાં અને દાસત્વ કરનારે સિંહાસન ઉપર પ્રસન્ન થતો નથી. કુલટા સ્ત્રી સજનના સંગમાં ખુશી થતી નથી પણ નીચ જનને સેવે છે. જે જેના સ્વભાવથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ છે તે કોઇથી પણ છેડી શકાતી નથી. ૧૯. મૂર્ખને સમજાવવામાં વ્યર્થ મહેનત છે. व्यालं बालमृणालतन्तुभिरसौ रोधुं समुज्जृम्भते, भेत्तुं वज्रमणिं शिरीषकुसुमप्रान्तेन सन्नह्यते । Page #238 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. ___ माधुर्य मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते, मूर्खान्यः प्रतिनेतुमिच्छति बलात्सूक्तैस्सुधास्यन्दिभिः ॥२०॥ सुभाषितरत्नभाण्डागार. જે મનુષ્ય મૂખએને અમૃતને કરતા હોય તેવા મધુર શબ્દ વડે વશ કરવા ઇચ્છે છે તે કુમળા કમળતંતુથી મર્દોન્મત્ત હાથીને બાંધવા ઇરછે છે, કુમળા શિરીષ પુપની કોરથી વજામણિમાં છિદ્ર પાડવાને ઉત્સાહ ધરાવે છે અને મધના બિંદુવડે ક્ષાર સમુદ્રને મધુર કરવા ઈચ્છે છે. - સારાંશ—ઉપર બતાવેલી વસ્તુઓ અશક્ય છે છતાં કઈ દેવબળથી સાધ્ય થઈ શકે પણ મૂર્ખાઓ સરલ થાય એ અસંભવિત છે. ૨૦. દુરાગ્રહીને ઉપદેશની અસર થાય નહિ ઈંદ્રવિજય. સુંદર તે પણ શા ઉપગન, અંધન આગળ આરશી લાવે' જે ગજરાજ દિસે અતિ ઉત્તમ, નિર્ધનને ઉપયોગ ન આવે; મર્કટ કંઠ ધ મણિહાર, પ્રહાર ગણી અતિ દૂર ફગાવ્યો; ધર્મકથા કહી મૂરખ પાસ, બધિરની આગળ શંખ બજા. ૨૧ મનહર. એક ભેળે ભાભે માટે ખેતરમાં માળે ચઢી, હરણને હાંકે અને પક્ષીન ઉડાડે છે; જગલી જનાવરને બહુ બીવરાવવાને, થીર રહી પિતે એક થાળી લે બજાવે છે; એવે સમે ઉંટ આવી ખેતરમાં ખાવા લાગે, ભેળે ભાભ થાળી ઠેકી તેને બીવરાવે છે; ત્યારે બે ઊંટ મારે માથે તે ત્રબાબુ ગાજે, કાલે થાળી છે કે તે લેખામાં કે લાવે છે. દલપત. ૨૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ માતા-અધિકાર. (અ'તકાળે સશુ' નથી કેઇનું રે)—એ રાગ. વિદ્વાને કે મહુ વંથીરે, બુદ્ધિમાને પતાવે એધ; સુખા ખાતાં છતાં ટેવ ના ટળીરે—ટેક॰ "" કૈક મેણાં મારે મુંઝાઇનેરે, તેય ટાળ્યે ન વેમ વિરોધ—દુખા॰ ગહત્યા કરે ગભરાઈનેરે, ખાળ રડા અની લાચાર ; થતાં ખુલ્લું ફજેતી થાયછેરે, તેાય ગાંજે નહિજ ગમાર. બાળલગ્ન અને બહુ હાનિયેરે, ઝટ આવે આયુષનેા અંત ; અળસાવી ધી આરાગ્યતારે, તેય તંતી તર્જ નહિ તત. ઘર ટંટા ઘણા એ કારણેરે, નિત્ય એ થતું નુકસાન; તોય વેઠે વિપત્તિ વેટમિયેરે, નહીં મૂકે મિથ્યા અભિમાન, ઘરવખરી વેચી દાડા કરેરે, પછી ભૂખે મરે પસ્તાય ; રાંડી રાંડ રૂવે નિરાધાર થઇરે, તોય ખંધી કરે ન કદાય. રીત આવી સ ંસારી સુધારવારે, પાડી પાડી કાયા પેાકાર ; તાય વિનંતી વલ્લભદાસનીરે, નથી લક્ષે લેવાઈ લગાર. પરિચ્છેદ. તથા વળી (રાગ ઉપર મુજબ ). પાણી રેડયે પથ્થર નહિ પીગળેરે, મળ્યા કમે કઠણ કાળમીંઢ—ટેક૦ કૈક મીઠું મીઠું ખેલી મુઆ, જાણે કાશ્ કરે કુસ ંપ ; પણ નાવ્યાં કળા મનમાનતાંરે, વળી નાન્યે જાહેરમાં જ ૫. ગઢ ધીંગા વિદ્યારવે વે’અનારે, તાપ વિના તૂટે ન કાય ; સામ દામ ભેદે તે ભેદ્યાય નહિä, ક્રૂડ પાખી પરાજય થાય. જૂના સુધારા એ સંપથીરે, કર્યાં હલ્લા કરી ચાહેામ ; મમ સ્થાને ગાળા ગબડાવિયારે, વે’મ કિલ્લા ધ્રુજ્યે જઇ જોમ. જીવ આપ્યા જંપલાવી જંગમાંરે, ગયા સોંપી આપણને યુદ્ધ; હાર ખાઈ પરંતુ હાલમાંરે, ચૂપ બેઠા વિદ્વાન વિષ્ણુધ. ષ્ટિ વચ્ચે ચલાવી ચતુરાઇથીરે, જાણે અમથા આ જંગ પતી જાય; કહી, વાર્યા, ચાન્દ્રાને ઉછાછળારે, પણ શાને શઠા સમજાય ? ઠાંટ મારી રાતેા ગાલ રાખવારે, પછી શેાધ્યાજ યુક્તિ ઉપાય; અમે સાથે રહી સમજાવશુંરે, ધીમે ધીમે સુધારો થાય,” (4 ૨૬ ܕܙ "" ,, "" "" "" AAA . , પાણી "" . "" .. ૨૦૧ "" ,, : ♥ ♥ ૨૩ ૨૪ ૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ 30 ૩૧ ૩ર ३३ Page #240 -------------------------------------------------------------------------- ________________ ર૦ર વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ ને. આશ ક્રાંઈ અને કાંઇ. ત્રાસથી?, પણ વિના ત્રાસે વણસાડ; વેર તેથી ઘાટુ હાલ હાલતુંરે, અંગે માઢે ખમે રજા. હાલ ફારસ અને એ એલનુંર, ચાલ એવી ખની મઈ એક; શ્રમ ચાડે સુધારા જે થશે?, આવામાંયે વચન એ એક ઘણી વાતે યાહેામ કરવું ઘટેરે, તેજ સેજે સુધારા થાય; વાટ જોતાં નીકર સ જનનીરે, કામ એન્ડ્રુ અને ન કદાય. • પડે જૂઠ્ઠાં થવું જે કામથીરે, તેમાં જોઈએ હૈયે શૂર હામ; પણ એવું નથી બધી પે'લમાંરે, તાય ખીએ નિંદાથી તમામ. હાય જેને હિંમત યાહેામનીર, વળી સાથે સ'સારી સાઈ ; તેણે ઠંકી પડવું ઠામ ઠામથીરે, વાટ જીડી ખાકી જે જોઇ. ઘણા સેહેલા સુધારા થઇ શકેરે, રાહુ જોવી ઘટે શું આજ ; વૈશ્ય જાતી વલ્લભદાસ વીનવેરે, હાલ બનતી કરી તે કાજ, તેમજ ગરમી. નહિ ચડે નહિ ચડે નહિ ચડેરે, કદી પાવીને પાનેા નહિ ચડે; ઉર્દુનું એસડ નહિ જડેરે, કદી પાવીને પાનેા નિહ ચડે—ટેક॰ ઉંટ આગળ જઇ થાળી વગાડે; જાણે ખીચે રણકાવડૅરે; પણ થડકે નહિ એક રૂંવાડું, માથે ત્રાંબાળુ ગડગડેરે. પાયે પડી પાઘડી ઉતારી, રૂવા ભલે સુખ રાંકડૅરે. પાસે જઇ પાકાર કરા પણુ, પુઢ ફેરવે તે તાકડેરે; જીભા જોળી કરી વેચા સોપારી, કેરો “ એવા બહુ આથડેરે.” રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ ઘટીને, ભલે ભારે પીડા પડેરે; ખાળ મરે તેા ભલે મરે પણ, પડે નવા ઘાટ નહિ ઘરેરે. કુડાં કલંક નથી ડરવાના, શાસ્ત્રવિદ્ધતા નહિ નડેરે; ધર્મ અધમ વિચારી જુએ શિદ ! ડરે નહિ પાપમાં પડેરે સાંભળી કાળજાં કબુલ કરે પણ, હોઠે હકાર ન આવડેરે; કળજુગ કારણ ગણી કહેછે, ટળે નહિ લખ્યું આંકડેરે ? મેણાં મારા મર તેય ડગે નહિ, જોડા રૂપક મર રાગડેરે; દિલ દઈને વાત પુરી શુણે નહિ, ચડયા વંટોળીયે વાવડેરે. ઢાળા ઢળ્યા એવા ઢળ્યા પ્રથમથી, એકે નવું નહિ નીવડે? ; એશી ગયાં મરીયાં સમશેરને, શત્રુ મરે નહિ એવગેરે. પાણી "1 99 99 .. ,, ور ,, ܕܕ . ,, " ܕܕ . ૩૪ ', 39 ,, .. મુઠ્ઠી ૪૦ 33 . અમ "" ૪૧ 39 ઃઃ : ૩૫ ૩૨ ૩૭ ૩૮ ૩૯ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ પરિચછે. કુતા-અધિકાર.. વિર્ય વિનાના નેરો નપુંસક, રેતલ દુખ દેખી રડેરે; ડાયું માણસ ઠકરાઈ કરે છે, લાયરી ઠેકીને લડેરે. એની આંખે દેખે ડીંડવાણું, કરવેજા કહીને વરે; આપે ગડગડિયું ગાંડા ગણીને, બહુ બેલ્યાથી બગડેરે. “મેટું માથું શું તેરે લાવ્યો છે,” નાત સામે શું ચડભડેરે, વિદે વલ્લભદાસ મુઆ મનુષ્યને, કયાંથી શરાતન સાંપડેરે. છે પર તે પ્રમાણે– (હરિ ભજન વિના–એ રાગ.) શું કાન નથી? કેમ નથી સાંભળતા સમજી સાનમાં? કહિ કહિ થાક્યા. તે પણ જાયે પોક મુકી જઈ રનમાં—ટેકo મુખ શંખ વગાડ શબ્દ થયે, બહેરે કહે “તારે બાપ જુઓ, હાડકાં કરડીને આમ મુએ?” શું કામ નથી ૫૧ ચલે હઠથી અવળી રહે, જાણિને સુધરવા ના ચાહે, કહે “તમ બક્તા હમ સુનતા હે?” સુધારાને કહે કુધારે, સામાં બાંધ્યાં છે હથિઆરે, દે પંક્તિ બહાર તણે ડારે, પિતે પોતાનું કરે ભુંડું, ભરિ રાખ્યું કે તણું કુંડું, કઈ જોતું નથી ઉતરી ઉંડું, પૂછીએ તે સંશય કાપે નહિ, પ્રતિ ઉત્તર સામે આપે નહિ, સાચું ખોટું મન માપે નહિ, જે બેલે તેની સમાધાની, પણ આતે જન ઊંચાં રાની, હાથે કરિને વેઠે હાનિ, ઉહુનું ઓસડ કાંઈ નથી, જોયું મેં મનમાં ખૂબ મથી, વૈદેની પણું મુંઝાય મતિ, કહે ઉપમામાં કહેવા કેવા, ઉંઘણશી કુંભકરણ જેવા, હઠિલાને એજ પડયા હેવા, જાગો જાગો ઝટપટ જાગો, શિદ ભ્રમણથી ભડકી ભાગે, પછિ તે શું લુટાશે નાગે, નિત નિત બહુ નાણું નાસે છે. ધીમે ધનવાને ઘસે છે. પરિણામ જયકર ભાસે છે, Page #242 -------------------------------------------------------------------------- ________________ २०४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. અષ્ટમ વાગે છે સુધારાના ડંકા, સેનાપતિ બહાદુર બંકા, શાણું તું શીદ કરે શંકા, શું કામ નથી. ૬૧ દામ ઘમ ઘમ પડઘમ વાગે છે, જેધા શરીર શુર જાગે છે, ભ્રમ સેના ભરૂર ભાગે છે, “નુકસાન હશે એને થાશે, બંદા તે ઘી ખીચડી ખાશે, પણ સત્યાનાશ જરૂર જાશે, જે નહિ માનો મારી શિક્ષા, તે પછી લેવી પડશે દીક્ષા, નહિ પેટ ભરી શકશે ભિક્ષા, સિ સંપત સેજે નાશ થશે, ભર જોબનમાં મર્દો મરશે. ડાં વર્ષજ હવે બનશે, એ થઈ જશે તીયાં જન બધા, સ્ત્રી સાતની જશે બાળ જદા, વિશ વર્ષની રહેશે આવરદા, ભુખ વડકાં થાતાં ભયભારી, થશે મહિને મહિં મારામારી, પછી તૈજ ગયાં વળશે વારી, નામર્દ ઉપર નૃપ જુલમ કરે, કંકાસ કુસંપ દરેક ઘરે, અજ્ઞાનથિ આંખે આંસુ ભરે, લાગે કંગાળે કેફ કર્યો? કાં દુર્ભાગ્યે નિજ દિવસ , નહિ તે આ આગ્રહુ શીદ છે, છે બાળ ભણેલી છુપી સેના, ઘા ઝઘડે ઘરમાં જેનાં, પણ કાન ઉધડતા નથી એને, બાપા હું પાય પડું ઉઠે, આગ્રહ છે આપ તણે જૂઠો, સમજ્યા વણ ફેકટ શિદ રૂઠે, મારે ન કુહાડે નિજ પગમાં, સૈ પોતે પિતાની વગમાં, સુધરી જશ લ્હાવે લ્યા જગમાં, બહુ શરા બાબુ બંગાળી, દક્ષિણિયે પણ બુદ્ધિશાળી, ત્યાં પડે સુધારાની તાળી, સની પાછળ છે ગુજરાતી, આળસુ ભેળી ભડકણ છાતી, અબળા આગળ બહુ ઉધમાતી, દુઃખ દેખી ફેકટ શીદ રૂ? કારણ શોધી સંદેહ ખુઓ, વલ્લભની વાત વિચારી જુઓ, મુબેધ ચિંતામણિ-- વલલભદાસ પિપટ, - - - - - - Page #243 -------------------------------------------------------------------------- ________________ # - * * * * * * * * * * * * * પરિચછેદ. કશ્રોતા-અધિકાર | ગાડું ગગડાવનાર માણભટ્ટ અને ભૂખ તા. સીતાનું હરણ થયું તે પાછું માણસ થયું કે નહિ? એક ગામડામાં માણભટ્ટ રામકથા વાંચતો હતો તે સાંભળવાને ગામનાં લેકે મરદ અને ઓરતે આવતાં હતાં. માણભટ્ટ લાંબા રાગડા તાણી માણના ભણભણાટ અવાજ વચ્ચે ગાતે હતા, તે કઈને સમજવામાં આવે ને કેઈના સમજવામાં પણ ન આવે. વળી તેનું વ્યાખ્યાને કરે તે માંહે સંસ્કૃત કઠિન શબ્દો એવા વાપરતે જાય કે તેનો અર્થ પોતે પણ વખતપર ભાગ્યે જ સમજતે હોય? તે પછી સાંભળનાર ગરીબ ગામડીઆને શે આશરે રહે? એક વખત કથામાં સીતાનું હરણ થયું એમ વાત આવી. એ સાંભળી સૌ અરર કરવા લાગ્યા. કેઈ સમજુ હતા તેઓ કહેતા કે અરે! દુષ્ટ રાવણે ખોટું કર્યું, જગતની માતા જે સીતા તેના તરફ કુદષ્ટિ કરી, એનું ભુજ થશે, પણ એક કણબી સાંભળીને તાજુબ થયે કે, માળું, આતે ભુંડું થયું, સીતા માતાને માથે બહુ દુઃખ પડયું તે આપણું શા ભાર? અરે ! સીતાનું હરણ થયું તે પાછું માણસ કેવારે થયું? માળે જાનવરને અવતાર ભુંડે તે ખરે!. એ રીતે સીતાનું હરણ થયું તે પાછું માણસ થયું કે નહિ એ સંબંધી મનમાં વિચાર થવા માંડયા તેથી તે પૂછવાની આતુરતા ઘણી વધી; એટલે ઉભે થઈ કહેવા લાગ્યું કે, “મહારાજ! તમે સીતાનું હરણ થયાનું કહ્યું તે તો ઠીક, પણ તે પાછું માણસ થયું કે નહિ ?” આથી સાંભળવા ભેગા થયેલ સમજઓ ખડખડ હસી પડયા. પછીથી માણભટ્ટ હરણના અને ખુલાસે બતાવ્યું તેથી કણબી સમજીને બેસી રહ્યો. દાણ કથા-વાર્તાઓમાં તેના ખરા અર્થ અને હેતુ કહેનારતરફથી કહેવામાં અને સમજાવવામાં આવ્યાવગર લેકે કેવા અવળા અર્થ સમજે છે એ આ વાત બતાવી આપે છે. તે કહેનારાઓએ ધ્યાનમાં લેવા જેવું છે. તેર કાઠીયાના નામ કહે છે. ૧ ગુરૂ પાસે જાતાં આળસ આવે તે આળસ કાઠીયે. ૨ પુત્ર કલત્રે વીટ રહે તેથી ગુરૂ પાસે જવાય નહિ તે મેહ કાઠીયે. ૩ ગુરૂ કાંઈ ખાવા આપશે નહિ, જે ધંધો કરશું તે ખાશું એમ ચિં તવી ન જાય તે અવિનય કાઠીયે. ૧ હરણ જાતનું જાનવર થઈ ગયું એમ એક અર્થ થાય ને બીજો અર્થ લઈ જવું થાય. ૨ કૌતુકમાળા. ૭ શ્રીપાલરાસ, Page #244 -------------------------------------------------------------------------- ________________ २०१ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ . અષ્ટમ ૪ મહટાઇ મનમાં રાખે, જે કેણ સર્વને પગે લાગે તે અભિમાન કાઠીયે. ૫ ગુરૂ આગતા સ્વાગતા ન કરે, બેલાવે નહિ, ધર્મલાભ ન આપે માટે જવું નહિ તે ક્રોધ કાઠીયે. ૬ પ્રમાદમાં ભર્યો રહે તે પ્રમાદ કાઠીયે. ૭ રખે ગુરૂપાસે જતાં કાંઈ પૈસા ખરચવા પડે એવી કુપણુતા રાખે તે કૃપણ કાઠીયે. ૮ ભય રાખે તે ભય કાઠીયે. ૯ શેકને ગે ન જાય, તે શેક કાઠીયે. ૧૦ અજ્ઞાનતાને લીધે ગુરૂપાસે ન જાય તે અજ્ઞાન કાઠીયે. ૧૧ વિકથા કરવામાં તત્પર પણ ગુરૂપાસે ન જાય તે વિકથા કાઠીયે. ૧૨ ગુરૂપાસે જતાં માર્ગમાં કેતુક જોવા ઉભે રહી જાય, તે કેતુક કાઠીયે. ૧૩ વિષયમાં એ રહે તેથી ગુરૂપાસે જવાય નહિ. માટે તે વિષય કાકી જાણવે. ઉપર પ્રમાણે તેર કાઠીયાનાં નામ કહ્યાં. આવા કાઠિયાઓને શાસ્ત્રના ઉપદેશને લાભ ક્યાંથી મળે? કતા એટલે શુભ શાસ્ત્ર સમજવાની જેને સમજુતી નથી અથવા સુશાસ્ત્ર કે ગુરૂઉપદેશ શ્રવણ કરી તેમને અવળો ઉપયોગ કરવાનો આરંભ કરે છે અને શાસ્ત્ર તથા ગુરૂઉપર અઘટિત આળ ચડાવે છે માટે તેમ નહિ કરતાં ગુરૂ તથા શાસ્ત્રઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી અને તેમની સલાહ પ્રમાણે ચાલી કતામાં કથેલ અપલક્ષણ તજવાં એમ સમજાવી સુતા કેવા હોય તેતરફ ધ્યાન ખેંચવા આ કુતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. -૭ સુશ્રોતા-વિરાર. * હું ક તાનાં લક્ષણની સામી બાજુનાં ઉત્તમ લક્ષણવાળો પુરૂષ સુતા Bઝ કહેવાય છે. ઉપદેશની અસર તેને તરત થાય છે અને તેથી તે પતાના કલ્યાણના માર્ગને પણ તરત પકડે છે. તેથી તેના સંબંધમાં સંક્ષેપથી વર્ણન કરવામાં આવે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ પરિઝ. - ---- - કુતા-અધિકાર. ' સુશ્રોતા કેવા હેય તેની સમજુતી. દોહા. શીશ ધુણાવે ચમકિયે, રેમાંચિત કરે દેહ : વિકાસત વચન વદન મુદા, રસ દિયે શ્રોતા તેય. જાણુજ શ્રોતા આગળ, વક્તા કળા પ્રમાણ; તે આગે ઘન શું કરે, જેમ ગણેલ પાષાણુ. શ્રી પાલરાસ, મનહર ઘન તણે ઘેર સુણી મોર બેલે જેર કરી, સ્વાતિતણા બિંદુ શીપ જડપથી જિલે છે; પ્રભાકર પ્રભાવડે પદ્મ પ્રકુલિત થાય, ચંદ્ર ચંદ્રિકાથી ખુબ કુમુદિની ખીલે છે; ચમકથી જેમ લેહુ ચંચલ તરત થાય, સુગંધને સઘ જેમ સમીર હરિ લે છે: કહે દલપત તેમ કવિતાના શેખી જન, કવિતા સુણુને સાર સર્વ સમજિ લે છે. ૨૭, દલપત. * સારા ગ્રંથનું શ્રવણ કરવું અને શ્રવણ કર્યા બાદ મનન કરવું પડે તે બેધ મુજબ વર્તન કરી બતાવવું કે જેથી તેની અસર કુટુંબને તથા મિત્રમંડળને પણ થાય એ જેનું કર્તવ્ય છે તે સુતા અધિકારી કહેવાય. ASASasaskikkek : બોધિવાર. -- છે ભવી જીવ સુતા હોઈ શકે છે પણ જે મનુષ્ય અગ્ય છે તેને હિજડ ઘણા પ્રકારે સમજાવવામાં આવે તે પણ તે સરલ થતા નથી જેમ પથ્થર પાણીથી ભીંજાતે નથી, લવણ સાકર બને નહિ, વિષ અમૃત Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહુ ભાગ ૨ જો. અમ થાય નહિ, તેમ અાગ્ય માણસ ચેગ્ય પાત્ર બની શકે નહિ તે સમજાવવા આ અધિકારની જરૂરીઆત માની છે. અયાગ્ય માણસને બાધ ન આપવા. ન અનુષ્ટુપ (૩ થી ૬). • उपदेशो न दातव्यो, यादृशे तादृशे नरे । ચર્ચ વાનમૂયેળ, મુદ્દે નિવૃષ્ટીકૃતમ્ । ? ॥ જેવા તેવા મનુષ્યને બેધ ન કરવા કારણકે વાનર નામના મૂખ પ્રાણીને ઉપદેશ કરવાથી જે સુઘરી નામના પક્ષીનું સુન્દર ઘર નાશ પામ્યું. ૧. વાનરપ્રતિ સુગ્રહી (સુધરી ) ના ઉપદેશ द्वौ हस्तौ द्वौ च पादौ च दृश्यते पुरुषाकृतिः । शीतेन कम्पसे मूर्ख, गृहं किं न करोषि हि ॥ २ ॥ એક દિવસ ચામાસાના દિવસમાં સુઘરી પેાતાના માળામાં બેઠી હતી ત્યાં એક વાનરે ટાઢથી કંપતા કંપતે તે ઝાડની નીચે આવ્યે તેને જોઇ સારી એલી કે હે મૂખ વાનર! બે હાથ તથા બે પગ તને છે તેમ તારી પુરૂષના સમાન આકૃતિ (આકાર) દેખાયછે, તે પણ ટાઢથી તું કંપી રહ્યા છે એટલે તું સમર્થ છે છતાં ઘર શા વાસ્તે કરતા નથી ? ૨. સુગૃહીમતિ વાનરને જવામ. सूचीमुखि दुराचारे, रण्डे पण्डितवादिनि । समर्थो गृहारम्भे, समर्थो गृहभञ्जने ॥ ३ ॥ ते कस्यापि . હે રાંડ સુઘરિ! તું સાયના સમાન મુખવાળી દુરાચારી અને પંડિતાનું અભિમાન ધરાવનારી છે. (પણ હવે તું તારા વચનનું ફળ ચાખ) કારણકે હું ઘર બનાવવાને તે અસમર્થ છું પરંતુ ર ભાંગવાને સમર્થ છું (એમ કહી તે વાનર.. મૂખે મૂર્ખાને ઉપદેશ કરનારી સુઘરીનું માળારૂપી ઘર તેડી નાખ્યું ). ૩. Page #247 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, કુતા-અધિકાર. ૨૦૯ ગુણહીનને આદર કરવા છતાં પણ તેની હીનતા મટતી નથી. अधः करोषि रत्नानि, मनी धारयसे तृणम् । दोषस्तवैव जलधे, रनं रनं तृणं तृणम् ॥ ४॥ હે સમુદ્ર! તું રત્નને તળીયે રાખે છે, ને તૃણને તારા મસ્તકઉપર રાખે છે. એ તારે જ દેષ છે. કારણકે તેથી રનની કિંમત ઘટવાની નથી અને તૃ ની કિંમત વધવાની નથી. એટલે રસ તે રલજ રહેવાનું ને તૃણ તે તૃણજ રહેવાનું છે. અર્થાત દુષ્ટ જનને સારે અધિકાર આપવામાં આવ્યું હોય તે પણ તે પિતાની સ્વાભાવિક દુષ્ટતા તજતો નથી, તે પ્રમાણે સુજનને કઢંગી સ્થિતિમાં રાખ્યું હોય, પણ તે પિતાની સ્વાભાવિક સુજનતા તજતો નથી. ૪. તથા– मणिलठति पादेषु, काचः शिरसि धार्यते । यथैवास्ते तथैवास्तां, काचः काचो मणिर्मणिः ॥५॥ - પગના ઘરેણુમાં જડેલ મણિ રજમાં આળોટે ને મસ્તકના ઘરેણામાં જડેલ કાચ પુષ્પના હારની સાથે મસ્તકઉપર વિહાર કરે, એ ભલે તેમ રહે પણ કાચ તે કાચ ને મણિ તે મણિજ છે. ૫. ધૂળના સંસર્ગથી હીરો કિંમતમાં ઘટતો નથી. मलोत्सर्ग गजेन्द्रस्य, मूर्ध्नि काकः करोति चेत् । कुलानुरूपं तत्तस्य, यो गजो गज एव सः॥६॥ ગદ્રના મસ્તક ઉપર કાગડે જે ચરકે તે તેમાં કાગડાએ તે પિતાના કુળને શેભે એવું કર્યું (અર્થાત કાગડે પિતાની હલકાઈ બતાવી.) પરંતુ હાથી તે હાથીજ રહેવાને (તેની પિતાની કાંઈ મહાન શક્તિ ઘટતી નથી.) ૬. પ્રતાપજ સર્વત્ર સમર્થ છે. बन्धनस्थो हि मातङ्गः सहस्रभरणक्षमः । अपि स्वछन्दचारी श्वा, खोदरेणापि दुःखितः॥७॥ હાથી કદાચ સંકળાયેલ હોય તે પણ હજારે જેનું પાલન પોષણ કરવાને શક્તિમાન છે પણ પિતાની મરજી માફક ફરનારે કુતરે પિતાનું પણ પેટ ભરવાને શક્તિવાળ નથી. અને તે દુઃખી થયા કરે છે. ૭. ૨૭ Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. મધ્યમ વળી गुणैर्गौरवमायाति, नोचैरासनमास्थितः । पासादशिखरस्थोऽपि, काकः किं गरुडायते ॥ ८॥ ગુણવડ મોટાપણું આવે છે, પણ ઉંચા આસન પર બેઠાથી ગુણપ્રશંસા પ્રાપ્ત થતી નથી. કાગડે મહેલના શિખર પર બેઠે હોય તે પણ શું તે કાંઈ ગરૂડ કહેવાય? ૮. સ્વભાવથીજ નીચ હોય તે ક્યાંથી સુધરે? दुर्जनः सुजनो न स्यादुपायानां शतैरपि । अपानं मृत्सहस्रेण, धौतं चास्यं कथं भवेत् ॥९॥ सुभाषितरत्नभाण्डागार. સેક ઉપાયે કરવામાં આવે તે પણ કદિ દુર્જન સજ્જન થતું નથી. કારણકે હજારવાર માટીથી ધુએ તે પણ ગુદા, મુખ થાય નહિ. ૯. અયોગ્ય મનુષ્ય તથા કુતરાની પૂંછડીની સમાનતા. 'શા (૨૦–૨૨). यस्य न सहजो बोधः, पुरतः किं तस्य भाषितैबहुभिः। नलिकाधृतमपि सततं, न भवति सरलं शुनः पुच्छम् ॥ १०॥ જે મનુષ્યને સહેજ જ્ઞાન પણ નથી તેની આગળ બહુ ભાષણ કરવાથી પણું ? કારણકે (વાંસની) ભૂંગળીમાં હમેશાં રાખવામાં આવ્યું હોય તેપણ કુતરાનું પૂછડું શું સરલ (પાંસરું) થાય છે ? અથત કુતરાનાં પૂછડાને કઈ પણ વત જેમ વક્રતા છોડાવી શકતા નથી તેમ મૂખની આગળ કઈ સબંધ કામ કરી શકતા નથી. ૧૦. કુસ્થાનમાં મહા પુરૂષોને બોધ પણ નિષ્ફળ થાય છે. विहितः सतामभूमौ, महतामपि भवति निष्फलो यत्नः । व्रजति रसातलमम्भो, जलदेन मरुस्थलीनिहितम् ॥ ११ ॥ सूक्तिमुक्तावली. કુસ્થાનમાં કરાયેલ મહાન સત્પુરૂષના યત પણ નિષ્ફળ થાય છે, દષ્ટાન્ત એ છે કે, વર્ષાદે મરુસ્થલી (મારવાડ) માં નાંખેલું પાણી રસાતળ (પાતા Page #249 -------------------------------------------------------------------------- ________________ પf કમલા અધિકાર હો. ળ) માં ચાલ્યું જાય છે, એટલે જમીનમાં ટકી શકતું નથી તેમ મૂર્ખમાં કરેલા બેધની સ્થિતિ જાણવી. ૧૧. તથા– રથોદ્ધતા. बोधितोऽपि बहुसूक्तिविस्तरैः, किं खलो जगति सज्जनो भवेत् । स्नापितोऽपि बहुशो नदीजलैगर्दभः किमु हयो भेवत्कचित् ॥ १२॥ सुभाषितरत्नभाण्डागार. સુંદર શબ્દોથી બંધ કરેલ ખળ પુરૂષ શું સજજન થાય? (અથતુ નહિ.) તેમ એ બનેલ દાખલે પણ જગતમાં નથી કારણકે ગંગા આદિ ઘણુ નદીના જળથી ગર્દભને સ્નાન કરાવે તે પણ તે કાંઈ ઘેડે બનતો નથી. ૧૨. દુર્જન પિતાની પ્રકૃતિ બદલતે નથી. વંશસ્થ. न टिटिभो गच्छति हंसलीलया, न वायसः कूजति कोकिलखनम् । यवाः प्रकीर्णा न भवन्ति शालयस्तयैव नीचः प्रकृति न मुश्चति ॥ १३ ॥ ભૂમુિwાવી. ટીંટેડે હંસની ચાલ ચાલી શકતું નથી. કાગડે કેયલના જે સ્વર બેલી શક્તિ નથી, વાવેલા ચવ (જવ) શાળ (જેમાંથી ચોખા અને તે ધાન્ય) સમાન થતા નથી. તેવી રીતે જ નીચ પુરૂષ પિતાની પ્રકૃતિ (સ્વભાવ) ને છોડતું નથી. ૧૩ આડંબરની નિષફળતા. पुष्पिताग्रा. इभतुरगशतैः प्रयान्तु मूढा, धनरहिता विबुधाः प्रयान्तु पद्भयाम् । गिरिशिखरगतापि काकपङ्क्तिः , पुलिनगतैर्न समा हि राजहंसैः ॥ १४ ॥ રાપરપદ્ધતિ. મૂઢ પુરૂષે હાથી કે ઘોડા ઉપર બેસીને આવજાવ કરે ને વિદ્વાન પુરૂષ ધન નહિ હોવાને લીધે પાળા ચાલે તેપણ મૂખ વિદ્વાનની તુલનામાં Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ આવતા નથી, કારણકે ગિરિના શિખર ઉપર બેઠેલ કાગડાઓ કાંઈ જળાશયને કાંઠે રહેલ રાજહંસની તુલનામાં આવતા નથી. ૧૪. ઉચે રહેવાથી કાંઇ ઉત્તમતા ગણાતી નથી. વસતિ (ફક થી ૨૭). नाश्चर्यमेतदधुना हतदैवयोगादुच्चैः स्थितिर्यदधमो न महानुभावः । रथ्याकलङ्कशतसङ्करसङ्कुलोऽपि, पृष्ठे भवत्यवकरो न पुनर्निधानम् ॥१५॥ હત (દુષ્ટ) દૈવના રોગથી હમણાં જે અધમ મનુષ્ય છે તે ઉચ્ચ સ્થિતિને ભેગવે છે અને મહાન અનુભાવવાળા પુરૂષ ઉચ્ચ સ્થિતિને ભેગવતો નથી, પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે સેંકડો કલંક આપનારા કચરાથી વ્યાપ્ત એ ઉકરડે પણ પૃથ્વીની પીઠપર રહે છે એટલે ઉચા રહે છે, અને ધનને નિધિ પૃથ્વીની પીઠ પર રહેતું નથી એટલે કે પૃથ્વીની અંદર-નીચે રહે છે. અર્થાત્ ઉચે રહેવાથી કાંઈ ઉકરડો ઉત્તમ ગણાતા નથી. ૧૫. આડંબરથી ઉચ્ચતા પ્રાપ્ત થતી નથી. आबद्धकृत्रिमसटाजटिलांसभित्तिरारोपितो मृगपतेः पदवीं यदि श्वा । . मत्तेभकुम्भतटपाटनलम्पट स्य, नादं करिष्यति कथं हरिणाधिपस्य ।। १६ ॥ . પિતાની કાંધ ઉપર બનાવટી કેશવાળીના ઝુંડવાળ કૂતર કદાચ બહંકી ગયેલ સિંહ જેવા ભાસે પણ મદન્મત્ત હાથીના ગંડસ્થળ =ડવાના સ્વભાવવાળો જે સિંહ તેની ગજના કેવી રીતે કરી શકે ? ૧૬. પ્રારબ્ધની પ્રબળ સત્તા. सिंहो बली गिरिगुहागहनप्रवासी, वासोदरे वसति भूमिभृतां बिडालः । नो पौरुषं कुलमपि प्रचुरा न वाणी, दैवं बलीय इति मुश्च सखे विषाद।।१७।। કુમાવતારલામાઝીર. હે મિત્ર! બળવાન સિંહ વિકટગિરિ ગુફામાં રહે ને બિલાડે રાજાઓના મહેલમાં વસે, એમાં પુરૂષાર્થ, કુળ કે વિદ્વત્તા બળવાન નથી, પણ તેમાં પ્રારધ્વજ બળવાન છે, એમ માની ખેઠ કર નહિ ૧૭. Page #251 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ. કુતા-અધિકાર. દેખાવથી કે વૃથા અનુકરણમાત્રથી ગુણવામાં ગણના થઈ શકતી નથી. રિરિળી. उभौ श्वेतो पक्षौ चरति गगनेऽवारितगतिः, सदा मीनं भुङ्क्ते वसति सकलः स्थाणुशिरसि । बके चान्द्रः सर्वो गुणसमुदयः किश्चिदधिकोः,. Tળા સ્થાને માન્યા નરવર ન તુ સ્થાન હતા. ૨૮| રવિરતિ, હે ઉત્તમ પુરૂષ! (ચન્દ્રમાંનું એક પક્ષ ધેલું છે અને) બગલાને બે પક્ષ (પાંખો) શ્વેત છે વળી (ચન્દ્રની માફક) બગલે વિશ્રામ લીધા સિવાય આકાશમાં ફર્યા કરે છે. (ચન્દ્રમાં જેમ મીન રાશિને ભેગવે છે તેમ) બગલે. હમેશાં મીન (માછલા) નું ભજન કરે છે, (અને ચન્દ્રમા જેમ પોતાની એક કળા સહિત સ્થાણું એટલે શંકર દેવના મસ્તક ઉપર બેસે છે તેમ) બગલો ચતુરાઈથી સ્થાણુ એટલે વૃક્ષના ઠુંઠની ઉપર બેસે છે એમ બગલામાં ચન્દ્ર સંબંધી તમામ ગુણોને સમુદાય છે. પરંતુ તેના (ચન્દ્ર) કરતાં પણ કાંઈક અધિક ગુણસમુદાય છે. તે પણ ગુણો સ્થાનમાંજ માનને પાત્ર થાય છે પરંતુ સ્થાનરહિત ગુણે શોભતા નથી. ૧૮. તેમજ– शार्दूलविक्रीडित (१९ थी २१). नैर्मल्यं वपुषस्तवास्ति वसतिः पद्माकरे जायते, __ मन्दं याहि मनोरमां वद गिरं मौनं च सम्पादय । धन्यस्त्वं बक राजहंसपदवीं प्राप्तोऽसि किं तैर्गुणै नीरक्षीरविभागकर्मनिपुणा शक्तिः कथं लभ्यते ॥ १९ ।। હે બગલા! તારું શરીર હંસની માફક ત તથા સ્વચ્છ છે, તથા સરેવરને વિષે તેમની માફક તારો વાસ છે, તેમની જેમ તું મંદ ગતિથી ચાલે છે, તથા મનહર વાણી બોલે છે, એટલું જ નહિ પણ હંસની જેમ તું પણ મૌન ધારણ કરી શકે છે. તે ઉપરથી તે મહાન હંસપદવી મેળવી છે માટે તને ધન્ય છે, એમ કહ્યાવિના ચાલતું નથી છતાં એટલું તે કહેવું પડશે કે Page #252 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિસિંઘ, કલાને મામ એ તારા સર્વ ગુણે વ્યર્થ છે કારણકે પાણું અને દુધ મિશ્રિત થયેલ હોય તેને જૂદું પાડી નાખવું એ સ્વાભાવિક શક્તિ તું ક્યાંથી લાવીશ? (અર્થાત્ આડંબર તજી દે). ૧૯ વગથી જ્યાં ત્યાં ઘુસી જાય તેથી કાંઈ હલકે મનુષ્ય ઉત્તમ મનુષ્યની પંક્તિમાં આવી શકતો નથી. काका पक्षबलेन भूपतिगृहे ग्रासं यदि प्राप्तवान् , किं वा तस्य महत्त्वमस्य लघुता पञ्चाननस्यागता। येनाक्रम्य करीन्द्रगण्डयुगलं निर्भिद्य हेलालवाल्लब्ध्वा ग्रासवरं वराटकधिया मुक्तागणस्त्यज्यते ॥ २० ॥ सुभाषितरत्नभाण्डागार. પક્ષ (પાંખ) ના બળથી કાગડે રાજાના મહેલમાં કદાચ ભેજન મેળવે, તેથી તેની મહત્તા કે સિંહની લઘુતા શું થાય છે! (અર્થાત નહિ) (કારણકે યુદ્ધ તરીકે નહિ) પણ રમત ગમતથી સિંહ, બહેકી ગયેલ હાથીના ગંડસ્થલને ત્રેડીને તેમાંથી નીકળેલ કિંમતી મેતીને સમૂહ, તેને ફક્ત એક કેડીની કિંમતને છે એમ માનીને તજી દઈ પોતે માંસગ્રાસ મેળવે છે, (અર્થાત્ બળવાન સિંહની તુલનામાં કાગભાઈ આવી શકવાનાજ નથી). ૨૦. ગુણવાનું હોય તેજ ઉત્તમ સ્થાન પર શોભે છે. किं केकीव शिखण्डमण्डिततनुः सारीव किं सुखरः, किं वा हंस इवानागतिगुरुः किं कीरवत्पाठकः । किं वा हन्त शकुन्तबालपिकवत्कर्णामृतस्यन्दनः, काकः केन गुणेन काञ्चनमये व्यापारितः पञ्जरे ॥ २१ ॥ રાવરપતિ. કાગડો કયા સારા ગુણવડે કાંચનમય (સુવર્ણ) ના પાંજરામાં રાખેલે છે? શું મેરની માફક ચંદ્રિકાવાળા પિચ્છસમૂહથી શેભતાં શરીરવાળો છે? શું મેનાની માફક સારા સ્વરવાળો છે? શું હંસની માફક સુંદર એવી સ્ત્રીની ગતિને ગુરૂ છે? (એટલે કે તેણે હંસ ગામિની સ્ત્રીઓને ગતિ શીખવી છે?) શું પિપટની માફક પઢનાર છે? અથવા શું ઉછરતા કેકિલ પક્ષીની પેઠે કર્ણામૃતને સવનાર છે? અર્થાત્ કાગડામાં કેઈ ગુણ નથી. તેથી તે સેનાના પાંજરાને લાયક નથીજ. ૨૧. Page #253 -------------------------------------------------------------------------- ________________ - - પરિવછે, કુતા-અધિકાર ૨૧૫ સારા ગુણવાળાને સંગ કર્યા છતાં નિર્ગુણ ગુણરહિત રહે છે. એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નારને ”રાગ. એ એરંડી, ઉત્તમ સંગે તેં ઉત્તમ ગુણ નવ ધર્યા; રહી શેલડીમાં, શેલડી શરખા, ગુણ સંપાદન નવ કર્યા–ટેક. જે વાડીમાં શેલડી વાવી, તુજને પણ તે સ્થળ પાવી, તે પણ તું ઉપજી કેમ આવી? એ એરંડી. ૨૨ તું ઉછરી શેલડીને સંગે, પણ રંગાણું જૂદે રંગે, ઉપ નહિ મીઠે રસ અંગે; ઓ એરંડી. ૨૩ તમે એક કુવે પાણી પીધું, બેનું રક્ષણ સરખું કીધું, નથી વિશેષ તેને કાંઈ દીધું; એ એરંડ. ૨૪ તને અવલોકીને આજ ઘડી. એક કહેવત મારે ચિત્તચડી, તારી જાતવિના નવ ભાત પડી; ઓ એરંડી. ૨૫ સૈ જગત્ વદે છે જે વાણ, તે જરૂર મેં સાચી જાણું, ઠરી તું દાસી, તે ઠકરાણી; એ એરંડ, તેને તે તારી બહેનપણી, જૂદી જૂદી ઓલાદતણી, માટે જણાય જૂદી રીત ઘણી; એ એરંડી. ૨૭ શેલડી સૈફને લાગે સારી, એને મળવા ઈછે નરનારી, તેની આગળ શી કીર્તિ તારી; ઓ એરંડી. ૨૮ શેલડીનાં સંતાનો સારાં, લોકોને બહુ લાગે પ્યારાં, જે ખેળ દીવેલ દિસે તારાં; 'એ એરંડી, થઈ શેલડીને સરખી માટી, પણ તારી મેટાઈ તે બેટી, જે છે તુજમાં કિંમત છોટી; એ એરંડી. ૨૦ સજે યુક્તિ તને સમજાવાની, ખુબ ચીજે આપે ખાવાની, પણ તું તેવી નથી થાવાની; એ અરંડી. ૩૧ શીખામણ તુજને શી દઈએ; જીભે કહીને થાકી જઈએ, નહિ હિતની વાત ધરે હૈયે; એ એરંડ. ૩૨ તારે શેલડી સરખે સંગ થયું, પણ કુળને ગુણ તારો ન ગયો, તારે તેને તેજ સ્વભાવ રહ્યા; 1 એ એરંડી. ૩૩ ગાઈ ગરબી એરંડી નામે, પણ અર્થ જુદો છે પરિણામે, દીધી શીખામણ દલપતરામે; ઓ એરંડી. ૩૪ દલપતરામ, Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૨ જે આમ ગુણવાનું ગુણવાની સાથે અને નિર્ગુણ નિર્ગુણની સાથે શેભે. #એક સમય બાદશાહ કચેરીમાં બિરાજમાન થયા હતા તે વખતે પિતાને દૂધભાઈ (ધાયમાતાને છેકર) શાહ હજુર આવ્યું તેને શાહે પ્રેમસહ પિતાના નજીક બેસાડી બિરબલ પ્રત્યે જણાવ્યું કે “આ અમારા દુધભાઈ છે અને એમને એક નાનું રાજ્ય આપવા માટે ઇરાદે છે. પરંતુ તે ન્હાના રાજ્યમાટે ન્હાના બિરબલની પણ અતિ આવશ્યકતા છે તેથી એક લ્હાને બિરબલ પિદા કરી લાવે.” તે સાંભળી બિરબલે કહ્યું કે જે હકમ નામદાર?” બીજે દિવસે એક બળદને શણગારી રેશમી રસી ગળામાં બાંધી પોતે તે બળદને દેરી કચેરીમાં આવ્યું તે જોઈ બાદશાહે આશ્ચર્યયુક્ત થઈ પૂછયું કે “આ શું? અને મારા દૂધભાઈ માટે ન્હાને બિરબલ શોધી કહા કે નહિ?” તે સાંભળી બિરબલ બેલ્યો કે “જી સરકાર? હાજર છે, આપના દુધભાઈમાટે મારે જ દૂધભાઈ લઈને આવ્યો છું તે નિહાળે.” એમ કહી બળદને દેખાડે ત્યારે શાહે કહ્યું કે “તમારે દૂધભાઈ બળદ શી રીતે થાય?” ત્યારે બિરબલે કહ્યું કે “નામદાર! આ આપના દૂધભાઈ શીરીતે થાય? બાદશાહે જણાવ્યું કે “એમની માનું છું દૂધ પીતે હિતે તેથી અમારા દૂધભાઈ છે?” ત્યારે બિરબલે હર્ષ સાથે જણાવ્યું કે “હું પણ આ બળદની માનું જ દૂધ પીઈ મેટે થયે છું માટે આ પણ મારે દૂધભાઈ કેમ ન કહેવાય?” તે ગૂઢાર્થવાળે જવાબ સાંભળી બાદશાહ મનમાં હર્ષયુક્ત થઈ ચુપ થઈ રહ્યા. કારણકે બિરબલે મમમાં જણાવ્યું કે મેટા લેકેની બરેબરી હલકા લેકેથી કદી પણ કરી શકાય નહિ માટે આપના વિચાર અતિ ઉત્તમ છે તદપિ અધિકારીનેજ અધિકાર એગ્ય છે તેમ બિરબલ આપનાજ દરબારમાં શેભે. આવી વાર્તામાં છુપી યુક્તિ રહેલી હતી તેથી શાહ મનમાં સમજી બિરબલની યુક્તિ વખાણવા લાગે. જેમ અંધ આગળ આરસી, સમુદ્રમાં સ્વાતિ નક્ષત્રવિનાની વૃષ્ટિ, અરયમાં રૂદન, બધિર આગળ ગાયન, અજીર્ણના રેગીને સુભેજન, ક્ષાર જમીનમાં બીજનું વાવેતર અને જાગૃત થયા પછી સ્વમ કથા નિષ્ફળ છે તેમ અયોગ્ય–અબુધપ્રતિ સર્વ શ્રમ વૃથા છે એમ સમજાવી ચાગ્યાયેગ્યતા અધિકારતરફ ધ્યાન ખેંચવા આ અયોગ્ય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * બીરબલ બાદશાહ. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પરિચછેદ, ગ્યાએગ્યતા-અધિકાર - પોથાયોગ્યતા-પિર. - ઉો છછું. આ છે જ અને જે પદાર્થમાં જેવી ચગ્યતા હોય છે તેવી યોગ્યતાવાળા પ્રાછે કહી ણીને ઉપયોગી થાય છે. જેમકે સાકર પિતે ઉત્તમ ગ્યતાવાળી છે પણ ગધેડાને તે ખવરાવવામાં આવે તે તેના પ્રાણ હરી લે છે તેમ સિંહણનું દૂધ સિંહના બચ્ચાંને જ પચે છે અને સુવર્ણના પાત્રમાં રહી શકે છે. પરંતુ તેથી ભિન્ન એવા અન્ય ત્રાંબા વિગેરેના વાસણમાં નાખવામાં આવે તે તેને ત્રેડી નાખે છે વગેરે બાબતનું દિગ્દર્શન કરાવવાસારૂ આ અધિકારની શરૂઆત કર વામાં આવે છે. ગુણી અસ્થાને શોભે નહિ. अनुष्टुप्. अलङ्कारोप्यलङ्कर्तुमलं स्थाने नियोजितः । .. થિ રહ્યા છે, તે ન તુ પો ? . અલંકાર (ઘરેણું) જે ચોગ્ય સ્થાનમાં પહેરેલ હોય તે તે મનુષ્યને શણગારવાને અતિ સમર્થ થાય છે એટલે મુક્તાફલ વગેરેના હારશે અને પુષ્પની માળાઓ કંઠમાં ધારણ કરી હોય તે શોભા ઉત્પન્ન કરે છે પરંતુ પગમાં ધારણ કરવામાં આવે તે શેલી શકતી નથી એટલે સ્થાનરહિત કેઈ ઉત્તમ પદાર્થ શોભતે નથી એ ભાવ છે. ૧. એનુકૂળ પદાર્થ મળવાથી ગુણીનું પ્રકાશવું. માર્યા (૨–૨). चूताङ्करकवलनतो, न तु काकः कोकिलः स्वनति चारु।। योग्यस्य जायते खलु, हेतोरपि नेतरस्य गुणः॥२॥ આંબાના મેરના અંકુરના ભેજનથી કેયલ સુન્દર મધુર ધ્વનિ કરે છે. પરંતુ કાગડે કરી શકતા નથી એટલે (ઉત્તમ પદાર્થ વગેરેના) કારણથી પણ ચગ્ય મનુષ્યને નક્કી ગુણ ઉત્પન્ન થાય છે પરંતુ અયોગ્ય મનુષ્યને કાંઈ તેનું ફળ મળતું નથી. ૨. ૨૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ અમ * નામ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે. અયોગ્યના સમાગમથી ખેદ. यद्यपि न भवति हानिः, परकीयां चरति रासभे द्राक्षां । असमञ्जसं च दृष्ट्वा, तथापि नः खिद्यते चेतः ॥३॥ સૂરિમુવી . ગધેડે બીજા મનુષ્યની પ્રાખને ચરી રહ્યા છે એટલે કે (આપણને કઇ જાતની) ઓટ નથી પરંતુ આ બન્નેને સમાગમ અગ્ય છે એટલે ગધેડે નીચે પ્રાણી છે અને દ્રાક્ષા ઉત્તમ પ્રકારનું ભક્ષણ છે. એમ જોઈને ચિત્ત ખેદ કરે છે. ૩. ભવ્યાત્મા સારગ્રાહી છે. ઉપજ્ઞાતિ. मुखायते तीर्थकरस्य वाणी, भव्यस्य जीवस्य न चेतरस्य । मुखायते सर्वजनस्य मेघो, यवासकस्यैव सुखायते न ॥ ४ ॥ રાથષિ. ' તીર્થંકર ભગવાનની વાણું ઉત્તમ જીવને સુખરૂપ થાય છે અને નીચ મનુષ્યને તે સુખરૂપ થતી નથી ત્યાં દષ્ટાંન્ત આપે છે કે–વર્ષાદ સર્વ જનસમાજને સુખરૂપ થાય છે પરંતુ જવાસા નામના ઘાસના છોડને તે સુખરૂપ થતો નથી એટલે બીજી વૃક્ષો વર્ષાદ આવવાથી નવપલ્લવ થાય છે ત્યારે . જવાસે સુકાઈ જાય છે. ૪. રસીલે રસ જાણે છે. वसन्ततिलका. वक्तुर्विशेषमधुरैर्वचनमपञ्चैश्चित्तं भिनत्ति रसिकस्य न चेतरस्य । पीयूषपूररचितैरपि चन्द्रपादै चन्द्रकान्तमणयः खलु ते द्रवन्ति ॥ ५॥ ત્તિ મુવિછી. વક્તા પુરૂષના વિશેષ મધુર એવાં વચનના સમૂહથી રસિક (રસ) પુરૂષનું ચિત્ત ભેદાઈ જાય છે એટલે શ્રવણથી પીગળી જાય છે પરંતુ મૂખનું નહિ. કારણકે અમૃતના પ્રવાહથી રચાયેલ એવા ચન્દ્રનાં કિરણે છે તેનાથી જે ચંન્દ્રકાન્ત નામના મણિઓ છે તે દ્રવીભૂત થઈ જાય છે એટલે પીગળીને પાણી થાય છે પણ બીજા પથરામાં તેની અસર થતી નથી, ૫. Page #257 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * * * * * * * الدنيه نقشه تهران علت این رننملة يدخل موته بها પતિ આ જગતમાં નિર્દોષ તથા દેલવાળી વસ્તુ જોવામાં આવે છે માટે મને નુષ્ય પોતે આગળ વધવા માટે પિતાના જેવી નિર્દોષ વસ્તુ સાથે પ્રીતિ ભાવ રાખવે કે જેથી આપણને અગ્ય (નિર્ગુણ વસ્તુન) ને સંગ થાય નહિ. એ ધ્યાનમાં રાખવા સૂચના કરી આ ગ્યાયેગ્યતા અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. - શ્રાવદ-વિવાર. ૪ ગ્રતા અને અગ્યતા બતાવ્યા પછી તેમાંથી અગ્યનું વધારે સ્પષ્ટ વર્ણન કરવા માટે તેમના તરફ ઈશારો કર્યો છે. કેઈ એમ કહેકે હું સાચું બેલ નથી તેમ ચુપ રહેતું નથી તે તે જૂઠું બોલે છે એમ સિદ્ધ થાય છે. તે પ્રમાણે જે માણસ પોતાની એગ્યતા ન સાચવે તથા સુશ્રાવકના નિયમ ન પાળે તે કુશ્રાવક-શ્રાવક વર્ગમાં ધૂતારે છે એમ માનવું. શ્રવણમાં ઢાંગી. મા (૧ થી ૪). उस्मृत्त मायरंतवि ठवति अप्प सुसावगातम्मि । ते सद्द रोरघत्थवि तुलं ति सरिसं धणाढे हिं ॥१॥ જે પુરૂષ જિનસત્રનું ઉલ્લંઘન કરી પોતે શ્રેષ્ઠ શ્રાવક છે, એ જે દાવે કરે છે, તે કઈ કંગાળ હોવા છતાં ધનવાનને આડંબર કરે તેના જેછે. ૧. ધર્મને નિર્ણય નહિ થવાથી થતી હાનિ. किवि कुलकम्ममि रत्ता किवि रत्ता शुद्धजिणवरमयीम्म। इय अतरम्मि पिच्छह मूढा गं यं ण याणंति ॥२॥ જે મનુષ્ય પોતાના કુળમાં રહેલા મુખ્ય માણસને જોઈને તે પ્રમાણે ધર્માચરણ કરે છે, કદાચ મુખ્ય માણસ કોઈ કારણને અનુસરીને ધર્મ છોડી દે છે તો તે પણ સ્વધર્મ તજી દે છે; માટે જે નિર્ણય કર્યા પછી સ્વધર્મ Page #258 -------------------------------------------------------------------------- ________________ A વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ “બાય ફ્ન Am સ્વીકારવામાં આવ્યાં હોય તે તે માણસ ગમે તેમ થાય પણ શુદ્ધ ધર્મ તજતાજ નથી. તે કારણને લીધે આચાર્ય ના ઉપદેશ ગ્રહણ કરવા ને જિનશાસ્ત્રાનુસાર દેવ, ગુરૂ તથા ધર્મને જાણી લઇ ધર્માંને ધારણ કરવા એ ઠીક છે. ર. ઘરના અગ્રેસર ઉપર ધર્મના આધાર, जोगिकुसामी संतो मिच्छतरोयणं कुणइ ।' ते सयलोवि वसो परिखित्तो भवसमुद्दम्भि ॥ ३ ॥ જો ગૃહપતિ કે કુટુંબપતિ મિથ્યાત્વ ઉપર પ્રીતિ રાખે અથવા તેમની પ્રશંસા કરે તે સમજવું કે સમસ્ત કુટુંબ સંસારમાં ડૂબ્યું ; કારણકે મુખ્ય માણસનું જેના તરફ્ વલણ હેાય તે તરફ્ સવ કુટુંબ પ્રીતિ રાખતું રહે છે. માટે મિથ્યાત્વીની અંશ માત્ર પણ પ્રશંસા કરવી નહિ. ૩. ખાલી હાથે આવવુ” અને ખાલી હાથે જવું. किं सोवि जणणिजाओ जाओ जणणीण किंगओ बुद्धिं । जई मिच्छरओ जाओ गुणेसु तह मच्छरं बहई ॥ ४ ॥ મનુષ્ય જન્મનું ફળ તા એ છે કે જિનાગમના અભ્યાસ કરી મિથ્યાત્વને ત્યાગ કરવા અને ગુણનેા અંગીકાર કરવા, પણ જેણે આ પ્રમાણે નથી કર્યું તે માણસ મનુષ્યજન્મમાં નહિ જન્મ્યા બરાબર છે. ૪. જે સમજણમાં તફાવત, તે મિથ્યાત્વ અથવા કાંક્ષા માડુની. मिच्छत्तसेवगाणं विग्धसयाईपि बंति णो यावा । विग्धलम्भवि पडिए दिधम्माण य भांति ॥ || દેવાદિકની સેવા કરવાથી હજારો વિા આવેછે, તે ખખતમાં મુખ` લેકા કાંઇ પણ ગણના કરતા નથી, પરંતુ કોઇ ધર્માત્મા શુદ્ધ ધર્મસેવન કરેછે અને તે વિષયમાં પૂર્વ કર્મના ઉદ્દયથી કદાચિત્ વિન્ન ઉત્પન્ન થાય તે અણસમજી કહે છે કે ધર્મ્સસેવાથી આ વિષ્ર આવ્યું એ વિપરીત બુદ્ધિ સમજવી અને એજ મિથ્યાત્વનું માહાત્મ્ય સમજવું. પ જ્યાં કુગુરૂના સંગ, ત્યાં બુદ્ધિના ભગ is generये मारिदिं जणियजणमोहा। सुधधम्माड शिऊणा चलति बहुजणपत्राहो || ६ || Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ wwwwwwwwખ્ય કેન્દ્ર કુબાવક-અધિકાર : આ દુઃખકારક પાંચમા આરામાં ઘણું આચાર્ય તથા ગુરૂ પણ ગુણ રહિત જોવામાં આવે છે અને તેઓએ જગમાં એટલી બધી અવિદ્યા-માયા ફેલાવી છે કે જેને લીધે બુદ્ધિશાળી મનુષ્ય પણ સ્વધર્મમાંથી ચલાયમાન થઈ જાય છે તે ભેળા જીવ ગાડરીયા પ્રવાહની પેઠે ફસાઈ જાય એ આશ્ચર્ય જેવું જણાતું નથી. ૬. અમૃતમાં ઝેર. अहिमाणविसोयसमत्थं यं च थुबंति देवगुरुणो य । तेहिपि जइ माणो हाहा तं पुव्वदुचरियं ॥ ७॥ * અરિહંતાદિ વીતરાગની સેવા, પૂજા, ભક્તિ, સ્તુતિ કરવાથી માનાદિક કષાયની મંદતા (ક્ષીણતા) થવી જોઈએ પણ તેને બદલે કે મનુષ્ય કષાયને પોષે છે એટલે હું બડે ભક્ત છું તથા મે જ્ઞાની છું, તેમ મારે ત્યાં મોટું મંદિર છે એમ કહેનારે ખરેખર અભાગીઓ જીવ છે એમ માનવું. ૭. સમજણમાં ફેર, તેને લીધે સભ્યત્વની કુપ્રાપ્તિ, साहम्मिआउ अहिओ बन्धुसुप्पाइस जाणअणुराओ । तेसिं ण हु सम्मत्तं विण्णेयं समयणीइए ॥८॥ સાધમી ભાઈઓ ઉપર જેને શત્રુતા છે અને બંધુ તથા પુત્રાદિક ઉપર અનુરાગ છે તેને સિદ્ધાંતના ન્યાય પ્રમાણે સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી એમ માનવું ૮. તથા– एगो सुगुरु एगोवि सावगो चेइयाइ विविहाणि । तत्य य जं जिणदब्बं परप्परं तं ए विचंति ॥ ९॥ ૩પહેરાસિદ્ધાન્તોત્રમ. કઈ જીવ (શ્રાવક) ચૈત્ય (જેન દેરાસર) માં ભેદ માનીને કહે છે કે આ મંદિર મારું છે, અને તે મંદિર બીજાનું છે, આવા પરસ્પર વિરોધથી પિતે ભક્તિ કરતો નથી તથા તેને જીર્ણોદ્ધાર પણ કરી શકતું નથી તેને મિથ્યાત્વી કહે, કારણકે (શુદ્ધ) ધમની આ રીતિ નથી. ૯. શક્યસ્ત્રીરૂપી શ્રાવક . થા છિgવેદી, પાયરસ્ટિયાન નિ પુરા सढो सवत्तिकपो, साहुजणं तणसमं गणइ ॥ १० ॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ વે વ્યાખ્યાન સાહાસગ્રહ ભાગ ૨ એ મ જે (શ્રાવક) સ્તબ્ધ થઇ છિદ્ર જોતા રહે, ભૂલચૂક વારવાર ગાયા કરે, તે શાક્યસ્ત્રી સમાન શ્રાવક જાણવા. તે સાધુએને તૃણુ તુલ્ય ગણે છે. ૧૦. ચંચળ ઘ્વજારૂપ કુશ્રાવકની ગણતા. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण । अविणिच्छिय गुरुवरणो, सो होइ पडाइयातुल्लो ॥ ११ ॥ જે પવનથી હલતી ધજાની માફ્ક મૂઢ જનેાથી ભરમાઈ જાય વચનપર અપૂર્ણ નિશ્ચયવાળા હાવાથી પતાકા સમાન છે. ૧૧. ખટ શ્રાવક. उम्मदेओ निन्हवो ऽसि मूढो सि मंदधम्मो सि । इह सम्मपि कहतं, खरंटए सो खरंटसमो ॥ १२ ॥ જે ગુરૂએ સાચુ કહ્યા છતાં પણ કહેકે તમે તે ઉન્માગ ખતાવા છે, નિદ્ભવ છે, મૂઢ છે, મદ ધી છે એ રીતે ગુરૂને ખરડે તે ખરટ સમાન શ્રાવક જાણવા. ૧૨. તથા जह सिढिल मथुइदव्वं, छुप्पंतंपि हु नरं खरंटेइ | एव मणुसासपि हु, दूसन्तो भन्नइ खरंटो ॥ १३ ॥ તે ગુરૂના જેમ ગંદું અશુચિ દ્રવ્ય છુપાવનાર (અશુચિ દ્રવ્યગ્રાહી) માણસને ખરડે છે, તેમ જે શિક્ષા દેનારને પણ ખરડે તે ખરટ કહેવાય. ૧૩. મિથ્યાત્વી. निच्छयओ मिच्छती, खरंटतुलो सवतितुल्लो वि । વવહારો ૩ સટ્ટા, વયંતિ નું નિર્માશાg || ૧૪ || धर्मरत्नप्रकरण - भाग प्रथम. ખરટ સમાન અને શાક્યસ્ત્રી સમાન શ્રાવક નિશ્ચય થકી તે મિથ્યાત્વી છે, તા પણ વ્યવહારથી શ્રાવક ગણાય છે, કેમકે તે જિનમંદિર વગેરેમાં આવે જાયછે. ૧૪. જૈનસિદ્ધાંતનું રહસ્ય સમજ્યા વિના શાસ્રતમ્ તથા ધર્માંશુરૂઆતરક્ એન્રરકારી ખતાવે એને કુશ્રાવક જાણુવા એમ સમજાવી ધર્મનું રહસ્ય એળખવા જગત્કાઁતરફ ષ્ટિ બિંદુ ફેરવવા આ કુશ્રાવકઅધિકાર લઇ તેની સમાપ્તિ કરવામાં આવેછે. $8952525252 Page #261 -------------------------------------------------------------------------- ________________ - ૨૨૩ પnિe જગકર્તા-અધિકાર. - નાયિકાર. છે પાતાના ધર્મના ખરા સિદ્ધાંતે જેએના ધ્યાનમાં નથી હોતા તેઓ ૭. ધર્મ જેવાં દેખાતાં મિથ્યામાં ફસાઈ છે તેથી ધર્મના ખરા સિદ્ધાંત કેમ લક્ષમાં લેવા જોઈએ તે બતાવવાનો એક નમૂનાતરીકે આ અધિકાર લેવામાં આવે છે. પ્રશ્ન–હે મહારાજ! આત્માદિક પદાર્થના આદિને અત્યંત અભાવ સિદ્ધ હેવાથી જગને સૃષ્ટિવાદ સર્વથા ટકી શક્તા નથી પણ આ જગત્ ઈશ્વરકૃત છે' એમ દુનિયામાં પ્રસિદ્ધ છે તે તેને સર્વથા નિષેધ કેમ કરી શકાય? પ્રભૂતકાળ અગાઉ ઈશ્વરે આત્માદિક જગતના પદાર્થો રચ્યા છે, તેથી કોઈ તેને આદિ જાણી શકતું નથી, તેને લીધે અનાદિ કહેવાય છે. પણ ઈશ્વરે જે કાળે જીવાદિ રચ્યા તે કાળની અપેક્ષાએ તે તે સાદિ છે, પણ અત્યંત અને નાદિ નથી—એમ માનવામાં કાંઈ દોષ છે? ઉત્તર–હે ભવ્ય! જે તમારા કહ્યા પ્રમાણે અતિ પ્રભૂતકાળ પહેલાં પણ ઈશ્વરે આત્માદિક પદાર્થ બનાવ્યા હોય તે તેમ માનવામાં એક્ષના અભાવ વિના બીજી કોઈ હરક્ત નથી. કેમકે ઈશ્વર કૃતને ઈશ્વર કૃત માનવાથી તો સત્યવાદ થાય અને તે સત્યવાદ અમારે ઈષ્ટ છે. પરંતુ તે જગકર્તા પોતે કયા કાળે થયા? કયા કાળે તેણે જગત્ રચ્યું? અને તે કેણે જાણ્યું? એટલા મહાન કાળની વાત આજપર્યત શીરીતે આવી? એ સર્વને ઉત્તર આપે. આના જવાબમાં કદી તમે કહેશે કે “જગન્ના કર્તા ઈશ્વર ક્યારે થયા? એ સવાલ જ થઈ શક્યું નથી, કારણકે, જગકર્તા ઈશ્વર તે સદા વિદ્યમાન છે. કઈ કાળે તે ન હતા એમ નથી. તે હે ભદ્ર! એ તમારું કથન અઘટિત ગણાશે. કેમકે જગકર્તા સર્વદા વિદ્યમાન હોવાથી તે તે અત્યંત અનાદિ થયા અને જગત્ તો તમે સાદિ કહો છો, ત્યારે પ્રથમ જગત્ વિના એકલા ઈશ્વર કેટલા કાળસુધી રહ્યા? અને જે જગતું ન હતું તે તે ઈશ્વર કોના હતા? કેમકે સેવક વિના તે સ્વામી કહેવાતા નથી. વળી તે ઈશ્વર શુદ્ધ છે કે અશુદ્ધ? જે શુદ્ધ હેય તે જગની રચના કરવારૂપ દોષજાળમાં તે પ્રવર્તે નહિ. જગત્ સુખદુઃખમય હેવાથી તે વિષમ છે અને વિષમ વસ્તુ રાગદ્વેષ વિના કહી શકાય નહીં ને જ્યાં રાગદ્વેષ હોય ત્યાં સર્વ દેષ હોય, તે પછી * તત્ત્વવાર્તા. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ -ભાગ ૨ જો. અમ તેવા જગના રચનારા ઈશ્વર શુદ્ધ કહેવાય નહિ. જો તેને અશુદ્ધ કહેતા હૈ તે તે પણ આપણા જેવા કવશ કર્યાં. કદી તમે એમ કહો કે “ઈશ્વર તે ઇચ્છામાત્રથીજ જગત્ રચેછે તેથી તેને કાંઇ લેપ લાગતા નથી,” પણ ઇચ્છાઅભિલાષરૂપ હોયછે, અભિલાષ તે રાગ છે ને રાગ, દ્વેષ વિના હાય નહિ, અને રાગદ્વેષ તેજ આત્માની અશુદ્ધિ છે અને એવી અશુદ્ધિવાળા તે ઈશ્વર કેમ કહેવાય ? આ પ્રમાણે ચક્ર દોષ આવ્યા કરશે, તેથી જગક ઈશ્વર ફાઈ રીતે સિદ્ધ થવાના નથી. વળી જગત્ રચવાનાં ઉપાદાન પણ મળી શકવાનાં નથી, ઘટનું ઉપાદાન મૃત્તિકા છે, તેના વિના ઘટ નીપજતા નથી; તેમ જગન્ના ઉપાદાન વિના જગત્ પણ નિપજી શકશે નહિ. એ બધાં કારણેાથી અનાદિ સ્વભાવ સિદ્ધ જગત્ માનવું એજ નિર્દાષવાત છે. પ્રશ્ન—હે મહારાજ! આપે ઉપરના પ્રશ્નના ઉત્તરના પ્રારંભમાં કહ્યું કે જગત્ના કર્તા ઈશ્વર માનવામાં મેાક્ષના અભાવવિના ખીજી કાંઇ હરક્ત નથી તા આત્માદિક પદાર્થોં ઈશ્વરકૃત માનવાથી મેક્ષના અભાવ કેવી રીતે થાય ? ઉત્તર—હે ભવ્ય ! પરમાર્થથી મેાક્ષ તે અનાદિ સ્વાભાવિક સ . કાળ સ્થાયી એવા વાસ્તવિક આત્માનેજ હોયછે. તે આત્મા જો ઈશ્વરને કરેલા હોય તે તે વાસ્તવિક ન કહેવાય, કૃત્રિમ છે માટે. અને કૃત્રિમ તે કોઇ . કાળે અવશ્ય નાશ પામે છે તેમ. અને જો જીવ નાશ પામે તેપછી મેાક્ષ કાણુ પામે? પામનારનેાજ અભાવ થવાથી કાઇ નહુ પામે અને તેમ નહિ થવાથી મોક્ષાર્થે કરાતી તપ સંયમ દાનાદિ કષ્ટ ક્રિયા સર્વ વ્યર્થ થશે. કેમકે વરનું મૃત્યુ થવાથી વિવાહસામગ્રી નિષ્ફળ થાયછે. એ રીતે કૃત્રિમ આત્માને મેક્ષના અભાવ આવી પડશે. તેથી એમ કહ્યું છે કે મેક્ષના અભાવના મીજી હરકત નથી. આવીજ રીતે પોતાના ધર્માંના ખરા સિદ્ધાંતા ધર્મનાં પુસ્તામાંથી, સારા ઉપદેશકોની પાસેથી અને ગુરૂની પાસેથી સમજવાની પ્રવૃત્તિ કરવી જોઇએ. કારણકે ધર્માંરહસ્ય નહિ સમજનાર હિંસાદિક દોષતરફ વલણ કરેછે એ અગ્ય છે તે બતાવવા આ જગત્કર્તા અધિકાર પછી હિ સાદોષ-અધિકાર તરફ્ ધ્યાન ખેંચવામાં આવેછે. ORரகும் Page #263 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. હિંસાદિષ-અધિકાર રપ If હિંસા કરનાર લેકેને પુનર્જન્મમાં તેને બદલે આપ પડે છે. એટ હુ લુંજ નહિ પરંતુ તેના કરતાં પણ સહસ્ત્રાવધિ વધારે સંકટ વેઠવું પડે છે મનુસ્મૃતિમાં “માં” શબ્દનો અર્થ કરતાં મનુ રાજા જણાવે છે કે મો મને સ: તે અર્થાત જેનું માંસ એક જીવ ખાય છે તે જીવનું માંસ તે જીવ બીજા જન્મમાં ખાશે. આમ બીજાને આપેલું દુઃખ પિતાને પ્રાપ્ત થાય છે એમ ચેસ સમજવું. જેઓ ધર્મના ખરા સિદ્ધાંતને નથી સમજતા તેઓ અધર્મને ધમરૂપ માનવામાં ફસાય છે. જેમાં હિંસા દેષરૂપ છતાં પણું મિથ્યાત્વીઓ તેને વિહિત ગણે છે તેને જોઈને વિચારહીન મનુષ્ય તેની પાછળ દોરાય છે, તેમ ન થાય તે માટે આ હિંસાદેષ અધિકાર લેવામાં આવે છે. હિંસાથી અનેક વર્ષ સુધી દુખ, અનુષ્કા (૧-૨). यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत । तावद्वर्षसहस्राणि, पच्यन्ते नारका नराः॥१॥ હે રાજા ધર્મ ! જે મનુષ્ય પશુઓની હિંસા કરે છે તે પશુઓના શરીરમાં જેટલાં માંચ હોય તેટલા હજાર વર્ષો સુધી તે પુરૂષે નરકમાં પડીને રંધાય છે. ૧ હિંસક મનુષ્ય તીર્થ સ્નાનથી પણ શુદ્ધ થાય નહિ. कुर्याद्वर्षसहस्रन्तु, अहन्यहनि मज्जनम् । सागरेणापि कृत्स्नेन, वधको नैव शुध्यति ॥२॥ પુરાણ. હિંસક મનુષ્ય હજાર વર્ષ સુધી સમગ્ર તીર્થોના સમૂહરૂપ એવા સમુદ્રમાં હમેશાં સ્નાન કર્યા કરે તે પણ તે શુદ્ધ નથી જ થતું. ૨. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષ્ટમ ચકવતી રાજાઓ પણ હિંસાથી નરકે જાય છે. उपजाति. सम्भूमभूमीपतिजामदग्न्यश्रीब्रह्मदत्तप्रमुखा नरेशाः। निविंशहिंसावशवासनातो, हि सप्तमं ते नरकं प्रयाताः ॥३॥ नरवर्मचरित्र. સંભૂમ, જામદરન્ય તથા શ્રી બ્રહ્મદર વિગેરે ચક્રવતી રાજાઓ ખરું વ. ગેરેથી કરેલી હિંસાને આધીન થયેલ વાસનાથી તેઓ ખરેખર અને સાતમાં નરકને પામ્યા છે. ૩. હિંસા કર્મમાં શ્રેયને ગંધ પણ નથી. शार्दूलविक्रीडित आकाशेऽपि चिराय तिष्ठति शिला मन्त्रेण तन्त्रेण वा, बाहुभ्यामपि तीर्यते जलनिधिधाः प्रसन्नो यदि । दृश्यन्ते ग्रहयोगतः सुरपथे प्राङ्गेऽपि ताराः स्फुटं, हिंसायाम्पुनराविरस्ति नियतं गन्धोऽपि न श्रेयसः ॥४॥ વાદથમાગુ છે. આકાશમાં પણ લાંબા સમય સુધી મંત્રથી અથવા તંત્રથી શિલા અધર રહી શકે છે અને જે વિધાતા પ્રસન્ન હોય તે બે હાથથી સમુદ્ર પણું તરી શકાય છે. અને તે ગ્રહને એગ થવાથી ધૂળે દિવસે આકાશમાં ખુલ્લી રીતે તારાઓ દેખી શકાય છે એટલે ઉપર મુજબનાં જે કાર્યો થઈ શકે તેવાં નથી તે પણ કાળબળે થઈ શકે પરંતુ હિંસામાં કલ્યાણને ગેબ્ધ પણ ચેકસ રીતે પ્રકટ થતું નથી એટલે હિંસા કરી શ્રેય મેળવવા ઈચ્છનાર મનુષ્યને ઉલટે નરકપાત થાય છે. ૪. હિંસા કરવાથી કાંઈ પણ લાભ નથી એમ દર્શાવી આ હિંસાદિષઅધિકાર પૂર્ણ કરવામાં આવે છે. 999 ૯૯૯ " Page #265 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. હિંસા (ભૃગયા )–અધિકાર. > હિંસા (માયા) ધિાર. -~~ ૨૨૭ મૃગયા એ હિ'સાને પેટાભાગ ગણવા જેવો છે તેથી “ મૃગયા” કે જેમાં પાણી પવન તથા આકાશનું સેવન કરી રહનારાં પ્રાણીઓને નિરંક વધ કેટલાક નિર્દય પુરૂષા કરી રહ્યા છે, તે નિર્દોષ પ્રાણીઓને વધ કરવાથી તેનાં કુટુંબમાં તેમનાં માળ પચ્ચાંને કેટલું બધું સકટ થતું હશે? તે ઉપર જો તે પોતાનું લક્ષ ખેંચે તે કદી પણ આવાં કુકર્માના આરંભ ન કરે, આ ખાખત સમજાવવામાટે આ અધિકારની શરૂઆત કરવામાં આવેછે. નિર્દોષ મૃગલીઆને મારનારની નિરવધિ નિર્દયતા. अनुष्टुप् . भीतमूतीर्गतत्राणा, निर्दोषा देहवित्तिकाः । दन्तलतृणा नन्ति, मृगीरन्येषु का कथा ॥ १ ॥ आत्मानुशासन. ભયભીત શરીરવાળી, જેનું કોઈ રક્ષા કરનાર પણ નથી, નિર્દોષ છતાં અને જેની પાસે દેહ રૂપીજ ધન છે તથા દતમાં જેઓને ઘાસ રહેલ છે આવી મૃગલીએની પણ પાપી પુરૂષ હિંસા કરેછે ત્યાં ખીજા પ્રાણીએની શું વાત હેવી? અર્થાત્ દુનિયામાં પણ દાંતમાં તૃણુ લઇ કોઇ પગે પડે તેા તે સદોષ હાય તેા પણ તેને કેટલાક સજ્જન પુરૂષા છેાડી દીએછે, ત્યારે આ મૃગલીએ તે નિર્દોષ છતાં પણ દાંતમાં તૃણુ લઈ ઉભી રહી છે તેને મારવાનું કાર્ય કરવું તે મહા નિર્દય મનુષ્યનુંજ કામ હાઇ શકે એવા ભાવ છે. ૧. સર્વથા પશુહિસાના નિષેધ, સપનાતિ (૨–૩). जीवान् घ्नतां यत्र नभोऽम्बुभोगान्, भवत्र्यार्थः समुपैति हानिम् । आखेटकं पेटकमापदाङ्कः, कौतूहलेनापि करोति धीमान् ॥ २ ॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ ~~ ૨૨૮. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જો. અશ્રમ - આકાશ અને જળ વસ્તુઓને જ ઉપભેગ કરનારા જીવને નાશ કરનાર મનુષ્યને ત્રણ જન્મનો (પુણ્યથી ઉત્પન્ન થયેલે) અર્થ નાશ પામે છે એમ જાણનારે કયે બુદ્ધિમાન પુરૂષ હેશથી પણ આપદની પેટીરૂપ મૃગયાનું આચરણ કરે? ૨. તથા– मृगान्वराकाँश्चलतोऽपि तूर्ण, निरागसोऽत्यन्तविभीतचित्ताः। येऽश्नन्ति मांसानि निहत्य पापाः, तेभ्यो निकृष्टा अपरे न सन्ति ॥३॥ सुभाषितरत्नसन्दोह. આ કંગાલ એવા મૃગ–પશુઓ એક દેશથી બીજા પ્રદેશમાં તુત ચાલી રહ્યા છે એટલે વખતે એક સ્થાનમાં રહેવાથી કેઈના મેલ પાણીને હરકત આવે. ત્યારે કોઈ એમ પ્રશ્ન કરેકે કાંઈ તેણે ગુન્હો કર્યો હશે જેથી આમ તેમ દોડયા કરતા હશે ? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે નિરાસ અર્થાત નિરપરાધી છે. તેવા પ્રાણીઓનો સંહાર કરીને અત્યંત ભય રહિત જેએનું ચિત્ત છે અર્થાત પરલેકની યમપુરી સંબંધી પીડાની જેઓને બીક નથી એવા જે પાપી લોકો તેઓનાં માંસ ખાય છે. તેઓ કરતાં દુનીયામાં બીજા કે અધમ નથી, અર્થાત આ પુરૂષે જ અધમ છે ૩. બચ્ચાંવાળી એક દીન મૃગલી પારાધીને વિનતિ કરેછે. वसन्ततिलका. आदाय मांसमखिलं स्तनवर्जमंगा न्मां मुश्च वागुरिक यामि कुरु प्रसादम् । सीदन्ति शष्पकवलग्रहणानभिज्ञा, मन्मार्गवीक्षणपराः शिशवो मदीयाः ॥ ४ ॥ પરપદ્ધતિ. હે વાગુરિક! (પારાધી) મારા અંગમાંથી સ્તન સિવાયના બધા માંસને લઇ મને છોડી દે અને મારા ઉપર કૃપા કર જેથી હું અહિંથી જાઉ. કારણકે ઘાસના કોળીયાને ગ્રહણ કરવાનું ન જાણનારાં મહારાં નાનાં બરાએ મારા માર્ગને જોવામાં તત્પર થઈને દુખી થઈ રહ્યાં છે. અર્થાત્ Page #267 -------------------------------------------------------------------------- ________________ પરિ છેજ. હિંસા (ભૃગયા )–અધિકાર ૨૨૯ મને જીવવાની દરકાર નથી પરંતુ મારાં બચ્ચાં મરી જશે એની મને પ્રીકર છે. ૪. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરનાર કયા પુરૂષ નરકની ખાડમાં નહિ પડે? શાર્દ્રજવીતિ (૫ થી ૭). ये नीरं निपिबन्ति निर्झरभवं कुञ्जे च ये शेरते, ये चाश्नन्ति तृणानि काननभुवि भ्राम्यन्ति येऽहर्निशम् । ये च स्वैरविहारसारसुखिता निर्मन्तवो जन्तवो, हत्वा तान्मृगयासु कः समभवच्छ्रभ्रेषु नाभ्यागतः ॥ ५ ॥ જે વનનાં નિર્દોષ પ્રાણીઓ પતના ઝરણામાંથી ઉત્પન્ન થયેલ જળનું પાન કરીને રહેછે. જે જળ ઉપર કાઇને હક નથી અને લતા (વેલેા) ના મડપેામાં શયન કરેછે અને જ્યારે ભૂખ્યાં થાય ત્યારે ઘાસનાં તરણાં ચરેછે તેમ જે રાત્રિ દિવસ વનની ભૂમિમાંજ ભ્રમણ કર્યા કરેછે. અને જે પ્રાણીએ પોતાના વિહારના બળથી સુખિપણાને માનવાવાળાં છે તેવાં પ્રાણીએને મૃગયામાં સહાર કરી કચે પુરૂષ નરકની ખાડામાં પડેલા નથી ? અર્થાત્ મૃગયાવિહારીને નરકની પ્રાપ્તિજ થાયછે. ૫. મૃગયા કરનાર કદાચ મૃગયા કરતાં પ્રાણીથી મરાઇ જાય તાપણ અન્ને લોકના સુખથી ભ્રષ્ટ થાયછે. व्याधो नान्यहिताय सत्यमसकृद्विश्वस्तजन्तूंस्तुदन्, न स्वस्मिन्नपि तुष्टये च्युतशरक्रोडादितोऽन्तं व्रजन् । मृत्यौ दुर्गतिमाप्तवांश्च मृगया लोकद्वयायै ततो, गाङ्गेयेन स शन्तनुः क्षितिपतिस्तस्या निषिद्धस्ततः ॥ ६ ॥ પારાધી પોતાના હિત માટેજ હમેશાં વિશ્વાસુ પ્રાણીઓને નાશ કરી રહ્યા છે તે કઈ દિવસ ખસી ગયેલા માણુને લીધે બચી ગયેલા ડુક્કર વિગેરે પ્રાણીથી મૃત્યુને પામે તે આ લેાક સંબંધી હિતથી ભ્રષ્ટ થાયછે એટલે તેનું તે મૃગયા કમ આ લેાક સબન્ધી પણ સુખ આપી શકતું નથી અને મરણમાં તે દુર્ગતિનેજ પામેછે, માટે મૃગયા તે ઐહિક અને પારલૈાકિક એમ બન્ને લેકની માત્તિ (ખીડા) માટે છે, તેવું દૃષ્ટાન્ત Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અષ્ટમ આપી ગાંગેયે ( ભીષ્મ) તે શન્તનુ નામના રાજાને મૃગયા કાર્યથી અટ કાવ્યા. . વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહુ ભાગ ૨ જો. ૨ મૃગયામાં આસક્ત મનુષ્ય શું શું નથી કરતા ? पापर्द्धिस्तनुमधोज्झितघृणः पुत्रेऽपि दुष्टाशय चण्डः खाण्डवपावकादपि मुधा कं कं न हन्याज्जडः । किं बाणेन जरासुतो वनगतो विव्याध नो बान्धवं, प्रापोच्चैर्मुनिघातपातकभरं किं नाजराजाङ्गजः ॥ ७ ॥ एते कस्यापि . દેહધારી જીવાના વધમાં જેણે દયાને છેડી દીધી તે માણસ પુત્રમાં પણ શુદ્ધ અન્તઃકરણવાળા નથી. ખાંડવ વનને દાહ કરનાર અગ્નિથી પણ પ્રચ’ડ (ઉગ્ર) એવા જ તે પારાધી નિરથ ક કાને કાને હણુતા નથી? અર્થાત્ ગમે તેને હણી નાખે છે, ત્યાં દૃષ્ટાન્ત કહે છે કે—વનમાં ગયેલા જરાકુમારે પેાતાના ખન્ધુ શ્રી કૃષ્ણને શું ખાણુથી નથી માર્યાં ? તેમ મુનિ એવા શ્રવણુની હત્યાનું માટું પાપ શું દશથ રાજાને નથી લાગ્યું ? ૭. મૃગયા વિહારીને પુષ્કળ ઉપદેશ આપી એટલે હિંસા ન કરવી એમ વારવાર સમજાવી આ મૃગયા અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. ૬. દિમા—અધિાર ૧૭ હિંસા કરવાથી પાપ લાગેછે અને તેનાથી જે ફળ ઉત્પન્ન થાયછે તે આ અધિકારમાં મતાવવા તથા “ હિંસા ”એટલે નિરપરાધિ પ્રાણીઓને ઘાત કેટલાક વામમાર્ગી વિદ્વાના શાસ્ત્રનું પ્રમાણ આપી કરેછે અને અન્યને તે કાર્યમાં જોડી રહ્યા છે તેને યમપુરીમાં કેટલું સંકટ વેઠવું પડશે ? ઇત્યાદિ જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવેછે. * જરાકુમારે શ્રી કૃષ્ણને મૃગ જાણીને મારેલ છે, Page #269 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. હિ સાલ-અધિકાર, ૨૩૧ દુનિયાના કેટલાક પામર મનુષ્યા ગામમાં કાંઇ મહામારી વિગેરે શગાદિ આવ્યું હાય તેની શાન્તિ સારૂ તથા અધ પર્ પરાને અનુસરી દેવતાના ઉદ્દેશથી પાડા વિગેરે મા ણીઓના નાશ કરેછે તેને ઉદ્દેશીને કહેછે. અનુષ્ટુપ્ (–૨). हिंसा विघ्नाय जायेत, विघ्नशान्त्यै कृता यदि । कुलाचारकृताप्येषा, कृता कुलविनाशिनी ॥ १ ॥ જો કે અજ્ઞાની મનુષ્ય જીવહિંસાને વિઘ્નાની શાન્તિસારૂ કરેછે, તે પશુ તે હિંસા તેને સર્વ સુખાના વિનાશ માટેજ થાયછે અને કેટલાક લાફ઼ા અંધ પરંપરાને અનુસરી આ કુલાચાર છે. એમ જાણી હિંસા કરેછે પરંતુ તે હિંસા તેના કુળનુંજ નિકન્દન કરેછે. ૧. શાસ્ત્રોના અઘટિત અર્થ બતાવનારને શિક્ષા, प्रमाणीकृत्य शास्त्राणि, यैर्वधः क्रियतेऽधमैः । सह्यते परलोके तैः, श्वभ्रे शूलाधिरोहणम् ॥ २ ॥ एतौ कस्यापि . શાસ્ત્રોનું પ્રમાણ આપીને નીચ એવા જે પુરૂષાથી પ્રાણીના વધ કરાય છે તે લેાકેાથી પરલેાકમાં (યમપુરીના ) ખાડામાં ફૂલઉપર ચડવાનું મહા સકટ ભાગવાય છે. એટલે જેવી રીતે પ્રાણીઓની હિંસા કરી છે તેવી રીતે પેાતાને તે પીડા ભોગવવી પડેછે. ૨. માંસાહારીને પરલાકમાં થતું દુઃખ, રજ્ઞાતિ (૩-૪). मांसान्यशिला विविधानि मर्त्यो, यो निर्दयात्मा नरकं प्रयाति । निकृत्य शस्त्रेण परैर्निकृष्टैः, प्रखाद्यते मांसमसौ स्वकीयम् ॥ ३ ॥ નિર્દય આત્માવાળા જે મનુષ્ય વિવિધ પ્રકારનાં માંસાનું ભક્ષણ કરી નર્કમાં જાયછે, ત્યાં નિ ય એવા યમના દૂતા શસ્રવડે કાપીને આ માંસાહારી મનુષ્યને તેનું પેાતાનું માંસજ ખવરાવેછે. ૩, Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. હિંસક પ્રાણીકરતાં મનુષ્યા વધારે હિંસક છે. निवेद्य सत्खेष्वपदोषभावं, येऽश्नति पापाः पिशितानि गृधाः । 'तैः कारितोऽतीव वधः समस्तस्तेभ्यो बको नास्ति विहिंसकोऽपि ॥४॥ सुभाषितरत्नसन्दोह પ્રાણીએનું માંસ ખાવામાં દોષ નથી એમ બતાવીને ગૃધ્ર ( ગરજાડા ) તુલ્ય જે પાપી લેાકે માંસનું ભક્ષણ કરેછે. તેઓએ અત્યંત સર્વરીતે પ્રાણીએને વધ કરાવ્યે છે અને તે હિંસક પુરૂષો કરતાં મગલે પણ વિશેષ હિંસક નથી અર્થાત્ ખગલા તે અજ્ઞાની પ્રાણી છે અને આ મનુષ્ય તે જ્ઞાનને આડંબર ધરાવે છે તેથી વિશેષ શિક્ષાને પાત્ર થાયછે. ૪. પ્રાણીના વધ કરવા, તેજ અધર્મ. માહિતી. स कमलवनमग्नेर्वासरं भास्वदस्तादमृतमुरगवात्साधुवादं विवादात् । रुगपगममजीर्णाज्जीवितं कालकूटा दभिलषति वधाद्यः प्राणिनां धर्ममिच्छेत् ॥ ५ ॥ અમ જે મનુષ્ય પ્રાણીઓના હણવાથી ધર્માંની ઇચ્છા રાખે છે, તે અગ્નિ પાસેથી કમળ વન ( જોવાને) ઇચ્છે છે, સૂર્યાસ્ત થયા પછી પ્રભાતની ઇચ્છા રાખે છે, સપના મુખમાંથી અમૃતની ઇચ્છા રાખેછે, લેશમાંથી ઉત્તમ ઝીત્તિ મેળવવાને ઇચ્છે છે, અજીણુ માંથી નીરાગતા ઇચ્છે છે, અને કાળફૂટ ઝેરમાંથી ( પેાતાની ) જીંદગીને ખચાવ ઇચ્છે છે. સારાંશ—ઉપરના દૃષ્ટાંતથી સમજાયું હશે કે અશક્ય વસ્તુ શક્ય થઈ શકે નહિ, તેમ પ્રાણી વધથી ધર્મી હાઇ શકે નહિ. ૫. તથા— શિવળી. यदि ग्रावा तोये तरति तरणिर्यद्युदयति, प्रतीच्यां सप्तार्च्चिर्यदि भजति शैत्यं कथमपि । Page #271 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. અભક્ષ્યદેષ-અધિકાર. . ૨૩૪ यदि मापीठं स्यादुपरि सकलस्यापि जगतः, प्रसूते सत्वानां तदपि न वधः कापि मुकृतम् ॥६॥ सिन्दूरप्रकर. જે પાણીમાં પત્થર તરે, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, અગ્નિ ઠંડા (બરફ) થાય, ભૂમંડળ આખા જગતની ઉપર (અધર લટકતું) રહે, તે પણ પ્રાણીની હિંસા કેઈ કાળે પુણ્યદાયક બની શકે નહિ. (અર્થાત્ પત્થર વિગેરે પાણીમાં તરી શકે નહિ. કદાચ દેવબળથી તરી શકે, એટલે અશક્ય શક્ય થાય, પણ જીવહિંસા ધર્મરૂપ બને નહિ.) ૬. - હિંસાથી મનુષ્યને હાનિજ છે પણ લાભ નથી તેમજ અભક્ષ્યભક્ષણમાં પણ દેષ રહેલે છે તેતરફ આ હિંસફળ અધિકાર લઈને ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ભુજ , સમસ્યો-વાર. - તે ભૂતળમાં જે પદાર્થો અભક્ષ્ય (ભક્ષણ ન કરવા ગ્ય) છે તેને સુ જી . પુરૂષે ત્યાગ કરવો જોઈએ. કારણકે તે અમેધ્ય (અપવિત્ર) પદાથેંના ભક્ષણથી મનુષ્ય બન્ને લેકના સુખથી ભ્રષ્ટ થાય છે. એટલે અહીં. પણ રોગ વિગેરેથી પીડા પામે છે અને મરણ પછી પણ અનેક નરકની પીડાઓ ભેગવે છે. માટે તે સંકટમાંથી બચવું હોય તે આ અધિકારમાં દર્શાવેલાં કંદમૂળ, શાક આદિને ત્યાગ કરવો ઈત્યાદિ બાબત જરૂર જ્ઞાતવ્ય હોવાથી આ અધિકારને ઉલ્લેખ કરવામાં આવે છે. * ગળીનું વાવેતર કરનાર તથા મૂળાનું ભક્ષણ કરનારને દોષ. મનુષ્ટ્રમ્ (૧ થી ૫). नीलिकां वापयेधस्तु, मूलकम्भक्षयेत्तु या। न तस्य नरकोत्तारो, यावदाभूतसम्प्लवम् ॥१॥ ૩૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જ. અમ જે મનુષ્ય ( પેાતાના ક્ષેત્રમાં અગર બીજાના ક્ષેત્રમાં) ગળીનું વાવેતર કરે અને મૂળાનું ભક્ષણ કરે તે મનુષ્યના નરકમાંથી ઉદ્વાર જ્યાંસુધી આ સ મગ્ર ભૂત પ્રાણીમાત્રને પ્રલય થાય ત્યાંસુધી પણ થતા નથી. ૧. કઇ જાતનાં શાક તથા ફળ વગેરેનુ' ભક્ષણ ન કરવુ’? दन्तोच्छिष्टं वर्जनीयं, पर्क बिल्वफलं तथा । दिनोषितं दधि चैव, मेघनादस्य नालिका ॥ २ ॥ ઇન્વેચ્છિષ્ટ ( એટલે પક્ષી વગેરેની ચાંચ અથવા દાંતથી અજીટુ કરેલ) પાકેલું ખીલું અને એક દિવસ રહી ખાટુ થઇ ગયેલું દહીં અને (ચામાસામાં જે પૃથ્વીમાંથી છત્રીને આકારે ઉગી નિકળે જેને કેટલાક દેશમાં મીંદડીની ખળી તથા કોઈ દેશમાં કાગડાની છત્રી કહેછે તે) ની ટાપી તથા નાળ આ સર્વ પદાર્થોને ત્યાગ કરવા. એટલે ખાવા નહિ. ૨. શ્રીહરિભગવાન કાનાથી દૂર રહેછે? કૂળ હ સે તેમ हम्ा च कलिङ्गश्च दग्धमनं मसूरिका । उदरे यस्य तिष्ठन्ति, तस्य दूरतरो हरिः ॥ ३ ॥ યુવાન. જે મનુષ્યના ઉત્તરમાં રીંગણું, કલિ'ગળ (તરમુચ), મળેલું અનાજ અને મસૂરની દાળ રહેછે (એટલે જે મનુષ્ય આ પદાર્થોનું ભક્ષણ કરેછે) તેનાથી શ્રીહરિભગવાન દૂર રહેછે. ૩. માંસભક્ષણ સમાન કાને કાને કહેવાં? उदुम्बरं भवेन्मांस, मांसं तोयमवलकम् । चर्मवारि भवेन्मांस, मांसं च निशि भोजनम् ॥ ४ ॥ ઉંબરાનું ફળ માંસતુલ્ય છે, વસ્ત્રથી ન ગાળેલું પાણી માંસસમાન છે, ચર્મ (ચામડાની એખ વગેરે) નું પાણી માંસરૂપ છે અને રાત્રિએ લેાજન કરવું તે પણું માસતુલ્ય છે. ૪. આ સિવાયના બીજા અભક્ષ્ય પદાથા દર્શાવેછે. रसोनं गृञ्जनं चैव, पलाण्डुः पिण्डमूलकम् । અહ્વા મારે પુખ્ત ચૈવ, પૂર્ણ જ વિશેષતઃ ॥ ♦ ॥ तत्त्वनिर्णयप्रासाद, Page #273 -------------------------------------------------------------------------- ________________ ده عفیفنسکافیلدفلفعلعدس سیدمحمدمحمد محمد بعددعاسقدممعمسههسعسدهاسخنحتساع લશુન, ગુંજન (ધેળા ગાંઠાવાળી એક પ્રકારની ડુંગળી, અથવા ગાજર) લાલ ડુંગળી, પિંડમૂવક (એક જાતનું ગાજર), માછલાં, માંસ, દારૂ અને કંદમૂળ આ બધાં પદાર્થો વિશેષેકરીને અભક્ષ્ય (ભક્ષણ ન કરવા - ચુ) છે. ૫. માસતુલ્ય દેષવાળાં બીજાં ફળ તથા શાક वसन्ततिलका. अज्ञातकं फलमशोधितपत्रशाकं, . पूगीफलानि सकलानि च हट्टचूर्णम् । मालिन्यसपिरपरीक्षकमानुषाणामेतद्भवन्ति नितरां किल मांसदोषाः॥६॥ વાતુર્માસ ચારચાર. જે ફળ અજ્ઞાત (અજાણ્ય) છે અને જેનાં પત્ર (પાનડાં) શુદ્ધ કરવામાં નથી આવ્યાં એવું શાક, આખાં સેપારી અને બજારના હાટમાંથી આણેલ તમામ (હળદર લેટ હવે જ વિગેરે) ચૂર્ણ (ભુકે) (કારણકે હાટમાં બરોબર જતુઓનું નિઃસારણ કરી ચૂર્ણ તૈયાર કરતા નથી પરંતુ તેમાં ધનેડાં વિગેરે જંતુઓને કચ્ચરઘાણ થાય છે માટે તે ચૂર્ણ) અને પરીક્ષા ન કરનાર મનુષ્યનું મેલું ઘી, આ બધાનું ભક્ષણ કરવામાં આવે તે તે સમગ્ર માંસસમાન દેષ (પાપ) ને હમેશાં ઉત્પન્ન કરે છે. ૬. 2 અધમ વસ્તુનું ભક્ષણ ન કરવું એમ બતાવી આ અભક્ષ્યાણ અધિ. . કાર પૂર્ણ કરવામાં આવે છે. * દશ પ્રકારની ડુંગળીના ભેદ ગણાવતાં–અમરકેષની ટીકામાં કહ્યું છે કે"श्वेतकन्दः पलाण्डुविशेषो गुञ्जनम्"-"गन्धाकृतिरसैस्तुल्यो गृञ्जनस्तु पलाण्डुना । दीધનાઢાગવત્રવામિથતિન પટ્ટા ટુના.” જે શ્વેત કન્દ ડુંગળને હોય છે તે ગુંજન કહેવાય છે, એટલે તે ગંધ, આકાર અને રસથી ડુંગળી સમાન છે પરંતુ તેનાં પાંનાં અને નાલને અગ્રભાગ ડુંગળીથી વિલક્ષણ હોય છે તેથી તેને ગુંજન કહે છે – Page #274 -------------------------------------------------------------------------- ________________ બંખ્યાને જાહિત્યસબ-જબ છે. # ઝોનન-અધિકાર. -- છે છે રા ત્રિ જોજન પણ એક જાતનું અભક્ષ્ય છે અને તેમાટે બ્રાહ્મણધર્મના ષ્ઠ શાસ્ત્રોમાં પણ એક દિવસમાં એક વખત જમવાનું કહેલ છે. માટે તેમાંથી પણ સિદ્ધ થાય છે કે રાત્રિદિવસમાં એક વખત ભેજન કરી શકાય. તેથી પિતાની મેળે રાત્રિભેજનને નિષેધ પ્રાપ્ત થાય છે. તેમ આ રાત્રિભેજનમાં બીજાં પણ કેટલાંક પ્રત્યક્ષ સંકટ પ્રાપ્ત થાય છે અને તે મનુષ્યના શરીરને મરણની દિશામાં આણે છે જેથી પણ રાત્રિભોજનને ત્યાગ કર ઉચિત છે. આ બાબત સુસ્પષ્ટ સમજાવવા સારૂ, આ અધિકાર આરંભ કરવામાં આવે છે. સૂર્યાસ્ત થયા બાદ જળ અને અન્નનું સ્વરૂપ. - મનુષ્કૃત્ (૧ થી ૨) अस्तङ्गते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांससमम्मोक्तम्मार्कण्डेन महर्षिणा ॥१॥ સૂર્ય અસ્ત થયા પછી પાણી રૂધિરતુલ્ય અને અન્નને માંસસમાન માર્કડ નામના મહર્ષિએ કહેલ છે. ૧. રાત્રિએ અન્ન તથા પાણીને નિષેધ. रक्तीभवन्ति तोयानि, अन्नानि पिशितानि च । रात्रौ भोजनसक्तस्य, ग्रासे तन्मांसभक्षणम् ॥ २ ॥ ઉપર મુજબ માર્કંડ ઋષિના મત પ્રમાણે પાણી રૂધિર તુલ્ય થઈ જાય છે અને અનાજ માંસસમાન થઈ જાય છે તેથી રાત્રિમાં ભજન કરનાર મનુષ્યને કેળીયે કેળીયે તે માંસભક્ષણનું પાપ લાગે છે. ૨. રાત્રિમાં ભોજન કરવાથી થતી હાનિ. मेधाम्पिपीलिका हन्ति, यूका कुर्याजलोदरम् । कुरुते मक्षिक कान्ति, दुष्ठरोगश्च सोलिका ॥ २ ॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ પરિગ છે. શત્રિભોજન--અધિકા ૨૩૦ રાત્રિ લેાજન કરતાં જે કીડી ખવાઈ જાય તેા મનુષ્યની બુદ્ધિને નાશ કરેછે, યુકા (જી) ખવાઇ જાય તે તે લેાદર નામના રોગને કરે, માંખી ખવાઈ જાય તા એકાવે છે અને કરાળીયા ખવાઈ જાય તા કાઢ ઉત્પન્ન કરેછે. ૩. વળી कण्टको दारुखण्डञ्च, वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तर्निपतितस्तालु विध्यति वृश्चिकः ॥ ४ ॥ કાંટા કે લાકડાને કટકા ખવાઈ જાય તે તે ગળામાં પીડા કરેછે અને વખતે શાક વગેરેમાં ઉપરથી પડી ગયેલા વીંછી આવી જાય તા તાળવું વીંધી નાખે છે. ૪. તથા- विलग्नश्च गले बालः, स्वरभङ्गाय जायते । इत्यादयो दृष्टदोषाः सर्वेषान्निशि भोजने ॥ ५ ॥ '' વખતે ગળામાં વાળ ( કેશ) ચાટી જાય તે તે સ્વરના ભંગ કરેછે, આ પ્રમાણે સ` મનુષ્યાને રાત્રિèાજન કરવાથી પ્રત્યક્ષ ઢાષા ઉદ્ભવે તે માટે રાત્રિભોજનને ત્યાગ કરવા. પ. મદિરા વગેરેના સેવનથી પુણ્યના ક્ષય થાયછે: मयमांसाशनं रात्रौ भोजनं कन्दभक्षणम् । ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥ ६ ॥ જે લેાકા મદિરાપાન, માંસભક્ષણ, રાત્રિèાજન અને (નિષિદ્ધ એવા ) - દોનું ભક્ષણ કરેછે તેઓની તીર્થયાત્રા, જપ તથા તપ વૃથા થાયછે. ૬. રાત્રિભાજન કરનાર મનુષ્યાના પુનર્જન્મ કઇ ચાનિમાં થાયછે ? उलूककाकमार्जारगृध्रशम्बरशूकराः । अहिवृश्चिकगोधाया, जायन्ते निशि भोजनात् ॥ ७ ॥ મનુષ્યે રાત્રિમાં ભાજન કરવાથી. પુનર્જન્મમાં છૂટ, કાગડા, મીંદડા, ગરજડું, શાખર, ડુક્કર, સપ, વીંછી અને ઘેવરના અવતારને ગ્ર • Page #276 -------------------------------------------------------------------------- ________________ e ગાખાન ભાણિવરઘર માથે 4 ચાતુર્માસ (ચામાસા) માં રાત્રિભાજનને વિશેષ નિષેધ જણાવેછે. चातुर्मास्ये तु सम्प्राप्ते, रात्रिभोज्यं करोति यः । तस्य शुद्धिर्न विद्येत, चान्द्रायणशतैरपि ॥ ८ ॥ जैनतन्त्रादर्श. મધ ચાતુર્માસ (ચામાસું) ખેડા પછી જે મનુષ્ય રાત્રિ વખતે ભાજન કરે છે, તે મનુષ્યની શુદ્ધિ સેંકડો ચાંદ્રાયણ વ્રત કરવાથી પણ થતી નથી. ૮. રાજા ધર્મને એક મુનિ કહેછે કે— नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर । તર્જાસ્ત્રના વિશેષળ, દ્યા ૬ વિવેલિના || o || હે રાજા યુધિષ્ઠિર! તપસ્વી પુરૂષે વિશેષે કરીને રાત્રિમાં પાણી પણ ન પીવું અને વિવેકી (નાની) એવા ગૃહસ્થ પુરૂષે પણ પાણી ન પીવું. ૯. રાત્રિભાજન ત કરવાનો યુક્તિ જણાવેછે. मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल । अस्तं गते दिवानाथे, भोजनं क्रियते कथम् ॥ १० ॥ માત્ર કુટુંબમાં એક મનુષ્યજ મરણ પામતાં પણ નક્કી તક પ્રાપ્ત થાયછે તેા દિવસના નાથ સૂર્ય દેવ અસ્ત પામતાં કેમ ભાજન કરાય ? ૧૦. રાત્રિમાં જી... પણ શું શું કર્તવ્ય નિષિદ્ધ છે? તે જણાવેછે. नैवाहुतिर्न च स्नानन्न श्राद्धं देवतार्चनम् । જ્ઞાન ના વિદિત રાત્રી, મોબનન્તુ વિશેષતઃ ॥ ૨ ॥ રાત્રિ વખતે અગ્નિમાં આહુતિ, સ્રાન, પિતૃઓનું શ્રાદ્ધ, અને દેવતાઓનું પૂજન ન કરવું અને દાન કરવાના વિકલ્પ છે (એટલે કેટલાંક પદાર્થોનું દાન અપાય છે અને કેટલાંકનું દાન નથી અપાતું) અને ભાજનને તે વિશેષે કરી નિષેધ છે (આમ પુરાણામાં પણ કહેલ છે). ૧૧. વિદ્વાન્ પુરૂષ કયા ભાજનના ત્યાગ કરેછે? બાવ્યા. अविशुद्धं ह्यपवित्रं, प्रेतोच्छिष्टं सदा च सावधम् । विषमेव विनिपातकरं, निशि भुक्तं वर्जयन्ति बुधाः ॥ १२ ॥ JIV. Page #277 -------------------------------------------------------------------------- ________________ રાગ્ય જલાલ-અધિકાર " (જંતુ વિગેરથી) જે અશુદ્ધ છે, (કોઈ અછડું અથવા ડુંગળી વિગેરે) જે અપવિત્ર છે અને જે પ્રેત (મરેલા મનુષ્યની ઉદ્ધકિયા) નું અછતું છે અથવા જે સદા અમંગળ (પાપ) કરી છે અને જે અન્ન ઝેરની માફક એટલે ઝેર જેમ ભક્ષણ કરનારના પ્રાણનું હરણ કરે છે તેમ મનુષ્યને નરકમાં નાખનાર છે તે અન્નને તથા રાત્રિના ભેજનને વિદ્વાન પુરૂષ છોડી દે છે. ૧૨. રાત્રિએ ભેજન કરવાથી ઘણી રીતે હાનિ છે એમ દર્શાવી આ રાત્રિભજન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - ત્ર્યમોનન-ધિર. – છે ૫ વ અધિકારમાં રાત્રિજનને જ્યારે નિષેધ કર્યો ત્યારે રાત્રિએ છે જન ન કરનારને શું ફળ મળે છે? તે બાબત જાણવાની અવશેષ રહે છે, માટે તે બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. રાત્રિભેજન ન કરનારને અરધી એવસ્થાના ઉપવાસનું ફળ મળે છે. મનુણ (૨). करोति विरति धन्यो, यः सदा निशि भोजनात् । पुरुषस्यायुषा सोधी, स्यादवस्थामुपोषितः ॥ १॥ જે મનુષ્ય સદા રાત્રિભોજનથી વિરામને પામે છે એટલે રાત્રે ભજન કરતું નથી તે મનુષ્ય પુરૂષની આયુષથી અર્ધ અવસ્થામાં ઉપવાસજ કર્યા છે એમ જાણવું. એટલે રાત્રિ વખતે ભેજન ન કરનારને આ અવસ્થાના ઉપવાસનું ફળ મળે છે એ ભાવ છે. ૧. વળી પણ– ये रात्रौ सर्वदाहारं, वर्जयन्ति सुमेधसः। तेषां पक्षोपवासस्थ, फल मासेन जायते ॥२॥ પુરાણ. Page #278 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ૨૪૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. ઉત્તમ બુદ્ધિવાળા જે પુરૂષ રાત્રિ વખતે સદા આહાર (જન) ને ત્યાગ કરે છે તેઓને (રાત્રિ વખતે ભજન ન કરવાથી) હમેશ એક એક પક્ષ (પખવાડીયા) ના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. ૨. . રાત્રિએ ભેજન નહિ કરવાથી ઉત્તમ ફળ મળે છે તેમજ માંસભક્ષણ પણ નહિ કરવું તે સમજુતી આપી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - મનિષ-વિવાર. છે છે હવે મહાન અભક્ષ્ય જે માંસ તેનું વર્ણન કરતાં કહે છે કે હિંસા હુર વિગેરે મહાપાપનું મૂળ, માંસભક્ષણ કરવાની ઈચ્છા છે પરંતુ એ ઈચ્છાને અનુસરવું એ કેટલું ભયંકર અને શાસ્ત્રનિષિદ્ધ છે તે બાબતમાં મનુજી ફરમાવે છે કે – सर्वेषामेव मांसानां, महान्दोषस्तु भक्षणे । निवर्तने महत्पुण्यमिति प्राह प्रजापतिः ।। મનુસ્મૃતિ મ. ૧. સર્વ પ્રકારનાં માંસનું ભક્ષણ કરવામાં માન દે છે અને માંસભક્ષથી નિવૃત્ત કહેવામાં મોટું પુણ્ય છે, આમ પ્રજાપતિનું કહેવું છે. માટે માંસભક્ષણ સર્વ રીતે સિંઘ છે, તેમને અંગે કેવાં કેવાં મહાપાપે રહેલાં છે, કે જેથી વિધિવા વેદધર્મશાસ્ત્રનાં છે તેમને પણ લેપ થાય છે. નવા પ્રાર્થના હિંનાં માંwવત વિસ્ પ્રાણીની હિંસા કર્યા વગર માંસ પ્રાપ્ત થતું જ નથી અને જે ગ્રહણ કરે છે તે હિંસા લબ્ધ થાય છે જેથી ઉપનિષદમાં મા હિંતસમૂતાનિ કેઈ પણ પ્રાણુની હિંસા કરવી નહિ એમ કહ્યું છે અને ધર્મશાસ્ત્રમાં પણ ગઠ્ઠા પરમો ધર્મ અહિંસા છે તે જ સર્વોત્કૃષ્ટ ધર્મ છે એમ કહ્યું છે તે વાક્યને લેપ થાય છે. લૈકિક રીતિમાં પણ પોતાને આત્મા સર્વ કેઈને પ્રિય હોય છે તે જે આપણને શરીરે વ્યથા થાય છે તે કેવું દુઃખ થા છે તે આ તે પ્રાણથી મુક્ત થાવું તે દુઃખ કેવું થતું હશે? તે તેમને થાય છે તેમ નથી પણ તેજ ગતિ તેમની (ભક્ષણ કરનારની) પણ છે. કારણકે માંસ Page #279 -------------------------------------------------------------------------- ________________ પરિચ છે. માંસનિષેધ અધિકાર ૨૪૧ શબ્દનો અર્થ એ છે કે માં સઃ મને તે ખાશે એ અર્થને જે ભાવ સમજે તે બુદ્ધિમાન કદાપિ તે કામ નજ કરે, કદાપિ પિતે ન ખાય પણ બીજાએને અનુમોદન આપતે હોય તે તે પણ મહાપાપી ગણાય છે. મનુસ્મૃતિના . અધ્યાય પાંચમામાં કહ્યું છે કે – अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी। . . સંક્રર્તા વાર્તા , રવાતિ વાત અનુમંતા-અનુમોદન કરનાર, કાતર વિગેરે હથી આવતી પશુનાં અંગે કાપનાર, પ્રાણને છુટાં પાડનારે, વેચાતું લેનારે, વેચનારે, (હિંસકે સાથે લેવડદેવડ-વેપાર કરનારે), રાંધનારે, પીરસનારે અને ખાનાર આ સર્વે ઘાતક (મારનારા) ગણાય છે માટે પિતાનું હિત ઈચ્છનારાઓએ તેનાથી ઘણુંજ સાવચેત રહેવું જોઇએ. ન ચેતનારાઓની શું ગતિ થાય છે ? તે આ અધિકારમાં દર્શાવાય છે. માંસાશી હેય તેજ કીડારૂપ સમજો. અનુપ (૨થી ૨). शुक्रशोणितसम्भूतं, विष्ठारसविवर्धितम् । लोहितं स्त्यानतामातं, कोऽश्नीयादकृमिः पलम् ॥१॥ વીર્ય તથા લેહીના રસથી ઉત્પન્ન થયેલું, વિઝાના રસથી વધેલું, આંતરડાં તથા શિરા (ન) થી વીંટાયેલું (અથવા ત્રસ જીવેનું પ્રિય) લાલ એવું માંસ તેને કીડા વિના કેળુ ખાય? (અર્થાત માંસભક્ષી મનુબમાં ને કીડામાં ફરક ન જાણુ). ૧ નરકનું ભાતું. सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदूषितम् । नरकाध्वनि पाथेयं, कोऽश्नीयापिशितं सुधीः ॥२॥ તત્કાલ ઉત્પન્ન થયેલાં અનેક સમુચ્છિમ પ્રાણનાં કુળવડે દૂષિત અથવા જે પ્રાણીનું મૃત્યુ થાય છે તેમની જાતિનાં પ્રાણિઓને-સંતાનને તુરત મૂછના આવવાથી તેમના ખેદના કારણે ભૂત અને નરકના રસ્તાના ભાતારૂપ માંસને બુદ્ધિશાળી કેણુ ખાય? કેઈજ નહિ. (આમાં પ્રત્યક્ષ પ્રમાણ એ છે ૩૧ Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૪ર વ્યાખ્યાન સાહિત્યસગ્રહ—ભાગ ૨ ને. અમ કે કાગડા આદિ પક્ષીનું મૃત્યુ થાયછે ત્યારે તેમની જાતિ પણ કેવા શેરખકાર કરેછે. એ શારખકારમાં તે પક્ષીઓને આછું દુઃખ થતું નથી). ૨, કુતરા કાને જાણવા? बने निरपराधानां वायुतोयतृणाशिनाम् । निघ्नन्मृगाणां मांसार्थी, विशिष्येत कथं शुनः ॥ ३ ॥ एते कस्यापि. જંગલમાં વાયુ, પાણી અને ઘાસ ખાનારાં નિપરાધી મૃગલાં (હરિત્રુ, સસલાં વિગેરે પશુઓ) ને માંસને માટે મારનારા શું કુતરાથી વધે? (અર્થાત્ તેજ કુતરા સમજવા). ૩. દેવતાઓને હાસ્યનું કારણ શું? शुक्रशोणितसम्भूतम्मांसं यः खादते नरः । जलेन कुरुते शौचं हसन्ते तत्र देवताः ॥ ४ ॥ જે વી. અને રૂધિરથી ઉત્પન્ન થયેલું માંસ ખાયછે અને ઉપરથી ક્રિશાન્જંગલ જઈને પાણીથી સાચ (શુદ્ધિ) કરેછે તે વખતે દેવતાએ હુસે છે (કે જે પેટમાં જવાથી દોષ નથી ગણાતા અને મહારને માટે પવિત્રતા શાખેછે). ૪. આ વિષય મહાભારતાદિમાં પણ ઘણા વર્ણવેલ છે અને તેમાં લખેછે કે માંસાહારી નરકમાં દુઃખી થાયછે. यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत । तावद्वर्षसहस्राणि पच्यन्ते नारका जनाः ।। ५ હે ભારત ! ( અર્જુન !) માંસને માટે જે પ્રશ્નએ મારવામાં આવ્યાં હોય તે પશુઓના શરીરમાં જેટલાં રૂવાડાં હોય તેટલા તુજાર વ પન્ત નારકીછવા દુઃખી રહે છે એમ શ્રીકૃષ્ણે અર્જુન પ્રતિ કહ્યું છે. પ. માંસાશીનું સર્વે વ્યર્થ છે. किञ्जपहोमनियमैस्तीर्थस्नानैव भारत । यदि खादति मांसानि, सर्वमेतनिरर्थकम् ॥ ६ ॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ પરિચછેદ. માંસનિષેધ-અધિકાર. હે અર્જુન ! જે માંસ ખાતે હોય તેને જપ, હોમ, નિયમ, (ત્રત ઉપવાસાદિ) અને તીર્થસ્નાનથી શું ફળ છે? એ સઘળું નકામું છે. ૬. તથા– જિં શિર્વજ, જિં શિસ્તુ કનૈઃ यदि खादति मांसानि, सर्वमेतनिरर्थकम् ॥ ७॥ જે માંસ ખાય છે તે ચિન્હ (સાધુ વિગેરે થાવું તે) અને વેષ (ભ ગવાં વસ્ત્રાદિ) ધારણ કરવાથી પણ શું? માથું મુંડાવવું અને મૂછ, ડાઢી વિગેરેમાં વાળ ન રાખવા મુંડા (રહેવું) તેથી પણ શું? એ તમામ નિરર્થક છે. ૭. અંધપરંપરા નરકમાં નાખે છે. दीक्षितो ब्राह्मणश्चैव, यस्तु मांसम्मभक्षयेत् । व्यक्तं स नरके याति, ह्यधर्मः पापप्रेरितः॥८॥ અધમરૂપ (ધર્મથી રહિત) અને પાપથી પ્રેરાયેલે જે કઈ દીક્ષિત બ્રાહ્મણ (યજ્ઞાદિ કમેને ખરે ઉદ્દેશ ન જાણતાં દીક્ષા લઈને હિંસાત્મક કમે કરી) માંસ ભક્ષણ કરે છે તે તે અવશ્ય નરકમાં જાય છે. ૮. માં દુષ્કર્મની વૃદ્ધિ કરનારૂં છે. हिंसाप्रवर्धकम्मांसमधर्मस्य विवर्धनम् । दुःखस्योत्पादकम्मांस, तस्मान्मांसं न भक्षयेत् ॥९॥ માંસ છે તે હિંસાની વૃદ્ધિ કરનારું છે (તેના ખાવાથી જ્યારે ન મળે ત્યારે તે મેળવવા માટે પોતાથી અથવા લાવનારને ઉત્તેજન મળવાથી હિંસાની વૃદ્ધિ થાય છે) અધર્મની વિશેષ (નીચસંગતિ આદિથી) વૃદ્ધિ કરે છે અને દુઃખની ઉત્પત્તિ કરનારું પણ માંસ છે માટે માંસ ખાવું નહિ. ૯. * દુઃખદાયક વાસ માંmજમાન, શો રચિમતિ उद्विग्नं लभते बासं, यत्र यत्रोपजायते ॥१०॥ જે પિતાના માંસને બીજાના માંસથી વધારવા ઇચ્છે તે જે જે જગાએ જાય ત્યાં સર્વત્ર ઉદ્દવિગ્રવાસ (ભયવાળું સ્થાન) પામે છે (તે જે સ્થળે જાય ત્યાં તેને ભયજ થાય છે). ૧૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનમાહિત્યસંગ્રહ ભાગ ૨ . દુકુળમાં જન્મ વગેરે દુખે. अल्पायुषो दरिद्राश्च, परकर्मोपजीविनः। दुःकुलेषु प्रजायन्ते, ये नरा मांसभक्षकाः ॥ ११ ॥ જેઓ માંસભક્ષણ કરનારાઓ છે તેઓ અલ્પ આયુષવાળા, દરિદ્ર, બીજા મનુષ્યના આધારથી આજીવિકા ચલાવનારા (મજુરી કરનારા) અને નીચ કુળમાં જન્મ લેનારા થાય છે. ૧૧. મધમાંસ વગેરેની નિત્ય દુષ્ટતા. मद्ये मांसे च मधुनि, नवनीते तक्रवर्जिते । उत्पद्यन्त असङ्ख्यातास्तवर्णास्तत्र जन्तवः ॥ १२ ॥ મધમાં, માંસમાં, મધમાં અને છાસવગરના માખણમાં તેવાજ રંગના અસંખ્ય છ થાય છે. ૧૨. મધમાંસનું અતિ નીચત્વ. एकतश्चतुरो वेदान्, ब्रह्मचर्यमथैकतः । एकतः सर्वपापानि, मद्यमांसन्तथैकतः ॥ १३ ॥ પુરા. એક ત્રાજવામાં ચાર વેદનું પુણ્ય અને બીજા ત્રાજવામાં બ્રહ્મચર્યનું પુણ્ય એઓ પરસ્પર તુલ્ય છે; તે પ્રમાણે એક ત્રાજવામાં સર્વ પાપ અને બીજા ત્રાજવામાં મઘ કે માંસનું ફળ એઓ પણ પરસ્પર તુલ્યતાવાળાં છે ૧૩. માંસ શબ્દને અર્થ. मां स भक्षयिताऽमुत्र, यस्य मांसमिहादम्यहम् । एतन्मांसस्य मांसवं, निरुक्तं मनुरब्रवीत् ॥ १४ ॥ મનુ. જેનું માંસ અહિં હું ખાઉં છું તે અન્ય જન્મમાં મને ખાનાર છે આ માંસ શબ્દને ખરે (માંસ પણાને) અર્થ છે એમ મનુનું બોલવું છે, ૧૪. મહાવિષભક્ષી કેણ? ये भक्षयन्ति पिशितं, दिव्यभोज्येषु सत्स्वपि । मुधारसम्परित्यज्य, भुञ्जन्ते ते हलाहलम् ॥ १५ ॥ जैनतत्त्वादर्श. Page #283 -------------------------------------------------------------------------- ________________ પર છે. માંસનિષધ-અધિકાર : રૂપ જેઓ ઉત્તમ ખાવાના પદાર્થો હોવા છતાં માંસભક્ષણ કરે છે તે અમૃતરસને છોડીને કેવળ હલાહલ ઝેર પીએ છે. ૧૫. સર્વને પિતાનું માંસ દુર્લભ છે. स्वमांसं दुर्लभं लोके, लक्षेणापि न लभ्यते । अल्पमूल्येन लभ्येत, पलम्परशरीरजम् ॥ १६ ॥ વાતુમાણિકથાથાન. લેકમાં પિતાનું માંસ ઘણું દુર્લભ છે, લાખ ખરચતાં પણ મળતું નથી અને પારકા શરીરનું માંસ બેડી કિંમતે મળે છે, માટે જેમ પિતાનું માંસ દુર્લભ છે તેમજ બીજાં પ્રાણીઓને પણ તે પોતાનું જ છે આમ વિચારીને તે છોડવું જોઈએ. ૧૬. માંસઉપર દયાષ્ટિ કેમ રાખી શકાય? मांसं पुत्रोपमळूला, सर्वमांसानि वर्जयेत् । दयादानविशुध्यर्थमृषिभिर्वर्जितम्पुरा ॥ १७ ॥ માંસને પુત્ર સમાન ગણીને પહેલાં રૂષિ મુનિઓએ દયા અને દાનની શુદ્ધતાસારૂ વર્જિત કરેલું છે માટે અવશ્ય માંસને ત્યાગ કર જોઈએ. સારાંશહમેશાં પુત્ર ઉપર પ્રાણી માત્રને નિઃસીમ નેહ હોય છે તેથી તેમનું સંરક્ષણ બહુજ સંભાળથી કરાય છે, તેમજ માંસનું રક્ષણ કરવું તેથી દયાની શુદ્ધિ અને એકને દાન અપાય અને બીજાને જીવ લેવાતું હોય તે તે દાન વૃથા ગણાય માટે તે જીવને બચાવ તેજ દાનની શુદ્ધિ ગણાય. ૧૭. ડું પણ માંસભક્ષણ ન કરવું. तिलसर्षपमात्रन्तु, यो मांसम्भक्षयेन्नरः । स याति नरकं घोरं, यावच्चन्द्रदिवाकरौ ॥ १८ ॥ જે મનુષ્ય એક તિલ અથવા સર્ષપ જેટલું પણ માંસ ખાય તે તે ત્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી ઘર નરકમાં રહે છે. ૧૮. માંસાશીનું સર્વ વ્યર્થ જાય છે તે કોઈ રીતે પવિત્ર થતી નથી. न गङ्गा न च केदारो, न प्रयागन पुष्करम् । न ज्ञानन च होमश्च, न तपो न जपक्रिया ॥ १९ ॥ Page #284 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. न ध्याननैव च स्नानन्न दानन्नापि सत्क्रिया । सर्वे ते निष्फला यान्ति, यस्तु मांसम्प्रयच्छति ॥ २० ॥ જે માંસ આપેછે તેનાં ગંગાજી, કેદારનાથ, પ્રયાગરાજ, પુષ્કરરાજ આદિમાં કરેલાં તીસ્નાના, જ્ઞાન, હામ, તપ, જપાદિ ક્રિયા, ધ્યાન, સ્નાન, દાન, સત્ ક્રિયાદિ કમેર્યાં જે કર્યા હાય તે સમગ્ર વ્યથ જાયછે અને તેને કાંઇ પણ તે કર્યા કર્યાનું ફળ મળતું નથી તેા પછી ખાનારાને માટે તે શુંજ કહેવું ? ૧૯–૨૦. ૨૪૬ ત્રણ દેવના નિવાસના નિર્ણય, अस्थि वसति रुद्र, मांसे वसति केशवः । शुक्रे वसति ब्रह्मा च तस्मान्मांसन्न भक्षयेत् ॥ २१ ॥ અમ : પુરાળ. હાડકાંમાં રૂદ્ર વસેછે, માંસમાં કેશવ વસેછે, વી'માં બ્રહ્મા વસેછે માટે દેવમય હાવાથી માંસ ન ખાવું. સારાંશ—બ્રહ્મા ઉત્પાદક શક્તિ છે જેથી વીંમાં તેમનુ આધિપત્ય હાવું જોઇએ વિષ્ણુ તે પાષક શક્તિ છે જેથી પ્રાણીઓનું પાષક માંસ છે, જો શરીરમાં માંસ ઓછું થાય તેા જીવિતની ધાસ્તી રહે માટે તેમાં આધિપત્ય વિષ્ણુનું છે અને સર્વના નિયામક શક્તિ તે શકર છે જેથી શરીરનું સ રીતે સંરક્ષણ કરનારા હાડકાંના ભાગ છે માટેજ તેમાં દ્રનું આધિપત્ય ઘટે છે. ૨૧. ૩૫નાતિ (૨૨ થી ૩૦). तनूद्भवं मांसमदन्नमेध्यं, कृम्यालयं साधुजनप्रनिन्द्यम् | निस्त्रिंशचितो विनिकृष्टगन्धं शुनीविशेषं लभते कथन्न || २२ || સત્પુરૂષાએ નિંદવા લાયક, કીડાના નિવાસસ્થાન ભૂત, અયેાગ્ય, (જોવાથી પણ ખેદ જનક ) દુર્ગંધિવાળુ, શરીરથી ઉદ્દભવેલું માંસ ખાનારા નિષ્ઠુર ( ભાલાંજેવા ) અન્તઃકરણવાળા શું કૂતરાની જાતિ ન ગણાય? ગણુાયજ. કારણકે તેવું માંસ કુતરા ખાય છે. આથી આમ સૂચવન છે કે જીવતાં પ્રાણીઓનું તા નહિ પણ મુએલાંઓનુ પણ નિષિદ્ધ છે. ૨૨. માંસાહારીને સદ્ગુણાની અપ્રાપ્તિ विद्यादया संयम सत्यशौचध्यानव्रतज्ञानदमक्षमाद्याः । संसारनिस्तारनिमित्तभूताः पलाशिनः सन्ति गुणा न सबै ॥ २३ ॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. માંસનિષેધ-અધિકાર. २४७ સંસારમાંથી છુટવાના (મેક્ષના) કારણભૂત વિદ્યા, દયા, સંયમ, સત્ય, શિાચ, ધ્યાન, વ્રત, જ્ઞાન, દમ, ક્ષમા આદિ સમગ્ર ગુણે પલાશીને (માંસાથીને) હોતા નથી (તેમાં વિદ્યાદિ ગુણો વાસ કરતા નથી). ૨૩, चिरायुरारोग्यमुरूपकान्तिप्रीतिप्रतापनियवादितायाः। गुणा विनिन्यस्य सता नरस्य, मांसाशिनः सन्ति परन नेमे ॥ २४ ॥ સજજનથી નિદિત માંસાશીને પુનર્જન્મમાં લાંબુ આયુષ, આરોગ્ય, સારૂરૂપ, કાતિ, લોકેની તેમના પ્રત્યે પ્રીતિ, પ્રતાપ (સામર્થ્ય) અને વાણીમાં મધુરતા વિગેરે ગુણ હોતા નથી. સારાંશ–તેઓ કાંતે વખતે વખત ગર્ભમાં આવીને પડી જાય, જન્મે તે રોગી રહે, તેમાં પણ કાણા-કુબડા-લુલા ડુંઠા આદિ વિકૃતિવાળા હોય, નિસ્તેજ હોય, કેની તેમની તરફ પ્રીતિ ન હોય અને વાક્યથી પણ કોણે ઘડો ને કરડકણે તેવા ઉદ્દભવે. ૨૪. ધર્મરૂપી વૃક્ષનું નિર્મુલન. धर्मद्रुमस्यास्तमलस्य मूलं, निर्मूलमुन्मूलितमङ्गभाजाम् । . शिवादिकल्याणफलपदस्य, मांसाशिना स्यान कथं नरेण ॥ २५ ॥ શું માંસભક્ષી પુરૂષે દેહધારીઓનું ક્ષાદિ કલ્યાણફળપ્રદ શુદ્ધ ધર્મ વૃક્ષનું મૂળ ઉખેડી નથી નાખ્યું? જે શરીરથી ધર્માચરણ કરી અનુક્રમે મોક્ષને પહોંચાય છે તે રસ્તે છેડી માંસાહાર કરે ત્યારે ત્યાં પહોંચવાની વક્કી રહીજ ક્યાં? કે જે ઝાડનું પિષણ કરવું જોઈયે તેમને બદલે તેમનું મૂળજ ઉખેડી નાખ્યું કે જેથી પાછું જન્મેજ નહિ. ૨૫. માંસભક્ષણ, ઝેરકરતાં પણ દુખદાયક છે. वरं विषम्भक्षितमुग्रदोषं, यदेकवारं कुरुतेऽसुनाशम् । मांसं महादुःखमनेकवारं, ददाति जग्धं मनसापि पुंसाम् ॥ २६ ॥ ઉગ્ર દેષયુક્ત ઝેર ખાધેલું સારું કે જે એક વાર પ્રાણ નાશ કરે પરંતુ મનથી પણ ખવાયેલું માંસ અથવા માંસ ખાવાને કરેલે વિચાર પણ મનુષ્યને ચિરકાલ પર્યન્ત મહા દુખ આપે છે. ૨૬. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. આમ માંસભક્ષણથી જ જીવહિંસા થાય છે. मांसाशनाजीवषधानुमोदस्ततो भवेत्पापमनन्तमुग्रम् । ततो ब्रजेदुर्गतिमुग्रदोषाम्मखेति मांसं परिवर्जनीयम् ॥ २७ ॥ માંસ ખાવાથી જીવનમાં અનુમોદન (સંમતિ) થાય તેથી સીમા વગરનું મહાપાપ થાય અને તેનાથી તે માંસભક્ષણ કરેનાર મનુષ્ય ઉગ્રદુગ. તિને પામે છે. આમ વિચારીને માંસ છોડવા લાયક છે. ૨૭. . ભવારણ્યમાં ભ્રમણ. . मांसाशिनो नास्ति दयाऽसुभाजां, दयां विना नास्ति जनस्य पुण्यम् । पुण्यं विना याति दुरन्तदुःखं, संसारकान्तारमलभ्यपारम् ॥ २८ ॥ માંસાશીને પ્રાણીઓની દયા હેતી નથી, દયાવિના પુણ્ય થતું નથી, જ્યારે પુણ્ય ન હોય ત્યારે વારંવાર અતિશય દુખ આપનાર અને જેને છેડે નથી આવતે એવા સંસારરૂપ ઘાટા જંગલમાં તે ભટકે છે. (વારંવાર દુખમય સંસારમાં પડે છે). ૨૮તથા– પારિને નાહિત બનવા પાપં, વાતિ મશિગન પુરાણ ततो वधास्तिसमतोऽयमस्मानिष्पापवादी नरकम्पयाति ॥ २९ ॥ માંસભક્ષીને પાપ નથી આવી રીતે વાણીથી કહેતાં પણ તેઓનું પ્રભુત્વ (પ્રેરકપણું-તે કામ કરવામાં તેમને મદદગારતરીકે ગણવાપણું) આવે છે તેથી વધની સાબિતી થાય, તેથી પાપ લાગે. આથી પિતે ભક્ષણ ન કરતે હોય છતાં કઈને કહે કે માંસભક્ષણમાં દેષ નથી તે તે કહેનારે નરકમાં જાય છે. ૨૯ માંસ ખાનારને સંસારમણ (જન્મમરણ). अश्नाति यो मांसमसौ विधत्ते, वधानुमोदं त्रसदेहभाजाम् । । गृह्णाति रेफांसि ततस्तपस्वी, ततो दुरन्तम्भवमति जन्तुः ॥ ३०॥ જે માણસ માંસ ખાય છે, તે ત્રસજીના વધની અનુમતિ આપનારો થાછે, તેવા માણસ પાસેથી તપસ્વીજન દૂષિત આહારને ગ્રહણ કરે છે, તેથી તે જંતુ (અનુદન કરનાર માણસ) તપસ્વી હોય તે પણ અનંત સંસારને પામે છે. ૩૧, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯. novom પરિચ્છેદ. માંસનિષેધ-અધિકાર.. ચાંડાલાદિથી પણ દુષ્ટ કે? દ્વઝા. यद्रक्तरेतोमलवार्यमङ्ग, मांसं तदुद्भूतमनिष्टगन्धम् । ययश्नुतेमध्यसमं न दोष, सर्हि श्वचण्डालतका न दुष्टाः ॥ ३१॥ . હે ભાઈ! જે મનુષ્ય લેહી, વીર્ય અને મળમૂત્રથી યુક્ત અને તેમાંથી જ બનેલું દુર્ગધિવાળું માંસ દેષ વિના (દેષ ન માનતાં) પવિત્ર સમાન માનીને જે ખાય, તે તેને દુષ્ટ માનવે પણ કુતરાં, ચાંડાલ નારડાં વિગેરેને દુખ ન માનવાં. કારણકે તે તે બિચારાં અજ્ઞાની છે. ૩૧. સંસારનાં સમગ્ર દુને ભક્તા. ૩પતિ. दुःखानि यान्यत्र कुयोनिजानि, भवन्ति सर्वाणि नरस्य तानि । .... पलाशनेनेति विचिन्त्य सन्तस्त्यजन्ति मांसं त्रिविधेन नित्यम् ॥ ३२ ॥ .. સુમાહિતરવસો . જે અહિં દુષ્ટ નિમાં (કુગતિમાં) થતાં દુખે છે તે તમામ માંસભક્ષણથી મનુષ્યને થાય છે આમ વિચારીને સત્પરૂષ મન, વાણી અને કાયાથી એમ ત્રણે પ્રકારે માંસને ત્યાગ કરે છે. ૩૨. મનુષ્યનું ભૂલભરેલું કર્તવ્ય. શાસ્ત્રવિરહિત (રૂર થી રૂ૫). हिला हारमुदारमौक्तिकमयं तैर्धार्यतेऽहिर्गले, त्यक्त्वा क्षीरमनुष्णधामधवलं मूत्रं च तैः पीयते । मुक्त्वा चन्दनमिन्दुकुन्दविशदं तैर्भूतिरभ्यङ्गयते, सन्त्यज्यापरभोज्यमद्भुततरं यैरामिषं भुज्यते ॥ ३३ ॥ . * અને જો માંસાહારી દુષ્ટ ન કહેવાય તે કુતરાં, ચાંડાલ તથા નારડાં વિગેરે પણ દુષ્ટ ન ગણાય, ૩૨ Page #288 -------------------------------------------------------------------------- ________________ અમ * * * * * * ૨૫૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. ' જેઓ સુન્દર બીજા બારાકના પદાર્થોને છેડી માંસ ખાય છે તેઓ કિંમતી મેતીના હારને છોડીને કંઠમાં સપને ધારણ કરે છે, ચંદ્ર જેવું શ્વેત દુધ છેડીને મૂત્રનું પાન કરે છે, ચન્દ્રમાના જેવું શીતળ અને ડેલરના પુષ્પ જેવું સુગંધી ચંદન છોડીને શખમાં આળેટે છે (તેમ સમજવું). ૩૩ માંસભક્ષણથી સર્વે હાનિ છે. चैतन्यं विषभक्षणादिव मधोः पानादिव प्राज्ञता, विद्यालस्यसमागमादिव गुणग्रामोऽभिमानादिव । शीलं स्त्रीजनसंस्तवादिव मनःक्लेशादिव ध्यानधी• હૈવારિતારિ કુમાવિષ્ઠ માં રાની મતિ . રૂ૪ / હત સ્થાપિ. જેમ ઝેર ખાવાથી ચેતન્ય, મધ અથવા મદિરા પીવાથી બુદ્ધિ, આળસ આવવાથી વિદ્યા, અભિમાનથી ગુણે, સ્ત્રીઓના સહવાસથી અથવા તેનાં વખાણથી શીલ અને માનસિક ચિંતાથી ધ્યાનનિષ્ઠ બુદ્ધિ નાશ પામે છે; તેમ ' માંસ ભક્ષણથી દેવપૂજા, પવિત્રતા આદિ સમગ્ર પુણ્ય નષ્ટ થાય છે. ૩૪. પ્રાણીમાત્રને પિતાના આત્માનું પ્રિયપણું (પ્રાણીને આત્મા કે પ્રિય છે). भूपः पृच्छति मांसमौल्यमनुगान् पोचुश्च तेऽल्पं सुतोऽ नल्पं वक्त्यभयो निवारयति भोस्तं दर्शयामि प्रभो । * હાલમાં પ્રત્યક્ષ જોઈએ છીએ કે ઘણું એક બંધાણી લેકે અફીણના કસુંબા લઈ ઝોકાં ખાયા કરે છે તેમજ શરાબ પીનારાઓ પણ બેભાન બની જેમતેમ બકવાદ કરે છે, મુવાલીઓ શરીરે પુષ્ટ છતાં બેહાલ દશામાં મૂર્ખતાથી ફરે છે, અભિમાનીઓના ગુણો પણ સાંભળવામાં આવતા નથી વ્યભિચારીઓ ઉપરકી અચ્છી બનીની માફક આડંબર કરી ઘણી ચાતુરીથી વર્તણુક કરે છે છતાં તેમનાં પિગળીયાં કાંઈ ગુપ્ત રહેતાં નથી અને જેઓ પ્રપંચ પ્રવાહમાં પડી અંતઃકરણને લેશમાં ઉતારે છે, તેવા ધ્યાનીઓ પણ ધ્યાનચુત થઈ ગયા છે તેમ માંસભક્ષણ કરનારાઓ પણ દેવપૂજા કરતા હોય અને જળ તથા મૃત્તિકા વિગેરેથી શરીરશુદ્ધિ કરતા હોય તો પણ તે સઘળું તેઓનું ફેકટ છે એટલું જ નહિ પણ તેને બદલે તેઓ મહાપાપમાં પડે છે, Page #289 -------------------------------------------------------------------------- ________________ પnિછે. વાત્રકૃતહિંસા-અધિકાર गखा सर्वगृहे नृपाय हृदिनं तदेहि नातं पलं, ग्राह्यं लाहि धनं नतेन तदितो लावार्पितं भूपतेः ॥ ३५ ॥ जैनकथा रत्नकोष-भाग पञ्चम-दृष्टान्तशतक. શ્રેણિક રાજા પિતાના અનુચરવર્ગને પૂછે છે કે માંસનું મૂલ્ય શું છે? ત્યારે તેઓએ કહ્યું કે ઘણું બેડું. તે સમયે તેમના પુત્ર અભયકુમારે કહ્યું કે ઘણું મેંઘું છે. ત્યારે રાજા તેને નિવારે છે કે તેમ કહે માં. ત્યારે તેણે કહ્યું કે બતાવીશ. કુમારે સર્વને ઘેર જઈને કહ્યું કે રાજાને અચાનક મંદવાડમાં ખપ છે માટે હદયનું માંસ આપે ત્યારે કેઈએ પણ ન આપ્યું અને કહ્યું કે તે લાવવા ધન જોઈએ તેટલું લે. એમ કહીને તેઓએ ધન આપ્યું તે સવને ત્યાંથી લઇને નમ્ર એવા તે કુમારે રાજાને અર્પણ કર્યું અર્થાત પ્રાણીમાત્રને માંસ આવું પ્રિયતમ છે. ૩પ. માંસભક્ષણમાં શાસ્ત્ર, યુક્તિ અને અનુભવ એ ત્રણેથી મહાદેષ બતાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - - સેવાપ્રૌંદમાવો-ધાર. – જગતમાં કેટલાક વામમાગી વિદ્વાને શા દેખાડી હિંસા કરે છે અને છે. અન્ય પાસે તેવું કૃત્ય કરાવે છે તે એટલે સુધી કે દેવોને પણ હિંસા પ્રિય છે અને માંસાદિનું ભજન પણ દેવે કરે છે ત્યાં સુધી આ ગળ વધી હિંસાનું પ્રતિપાદન કરે છે. પરંતુ જ્યારે મનુષ્ય પણ માંસને દૂષિત ગણી વઈ આપે છે ત્યારે “સાચું સુરાણ મારાથી દેવોને આહાર છે “અમૃતાષણ: અમૃત દેવનું અન્ન છે ઈત્યાદિ વાક્યને વિચાર કર્યા સિવાય તેવું મિથ્યા પ્રતિપાદન કરે છે તે લોકોને સમજાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ રપર ' વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ એકાન્તમાં હિંસા કાર્ય કરનારને પણ નરકની પ્રાપ્તિ થાય છે ત્યારે દેવની સાન્નિધ્યમાં હિંસા કરનાર કેમ નરકમાં ન પડે? અનુષ્ટ્રમ્ (૧ થી ૪). देवानामग्रतः कृला, घोरं प्राणिवधं नराः। . ये भक्षयन्ति मांसं च, ते व्रजन्त्यधमां गतिम् ॥ १॥ જે લેકે દેવતાઓની આગળ પ્રાણીઓ (પાડા, બકરા વિગેરે) વધ (હિંસા) કરી તેઓના માંસનું ભક્ષણ કરે છે તેઓ અધમ (નારકી) ગતિને પ્રાપ્ત થાય છે. ૧. વૃતાદિ પવિત્ર ભેગને સ્વીકાર કરનાર દેવતાઓ માંસભક્ષણ નથી જ કરતા. अमेध्यवादभक्ष्यसान्मानुषैरपि वर्जितम् । . दिव्योपभोगान्भुञ्जन्तो, मांसं देवा न भुञ्जते ॥ २॥ પુરાણ. અપવિત્ર અને અભક્ષ્ય છે એવા હેતુથી મનુષ્યએ પણ માંસને ” ત્યાગ કરી દીધો છે. ત્યારે દેવતાઓ તે દિવ્ય (અમૃતાદિ) ભેગને ભેગવવાવાળા છે (માટે માંસનું ભેજન કેમ કરે ?) એટલે દેવતાઓ માંસભક્ષણ કરતા નથી એમ સિદ્ધ થાય છે. ૨. ' પ્રાણીવધથી સ્વર્ગ કે સુખ મળતું નથી. अकृता प्राणिनां हिंसां, मांसं नोत्पद्यते कचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् ॥ ३ ॥ " મનુ. પ્રાણીઓની હિંસા કર્યા સિવાય કઈ દિવસ માંસ ઉત્પન્ન થતું નથી ત્યાં વારી શંકા કરે છે કે સ્વર્ગાદિકની ઈચ્છા રાખી દેવતાના ઉદેશથી હિંસા કરી માંસભક્ષણ કેમ ન કરવું? ઉત્તરમાં જણાવે છે કે-પ્રાણીઓના વધથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી માટે માંસને ત્યાગજ કરે. ૩. માંસભક્ષણનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રકર્તઓ મૂર્ખ છે. मांसलुब्धैरमर्यादैर्नास्तिकैः स्तोकदर्शिभिः । कुशास्त्रकारैःयात्याद्, गदितं मांसभक्षणम् ॥ ४ ॥ પુરાણ, Page #291 -------------------------------------------------------------------------- ________________ પરિંદ, દેવાગ્રતહિંસાદેષ-અધિકાર. ૨૫૩ mananana માંસમાં લુખ્ય (આસક્ત), ધર્મ શાસ્ત્રની મર્યાદાને ન જાણવાવાળા, નાસ્તિક, ટૂંકી નજરવાળા અને તેજ (હિંસાને પ્રતિપાદન કરનાર) કુત્સિત શાને કરવાવાળા લેકેએ મૂર્ખતાથી માંસનું ભક્ષણ કહેલું છે. ૪. અન્ય પ્રાણીઓના માંસને છ રીતે શુદ્ધ કરીને ભક્ષણ કરવાનું સિદ્ધ કરે છે તેઓ મનુષ્યનો નિષેધ શાવાતે કરતા હશે? - ૩પનાતિ (5–6). षट्कोटिशुद्धं पलमश्नतो नो, दोषोऽस्ति ये नष्टधियो वदन्ति । नरादिमांसं प्रतिषिद्धमेतैः, किं किं न पोढास्ति विशुद्धिरत्र ॥ ५॥ “છ પ્રકારે શુદ્ધ થયેલા માંસનું ભક્ષણ કરનાર મનુષ્યને દોષ નથી ? આ પ્રમાણે જે નષ્ટ બુદ્ધિવાળા પંડિતમાની પુરૂષો કહી રહ્યા છે આ લકે એ મનુષ્ય વિગેરેના માંસને નિષેધ શા વાસ્તે કર્યો છે? શું આ (નરાદિ માંસ) માં છે પ્રકારે શુદ્ધિ થતી નથી? અર્થાત કે મનુષ્યાદિના માંસનું પ્રતિપાદન કરવા જાય તે મુશકેલી પડે અને તેમાં પોતાને પણ સમાવેશ થાય તેથી આવી રીતે ઢગ કરી પશુહિંસાનું પ્રતિપાદન કરે છે. પ. - હિંસાશાસ્ત્રને રચવાવાળા બગલાજ હોવા જોઈએ. शास्त्रेषु येष्वविधः प्रवृत्तो, बकोक्तशास्त्राणि यथा न तानि । प्रमाणमिच्छन्ति विशुद्धतत्त्वाः, संसारकान्तारविनिन्दनीयः ॥ ६ ॥ સંસારરૂપી વનમાં નિંદવાને ગ્ય એ પ્રાણીઓને વધ જે શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલ છે તે શાસ્ત્ર જેમ બગલાઓ (બગલા જેવા હિંસા પ્રિય પુરૂષ) એ રચેલ હોય તેમ ભાસે છે અને તે શાસ્ત્રોના પ્રમાણને શુદ્ધ તત્ત્વ (અહિંસા ધર્મને જાણનારા (મહાત્માઓ) ઈચ્છતા નથી. ૬. જેમ અશક્ય શક્ય થાય નહિ; તેમ માંસભક્ષણ કરનારથી દયા પાળી શકાય નહિ. शार्दूलविक्रीडित स्वं ज्वालाजटिलेऽनले स बहुले क्षिप्त्वेहते शीतता मुत्सङ्ग भुजगं निधाय सविषं स माणितं काङ्क्षति । Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ---ભાગ ૨ એ. कीर्त्ति काम्यति चाकृशां कृपणतामामन्त्र्य स त्रस्तधीयः कर्तु करुणामभीप्सति जडो जग्ध्वा पलं प्राणिनाम् ॥ ७ ॥ ચાપ. કોઇ મનુષ્ય જવાળાથી જટાવાળા તથા બહુ પ્રકાશિત એવા અગ્નિમાં પેતાને ( પેાતાના દેહ) નાખીને શીતળતા ઇચ્છે, ખેાળામાં ઝેરી સર્પ રાખી જીવવાની ઇચ્છા રાખે, ઘણી કૃપણુતા રાખી કીર્ત્તિ મેળવવાની ઇચ્છા રાખે એ જેમ નિરક છે. તેમ પરલેાકની બીક રાખી પ્રાણીઓનું માંસ ખાઇ યા પાળુ છું એમ જે ઇચ્છવું એ તેના જેવું છે. ૭. 15 દેવને આડા રાખી માંસ ભક્ષણ કરવાથી પણ અનેક પ્રકારની હાનિ છે એમ બતાવી આ દેવામકૃત હિંસાદેાષ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે અને જે હિંસા કરવામાં જે મદદ કરેછે તે હિંસાભાગી કહેવાયછે તેની અપેક્ષા હાવાથી તે અધિકાર હુવે પછી ગ્રતુણુ કરવામાં આવેછે. IR[ > હિંસામાનિતોનિપ—ષિાર. આમ હિંસક લોકોમાં કેટલાક વળી સ્વયંનિષ્પાપ છે એમ બતાવવાસારૂં અમે હિંસા કરતા નથી પણ બીજા પાસે હિંસા કરાવી માંસને ઉપયાગ કરીએ છીએ જેથી અમાને પાપ નથી એમ માનેછે તેવા પામર પ્રાણીઓને સમજાવવાસારૂં આ અધિકારને આ રંભ કરવામાં આવેછે. હિંસાના પાંચ પ્રકાર અનુષ્ટુપ્ (૩–૨), घातकचानुमन्ता च भक्षकः क्रयविक्रयो । लिप्यन्ते प्राणिघातेन, पञ्चाप्येते युधिष्ठिर ॥ १ ॥ सुभाषितरत्नसन्दोह. હું રાજા યુધિષ્ઠિર ! પ્રાણીની હિંસા કરનાર, અનુમેદન આપનાર, માંસભક્ષણ કરનાર, વેચનાર તથા વેહેંચાતું લેનાર આ પાંચેય જણા પણ Page #293 -------------------------------------------------------------------------- ________________ પરિમા માંસાતુલ્યમખંડન-અધિકાર.' ૨૫૫ પ્રાણુની હિંસાના પાપથી જોડાય છે એટલે કે આ પાંચેય મનુષ્યને સરખું પાપ લાગે છે. ૧, હિંસાના આડે પ્રકાર. अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी। . સરજ વોપાત , વિવાતિ ઘાત || ૨ | મહામાત. અનુમોદન આપનાર, હિંસા કરાવનાર, હિંસાકરનાર, તે માંસને વેચનાર, વહેચાતું લેનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર આ બધા ઘાતક છે એટલે આ બધાને સરખું પાપ લાગે છે. ૨, - હિંસાભાગીઓનું સંસારમાં સદા ભ્રમણ થાય છે. ઉપરાતિ. अनाति यः संस्कुरुते निहन्ति, ददाति गृह्णात्यनुमन्यते च । एते षडप्यत्र विनिन्दनीया, भ्रमन्ति संसारवने निरन्तरम् ॥ ३ ॥ सुभाषितरत्नसन्दोह. જે મનુષ્ય માંસનું ભક્ષણ કરે છે, રાંધે છે, પ્રાણુઓની હિંસા કરે છે, બીજાને આપે છે, અથવા પોતે ગ્રહણ કરે છે અને અનુદાન આપે છે, આ છએ માનવે આ લેકમાં પણ નિંદાને પાત્ર થાય છે અને ત્યારબાદ અન્ય જન્મમાં સંસારરૂપી વનમાં (કીટ પતંગાદિ થઈ) નિરંતર ભ્રમણ કર્યા કરે છે. ૩. હિંસકના વિભાગો બતાવી તેનાથી દૂર રહેવા માટે સમજુતી આપી આ હિંસાભાગિષનિરૂપણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. 3933:32.eezer »[. માંસાતુત્યમઝુવાન-યકાર. -- જેમ હિંસકને મદદ કરવાથી હિંસાદેષ પ્રાપ્ત થાય છે તેમ કેટલાંક માંપિતાએ સાહારી મનુષ્ય અન્નમાં તથા માંસમાં સમાન પ્રાણીઓની હિંસાન જણાવે છે તેઓને પણ ‘ષ પ્રાપ્ત થાય છે તે બતાવવા તથા તેઓને નિરૂત્તર Page #294 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ૨૫૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. કરવા સારૂ આ અધિકારમાં યુક્તિ પ્રયુક્તિથી તેઓના મંતવ્યનું ચૂર્ણશઃ ખંડના કરવામાં આવે છે. માંસભક્ષણ કરનાર મનુષ્યકરતાં હિંસક પ્રાણી સારી છે. ” મનુષ્ટ (૨-૨). मांसाशने न दोषोऽस्तीत्युच्यते यैर्दुरास्माभिः । व्याधगृध्रकव्याघ्रशृगालास्तैर्गुरूकृताः॥१॥ જે દુરાત્માએ માંસભક્ષણમાં દેષ નથી એમ કહે છે તેઓએ પારાધી, ધ, નાહાર, વાઘ અને શિયાળ જેવા હિંસક જીને પિતાના કરતાં ઉત્તમ પંક્તિમાં મૂક્યા છે અર્થાત મનુષ્ય ઉત્તમ હોવા છતાં જે માંસ ભક્ષણ કરે છે તે તેવા હીન પંક્તિના છ કરતાં પણ હીન ગણાય છે. ૧ માંસ અને અન્ન સમાન નથી. यस्तु प्राण्यङ्गमात्रखात्माह मसौदने समे। स्त्रीलमात्रान्मातृपन्योः, स किं साम्यं न कल्पयेत् ॥ २॥ હતી જસ્થા. જે મનુષ્ય દરેક વસ્તુ પ્રાણીઓના અંગ માત્રથી જ બની છે એમ દર્શાવી માંસને તથા ચેખા (ભાત) ને સમાન કહે છે તે (પામર) પ્રાણી માતામાં અને પિતાની સ્ત્રીમાં સમાનતાની કલ્પના કેમ નહિ કરે? અર્થાત તે બન્નેની સમાનતા કોઇ પણ કાળે ગણાવી શકાય તેમ નથી. ૨. અન્નાદિના આહાર કરનારને સ્થાવર પ્રાણીઓની હિંસાનું પાપ એક વાદી જણાવે છે તેના પ્રત્યે કવિ પોતાનું વક્તવ્ય બતાવે છે. વપજ્ઞાતિ (૩ થી ૮). आहारभोजी कुरुते न मोदं, नरो वधे स्थावरजङ्गमानाम् । तस्यापि तस्मादुरितानुषंगमित्याह यस्तं प्रतिवच्मि किञ्चित् ॥ ३ ॥ ચોખા વિગેરે અનાજને આહાર કરનાર મનુષ્ય સ્થાવર જંગમ પ્રાશુઓના નાશમાં આનંદ માનતો નથી તે પણ તેને (અન્નાહારીને) પણ Page #295 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. માંસાન્નતુલ્યમ'નુખ'ડન અધિકાર ૨૫૦ પાપના અનુષંગ ( સંખ'ધ) થાયછે એમ જે મનુષ્ય કહે છે તે પ્રત્યે મ્હારે ફ્રાંઈક કહેવું છે. ૩. જે અન્નભાજી, તે અપદેષી છે. ये माशिनः स्थावरजन्तुघातान्मांसाशिनो ये प्रसजीवघातात् । दोषस्तयोः स्यात्परमाणुमेर्वोर्यथान्तरं बुद्धिमतेति वेद्यम् ॥ ४ ॥ જે મનુષ્ય અન્નનું ભાજન કરનારા છે તેને સ્થાવર (ઘઊં, ખાજા, ચાખા વિગેરેના છેડ) રૂપ જંતુઓને નાશ કરવાથી (અથવા દાણા વિગેરૂથી) દોષ પ્રાપ્ત થાયછે અને માંસનું ભક્ષણ કરનારાઓને ત્રસકાય (પશુ વિગેરે) પ્રાણીઓને નાશ કરવાથી દોષની પ્રાપ્તિ થાયછે એમ માનીએ છીએ પરંતુ તે બન્નેના દોષમાં પરમાણુ ( રજકણુ ) અને મેરૂ પર્વત જેટલું અંતર છે એમ બુદ્ધિમાન પુરૂષે જાણવું જોઈએ. ૪. તથા अनाशने स्यात्परमाणुमात्रः, मशक्यते शोधयितुं तपोभिः । . मांसाशने पर्वतराजमात्रो, नो शक्यते शोधयितुं महत्त्वात् ॥ ५ ॥ અન્નના ભેાજનમાં જે રજકણુ માત્ર દોષ લાગે છે તે તપ આદિ ક્રિયાઆથી શેાધી શકાય છે એટલે તપ આદિના આચરણથી તે પાપમાંથી મુક્ત થઇ શકાય છે પરંતુ માંસભક્ષણ કરવામાં મેરૂ પર્વત સમાન જે દોષ છે તે જીવથી શાધી શકાય તેમ નથી. કારણકે દોષ અતીવ મહાન્ છે. એટલે તેમાંથી મુક્ત થઇ શકાતું નથી. પ. માંસ તથા અન્ન સમાન નથી. मांसं यथा देहभृतः शरीरं, तथान्नमप्यङ्गिशरीरतातः । ततस्तयोर्दोषगुणौ समानावेतद्वचो युक्तिविमुक्तमत्र ॥ ६ ॥ “ માંસ જેમ દેહધારી પ્રાણીનુ શરીર છે તેમ અન્ન પણ અંગધારીના શરીરપણાથી છે એટલે શરીરને પાષણુ કરેછે અગર સ્થાવર પ્રાણીરૂપે રહેલું છે. તેથી તે અન્ન તથા માંસના ગુણદોષ સમાન છે” આમ તું કહેતા હતા પણ તારૂં અત્ર આ વચન યુક્તિવિરૂદ્ધ છે. . માંસ તથા શરીરમાં ભેદ છે. मांसं शरीरं भवतीह जन्तोर्जन्तोः शरीरं न तु मांसमेव । यथा तमालो नियमेन वृक्षो, वृक्षस्तमालों न तु सर्वथापि ॥ ७ ॥ '' ૩૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ૨૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. જે માંસ છે તે જંતુનું શરીર છે એમ કહી શકાય. પણ જે જંતુનું શરીર છે તે સર્વ માંસજ છે એમ કહી શકાશે નહીં (અર્થાત અ જંતુનું શરીર છે પણ તેથી તે માંસજ છે એમ નથી.) તે ઉપર દૃષ્ટાંત આપે છે કે–જે તમાલ છે તે અવશ્ય વૃક્ષ કહેવાય છે. પરંતુ જે વૃક્ષ છે તે સર્વથા તમાલજ છે એમ કહી શકાશે નહીં અર્થાત્ જેટલાં વૃક્ષે છે તે સર્વે તમાલ નથી પણ બીજાં નામવાળા પણ છે. તેમ અન્ન અંગધારી હોવા છતાં માંસ નથીજ. ૭. અન્ન તથા માંસને તફાવત. रसोत्कटत्वेन करोति गृद्धिं, मांसं यथानं न तयात्र जातु । ज्ञालेति मांसं परिवयं साधुराहारमश्नाति विशोध्य पूतम् ॥८॥ કુમપિતારતો . રસના ઉગ્રપણાથી જેમ માંસ મનુષ્યમાં વૃદ્ધિ (દુર્વાસના) ઉત્પન્ન કરે તેમ અત્ર અન્ન કોઈ દિવસ કરતું નથી એમ જાણીને માંસને ત્યાગ કરીને સાધુ પુરૂષ પવિત્ર આહારને શુદ્ધ કરીને જમે છે. ૮ મરહૂમ આત્માનંદજી મહારાજ તથા ઇસાઈને માંસનિષેધ સમાગમ. "જીરા (પંજાબ) માં એક ઈસાઈ મરદમની પાસે આવી એકદમ ઉદ્ધતાઈભર્યા શબ્દથી બેન્ચે કે તમે અહિંસા અહિંસા પિકારી માંસ ખાવાનું નિવે છે પણ તમે પોતે માંસાહારથી ખાલી નથી! આટલી વાત સાંભળતાં જ પાસે બેઠેલા કેટલાક સાધુ તેમજ શ્રાવકે ચમકી ઉઠયા! શ્રાવકે લેકે કાંઈક બેલવાની તૈયારી કરતાજ હતા કે આ મહારાજજીએ રેકી કહ્યું કે ભાઈ! ઉતાવળા ન થાઓ. એના કહેવાથી કાંઈ આપણે માંસાહારી બની ગયા? એ શા આશયથી કહે છે તે એને પૂછવા દે. આ કારવાહી જેઈ ઈસાઈ એકદમ પતાના મનમાં શું ઠે પડી ગયે કે આવા ગંભીર પુરૂષને ન છાજતા ઉદ્ધતાઈ ભર્યા શબ્દો મેં કહ્યા તે ઠીક ન કર્યું! પણ હવે શું થાય? જે ભાષાવર્ગુણ નીકળવાની હતી તે નીકળી ગઈ! મરદમે પૂછયું–ભાઈ! તું શાથી કહે છે કે તમે પણ માંસાહારથી ખાલી નથી. ઇસાઈ–તુમ દૂધ પીતે હો યા નહિ? મરહૂમ–પીતે હૈ. * જૈન પુસ્તક ૧૨ મું અંક ૨૨ મે પત્ર ૫. Page #297 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, મસાજનુઘમાખડન-અધિકાર ઈસાઈ–તે બસ દૂધ, માંસ ઔર ખૂનસેહી બનતા હૈ. જબ માંસ ખૂનસે બના દૂધ પી લિયા તે બાકી ક્યા રહા? દૂધ પીના ઔર માંસ નહીં ખાના કયા યહ ન્યાય હે? મરહૂમ–બેશક દપકી પૈદાશ ઈસી તરહ હતી હૈ ઔર ઇસલિયે જેનેકા માનના હૈ કિ વ્યાઈ હુઈ ભેંસકા પંદરા રેજ, ગાયકા દશ દિન ઔર ભૈડ બકરી વગેરકા આઠ દિન દુધ નહીં પીના કાંકિ ઉસકે દુધપણે પરિણમનમેં કસર હોતી હૈ. જબ હે દુધપણે પરિણમન હો ગયા તે બે જુદા પદાર્થ બન ગયા. ઈસ લિયે ઈસમેં હરક્ત નહીં સમજી જાતી. યહ કઈ નિયમ નહીં હૈ કિ ઇસસે જે પદાર્થ અને ઉસકે ખાનેવાલા મૂલ પદાથક ભી અવશ્ય ખાવે. અન્નકે ખેતમે ગંદા પદાર્થ પડતા હૈ, કમાદ (ખ) ખડબુજે વગેરકી પૈદાશ અકસર ગંદકી કે ખાતરેહસે હોતી હૈ તો ક્યા અન્ન, ઈખ, ખડબૂજા વગેરડુ ખાનેવાલા ગંદકી ખાતા હૈ યહ માના જાયેગા? ગં દીસે પુષ્ટ હુએ સરકે માંસ ખાનેવાલા ઇસાઈ ગંદકી ખાવેગા? સુન ભાઈ! બુરા નહીં માનના તૈને જૈસા સવાલ કિયા હૈ સાહી તુજે જવાબ મિલેગા. અગર આપના કહના તુજે મંજૂર છે તે વિચાર લે. અગર અન્નાદિ ખાનેવાલા ઈસાઈ ગંદકી ખાતા હૈ યહ તેરા માનના છે તે ભલે તેરા અખતીયાર હૈ હમે ભી તુ અપની અકલ અનુસાર તેરી મરજીમેં આવે વૈસે માન લે હમારા ઈસમેં કઈ નુકસાન નહિ હૈ. મગર હમ યહી માનતે હૈ કિ અન્નાદિ ગંદકી નહીં હૈ ગંદકી જુદા પદાર્થ હૈ અન્ન જુદા પદાર્થ છે. ઈસી તરહ માંસ ખૂન જુદા પદાર્થ હૈ દુધ જુદા પદાર્થ છે. ઇસલિયે દૂધ પીનેવાલા માંસાહારી હૈ યહ કભી સિદ્ધ નહીં હો સકતા. ઇસાઈ–મહારાજ તુમને તે મુજે કિસી ચક્કરમેં ડાલ દિયા ઇસકાં જવાબ એર કયા હૈ યાતે માંસ ખાનેવાલે ગંદકી ખાનેવાલે બને યા માંસકે છેડ દેવે! મરહૂમ-(જરા ઠંડે થયેલો જોઈ) ભલા ભાઈ! જીસકા દૂધ પીના ઉસકા માંસ ભી ખાના યહ તેરા યકીન પwા હે તે હમ એક બાત પૂછતે છે. બચ્ચા માતાકા દૂધ પીતા હે તે ઉસે માતાકા માંસભી તેરે હિસાબ મુજબ ખાના ચાહિયે ઔર ઉસકા ખૂન ભી પીના ચાહિયે! ઈસાઈ–અરે! તેબા ! તેબા ! મહારાજ આપ સાધુ હોકર ક્યા બાત કરતે હે? માતાને તે બકે પાલા હૈ ઉસકી તે જીતની બને ટહલ સેવા કરની ચાહિયે. જે તે અપને પર ઉપકારકી કરનેવાલી હૈ. ઉપકાર કરનેવાલે પર અપકાર કરના મહા નીચ કામ કહા જાતા હૈ. આ દષ્ટાંત ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે માંસ ખાવું એ મહા પાપ છે તે માંસ વજવું એ શ્રેયસ્કર હોવાથી હવે પછી માંસ વર્જિતત્તમતા અધિકાર તરફ ધ્યાન ખેંચ્યું છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ મિષ્ટમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. * માંસવર્જિતોત્તમતા-યિકાર. - M૬ માંસ શબ્દ એટલે બધે દયાજનક છે કે શુદ્ધ બ્રાહ્મણ તથા વૈશ્ય "હું તેનું નામ સાંભળતાં કરે છે પણ અધમ લે કે તેને છુટથી ઉપયોગ કરે છે. તેઓ અંત્યજ હોય તે એક તરફ રહ્યું પરંતુ હિંદુધર્મનું નામધારી તેવાં મુકૃત્ય કરે છે, તેઓએ આ નીચેની બાબતમાં અમાંસભજિ (માંસ ન ખાનાર) ને શું ફળ છે? તે લક્ષમાં લેવાની ઘણી જ જરૂર છે ઈત્યાદિ હેતુને લઈ આ અધિકારની શરૂઆત કરવામાં આવે છે. ' માંસના ત્યાગ માટે ધર્મરાજાને આપેલ ઉપદેશ. અનુષ્ટ્રમ્ (ર થી ૮). प्रभासं पुष्करं गङ्गा, कुरुक्षेत्रं सरस्वती । वेदिका चन्द्रभागा च, सिन्धुश्चैव महानदी ॥१॥ एतैस्तीर्थैर्महापुण्यं, यत्कुर्यादभिषेचनम् । સમક્ષ ૨ માંચ, સુર યુધિરિ / ૨ // હે રાજા યુધિષ્ઠિર! પ્રભાસક્ષેત્ર, પુષ્કરજી, ગંગાજી, કુરુક્ષેત્ર, સરસ્વતીજી, વેદિકા, ચંદ્રભાગા અને મહા નદી સિધુ આ સ્થળમાં જે સ્નાન કર્યું હોય તે આ તીર્થ વડે મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે એમ કહે છે પરંતુ જો માંસભક્ષણ કર્યું ન હોય તે તે મનુષ્યની તુલના તેઓની સાથે થઈ શકતી નથી. એટલે કે એક મનુષ્ય ઉપર જણાવેલ તીર્થો કર્યા હોય અને બીજા માણસે માંસનું ભક્ષણ ન કર્યું હોય તે આ બન્નેના પુણ્યને તુલામાં નાખી ભેખતાં તે બન્ને પુરૂષોના પુણયની સરખામણું થઈ શકતી નથી અર્થાત માંસાહારથી હિત મનુષ્યનું પુણ્ય વધી જાય છે એ ભાવ છે. ૧-૨. તથા— केदारे यज्जलं पीला, पुण्यमर्जयते नरः। - तस्मादष्टगुणं प्रोक्तं, मघामिषविवर्जिते ॥ ३ ॥ કેદાર તીર્થમાં જળપાન કરીને મનુષ્ય જે પુણ્યને મેળવે છે તેથી આઠ ગણું પુરૂય મદિરા તથા માંસને ત્યાગ કરનાર પુરુષમાં કહ્યું છે એટલે તે પુરૂષને તેનાં કરતાં આઠગણું પુણ્ય થાય છે. ૩, Page #299 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિત. વળી— માંસજ્જિતાત્તમતા–અધિકાર. हिरण्यदानं गोदानं, भूमिदानं तथैव च । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥ ४ ॥ હું રાજા ધ! સુવર્ણનું દાન, ગાયનું દાન, તેમજ પૃથ્વીનુ દાન આ અધું એક તરફ અને ખીજી તરફ માંસનું ભક્ષણ ન કરવું તે આપન્ને કદી સમાન થઈ શકતું નથી અર્થાત્ માંસત્યાગી મનુષ્યનુ પુણ્ય વધી જાયછે, ૪. તે પ્રમાણે— ૨૬૧ कपिलानां सहस्रं तु, मासे मासे गवां ददौ । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥ ५॥ હે રાજા યુધિષ્ઠિર ! એક મનુષ્યે માસે માસે હજાર કપિલા ગાયાનુ દાન આપ્યું હાય અને ખીજા માણસે માંસનું ભક્ષણ ન કર્યું હોય તે તે બન્ને જણુનું પુણ્ય સમાન થતું નથી, એટલે માંસત્યાગીનુ પુણ્ય વધી જાયછે. પ. માંસ ત્યાગીને તીર્થનું ફળ, श्रूयन्ते यानि तीर्थानि त्रिषु लोकेषु भारत । तेषु प्राप्नोति स स्नानं, यो मांसं नैव भक्षयेत् ॥ ६ ॥ હું ભારત ! જે મનુષ્ય માંસનું ભક્ષણ નથીજ કરતા તે (દિવસે દિવસે ) ત્રણે લેાકેામાં જે તીર્થા શ્રવણગોચર થાય છે તેમાં સ્નાનથી ઉત્પન્ન થતા ફળને મેળવે છે. ૬. માંસ ત્યાગવાથી સ્વર્ગની પ્રાપ્તિ. यो भक्षयित्वा मांसानि पश्चादपि निवर्तते । यमस्वामी ह्युवाचेदं, सोऽपि स्वर्गतिमाप्नुयात् ।। ७ ।। જે મનુષ્ય ( પ્રમાદથી) પ્રથમ માંસાના આહાર કરીને પછી પણ નિવૃત્ત થાયછે એટલે માંસભક્ષણનાં ત્યાગ કરે છે તે પણ સ્વગની ગતિને પામેછે આ વાક્ય યમસ્વામીએ નક્કી કહ્યું છે. ૭. માંસના ઉપયાગ નહિં કરવામાટે વસિષ્ઠ ઋષિના અભિપ્રાય. यावज्जीवं च यो मांसं विषवत् परिवर्जयेत् । , वसिष्ठो भगवानाह, स्वर्गलोकेषु संस्थितिम् ॥ ८ ॥ पुराण Page #300 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ -ભાગ ૨, 세해 જે મનુષ્ય જીવન પર્યંત ઝેરની માફક માંસને ત્યાગ કરે તે મનુષ્યની સ્થિતિ વસિષ્ણ ભગવાને સ્વર્ગ કેમાં કહી છે. ૮. આ પ્રમાણે માંસત્યાગ કરનાર મનુષ્યને થતું પરમ શ્રેષ્ઠ ફળ દેખાડીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. -9 મનિ-ધાર. --- છે માંસની પિઠે મધ પણ અભક્ષ્ય છે મધ-મદિરા-દારૂ-બ્રાંડીના ના ડિઝ મથીજ જગમાં પ્રસિદ્ધ છે. મનુસ્મૃતિના ૧૧ મા અધ્યાયના ૯૪ મા લેકમાં ત્રણ પ્રકારની મદિરા કહેલી છે ૧ કી ” ગેળમાંથી બને છે તે. ૨ “પૈણી ” ઘઉં, ચોખા, યવ વગેરેના લેટમાંથી બને છે અને ત્રીજી “મદવી” મહુડામાંથી બને છે તે આ સિવાય આજકાલના સંજેગોથી અનેક પ્રકારની મદિરા ઉત્પન્ન થાય છે. આ સર્વ જાતની મદિરાનું પાન કરવાની દરેક ધર્મનાં પુસ્તકમાં મના કરવામાં આવી છે. એટલે બીજી બાબતમાં ભિન્ન ભિન્ન ધમીઓના ભિન્ન ભિન્ન મત હોય છે પરંતુ આ બાબતમાં દરેક ધર્મશાસ્ત્રને એકજ નિશ્ચય છે કે મદિરને ત્યાગજ કરે તેમ મદિરા પાનનું દુષ્ટફળ આજ લેકમાં તુર્ત જ મનુષ્યને પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ અત્ર કરતાં પહેલેકમાં (યમપુરી) માં તેને માટે ઘણું જ સંકટ વેઠવાનું છે તે એટલે સુધી કે યમના દૂતે મદિરાનું પાન કરનાર પ્રાણીઓના મુખમાં લેઢાને રસ રેડે છે, માટે સુજ્ઞ પુરૂષે મધને ત્યાગજ કરવું જોઈએ. કેઈએ અજ્ઞાનથી મદિરાપાન કર્યું હોય અને તે પાપમાંથી મુક્ત થવા તે મનુષ્ય શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત માગતા હોય તે નીચે મુજબ છે. " सुरां पीत्वा द्विनो मोहादग्निवर्णी सुरां पियेत् , || तया स काये निर्दग्धे, मुच्यते किल्बिषासतः ॥ મનુસ્મૃતિ અ૦ ૧૧–બ્લેક ૯૦. એટલે જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય વર્ણના પુરૂષે મદિરાનું પાન અજ્ઞાનથી કર્યું હોય તે પણ તેણે (તે પાપમાંથી શુદ્ધ થવા સારૂ) તેજ મદિરાને અત્યંત અગ્નિમાં લાલાળ કરી પાન કરવું કે જેથી દેહ દગ્ધ થઈ જાય છે તેથીજ શુદ્ધ થવાય અથવા ગોમૂત્ર, ગરમ પાણી, દુધ, અથવા ઘી તથા છાણને ૨સ લાલચોળ તપાવીને તેનું પાન કરવું તે દેહ પડી જાય ત્યાંસુધી. ત્યારે તે Page #301 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મધનિષેધ-અધિકાર. ૨૬૩ મહિશપાનના પાપમાંથી મનુષ્ય મુક્ત થાયછે અર્થાત્ મિાપાન કરી જીવતું રહી શકાય ને શુદ્ધ થવાય એવા ઉપાય નથી. માટે આવી ભયંકર વેદનાને આપનાર મદિરાનું કાઇ પણ મનુષ્ય પાન ન કરવું. આ ખાખત સમજાવવાસારૂ આ અધિકાર આરંભાયછે. મદિરાની પ્રમળતા. અનુષ્ટુપ્ (૨ થી ૩). . मधे पीते कुलीनोऽपि चेष्टां वहति निन्दिताम् । करोति निन्दितं लोके, गीतनृत्यादिविभ्रमम् ॥ १ ॥ મદિરાનું પાન કરવાથી કુલીન મનુષ્ય પણ નિંદાપાત્ર (ચેષ્ટા) વતણુકને ધારણ કરેછે અને લેાકમાં નિદ્રિત એવાં ગીત નૃત્ય (નાચ) વિગેરેના વિભ્રમ (ઢાંગ) કરે છે અર્થાત્ મઢિરાથી મત્ત થઈ જવાથી ચિત્ત સ્થિર નહિ રહેતાં કાર્યાકા ને વિચાર ન કરી જીવ કુકર્માંમાં આસક્ત થાયછે. ૧. તા मयं पीला ततः कश्चिन्मांसं च स्पृहयेन्नरः । कश्चिद्वधं करोत्युग्रं दुष्टं सङ्घातघातकम् ॥ २ ॥ ' કોઇ પુરૂષ મદિરાનું પાન કરી માંસને ઇછેછે અને કાઇ પુરૂષ ઉગ્ર તથા નિંદાપાત્ર એવા આખા સમૂહને નાશ પણ કરે છે. અર્થાત્ કે મહિ રાથી જીવને અનેક કુકમ કરવાનું મન થાયછે. ૨. વળી मद्यपाने कृते क्रोधो, मानो लोभश्च जायते । મોન્ત્ર મસ્ત ચૈવ, દુષ્ટમાવળમેવ ચ । ૐ ।। પુરાળ. મદિરાનું પાન કરવાથી ક્રોધ, અહંકાર, લાલ, મેહુ (અજ્ઞાન), અનેેખાઇ અને દુષ્ટ (ખાખ) ભાષણ આ સમગ્ર અનથી ઉત્પન્ન થાયછે. ૩. તેમજ~~ દૈતનિશ્વિત (૪ થી ૨૬). भवति मद्यवशेन मनोभ्रमो भजति कर्म मनोभ्रमतो यतः । व्रजति कर्मवशेन च दुर्गातिं त्यजत मद्यमतस्त्रिविधेन भोः ॥ ४ ॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ w વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. (માન!) મદિરાને આધીન થવાથી મનમાં ભ્રમ (ઘેલછા) થાય છે અને મનમાં ભ્રમ થવાથી દુષ્ટ કમને મનુષ્ય કરે છે અને જેથી કર્માધીન થઈ દુર્ગતિ (નરક દુખ) ભેગવે છે માટે તમે મન, વચન, કાયા તથા કતા, કારયિતા, અનુદિતા, આમ ત્રણે પ્રકારે કરી મદિરાને ત્યાગ કરે. ૪. મદિરાથી થતા હાલહવાલ. इसति नृत्यति गायति वल्गति, भ्रमति धावति मूर्छति शोचते । पतति रोदिति अल्पति गद्दं, धमति धाम्यति मद्यमदातुरः ॥५॥ મદિરાના મદથી આતુર (ગાંડો થયેલે મનુષ્ય) ક્ષણમાં હસવા માંડ છે, ક્ષણમાં નાચે છે, ક્ષણમાં ગાય છે અને ક્ષણમાં બીજાને વળગે છે, ભમે છે, દેડે છે, મૂછ ખાઈ જાય છે, શક કરે છે. જમીનમાં પડી જાય છે, રોવા માંડે. છે, બકવા માંડે છે, ગગઢ (ગળગળે થઈ) કંઠે શ્વાસ લેવા માંડે છે અને પરિણામે થાકી જાય છે. પ. મદિરાથી થતું અસહ્ય પાપ. स्वससुताजननीरपि मानवो, व्रजति सेवितुमस्तमतिर्यतः। सगुणलोकविनिन्दितमद्यतः, किमपरं खलु कष्टतरं ततः ॥ ६॥ ગુણી લેકએ નિદેલા મદિરાપાનથી મનુષ્ય હેન, દીકરી, અને માતા તરફ પણ કુદષ્ટિ કરી દડે છે. કારણકે તે મનુષ્યની બુદ્ધિ મદિરાપાનથી આથમી ગઈ છે. તે જગતમાં આ કાર્ય કરતાં બીજું કયું વધારે કઈ છે? અર્થાત્ સર્વ કણનું પર્યવસાન મદિરામાં સમાઈ જાય છે. ૬. દારૂડીયા પુરૂષની સ્થિતિ, स्खलति वखमधस्तनमीक्ष्यते, सकलमन्यतया श्लयते तनुः। स्खलति पादयुगं पथि गच्छतः, किमु न मद्यवशाच्छ्रयते जनः ॥७॥ મદિરાથી મત્ત થયેલા મનુષ્યનું નીચેનું વસ્ત્ર ખસીને પડી જાય છે, તેને બધું જગત ઉલટું દેખાવા માંડે છે, શરીર પડતું પડતું ચાલે છે અને રસ્તામાં ચાલતા દારૂડીયાના બે પગ ઠેસે ખાવા માંડે છે. એમ મદિરાને આધીન થઈ જવાથી મનુષ્ય શું કરતું નથી ? અર્થાત્ કે દારૂડીયાની પુરી પાયમાલી થાય છે. ૭. મદિરાનું . असुभृतां वधमाचरति क्षणाद्वदति वाक्यमसाथमसूनृतम् । परकलनधनान्यपि वाञ्छति, न कुरुते किमु मद्यमदाकुलः ॥८॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ પર છે. - મનિષેધ-અધિકાર.' ૨૨૫ મદિરાથી મત્ત થયેલે મનુષ્ય ક્ષણમાત્રમાં પ્રાણીઓની હિંસા કરવા માંડે છે અને સહન ન થઈ શકે તેવું અસત્ય વાકય બોલે છે. તેમ બીજાની જી તથા ધનને પણ ઈરછે છે. એમ મદિરાના મદથી આકુળ થયેલે માનવ શું કરતે નથી? ૮. મદિરાથી અધમ સ્થિતિ, व्यसनमेति जनैः परिभूयते, गदमुपैति न सत्कृतिमश्नुते । भजति नीचजनं व्रजति क्लमं, किमिह कष्टमियति न मधपः ॥ ९ ॥ મદિરાપાન કરનાર માનવ દુઃખને પ્રાપ્ત થાય છે અને મનુષ્યોથી પણ પરભવ (હાર) ને પામે છે. તેમ (અનેક જાતના) રોગને પ્રાપ્ત થાય છે તથા પૂર્વના પુણ્ય હોય તે તેને ભેગવી શકતું નથી. નીચ મનુષ્યને (મિત્રભાવે) ભજે છે અને પરિણામે (અત્યંત) થાકને પામે છે. (ટુંકામાં કહેવાનું કે) - દિશ પીનાર મનુષ્ય અહીં કયા દુઃખને પામતે નથી? . તથા– प्रियतमामिव पश्यति मातरं, मियतमां जननीमिव मन्यते । प्रचुरमद्यविमोहितमानसस्तदिह नास्ति न यत्कुरुते जनः ॥१०॥ મદિરાથી મત્ત થયેલે મનુષ્ય પિતાની જનયિત્રી માતાને વહાલી સ્ત્રીની માફક દેખે છે અને વહાલી સ્ત્રીને માતાની માફક માને છે. કારણકે તેનું મન ઘણા મદિરાના પાનથી મોહિત થઈ ગયું છે. માટે તે મનુષ્ય જે કુકર્મ ન કરે તેવું અહીં એક પણ કુકર્મ નથી અર્થાત્ તે દુષ્ટ પ્રાણ તમામ કુકર્મો કરે છે. એ ભાવ છે. ૧૦. મદિરાથી વિશ્વમ. अहह कर्मकरीयति भूपति, नरपतीयति कर्मकरं नरः । जलनिधीयति कूपमपानिधि, गतजलीयति मधमदाकुलः ॥ ११ ॥ (અહહ) ખેદ છે કે –મદિરાના મદથી આકુળ થયેલે મનુષ્ય રાજાને કિંકરની માફક જુએ છે અને નેકરને રાજાની માફક દેખે છે તેમ કૂવાને સમુદ્ર તુલ્ય માને છે અને સમુદ્રને પાણી વગરને ધારે છે. આમ મદિરામત્તને સર્વ પદાર્થ અન્ય રીતે જ ભાસે છે. ૧૧. મદિરામત્તને કરકરીયાંસાથે મિત્રતા. निपतितो वदत्ते धरणीतलं, वमति सर्वजनेन विनिन्द्यते । श्वशिशुभिर्वदने परिचुम्बिते, बत- सुरासु रतस्य च मूत्र्यते ॥ १२ ॥ ૩૪ Page #304 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. અમ મદિરાથી મત્ત થયેલા મનુષ્ય પૃથ્વીમાં પડીને તેના તળીયાસાથે વાત્તાં કરવા માંડેછે અને ક્ષણમાં એકવા માંડેછે અને આવી સ્થિતિને લીધે સ જનસમાજથી નિદ્યાયછે. તેમ કુતરાનાં ખચ્ચાં ( કુરકુરીયાં) એ તેના મ્હા ઢાને ચાટીને તેમાં મૂત્ર (લઘુશંકા) કરેછે. આમ થવાનું કારણકે તે મનુષ્ય મદિરામાં આસક્તિને લીધે મત્ત થઇ ગયા છે, એટલે દેહનું ભાન નથી, જેથી આવી દુર્દશા થાયછે. ૧૨, ૨૬ મદિરાપાનમાં હિ’સા થાયછે. भवति जन्तुगणो मदिरारसे, तनुतनुर्विविधो रसकायिकः । पिबति तं मदिरामदलालसः, श्रयति दुःखममुत्र ततो जनः ॥ १३ ॥ મદિરાના રસમાં સૂક્ષ્મ કાયાવાળા વિવિધ પ્રકારના રસકાયિક-જંતુઆના સમૂહ રહેછે. અર્થાત્ અસંખ્ય સમુચ્છિમ જીવા તેમાં ઉપજેછે ને મરેછે. મદિરાના મદથી લાલસા (ઇચ્છા) વાળા મનુષ્ય તે જં તુઓના સમૂહનું પાન કરી જાયછે. તેથી પરલેાકમાં દુ:ખના આશ્રય કરવા પડેછે. એટલે નારકી આદિની પીડા પ્રાપ્ત થાયછે. ૧૩. મદિરાથી થતી હાનિ. व्यसनमेति तनोति धनक्षयं, मदमुपैति न वेत्ति हिताहितम् । क्रममतीत्य तनोति विचेष्टितं, भजति मद्यवशेन न कां क्रियाम् ॥१४ ॥ મદિરાથી મત્ત થયેલા મનુષ્ય (અીણુ વિગેરેના) વ્યસનને પ્રાપ્ત થાયછે અને તેથી ધનનાશ કરેછે. મદ (ગ) ને પામેછે. તેમ હિત-અહિતને પણ જાણતા નથી અને ક્રમ (નીતિના માગ ) નું ઉલ્લંઘન કરીને વિલક્ષણ આચરણ કરેછે એટલે કે-મદ્યને આધીન થઇ મનુષ્ય શું ક્રિયા કરતા નથી ? ૧૪. મદિરાના વળગાડ. रति रुष्यति तुष्यति वेपते, पतति मुह्यति दीव्यति खिद्यते । नमति हन्ति जनं ग्रहिलो यथा, यदपि किञ्चन जल्पति मद्यतः ||१५|| વળગાડથી પીડાયેલાની માફ્ક મધથી મનુષ્ય ખરાડા પાડવા માંડેછે, ક્રેાધાટ્વીન થઇ જાયછે, ક્ષણમાં મનમાં ખુશ થઇ જાયછે, કૅપવા માંડેછે, પૃથ્વી ઉપર પડી જાયછે, માડુ પામેછે, જુગાર ખેલેછે, ખેદાતુર થઇ જાયછે, ખીજાને નમવા માંડેછે અને ક્ષણમાત્રમાં મનુષ્યને મારી નાખેછે અને જે કાંઇ (ન ખેલવાનું) ખખડયા કરેછે એટલે બેભાન સ્થિતિને ભાગવેછે. ૧૫. Page #305 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મઘનિષેધ–અધિકાર : ૨૬૭ કવિ વિદ્વાન્ પુરૂષોને સંબોધીને કહે છે. व्रततपोयमसंयमनाशिनी, निखिलदोषकरी मदिरां पिबन् । वदत धर्मवचोगतचेतनाः, किमु परं पुरुषस्य विडम्बनम् ॥ १६ ॥ ધર્મવચનમાં જેઓની બુદ્ધિ પ્રવિષ્ટ થયેલી છે એવા હે (સુજ્ઞ) પુરૂષ! કહો વ્રત, તપ, યમ, સંયમ વિગેરેને નાશ કરનારી અને સમગ્ર દેને ઉત્પન્ન કરનારી મદિરાનું જે પાન કરી રહ્યા છે, તે પુરૂષને બીજું શું સંતાપ કરે છે? ૧૬. આ મદિરાનું નિત્યકર્મ. श्रयति पापमपाकुरुते वृष, त्यजति सद्गुणमन्यमुपाजते । व्रजति दुर्गतिमस्यति सद्गति, किमथवा कुरुते न मुरारतः ॥ १७॥ . . મદિરામાં પ્રીતિવાળો પુરૂષ પાપને આશ્રય કરે છે, ધર્મને નાશ કરે છે, સદ્દગુણને ત્યાગ કરે છે અને અસત (દુષ્ટ) ગુણને મેળવે છે. તેમજ દુર્ગતિને પામે છે અને સદ્ગતિને નાશ કરે છે અથવા સુરામત્ત મનુષ્ય બીજું શું કરતો નથી? , ૧૭. - મદિરામરની યમલેકમાં કઢંગી સ્થિતિ. नरकसङ्गमनं सुखनाशनं, व्रजति यः परिपीय सुरारसम् । बत विदायें मुखं परिपायते, प्रचुरदुःखमयो ध्रुवमत्र सः ॥ १८ ॥ અત્ર જે મનુષ્ય નરકને આપનાર, સુખોને નાશ કરનાર એવા દારૂના રસનું પાન કરીને પરલોકમાં જાય છે ત્યાં નક્કી યમના દૂતે તેનું હેઠું ફાડિને ઘણું દુઃખને આપનાર લેઢાને રસ તેમાં રેડે છે. હા એ ખેદની વાર્તા છે. તે પણ પામર પ્રાણીઓ આ મદિરાના વ્યસનથી વિરમતા નથી. ૧૮. મદિરાનો ત્યાગ કરવાનું કારણ पिबति यो मदिरामथ लोलुपः, श्रयति दुर्गतिदुःखमसौ जनः । इति विचिन्त्य महामतयविधा, परिहरन्ति सदा मदिरारसम् ॥ १९ ॥ જે લુપ (લુખ્ય) મનુષ્ય મદિરાનું પાન કરે છે, તે નરક (તિયંચાદિ દુર્ગતિ) ના દુઃખનેજ આશ્રય કરે છે, એમ વિચાર કરીને મહા (વિ. શાળ) બુદ્ધિવાળા પુરૂષે મન, વચન, કાયા તથા કર્તા, કારયિતા, અનુદિતા એમ ત્રણ પ્રકારે સદા મદિરાના રસને ત્યાગ કરે છે. ૧૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ——-- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. મદિરાપાન સમાન જગતમાં બીજું પાપ નથી. मननदृष्टिचरित्रतपोगुणं, दहति वहिरिवेन्धनमूर्जितम् । . यदिह मद्यमपाकृतमुत्तमैने परमस्ति ततो दुरितं महत् ॥ २० ॥ અગ્નિ જેમ ઇન્જન (કા) ને બાળી નાખે છે તેમ મદિરાપાન ઉત્તમ એવાં મનન (વિચારશક્તિ), શુભદર્શન, ચારિત્ર-સદાચરણ અને તપના ગુશુને બાળી ભરમ કરે છે. તેવા હેતુથી અહિં ઉત્તમ લેકે મદિરાને ત્યાગ કર્યો છે. કારણકે તે (મદિરાપાન) કરતાં હેઠું પાપ બીજું નથી. ૨૦ મદિરામત્તમાં ઉત્પન્ન થતા દુર્ગણે. त्यजति शौचमियति विनिन्यता, श्रयति दोषमपाकुरुते गुणम् । भजति गर्वमपास्यति सदगुणं, हृतमना मदिरारसलजितः ॥ २१ ॥ મદિરાના રસથી શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરનાર અને જેનું મન મદિરાથી હરાઈ ગયેલું છે એ મનુષ્ય શોચ (પવિત્રતા)ને ત્યાગ કરે છે, નિંધપણાને પામે છે, દેશને આશ્રય કરે છે, ગુણને ત્યાગ કરે છે, ગર્વ (અભિમાન) ને ભજે છે અને સદ્દગુણવાળા (મિત્રબંધુ) ને ત્યાગ કરે છે. ૨૧ મદિર એ ખરેખર ઝેર છે. प्रचुरदोषकरीमिह वारुणी, पिबति यः परिगृह्य धनेन ताम् । असुहरं विषमुग्रमसौ स्फुटं, पिबति मूढमतिर्जननिन्दितम् ॥ २२ ॥ અત્ર મૂઢ બુદ્ધિવાળે જે મનુષ્ય ઘણા દોષવાળી તે મદિરાને ધન આપી ખરીદીને તેનું પાન કરે છે, તે પ્રસિદ્ધ રીતે જનમાં નિંદાયેલ અને પ્રાણને હરણ કરનાર ઉગ્ર (પ્રચંડ) વિષનું પાન કરે છે. ૨૨. મદિરા એ સર્વ સ્થાવર જંગમ ઝેરી પદાર્થ કરતાં પણ વધારે ઝેરી છે. तदिह दूषणमङ्गिगणस्य मो, विषमरिभुजगो धरणीपतिः। यदसुखं व्यसनभ्रमकारणं, वितनुते मदिरा गुणनिन्दिता ॥ २३ ॥ દુષ્ટ ગુણોથી નિંદાયેલી મદિર જેવી રીતે જનસમૂહને-દૂષણરૂપ, વ્યસન (આસક્તિ) તથા ભ્રમવાળું દુખ આપે છે તેવી રીતે ઝેર, દમન, કાળે સર્ષ અને રાજા પણ અન્ન આપી શકતા નથી. ૨૩, Page #307 -------------------------------------------------------------------------- ________________ મઘનિષેધ અધિકાર. સપતી (શાક્યસ્ત્રી) માં પરસ્પર વિરાધ. मतिधृतिद्युतिकीर्त्तिकृपाङ्गनाः, परिहरन्ति रुषैव जनार्चितम् । ' नरमवेक्ष्य सुराङ्गनया श्रितं, न हि परां सहते वनिताङ्गनाम् ।। २४ ।। મદિરારૂપી સ્ત્રીવડે આશ્રય કરાયેલે પુરૂષ ભલે મનુષ્યમાં પૂજાયેલ ડાય તાપણ તેની બુદ્ધિ, ધીરજ, કાંતિ, કીર્ત્તિ, અને કૃપા (દયા) રૂપી પાંચ ીઓ રાષથીજ તેને ત્યાગ કરે છે. કારણકે આ શાક્યસ્ત્રીને સહન કરી શકતી નથી. ૨૪. પરિચ્છેદ. મદિરાસતની દશાનું વર્ણન. कलहमातनुते मदिरावशस्तमिह येन निरस्यति जीवितम् । पास्यति सञ्चिनुते मलं, धनमपैति जनैः परिभूयते ॥ २५ ॥ ૨૬ મદિરાને આધીન થયેલા મનુષ્ય અહિં (ગમે તેની સાથે ) ફ્લેશ કરે છે અને તે ક્લેશની પાછળ તે કારણથીજ પેાતાના જીવતરને પશુ પાયમાલ કરી નાખે છે. પિરણામે ધર્માંના ત્યાગ કરે છે અને અધમ ને એકઠી કરે છે તેમજ તેનું ધન નાશ પામી જાય તથા પોતે માણસોથી પરાજીવને પામેછે. અર્થાત્ મદિરાપાન કરનારની પૂર્ણ મરાખ દશા થાયછે. ૨૫. મદિરા અને લોકના નાશ કરનારી છે. स्वजनमन्यजनीयति मूढधीः, परजनं स्वजनीयति मद्यपः । किमथवा बहुना कथितेन भो, द्वितयलोकविनाश करी सुरा ।। २६ ।। મૂઢું બુદ્ધિવાળા મદ્યપાન કરનાર પુરૂષ સ્વજનને દુશ્મનસમાન જાણે છે અને દુશ્મનને સ્વજનતુલ્ય માને છે અથવા (હે મિત્ર!) હવે વધારે કહેવાથી શું? (ટુકામાં કહીએ તે) મક્રિશ ખન્ને લેાકને નાશ કરનારી છે. ૨૬. મંદિરાથી કામની ઉત્પત્તિ. भवति मद्यवशेन मनोभवः, सकलदोषकरोऽत्र शरीरिणः । भजति तेन विकारमनेकधा, गुणयुतेन सुरा परिवर्त्यते ॥ २७ ॥ અહિં મઢિરાને આધીન થયેલ દેહધારી મનુષ્યને સમગ્ર દોષને કરનાર કામદેવ ઉત્પન્ન થાય છે અને તેથી (કામદેવથી) અનેક પ્રકારે વિકારી થાય છે ઇત્યાદિ કારણેાને લઇ ગુણવાન પુરૂષ મિત્તરાના ત્યાગજ કરેછે. ૨૭, Page #308 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૦ વ્યાખ્યાન સાહિત્યસંબ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ ઉપસંહાર. प्रचुरदोषकरी मदिरामिति, द्वितयजन्मविबाधविचक्षणाम् । निखिलतत्त्वविवेचकमानसाः, परिहरन्ति सदा गुणिनो जनाः ॥२८॥ - કુમાષિતરત- સમગ્ર તત્તને વિભાગ કરનાર જેઓનું મન છે એટલે જેઓ સારાસારને જાણવાવાળા છે એ ગુણવાન પુરૂષે મદિરાને ઘણું દોષને કરવાવાળી અને બીજા જન્મવિષે પીડા કરવામાં ચતુર જાણીને સદાને માટે છોડી દે છે એટલે ગ્રહણ નથી જ કરતા. ૨૮. મદિરા સર્વ સ્થાને પિતાનું નાટક ભજવે છે એ સારી રીતે બતાવી તેને અવશ્ય ત્યાગ કરે જોઈએ એ સુચના કરી આ મઘનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. – મનિષ-ધાર. - , તે અડભમાં મઘનિષેધની જરૂર છે તેમ તેના બંધુરૂપ મધુ (મધ) ફક ને પણ દેશવટે આપવાની ખાસ જરૂર છે. તે મધ મેળવતાં કે કેટલું પાપ થાય છે? એટલે કેટલાં જંતુઓનો નાશ થાય છે? છે . આ બાબત સર્વ સુજ્ઞ પુરૂષે જાણે છે, કે મધ પ્રાપ્ત કરતાં અનેક જંતુઓને સંહાર થાય છે. માટે ધર્મના અગ્રેસર પુરૂષે મધુને ઉપગમાં લાવવાની સખ્ત મના કરે છે અને ઉપયોગ કરનારાઓ પાપભાગી છે એમ સિદ્ધ કરે છે તે બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. અવશ્ય ત્યાગ કરવા જેવા પદાર્થો. અનુષ્ય, (૪ થી ૧). मधे मांसे मधुनि च, नवनीते बहिष्कृते । उत्पद्यन्ते विपद्यन्ते, सुस्मा जन्तुराशयः ॥ १॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ રૂ પરિ . મધુનિષધ-અધિકાર ૨૭૧ મદિરા, માંસ, મધ અને છાશથી જુદા પડેલા માખણમાં સક્ષમ (ઝીણ) તકર્ણ એવા જંતુના સમૂહે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, માટે તે ગ્રહણ ન કરવાં. ૧, મધુપાની મહા હાનિ. सप्तग्रामे हि यत्पापममिना भस्मसात्कृते । तत्पापं जायते जन्तोमधुबिन्दूकभक्षणात् ॥ २॥ મનુષ્યને-સાત ગામ બાળી ભસ્મ કરી નાખવાથી જે પાપ લાગે છે. તે પાપ મધના એક બિંદુ (ટીપા) ના ભક્ષણથી ઉત્પન્ન થાય છે. માટે મધનું ભક્ષણ ન કરવું. ૨. મધની ઉત્પત્તિ. मेदमूत्रपुरीषाचै रसाधैर्द्धितं मधु । छबिलालामुखस्रावैरभक्ष्यं ब्राह्मणैर्मधु ॥ २॥ • મેદ (માંસ), મૂત્ર, વિષ્ટા વિગેરેના રસાદિ તથા એકવું, મુખમાંથી લાળ કાઢવી આવા પ્રકારથી માખીઓ વડે મધ કરાય છે માટે તેનું ભક્ષણ બ્રાહ્મણોએ નજ કરવું જોઈએ. ૩. તથા– जीवाण्डं मधु सम्भूतं, म्लेच्छोच्छिष्टं न संशयः । वर्जनीयं सदा विप्रैस्त्याज्यं मोक्षाभिकाजिभिः ॥४॥ - મક્ષિકારૂપી જીવેનાં જેમાં ઈડાઓ છે એવું ઉત્પન્ન થયેલું તે મધ સ્વેચ્છ (યવન) લેકેના એઠાં સમાન છે તેમાં સંશય નથી માટે બ્રાહ્મણોએ તે મધભક્ષણને હમેશાં ત્યાગ કરે તેમ મેક્ષની ઈચ્છાવાળા બીજા મનુષ્યએ પણ ત્યાગ કર. ૪. શ્રાદ્ધમાં મધને નિષેધ છે. જો વાત મધુ ચાહે, મોતિ પવિતા ! स याति नरकं घोरं, खादकैस्सह लम्पटैः॥५॥ પુIM. ધમની ઇચ્છાથી મોહ પામેલે જે પુરૂષ પિતૃઓના શ્રાદ્ધમાં મધ આપે એટલે બ્રાહ્મણને મધનું ભોજન કરાવે છે, તે મનુષ્ય લંપટ એવા ભેજન Page #310 -------------------------------------------------------------------------- ________________ આમ ૨૭૨ વ્યાખ્યાન સાહિમણાહુ-ભાગ ૨ જે. કરનારાઓની સાથે શેર નરમમાં પડે છે. માટે શ્રાદ્ધમાં પણ મય ન જમા મધુહારી પાપકારી. હીને જાતે જ કૃતા यःखीकरोति निस्त्रिंशः, सोऽन्यत्यजति किं नरः ॥ ६ ॥ કંગાલ એવી મધની માંખીઓના સમૂહથી જે મધ મહા સંકટથી એકત્ર કરવામાં આવ્યું છે; તે મધને નિર્દય એજે પુરૂષ સ્વીકાર કરે છે એટલે બળાત્કારથી હરી લે છે તે પુરૂષ બીજા કયા પદાર્થને ત્યાગ કરે? ૬. મધુભક્ષી સદા દુખી. पश्चाप्येवं महादोषान्यो धत्ते मधुलम्पटः। संसारकूपतस्तस्य, नोत्तारो जातु जायते ॥७॥ જે મધને થારી પુરૂષ છે તે પાંચ મોટા પાપને પ્રાપ્ત કરે છે અને તેને સંસારરૂપી કુવામાંથી કઇ દિવસ ઉદ્ધાર થતું નથી. ૭. મધુભેગી ભવ રોગી. संसारभीरुभिः सद्भिर्जिनाज्ञां परिपालितुम् । यावज्जीवं परित्याज्यं, सर्वथा मधु मानवैः ॥८॥ સંસારથી ભયને પામવાવાળા ઉત્તમ મનુષ્યએ શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરવાસારૂ જીવિત પર્યત સદા મંધને ત્યાગ કરે. ૮. મધુત્યાગી ઉત્તમ ભેગી. विज्ञायेति महादोष, मधुनो बुधसत्तमाः। संसारासारतस्त्रस्ता, विमुञ्चति मधु त्रिधा ॥९॥ सुभाषितरत्नसन्दोह. સંસારના અસારપણાથી ત્રાસ પામેલા ઉત્તમ વિદ્વાને આ પ્રમાણે મધના મહા દોષને જાણીને (મન, વચન, કાયા તથા કન્ત કારયિતા, અનુ. મેદિતા) ત્રણે પ્રકારે તે (મધ) ને ત્યાગ કરે છે. મધમાં શું શું હાનિ છે તે બતાવી તથા તેને ક્યારે પણ ગ્રહણ ન કરવું એમ દર્શાવી આ મનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ૧ હિંસા, મૃષા, ચેરી, મૈથુન, અને પરિગ્રહગ્રહિ આ પાંચ મહા દેવ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ પરિવાર ૨૭: કમળનિધિ અધિકાર દૂનિધિ-વિવાર. કે '' જેમ મધ અભક્ષ્ય હોવાથી અગ્રાહ્ય છે તેમ બ્રાહ્મણધર્મના પુસ્તકમાં 09છે પણ ઘણે ઠેકાણે કંદમૂળને નિષેધ કરેલ છે. કહ્યું છે કે" लशुनं गृञ्जनं चैव, पलाण्डुः कवकानि च । अमक्ष्याणि द्विजातीनां, भुक्त्वा संस्कारમતિ ” લશુન, ગૃજન, ડુંગળી, લેપારીની ભાજી, આ પદાર્થ બ્રાહમણ, ક્ષત્રિય, વૈશ્ય, આ ત્રણે જાતિને માટે વજિત છે તેથી જે કઈ ઉપરની વસ્તુ એને ઉપયોગ કરે તે તેને ઉપનયન (જઈ) ને સંસ્કાર કરી લે જોઈએ આમ ફરમાન છે અને શ્રાવકેને માટે તે તેનો વિશેષ નિષેધ છે. કારણકે વૃત્તિમાં વિકૃતિ પેદા કરનારા તેવા પદાર્થો વૃત્તિની નિર્મળતાને અને વૃત્તિના સંયમને મેહેટી હાનિ કરે છે તેથી તે બાબતનું સ્પષ્ટીકરણ કરવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. ' કંદમૂળના રાગીના ઘરની કઢંગી સ્થિતિ. - મનુષ્યપુ (૨ થી ૨૦). यस्मिन् गृहे सदा नार्या, मूलका पच्यते जनैः। श्मशानतुल्यं तद्वेश्म, पितृभिः परिवर्जितम् ॥१॥ જે ઘરમાં હંમેશાં મનુષ્ય અથવા તેની સ્ત્રી કંદમૂળનું શાક રાંધે છે, તે ઘર મશાન તુલ્ય છે અને પિતૃઓ તે ઘરનો ત્યાગ કરે છે. ૧. કંદમૂળભક્ષણ કરનારની શુદ્ધિ થતી નથી. मूलकेन समं चानं, यस्तु भुङ्क्ते नराधमः । न शुद्विर्विद्यते तस्य, चान्द्रायणशतैरपि ॥२॥ નરમાં અધમ એ જે મનુષ્ય કંદમૂળની સાથે અન્નનું ભક્ષણ કરે છે, તેની શુદ્ધિ સેંકડો ચાંદ્રાયણ વ્રતથી પણ થતી નથી. ૨. રીંગણાના ભેજનથી થતી અધમ ગતિ. भुक्तं हलाहलं तेन, कृतं चाभक्ष्यपक्षणम् । .. वृन्ताकभक्षणे चापि, नरो याति स. रौरवम् ॥३॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ , જે મનુષ્ય રીંગણાનું ભક્ષણ કર્યું છે તેણે હલાહલ ઝેરનું ભક્ષણ કર્યું છે અને અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કર્યું છે. કારણકે રીંગણાના શાકના ભક્ષણથી મનુષ્ય તૈરવ નામના નર8માં જાય છે. ૩, કંદમૂળના ભક્ષણભક્ષણનું ફળ. वरं भुक्तं पुत्रमांसं, न तु मूलकमक्षणम् । भक्षणाबरकं यान्ति, वर्जनात्स्वर्गमाप्नुयात् ॥ ४॥ પુત્રનું માંસ ભક્ષણ કરવું સારું પણ કંદમૂળનું ભક્ષણ કરવું સારું નથી, કારણકે કંદમૂળના ભક્ષણથી મનુષ્ય નરકને પાત્ર થાય છે અને કંદમૂળના ત્યાગથી સ્વર્ગને મેળવે છે. ૪. વેત તથા લાલ કંદમૂળને શેની ઉપમા આપવી? रक्तमूलकमित्याह, तुल्यं गोमांसभक्षणम् । श्वेतं तं विद्धि कौन्तेय, मूलकं मदिरोपमम् ॥५॥ હે કુંતીપુત્ર ધર્મ! લાલ કંદમૂળને રોમાંસના ભક્ષણતુલ્ય કહેલ છે અને ધળા કંદમૂળને મદિરા (દારૂ) તુલ્ય કહેલ છે માટે બન્ને પ્રકારના કંદમૂળને ત્યાગ કરે. ૫. દેવ તથા પિતૃઓને કંદમૂળ અર્પણ કરવાથી થતી હાનિ. पितृणां देवतादीनां, यः प्रयच्छति मूलकम् । स याति नरकं घोरं, यावद्भवति सम्प्लवः ॥ ६ ॥ જે મનુષ્ય પિતૃ તથા દેવ વિગેરેને કંદમૂળ અર્પણ કરે છે તે જ્યાં સુધી જગતને પ્રલય રહે ત્યાં સુધી ઘોર નરકમાં નિવાસ કરે છે. ૬. ' કંદમૂળભક્ષણથી દુખપ્રાપ્તિ नीलीक्षेत्रं वपेद्यस्तु, मूलकं चोपदश्यते । न तस्य नरकोत्तारो, यावदिन्द्राश्चतुर्दश ॥ ७ ॥ પુરાણ. જે મનુષ્ય ક્ષેત્રમાં નીલી (ગળી) નું વાવેતર કરે અને જે મનુષ્ય કંદમૂળનું ભક્ષણ કરે તેને ચદ ઈન્દ્ર (બ્રહ્માનો એક દિવસ એક હજાર ચેકડી) સુધી નરકમાંથી ઉદ્ધાર થતું નથી. ૭. Page #313 -------------------------------------------------------------------------- ________________ કંદમૂળનિષેધ અધિકાર સુવર્ણની ચારીસમાન પાપ. हेमस्तेयसमं पापं, प्रवक्ष्यामि निशामय । પૂજાનાં વ, ીપટવાસલામ્ | ૮ || महाभारत. એક મહાત્મા પેાતાના શ્વેતા જનને કહેછે કે સુવર્ણ (સાના) ની ચારીસમાન પાપને કહું છું તેને તું સાંભળ. તે શું? કે કંદમૂળ અને (નિષિદ્ધ) ફળનું ભક્ષણ તથા કસ્તૂરી અને હીરના વસ્ત્રાના ઉપયેગ; આ સુવણુની ચારી ખરાખર છે. ૮. પરિ છે. જીવાને રહેવાનું ઘર વનસ્પતિ છે. शाखामूलदले पुष्पे, फलकिञ्जल्कमध्यतः । ये जीवाः सन्ति तद्वर्णास्तान् व्याख्यातुं न कोऽप्यलम् ॥ ९ ॥ G ડાળ, મૂળ, પાંદડું, પુષ્પ, ફળ અને તેના તંતુઓના મધ્યમાં તે જ્યાંસુધી કામળ હોય ત્યાંસુધી તેવાજ વધુ (રંગ) ના જે જંતુઓ રહે છે તેનું વ્યાખ્યાન કરવાને કાઇ પણ મનુષ્ય સંપૂર્ણ સમર્થ નથી, માટે જીવદયાની ખાતર તે કનિષેધ કર્યા છે. ૯, ( કઠોળની સાથે કાચા ગારસાદિ પણ અભક્ષ્ય છે. गोरसं माषमध्ये तु, मुद्रादिषु तथैव च । મક્ષળ તુ મનેજૂનું, માંતતુલ્ય યુધિષ્ઠિર | શ્॰ || પુરાન. હે રાજા યુધિષ્ઠિર! અડદના મધ્યમાં તથા મગ વિગેરે કંઠાળમાં કાચા ગારસ (દહિં, છાશ વિગેરે) નું જે ભક્ષણ કરવું તે નક્કી માંસતુલ્ય થાય છે, માટે દ્વિદલાન્નમાં દહિં... વિગેરેનું ભક્ષણ ન કરવું. ૧૦. જૈન શાસ્ત્રામાં જેમ કંદમૂળ તથા ઢાળમાં કાચા હિંની સખ્ત મનાઈ છે, તેમજ પુરાણામાં પણ કંદમૂળ વિગેરે અગ્રાહ્ય છે એમ સારી રીતે બતાવી તથા તેને ઉપયોગ નહિ કરવા એમ સમજાવી આ કંદમૂળનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન મહિાસા-ભાગ ૨ જે. એક વાય-યિl. E- નિષેધવાળાં કંદમૂળનું ભજન કરવાથી જીવઉપર માઠી અસર થાય છે . કારણકે જીવ એ શુદ્ધ સ્ફટિક મણિ જે છે પણ તે જેવા સંસ્કારમાં કેળવાય તેવા સંસ્કારવાળે થાય છે તેથી તેમાં સારાં લક્ષણે તે મહેનત લઈ દાખલ કરવામાં આવે તોજ સુલક્ષણ બની શકે છે. પાપ કાર્યોનું તે શિક્ષણ ન આપ્યું હોય તે પણ તેમાં તેની સહજ પ્રવૃત્તિ થાય છે માટે હિંસાથી લઈને અભક્ષ્ય વિગેરે તમામ પાપમાં હિંસા નામનું પહેલું પાપ કહ્યું હવે બીજું મૃષાવાક્ય નામનું મહાપાપ બતાવાય છે. કેટલાક લેકે એમ માને છે કે, “જૂ ડું બેલ્યા વિના ચાલેજ નહિ” તેથી તેવું કાર્ય કરવું જોઈએ. પરંતુ સમજવું જોઈએ કે વખતે જ હું બેલી અહિં થે સમય લાભ મળે. એમ દેખાશે પરંતુ પરિણામે ભયંકર સંકટ ભેગવવાં પડશે. આ બાબત સમજાવવામાટે આ અધિકાર લખાય છે. નરકમાં જવાનો સરલ રસ્તે. કનુડુડુ (થી ૭). इह सम्पद्विनाशाय, परत्र नरकाय च । । कूटसाक्ष्यं वदेवस्तु, तस्य पापफलं शृणु ॥ १ ॥ स याति यातनाः सर्वा, यावदिन्द्राश्चतुर्दश । इह पुत्राश्च पौत्राश्च, विनश्यन्ति परत्र च ॥२॥ रौरवं नरकं भुङ्क्ते, ततोऽन्यानपि च क्रमात् । ये चातिकामिनो मा, ये च मिथ्याप्रवादिनः ॥३॥ तेषां मुखे जलौकास्तु, पूर्यन्ते पन्नगोपमाः। પ ણ પસહarળ, તાલારામધુવનમ્ II 8 || नारदीय महापुराण. આ લેકમાં અસત્ય બલવાથી એકત્ર કરેલી સંપદુ પરિણામે નાશને પામે છે અને પરલેકમાં નરકને માટે થાય છે એટલે અસત્યનું ફળ જીવને Page #315 -------------------------------------------------------------------------- ________________ MARAMMAMMA MAMAMAMA RA A AAAAAALAAAAA Antha ATAMARAANMAAAAA પરિઝલ. : મૃષાવાળ-ધિકાર ઉભય લેકથી ભ્રષ્ટ કરે છે. હવે જે પુરૂષ કેર્ટમાં જૂઠી સાક્ષી પૂરે છે તેને જે પાપનું ફળ મળે તે તું સાંભળ તે જીવ એટલે વખત ચેદ ઈન્દ્રો રાજ્ય ભગવે છે એટલે ચાર યુગની એક ચેકડી એવી એકેનેર ચેકડીથી કાંઈક વધારે કાળ સુધી એક ઇન્દ્રરાજ્ય ભેગવે, તેવા ચોદ ઈન્દ્ર મળીને એક હજાર ચેકડી જેને બ્રહ્માને એક દિવસ કહે છે ત્યાં સુધી નરકની તમામ યાતના (પીડા) એને ભેગવે છે અને પૃથ્વી ઉપર તે પુરૂષને વંશ હોય તે તે પુત્ર પત્રે સહિત વિનાશ પામે છે અને પરલેકમાં શૈરવ નામના નરકને ભગવે છે અને ત્યાર પછી ક્રમેથી બીજા કુંભીપાકાદિ નરકોને ભેગવે છે અને જગતમાં જે પુરૂષે અત્યંત કામલંપટ છે અને જેઓ અસત્યવાદી છે તેઓના મુખમાં ઝેરી સસમાન એવી જળ (જેઓ લેહીનું શેષણ કરી લે છે તે જળજંતુઓ) પૂરાય છે. એવી રીતે સાઠ હજાર વર્ષો સુધી નરકની યાતના ભેગવે છે ત્યાર પછી તે પાપી જીવઉપર ક્ષાર (ખારા) પાણીને વર્ષાદ વર્ષાવી તેનું સેચન કરવામાં આવે છે. આવી રીતે અસત્યવાદીઓને દુઃખ ભોગવવાં પડે છે. ૧-૨-૩-૪. મૃષાવાદને નમન. लिङ्गिनां परमाधारो, वेश्यानां परमो निधिः । वणिजां परमा नीवी, मृषावाद नमोऽस्तु ते ॥ ५ ॥ હે મૃષાવાદ! (હે અસત્ય ભાષણ!) તું ઢોંગી સ્વરૂપધારી વેરાગીઓને પરમ આધાર છે, વેશ્યાઓને મેટ ખજાનો છે અને વ્યાપારી લેકેની હેટી થાપણ છે માટે તને હું નમસ્કાર કરું છું, અર્થાત મૃષાવાદને ઉક્ત સ્થાનેમાં સારે સત્કાર થાય છે. પ. અસત્યવાદી મહાપાપી. पारद्वारिकचोराणामस्ति काचित्पतिक्रिया। સત્યવાહિનઃ , તિજાતે ન વિથ / ૬. અન્યની સ્ત્રીઓમાં આસક્ત (કામી) પુરૂષ અને ચાર લોકોને શુદ્ધ કરવા માટે કેઈ જાતનો પ્રતિકાર હોય છે એટલે તે લેકે અમુક જાતનાં પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈ શકે છે, પરંતુ અસત્યવાદી પુરૂષનો પ્રતિકાર નથી એટલે જૂઠાબોલા લેકેને પાવન કરવાનું પ્રાયશ્ચિત નથી. ૬. આ અભિપ્રાય પુરાણને છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -- ભાગ ૨ - ~ - 1. કૃત, यत्र यो मुच्यते प्रायस्तत्र स्तेयं करोति सः । कथं न हरते वारि, वारिमध्यस्थिता घटी ॥७॥ ભૂમુિરાવી. જે મનુષ્ય જ્યાં મુકાય છે ઘણું કરીને તે પુરૂષ ત્યાંજ ચેરી કરે છે. શું પાણીના મધ્યમાં રહેલી ઘેડ પાણીની ચોરી કરતી નથી? ૭. અસત્યવાદી મહાદુઃખી. ઉપનાતિ (૮–૧). सौहार्दविश्वासविनाशि वैरसन्तापपापक्षयदुर्गतीनाम् । स्थानं तथा मूकजडलनिन्दापदं निदानं विपदामलीकम् ॥ ८॥ અસત્ય ભાષણ સ્નેહ તથા વિશ્વાસને નાશ કરનારું છે, વેર, સંતાપ, પાપ, ક્ષય તથા દુર્ગતિનું સ્થાન છે. તેમ પુનર્જન્મમાં મુંગાપણું, જડપણું અને નિંદાને આપવાવાળું છે અને તમામ દુઃખનું નિદાન છે. માટે સર્જન પુરૂષે સર્વથા અસત્ય ભાષણનો ત્યાગ કરે. ૮. અસત્ય વાક્યથી વસુ નામને રાજા નરકમાં પડે છે. अलीकवाक्योद्भवपापपङ्कसम्भारसम्पूरितकाययष्टिः। अधः पपात प्रथितापकीर्तिर्वसुः क्षितीशः सह सप्तवंश्यैः ॥९॥ - નવરાત્રિ. અસત્ય ભાષણથી ઉત્પન્ન થયેલ પાપરૂપી અંક (કાદવ) ના સંભારથી જેની કાયા પૂર્ણ થયેલ છે અને જેની અપકીર્તિ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલ છે એ વસુ નામને રાજા સાત વંશજ પુરૂષો સાથે નીચે પડે છે. અર્થાત નરકગામી થયે છે. ૯. સમુદ્રનું પણ પાછું હઠવું. વિઝા. एवं करोमीति कृतपतिज्ञो, यः स्वीकृतं नैव करोत्यसवः। . यात्यस्य संस्पर्शजकश्मलानां, प्रक्षालनायाब्धिरपीह नालम् ॥ १० ॥ सूक्तिमुक्तावली. Page #317 -------------------------------------------------------------------------- ________________ પતિ . મૃષાવાક્ય-અધિકાર ૨૭૯ આ પ્રમાણે હું કરું છું (કરીશ) એમ પ્રતિજ્ઞા કરીને ધર્યહીન એ જે પુરૂષ સ્વીકારેલ કાર્યને કરી શકતા નથી તેવા પુરૂષને અડકવાથી ઉત્પન્ન થયેલ પાપનું પ્રક્ષાલન કરવાને આ લેકમાં સમુદ્ર પણ સંપૂર્ણપણાને પામતે નથી. અર્થાત બ્રણપ્રતિજ્ઞ મનુષ્યને અડકવાથી પણ પાપ લાગે છે અને તે પાપ એવડું મહેસું છે કે તેને મળ આખા સમુદ્રના પાણીથી પણ બેઈ શકાતે નથી. ૧૦. અસત્યથી હાનિ, વંશવૃત્ત. NA असत्यममत्ययमूलकारणं, कुवासनासा समृद्धिवारणम् । विपनिदानं परवश्वनोर्जितं, कृतापराधं कृतिभिर्विवर्जितम् ॥ ११ ॥ 1 જૂઠું બેલવું તે અવિશ્વાસનું કારણ છે, (અર્થાત્ હું બેલનારને કઈ વિશ્વાસ કરતું નથી,) પાપબુદ્ધિનું ઘર છે. લક્ષમીને આવતી અટકાવનારું છે, દુઃખનું કારણ (આપનારું) છે, બીજાઓને છેતરવામાં બળવાન છે, વળી તે (અસત્ય વચન) પાપવાળું છે, તેથી સંપુરૂષએ તે વચનનો ત્યાગ કર્યો છે. ૧૧. તથા– शिखरिणी. यशो यस्याद् भस्मीभवति वनवद्वेरिव वनं, निदानं दुःखानां यदवनिरुहाणां जलमिव । न यत्र स्याच्छायातप इव तपासंयमकथा, कथञ्चित्तन्मिथ्या वचनमभिधत्ते न मतिमान् ॥ १२ ॥ सिन्दूरप्रकर. બુદ્ધિશાળી મનુષ્ય જ્યારે પણ મિથ્યા વચન બેલતેજ નથી, (કારણકે) જેમ દાવાનળથી વન નાશ પામે છે તેમ જૂ ડું બેલવાથી (મનુષ્યની) કીર્તિ નાશ પામે છે, જેમ વૃક્ષનું નિદાન (ષિક) જળ છે, તેમ દુઃખનું નિદાન (આપનારું) અસત્ય વચન છે, જેમ તડકામાં છાયા નથી, તેમ અસત્ય વચનમાં તપ તથા ચારિત્રની વાર્તા પણ નથી. (અર્થાત્ અસત્ય વચનને ત્યાગજ કર.) ૧૨. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વ્યાખ્યાન સાહિત્યમ ગ્રહુ ભાગ ૨ એ. શેષનાગથી મળવાન્. शार्दूलविक्रीडित. जिकैष सतामुभे फणवतां त्रष्टुश्चतस्रश्च तास्ताः सप्तैव विभावसोर्नियमिताः षट् कार्त्तिकेयस्य च । पौलस्त्यस्य दशाभवन्फणिपतेर्जिंहा सहस्रद्वयं, તથા— जिहालक्षशतैककोटिनियमो नो दुर्जनानां मुखे ।। १३ ।। सुभाषितरत्नभाण्डागार. સત્પુરૂષાને એક જિહ્વા (જિભ) છે, થુવાળા સર્પને એ જિહ્વા છે, બ્રહ્માજીને ચાર જિહ્વા છે, અગ્નિને સાત છે, કાન્તિકસ્વામીને છ અને રાવણને દશ તથા શેષનાગ એ હજાર, એમ જિદ્દાને નિયમ છે પણ મિથ્યાવાદીદુષ્ટ મનુષ્યના મુખમાં લાખ જીલા છે કે રોડ છે તેના નિયમજ નથી, ૧૩. જાં લવાથી થતી હાનિ. દ્વાહા. જૂઠા એટલાનું જાએ, બધું જૂહમાં જાય; વિછી કરડે ભાંડને, સાચે જૂઠ મનાય. જે જન કદી જૂઠા પડે, એક વાર ફા ઠામ; સુણતાં સંશય ઉપજે, તેના બેલ તમામ. અણુભ મનહર જાડું એલી અને દીએ સત્યતાની શિખામણુ, લેાકને કહેા તે ઉપદેશ કેમ લાગશે ; હું ખેલે તે જરૂર મહાપાપનુંજ મૂળ, જૂઠ્ઠું ખેલવાથી શૂલ સહસધા જાગશે; જૂઠ્ઠું' એટલે તે ગણાય કારટને ગુન્હેગાર, જૂઠ્ઠું ખેલનારતણા ભારખેજ ભાંગશે; કહે દલપતરામ જાણવું જરૂર આમ, કાઇ સમે કારટ સાચા જવામ માગશે. 2 20 ૧૪ ૧૫ ૧૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ જ १७ પરિ છે. મૃષાવાક્ય-અધિકાર છે જૂઠાને જરૂર જુઓ જગમાંથી જ જાય, 1 જીવે તે ન જીભે જેને જન જાણે છે; હું બેલી જગતને સમજાવે જેમ તેમ, આ લોકમાં એવું જાણે એને દિન ઉઠયે છે; જૂઠું બેલી જાણે તુષ્ટમાન કરી માન પાસે, ત્રિભુવનમાંહી કહે તેને કેણુ ગુહ છે; જૂઠા બેલે જન ચેર ઠેર કે હરામખેર,. કહે દલપતરામ અને રામ રૂઠ છે. દશ મેઢે બેલનાર આ સમે અપાર દીસે, રાવણની ઉપમા લખી, નથી નવાઇની; ઉપમા પ્રમાણે ચિત્ર ચિત્રવાની ચાલ પણ, - ભાસે દેશ દેશમાં હમેશ બાઈભાઈની; ઉપમા વિના આનંદ ઉપજે ન અંતરમાં, તે તે છે પુરાતનની રીત પંડિતાઈની; સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, કવિની ન ચૂક મૂર્ખનીજ મૂરખાઈની. દલપત, તેમજ- પદ (હરિ ભજનવિના –એ ઢાળ). જ હું હું, જૂઠું ખાવું પીવું જૂ ડું ચાલવું! અવધી અવધી! જ ડું મેળવવું જર જૂ હું મહાલવું! ટેક વ્યવહાર વિશેષ બગાડે છે, નીતિ ને ન્યાય નસાડ છે, એ સાર છેવટે કાઢયો છે– હું જૂ ડું૧૯ જે ઊડાડેજ અસત્ય કહી, તે તે પચેલ ગણાય સહી, રે! લેશ સત્યને અંશ નહિ જ હું જૂઠું ૨૦ વેપારવિષજ અસત્ય વિના, ચાલે નહિ મૂડી થાય ફના ! માટે એમાં નહિ એની મના!”– જૂઠું જૂઠું ૨૧ જુઠિ સાક્ષી પૂરે કેરટમાં, ગભરાય ન સમ ખાતાં ઘટમાં, ઉલટી વૃદ્ધિ થઈ ખટપટમાં– હું હું ૨૨ ઉલટી તેમાં ચતુરાઈ ગણે, પ્રભુના હૂકમ હમેશ હશે, પણ પાપી ધીરજથી ન ધુણે- જૂ હું જ હું ૨૩ સુબોધ ચિંતામણિવલ્લભદાસ પોપટભાઈ ૩૬ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અક્રમ M ગપઉપર ગપ, દિલ્હીને જયમલ્લ નામને મલ્લુ બાદશાહના તમામ મલ્યો સાથે કુસ્તી કરી જીત મેળવી ઘણે હરખાઈ ગયે અને કહેવા લાગ્યું કે હવે અહીં તે મારા જેવું કંઈ જબરું નથી. અહીં નથી તો દુનિયામાં પણ ક્યાંથી હોય! અરે! કેની માએ શેર સૂંઠ ખાધી છે કે મારી બરાબરી કરી શકે? માટે હવે તે દિગ્વિય કરવા ચૂકવું નહિ. ઘણું રાજારજવાડા છે ત્યાં જઈ કાંતે લડનાર અને તે નહિ તે સવા મણ સોનાના પૂતળાની માગણી કરવી. લડનાર તે કઈ હશે ત્યારે આપશેકની ? આમ કરવાથી સોનાનાં પૂતળાં મળશે માટે આ કમાવાની તક ખેવી નહિ. વળી દુનિયામાં આપણું જીતના ડંકા વાગે એ ડી મગરૂબીનું કારણ નથી. આવા વિચારથી પરદેશમાં વિજય કરવા નીકળે. મેટા મેટા રજવાડા અને શહેરમાં જયમલ્લ ફરી વળે, ત્યાં કઈ લડનાર મળ્યું નહિ; પરંતુ જ્યાં જ્યાં ગયે, ત્યાંથી વિજયની નિશાની તરીકે સવા મણ સોનાનું પૂતળું લીધું. આ પ્રમાણે ચાળીશ પૂતળાં એકઠાં થયાં પણ કે માથાને મળે નહિ. મલ્લને આથી ઘણજ ગર્વ ઉપ. જ્યમલ્લ ફરતે ફરતે અમદાવાદની બજારમાં આવી ચડે. કમર પર ચાનીશ પૂતળાં નાના બાંધીને ચૌટા વચ્ચે ઉભા રહી કહ્યું કે, મારી સાથે કેઈ લડનાર આપે, નહિ તે સવા મણ સેનાનું પૂતળું આપે. ઘણા લેકે એકઠા થયા હતા તેમાંથી “પારકા છોકરાને જતી કરવા” મશ્કરીમાં એક જણ બેલી ઉઠયે કે-અહો મલ્લ ! તમારી સાથે લડે એ ગાંગલી ઘાંચણને છેક તડીએ અમારા શહેરમાં છે. તેને ત્યાં જાઓ તે તમારી સાથે લડશે. મલ્લ તો લાગલે જ ગાંગલી ઘાંચણને ઘેર ગયે અને તજવીજ કરી તે ઘરમાંથી કતડીઆની આરતે જવાબ આપે કે તે તે ઘેર નથી, ગામ ગયા. છે.” મલે ફરીને પૂછયું, “ગામ ગ છે અને કયારે આવશે?” બાઈએ ઉત્તર દીધે કે અહીંથી ત્રીશ ગાઉઉપર ગામ છે, ત્યાં અમારા શેઠનું સે ગાડાં લે છે, તે લેવા આજ સવારના ગયા છે, તે લઈ સાંજે પાછા આવશે. પિતાની ખાંધપર ખેંચી લાવવું છે, માટે ઘડીક મોડું વહેલું વખતપર થાય તે થાય, પણ આજે અચુક ઘેર આવશે. મલે આશ્ચર્ય પામી સવાલ કર્યો કે ખાંધપર શી રીતે લાવશે? બાઈએ કહ્યું કે દરેક ગાડાને ઊંટડો આગળના ગાડામાં ભરાવી સૌથી આગલા ગાડાને ઊંટડો પોતે ખાંધપર લઈ ખેંચશે એટલે તમામ ગાડાં ખેંચાતાં આવશે. ઘાંચનાં આવાં વેણ સાંભળી મલ્લના તો હાંજાજ ગગડી ગયા. અધધધ! સે ગાડાં લટું ખેંચી સાઠ ગાઉન પંથ કરી ઘેર સાંજે પાછા આવશે! . * ઊતકમાળા. Page #321 -------------------------------------------------------------------------- ________________ પરિ જીત. મૃષાવાક્ય અધિકાર. ૧૯૪ ઘણી અજબની વાત છે! ઘાંચી જબરા દેખાયછે! પણ તેની સાથે લડવું તેા ખરૂં. ‘હિંમતે મરદા તા મદદે ખુદા’ એને કાંઇ દાવપેચ આવડતા નહિ હશે, તેથી હું તેને સહેજવારમાં હરાવીશ, પરંતુ અહિં લડવું ઠીક નહિ. કદાચ દેવઇચ્છાથી ઘાંચી જીતે તે શહેરના લેાકેા મારી ફજેતી જુએ, માટે તેની સામે જવું અને વગડામાં કુસ્તી કરવી એ ઉત્તમ રસ્તા છે. કદાચ આપણે હાર પામીએ તા પરમારા પામારા ગણવાનું ઠીક પડે. આવે વિચાર કરી જયમલ ઘાંચીની સામે ચાલ્યેા. ઘેડાક ગાઉ ચાલ્યા એટલે ઉડતી ધૂળવચ્ચે ગાડાંએની હારની હાર આવતી દીઠી. વગર ખળદે ગાડાં આવતાં જોઇ, તેણે જાણ્યું કે ઘાંચણના છે.રાજ એ ગાડાં ખેંચી લાવતા હુશે. નજીકમાં આન્યા ત્યાં તે ખાત્રી થઇ કે આ માંણસ મારીસાથે લડનારા છે, તેથી કાંઈ પણ ચેતવણી આપ્યા સિવાય જયમલ્લે એકદમ ધસારેા કરી ઘાંચીને ભેાંયપર નાંખ્યા. ઘાંચી કાંઇ મલને ગાંજ્યે જાય એવા નહેાતા. યુક્તિથી મલના હાથમાંથી છટકી સામે મૂછપર તાર દેતેા, જાતાડન કરતા તથા મોટા ડાળા ઘુરકાવતા, મલની સામે તિરસ્કારથી જોતા ઉભા રહ્યા. મલ્લે એક જબરી રીડ કરી ઘાંચીની ગરદનપર થપ્પડ મારી, તેને પાડી, પેતે ઉપર ચડયે તેવેાજ ઘાંચી પણ પેચ કરી તળેથી ઉપર થઇ ગયા. આ રીતે ભોંયપર ખનેની મરદામી કુસ્તી ચાલી. પરસ્પર લડતા જાયછે ને ઉપર તળે થતા જાયછે. કાઇ ફાઇને ચીત કરવા સમર્થ થતા નથી. એવામાં મને પાંચ ગાઉ આગળ નીકળી ગયા. એકતરફ ગાડા માંહેલું લેતુ વેરાઇ ગયેલું છે અને બીજીગમ મલની કમરેથી છૂટી ગયેલાં સેાનનાં પુતળાં પણ પડયાં છે. તેવામાં જબુરી નામની એક કેળણ છાણાં વીણવામાટે ટોપલેા લઇ આવી, તેની નજરે એ ખધું પડયું. ચારેતરફ્ જોયું તે કોઇ માણસ દીઠું' નહિ તેથી જબુરી હુરખાઇને તમામ લાહુ તથા સાનું ટોપલામાં ભરી ટાપલા પેાતાની જાતે માથાપર ચડાવી ગામભણી ચાલતી થઇ! પેલે મધુ અને ઘાંચી છેવટ થાકી ગયા. ફ઼ાઇની હારજીત થઈ નહિ એટલે કાયર થઇ છૂટા પડ્યા. મદ્યના મનનું અભિમાન ઉતરી ગયું. અરે! હુજી હું જીતી ન શકું એવા જોરાવર પણ પડ્યા છે! આથી તે નરમ ઘેંસ અને ગવ રહિત થઇ ગયે. ઘાંચીના મનમાં અભિમાન વધ્યું. આહા! જયમલ જેવા દિગ્વિજય કરનાર મલ પણ મને જીતી શક્યે નહિ, તે હવે મારી ખરાખરી કરનાર કાણુજ હાય ? એમ માનવા લાગ્યા. અને જણુ પેાતાના માલની તપાસ કરવા આવ્યા તે ફક્ત ખાલી ગાડાં જોયાં. પૂતળાં કે લેતુ માલમ પડયું નહિ, તેથી તેએ પણ વિસ્મિત થઇ આસપાસ જોવા લાગ્યા, તે ઘણે દૂર એક બૈરીના માથાઉપર સુંડલા જોવામાં આવ્યે તેમાંનાં પૂતળાંને ચળકાટ જોઈ અનેને ખાત્રી થઇ કે એ સઘળું તે ખાઇ લઇ જાયછે. તે એટલેઅધે દૂર હતી કે સાદ કરવાથી સાંભળે એમ નહતું; તેમજ ઉતાવળી ચાલી Page #322 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વ્યાખ્યાન સાહિત્યસ બ્ર. ભાગ ૨ જો. સમ જતી હતી તેથી થાકેલ પાકેલ મલ તથા ઘાંચી તેને પહેાંચવાને શક્તિવાન હતા નહિ. તેથી નિરાશ થઈ ગયા. ઘાંચીના મનમાં આવ્યું કે, અરે! હું ફક્ત લાઢાનાં ગાડાં ખેંચી લાવ્યે તેથી મને કેટલુંક દુ:ખ થયું છે. પણ આ તા લેાઢા ઉપરાંત પૂતળાંને ભાર છતાં ઝડપથી ચાલી જતી જણાયછે, તે એ મને પણ ટક્કર મારે એવી ખરી. આવા વિચારથી તેનું અભિમાન ઉતરી ગયું. જબુરીના માથાપરના અગાધ ભાર તેને ફુલના જેટલે હલકા હતા. તે અતિશય મગરૂખી સાથે લટક મટક કરતી જાયછે તેવામાં એકાએક જખરે વટાળીએ ચડી આવ્યા. તેના વમળમાં જબુરી અટવાઇ ગઇ ને માથાને ટોપલા આકાશમાં ઘણે ઉંચે ઉડયેા. વ ંટાળીઓ નરમ પડયે એટલે ટોપલે નીચે ઉતરવા લાગ્યા, તે ઉતરતાં ઉતરતાં રાજાની રાણી ખારીએ જોતી બેડી હતી તેની આંખમાં પડયા. રાણીએ તે આંખ ચાળી દાસીને બુમ મારી કે મારી આંખમાં કણું પડયું તેથી વેદના બહુ થાયછે. દાસીએ તરતજ લાલેા નામના કાણીએ હજામ જે કહ્યું કાઢવામાં હાશિયાર હતા તેને તેડાવ્યા. તેણે આવી આંખ ફાડી મ નજર કરી તેા સેાના ને લાઢાના ઢગલા જોયા. તેથી પક્કા હજામે રાણી પાસે માગી લીધું કે મારી મહેનતના બદલામાં આંખમાંથી જે કશું નીકળે તે મને આપવું. રાણીએ આવી નજીવી માગણી હુશીને કબુલ રાખી. હજામે ધીરે ધીરે આંખમાંથી તમામ લોઢું, સાનું તથા ટાપલે બહાર કાઢ્યાં. ૧૦૦ ખાંડી લેન્ડ્રુ તથા સવા મણુનું એક એવાં ચાળીશ સોનાના પૂતળાંને ઢગલા જોઇ, લેાંડીઓની દાનત ખગડવા લાગી. પણ રાણીએ વચન આપ્યું હતું, તેથી તમામ હુમને લઇ જવા દીધું. સા કેાઇ હજામને શાબાશી આપવા લાગ્યા. રંગ છે! જો તું હાજર ન હેાત તેા રાણીની આંખમાંથી આ બધું કાઢત કાણુ ? અલ્યા તું ક સખી ખરો! બીજાનેા ભાર નહુિ. આવાં વાક્યથી તે બહુ ફુલાયા. અદક પાંસળીઆને અભિમાન આવ્યું ! કાણી હુંજામની ડગળી ચસકી તુરત તે લુહારને ત્યાં ગયે અને આંખમાંથી નીકળેલા લેાઢાને ચીપીએ કરાવ્યો તથા સોનાનાં પૂતળાં ભગાવીને ઘુઘરી કરાવી, ચીપીઆફરતી ટગાવી. આ ચીપીએ કેથળીમાં રહી શકે એવા નહાતા તેથી તે ખભાપર કે હાથમાં રાખી ઘુઘરીઓને મકાર કરતા ખજારમાં હજામત કરવા નીકળે. તે વખત દેશી પરદેશી લેાકા જુએ તે વિસ્મિત થઇ હજામને તેસંબંધીની વાત પૂછે. મૂળ મિ ને દારૂ પીધે, તે મિસાલે મૂળ તે દોઢ ઢાળ્યા ને વળી કાણીઆ; તેમાં વળી કહ્યું કાયાની વાત હાથમાં આવી તેથી એવા ડાળથી વાત કહે કે, સાં ભળનારના મનમાં હજામની ખરાખરી કરનાર કેઇ નથી એમ ઠેસી જાય. આ વાત જબુરી ફાળણુના જાણવામાં આવી એટલે તેણે પોતાના ટપલા 'ટાળીઆમાં ઉડી ગયેા હતેા તેજ તે જાણ્યા. આથી તેને ગત્ર ઉતરી Page #323 -------------------------------------------------------------------------- ________________ પરિધ. મૃષાવાક્ય-અધિકારી ગયે, જે ભાર હે માથાપર રાખતી તેજ રાણીની આંખમાં રહે તે ધન્ય છે તેમને !! એક દિવસ વગડામાં રહેનારો એક જડસાજે ભરવાડ હજામત કરાવવા શહેરમાં આવ્યું. તેને જોતાં જોતાં કાણુઓ લાલ હજામ મળી આવ્યું. તેણે કહ્યું, “અલ્યા હજામ! મારી હજામત કરતો જઈશ?” લાલાએ હા કહી, તેથી તેની હજામત કરવા એક દુકાનના ઓટલા પર તે લાલીઓ બેઠે. હજામત કરી રહ્યા પછી હોંશે હોંસે હજામ પેલા ચીપીઆવતી નાકમાંના વાળ લેવા માંડયા. એવામાં ભરવાડે ઉંચે શ્વાસ લીધો તેથી ચીપીઓ નાકમાં ચાલ્યા ગયે!! હજામ તાતો-ઉન થઈ ભરવાડસાથે તકરાર કરવા લાગ્યું કે મારો ચીપીઓ લાવ. ભરવાડ કહે, “મેં કાંઈ લીધો નથી. શ્વાસ ભેગો ઉચે ચડી ગયે તેમાં મારે વાંક શો? જ્યાં હોય ત્યાંથી શોધી લે.” હજામ કાછડે વાળી માથું ભરવાડના નસકેરાં આગળ રાખી ઉભા રહ્યા. ભરવાડે શ્વાસ ઉચે ચડાવ્યું એટલે સડસડાટ નાકમાં હજામ પણ ચાલ્યા ગયે. ચીપીઆની તપાસ કરવા અંદર ચારે તરફ ફર્યો પણ કાંઈ પત્તો લાગ્યો નહિ. છેવટ તેની આશા મૂકી બહાર નીકળવાને માર્ગ શોધવા લાગે છે તે પણ મળે નહિ. નિરાશ થઈ એક ઠેકાણે બેઠે. એવામાં તેને એક રબારી મળે તેને પૂછ્યું, “ભાઈ મારે ચીપીએ કયાંએ દીઠે !” રબારી કહે, “તને તારા ચીપીયાની પડી છે; પણ મારી નવસે નવાણું સાંઢ આજ ત્રણ મહિના થયાં અંદર આવી છે પણ જડતી નથી માટે તેની તે વાત કર!!” હજામ આ સાંભળી હેરત પામી ગ. અને બેલ્યો કે બાપલીઆ! હવે તે ચીપીયાની મા મૂઈ પણ જે જીવતા બહાર નીકળીએ તે બસ છે, માટે કોઈ રસ્તે તે બતાવ? રબારી કહે છે, “નિકળવાને રસ્તે તે શોધીશું ત્યારે હાથ આવશે, પણ આજ ત્રણ મહિના થયા નાકમાં રહીને શરદી થઈ ગઈ છે, માટે મારી પાસે ચકમક છે તેને દેવતા પાડી ચલમ પીએ.” એમ કહી રબારીએ ચકમકવતી દેવતા પાડો ને ચલમ ભરી પીવા લાગ્યા. આથી ભરવાડના નાકમાં સળવળાટ થઈને છીંકે આવી. તેના જેરથી રબારી, હજામ, ચીપીઓ ને નવસો નવાણું સાંઢ બહાર નીકળી પડ્યાં!! હજામને ગર્વ તદન ઉતરી ગયે. આ વાત તદન અશક્ય છે તેથી તે ગપ કહેવાય છે. તેને હેતુ વાતમાં ખુલ્લે છે. ગપ સામું ગપ. દિલ્હીમાં રહેનાર ફક્કડખાં અને રણધીરસિંહ બે મિત્ર હતા. એક સમયે તેઓ હાસ્યવિનંદની વાત કરતા હતા તે વખત ફક્કડખાં પિતાના દિલે જાન Page #324 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ . અહમ દોસ્ત રણધીરસિંહને કહેવા લાગ્યું કે, યાર, અબ જમાના ફિર ગયા! કુછ કેહને કી બાત નહીં. હમેરા બાપુ બાદશાહકા બડા રિસાલદાર થા, ઉસ્કે તાબેમેં ઘોડેસ્વાર થે ઈસ્કી તે કુછ ગીનતીબી નહીં હોસકતી ! ઘેડેકે વાસ્તે તબેલાબી કયા બડા!! ઉસ્કા એક છેડા ઉત્તર તે દુસરા દખન!!! થતા રણધીરસિંહ વિસ્મિત થઈ ગયે પણ ગળે મરે તેને વિખે નહિ મારવાનું ઉત્તમ ધોરણ ધ્યાનમાં લઈ વિચાર્યું કે એને એના જેવીજ ટાઢા પહોરની તોપથી સમજાવ એ વધારે સારું છે. તેથી તે બોલ્ય. ભાઈ, એ વાત બાદશાહના વખતની હોય તેમાં નવાઈ નહીં, મારા બાપને હથિઆરને ઘણો શોખ હતો, અનેક જાતના દેશી પરદેશી હથિઆર ભેળાં કરી રાખતા હતા, તેમાં એક ભાલે એવડો મટે હતું કે તેને એક છેડે જમીનપર તે બીજે આસમાનમાં!” કકડખાં—એ તે બડા ગપ! એતા બડા ભાલા રખતેથે કીધર!! સારે દિન હાથમેં તે નહીં રખતેથે!! રખનેક ઠિકાના બતાએ તબ તુમ્હારી બાત સચી, નહીં તે બડા ગપ. રણધીરસિંહ–(હસતે હસતે) તમને ખબર નથી !એ ભલે તે તમારા બાપના તબેલામાંજ મૂકતા હતા !!! આ સાંભળી મિભાઈ ઘા માની. ચૂપ થઈ ગયા. (હવે જે રણધીરસિંહને જાઠે પાડવા એવડો તબેલે નહોતે એમ કહેવા જાય તે પોતે કહેલી વાત પણ ખૂટી પડે.) કેઈની વાત છેટી હોય તે તેને મેઢેજ ખાટી કહેવાના કરતાં કહેનાર માણસને રીસ ચડે નહિ અને પોતાની વાત ખોટી છે એમ સહેજ સમજી જાય એવી યુક્તિ આ વાત બતાવી આપે છે. ગપમાં ગોટાળે. જરી જુઠ બેલન લેભ વશ થઈ ટેક નહીં તજ જીવતાં.” :એક તપસ્વી દરીઆકિનારા ઉપર બાર વર્ષની અવધની અમરફળ મેળવવા પુષ્કળ તપશ્ચર્યા કરતું હતું. તેને તપશ્ચર્યા કરતાં કરતાં સાડા અગ્યાર વરસ થયાં, તે વખતે દરિયાકિનારે વૃક્ષમાં વસતા સેતાને તે તપસ્વીનું સત્ય જે વિચાર્યું કે આનું મન સંસારના પ્રપંચી કામથી કિંવા દુષ્ટ વિકારોથી દૂષિત થયું છે કે નહિ? એ પરીક્ષા તે કરવી જોઈએ, એમ વિચારી તે સેતાને કાગડાનું રૂપ ધારણ કર્યું જે વૃક્ષ નીચે તપસ્વી તપશ્ચર્યા કરતું હતું, તે . બીરબલ બાદશાહ, Page #325 -------------------------------------------------------------------------- ________________ wwwww પરિચછેદ, મૃષાવાય-અધિકાર, ૨૮૭ ઝાડઉપર ઘણા વખતથી હુંસ ને હેસિની રહેતાં હતાં, તે પૈકી હંસરાય ફરવા ગયેલ હતું અને હંસિની ત્યાં બેઠેલી હતી તેના માળામાંજ તે કાગડે જઇ બેઠે. જ્યારે હું ઘેર આવ્યું અને કાગડાને પિતાના મકાનમાં બેઠેલે દીઠે તેથી તેને પૂછ્યું કે તું મારા મકાનમાં કેમ બેઠે છે ચાલતે થા અહિંયાથી.” હંસનું આ પ્રમાણે બેલવું સાંભળી કાગડો બે કે “આ ઘર મારૂંજ છે.” છતાં તું મને અહીંથી કહાડનાર કેણ છે? આવું કાગડાનું બોલવું સાંભળી હંસને ઘણોજ ગુસસે આવ્યું અને બને જણની વચમાં ભારે તકરાર જામી. છેવટ હંસે વિચાર્યું કે “આખર કાગડાની જાત નીચ છે જેથી એની સાથે વિશેષ બેલવું એ મારા ભૂષણને કલંકિત કરનારું છે માટે અદલ ઈન્સારી દિલ્હીપતિ શહેનશાહ અકબરશાહ હજુરમાં જઈ અરજ ગુજારું તે આ નીઅને ચગ્ય શિક્ષા આપી મને મારી હંસિની તથા મકાન અને બચ્ચાં સ્વાધન કરી આપશે.” આવા વિચારથી અકબરશાહની હજુર જઈ પિતાની સર્વ હકીકત રેશન કરી, તેથી બાદશાહ આલી જહાંએ તે કાગડાને બેલાવી મગાવવા હુકમ કર્યો. હંસ બાદશાહ અગાડી ફરિયાદ કરવા ગયા છે, એવું કાગડાનું રૂપ ધારણ કરનાર સંતાનની સમજમાં આવ્યું, ત્યારે કાકી કાક શબ્દ પોકારવા લા , જેથી જ્યાં ત્યાંથી સેંકડે કાગડા ત્યાં આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યા કે કેમ શું કામ માટે બેલાવવાની જરૂર પડી?” કાગડે બેલે કે “ભાઈ ! આજે તમને ઘણા અગત્યના કામ સારૂ બેલાવેલ છે, કે આ હંસિનીના હું મારા ઉપર અકબરશાહ અગાડી ફરિયાદ કરી છે, તેથી ત્યાં મને પણ તેડું થશેજ માટે તમે સઘળાએ એટલી જ સાક્ષી આપવી કે, આ હંસિની આ કાગડાની વહુ છે અને એની સાથે જ્યારે તે પર હતા ત્યારે અમે સઘળા જાનમાં ગયા હતા, તેથી કહી શકીએ છીએ કે, આ હંસિની અને એ મકાન તથા બચ્ચા વિગેરે આનાં જ છે. જે તમે મારી આ વખતે આટલી તરફદારી–પક્ષ કરશે તે, એક મડદું બતાવીશ કે જેથી તે એક મહિના સુધી તમારે ખાવાનું ચાલશે. આ પ્રમાણે કાગડાનું બેલવું સાંભળી સર્વ કાગડાઓએ તે મડદાંની લાલચને લીધે કાગડાના કહેવા પ્રમાણે કબુલ કર્યું. પછી પેલા કાગડારૂપી સેતાને તપસ્વીને જઈ કહ્યું કે તમે ઘણું મુદતથી તપશ્ચર્યા કર્યા કરે છે; છતાં કશી હજુ ઈષ્ટસિદ્ધિ થઈ નથી માટે જે જરા મારું કહ્યું માને તે જેમાટે સાડા અગીઆર વર્ષથી મહા દુઃખ વેઠે છે તેજ ધારેલી વસ્તુ-સુંદર અમરફળ લાવ્યો છું તે તમને આપું, એમ કહી અમરફળ દેખાડયું. એટલે તપસ્વી તે લાલચને વશ થયે અને કહેવા લાગ્યું કે, શું કહેવા માગે છે? તમે જે કહેશે તે હું કરવા કબુલ છું આ પ્રમાણે તપસ્વીનું બેલડું સાંભળી સેતાને વિચાર્યું કે “લોટમાં પાછું પડયું, લાલચમાં લપટાયા, અડા! યેગી, યતિ, અબધુત, સન્યાસી, ઉદાસી અને મહાત્માઓ, અરે! ઇંદ્રાદિક દે પણ લેભની ઝપટમાં લપટાઈ ગયા છે! લેભ એજ પાપનું મૂળ છે! લેભ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ ને અમ એજ સ॰ ક્રમ, ધમ, અને શરમનુ સત્યાનાશ વાળનાર છે! લેાભ એજ મિત્રતા, સગાં, મહાદર તથા પુત્રêાત્રાદિમાં વિશેષ કિવા કાપાકાપી કરન નાર છે! લાભ એજ સદ્ગુણુ અને પ્રતિષ્ઠાની હાનિ કરનાર છે ! વિશેષ શું કહેવું, પણ લાભમતિ મનુષ્ય મતિ અને રતિને ભ્રષ્ટ કરનાર છે. જે એ દુષ્ટ લેાભના જીપાટાથી ખચ્ચે છે તેજ જગતને વદનથી પૂજન કરવા ચેાગ્ય થાયછે અને ધ ન્યવાદને પામેછે. તદ્દન'તર તપસ્વી પ્રત્યે તે કાગરૂપ સેતાને હ્યું કે, હું એટલુંજ કહેવા માગુંછું કે, ખાદશાહની હજુરમાં તમારે કહેવું કે હું સાડાઅગીયાર વર્ષથી જે વૃક્ષ નીચે રહુંછું તે વૃક્ષઉપર કાગડા આ હંસિની સહિત સદા રહેછે એમ નિર ંતર જોહ્યું તથા મકાન, ખચ્ચાં વિગેરે એનાંજ છે અને આ હઁસ ‘મારૂં ઘર તથા સ્ત્રી છે' એવેા દાવા ધરાવેછે, પણ તે તદ્દન ખોટા છે; કેમકે સા ડાઅગીયાર વરસની મુદતમાં તે મે એ હુંસને તે વૃક્ષઉપર આવેલા કાઈ વખત દીઠા નથી. અસ એટલુંજ કહેવું.' કાગડાનું આ પ્રમાણે બેલવું સાંભળી તપસ્વીએ તેના કહેવા પ્રમાણેજ અમરફળની આશાએ હા પાડી. કેટલેક વખતે ખાદશાહુના માકલેલા અમલદાર આવી પહેાંચ્યા અને દિલ્હીપતિ જહાંપનાહુને હુકમ તે કાગડાને સંભળાવ્યે, જેથી તે કાગડો તથા કાગડામંડળ શાહની હુન્નુરમાં જવા રવાના થઈ ટુંક મુદતમાં સા દિલ્હીપતિ હુજુર જઇ પહેાંગ્યા. જ્યારે અકખરશાહે કાગડાને પુછ્યું કે ‘આ હુંસના ઘરમારને તું જ ખરાઇથી ધણી થઇ પડયા છે એવી ફરિયાદ મારા હુન્નુર થઈ વિષે તારૂં શું કહેવું છે? કાગડે કહ્યું કે હન્નુર આલી આલમપનાહ! હું જબરાઈથી ધણી થઇ પડયા નથી પણ એ પેાતાની જખરાઈથી મારા ઘરને ધણી થઈ પડવા માગેછે, જો હું વાત ખાટી કહેતા હઉં તે મારી પાસે આખી ન્યાત સાક્ષીદાર છે. જેથી તેની ગવાહી-સાક્ષી લઇ દરયાક્ત કરે, શાહે તે કાગડાએની સાક્ષી લીધી તે દરેકનુ એજ પ્રમાણે કહેવું થયું કે, આ હુસિની એની વહુ છે, કેમકે અમે સઘળા એની જાનમાં ગયા હતા, જેથી હીમ્મતથી કહી શકીએછીએ કે, એ ઘર કાગડાનું છે અને હુંસ જાડો છે. શાહે આ માની સાંભળી હસને કહ્યું કે આખી ન્યાત એની તરફેણમાં સાક્ષી આપેછે માટે હવે તારી પાસે બીજો કાંઇ પુરાવા છે કે નહિ ? હુંસ ખાયે કે નેક ન્યાયી ખુદ્દા સત્યના એલી છે! એ કાગડાએ સાક્ષી પુરેછે તેમાં નવાઇ જેવું શું છે? કેમકે એ પ્રતિવાદીની ન્યાતના છે જેથી એની શરમને લીધે કે પેાતાની ન્યાતની મુ ઉંચી રહે એવા જ્ઞાતિઅભિમાનને લીધે એની તરફ્તારી કરેજ માટે તેના તરફ્તારીએની સાક્ષીઉપર નામદારને વજન રાખવા જેવું નથી, જો એની પાસે ખીજા પુરાવા હાય તેઃ તે પૂછે; શાહે કાગડાને ફરી પૂછ્યું કે, આ સાક્ષીએ કરતાં ખીજા કાઇ પ્રમાણિક સાક્ષીદ્વાર છે ? ' કાગડે જણાવ્યું કે હાજી હુજુર! તેજ ઝાડના નીચે એક તપસ્વી સાડા અગીયાર વરસથી તપશ્ચર્યા કરેછે. તેન Page #327 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મૃષાવાય-અધિકાર ૨૮૯ બેલાવી મારા કહેવાવિષેની તપાસ કરે. આ પ્રમાણે કાગડાનું બેલવું સાંભળી હંસે પણ તે તપસ્વી માટે ઉચ્ચ અભિપ્રાય દર્શાવ્યું અને શાહને પણ ખાત્રી ગ્ય સાક્ષી જણાવી. કેમકે તે ત્યાગી તપસ્વી કદી જૂઠું બોલનાર નથી. શાથી કે તેને કેઈની તરફદારી મોહમમતા કે મોટાઈલેભની આશા નથી, જેથી નિરાશવંત ધર્માત્મા જે હશે તે સત્યરૂપ કહી જ દેશે. એમ વિચારી તે તપસ્વીને બેલાવી લાવવા તેડવા કર્યો અને તે તેડાગર ત્યાં જઈ તપસ્વીને બેલાવી લાવ્ય. શાહે . તપસ્વીને પૂછયું કે મહાત્મા ! આ કાગ અને હંસના મુકદમામાં-કેશમાં આપ શું માહેતગારી ધરાવો છે? તથા આ કચેરીમાં રજુ છે તે હંસિની તથા બચ્ચાં કાગનાં છે કે હંસનાં? તપસ્વી બોલ્યા કે રૈયતના રક્ષક! આપ સદા આનંદ રહો! આ કેશમાં હું એટલું જાણું છું કે, આ સ્ત્રી આ કાગડાની છે તથા તે ઘર, બચ્ચાં પણ કાગડાનાંજ છે, કેમકે સાડા અગ્યાર વર્ષથી દરિયાકિનારે જે ઝાડઉપર આ કાગ રહે છે તે ઝાડતળે હું તપ કરૂં છું. તેથી આ કાગને જ દેખું છું, પણ આ હંસને મેં ત્યાં કઈ વખત જોયા નથી. આ પ્રમાણે તપસ્વીની સાક્ષી પડેલી જોઈ હંસ તે બિચારો ચુપ થઈ ગયો અને વિચારવા લાગ્યું કે, “અરે! આ સંતમાં પણ કળિયુગે પ્રવેશ કર્યો ! સત્યપણે સાક્ષી ન પૂર રતાં દુષ્ટાત્મા જે નીચ પક્ષી કાગડે તથા કેવળ પારકા માલને બચાવી પાડનાર તેની તરફદારી કરી! જેથી પ્રતીતિ થાય છે કે દુષ્ટ કાગડે કે પ્રકારની અને લાલચ આપી હશે, તેથી લાલચમાં પડી ફંદમાં ફસાવાથી પિતાનું સત્ય ગેડી આણે અસત્ય માર્ગ અંગીકાર કર્યો. ખેર મારું ભવિષ્ય! પણ આખર “સત્યમેવ જયતિ” એ વાક્યને શું જગતનિયંતા જૂ ડું કરશે? જ્યારે સંગ્રહસ્થનાં વા જૂઠાં થશે તો મારી સ્ત્રી, ઘર અને બાળબચ્ચાં જશે તે કુરબાન છે એમ વિચારી મુંગે મોઢે ઉભે થઈ રહ્યો અને તે હંસિની તથા બચ્ચાં, ઘર, માલમતા કાગડાને સેંથાં. ત્યાર પછી કાગડે કચેરી બહાર નીકળે એટલે બીજા સર્વ કાગડાએ કહ્યું કે ભાઈ! હવે તું મડદું બતાવ કે, કઈ જગાએ છે? કાગડે બે કે મૂરખાઓ! જે મડદુ હોત તે તમને શું કરવા બતાવત? શું મને બેઠે બેઠે મહિનાસુધી ખાઈ આનંદમાં દિવસ ગાળતાં નહેતા આવડતા માટે ચાલ્યા જાઓ સીધે રસ્તે નહિ તો અકબરશાહની કચેરીમાં ખોટી સાક્ષી પૂરનારની શી વલે થાય છે તે તમને ખબર નહિ હોય? આતે ફક્ત તમારું પ્રમાણિકપણું ખેચરી ઠ જાત કહેવાય છે તે છેતરાય છે કે નહિ? તે જાણવાજ આટલી ખટપટ ચલાવી છે. આ પ્રમાણે સેતાન કાગડાનું બેલવું સાંભળી કાગમંડળ ર માપી ગયું. પછી તપસ્વી મહારાજ પણ આવી તે કાગડાને કહેવા લાગ્યા કે તમારી સરત પ્રમાણે કામ બજાવ્યું છે માટે હવે અમરફળ આપે. કાગનું બે કે-“મહારાજ આંખે બંધ કરે અને મેટું ખુલ્લું રાખો” તપસ્વીએ તેના કહેવા પ્રમાણે કર્યું એટલે કાગડે વિષ્ટા લાવી તેના મેંમાં મૂકી બેલ્યા છે. હવે મેટું ચલા” જ્યારે ૩૭. Page #328 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ તપસ્વીએ મેટું ચલાવવા માંડયું અને બે કે શુ શુ અરે! આ હેઢામાં નાખ્યું છે?' કાગડે છે કે એને જ હું બેલનાર અને લાલચમાં લપેટાઈ સત્ય છોડનારના મોઢામાં જે મૂકવું ઘટે તે જ મૂકયું છે; કેમકે જ હું બેલનાર કે સત્ય છોડનારના મુખમાં વિષાજ, નાખવી એગ્ય છે, લાલચમાં લપેટાઈ તને જરા વિચાર ન આવ્યું કે જૂઠું બોલવાથી ધર્મ, કર્મ, તપશ્ચર્યા, વ્રત નિયમને નાશ થાય છે! કયાં હું અને ક્યાં એ હંસ; છતાં કેવળ ખેટા કામમાં બેટી સાક્ષી આપી અનાચારને પુષ્ટ કરવા મદદ આપી, પણ પિતાનો ધર્મ શું છે? તેતરફ બિલકુલ લક્ષ આપ્યું નહિ. ધિક્કાર છે તારી તપશ્ચર્યા અને મને વૃત્તિને. હું તેં તારી દઢવૃત્તિને જોવા ચાહું છું અને જા દુષ્ટાત્મા તું તે ઉભયભ્રષ્ટ થયે છે, જેથી તારા પાપને પશ્ચાત્તાપ કર. આ પ્રમાણે ફિટકારનાં વચને કહી હંસને બેલાવી હંસિની, બચ્ચાં અને ઘરબાર સુપરત કર્યા તથા પોતે પિતાની ઈચ્છા પ્રમાણે વિચારવા લાગ્યું અને હંસ પણ પિતાના સ્થાનકે ગયા. મૃષા વાક્યથી અનેક હાનિ ઉત્પન્ન થાય છે એમ દર્શાવી આ મૃષાવાય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Gજ - સિમ્યતધિરાર. છે– હું મવચને બેલ્યાની ટેવ પડ્યા પછી અસભ્ય ગાયન ગાવામાં પુરૂષ હાઈકનું યા સ્ત્રીઓ અચકાતાં નથી. તે તેમ નહિ થવા ભલામણની સાથે અસભ્ય ગીતને નમુને આપવામાં આવે છે. વિષયસંબંધી ગીતને પ્રતિબંધ (જે કઈ અંબિકાજિ મતને આરાધશેરે લેલ–એ રાગ) સુણે સજજને હું શીએ એક ઉચjરે લેલ; લેવા લક્ષમાં વિશેષ વિગતિ કરૂંરે લોલ. ગાય ગીત જે કુમારિકા ને કામની રે લોલ; કરી જાગરણ જાગી આખી જામની લેલ, Page #329 -------------------------------------------------------------------------- ________________ પવિધિ , * અસભ્યગીત અધિકાર AMAAANAAANAA ગીત ધૂળ ગરબા ને રસિક રાસડા લેલ; ઘટે જોડનાર શીર ખૂબ ખાસડાંરે લેલ. કાળકેર ક્યું કાનુડાના નામથી લેલ; બનાવી બહુ બિભત્સ બગાડી મતિરે લોલ. રાસલીલા વિગેરે વિશેષ વર્ણવીરે લેલ; કર્યા નીતિભ્રષ્ટ કેટિનેક માનવીરે લેલ. કર્યો નેવકે નીતિને નાશ ચિત્તથી લેલ; વ્યભિચારને વધાર્યો વિષય ગીતથીરે લેલ. કેક કાળજે કલત્ર કરી વ્યાકુળીરે લેલ : કામ જોશથી બનાવી તે બેબાકળીરે લાલ. પિયુ પ્રેમને મટાડી ભંગ પાડિયે રે લોલ; પતિવ્રતા ધર્મ નેમને નસાડીયો રે લોલ. એનું લક્ષ લાગિયું કëયાલાલમાંરે લેલ; ગમે કેમ કંથ ફૂટડે ન હાલમાંરે લાલ. ગ ગાઈ ગાઈ ગીત ઉર આમળે રે લોલ, એને જોઈએ સુંદરવર શામળે રે લોલ. વાલજી વગાડે વનવિષે વાંસળી રે લોલ; જાગી ઝબકીને ગોપી સૂર સાંભળી રે લોલ. તેજ વાર સુતે સ્વામી મૂકી સેડમારે લેલ; આવી કૃષ્ણજીની પાસ પૂરા કોડમાંરે લેલ. આવી છાપ આપોઆપ છાતિમાં પડે રે લોલ; કામ તૃપ્ત કેમ થાય શીર રહી ધડેરે લોલ. પુષ્ટિમાગમાં બહુ પુષ્ટિ મળી એ વિષેરે લેલ. દયારામ કાવ્ય કામ નિંધ એ મિષેરે લેલ. જઠું નામ એક સર્વને શ્રીકૃષ્ણનુંરે લેલ; સમાધાન થાય કેમ એવા પ્રશ્નનુંરે લેલ. માત તાત ભ્રાત પ્રીત રીત રાખવીરે લેલ; વિનય સભ્યતાની સાથે વાત ભાખવીરે લેલ. પ્રાણનાથ સાથ સંપિ જપિ ચાલવુંરે લેલ; દેરાણી જેઠાણી સાથમાં હળી જવુંરે લેલ. ઘટે સાસુ સસરાનિ કર ચાકરી રે લોલ; દેર જેઠ વેઠ વેઠવીજ આકરીરે લેલ. Page #330 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. બાળ પાળવાજ કેમ પ્રેમ રેમથીરે લેલ : ઈશની ઉપાસના સુનીતિ નેમથી રે લોલ. એવી રીતના ગીતની ખબ ખેટ છેરે લેલ : પરિણામ શુદ્ધ ક્યાંથી નીપજે પછેરે લોલ. કામવાસના વિવેકને તાબે રહેશે લેલ: ગરવ જાય ધરવ થાય ગુણને ગ્રહે તેલ, પરિતોષ પામી થાય શિતળ છાતડી લેલ; પ્રભુભક્તિ ભાવ હૈયે હરઘડી લેલ. વહેમને વિસારી હેમ ખેમ અંગથીરે લેલ : પાર ઉતરે સંસાર આ ઉમંગથીરે લેલ. કવિ પાસ ખાસ ગીત એ જોડાવજેરે લેલ: પછી પ્રેમદા કે પુત્રિને પઢાવજોરે લેલ. દેદા ફૂટવા જવાને બંધ પાડજેરે લેલ: , ગાતાં કાનુડાનાં ગીત અટકાવજોરે લેલ. નાગું વેણ વદનમાંથી વીસરાવરે લેલ : વલ્લભદાસ તણી વિનતિ વિચારે લેલ. ફટાણાને પ્રતિબંધ. (કેફી સૈયર જેને કંથડે—એ રાગ.) ગરી ફટાણું ગાય છે રે, મરે લાજી લબાડ : કીડા ખરે છે કાનથી, હાંરે બંધ કરે બગાડ. બબ્બે કટકા બેલે બધીરે, ભુંડી ભાડે છે ગાળ: બૂડી મરે નર બાઈલા, હાંરે ઝટ પેસે પતાળ! “આળો ગાળેજ કઢાવતીરે, એકબીજાની જાય!” ઉઠે એ શિર ચુંદડી! હાંરે ઉભાં રૂવાંડા થાય! મૂછ નથી પણ પુંછ છે, મેંગે ફેંફે થઈ જાય; જમતાં જમતાં એ સાંભળી, હરે ધિક્ક મેટું મકાય. માતા પિતા ભાઈ ભાળતાંરે, નહિ લાજે લગાર; આજ માંડ માંડ રજા મળી, હાંરે હૈયે હર્ષ અપાર , જાતિ ઉત્તમ છે આપણરે, એવું ન મૂખ; મૂખે મર્યાદા ન મૂકવી, હાંરે એમ ભાગે ન ભૂખ , બંધી કરી છે કારમીરે, કેક નાતે નવીન; સારી શીખામણ શણતાં, હાંરે કેમ જુએ જમીન ? ,, ૩૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. અસભ્યગીત-અધિકાર. nam - તેમજ– (રંગમાં રંગમાં રંગમારે–એ રાગ.) ભવાઈથી ભૂંડે અતિ, ફટાણને ફાગ : કરડયે કાળી નાગ, કે શીળને સંહારિયે. ગાય છે ગાય છે ગાય છે, આજ ગેરી ફટાણાં ગાય છે; વિઝા વિવામાં ખાય છે, આજ ગોરી ફટાણા ગાય છે—ટેક સામસામાં સંભળાવે ભજનિયાં, ભડવા સાંભળવા જાય છે આજ. ૩૪ ગાળાગાળીનાં ગીત ગવાતાં, ભુંડી વાણી વપરાય છે. નામ લઈ લઈને બહુ લલકારે, ઉભાં રૂવાંડાં થાય છે. કાટે ડાચે બહુ બેલે ડાંડાઈમાં, હાંસી કરી હરખાય છેરે. . માતા પિતા ભાઇ સૈ સાંભળતાં, લાજ શરમ મૂકાય છેરે. કીડા ખરે કાનથી એ રીતે, છેક હદને છોડાય છે. જાણે બનમાં પીધી મદિરા, ચાહન ભુંડું ગણાય છેરે. ફટાણુની ધામધુમ મચી રહી, ઘાંટા બેઠા ઘડકાય છે. મેણું ટેણનું કામ છે મોટું, લાખને કાખને કહેવાય છેરે. શેઠ શીકેને ગાંઠે બંધાવે, રેકડે રેકડે ન્યાય છે. જંગલી જેવાનાં જમતાં જમતાં, શુણ મેઢાં મરકાય છે. સ્ત્રીને મેઢે ગુણી ફાગ અધમની, અંતર ઉશ્કેરાય છે. રાગ લંકાપર ટીકા ચલાવે, ફાટી નજર ફેરવાય છે. જે હોય એને બદદાનતનાં, આંખે ઇસારા થાય છે. બેલી બાંડું મેળ મેઢે ઉતારે, ફટ કાળજું કેતરાય છે. વિપ્ર વણીકની રીત નથી એ, કેળ નાળીની જણાય છે. , કપાળ વણકને નાગરી નાતે, બંધી કરી સંભળાય છેરે. , ૪૨ સુધ ચિંતામણ–વલ્લભદાસ પિોપટભાઈ. મનહર. ભઠ પડયે ભવ જેઓ ભવનમાં ભુડું બેલે, ભુંડું બોલવાની રીત ભાંડ કે ભવાઈની ; દીકરી દુહિતા માતા દેખતાં બકે છે દુષ્ટ, નહિ રીત જૂની એ તે જાણવી નવાઈની; Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ 'અષ્ટમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહે -ભાગ ૨ એ. અરથ વિનાની તેય આનંદ પમાડે એવી, હહવાટી તેથી સારી હોય છે હવાઇની; સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, સારા શબ્દ થકી શોભા સાંપડે સવાઈની. ૪૩ દલપત અસભ્યગીતનું વર્ણન તથા તેનાં માઠાં પરિણામને વિચાર કરી સમજી મનુષ્યએ તેને પ્રચાર બંધ પાડવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. એ દર્શાવી આ અસભ્યગીત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. રીકવંજ-વિવાર. | છે જે ઈમ અસભ્યગીત ત્યાજ્ય છે તેમ સ્ત્રીઓના અનેક જાતના જે પ્રપંચે છે . જોવામાં આવે છે તે પણ ત્યાગ કરવા જેવા છે તેથી તેને લગતે સહેજ ટુંકે નમુને આ અધિકારમાં કવિતારૂપે ગઠળે છે. વ્યાખ્યાનમાં વિઘરૂપ સ્ત્રીઓની રીતિ. (આઘા આમ પધારે પૂજ્ય અમ ઘર હરણું વહેલા--એ દેશી.). આઠમ પાખી પરવના દિવસે, ઉપાસરામાં આવે; નારી વિશ પચીસ મલીને વખાણ સુણવા ભાવે; રૂડે રંગ ધરીને રાજ સુણજો વાત સયાણું-ટેક પાટે બેસી પૂજા નિવારે, ધર્મકથા ઉપદેશે; શ્રાવિકા મળીને મહેમાંહે, કથેલે કરવા બેસે; એક કહે સાંભળ સજની, હારી સાસુ મહેટી; હારા ઉપર મન નવી રાખે, એ વાતે છે ખોટી. બીજી નારી કહે સુણ બાઈ, મુજ સાસુ મુખ મીઠી; પણ સારી વસ્તુ સંગે લઈ, આઘે જઈને બેઠી. ત્રીજી નારી તુરત કહે તવ, મુજ સાસુ સુકુલીણી; હારી ઉપર કદીય ન કેપ, જતન કરે મન જાણી. , Page #333 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^ ^^^ - ૮ - ૯ પરિ છે. * અસભ્યગીત-અધિકાર, શિથી નારી બેલે બાઈ, મુજ વહુઅર ગુણવંતી; ઘરનું કામ ઉપાડી લીધું, મુજને કરી નિચિંતી, પાંચમી નારી પ્રેમ ધરીને, બેલે સાંભળ બાઈ; વિનયવતી છે હારી વહુઅર, રીસ નહીં તિલરાઈ. છઠ્ઠી નારી લે છાની, મુજ વહુઅર ગુણ ભારી; વાત કરતી કિમહી ન થાકે, બેલેં પરઘર બારી. સાતમી નારી કહે સુણ સજની, શી કહે મુજ ઘર વાતે હારી સાસુ મારી સાથે, વહ્યા કરે દિન રાતે. આઠમી નારી કહે સુણ બાઈ, મુજ પ્રીતમ નવ હવે; મુજ સાસુ છે અતિ અણખીલી, તે દેખી દુખ પાવે. નવમી નારી બેલે નેહે, મુજ સુત મુજને ઠારે; વહુઅર ક્યારે વેઠ કરે છે, આવી તેહને વારે. દશમી દયિતા બેલે દેખી, બાઈ તુમ બલીહારી; વહુઅરને હું રીસ કરું તે, પુત્રથી થાઉં ખારી. એકાદશમી અણુપરે ભાખે, મુજ વહુઅર વિકરાલી, શીખ દિયંતા શુળી દે છે, ચપલ મહા ચંડાલી. દ્વાદશમી ઈમ બેલે બાલા, મુજ વહુ ઘણી જસ વાણી; સઘળી ઘરની ત્રેવળ સમજે, પણ આખે છે કાણું ; એક કહે સાંભળરે અંબા, મુજ પાડાસણ પાપી; વિના સવારથ વેઠ કરાવે, ચોથી વાતે થાપી. એક કહે બાઈ હું આવું, ઉપાશરે ઈણિ વેળા; ભૂખ્યા છે ભેજન માગે, ટળે છે રાંધણ વેળા. એક કહે મુજ વહુઅર ભેળી, હઠ ઘણી તે તાણે; એકલા હાથે કામકાજ કરવું, તે પરમેશ્વર જાણે. એક કહે સુણ સજની મહારી, દુઃખની શી કહું વાત, સાસુ શુલી નણંદ હઠીલી, તેમ દીયરિયે તા. એક કહે સુણ હારી માતા, મેં હવે કેમ રહેવાય? સાસુ સસરો પિયુ પતો, સઘળાં ખાવા ધાય. એક કહે સુણ સાથણ આપણે, એકજ લગ્ન પરશું; હારે છેયા છાકમ છોળા, હારે નહિ અઘરણું. એક કહે મહારે પાડે આબે, એક કહે મારે પાડી; બઈ તું લેવાને આવજે, છાશ કરીશું જાડી, , ૧૩ Page #334 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે. મધ્યમ. એક કહે એમ મારી સાસુ, મુજને લાડ લડાવે; વરે વાવ સારો સુધરે, મુજ વિણ મૂળ ન ભાવે. » ૨૧ એક કહે તે વહુઅર વારૂ, તુજને ભલે જાઈ; હારી વહુઅર મુજને વિગેરે, ખટરસ ભેજન ખાઈ. . ૨૨ એક કહે સાંભળ તું ફેઈ, સજડ બાઈની વાતું: મ્હારે લહેણું ઓછું જ નથી, મેં જેવરાવ્યું ખાતું એક કહે સુણ અમુકી બાઈ અઘરણીને મેળે; સાત સેપારી મુજને નાપી, મેં આપીતી સળે. જોઈતી બાઈએ જમવા તેડયાં, શીરે સઘળે ખુટ; સાઠ દિવસની સુખડી આણું ખવરાવી કરી ફૂટ. ,, ૨૫ એક કહે મુજ માંચે ગુટયે, પાયે એકજ ભાંગે; સજ્જ કર્યાવિણ કેમ સુવા, અચિંત્યે દુઃખ લાગે. એક કહે મુજ અંગ અકળા, આળસ અધિકી આવે; માંકડ મુઆ કરડે રાતે, તેથી ઉંઘ જ નાવે. એક કહે મુજ ચેલે ભાંગે, તે જઈ કર રૂડે; એક કહે મુજ પ્રીતમ પ્યારે, ચુપે આણ્ય ચુડે.. એક કહે મારે રેંટીયડાને, ત્રાકલડે ત્રટકાણે; એક કહે મુજ માળજ કાપી, કિશું નહિ કંતાણે. એક કહે ઉપાસરે આવ્યાં, કહો કિશું કઈ આલે; બે કોકડી કાંતી જે બાઈ, ઘરમાં શાકજ ચાલે. એક કહે છેવાને જઈએ, જે બાઈ તું આવે; એક કહે મુજ ધાને સજે તે, ઘરધંધે મન ધાવે. એક કહે કે મ્હારી સાથણ, જે તું મુજ ઘર આવે; માથું ગુંથીને મનગમતી, કરશું વાતે ભાવે. એક કહે મેં કુલથી રાંધી એક કહે મેં ચાળા, એક કહે મેં વાલ વઘાય, તે થયા છાકમછાળા. એક કહે મુજ ઘેબર મીઠા, એક કહે દળ ખાજા; એક કહે મુજ લાડુ ભાવે, સકર જલેબી જાજા. એક કહે દેશ માલવ મીઠ, એક ગુજરાત વખાણે? એક કહે છે મરૂધર મેંટે, સોરઠ સક્લ સુજાણે. એક તે આપણું રાજ વખાણે, એ પર રાજ્ય એક નિંદ, એક કહે રાજા તે તેહુજ, નહી કરો નહી દડે. Page #335 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ઉપદેશ-અધિકા. ર૯૭ એહવે એક બુદ્ધિવંતી બેલી, શું બાઈએ તુમ કહીયે; કચકચ કરીને કાન ફેડ્યા, વખાણ કેણી પરે સુણીયે. , ૩૭ ધર્મસ્થાનકે આ ધાઈ, વાતો કરવા માંડે; પાપપટલાં બધે પ્રાચે, કાર્ય ધર્મનાં છાંડે. ' , એહવે કાલ થયે એમ જાણી, ઉપદેશ પુરે કીધે; શ્રાવિકા સર્વે વાંદિ ગુરૂને, મારગ ઘરને લીધે.. » રે બાઈઓ તમે અણુવિધ આવી, વિકથા. વાતજ વારે; મન શુદ્ધિ વિણ મુક્તિપુરીને, કારજ કિણ વિધ સારે. વળી કહે ગુરૂજી શુ શ્રાવિકા, કથેલે કાંઈ ન કીજે; મૃતવાણી મનશુદ્ધ સુણતાં, સઘળાં કારજ સિહે. નરને દેષ દેખાડી પોતે, નિજ આતમ નવી વંચે; છેષ પોતાને દેખી દૃષ્ટ, સુકૃત ઇણિપરે સંચે. દશ દૃષ્ટાંતે દુર્લભ એવે, મનુષ્યપણે જે પાયે : દેવ ગુરૂ ધર્મ તત્વ એ ત્રણે, સેવે સદા સુખદાય. કથા સુણીને કથા વારે, ગુરૂવાણી રસ ચાખે; પરનિંદાથી દુર્ગતિ પામે, નિજ મન નિર્મળ રાખે.. ત્રિકરણ શુદ્ધ તીર્થકરની, શુદ્ધ કથા જે ગુણશે; મહાનંદ કહે મનને રંગે, તે ભવસાગર તરશે. સંવત અઢાર શત દશને વિષે, આ માસ ઉદારે; પાલણપુરમાં પ્રીત કીધે વિકથાને વિસ્તારે. સઝાયમાળા. સ્ત્રીઓને ભિન્ન ભિન્ન વિચારે સમજાવીને વિથામાં નહિ પડવાની ભલામણ કરી આ સ્ત્રી પ્રપંચ–સ્ત્રીકથલે એટલે કુટારો અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. સ્ત્રીઓને પ્રપંચી અધિકાર બતાવી તેમને ઉપદેશ આપવા આ અધિછે. છ કારની શરૂઆત કરી છે. * ૨૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ * વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ– ભાગ ૨ જે પ્રથમ સ્ત્રીઓની હસવા જેવી કઢંગી રીતિએ. (Bકે કરોધમાંથી બેલીયારે બહુચરી, રામ લક્ષમણ વન જાય)–એ રાગ. પ્રથમ પ્રભુ પાયે પડીર રેશિયે, વીનતાની કહું વાત; • કરું કવિતા કેવડીરે રેશિયે, માંડેયે અતિ ઉત્પાત. ભણ્યા વિનાની ભામનીરે દેશિ, હિંદુત છે હાલ; માત્ર નારી તે નામની દેશિ, પશુ જેવા છે હાલ. ખાવું પીવુંને ખેલવુંરે દેશિ, પિમરવું ઓઢવું અંગ; જાણે ન બીજું જે નવુંરે શિયે, પેખે આખે દી પલંગ. ૩ ઘરેણું ગાંડું ગમે ઘણું દેશિયે, નવાં નવાં નિત્ય નંગ; ગજું જુએ ન ધણીતણુંરે દેશિયા, ઝટ્ટ મચાવે જંગ. ૪ ભેળી મળે બે ચાર જ્યારે શિયે, વાત બીજી નવ થાય; મહિના રહ્યાની વારતા દેશિ, નજર ઉતાર ઉપાય.. કામણ ટુંમણની કાણિરે દેશિ, વશીકરણની વાત; રાજવાળાની રાણિયો દેશિયે, તેનેય તે પંચાત. કાંતે પાણીને શેરડેરે દેશિ, મળવાતણું મૂકામ; ઝાડે જવાની જગ્યા જડેરે દેશિયા, વાત કરવાને કામ. કરે ખરેખર બદણરે દેશિયે, એક બીજાની ત્યાંય; બેલે સાસુ નણદીતરે શિયા, નિંદા માંહોમાંહ. દેરાણું જેઠાણીવિષેરે દેશિ, દિલમાં ઝાઝું ઝેર; કજિયા કરે કામને મિષેરે દેશિ, બેલે કાળેકર. કહ્યું માને નહિ કેઇનુંરે દેશિ, મૂકી મજદા છેક: પાણું પડે છે લેહીનુંરે દેશિયે, તેય તજે નહિ ટેક. ૧૦ સાસુને વહુના વાલનીરે શિયે, વાત કરી નવ જાય; વાણી પરસ્પર ફાલનીરે દેશિ, ગાળાગાળી નિત ગાય. ઘરઘાવે ઘોડા વહ કહીરે શિયે, ઘાટે તાણીને ખબ; પછી મેદું વાળે રહી દેશિયા, દેખી બનું તા. રિજ ઉઠીને રીસામણરે દેશિસે, જાય કંટાળી કંથ; નથી મૂર્ખાઈવિષે મણરે દેશિયે, જ્યારે એને છે પંથ. પરધરે દાડી પાટકેરે દેશિ, જેવું હરાયું ઢેર; ટાપશી પૂરવા તાટકેરે દેશિ, કાળજું કેક કઠેર. - ૧૪ બાળ ઉછેરતાં ન આવડેરે દેશિ, ખાટું ખરૂં ખુબ ખાય; વાવડ વરના વાવડે શિ, જુગતે જમવા જાય. Page #337 -------------------------------------------------------------------------- ________________ પરિપછે. -- --- જાહપ-અધિકાર , માંદાં મરે મર છોકરાંરે દેશિ. તેની ચિંતા નહિ ચિત્ત; ઠાંસી ભરે છે એઝરરે દેશિ, પછી પીડાય ખચીત. ધરથી બગાડે બાળનેરે દેશિ. મેઢે ચડાવી અધીક; ભુંડી કાઢે ભટ ગાળનેરે દેશિ, બુમ પાડે નહિ બીક. ૧૭ રે રે પીટ કહી દેશિ, પૃથ્વી પછાડે પુત્ર; અને હાનિ નિરખે નહિરે દશિયે, શેનું રહે ઘરસૂત્ર? મિતું રહે ચડેલું સદારે દેશિ, જાકે હૃદયમાં રેષ; ખાતાં પીતાં પણ આપદારે દેશિ સેજે નહિ સંતેષ. આંખો ચોળતી ઉઠતીરે દેશિ, દા'ડે. ચડે ઘડી ચાર; રીસ કર્યાથી રૂઠતીરે દેશિ, અવળચંડી અવતાર ખરે બપોરે ઘોરતીરે દેશિ, નથી અંતર ઉચાટ ; બેજ મળી જ્યાં બેસતીરે દેશિયે, થાય ઘણે ઘોંઘાટ. ટાઢું એઠું જૂઠું જમેરે દેશિક વખત વિનાનું ખાય; માંદી પડી પીડા ખમેરે દેશિ, પણ માને ન કરાય. ગાય ટાણું લગનમાંરે દેશિ, બબ્બે ટકા ગાળ; લાજ શરમ નથી મનમાંરે દેશિ શુણે બંધુ ને બાળ. જોષી પાસે જેવરાવતી દેશિ, ભુવા પાસે ભેળવાય; શુકન મૂરતમાં છે મંતિરે દેશિ, પુછીને કામ કરાય. બેણ નથીજ બદામની દેશિ, કહું કેટલો વિસ્તાર; મી અભણ એ ભામની દેશિયે, મૂરખનો સરદાર પામે ઘણું પરિતાપને દેશિયે, લાગી ગરદમ લાય; કેમ ગમે કહે આપનેરે દેશિ, આંખ ઉઘાડે દેખાય. ૨૬ ફેર જમીન આત્માનરે દેશિ, જુદા જુદાજ વિચાર; ફેકટ ફાંકે તજે માનરે દેશિયા, આ નાટક નિર્ધાર. ૨૭ ભાઈ ભટ્ટે ભલિ ભાતથી દેશિયા, બાઈથી ન શુદ્ધ બેલાય; પુસ્તક પુરૂષ રચે મથી દેશિ, એણે ન પત્ર વંચાય; ૨૮ ભાઈ ભગળ ખગોળનેરે દેશિ, જાણે જગત ઈતિહાસ; બાઈ જાણે ઘગેળાનેરે દેશિ, ચિત્ત ચુલામાં ખાસ. ૨૯ વર વાંચે વાતે નવીરે દેશિયે, ગ્રંથે બની ગુલતાન; વહુ કહે આંખે શું ફેડવીરે દેશિ! ભુલ્યા તમે તે ભાન. ૩૦ નર માનતા માને નહિરે દેશિ, જોવરાવે નહિ જેષ; નાર નિવેદ કરે શહીરે દેશિ શુકનવડે સંતોષ. ૩૧ Page #338 -------------------------------------------------------------------------- ________________ 2 ૩૦૦ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહું ભાગ ૨ જો. ૩૫ ૩૬ મ' સુધારનારી અનીરે દેશિયા, દક્ષ મંડળમાં જાય; મૂખ' મંડળમાં માનનીરે ફ્રેશિયા, ગાવા ઘરનાં ધાળ થાય. કુલટાક થઇને ફરે દેશિયા, નાય ધ્રુવે નર નિત્ય; હૃઢિઆના ધમ અનુસરેરે દેશિયા, પેલી ન નાય ખચીત. અંગે ગઢીને ગાખરીરે દેશિયા, વસ્ત્ર મેલાં ગ ંધાય : કામ કાળજી વિના કરીરે દેશિયે, આઠ દશ દાડે નાય, ગાઠે ન વાત વિવેકનીરે દેશિયે, દેશ સુધારા કાજ; દુનિયા જૂદી એમનીરે દેશિયા, એને વિચિત્ર મિજાજ. આવી રીતે નિત નારનેરે દેશિયા, નિંદા એની નહિ નાજ ; પણ એ વે’મ વિકારનેરે દેશિયા, પુષ્ટિ તમારી આજ. વિનતાને વિચારતાંરે દેશિયે, વાંક નથી નવટાંક ; તમે બગાડી તે છતાંરે દેશિયા, રામા બિચારી રાંક. તમે ભણી ગણી સુધરેોરે દેશિયા, એને ભણાવે વૈજ ; અંતર વિષયના ઊભરારે દેશિયા, ધારી તેવી તે ચૈજ કેળવતા નથી કામનીરે દેશિયા, રાખી મૂરખની રાય ; વિદ્યા વિના સ્ત્રી નામનીરે દેશિયા, ક્યાંથી કુશળ કહેા થાય. ૩૯ ગાંધી રાખેા ઘરમાં સદારે દેશિયા, અધીખાનાનેા અધ; જૂઠા રાખા નિત જામતારે દેશિયા, એથી રામા થઇ અધ. જાણે દાશી ઢરડા કરરે દેશિયા, રૂઢી પ્રમાણે રાજ ; ત્યારે કહેા કેમ સુધરેરે દેશિયા ? દઇ મનમાની મેાજ, જાય મરી કદી જૂવતીરે દેશિયા, એને અતિ હુિ શેક; ફૂટી ગયું ગાળાઢાંકણુંરે દેશિયા, એવું ગણેછે લેાક. એક પગરખુ` ફાટીયુંરે દેશિયા, નવું લેતાં શી વાર ; એવું મરણુ વહુનું થયુંરે દેશિયા, ધિક જીવતર ધિક્કાર વિદ્યા ભણાવા વા'લથીર દેશિયા, સેજે સુધરશે નાર ; કુશળ થશે મહુ કાલથીર દેશિયા, સુખી થશે સસાર જૂના અણુના છત્રડાર દેશયા, એને ચડે નહિ એર; તેવી તરૂણિના તાકડારે દેશિયા, તેને તેા લીલા લ્હેર. પરું વે'મની વાંસળીરે દેશિયા, એને શેની ઉર ખીજ; માલી મકવાણી મળીદેશિયા, જેવા જહેલા જોગીજ પણ પહેલા કેટલારે દેશિયા, નાર નિર્દેછે નિત્ય ; ઊડ્ડ' જીવે નહિ. એટલારે કેશિયે, અંતે અબુઝ ખચીત, ૪૦ અષ્ટમ ૩૨ ૩૩ ૩૪ ૩૭ ૩૮ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ४६ ४७ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પરિચ્છેદ. સાસુવહુને ઝગડો-અધિકાર એને ઉત્તર આપે અહીં દેશિ, વૃથા વગોવે નાર; સુધાર્યાથી સુધરે સહારે દેશિ, આપ કેળવણી સાર. ૪૮ વલ્લભદાસની વિનતીરે દેશિ, હિંદુ નારી હેવાન; અરે એના સહવાસથી દેશિ સુવું ભલું શમસાન. ૪૯ સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઇ. કુટુંબને સારી સ્થિતિમાં લાવવામાટે, જ્ઞાતિની શોભા વધારવા માટે, દેશની આબાદી કરવા માટે અને મોક્ષનગરીમાં પ્રવેશ થવામાટે ધમપતીને કેળવવા ભલામણ કરી આ સ્રોઉપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. 29ÉÉ©. - સાસુવહુનો શો-વિકાર. - વીઓ ઉપદેશ પામેલી ન હોવાથી તેનું પરિણામ કેવું આવે છે અને ધર્મ “હુંફ જે અમૂલ્ય મણિ તેણીઓ ગુમાવી કેટલી હલકી પંક્તિ પર આવી જાય છે તે દેખાડવાને આ સાસુવહુના ઝઘડાનું દિગ્દર્શન કરાવનારે ટૂંક અધિકાર અહીં લેવામાં આવ્યા છે. વહુ કહેછે. (ભાઈઓ જેની ભારજા બૂડીરે) એ ઢબ. પ્રભુજી લાગું તમારે પાય, કયારે મારે સાસુ ઠેકાણે થાય—એ ટેક . ઘડીએ ઘડીએ વાટ જોવે, રાંડ વઢવાને તૈયાર થાય; વગર વાંકે વઢે અપરાધન, લેક જેવાને ભેગા થાય, પ્રભુજી ઘડી તે વારે જાવા દે નહિ, કરીને નવી બેસે કાય; એના તે દેખતાં સહીઅર સાથે, વાત પણ નવી થાય. રસેઈ કરવા પેસે નહિ, રાંડ ખાવાને તૈયાર થાય: રોટલે લઈને બહાર દેખાડે, આ ટલે કેમ ખવાય. પાકે તે પહેલે ખાઈને, રાંડ કા બતાવાને જાય; એવી રીતે પજવે ઘણું, આ દુ:ખ કેમ ખમાય. મારા પીયરન હોય ગવારે, તે પણ તપાસવાને જાય; કે દિન પહેરવા માગું ઘરેણાં, તે મેંઢેથી કહે નાય. માથું જેવાને દહાડી બેસાડે, તેલ ન લેવા દીએ પાય; વગર તેલ વાળ તણુ, રાંડ ભાંડવાને મંડી જાય, Page #340 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યંત શાહે વ્હાલો શકિ. એહવી રીતે પજવે ઘણેરી, એ દુઃખ કેમ ખમાય; એ અભાગણીની સાથે સેંપી, માટે મર બાપને માય. પ્રભુજી, સહુને કેડે સુઈ રહેવા દીએ, રાત દોઢ પહોર વળી જાય; પહેરી રાત રહે પાછલી, લેઈ દરણું તત્પર થાય. . સાસુ કહે છે. અરજી૦ (ઢબ ઉપર પ્રમાણે). અરજી સુણે વ્રજના રાયરે, જાય હવે વહ તે ટાઢ થાય એ ટેકે પિયરમાં તે કામ કરે સવા, બાકી ન રાખે તીહાય; સાસરે આવીને અટકે નહિ, ખાટલે ને ખુણે સુહાય. કઈ દિન કહે છે માથું દુખે છે, કઈ દિન પેટને સાય; કઈ દિન કહે છે પાછું વળે છે, કઈ દિને તુટે પાય.. દર લઈને ઘંટીએ બેસારું છે, ત્યારે ઘટીએ ઉંઘી જાય; ઘણુક કુતરા ઘરમાં ભરાઈને, લેટ પણ ચાટી જાય. શીખામણ દિયું ત્યારે છેડે વાળે છે, રાંડ ભાંડવાને મંડી જાય; માથે રાંડ ને હૈયા પછાડે, લેક જેવાને ભેગું થાય. ,, છોકરાને પણ ખોટે ભણવેને, ભંભેરી ગામની માય; છોકરો હતો મારે હીરાના જે, કામણ કરાવ્યું કાંયેરે. છોકરો મારે હીરાના જે, આવતે કહેતે માય; પથ્થરના જે દિકરે બનાવ્ય, મારે કાળ ફાટી જાય રે. ,, આ વહુ મારે ક્યાંથી મળી એના, બાપનું ઉછેદીયું થાય; એ વહુ મરે તે લાફસીને સીરે, ઘેર ઘેર દીવાળી થાયરે. એવી રીતે પજવે ઘણેરી, એ દુઃખ કેમ ખમાય; કાશીરામ કહે બાલપણામાં, જો દે રહેવાનું મન થાય. કાશીરામ બેહેને! આવી દુર્દશામાંથી બચવા ખાતર અસભ્ય વાતચિત અને અસભ્યગીતે તેમજ ખરાબ સંગત અને ખરાબ વિચારે છોડીને સભ્યવાતચિત, સભ્યગીતે, સારી સંગત અને સારા વિચારોમાં પરાયણ રહેશો તેજ તમે ધર્મરૂપ અમૂલ્ય મણિ સાચવી શકશે. આટલી શિખામણ આપી આ સાસુવહુના ઝઘડારૂપ અધિકારને પૂર્ણ કરવામાં આવે છે. ૭૪ Page #341 -------------------------------------------------------------------------- ________________ પરિ છે ૬૦૩ કટુવચન-અધિકાર વન-ષિાર. anMAAAAAANAAN – - સાસુવહુને ઝઘડે કહે કે બીજા ઝઘડા કહે એ સર્વે કડવા વચન માંથી ઉદ્દભવે છે તે કટુવચન એ એક મહાન શા છે. - થી કાપેલાં તથા અગ્નિથી દગ્ધ થયેલાં વને પુનઃ ઉદ્દભવે છે, પરંતુ કટુવાક્યના પ્રહારે જેને લાગ્યા છે. તે પુરૂષનું હૃદય પુનઃ નવપલ્લવિત થતું નથી. ઇત્યાદિ બાબતે જણાવવા માટે આ અધિકાર આરંભ કરવામાં આવે છે, દુર્વચનેનાં ભયંકર પરિણામ, મનુષ્યg (૨ થી ૩). इहामुत्र च वैराय, दुर्वाचो नरकाय च । अग्निदग्धाः प्ररोहन्ति, दुर्वाग्दग्धाः पुनर्नहि ॥१॥ अध्यात्मकल्पद्रुम. દુષ્ટ વચન આ લોક અને પરલોકમાં અનુક્રમે વૈર કરાવે છે અને નરક ગતિને પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી બળેલું ફરીવાર ઉગે છે પણ દુષ્ટ વચ- . નથી બળેલાં હોય તેમાં પછી ફરીવાર નેહાંકુર ફુટતો નથી. . ભાવાર્થ આ શ્લોકમાં બે વાત સમજાવી છે. આલોકમાં અને પરલકમાં દુર્વચનનું ફળ શું આવે છે તે સૂચવ્યું છે. દુર્વચનથી આલેકમાં વૈર ઉત્પન્ન થાય છે અને પરલોકમાં નરકગતિ પ્રાપ્ત થાય છે. આલેકના સંબંધમાં વિશેષ રીતે સમજુતી આપવા કહે છે કે-ધાન્ય વાગ્યાથી ઉગે છે, પણ જે તે ધાન્ય બળી ગયું હોય તે બીજત્વ નાશ પામે છે તેથી તે ઉગતું નથી. પણ કઈ કઈ કઠણ બીજ બન્યા છતાં પણ ઉગે છે; પણ જે દુર્વચનથી બળેલાં હેય તેનામાં ફરીને પ્રેમના અંકુર ઉગતા જ નથી. અનુભવીઓ જાણે છે કે વચન બાણું હૃદયમાં શલ્યની જેમ કામ કરે છે અને એકવાર લાગ્યાં હોય તે તે ભૂલી શકાતાં નથી. આટલામાટે નકામું કટુવચન બલવાની ટેવ બંધ કરવી. કેટલાક માણસ પોતાની વિદ્વત્તા બતાવવા સારૂ અકારણે પણ અપ્રસ્તુત બેલ્યા કરે છે અને તેમ કરીને પિતાની લઘુતા કરે છે. ખાસ કરીને નકામું બેલવું નહિ અને કડવું પણ બલવું નહિ ૧ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. દુખનું કારણ છભ છે. ગણો વો , જને મનને તથા स भवेद्यःखितो नित्यमात्मनो दुष्टचेष्टितैः ॥२॥ ભાષણ કરવામાં તથા ભેજન કરવામાં જેની જિમ વશ નથી તે પુરૂષ દુષ્ટ ચેષ્ટિથી જગતમાં દુખે પામે છે. ૨, તથા अर्धाङ्गुलपरीमाणजिहाग्रायासभीरवः । सर्वाग्रगं परिलेशं, सहन्ते मन्दबुद्धयः ॥३॥ માત્ર અર્ધ અંગુલ જેનું પરિમાણ છે એવા ભિના અગ્ર ભાગના પરિશ્રમથી બીકણ બનેલા અર્થાત એક એ શબ્દચ્ચાર કર્યો હોય કે જેથી તેઓને જ્યાં ત્યાં બીવું પડે છે અને તેથી સર્વ દુઃખમાં અગ્રેસર એવા લેશને મન્દબુદ્ધિવાળા લેકે સહન કરે છે. ૩. • ભયંકર શાસાદિની પણ નિષ્ફળતા. સાળં. न तथा रिपुर्न शस्त्रं, न विषं न हि दारुणो महाव्याधिः । उद्वेजयति पुरुषं, यथा हि कटुकाक्षरा वाणी ॥ ४॥ ક્િવઝી. જેમ કડવા અક્ષરવાળી વાણી પુરૂષને ખેદ ઉત્પન્ન કરે છે તેમ દુશ્મન, શસ્ત્ર, વિષ અને ભયંકર રેગ પણ તેને ઉદ્વિગ્ન કરતું નથી. કા શુદ્ધ ધર્મની સમજુતી. (અનુણ્[ 5–6). सत्यं ब्रूयात्मियं ब्रूयान्न ब्रूयात्सत्यमभियम् । मियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः ॥५॥ મનુસ્મૃતિ. ' સાચું બેલવું પરંતુ તે પ્રિય લાગે તેવું બેલિવું. સાચું વાક્ય હોય પરંતુ અપ્રિય વચન ન બેલવું એટલે કાણુ પુરૂષને કાણે કહે એ વચને સત્ય Page #343 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, કટુવચન-અધિકાર. ૩૦૫ છે પરંતુ તેને કટુ લાગે છે માટે આ વચનને ઉચ્ચાર ન કર. ત્યારે કઈ પ્રશ્ન કરે છે કે પ્રિય લાગે તેવું અસત્ય વચન બોલવું? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે પ્રિય લાગે તેવું અસત્ય વચન પણ ન બેલિવું એટલે કે એક મૂર્ખ માણસને કહેવું કે વાહ તમે ઘણુ બુદ્ધિશાળી છે, વિગેરે ન બોલવું એ સનાતન ધર્મ છે. ૫. " શબદરૂપી બાણ, हृदि विद्ध इवात्यर्थ, यया सन्तप्यते जनः । पीडितोऽपि हि मेधावी, न तां वाचमुदीरयेत् ॥ ६ ॥ વંત થીની વોપરી. જે કટુવાચાથી મનુષ્ય જાણે હૃદયમાં અત્યંત વિંધાણે હોય, તેમ સં. તાપ પામે છે ; તેવી વાણુને ઉચ્ચાર સુજ્ઞપુરૂષે પોતાની પીડિત અવસ્થામાં પણ ન કર. ૬. ઝેરનું પચી જવું. शार्दूलविक्रीडित. उल्कापातसहोदरं सहचरनैदाघझञ्झामरु ज्झम्पानां हरकण्ठलालितगरद्रोणीकुटुम्बीकृतम् । जिहाग्रे करपत्रमित्रमनिशं तत्कर्कशं दुर्वचो, यस्यास्ते वद कद्वदः कथमहो सोऽपि स्वयं जीवति ॥ ७ ॥ काव्यमालागुच्छक-अष्टम. ઉલ્કાપાતનું સહદર, ઉષ્ણાતુના વંટેળીયા પવનની ઝાપટેની સાથે ફરવાવાળું અને શંકરના કંઠમાં રહેલ ઝેરની કોઠીના કુટુંબરૂપ કેરાયલું કરવતના મિત્રરૂપ, કઠોર એવું દુર્વચન જે મનુષ્યની જિલ્લાના અગ્રભાગમાં હમેશાં રહે છે છતાં કુત્સિત ભાષણ કરનાર તે પુરૂષ જીવે છે! અહો આ મહા આશ્ચર્ય છે. ૭. વચનથી સુખી અને દુખી થવાય છે અને વચન એ ખરેખર પુરૂષની પરીક્ષાનું સાધન છે તેથી દરેક મનુષ્યએ કટુવચનને ત્યાગ કર અને * જે કોઇના પ્રાણ બચતાં હોય જેમકે પારાધી હરણને મારવા જાતે હોય અને પૂછે કે તમે મૃગલાં દેખ્યાં છે તો દેખ્યાં હોય તે કહેવું કે નથી દેખ્યાં આ સનાતન ધર્મ છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ૧૦૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. સુખકર વચન બોલવાની ઢબ રાખવી જેથી મનુષ્ય પોતે દુઃખભાગી થાય નહિ એમ સમજાવી આ કટુવચન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ઉજ્જૈ9999@@@ આ ઘારિવાધિકાર | છે. કટુવચનથી પણ વિશેષ પરંપરિવાદ (બીજાનું પછવાડેથી વાંક બેલવું) Sાડી એ કાર્ય ઉત્તમ મનુષ્યનું નથી તેથી સુજન પુરૂષે તે પાપને માગે ન જવું એ વિષય સમજાવવા આ અધિકાર આરંભ કરવામાં આવે છે. વશીકરણ મંત્ર. મનુષ્ય. यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा । . परापवादसस्येभ्यश्चरन्तीं गां निवारय ॥ १॥ તું એક કાર્યથી જે આખા જગતને વશ કરવા ઈચ્છતો હે તે બીજાની નિદારૂપી ધાન્યથી તેમાં ચરતી વાણુરૂપી ગાયને પાછી વાળ. અર્થાત બીજાનું પછવાડેથી વાંકું ન બેલ. ૧. તથા શા. परपरिवादः पर्षदि, न कथश्चन पण्डितेन वक्तव्यः । सत्यमपि तन्न वाच्यं, यदुक्तमसुखावहं भवति ॥ २॥ સૂરિમુવી . પંડિત પુરૂષે સભામાં કોઈની નિંદા કોઈ પણ રીતે ન કરવી કે ઈ પ્રશ્ન કરે કે સત્ય પણ ન કહેવું? તેના ઉત્તરમાં જણાવવાનું કે એવું સત્ય પણ ન બેલડું. ૨. રૂબરૂમાં કે પાછળથી કેઈનું વાંકું બેલવું એ વગર કારણે શત્રુ ઉત્પન્ન કર્યાની બરાબર છે એમ સમજુતી આપી આ પરંપરિવાદ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ અહતહણદોષ-અધિકાય. અત્તપ્રણોપ-સ્મૃધિરા. www wwww - - જેમ પર પરિવાદ-નિંદા ત્યાજ્ય છે તેમ તેની બેન ચેરી પણ ત્યાગ કરવા 4 ચોગ્ય છે. કારણ કે તે ત્રીજું મહાપાપ ગણાય છે અને તેનું પરિણામ આલેક તથા પરલેકમાં બહુ ખરાબ જોગવવું પડે છે. તેથી તેને ત્યાગ કરવાની ભલામણ આપવા આ અધિકાર લેવામાં આવે છે. ચોરી કર્યા કરતાં મરણ સારૂં. કનુડુડુ (૨–૨). वरं वन्हिशिखा पीता, सांस्यं चुम्बितं वरम् । वरं हालाहलं लीढं, परस्वहरणं न तु ॥ १॥ પરાયું દ્રવ્ય હરવા કરતાં અગ્નિશિખા પીવી તે સારી, હેરે, (હીરે અથવા વછનાગ) ચૂસ સારો અને ઝેર પીવું પણ સારું છે અર્થાત તે સર્વ વસ્તુઓ કરતાં પરસ્વ (દ્રવ્ય) વિશેષ દુઃખદ છે તેમ સમજવું. ૧ ચોરના સાત ભેદ. चौरश्चौरार्यको मन्त्री, भेदज्ञः काणकक्रयी । અનવર સ્થાતિ , વરસાવધઃ ઋતઃ || ૨ | सूक्तिमुक्तावली. ૧ ચોરી કરનાર, ૨ ચોરની પૂજા સ્વીકારનાર (લાંચ લેનાર), ૩ ચેરને સલાહ આપનાર, ૪ તેઓના અભિપ્રાયને જાણનાર, ૫ સોનીને ત્યાં વેચનાર, ૬ (ચાર) અન્ન આપનાર, ૭ તથા સંઘરનાર, એ સાત પ્રકારે ચાર મનાય છે. ૨. જન્માતરમાં ચોરીનું પરાક્રમ. ઉપનાતિ. कौटिल्यकोच्या परवञ्चनानि, गृह्णाति योऽन्यस्य धनानि लोल्यात् । મવાન્તર્થતંદુવા વાડ, લોડાસંસ્થાપનહેતુના હિ રૂ નરવર્મચરિત્ર.. Page #346 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. અષ્ટમ જે માણસ કપટ માગ થી બીજાએને જેમાટે છેતરવામાં આવેછે એવાં દ્રવ્યે હુશિયારીથી લઈ લે છે તે ભવાન્તરમાં અદત્તગ્રહણનાજ હેતુથી અનેક પ્રકારે પૈસાથી છેતરાયછે (દરિદ્ર થાયછે). ૩. ચેારીથી થતી હાનિ. ૩૦૮ રળી. परजनमन:पीडाक्रीडावनं वधभावनाभवनमवनिव्यापि व्यापल्लताघनमण्डलम् । कुगतिगमने मार्गः स्वर्गापवर्गपुरार्गलं, नियतमनुपादेयं स्तेयं नृणां हितकाङ्क्षिणाम् ॥ ४ ॥ પ્રક નિશ્ચય રીતે (હું કહુંછું કે) મેાક્ષની ઇચ્છાવાળા પુરૂષોએ ચોરીને ત્યાગ કરવા. કારણકે ચારી ખીજા મનુષ્યના મનને પીડવામાં ક્રીડા ( રમવા ) ના બગીચારૂપ છે, હિંસાની ભાત્રના (ઉત્પત્તિ સ્થાન) નું ઘર છે, પૃથ્વીમાં સવ ઠેકાણે રહેલ આપરૂપી લતાને મેઘમંડળ જેવું છે (અર્થાત્ જેમ મેઘથી લતા વૃદ્ધિ પામેછે તેમ ચારીથી દુઃખ વૃદ્ધિ પામેછે) નરકમાં જવાના રસ્તા છે, અને દેવલેાક તથા મોક્ષરૂપી શહેરમાં જવાને માટે આડી ભાગળરૂપેછે. આ àાકને સારાંશ એ નીકળેછે કે સર્વ પ્રકારનું સુખ ભોગવવામાટે ચારીને ત્યાગ કરવા. ૪ તથા शार्दूलविक्रीडित. निर्वर्त्तितकीर्त्तिधर्मनिधनं सर्वागसां साधनं, प्रोन्मीलद्बधबन्धनं विरचितकृिष्टाशयोद्बोधनम् । दौर्गत्यैकनिबन्धनं कृतसुगत्या श्लेषसंरोधनं, प्रोत्सर्पत्मधनं जिघृक्षति न तद्धीमानदत्तं धनम् ॥ ५॥ सिन्दूरप्रकर. જે પુરૂષ કાઇ પણ વસ્તુની ચારી કરવાની ઇચ્છા પણ કરતા નથી તેને પાંડિત કહેવા. કારણકે ચારી, પ્રાપ્ત થયેલી કીત્તિ અને ધર્મને નાશ કરનારી છે, સ` પા પનું કારણ છે, લાકડીથી માર ખાવે। કે દોરડાથી બંધાયું એવા માહાત્મ્યને જાહેર Page #347 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. ઘતષ–અધિકાર. ૩૦૯ રીતે ધારણ કરનારી છે, દુષ્ટ અભિપ્રાયને જાગૃત કરનારી છે, દરિદ્રતાને પોતાની પાસેથી નહિ ખસવા દેનારી છે, સુગતિ–મોક્ષસ્થાનના ભેટામાં આડી પડી રેકનારી છે અને (પરિણામે) મૃત્યુ ઉત્પન્ન કરનારી છે. પ. કેઈની વસ્તુ લેવાથી આલોકમાં પ્રતિષ્ઠા જાય છે, કારાગૃહની શિક્ષા - ગવવી પડે છે એટલું જ નહિ પણ પરલેકમાં દુઃખી થવું પડે છે માટે ચેરી કરવી નહિ એમ સમજાવી અને ચેરીના બંધુરૂપ ઘતદેષ તરફ દૃષ્ટિ ફેરવી આ અદત્તબહણદેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - સૂતો –ધિકાર. -- સવ વ્યસનેમાં આદિ કારણરૂપ ઘત (જુગટું) એ શબ્દથી ઇછે કે રેક માણસ સુજ્ઞાત હોય છે એટલે તે શબ્દના ઇવનિમાત્રથી છે તો તેને જાણી શકાય તેથી તે સંબંધે વિશેષ કહેવાનું રહેતું નથી ; પરંતુ ચૂતમાં કેટલા અનર્થો છે? આ બાબત જાણવાની પ્રથમ જરૂર છે. કારણકે તેના અનર્થોનું શ્રવણ થાય તે જનસમાજ તેના કુપરિણામને જાણ અટકે. પ્રથમ તો એમ કહેવામાં આવે કે જુગારમાં સવ અનર્થે સમાયેલા છે તે પણ તે વાર્તા અસત્ય નથી. કારણકે મંગલાચરણમાં જુગારી ઘત કામમાં પ્રવૃત્ત થયે ત્યાંથી જો તેમાં ધનાદિની પ્રાપ્તિ થાય તે પરસ્ત્રીઓમાં ખરચવાનું મન થાય અને પરસ્ત્રીઓમાં આસક્તિ થતાં પોતાની વીર્યશક્તિ દાટી જાય ત્યારે મદિરાદિના પાનથી મત્ત બની તે કુકર્મમાં આસકત વધારે રહેતો જાય અને દિનપ્રતિદિન પ્રમેહાદિ રેગોના નિવાસરૂપ બની જાય અને વખતે જુગારમાં ધન હારી જાય તે ત્યાંજ અસત્ય ભાષણ, મારામારી, બીભત્સ ભાષણ કરવાનો પ્રસંગ આવે તેમાં વખતે બીજા બળવાન પક્ષના જુગારી મળે તે પ્રહાર કરવામાં બાકી રાખે નહિ અને ત્યાંથી કંગાલ બની ચાલ્યા જાય પછી વિચાર કરે છે, જે કાંઈક પૈસાની જુજ રકમ મળે તે તેને ઘતમાં મૂકી વધારે ધન મેળવું, એ વિચાર કરતાં કાંઈ પણ ધન ન મળે તે છેવટે ઘરમાંથી અગર બીજેથી ચોરી કરવાનું મન થાય અને ચોરીના કાર્યમાં વખતે પકડાય તે જેલ જાત્રાને પ્રસંગ પણ આવે અને પ. રિણામે સર્વ પ્રકારનાં દુઃખોથી જગમાં અપકીર્તાિ મેળવી નરકમાં પડે. એટલે ટુંકામાં વિચાર કરતાં જુગારમાં અસત્ય ભાષણ, પરસ્ત્રી સેવા, મદિરાપાન, ચારી ઇત્યાદિ સમગ્ર દુર્લક્ષણે સમાયેલાં છે. તે બાબતનું સુસ્પષ વિવેચન Page #348 -------------------------------------------------------------------------- ________________ મામડામાખ્યામન ા ...... ... ... ... ... ... ... અબજ વ્યાખ્યાન સાહિત્ય પ્રભાગ ૨ . આ અધિકારમાં કરવામાં આવ્યું છે તેથી તેમાંથી નિરીક્ષણ કરી સજજોએ આ પરિશ્રમને સફળ કરે. મહા પરાક્રમી પાંડવ અને નળ, બન્ને નિર્બળ. ઉપનાતિ. राज्यच्युति वल्लभया वियोग, द्यूतानलः प्राप गतोरुभोगः। .. प्रचण्डतामण्डितबाहुदण्डास्ते पाण्डवाः प्रापुररण्यवासम् ॥ १॥ सूक्तिमुक्तावली. જગટાથી જેના સમગ્ર રાજોપચારના ભેગો નાશ પામ્યા છે એવા 'નલરાજા રાજ્યથી ભ્રષ્ટતાને અને વહાલી સ્ત્રી દમયંતીના વિયોગને પ્રાપ્ત થયા, અર્થાત પિતાનું સર્વસ્વ ખેાઈ અશ્વપાલની નોકરી કરી પેટ ભરવાની સ્થિતિને પામ્યા અને પ્રચંડપણથી જેના હસ્તરૂપી દંડો શેભાયમાન છે એવા તે પાંડવે વનના વાસને પામ્યા (આ સર્વ કથાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તેમ આ બાબતના જ્ઞાનથી કેઈકજ મનુષ્ય અજ્ઞાત હશે, માટે આ સર્વ ઘતની પ્રબળતા છે તેથી આવા કાર્યમાંથી બુદ્ધિમાન મનુષ્ય અટકી જવું). ૧. દુખોનો રાજા વૃત. રથોતોદ્ધતી (૨ થી ૨૨). यानि कानिचिदनर्थवीचिके, जन्मसागरजले निमज्जताम् । सन्ति दुःखनिलयानि देहिनां, तानि चाक्षरमणेन निश्चितम् ।। २ ॥ સંકટોરૂપી જેમાં લહેરે છે એવા જન્મસાગર (સંસાર સાગર) માં ડૂબતાં મનુષ્યને જે કાંઈ દુઃખનાં સ્થાને છે તે સર્વ નક્કી જુગટું રમવાથી જ મનુષ્યને પ્રાપ્ત થાય છે. અર્થાત સર્વ દુઃખનું નિદાન ઘતજ છે. ૨. સદ્ગુણસાથે ધૂતની લડાઈ. तावदत्र पुरुषा विवेकिनोयान्ति तावदितरेषु पूज्यताम् । तावदुत्तमगुणा भवन्ति च, यावदक्षरमणं न कुर्वते ॥ ३ ॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ પરિચ્છેદ બૂતદોષ-અધિકાર. જ્યાં સુધી મનુષ્ય જુગટુ રમતા નથી ત્યાં સુધી ઉત્તમ ગુણવાળા, વિવેકી તથા માનપાત્ર ગણાય છે. અર્થાત્ ઘૂત રમવાથી ઉપરના ત્રણે ગુણે નાશ પામે છે. ૩. જુગારી માને કર્યું પાપ નથી કરતા? सत्यशौचशमशर्मवर्जिता, धर्मकामधनतो बहिष्कृताः। द्यूतदोषमतिना विचेतनाः, कं न दोषमुपचिन्वते जनाः॥४॥ સત્ય ભાષણ, પવિત્રતા, મનોનિગ્રહ અને પુણ્ય કાર્યોથી વજિત; ધર્મ કાર્યની ઈચ્છા તથા પૈસાથી પણ બહાર કરાયેલા એટલે ધર્મ તથા ધનવગરના અને ઘતરૂપી દષમાં જેની બુદ્ધિ આસક્ત છે એવા અને જુગારી મિત્રથી જેની બુદ્ધિ હરાઈ ગયેલી છે એવા જુગારી પુરૂષે કયા દેષને એકત્ર કરતા નથી? એટલે ક્યા પાપને કરતા નથી? અથાત્ સર્વ પાપોને કરે છે. ૪. જુગટું શું શું કરે છે? सत्यमस्यति करोत्यसत्यता, दुर्गतिं नयति हन्ति सद्गतिम् । धर्ममत्ति वितनोति पातकं, द्यूतमत्र कुरुतेऽथवा न किम् ॥५॥ જુગટું સત્યને નાશ કરે છે અને અસત્યપણાને પ્રગટ કરે છે (એટલે જુગારી જૂઠાલાજ હોય છે.) તેમ જીવને દુર્ગતિ (નરક) માં લઈ જાય છે અને સદગતિ (મેક્ષસુખ) ને હણી નાખે છે, તેમ ધમને ખાઈ જાય છે (એટલે ધર્મને નાશ કરે છે) અને પાપને વિસ્તાર કરે છે. અથવા ઘી અત્ર શું કરતું નથી ? અર્થાત્ સર્વ પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરે છે. પ. ધૂતથી થતી હાનિ. द्यूततोऽपि कुपितो विकम्पते, विग्रहं भजति तं नरो यतः । जायते मरणमारणक्रिया, तेन तच्छुभमतिर्न दीव्यति ॥ ६॥ જુગારથી કોપાયમાન થયેલો મનુષ્ય કરે છે એટલે ધ્રુજવા માંડે છે અને તે કારણથી મનુષ્ય વિગ્રહને ભજે છે (કજીયે કરે છે.) એટલું જ નહિ પણ છેવટે મરવું મારવું આ ક્રિયા પણ જુગારથી ઉત્પન્ન થાય છે. તે કારણથી શુભ બુદ્ધિવાળે મનુષ્ય ઘટકીડા કરતો નથી. ૬. જે ધૂત રમનારે તે નરકને બોલાવનાર. द्यूतदेवनरतस्य विद्यते, देहिनां न करुणा विना तया । पापमेति परदुःखकारणं, श्वभ्रवासमुपयाति तेन सः ॥ ७ ॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ અષ્ટમ minnnnnnnnnnnnnnnnnnnn વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. જે જુગાર રમવામાં પ્રીતિવાળે છે તેને દયા હોતી નથી અને તે દયાવિના અન્ય ને દુખના કારણરૂપ એવું પાપ મેળવે છે અને તેથી તે જીવ નરકની ખાણમાં નિવાસ કરે છે. ૭. પશુયોનિમાં જવાને સુલભ રસ્તે. पैशुनं कटुकमश्रवासुखं, वक्ति वाक्यमनृतं विनिन्दितम् । वञ्चनाय कितवो विचेतनः, पाशवीं तु गतिमेति तेन सः॥८॥ જુગારના કારણથી બુદ્ધિહીન એ મનુષ્ય બીજાને છેતરવાસારૂ ચાડી. વાળું, કડવું, અનુચિત, દુઃખરૂપ અને નિંદિત એવા અસત્ય વાક્યને ઉચ્ચાર (ઠગબાજી) કર્યા કરે છે અને તેથી તે જુગારી મનુષ્ય બીજા જન્મમાં પણ પશુની નિ મેળવે છે. ૮. નિંદામાં અગ્રેસર થવા માટે પૂરતું સાધન. अन्यदीयमविचिन्त्य पातकं, निघणो हरति जीवितोपमम् । द्रव्यमत्र कितवो विचेतनस्तेन गच्छति कदर्थतां चिरम् ॥ ९॥ . જુગારના કારણથી કપટી, બુદ્ધિહીન, નિર્દય એ મનુષ્ય પાપનો વિચાર ન કરીને બીજાનું જીવતર જેવું પ્રિય એવું જે ધન તેની અત્ર ચેરી કરે છે અને તેથી લાંબા સમય સુધી નિંઘપણાને પામે છે એટલે જગમાં નિંદાને પાત્ર થાય છે. ૯. વૃતથી પરસ્ત્રીમાં આસક્તિ. श्वभ्रदुःखपटुकर्मकारिणी, कामिनीमपि परस्य दुःखदाम् । धूतदोषमलिनोऽभिलष्यति, संमृतावटति तेन दुःखितः ॥ १० ॥ જુગારના દેષથી મલિન એ મનુષ્ય નરકની ખાણના દુઃખનું કાય કરવામાં ચતુર અને દુઃખને આપવાવાળી એવી બીજાની સ્ત્રીને પણ ઈચ્છે છે અર્થાત્ પરસ્ત્રીમાં આસક્ત થાય છે અને તે દુષ્કૃત્યથી સંસારમાં અનેક ચેનિ એમાં ભ્રમણ કર્યા કરે છે અને દુઃખી થાય છે. ૧૦. સંસારમાં જન્મ થવાનું કારણ. जीवनाशनमनेकधा दधद्, ग्रन्थमक्षरमणोद्यतो नरः । स्वीकरोति बहुदुःखमस्तधीस्तत्पयाति भवकाननं यतः ॥ ११ ॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ પરિમે છે. ભૂતદેષ અધિકાર. . ૦૧૩ ઘત રમવાની ક્રિયામાં ઉઘત (તૈયાર) એ પુરૂષ અનેક પ્રકારે જીવની જેમાં હિંસા છે એવા ગ્રંથને ધારણ કરે છે અને બહુ દુખવાળા તેવા કાર્યને સ્વીકાર કરે છે જેથી અસ્ત બુદ્ધિવાળો તે પુરૂષ સંસારરૂપી વનમાં ગતિ કર્યા કરે છે, એટલે જન્મ મરણને પામ્યા કરે છે. ૧૧. જુગટુ રમનારની ક્રિયાઓ તથા તેનું છેવટનું નિદાન સ્થાન. साधुबन्धुपितृमातृसज्जनान्मन्यते न तनुते मलं कुले । . द्यूतरोपितमना निरस्तधीः, श्वभ्रवासमुपयात्यसो यतः॥१२॥ જુગારમાં જેનું મન રૂઢ થઈ રહ્યું છે અને જેની બુદ્ધિ નાશ પામી ગઈ છે એ નીચ પુરૂષ સાધુ પુરૂષ, બાન્ધ, પિતા, માતા તથા સર્જનને માન આપતો નથી અને કુળને કલંકિત કરે છે અને તે પાપથી નરકની ખાણમાં નિવાસ કરે છે. ૧૨. છૂતથી દરિદ્રતા અને દુષ્કર્મની ઉત્પત્તિ. द्यूतनाशितधनो गताशयो, मातृवस्वमपि योऽपकर्षति । ... शीलवृत्तिकुलनीतिदूषणः, किं न कर्म कुरुते स मानवः ॥ १३ ॥ જુગારથી જેનું ધન નાશ પામ્યું છે અર્થાત્ પિતાના હાથથી જેણે ધનને નાશ કરી નાખે છે એ જે મૂઢ જુગારી મનુષ્ય તે પિતાની માતાના વસ્ત્રને પણ ખેંચે છે. પિતાનું ચારિત્ર, ધંધે, કુળ અને નીતિને દૂષિત કરનારે તે મનુષ્ય શું કર્મ (કુકમ) કરતું નથી ? અર્થાત્ સર્વ જાતનાં કુકર્મોને કરે છે. ૧૩. જુગારી કઈ વખત પોતાના શરીરના અવયવને પણ દેશવટાની શિક્ષા કરે છે. घ्राणकर्णकरपादकर्तनं, यद्वशेन लभते शरीरवान् । तत्समस्तसुखधर्मनाशनं, चूतमाश्रयति कः सचेतनः ॥१४॥ પૂર્વના પુણ્યના ભેગને લીધે જો કે પોતે સર્વાગવાળે છે તે પણ જે જુગારને વશ થઈ નાસિકા, કાન, હસ્ત, પાદ વિગેરેના કપાવાને પામે છે. અર્થાત્ છેવટ અંગેને પણ કપાવે છે, માટે સમગ્ર સુખે તથા ધર્મોને નાશ કરનાર એવા જુગારને, બુદ્ધિવાળે મનુષ્ય આશ્રય કરે? અર્થાત્ નજ કરે. ૧૪ * ડાકોરજીના મેળામાં એક માણસ જુગારમાં પોતાનું ભૂષણાદિ બધું ધન હારી ગયો ને છેવટે પિતાનું નાક કપાવવાનું કબુલ કરી તેણે રમત કરી તેમાં પણ હારી જવાથી છેવટે નાક કપાવ્યું. એવી કિવદંતી છે. ૪૦ Page #352 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. અપક્ષ ધૂતથી પ્રાપ્ત થતી સમૃદ્ધિ પણ દરિદ્રતાનું જ ભૂળ છે. धर्मकामधनसौख्यनाशिना, वैरिणाक्षरमणेन देहिनाम् । सर्वदोषनिलयेन सर्वदा, सम्पदा खलु सहाधमाहिषम् ॥ १५ ॥ ધમ સંબંધી ઇચ્છા, ધન અને સુખને નાશ કરનાર તથા હમેશાં સર્વ દેનું ઘર, એ જે જુગટારૂપી દુશમન તેનાથી વખતે અશ્વ તથા મહિષી વિગેરે સંપદ્ધ મળે તે પણ હાનિરૂપ છે. અર્થાત કેઈક દિવસ જુગારી માણસ જુગટામાં ધનાદિ પદાર્થો જીતી જાય છે પરંતુ પરિણામે તે ધન બીજા ઘણા ધનને ખેંચી જુગાર માગમાંજ ક્ષણ માત્રમાં નાશ પામી જાય છે એટલે જુગટાની કમાણી પણ હાનિરૂપજ માનવી. ૧૫. અને કાષ્ટ તતે ભષ્ટ. થરા દ્રિતયાત્મનાદાન, યુરાદિકારિ જીવતા तेन शुद्धधिषणा न तन्वते तमत्र मनसापि मानवाः ॥ १६ ॥ જુગટને આધીન થવાથી જીવના બીજા જન્મને પણ નાશ થાય છે. (અર્થાત્ જુગારીને ચાલતે જન્મ તે નષ્ટ છે પરંતુ આવતે જન્મ પણ નષ્ટ થાય છે એટલે બગડે છે.) કારણકે જુગારી પુરૂષ યુદ્ધ રાડ કલેશ વિગેરે કમને કરી રહ્યા છે. તેથી શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્ય અહિં મનથી પણ જુગટાનું આચરણ કરતા નથી. ૧૬. દરિદ્રતા અને ધૂતને દસ્તી. द्यूतनाशितसमस्तभूतिको, बम्भ्रमीति सकलां भुवं नरः। जीर्णवस्वकृतदेहसंहतिमस्तकाहितभरः क्षुधातुरः ॥ १७ ॥ જુગારથી જેની સમગ્ર લક્ષમી (ધન) નાશ પામેલ છે માટેજ જુનાં વોથી દેહને ઢાંકનાર અને માથે બેજાને ઉઠાવનાર ભૂખે તે જુગારી મનુ આખી પૃથ્વીમાં અહીંથી તહીં એમ અત્યંત ભમ્યા કરે છે. એટલે જુગા. રીની ગતિ ઘણી ઉતાવળી હોય છે કારણકે–તેને ક્ષણમાત્ર ઘતને વિહુ યુગસદશ થાય છે. એટલે પોતાના કાર્ય પર જતાં તેની ગતિ ઘણી જ ઉતાવળી હોય છે. ૧૭. જુગારીની પાયમાલી છે. याचते नरति याति दीनता, लज्जते न कुरुते विडम्बनाम् । મારિ વારિ વાતો, છૂતાના નામ | ૨૮ | Page #353 -------------------------------------------------------------------------- ________________ પિ ભૂતદોષ અધિકાર. ૩૧૫ જુગારની સેવામાં તત્પર એવા અધમ પુરૂષ પાતે અયાચક વણુ હાય તે પણ ભિક્ષા માગે છે, પોતે કુલીન હોય તે પણ નટની માફ્ક નાચવા માંડે છે અને પોતે સારા. ગૃહસ્થને પુત્ર હોય તે પણ કંગાલપણું કરેછે, તેમ આખવાળા માણુસને દીકરો હાય તા પણ શરમાતા નથી અને ખીજા માણસની પછવાડે ક્રી તેની આજીજી કર્યા કરેછે, પોતે ઉત્તમ વર્ણના હાય તે પણ નીચ મનુષ્યની પાદક્ષાલન વિગેરે સેવા કરવી હોય તે તેમાં પણ પાછા પગ ભરતા નથી અને સત્ર નમ્યા કરેછે અને દાસપણાને પામે છે. આવી નીચમાં નીચ સ્થિતિ જુગારી મનુષ્યની થાયછે. (આ ખાખત અનેક મનુષ્યએ પાતાની નજરે જોઇ હશે તેથી વિશેષ વિવેચનની જરૂર નથી.) ૧૮. જીગારીની અધમાધમ ગતિ. रुध्यतेऽन्यकितवैर्निषिध्यते, वध्यते वचनमुच्यते कटु । नोतेऽत्र परिभूयते नरो, हन्यते च कितवो विनिन्द्यते ॥ १९ ॥ જુગારીને કેટલાક કપટી પુરૂષો ક્યાંક રોકી મૂકે છે, ક્યાંક અટકાવી છે અને તેને વખતે તાડન કરેછે તેમ કટુવચન પણ કહે છે એટલુંજ નહિ પરંતુ જુગારી એવા કપટી મનુષ્યને લેકે મુઠીના માર મારે છે, પરાભવ પમાડે છે અને છેવટે મારી પણ નાખે છે અને સુવા પછી તે જુગારીની નિંદા પણ થાય છે. ૧૯ જુગારીના ધંધા, हन्ति ताडयति भाषते वचः, कर्कशं रटति विन्दते व्यथाम् । सन्तनोति विदधाति रोधनं द्यूततोऽथ कुरुते न किं नरः ॥ २० ॥ ખીજાને જાનથી મારી નાખે છે, પ્રહાર કરેછે, કઠાર વચનને ઉચ્ચાર કરેછે, ખરાડા પાડેછે, પાતે દુઃખ પામેછે અને બીજાને દુઃખ કરે છે, તેમ બીજાને શેકી મૂકે છે, અર્થાત્ બીજો પણ જો તે જુગારીના સંગમાં જાય તા તેને પણ કા ધંધેથી કાઢી પાતા જેવા કરી મૂકે છે એમ ઘૃતથી મનુષ્ય શું કરતા નથી? અર્થાત્ શ્વેત સર્વાનનું કારણ છે. ૨૦. સજ્જન અને ધૃતના અણુમનાવ. जल्पितेन बहुधा किमत्र भो, द्यूततो न परमस्ति दुःखदम् । चेतसेति परिचिन्त्य सज्जनाः कुर्वते न रतिमत्र सर्वथा ॥ २१ ॥ હું મહુાશયે ! આ ખાખતમાં વધારે કહેવાથી શું? જીગટાથી ખી કોઈ દુ:ખ દેનારૂં છેજ નહિ એમ ચિત્તથી વિચાર કરીને સજ્જન પુરૂષષ આ વ્રતમાં કાઇ પણ રીતે પ્રેમ કરતા નથી, ૨૧. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું-ભાગ ૨ ૉ. शीलवृत्तगुणधर्मरक्षणं, स्वर्ममोक्षसुखदानपेशलम् । कुर्वताक्षरमणं न तत्त्वतः, सेव्यते सकलदोषकारणम् ।। २२ ।। તથા— અમ सुभाषितरत्नसन्दोह. સ્વગ તથા મોક્ષસુખના દાન આપવામાં ચતુર એવા શીલવૃત્ત, (સદા ચરણ) ઉત્તમ ગુણા અને સદ્ધર્માનું રક્ષણ કરતા પુરૂષ નુગટું સેવતા નથી કારણકે વિચાર કરતાં જુગટું પરિણામે સર્વ દોષાનું કારણુજ છે, તેથી સજ્જના ધૃત કર્મના ત્યાગ કરેછે.) ૨૨. ણી વૃતના કમળ શક્તિ સામે ડાહ્યા પુરૂષની કરડી નજર. शार्दूलविक्रीडित भस्मस्नानमहात्रतं कतिपयश्री भ्रष्टसम्भावितं, सर्वावस्तलाघवकला कूटाक्षशिक्षात्मकम् | त्यांशापुनरुक्तहारणजगद्रोहं विवादास्पदं, दारिद्र्यस्य निमन्त्रणं किमपरं तिललायितम् ॥ २३ ॥ काव्यमाला गुच्छक अष्टम. દ્યતને લીધે કેટલાક શ્રીમત લેા લક્ષ્મી (ધન) થી ભ્રષ્ટ થઇ ભસ્મસ્નાનના મહાવ્રતને ધારણ કરેછે અર્થાત્ દ્યૂતને લીધે નિર્ધન થયેલા પેાતાનું મેહું જગ મતાવવામાં શરમાય છે જેથી શરીરમાં ભસ્મ લગાવી ખાવા થઇ જાયછે. વળી જુગાર સવ' પ્રકારની છેતરપીંડી કરવામાં હસ્તલાઘવ (હાથચાલાકી ) ની કળારૂપ અને અસત્ય પાસાની શિક્ષાવાળા છે માટેજ તેમાં ધનાદિની આશાથી પુનઃ ઉપર કહેલ વ્રતમાં હારી ગયેલ એવા જગત્ના મનુષ્યને કેાહુ કરનાર છે અને પરસ્પર વિવાદનું કારણ છે તેમજ દારિદ્ર (કગાલપણા ) તું નિમ ંત્રણ દ્યુત વિના બીજું શું હાઇ શકે? માટેજ દ્યૂતની રમતને ધિક્કાર પડા. ૨૩. જુગટાને ધો પાયમાલીના છે. એ ધંધામાં દેવ જેવા રાજા કે મેટા વ્યાપારીએ પણ પાયમાલ થયા છે એ વાંચકવર્ગથી અજાણ્યું હશે નહિ માટે તેને અગ્નિથી ખાળી તેની જવાળા ન લાગે તેમ દૂર ખસે. એ તમેને સમજુતી આપીને આ ઘૃતદેાષ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. ORGA Page #355 -------------------------------------------------------------------------- ________________ પછિંદ. તમાકુણ ન-અધિકાર. ૪. તમારવુવન-અધિ. 3– 血 જુગટું રમનારને તમાકુનું વ્યસન પણ હોયછે ને તમાકુનું વ્યસન શરી૨૫ર માઠી અસર કરનાર છે અને મન ઉપર પણ ધૈય વિગેરેનું હરણ કરી માઠી અસર કરેછે જેથી વ્યવહારમાં, ધંધામાં અને ધર્મોમાં અનેક જાતનાં નુકસાને થાયછે. તેથી વ્યસન અધિકારના પેટા અધિકારરૂપે અથવા કાઇ પણ પ્રકારના વ્યસનથી કેવી દુર્દશા થાયછે તેનું ભાન આપવાને ઉપલક્ષણુરૂપે આ અધિકાર લેવામાં આવેછે. તમાકુના વ્યસનીને મીંદડાની ઉપમા. अनुष्टुप् . दारिद्र्यशीलोऽपि नरस्तमाखुं नैव मुञ्चति । निवारितोऽपि मार्जारस्तमाखुं नैव मुञ्चति ॥ १ ॥ જેમ ખીલાડાને વારંવાર હાંકી કાઢયા હોય તેપણુ (તં+આવું) ઉંદરને છેડતા નથી; તેમ મનુષ્ય ઘણુંાજ દરદ્ર થયા હોય પણ તમાg=તમાકુને તજતા નથી. ૧. તમાકુનું સર્વ સ્થાનેથી પાછું ફરવું. वसन्ततिलका. न स्वादु नैौषधमिदं न च वा सुगन्धि, नाक्षिप्रियं किमपि शुष्कतमाखुचूर्णम् । ૩૧૯ किं चाक्षिरोगजनकं च तदस्य भोगे बीजं नृणां नहि नहि व्यसनं विनान्यत् ॥ २ ॥ સૂકેલી તમાકુનું ચૂર્ણ સ્વાદિષ્ટ પદાર્થ નથી, ઔષધ નથી, સુગંધી નથી, આંખને હિતકર નથી, પણ ઉલટું આંખના રેગને ઉત્પન્ન કરનારૂં છે, માટે આના ઉપયાગ ( ભક્ષણ ) કરવામાં મનુષ્યને વ્યસન શિવાય બીજું કાંઈજ કારણ નથી. ૨. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ નૈ. બ્રહ્માની સામે તમાકુનું યુદ્ધ भ्रातः स्वं तमाखुर्गमनमिह कुतो वारिधेः पूर्वपाराकस्य त्वं दण्डधारी न हि तव विदितं श्रीकलेरेव राज्ञः । चातुर्वर्ण्य विधात्रा विविधविरचितं ब्रह्मणा धर्महेतोरेकी बलात्तनिखिलजगति रे शासनादागतोऽस्मि ॥ ३ ॥ सुभाषितरत्नभाण्डागार. અમ કવિ તમાકુને કહેછે કે હે ભાઈ! તું કાણુ છે? ત્યારે તેણે કહ્યું કે હું તમાકુ છું. આપનું આહીં આવવું ક્યાંથી થયું? જવાખમાં કહે છે કે સમુદ્રને સામે કાંઠેથી. તું કોના નાકર છે? જવાખમાં કહે છે કે તમે નથી જાણુતા? હું કળી રાજાના સેવક છું (ને મારે અહીં આવવાનું કારણ એછે કે) બ્રહ્માજીએ ધને માટે નાના પ્રકારની ચાર વણુની પ્રજા રચી છે તે સર્વાને બળથી એક કરવાને ( ભ્રષ્ટ કરવાને) કળી રાજાના હુકમથી આ જગત્માં આવ્યે છું. ૩. તમાકુની ધેલછાથી બકવાદ. દાહા. હુકકા તુરકા લાડડી, સમકે રાખત માન; ભરી સભામે ઐસે ડાલે, જૈસે વ્રજમે કાન. કેઇ પણ કવિ. ૪ કોઈ પણ જાતના અંધાણુમાં ભ્રષ્ટતાથી પૂર્ણ રીતે અળગ રહી શકાતું નથી એ મતલબ પણ ઉપરના દોહામાંથી નીકળેછે, માટે તમાકુનું વ્યસન કરવું નહિ. જેથી કન્યકમ માં તત્પર રહી શકાય. એમ બતાવી આ તમાકુ વર્ણન અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. → - બીન સભ્યથી) ષિવગર. કેટલાક મનુષ્ય માને છે કે તમાકુ તથા અપીણુ વિગેરેના કેફ કરવાથી શૂરવી રતા આવેછે તેમ કામ કરવાની હોંશ વધેછે એ કહેવું તદ્દન જૂ છે પશુ ઉલટુ તેનાથી શરીરને નુકશાન પહોંચે છે. કેફ નહિ કરનાર પુરૂષાએ જગ્ Page #357 -------------------------------------------------------------------------- ________________ અફીણ (કેબિપી) શિકાર. . તમાં જય મેળવ્યું છે. એ બતાવવા આ અધિકારની જરૂર જણાવાથી લેવામાં આવ્યું છે, વીરપુરૂષને કેફની જરૂર નથી. ઈવિજય. રામ ચલા રણ રંગવિષે ખળ રાવણને રણમાં રમદે, કંસ તેણે નિરવંશ કર્યો હરિ ચાંચડની સમ ચાણુર ચે ; ભારથમાં પણ પારથ ભૂપ જુઓ દુર્યોધનને રણ રે , કે રજપૂત જવા રણું કારણ કયાંઈ કદાપિ કરું છું . કેફના અવગુણવિષે. ગરબી. લાલ પીઆરીને સાહેબ”——એ ઢબ. શીખ કહું છું તે મેં સાંભળે, ફેલ વિસારે આખીણ છે લાલ; - લાલ કસુંબા નવ લીજીએ–ટેક અવગુણ અતિ સાચા અફીણમાંરે, એથી હોય છે અક્કલ હીણ હે લાલ; લાલ કસુંબા નવ લીજીએ. માટે મહેલ ચડીને બેસતારે, અફીણથી એજ થયા હરરાજ હે લાલ; | લાલ કસુંબા નવ લીજીએ રે; જે નર ભેજન જમતા ભાવતાં રે, રડતા દીઠા અને કાજ હો લાલ; લાલ કસુંબા નવ લીજીએ રે. વાહન રથ ઘોડાને પાલખીરે, .. ચાલ્યા પગપાળા તજી તેહ હે લાલ, - લાલ કસુંબા નવ લીજીએ; રાતા માતા શરીરે ભારે, દીઠા તેના દુર્બળ દેહ હે લાલ; લાલ કસુંબા નવ લીજીએ રે, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ વ્યાખ્યાનમાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષ્ટમ જે નર ચતુર શિરોમણિ જાગતારે, નીરખ્યા તે નિદ્રા લે નેણ હે લાલ; લાલ કસુંબા નવ લીજીએ રે; જે નર બહુ જુક્તિથી બેસતારે, તે નર ભાખે ભાંગ્યાં વેણ હે લાલ; લાલ કસુંબા નવ લીજીએ. જેને અતિ સંભળાતી આબરૂપે, " તે નર લેકમાં નિંદાય હે લાલ; . લાલ કસુંબા નવ લીજીએ રે; જેનું સાચપણું સૈ માનતારે, - તે સાચો થાવા સમ ખાય છે લાલ: લાલ કસુંબા નવ લીજીએ. દલપત દરેક કેફ હાનિકર છે તેથી સુખી થવાની ઈચ્છાવાળા મનુષ્ય કેફ નહિ કરે. કારણકે તેનાથી ધમની, શરીરની, પૈસાની તથા આબરૂની અવશ્ય પાયમાલી છે એ સમજાવી તથા કેફી હઠીલે હોય છે તેનું તેતરફ ધ્યાન ખેંચી આ અફીણ-અધિકાર પૂર્ણ કર્યો છે. ' લીજીએ ' . વાદ-ધિર. . If ઘણાં મનુષ્ય પોતાનું હિત નહિ સમજતાં હોવા છતાં મૂર્ખતાથી ‘ ફ મડાગાંઠવાળી અકલ્યાણકારી અધર્માચરણ તથા ધર્મવિરૂદ્ધ મં. તને ચાટી બેઠેલા હોય છે અને જે કે તેઓને સમજાવવા જાય છે તે તેઓની સામા થાય છે, જેમ જેમ તેઓને વિશેષ સમજાવવામાં આવે છે તેમ તેમ તેઓ પોતાના રૂઢ મંતને વધારે ચેટતા જાય છે, વિકળની પેઠે વિત. ડાવાદ કરે છે અને પિતાને જ કે ખરે છે એમ માને છે, દાખલાદલપર ધ્યાન આપતા નથી, વિચાર કરવા પર ધ્યાન દેતા નથી અને પિતાના ગણેલ ઉકરડાને જ પવિત્ર મંદિરતુલ્ય મનાવવાના દુરાગ્રહને છેડતા નથી. આવા મનુષ્યને આપેલે ઉપદેશ ક્યાંથી સફળ થાય એ સમજવાને આ હઠવાદ અધિકાર લેવામાં આવ્યું છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ પરિયા, હકવાદ-અધિકાર મિથ્યાભિમાની. દેહા. ગુણવા ઇચ્છા તેહને, કહિયે આપ વિચારઃ હઠ પકડે તે તે પછી, તજી દે તકરાર. હઠ પકડે જે હોય શઠ, તે સમજે પણ તાય; હેઠે કદી ન હા ભણે, હૈયામાં હું હાય. મમતી જન માને નહિ, ભલે કરેલી ભૂલ; હૈડું તેનું હા કહે, કરે ન જીભ કબૂલ. મૂરખ જીવ જતાં લગી, છેડે નહિ છ છે; મકેડે મૂકે નહિ, બચકું તૂટે કેડ. લયા ગરબી. (એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નારને–એ ઢાળી એ મહા, હઠ લેવાને હેવા તે કયમ નવ તળે? પીકા પામ્યું, પણ તે નિજ સ્વભાવ સારે નવ સ –ટેક તે લુગડાને બચકું લીધું, મૂકાવા જતન જેને કીધું; પણ તે નહિ તે મૂકી દીધું. એ મકડા. ૫ તને હાથ લગાડી હશે, વળી કઠોર મારીને ; તે સ્વભાવ તારે નવ મેલ્યા. તને જરૂર હઠીલે બહુ જાયે, પછી પાછળ પકડીને તા; એમ અંત તરત તારા આયે. ત્યાં તારી કેડ ગઈ તૂટી, બધી આવરદા તારી ખૂટી, પણ છેક ન હઠીલાઈ છૂટી. તે સ્વારથ કાંઈએ નવ સાયે, કહે સ્વાદ એમાં તે શો ધા? વણ મતે વ્યર્થ ગચે મા. જગમાં હઠીલા જે તુજ જેવા, સંકટમાં આવી પડે એવા; ન તજે હઠીલાઈતણું હેવાં. કટિ તૂટે છૂટે પ્રાણ ભલે, સમજાવ્ય સમજણ લેશ ન લે; વળતી નિપજે એવી વલે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩રર વ્યાખ્યાને સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. આમ જે થોડું હરઘડી હઠ પકડે, તેને ચાબુકને બહુ માર પડે; હઠ ન કરે તે કેઈ ન નડે. . હઠીલાની હઠીલાઈ ન ટળે, કદી પાંગરી વાટે તે ન વળે; એની ઉંનું ઓસડ ન મળે. જુઓ મૂરખ કે મકે, તેને તાણું ખેંચીને તેડ, પણ મમત મનને નહિ છે. . , ૧૪ જેની ઉત્તમ જાત જણાય સહી, તે તે હઠીલાઈ પકડે જ નહિ; હલકી જાતે હઠીલાઈ રહી. આ જગમાં હઠીલા જન જ છે, તે સમજણ સમજી ક્યાં લે છે; દલપત તે શિખામણ દે છે. ' , દલપત, ક ૧૬ કાગડાને મેઢે રામ હેય? (રંગે રમેરે રંગે રમે) એ ઢાળ. રામનામ રામનામ રામનામરે, કાગડે ન ભણે કદી રામનામ; હાલ એ કેવત ખરી ઠામઠામરે, કાગડે ન ભણે કદી રાસનામ-ટેક સુધારે સુધારે કહી કાઢે કૂટાળીયાં, ગંડૂની ટેળી ગામગામરે. કાગ મીયાં પડયા પણ ટંગડી ઊંચી, બેટી બડાઈમારે ધામધામરે., ૧૭ વિના કારણથી તેમ વધારી, ખેયાં ખરેખર હામદામરે. , ૧૮ આગેસે લાતને વાત પિસે, એવા બન્યા બાઈલ તમામરે. એકલપેટાની ટૂંકી નજરે નિત, મનમાં છે માત્ર મામમામરે. કાઢે કુધારા કહિયે કદાપિ, ખીજી ઠેકે છે વામ વામરે. પ્રભુ નીતિથી ભજવા ગમે નહિ, ગયે ઘટડામાં ઘનશ્યામરે. ખાળે ડૂચાને દ્વાર ઉઘાડાં, એ જૂઠ ડાળને દમામશે. દેશાભિમાન કર્યું દૂર દિલેથી, કરી શકે શું સંગરામરે. પિતાના પગમાં મારે કુહાડી, ક્યાંથી મળે કહે વિશ્રામરે? આપી શકે નહિ સામે ઉત્તર, તજે ન તેય હઠની લગામરે. બેલે નહિ પણ બળી મારે, પીડાકારક આ પરિણામરે. વજહદયના એવા તંતીને છેટેથી વલ્લભની સલામરે. સુધ ચિંતામણિ–વલ્લભદાસ પપભાઇ. Page #361 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કરક હુંઢવાદ–અધિકાર. મહાજન તે। માપ છે પણ મારી ખીંટી નહિ કરે. ૧કાઠીઆવાડના એક ગામમાં એઘડ કરીને વાણીએ રહેતા હતા. તેની સામે એકજ ફળીઆમાં રામા વાણિજ્ઞનું ઘર હતું. ફળીની જમીન બંનેની ખુઠ્ઠી હતી. એ જમીનમાં ઇમારત ચણાવવાના ઇરાદે ઘડે ખીંટી મારી. આથી રામા વાણીના હુકની જમીન દખાઇ, તેથી તેણે એકદમ કોટ માં જઈ રૂપાની ગાળીની વઢવાડ નહિ કરતાં અગાઉની કહેવાતી સરસ રીત મુજબ પેાતાના મહાજન આગળ ફ્રીઆદી કરવાને નિશ્ચય કર્યા. જેની કસૂર હશે, તેને મહાજન કહેશે; એટલે પછી દરબારમાં ક્રીઆદ કરવાની જરૂર રહેશે નહિ. આવા વિચાર કરી મહાજન પાસે ક્રીઆટ્ટે ગયા. મહાજને રામાની વાત સાંભળી, એ તકરારી જગ્યાએ આવી તપાસ કરી તે માલૂમ પડયું કે એઘડ વાણિઆની ખીંટીથી રામાની જમીન ખાય છે, એ વાત ખરી છે. તેથી આઘડને ખેલાવી કહ્યું, “આ ખીંટી ગેરવ્યાજબી મારી છે, માટે ફેરવીને (અમુક જગ્યા ખતાવીને) આ ઠેકાણે ખાડ.” આઘડ કહે, “ના, માબાપ એમ થાય નહિ, મેં ખરાખર જગ્યાએ મારી હદમાં ખીંટી મારી છે.” ' મહાજન—તારૂં કૃત્ય તદન ખાટુ છે, તે ખરૂં થવાનું નથી. અમે તે તારા સારા માટે કહીએ છીએ. રામે જો દરખારમાં ક્રીઆદ કરશે તે તને ડુંગળી ને ખાસડાં, ને મળશે. ખીંટી તેા કરશે, પણ ઉલટું તેનું ખ પણ આપવું પડશે. તેમજ તારે પણ ખચ થશે, ને ખાટી થવું પડશે, માટે ખીંટી ફેરવ. આઘડ—પણ તેમ મે' જમીન માવી નથી. મહાજન—તું જાણેછે? “ પંચ કહે તે પરમેશ્વર, ” આમાં મારે શે સ્વાથ છે? ત્રાહિત દાવે આ મહાજન તારે ઘેર કહેવા આવેલ છે, માટે માનવું જોઈએ. આઘડ—હા, હા, એ બધું હું સમજુંછું. મહાજન તા મારા મુરખ્ખી છે, પણ ખીંટી વ્યાજમી જગ્યાએજ છે, માટે ત્યાં રહેવી જોઇએ. મહાજન—અરે ભૂખ`! તું મહાજનના હુકમ નથી ઉઠાવતા તેમાં તને નુકસાન છે, મહાજનવગર તારા ફાયદામાટે બીજું કાણુ કહેવા આવે એમ છે ? માટે મહાજન કહે તેમ કરવું પડશે. ચાલ, ઉડ, ખીંટી ફેરવ. આઘડ—મહાજન તે મારા મહેરખાન. માથાના મુગટ છે. અરે, વધારે શું કહ્યું, “મહાજન તેા મામાય છે, પણ મારી ખીંટી નહિ ફરે.” ૧ કાતુકમાળા, ૨ નાખ્યું, દાઢ. Page #362 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨૨, મામ આ સાંભળી મહાજનના મૂખીઓને ઘણે ક્રોધ ઉપજે, તેથી વધારે જેસથી કહ્યું, અરે બેવકૂફ! બસ! બસ! શું મહાજનની મશ્કરી કરે છે? હુકમ ઉઠાવે છે કે નહિ? એક તે તારે પક્ષ ગેરવ્યાજબી છે ને ઉલટે સામે થાય છે? ન માને તે તારી મરજી. પણ યાદ રાખ. ગેરવ્યાજબી કામનાં નઠારાં ફળ નડયાવગર રહેશે નહિ. મહાજને આટલું આટલું કહ્યું, પણ જક્કી ઓઘડ એકને બે થયે નહિ ને પિતાની ખીંટી ફેરવી નહિ. રામાએ તુરત એગ્ય અધિકારી પાસે ફરિયાદ કરી, મહાજન લેકેની શાહેદી આપી. તેમના તથા બીજા બંને પક્ષના પૂરાવા ને દલીલ સાંભળી, અધિકારીની નજરમાં રામાની ફરીઆદ વ્યાજબી લાગવાથી એ ઘડે મારેલી ખીંટી ફેરવવા અને રામાને થયેલ તમામ ખર્ચ ઓઘડે આપવા હુકમ કર્યો. આવી રીતે ખીંટી ફેરવવી પડી, ખર્ચ આપવું પડયું ને કેર્ટમાં જેટલી મુદત તકરાર ચાલી તેટલી મુદત કામકાજ પડતું મૂકી બેટી થવું પડ્યું, એટલું જ નહિ પણ વકીલ વગેરેનું ઘણું ખર્ચ થવાથી ઓઘડ મેટા નુકસાનના બેજામાં આવી પડે. એ રીતે “ડુંગળી ને ખાસડાં” બને મળેલાં જઈ આખરે ઘણું પસ્તાય. ચાર સમજુ ત્રાહિત માણસ શિખામણ આપે તે નહિ માનતાં પિતાની જક્ક પકડી રાખવા ચાહે, તેને આ વાતમાંના એઘડની પેઠે પાછળથી વિમાસવું પડે છે. સરકાર દરબારમાં ફરિયાદ કરવા જતાં રૂપાની ગળી વઢવું પડે છે. એટલે પુષ્કળ વસુ અને વખત બેઉ વ્યર્થ જાય છે. માટે ડાહ્યા માણસોને લાજમ છે, કે માહમાંહેની તકરાર અથવા વધે લવાદ યા પંચથી પતે ત્યાં સુધી પતવે. ભલે તેમાં નુકસાન થતું હોય તે તે ખમવું. અર્થને અનર્થ કરનાર પટેલના પુત્રનું દૃષ્ટાંત. પેટલાદમાં હઠી પટેલ કરીને કણબી રહેતું હતું, તે એની નાતમાં ડાહ્યા માણસ તરીકે ગણાતું હતું. ચાર માણસમાં તેને પૂછયું હતું. હઠી પટેલને ભારે મંદવાડ આવ્યું. મરણની તૈયારીમાં હતું તે વખતે તેને ફિકર થઈ કે મારે એકને એક કરે મારું નામ રાખશે કે નહિ! તેથી ઊડે નિશ્વાસ મૂક્યું. આથી પટેલના છોકરાએ પોતાના બાપને પૂછ્યું, “બાપા, આટલે બધે નિધાસ શા કારણે મૂક પડે? તમને શી વાતનું દુઃખ છે? શું કાંઈ કસર વધારે જણાય છે?” બાપે કહ્યું, “બેટા, મંદવાડની કસર હેય કે ન હોય, તેની હું ચિંતા કરતો નથી. કારણકે એક વખત મરવું તો છે જ. તો પછી વહેલું મરવું એ કેતકમાળા. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ - + + + + આ એ જ કામ પરિષદ. હુઠવાઇ-અપકાર. શું?! અને મહું મરવું તે શું! મને ચિંતા માત્ર એટલીજ થાય છે કે તું મારું નામ છતું રાખશે એમ મને ભરૂ પડતો નથી, પણ ઉલટું મારું નામ બળશે એ શક રહે છે.” કરે—બાપા, તમારું નામ બળીશ તે તે મને જીવતે છતાં મૂઆ જેજ સમજ. જરૂર તમારું નામ છતું રાખીશ. તમારા જીવને કઈ પણ રીતે સંતોષથી ગતિ પામવા તમારે જે કાંઈ કહેવું હોય તે કહે. હું તે મારા ખરા દિલથી પાળીશ. પટેલ–બેટા! કાંઈ પણ ટેક રાખવી એજ મનુષ્યનું સર્વોત્તમ ભૂષણ છે, ટેક વિનાને માણસ જીવતે મૂએજ સમજ. કહેવત છે “જેણે રાખી ટેક તેને મળ્યા અનેક,ઝ માટે બેટા! જે, આપણે ખેતીનો ધંધે છે તો જે વાત કરવાને ધારીએ તે કયે છુટકે કર. અધુરૂં મૂકવાથી પછી થતું નથી, માટે લીધી વાત મૂકવી નહિ એ ટેક રાખજે. છોકરે બાપા, તમારા કહ્યા મુજબ ટેક રાખીશ. તમારા જીવને નિરાંત આપે. પટેલને શાંતિ વળી ને બે-ત્રણ કલાકમાં દેહ છોડયે. પટેલને છોકરે બાપની શીખામણ અમલમાં લાવવાને અધીરો થઈ રહ્યા હતા. એક વખત માસામાં પોતાના ખેતરમાં કેટલાંક ઠેર મોલ ચરી જતાં હતાં, તેને કહાડી મૂકવા તે તેની પાછળ પ. દોડતાં દેડતાં કાદવપરથી પગ લપસ્ય, તેથી ભયપર પડયે. પણ ઝટ દઈને પાસે ઉભેલા ગધેડાનું પૂંછડું પકડી ઉભા થવાને પ્રયત્ન કર્યો. છોકરાના પડવાના ધબકારાથી તથા તણે પૂછડું પકડયું તેથી ગધેડાએ ચેકીને નાસવા માંડયું. પેલે છેક પૂંછડીસાથે ગસડાતા જાય પણ પૂંછડું છેડે નહિ. ગધેડાએ મુંઝાઈને પાટો મારવા માંડી તે કઈ માથામાં તે કઈ છાતીપર, કઈ વાંસામાં તે કઈ પડખામાં, કોઈ હાથમાં છે કે પગમાં એમ તેને તડાતડ વાગવા લાગી. શરીર અથડાઈ, અફળાઈ છોલાઈ ગયું ને માથામાંથી લેહી વહેવા લાગ્યું. આવી દુઃખી સ્થિતિમાં આવી ગયે પણ બાપની આજ્ઞા પ્રમાણે લીધી વાત મૂધી નહિ, એ ટેક જાળવી રાખવા નિશ્ચય કરી પૂછડું પકડી રાખ્યું. મૂકે તે બાપનું નામ બળાય! ભેગાં થએલાં લેકે ઘણુંએ સમજાવે કે “ભાઈ, પૂછડું છોડી દે,” તે કહે કે મારા બાપનું નામ બળવા કરતાં મરવું બહેતર છે!” જ્યારે સમજાવવાથી ન માન્યું ત્યારે લેકેએ બળાત્કારે પૂંછડું મૂકાવી દઈ ઘણેજ ઠપકે દીધે. * ખેતરનું વાવેતર, Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. એમ. માબાપની આજ્ઞા માનવી અને ટેક રાખવી એ બે વાત નિઃસંશય સ્તુતિપાત્ર છે, પણ વિચાર કરે જોઈએ કે અમુક કામમાં ટેક પકડવી ઘટારત છે કે નહિ. કઈ શિખામણનું વચન કહે તેના શબ્દના અર્થને જ વળગી રહેવું એ વ્યાજબી નથી, તેને હેતુ તથા પરિણામ તપાસ જોઈએ. એમ નહિ કરવાથી કેવું દુઃખી થવાય છે તેઉપરની વાત પરથી જણાય છે. આવાં દુરાગ્રહી મનુષ્યને માટે તેઓનાં કલ્યાણ માટે કરેલે થન સફળ ન થાય તે તેથી ઉપદેશ આપનારાએ વિસ્મય પામવું નહિ એમ બતાવી આ હઠવાદ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. : તાજુમતિ ગરીબો પ્રવાદ)-વિવાર. E છે જેમાં રીવાજોને ધર્મની સાથે કોઈ પણ સંબંધ નથી તેવા રીવાજો છેડ Sઝ વાનું કહેતાં તે વાત ગળે ઉતરતી નથી. ખરા ધર્મને જેવું માન સ્વમમાં પણ આપવામાં આવતું નથી તેના કરતાં પણ વિશેષ માન કેટલાક નકામા તથા નિંદવા જેવા રીવાજોને આપવામાં આવે છે. એ રીવાજે મૂળમાં કયા કારણથી તેણે ચલાવ્યા હશે, પાછળથી તેમાં ફેરફાર કેમ થયા હશે? હાલ કેવા સ્વરૂપમાં ચાલે છે, તે અયોગ્ય છે કે એગ્ય છે તેને કઈ વિચાર - કરતું નથી અને તે રીવાજો દેખીતા ખરાબ જણાતા હોય અને કોઈ પણ ચગ્ય હેતુ ન હોય છતાં ગાડરીયા પ્રવાહની પેઠે તેમાં એક એકની પાછળ ચાલ્યું જવામાં આવે છે તે વિચારશીલતા નથી અને તેવા રીવા ધમના ખરા માર્ગમાં બાધક પણ થાય છે એમ દેખાડવાને આ અધિકારમાં તેવા કાંઈ નમૂનાઓ આપવામાં આવે છે. કઢંગા રીવાજને પ્રતિબંધ. ગરબી. (એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નાર)–એ ઢાળ. એ વેહેવાઈઓ, રીત કઢંગીથી કજિયા ઉત્સાહમાં, બહુ વેધ પડે, વેહેવાણે વેહેવાણેને વિવાહમાંટેક ગડબડ બહુ પહેલે દી રાતે, બધે અણસમજુ ઉધમાતે, કાળીનાળી જેવા જાતે, એ વેહેવાઈએ. ૧ Page #365 -------------------------------------------------------------------------- ________________ મતાનુગતિક-અધિકાર આવે મેથડ અર્થાઅથ્થા, તે જુએ જીવતી જન જથ્થા, મારે છ હરામી જન હુથ્થા, પરિચ્છેદ. છે ગામ ગામની રીત જાઁદી, વળી ઘરરીત રાખે કૈક કુદી, છોડાવે ધન રસ્તા કૃષી, હેઠલ આન્યા તે શું ચરે? સુખ માગ્યું આપે શુંજ કરે ? મીઠાશ રહે ન પરંતુ ખરે, સાળા સાળીનું જોર ઘણું, તેમ અહિ' આછું નહિ નણુદ્રીતણું, બહુ લટક મેળમાં બીજી ગયું, સા ખાલે અહુ માટે ડાચે, ઉચરી બેઅદમ હૃદય રાચે, મશ્કરી કરે અળિને પાંચે, તે વખત તેણે આફ્તરે, જાણે રાજની રિદ્ધિ હોય ઘરે, આનંદ મગ્ન થઈ ફૂલિ રે, ગાવાં મેલ્યાં મંગળ ગીતા, ગઈ સઘળી રળિયામણિ રીતા, મેણાં મારે ઉછળે પીત્તે, ચાલ્યું સાજન લઈ સામૈયું, ઘેર રાખ્યું નહિ નાનું ધૈર્યું, ત્યાં દળાય છે હૈયે હૈયું, માટા આડંબર કરી આવે, પણ વેવાઇ પાસે ચુકવાવે, ખાટે ખરચે મન કચવાવે, ચાલ્યા વર તારણુ છષ્મવાને, અહુ મનુષ મળ્યાં જોવા જાને, ત્યાં આવ્યે છે અલવા કલવા, તે ખાવા તાસકમાં લગ્યે, કાઇએ ચુકથી ધાર ચલવ્યા, ઇ નાથ જીલામણુ સાળાને, ત્યાં જંગલી જેવા બેસેછે, દુધખાંડ થાળી મુખ માંડે, છેવટ જળ ભરતાં છાંડેછે, મહુ રીત ભુંડી તખેળતણી, કંકાસ કરાવે એ કરણી, કદી મારામારી થાય ઘણી, પછી ચારીમાં મંગળ ફેરા, ક્રૂરતાં ટેટા બ્રાહ્મણુકેરા, વારે વારે માગે વેરા, કહી જાત જાતનું મૂકાવે, જો રાંક હોય તે અકળાવે, પણ કાંઇ ગારને તે નાવે, હેજી ખાકી રહ્યું ઉત્તર વખતે, જાણે એલે એઠાં ચડું તખતે, પણ સ આટલામાં ન પુતે, 99 د. . دو ,, ,, 33 ૩૨૭ ૧૦ ૧૧ 3 ૧૨ ૧૩ 39 ૧૫ ૧૪ ૧૬ ૧૭ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વ્યાખ્યાન સાહિમસંગ્રહ ભાગ ૨ છે. આમ એને જોઈએ વેઢ વિટી ફેરવે, બાઈ! જમાઈ પાડનથી કર, મુજ બાળક હોંશી શર.” બહુ વસા બગાડે દઈ થાપા, દેવરાવે વહીવઢીને દાપાં, હજુ બાકી ચૂકવવા ઝાંપા, અને મૂકી આળ સિધાવે છે, ઝપેથી વિદાયગિરી લે છે, પાદર બ્રાહ્મણ બહુ પજવે છે, બહુ ખુશ કઢાવ્યા ઘરમાંથી, ખાલી કરી મૂકે ખરચ્યાથી, વસવાયાં વિગેરેને આપી, કહે કંકુને કન્યા દીધી, પણ ખાવાનાથી બહુ કીધી, અતિ અવળી વિવાહવિષે વિધિ, કઈ રીતની ના હું નથી કહેતે બહુ હાણ નથી જે હર રહેતા, પણ મર્યાદા મૂકી છે તે, જે ચાલ કાંઈ ઉપયોગ નથી, જે કેવળ કજિયાની કીર્તિ, તે બંધ કરે મટિને મમતી, કન્યાવાળાં કે વરવાળાં, છે સરખાં સેનાં ભોપાળાં, ઓછાં ન કેઈ નથી મુખ તાળાં, બહુ માણસ જાને લઇ જાતાં, નક્કી નુકસાન ઘણાં થાતાં, સામાં પણ મનમાં મુંઝાતાં, બહુ નીતિ બગડે એ બહાને, વળી ખરચ વધારે સામાને, મમતી મૂરખ તે નહિ માને, બેટી મટ૫નું માન તજે, બહુ નાત વરે માને ન મજે, લ્હાવે લેતાં સંતોષ સજે, એને અંતરનાં અનુમાની, લઈ અનુમત લેજે મિજમાની, કરશે ન નકામી નુકસાની, ખાનારા તે સો ખાઈ જશે, પણ આ સંબંધ ન ભંગ થશે, વિચારે વાલ વધૂ વધશે, મળી બહુ ડાહ્યા માણસ નેકજ, સી ગામની રીત કરે એકજ, તે પડે ભડકવું નહિ એકજ, તે ચાલ પ્રમાણે સૌ ચાલે, મર મર્યાદામાં રહિ મહાલે, તે સંપ વધે વલ્લભ કાલે, સુધ ચિંતામણિ વલભદાસ પિપટભાઇ ૨૮ Page #367 -------------------------------------------------------------------------- ________________ હરહ MANAM પરિ છે, ગતાનગતિક અધિકાર. બિના બિચારે જે કરે સે પીછે પછિતાય. - ગિરધર.” એક વખત મોહરમના દિવસોમાં કતલની રાત્રિએ ઐલિયાની દરગાહમાં બીરબલ પિતાના દીકરાને સાથે લઈ શાહના પ્યાર માટે પગે લાગવા ગયું , તે વખતે બીરબલના દીકરાના પગમાં ઘણી કિંમતી ઝીક ટપકીથી ભરેલી મોજડીઓ હતી તે દરગાહમાં જતી વખતે પગમાંથી બહારના ભાગમાં ઉતારી હતી. પાછા વળતાં તે મેજડીમાંથી એક મેજડી હાથ લાગી પણ બીજી મેજડીને પત્તો લાગ્યું નહિ. મતલબમાં ઘણુજ ભીડ હતી તેથી એક મેજડી લેઇ પિતાના મુકામે ગયે, પણ તે મેજડી તે માણસોની ઠેસે ચડવાથી છેક ઔલિયાની કબર નજીક જઈ પહોંચી. જ્યારે દરગાહ બંધ કરવાનો વખત થયો ત્યારે પૈસા વિગેરે સમેટી લેતાં તે મેજડી કેદની નજરે પડી અને હાથ લેઈ જઈ તે, કઈ દિવસ નહિ દીઠેલી તેવી નવીન તથા કિંમતી જેમાં હાજર રહેલા સાએ વિચાર્યું કે આ મેજડી કેઈ આદમ જાતની નથી, પણ નક્કી લીઆની હોવી જ જોઈએ. નહિ તે કબર નજીક કયાંથી હોય? ખચીત એલીઓને આ એક જાતને પ્રસાદ છે, એમ ધારી લીઆના પ્રસાદને સર્વે મુસલમાને તોબા સાહેબ” એમ બેલતા માથે આંખે અડાડી ગાલે લગાડવા લાગ્યા, તેમજ બાલબચ્ચાને અને બીવી વિગેરે તમામ લોકોને માથે આંખે અને ગાલ ઉપર શબ્દ બેલતાં અડાડી અહો ભાગ્ય માનવા લાગ્યા, જ્યારે પ્રભાત થયું ત્યારે તે મોજડી લઈ શાહ હજુર તે દરગાહને મુજાવર ગયો, અને રાત્રિની હકીકત કહી તેથી શાહ ઘણે ખુશી થયે અને પોતે તથા પોતાનાં બચ્ચાં અને હુરમ વિગેરે સર્વ જણે માથે આંખે અને ગાલે અડાડી તબાહ સાહેબ” એમ બેલી ખુદાનો આભાર માન્ય. જે વખતે બીરબલ કચેરીમાં આવ્યું તે વખતે શાહે લીઆના ચમત્કારિક પ્રસાદની વાર્તા કહી મેજડી બતાવી, તે જોઈ બીરબલ બોલ્યા કે “અરે ખુદાવિંદ! એ તે મારા છોકરાના ૫ગની મેજડી છે. જે આપને ખાત્રી ન થતી હોય તે એના જેડાની બીજી મારે ઘેરથી મંગાવી આપું, એમ કહી બીજી મોજડી મંગાવી મુકાબલે કર્યો તે એકજ જાતની અને તેના છોકરાના પગનીજ જણાઈ તેથી શાહ અને સઘળે મુસલમાન વગ બહુજ શરમિંદ થયે કે “આપણે એલીઆને પ્રસાદ સમજી માથે આંખે અને ગાલે બીરબલના છોકરાના પગની મોજડી અડાડી એ કેટલી બધી અણુવિચારભરી ભૂલ થઈ છે. “સબસે બડી ચુપ!” એમ કહી મુંગે હે પિતતાને કામે લાગ્યા, * બીરબલ બાદશાહ, ૪૨ Page #368 -------------------------------------------------------------------------- ________________ અને ૩૩૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ આવા ઘણા રીવાજે છે જેમાં ગાડરીઆ પ્રવાહની પેઠે ચાલ્યું જવામાં આવે છે પણ દરેક બાબતમાં વિચારથી કામ લેવું જોઈએ એમ જણાવી તથા વહેમ, આ અધિકારને મદદગાર હોવાથી તેતરફ ધ્યાન ખેંચી આ ગતાનગતિક અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. -ધાર. - છે નિયામાં સત્યને અનુસરવામાં મોટામાં મોટું જે કઈ વિશ્વ 098 હેય તે તે વહેમજ છે ધર્મનાં ત જાણવામાં, વ્યવહારના ગ્ય માર્ગને ગ્રહણ કરવામાં અને સુખી થવાનાં સાચા સાધને મેળવવામાં તત્પર થવાની ઈચ્છા ઉત્પન્ન થયા છતાં પણ જે મનુષ્ય વહેમને આધીન થાય તે તેની તે ઈચ્છા કદી પણ પાર પડતી નથી. વહેમ સુખથી દૂર રાખે છે એટલું જ નહિ પણ દુઃખમાં ધકેલે છે. વહેમ લાભ મળતા અટકાવે છે એટલું જ નહિ પણ હાનિ કરવાનું કાર્ય પણ જરૂર બજાવે છે. માટે વહેમને વશ ન થવું જોઈએ એમ સમજાવવા માટે આ અધિકારનો આરંભ કરવામાં આવે છે. ખેટા વહેમની સમજણ. દેહે. કેમ વહેમની વારતા, પંડિત કરે પ્રમાણ; માને મૂરખ માનવી, આપે હેય અજાણ. મંત્ર તંત્ર ને મેલડી, તે તે તૂ તૂત; વળગે પૂરા વહેમથી, ભેળા જનને ભૂત. ભડકણ ભેળા ભાઈને, ભાસે સાચું ભૂત; તપાસતાં તે તે ઠરે, ભૂત નહિ પણ તૂત. ભડકણ ગામડાઓ મનહર છંદ. ભૂપના ભવનમાં સુતે ગમાર ગામડિઓ, ઘડીઆળ શેષ સુણ ભડકીને ભાગે છે; Page #369 -------------------------------------------------------------------------- ________________ be. કહેમ-ભધિકાર: ખુમ સુણી બહુ લેકે કારણ પૂછ્યું તે કહે, છે તેા ઘર ઠીક પણ બીક બહુ લાગે છે; નકી ભૂત થાય મરી જાય જે નવા ઘરમાં, આ ઘરમાં ભાઈ ભારે ભૂતાવળ જાગે છે; રાત અરધીક જ્યારે જાય દલપતરામ, ધણણણ ધણણણુ, ઘટડી વાગે છે. ઈંદ્રવિજય છ ૪. મારણ મંત્ર ખેંચીત ક્ષમા, મન મેાહન મત્ર રૂડી ચતુરાઇ; સ્તંભન મત્ર સદા સનમાન, પ્રક ણુ મત્ર સ્નેહ સચાઈ ; એમ ઉદ્યાગિપણુંજ ઉચાટન, વાણિ ભલી વશ કારક ભાઈ; અન્ન સજીવન ઔષધી છે, દલપત્ત કહે જળમાં અમૃતાઇ; છપ્પા. રવિને શિર રિપુ રાહુ, ચંદ્ર ક્ષય રોગી આપ, મંગળ છે અંગાર, મુધ શિર લક છાપ; ગુરૂએ ગુમાવિ નારી, શુક્ર આંખે છે કાંણા, શનિ લુલે સર્વદા, રાહુ શિર વિના ગણાણા; વળી કેતુને તેા ધડ નથી, એમ નવે દુખીયા થયા; ગ્રહ નડવાથીજ દુઃખ થાય તેા, ગ્રહને ગ્રહેા નડયા કિયા. મનહર છંદ. સીતાપતિએ ન જાણ્યું સીતાનું હરણ થશે, સીતાએ ન જાણ્યું જે સન્યાસી પ્રતિકૂળ છે; દેવપતિએ ન જાણ્યું દમયંતી નહિ પામું, નારદે ન જાણ્યું મેહની તા માયામૂળ છે; wwwvi ૪ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ વ્યાખ્યાન સાહિત્યસ'ગ્રહ—ભાગ ૨ જો. ગીતમે ન જાણ્યું જે આ કૂકડામાં કપટ છે, શુક્રે ન જાણ્યું જે ઝારીમાં સંકટ શૂળ છે; કહે દલપતરામ આજ કળિકાળ મધ્ય, જોષીએ ભવિષ્ય જાણે ધારવું તે ધૂળ છે. કાગળીયું ચાલ્યું તે તે ભંગીએ ચલાવ્યું કહે, માટા એ તા ખાટા કારભારિયા કુદ્ધગિયા; વાંક વિના ભગિયાને મારીને ભગાડી મુકે પશુ જેવા પાતે કાંતા વડા છે વિ ુગીયા; સહારવા શત્રુ શત્રુ પેાતાને સજવાં પડે, શસ્ત્ર વિના શત્રુ મારે, ભગિયા કે કૃગિયા; સવ' કારભાર એને ભગિયાને સોંપે ભાઇ, ભાળા કારભારીએથી ભલા ડાઘા ભગિયા, લપત. મનાં દૃષ્ટાંતા, ગી. ( અ`તકાળે સશું નહિ કાઇનુંરે )—એ ઢાળ. સરકારે શીળી કબજે કરીને, માને અળિયા કાકાને તાય ; હશે આવાં મૂરખ કોઇ માનવીરે—ટેક در અન્ન ટાઢું જમે શીળી સાતમેરે, ભલે માંદાં મરે સૈા કાય. હુશે૦ ૯ ભટે જોડી કાઢેલી કાણિયેરે, કેવળ ધૃતી ખાવાને કાજ ; ખરી તેને માનીને મૂરખીરે, તેોં ચૂલા સળગાવે નાજ. અંતજા`મીપણું નથી નાગનેરે, જાણે પાછળ પૂજાને કેમ? પ્રાણ કરડી હરેછે કેકનારે, તેને પાયે પડે ધરી પ્રેમ. પાણિરે કંકૂના લીટા કરીરે, નાગપાંચમે પૂજે ઘેર ઘેર; ભેાળાં ભૂખે મરેછે ભાવથીરે, એકટાણું કરી ખાયછે કુલેર. કૈક રાંડે જોશીની જીવતીરે, મન્યાં એનાં ઘણાં ઘરબાર ; તાય છતી આંખે થઈ આંધળારે, પુછે જોશીને ભવિષ્ય પ્રકાર., ઘણા ગ્રહો ગગનમાં દેખિયે, જડ જાતી જમીન તે હોય ; અહીં આવીને તે કેમ પીશેરે? જય શાંતી કરાવે તેાય. અમ ܕܝ ७ ,, 93 ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૪ Page #371 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. મહે-અધિકાર ૩૩૩ જડ ચેતન્ય ગુણ સરખા નથી રે, નથી થાતું એવું અનુમાન; " તોય એકાદશાદિ સરાવીને, પિતૃ માટે ઘ દ્વાજને દાન. , ૧૫ જે જે વસ્તુ આપે અહિં વિપ્રને રે, તે તે પહોંચે પિતૃની પાસ; કેવળ એહિંયા કરવાને કાયદેરે, ઘડી કાઢયે કરવા પેદાશ. , ૧૬ નથી પત્તા લાગે જેની પહોંચનો રે, નથી આ સંદેશે એક; જ હું ભાસે વિવેક વિચારતાંરે, વેમિ કિયા કરે જે હરેક. , ૧૭ કર્યું હાથે છે સાથે સાંપડે, બાકી પાછળ બને તે ફેક; એવું જાણ્યા છતાં હસવા જેવીરે, લાખ ક્રિયા કરે છે લેક. , ૧૮ આ વારાના દિવસે આવતાંરે, મૂખ ન્હાવા નવાણે જાય; પાય પાણી પૂર્વજને પીપળેરે, બેરડી ને બાવળ પૂજાય. , કળશમાં નાખી તલ કાંગરે, સાત સાત ફેરા જળ પાય; પિયે અરિયાપરિયાં પ્રેતરૂપમાંરે, વણ પાયે તરશાં રહી જાય! - ૨૦ ટોળે ટોળાં ભેળાં નરનારનાને, મળે માટે કેળાહળ થાય; અડઘાયે! પડઘા ! એ રૌતેરે, શબ્દ ચારે દિશે સંભળાય. , ૨૧ અવગતિયાં ગણે હાથે કરીરે, બાપદાદા પામ્યા જે મણું ; પ્રેત કેવી રીતે પાણું પિયેરે, કહ્યું પૂછ્યું ધરે નહિ કરું , વિપ્ર બેસે પથારી પાથરીરે, દ્રવ્ય દાણાનું લે છે દાન; બાપડાને બગાડ્યાં બ્રાહ્મણેરે, પેટ કાજે કર્યું નુકસાન. અઘરણીમાં અબળાને પીડતારે, વેમ વાળે રહી નહિ રેમ; નાર ભારેવગીને ભરાવતારે, શુભ પગલાં આણને પ્રેમ. , ઘરૂણીને ઘેરે થઈ ધીંઘરે, ગરદીમાં ગેરી ગભરાય; ઓશટે કે મૂછીના રોગનેરે, ઘણી વેળા અકસ્માત થાય. , હોય ઉડે હારદ એમાં કદીરે, તેય તવ તપાસે નાજ; દુઃખ વેઠે ભયંકર ભામનીરે, મને તેથી દિલે થઈ દાજ. બહુ માને માતાની માનતારે, મર ધારેલું કામ ન થાય; મનુષ માંદાં મે મરી જાય છેરે, તેય ન કરે ઓસડના ઉપાય. ,, નવરાત્રિમાં કેટલાક કુડિયારે, કરી ઘરમાં કાળીનું થાપન, બહાર નવે દિવસ નવ નીસરેરે, દુઃખ વેઠે વિવિધ તનમન. . કર કાળી ચૌદશના આપવારે, કરે નાકડાંને દીવડાં નિવેદ; ભેગ દેવા ભવાની માતાનેરે. મૂક્યા વિસારી પ્રાચીન વેદ. , ૨૯ બાળ માંદું પડે કે પ્રેમદારે, થયું માને ચોઘડિયાં ફેર; કિંવા લાગી નજર ચેટ કેઇનીરે, નજર બાંધે ભિતર ભાવભેર ૩૦ Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રખ્યામાં સાહિત્યસાંઇ ભાઇ એ. આમ બહુ વહેમી વનિતા વાંઝણરે, જાય જોગી જતીની પાસ; માગે કાલાવાલા કરી દીકરેરે, દુષ્ટ ભ્રષ્ટ કરે દઈ આશ. , ૩૧ જેમ ઘણા ઘણા એ વિગેરેરે, જેથી કેણ ગાંડી ગુજરાત: વલ્લભદાસ વણકની વિનતિરે, કદી કેતા ખૂટે નહિ વાત. , ૩૨ સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. વહેમ ઉપરથી ગપ. એક ફસ્ક નામને મુસલમાન પોતાના બે ચાર હિંદુ દોસ્ત સાથે પર ગામ જવા નીકળ્યા. જતાં જતાં માર્ગમાં એક નદી આવી ત્યાં સો વિસામે લેવાને બેઠા. ફસ્કૃમિને કુદરતી હાજત લાગવાથી થોડે દૂર એક જાળા આગળ જઈ બેઠે, તેવામાં જાળાની અંદર કંઈ જરા ખડખડાટ થયે, તેથી મિભાઈની છાતી ઠેકાણે રહી નહિ; ઉઠીને દોડતો દોડતે શ્વાસે શ્વાસ થતે પિતાના ભાઇબંધે બેઠા હતા ત્યાં આગળ આવીને ઉભે. તેને હાંફતો. તથા હષકેશ ઉડી ગએલા જોઈ ફર્મ્સ ને તેના દસ્તદાએ પુછયું, “કેમ દોસ્ત. આટલા બધા હાંફે છે શા માટે? અને શા કારણે આટલું બધું દેડવું પડયું ?” ફસ્ક–અરે યાર! ખુદાને બડી ખેર ગુજારી, નહિત મતે કબકે ઘરમેં પહુંચને કે લાયક હે ગયે હેતે ! દેતે એવું તે શું હતું! તે તે કહે ? ફર્ચ્યુમ બૈઠા થા વાં નજીક “એક જાલેમેં સે સાપ દેખા !!! મેં થા સે છાતી ઠકકર ઈહાંતક આયા; દુસરા કઈ હોતા તે વહીજ ગીર પડતા!!! દસ્ત—અહહહ!! જબરી તપ! નવાઇની વાત. એક જાળાની નાની સરખી જગ્યામાં એટલા બધા? અમે એ વાત માની શક્તા નથી. કારણકે એ તે “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી, એના જેવું થયું. કસ્મૃ– દસ્તની ખરી વાત લાગવાથી મનમાં વિચાર કરી)-સે સાપ તુમકે જાસ્તી લગતે હિ તે પચાશ સાઠ તે યંગેજ હચેગે, ઈસમે કયા બડી બાત હૈ! દોસ્તે–એટલા પણ હેય નહિ, માટે ખરેખરું કહે. ફસ્કુ–(જરા વિચારીને) તેબા અલ્લા! બસ પચીસ તે જરૂર થેજથ. દોસ્તો–મહેબાન તમે જોયા હોય તેટલા નક્કી કહી દેને? આ વાત ઘણું અસંભવિત લાગે છે. જે કૌતુકમાળા. Page #373 -------------------------------------------------------------------------- ________________ પાખંડજાળ અધિકાર. * ૩૩૫ કwwwજ vvvvvvvy ફર્મ્સ(મનમાં આતે માટે ગુંચવાડ થયે હવે શું કહેવું?) પાંચ સાત તે બેશક હોનેવાલા ઈસમે કુછ જૂઠ નહિ હૈ. રસ્તાહજી ખરી વાત મનાતી નથી, માટે સાચું બેલી દે. ફિસ્કૃ–તબ એકતે હોનાહી ચાહીએ! સ્તો—એક હેવો જોઈએ કે નહિ, તે અમે પૂછતા નથી તમે તમારી નજર કેટલા સાપ દીઠા હતા, તે કહો? ફકુ-(કાયર થઈને) આખુસે તે મૈને એક ભી નહિ દેખા મગર જાલેમે ખડખડ ભડભડ હુવા તબ મેરેકું અંદેશા લગા કે ઉસમે સાપ હોગા. દોસ્ત—(ખડખડ હસી પડીને) તો મારા ભાઈ પહેલેથી જ ખરેખરૂં કેમ ન કહ્યું? આવા હિંમતવાન છે તે આગળ મુસાફરીમાં શું ધાડ મારશે એમ કહી સવે જણ ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા. - બીકણું માણસે કલિપત ભયથી ચેકીને ખરી તપાસ કર્યા સિવાય ખોટી બેટી વાતો ચલાવે છે, તેઓ પોતે એવા ખોટા વહેમથી દુઃખી થાય છે એટલું જ નહિ પણ બીજાઓના મનમાં વહેમ ઠસાવે છે. આપણા દેશમાં આવા ભોળા ભડકણ માણસના દાખલાપર દાખલા જોવામાં આવે છે. માટે માણસ માત્રે અનુમાનથી બોલવાની ટેવ નહિ રાખતાં ખરેખરી તપાસ કર્યા બાદ સાચી વાત કહેવાની ટેવ રાખવી, નહિ તે જાહેરમાં ગપીતરીકે ગણાઈ વિશ્વાસભંગ થવાય છે. શ્રદ્ધા અને વહેમ એ બેમાં જમીન આસમાનને ફરક છે. સત્ય વસ્તુમાં વિશ્વાસ એ શ્રદ્ધા કહેવાય છે અને અસત્ય પાછળ તણાવું અને ભીરૂ બનવું એ વહેમ છે. આ વહેમ એ મનુષ્યને તેના કર્તવ્યથી ભ્રષ્ટ કરે છે. માટે વહેમમાં પડવું નહિ એમ ભલામણ આપવાની સાથે વહેમ છોડવા પણ નાસ્તિક ન થવું એમ ભલામણ આપી તથા વહેમી અને ભેળાં માણસો પાખંડરૂ૫ જાળમાં ફસાય છે, તેથી તેના તરફ ધ્યાન ખેંચીને આ વહેમ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. મુંદ પાઉંડનોઝ–ધિકાર. :-- Sasaskan છે જે છે એ સ્વાથી લકેના ફંદમાં સહેલાઈથી ફસાઈ જાય છે તેઓ પિતાના ડિઝ99s હિતનું આચરણ કરી શકતા નથી અને પિતાના અહિતને - હેરી લે છે. પાખંડ લેકે કે જેઓ અધમચિરણ હોય છે તેઓ પિતાને ધમ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ * વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ -ભાગ ૨ જે. અષ્ટમ ચરણી ગણવી લેવા લેકેને અવળે રસ્તે ચડાવે છે અને પિતાની અધમ વાસનાઓને સફળ કરે છે. માટે મનુષ્ય પોતાનું હિતાહિત સમજતાં શિખવું જોઈએ એમ જણાવવાને આ અધિકારને અહીં સ્થાન આપવામાં આવે છે. ગરબી. (અંતકાળે સગું નહિ કેઈનુરે)–એ ઢાળ. શીર જટા વધારી જેગટારે, વેશ કાઢી અને અબધૂત; ભેળાં પૂજે પાખંડિને પ્રેમથી–ટેક સાથ રાખે ચેલા બે ચારને રે, લઠ્ઠ કાયા મહા મજબૂત. ભેળાં, અંગ આખે વિભૂતિ ચાળીનેરે, તપ માંડે એ સા તેમ; હોય આંખ રાતી બહુ રાખથીરે, કરી આવે આડંબર એમ. ૧ આંખ ઊંચી કરી નીરખે નહીં, ભૂખ “ચલબેરંડી” એ વેણુ; ગુરૂ બેઠા સમાધિમાં સદારે, કહે ચેલા બીજાને કેણ. ગામવચ્ચે અખેડે ગોઠરે, દૂધ પિયે કેવળ એકવાર; વાત ભીતરની જાણે રામજી, પણ આવી નમે નરનાર. વસ્ત્ર ભગવાં પેરી બ્રહ્મચારીયેરે, કહે સને નમે નારાણું; મિડું બેલી મીઠાઈ મેળવેરે, પણ અંતે નીકળે પલાણ વળી સાધુ વિરાગી શેવડારે, મણ ઘાલી વધારે વાત; કરી દે છે દેરાને ચીઠ્ઠીરે, વનિતામાં બની વિખ્યાત. પિટ કાજે કેવળ એ વેઠિયારે, કેમ આપે નીતિ ઉપદેશ; વાત સાચી સંતાડી રાખતારે, બેલે સાને લાગે છે બેશ. તેમ વૃદ્ધિ કરે છે ઉલટારે, નથી પૂરું પિતાને જ્ઞાન; જુવતીમાં અનીતિ જાળ પાથરેરે, દેવા માંડે પુત્રનું દાન. સાથે સ્ત્રીને મળેલ સામટેરે, રહે પાસે બેશી દિનરાત: ઘેલી આશા બધાના ઉરમાંરે, ગણે પંડે પ્રભુ સાક્ષાત. દ્રવ્ય કેઈ ઈચ્છે કે દીકરે રે, વશ કરે કઈને કંથ; રેગ કાયા વિષે વળી કેનેરે, જડી બુષ્ટિથી આણ અંત. , એક બાવીએ આ ગામમાંરે, કર્યો ઘેલે સ્ત્રીઓનો સમાજ; દઈ દીધા ધણને દીકરા! નામ માતા પડયું ન ઈલાજ! , ૧૦ વાત કેતી એલીઆ અવતારની, એવું માન્યું ત્રિકાળી જ્ઞાન! અરે આવાં અજ્ઞાની માણસેરે, ખૂટું કેતાં ધરે નહિ કાન ! , ૧૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ - - પરિદ્ધિ , કદ પ્રતિ ધૂર્ત સફલતા-અધિકાર, કરે વાતે પરતાની પ્રેમદારે, એક બીજીને ભેળવે એમ; “વાહ! માતા મુખે કેવું તેજ છે. આવી મટી જટા હેય કેમ; , ૧૨ થાય માટે ઢગલે ત્યાં ભેટને, નવી વસ્તુ આવે છે અપાર; વરસાથે વઢીને લાવતીરે, છાને છપન ભરે ભંડાર વૃદ્ધ રાંડી રાંડે દરણું દળીરે, જઈ કે પતીને ત્યાંય; દયા આવે વિચારી દીનતારે, નથી થાતું કલ્યાણજી કાંય. ' , જર જાયે જમાડે બ્રાહ્મણેરે, વદે મુખે તેઓ વાહવાહ; એનું પરતાથી અન્ન નથી ખૂટતુંરે, ગપ મારે એ ઉત્સાહ, , ૧૫ જૂ હું કહેતાં નાસ્તિક કહી નિંદશેરે, તાય હિંમત હારી કેમ જાઉં; વૈશ્યજાતિ વલ્લભદાસ વિનવે, હેતે સાચા હરિગુણ ગાઉં. છે ૧૬ સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઇ. પાખંડીઓને પૂજવાથી પુણ્ય થતું નથી પણ પિતાને બેવકુફની પંક્તિમાં ગણાવું પડે છે અને તેની સાથે પોતાના ખરા કલ્યાણને ગુમાવી બેસવારૂપ મેહેટી હાનિ પણ જોગવવી પડે છે એમ આ અધિકારથી ટૂંકામાં દેખાડવામાં આવ્યું છે અને પછી પાખંડી ભીઆ પાસે ફાવે છે તે અધિકાર બતાવ્યું છે. 992૯૯૯૯૯ છે. રાતિ પૂર્તતા –ધિકાર દિન છે જેમ બેવકફ અને ભેળા માણસો સ્વાર્થી એવા ધૂર્તલેકેના ફંદમાં ફસી છે : પડે છે તેમ અગ્ય લેભ અને અગ્ય લાલચને વશ થયેલાં મનુ છે પણ તેવા ધૂલેકેનું ખાજ બને છે અને ખરે ધર્મ કે જે આ સંસારમાં તેઓનું પરમ કલ્યાણ કરનાર છે તેને આશ્રય લેવાથી બનશીબ રહે છે એમ સમજાવવાને આ અધિકાર આરંભ કરવામાં આવે છે. જ્યાં ભીઆ ત્યાં ધૂતારા ભૂખે ન મરે. ગરબી. (અંતકાળે સગું નહિ કેઈનુર)–એ ઢાળ કેક તાબે કરવાને કંથનેરે, મંત્ર માની કરાવે પાઠ; લેભ જનમાં ધૂતારા ભૂખે ન મરેરે—ટેક વનિતાને વિશ્વાસ વધારવારે, ધૂપ દીપે કરે ઠાઠ માઠ. લેભી. ૧ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩. વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહભાગ ૨ ,, કૈક ઘાટ ઘડાવવા શેકિનારે. ઉચ્ચરાવે ઉંધા અનુષ્ઠાન ; સાય દ્વારા મંત્રાર્થી દગા કરેરે, કરે નાણું નીતિ કુરબાન. દ્રવ્ય લઈને દયેછે દીકરારે, ભામવાર કરાવે કાક ; હાથ ચાલાકીથી મન મેળવીરે, પછી પાછળ મૂકાવે પાક. નહિ લાગે નજરચાટ કેાઇનીરે, દરે મત્રી આપે તે માટ; હાથે ખાંધે માળિયું હેમનુંરે, હરે ઊંધી રીતે ઊચાટ. પછી ફાવે ખાવાતાં કુંદનુંરે, ધૂધકારી ધૂણે દિને રાત; ત્યારે ઘરનાં બધાંથી પૂજાયછેરે, ઠગ એટલે વધારી વાત. ઘણા લક્ષ્મી મળવાની લાલચેરે, સોમવારે જમે એકવાર ! વળી રૂઢી કરાવે રૂદ્રનીરે, ભટ્ટ હાંડી ભરે ન વિચાર. કેક શેાધ્યા કરેછે કીમિયારે, ત્યાં ઠગની ફાવે તદખીર; લેવી લક્ષ્મી હંમેશ હરામનીરે, ખેાઇ ઉલટી દિલે દિલગીર. ,, સર્વ સૃષ્ટિ નિયમથી ઉલટીરે, પાર ઇચ્છા પડે નહિ એક; વાત વિચારી વલ્લભદાસનીરે, ભણેા વિદ્યા ભલી વિવેક. સુમેાધ ચિંતામણિવલ્લભદાસ પાપટભાઇ. ور 39 અમ دو "" ૨ ૩ ४ ७ . અચેાગ્ય લેાલ લાલચને છેડી ચેગ્ય વિદ્યા ભણી તથા તે વિદ્યાને ચાગ્ય ઉપયાગ કરી એટલે સારાસાર વિચાર કરતાં શિખી પેાતાના કલ્યાણુના માગને ગ્રહણ કરવા એમ આ અધિકારથી સૂચવી શ્રાદ્ધને લગતું ધત્તીંગ એ પણ એક જાતની ધૃતાને મદદરૂપ છે અને તે અધિકાર હવે પછી લેવા ધારી આ કય પ્રતિ ધૃત્તતા અધિકાર પૂર્ણ કર્યાં છે. - શ્રાદ્ધ-અધિાર. 83 — • હેમકુશળ રણ પામેલ મનુષ્યના ઉદ્દેશથી સારાં સારાં ખાનપાન ખાવાં ખવરાવવાં અને વ્યવહારમાં પેાતાની મેહાટાઇ દેખાડવી, સંબંધીઓને તે અહાને ભેળાં કરવા અને વગર ધંધે ઉત્તરપૂરા કરનારાએને શ્રાદ્ધનિમિત્તે ઉત્તેજન આપી શ્રાદ્ધ નામે આળસને ધત્તીંગને વધારો કરવા એથી મરણ પામેલ મનુષ્યતરની સારી લાગણી જળવાતી નથી પણ તેના ઉદ્દેશથી ટ્વીન અને અનાથનાં દુઃખા દૂર થાય તેવી પ્રવૃત્તિ કરવી તથા પરમેશ્વરની પૂજા કરવી એજ તેના તરફની સારી લાગણીનું સ્વરૂપ છે એમ જણાવવાને આ અધિ કારના આરબ છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ પિન પપતન-અધિકાર શ્રાદ્ધમાં અઘટિત ભાજનપ્રતિ એ એલ. (અંતકાળે સશું નહિ કાઇનુંરે)—એ ઢાળ. સગા ભાઇ સૂએ વીશ વર્ષનારે, તેની મણ્ તિથિને દીન; દૂધપાક ઉડેછે શ્રાદ્ધમાંરે—ટેક સગાંસંબંધિલાં સાથ નેાતરીરે, જમે જુગતે મિષ્ટાન્ન મલીન. દૂધ૦ સ્નેહ સઘળા તે દિવસે સાંભરેરે, પણ ખાતાં નથી દિલ દુઃખ ; પડયે ધારો તેથી નથી પીડતારે, લેાહી ગ્રાસ મૂકે જે મૂખ. ઘણેા સમજીને દિલ સતાપટ્ટેરે, યાદ આવે વા'લાનું વાલ; ઝેર જેવું તેને મિષ્ટાન્ન છેરે, કેમ આવે ખાવાના ખ્યાલ, કદી ઝાઝાં વર્ષોં વીતી જતાંરે, વાલ સાથે વિયેગ વીસરાય ; તેાય તેની મરણતિથિ મિષેરે, શાને ઉચ્છવ અરેરે થાય? મણુ તિથિએ ખેદ મટાડવારે, કરા ભેળા સત્તાને સમાજ; મણુ ભીતિ સંભારી તે સમેરે, નિજ મુક્તિનેા શેાધા ઇલાજ. નથી સારૂં તદ્દન કર્મ ત્યાગવુંરે, તેમ ઘેલું ઘટે નહિ શ્રાદ્ધ; ઉપકાર શિરેછે આપણેરે, જતાં ભૂલી અતિ અપરાધ. .. "" s& 3. ૨. पितृकूपपतन ( बापना कूवामां बूडी मखं) - अधिकार. .. ,, માટે સંબંધીની સ્નેહ સાંકળેરે, મરણ તિથિ દિને પ્રતિ વર્ષ; કરો પ્રેમે પ્રભુની પ્રાર્થીનારે, એના જીવનેા ઇચ્છે. ઉત્કર મરણુ ઉચ્છવ સાટે હું સજ્જનેરે, કરે ઉચ્છવ જ્યારે જન્મદિન; દૂધપાક ઉડાડા આનદથીરે, જન્મગાંઠ ગણીને નવીન. જન્મ દાડા દીસે આનદનેરે, પણ આતા વિવેક વિરૂદ્ધ ; વલ્લભદાસ વણીકની વિનતિરે, કદી ચણી થશેા નહિ દ્ધ. સુખેાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ ઉપર પ્રમાણે સંક્ષેપથી સમજાવી પ્રત્યેક વિષયમાં ખરા વિચારની અને વિવેકની જરૂર છે આંધળી દોડ કરવા જેવું નથી. એમ દેખાડી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. " "" 3 ,, ૪ ૫ ७ . જેમ શ્રાદ્ધનું ધત્તીંગ એ હાસ્યજનક છે તેમ બાપના ફૂવામાં મૂડી મરવું એ ૯. પણ હાસ્યપ્રદ છે. જેમકે પરપરાથી ચાલતા આવેલા પેાતાના યુ Page #378 -------------------------------------------------------------------------- ________________ વસ વ્યાખ્યાન સાહિશ ગ્રહ-ભાગ ૨ એ. ખો માં દોષો દેખાય તથા અન્ય ધમ કલ્યાણકારક છે એમ સ્પષ્ટ સમજાય તેમ છતાં પેાતાના કહેવાતા ધર્મોને ન છેડવા અને દુઃખી થયા કરવું એ મૂર્ખાઇ છે એમ ઢેખાડવામાટે આ અધિકાર લેવામાં આવેછે. વહેમ કાઢવાતરફ અણુગમાં ગરખી. (અંતકાળે સગુ નહિ કોઇનું)—એ ઢાળ. જાણે જૂઠ્ઠું' કહિયે જે જે નવુંરે, નહીં જૂએ ગડૂ ગુણ દોષ; ભેળાં ભડકી ભાગે નવું ભાળતાંરે~ટેક ,, * ૧ નવા ધારા નકામા નિંદતારે, હૃદય રાખે જાણ્યાવણુ રાષ. ભેળાં કૃપ ખારા ખાદેલે આપનારે, તેનું પાણી પીધે પ્રતિદિન; બીજો મીઠા કૂવા નિહુ ખાદવારે, કારણ કરવા ન ચાલ નવીન. ખાય મૂઆ પાછળ મિષ્ટાન્નનેરે, મૂળ જોતાં જણાય જેવું ઝેર ; તેય દાડા અટકાવતાં દાઝશે, કઈ વાતે નથી કાંઇ ફેર. રીત રોયા ફૂટચાની કાઢવારે, કરે યત્ન કદાપિ કોઇ; ત્યારે લડવા ઉઠે લઇ લાકડીરે, થાય સામા વિશેષ વગેાઇ. ઘણા ઘેલા વિચાર ઘટાડવારે, ભુવા જોશી જણાવીયે ત્રૂ; ગણે ગાંડા ગપ્પાં મારી ઘણાંરે, કરે નિંદા પડેલની પુઠ. પીડ પામે વિવિધ પ્રકારનીરે, તાય શેાધે ના શુદ્ધ ઉપાય ; કાઇ કાઢે કેડા એનેા કીરે, તેાય ઉધે કેડે જન જાય. જેજે ડાહ્યા દેખાડે ચાલનેરે, તેનાં તત્ત્વ તપાસીનેજ; સાર હેતુ સમજી પછી ખીજવુંરે, દાસ વલ્લભ વઢેછે એજ, સુમેધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઈ. ,, ܕܕ ', 23 ૩ ४ ૫ તાત્પર્ય એ છે કે જૂનું ચાલતું હોય તેજ ખરૂં અને નવું હોય તેને સ્વીકાર થાયજ નહિ એવું ભેાળાપણું કે જડપણું ન રાખતાં જે ચેગ્ય હોય તેને ગ્રહણ કરવું જોઈએ તથા ` કે ચંદ્રગ્રહુણના વહેમ એ પણ અધપરપરાની શ્રદ્ધા છે અને તે ત્યાગ કરવા ચેગ્ય હાવાથી તે અધિકાર હવે પછી લેવાની ચેાગ્યતા માની આ પિતૃષપતન-અધિકારની સમાપ્તિ કરી છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ પ00, મમમમમ મને ! ક , , * ૧ મે - - શ્રણ અધિકાર. - પ્રર્દુળ-ધિરા. - પ્રત્યેક વિષયમાં ઉંડા ઉતરીને વિચાર કરે જોઇએ, અને તેનું તત્ત્વ એ સમજીને પછી તેના સંબંધમાં નિશ્ચય કરે જોઈએ. કેઈએ કાંઈ ભૂત ભરાવી દીધું તેના આવેશને છોડે જ નહિ અને ખરી વાત કબુલજ ન કરવી એવા દુરાગ્રહી થવાથી સદ્ધર્મનું સેવન અટકી જાય છે અને ઘણુ મજબૂત થઈ ગયેલ વહેમ આવા સદ્ધર્મના સેવનમાં આડે આવીને પોતે ધર્મરૂપ થઈ પડે છે. એ દેખાડવા માટે દાખલારૂપે આ અધિકાર લેવામાં આવે છે. - સમજણની ખામીને લીધે ગ્રહણની માન્યતા. (એ વાંસલડી, વેરણ થઈ લાગી શું વ્રજની નારને)–એ ઢાળ. એ નર ઘેલા! ઘરણ નિહાળી શું કરવા ગભરાય છે? નથ નથી ગળ-રાહ રવિ ચાંદાને અંતે છાંય છે– ટેક એ છે કવિ કલ્પિત શાસ્ત્રકથા, પંડિતજન જાણે હાલ જથા, આ વેમ વળે તે વ્યર્થ વ્યથા. એ નર ઘેલા. ૧ એ અટકળથી માર્યું થયું, રૂપક દઈ પ્રઢ કર્યું પડ્યું, ભણું ગણીને ઔણિ નજરે જે તું. આ લાકડું જે ઘાલ્યું ખાશી, તે માને તું જેવા ફેશી, સમજ્યા વણ હું નહિ સંતોષી. તું તર્ક વિતર્ક નથી કરતે, ગાડર પેઠે મહિં પડિ ભરતે, હું કહું તે કાને નથી ઘર. કેટલાક હઠીલા મત તાણે, જાણે પણ અંદેશે આણે, મૅકવું ન ગમે જૂનું જા. નાવા દેવાથી લાભ લહે, લીંપણ ગુપણુ ચોખાઈ રહે.” એ ચાલ રાખવા એવું કહે. પણ ભૂખે મરવું ઊંઘ તજી, શરદી હાનિ કે શીદ હજી; જે આ મમતીની મરજી. કદિ ચોમાસે કે શીયાળે, જે હોય ગ્રહણ તે તે કાળે, ભીનાશ તંદુરસ્તી ટાળે. મરજાદી કે વેષ્ણવ વાડે, ઉલટી શરદી બહુ એ દાડે, બહુ પાણી ઢળી વણસાડે. . Page #380 -------------------------------------------------------------------------- ________________ હ વ્યાખ્યાન સાહિબાબ્રહમાશ ૨ ચાંદાને રીસે રાહુ ગ્રહે, એ માની ગડુ દીલ દહે ભેાળાં ભૂખ્યાં આખા દ્વિ રહે, ઘણીવાર ઘણુ રાતે થાતાં, છૂટયા પછી સ્નાન કરી ખાતાં, નિદ્રા પણ ચિતમાં નથી હાતાં. માટે ઘર તેા છે છબછબિયાં, ભીનાં આશિરને રાંધણીયાં, એથી ઉલટાં નુકસાન થયાં. નથી કારણ નાવા ધાવાનું–શરદીથી દરદી થાવાનું– ખારાક તજી તક ખાવાનું, ભૂતના વળગાડ. ( રાગ ઉપર પ્રમાણે ). ભેાળી ભામા ! ભડકી શું ભાગે ભય રાખી ભૂતને! તજ ઢાંગ ખધા, ચાલ હવે નહિ ચાલે તૂતેતના—ટેક॰ નથી રહેતી વાસના વાલાની, કુંવરી કે કુવર કાલાની, કહું શોધ કરી સેાળેઆની. ', જો રાત વખત ભૂતને ભાળે, નહિ પૂર્ણ તપાસી તે કાળેઅંતર સંદેહ નહિ ટાળે. در رو "" ૧૦ ૧૧ સુષેધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ. આવી રીતે ધર્મની જગ્યા દબાવીને મસ્ત થઇ પડેલા ધણા વહેમ મનુષ્યને ભવાટવીમાં ભમાવ્યા કરેછે તેએનાથી ચેતી તેએમાં ન ફસાવું એજ ડહાપણ છે. એમ સમજાવી ભૂતપ્રેતાદિની જે માન્યતા તે પણ વ્હેમ છે તેથી તેવા હેમને દૂર કરવા તે તરફ નજર ખેંચી આ અધિકાર પૂર્ણ કર્યા છે. → ભૂતપ્રેતા–િબધિાર. --~ ધઝમની જગ્યા દબાવી બેઠેલા વહેમામાં ભૂતપ્રેતાદિકના ડરથી ઘણાં મ. નુષ્યે પોતાના આવસ્યક કન્યમાંથી ચુકી જાયછે અને રાતદિવસ હેરાન થયા કરેછે એ પેાતાના અજ્ઞાનનેાજ દોષ છે એમ સમજાવવા આ અધિકાર લેવામાં આવ્યે છે. ૧૨ ', ૧૩ ભાળી ભામા૦ ૧ ૨ Page #381 -------------------------------------------------------------------------- ________________ પરિવાર ભૂતપ્રેતાદિ અnિg. . . દિવસે શિક ભૂત ન દે દેખે, શિદ અંધારી રાતે પે? શું બિયે બાપડું મન લેખે ! એ એક જણ આગળ આવે, પણ બે ત્રણ નિકટ કદિ નાવે, આનું કારણ શું સમજાવે? ડાકણ મનસા ને ભુત શંકા, એ ડાહ્યા જનના શિખ ડંકા, બહુ પ્રવિણ બની પઢિને પંકા. જે નજર પડે તે પડકારે, પાસે જઈ હિંમત ન હારે, એ માત્ર ભીતર ભય ભણુકારે. ભડકા ભાળે તે છેજ હવા, કુદરતના ખેલે નિત્ય નવા, પણ પ્રેત નથી આવ્યાં રમવા. ધુણનારીને નિજ વેમ નડે, ચાળા કરશે જે ચિત્ત ચડે, ભાળી ભ્રમણામાં શીદ પડે? છે કજિયે સાસુ સંગાતે, કાં કામ પડે કરવું હાથે, ઠિક ઢંગ શિખી ધુણવા જાતે. સિને એશિયાળા કરવાં છે, કાં મુખથી દુઃખ ઉચ્ચરવાં છે, 'કભાંડ અતી આદરવાં છે, ધણિને બિવરાવાનું બહાનું, કાં જાર કર્મ કરવા છાનું વંચાવે છે પિથી પાનું. આવે એ યાર ભુવે થઈને, ભુત કાઢે ધૂપ ધીમે દઈને, પછિ લાગે રે નિત છુટ લઈને, ક ૧૨ ભુત ભાગે જે ભાવેજ ભણે, હૈયામાંથી સો વેમ હણે, ઉપદેશ જ વલ્લભદાસતણે. - ૧૩ સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. વહેમથી ફેલાયેલા આવા ભય આગળ વધી બીજાં દુઃખ દેવાની સાથે છેવટ મરણનું કારણ પણ બને છે પણ તેવા પ્રસંગમાં મન મજબૂત રાખી પાકે તપાસ કરી મનને વહેમ ટાળી નાખવું જોઈએ. અગાધ મહિમાવાળા ઇશ્વર કે જે સર્વનું કલ્યાણ કરનાર છે તેનાપરજ ભરોસે રાખ એમ તાત્પર્ય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વ્યાખ્યાન સાહિત્યસગ્રહ-ભાગ ૨ જો. - कामणटुमण - अधिकार. --- ખીજાઓને વશ કરી પોતાને ધારેલા નીચ હેતુ પાર પાડવાની નિષ્ફળ 932 પ્રવૃત્તિમાં સાતાં મનુષ્ચા પાતજ પાપના પાશમાં સાયછે. પતિને વશ કરવામાટે કે શાયેાને દુઃખી કરવાને દૃષ્ટ ઉપાયને શેાધનારી અશુદ્ધ અંતઃકરણની નારીએ ધૂતારાઓના દમાં પડી પેાતાના ઘરમાંથી પૈસાને લાગ આપેછે અને પેતે અનીતિ અને અધર્મના રસ્તામાં આગળ વધેછે. પરિણામે તેજ પાયમાલ થાયછે. માટે એ મૂર્ખાઇથી દૂર રહેવાનું સમજાવવાને આ અધિકાર લેવામાં આવેછે. પાખંડીચાળા. (રામ ઉપર પ્રમાણે ). હૈયાફૂટી, હીંડે કામણુદ્ગમણુ રાજ કરાવતી, વશ કરવા છે, આડા અવળા ચાલેછે એને પતી ?—ટેક॰ દઇ જંત્ર મંત્ર ચિઠ્ઠી દ્વારા, બહુ ધૂતે ધૂતારા ધારા, મર તાવડે લઇ જાતી પારા, હાથે લટકાવ્યું માદળિયેં, તે ભાગ્યશાળિ માટે મળિયું, અહુ હું જીત્યું જાણે હળિયું ! ફાઇ કરી નજર ચાટ ન લાગે, પિતૃ પણ નડિને કર નવ માગે ! ભૂતપ્રેત ભાળીને દુર ભાગે ! એમ અઘટિત ખોટા ખર્ચ કરે, ધણીથી તે છાનું ચેરી ખરે, કાં જારિ કરે દિલમાં ન ડરે, પાય ચિઠિયા પાણીમાં ખળી, તે રડા રાખ કરી કાળી, થાય ક્લેશ જાય જો તે ભાળી, મતિ, સાચું ખાટુ' સમજે ન રતિ, દુન સંગે થઇ દુષ્ટ ઘણુ ઘરૂણી ઘેલી થાય અતિ, અમ વિદ્યા વણુ કપટ ન જાણિ શકે, ખરૂં માને ખાવે। જેહુ ખકે, કાંઈ કરે તપાસ ન તેન્ડુ તર્ક. કાંતા કારાં પાનાં લાવી, અગ્નિથી અક્ષર ઉપજાવી, ઘેલી કરિ મૂકે વંચાવી. હૈયા ટીવ "" .. "" "" ર 3 ૪ ७ Page #383 -------------------------------------------------------------------------- ________________ --------- પરિચય ધૂણવાનું ધગ-અયિકાર. ૩૪૫ કાં કાથજ કચડ કચડ ચાવી, વિશ્વાસ વધારે ભરમાવી, અબળામાં ઢોંગ કરે આવી. - હૈયાટી, ૯ પકડી ન શકે પાખંડ વિષે, તેથૌ દાસી થઈ રે દિન નિશે, * * પોય જેટલું તેટલું પાણી પીશે, વર આખરસુધી વશ થાય નહિ, વળી ચૂકપડે ઘર કામમહીં, તેથી ઉલટે પૂજે ડાંગ લહી. કુટુંબ કહે કામણગારી, સાસુ પજવે મેણાં મારી, ઉલટી ચડી આળ શિરે ભારી. કૂસંપવડે પછી કષ્ટ પડે, ભુંડીને ભુડાં થઈજ નડે, બકરી કઢતાં જ્યમ ઊંટે ગડે. દેખી દિકરા દિકરી બગડે, ફાંફ દે વેમતણે વગડે, નિકળે ન વેમ નાનાથી ગડે. અંતે એ જુવતી શિર જૂતી, પસ્તાય પુરી લુચ્ચે ધૂતી; પણ પ્રથમ મમતની મજબૂતી. તે ઈશ્વરની અતિ અપરાધી, ભૂલીને ખેટ ભલે ખાધી, ' . ' તનને પડશે વિધવિધ વ્યાધિ. . છે જાદુ કપટ વિસ્તાર ઘણેને ભાવે ભૂતનિબંધ ભણે, સૃષ્ટિ નિમ શોધી કેમ હણે. , ૧૭ શાણુ પુરૂષે શિક્ષા લેવી, જોર જુલમથી ત્યાં ન જવા દેવી, * છે વલ્લભની વિનતિ એવી. સુબેદ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. કામણમણું કરનારી સ્ત્રીઓ બીજાનું ભૂંડું કરે છે તેની સાથે પોતાની જી. દગી પણ બગાડે છે એમ સમજી તેવી વ્યર્થ અને હાનિકારક પ્રવૃત્તિથી પિતાનાં કલ્યાણને ઈચ્છનારી ગ્ય સ્ત્રીઓએ અવશ્ય દૂર રહેવું જોઈએ એમ આ અધિકારનું તાત્પર્ય છે. મા ધૂળવાનું વર્તન-ધાર. મુદ Hasss*** છે કા મણમણુ કરનારી સ્ત્રીઓ જેમ પોતાનું જીવિત બગાડે છે અને બી- છે એ જાઓને પણ દુઃખી કરે છે તેમ ધૂણવાના ઢોંગ કરનારી સ્ત્રીઓ પણ એજ દુષ્કૃત્ય કરે છે. ઘરસંસારમાં સ્ત્રીઓને દરજે સૌથી શ્રેષ્ઠ છે તેને ભૂલી Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ . વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષમ જઈ આવે અવળે રસ્તે ઉતરી પડનારી નારીઓ ઘરસંસારને ધૂળધાણી કરી નાખે તેમાં નવાઈ શી? આ બાબત સમજાવવાને આ અધિકાર આરંભાય છે. સીના ધૂણવાના ચાળા (મુખે રળી રળી કમાણેરે, માથે મેલશે મેટે પાણે)–એ ઢાળ. ડાકલાંની વાગે ડમડમ ડાંડીરે, ભુંડી ભામની ધુણવા માંડી–ટેક. ધંધુ ધુધુ ધુધુ ધુધકારા કરતી, ભાષા બોલે બાંડી; ઝાઝું પુછે પ્રવિણપણે જે, તેને નાખે ભાંડીરે. ડાકો ૧ ખરેખર બંધેજ મળે તે, માર ખાય વીશ ખાંડી; કાચાપોચાને ગભરાવે, ગોઠણભર થઈ ગાંડીરે. જેબનમાં કૈભાંડ કરે-ઝાઝે જે રામા રડી; બેલાવે છે છેલ જારને, શરમ બધાની છાંડીરે. બ્રમણામાં ભેળાને નાખી, ભરે છે ભટની હડી; બીવરાવા બકવાદ કરે બહુ, જાણે પીધ બ્રાંડીરે. ચાળા કરતી રેન ચતુરા, પાઠ કરાવે ચંડી; દાંત સગડ પડી જાય જુક્તિથી, વળી થઈ જાયે થંડીરે. ખૂબ ખરાબ બનીને કુળને, મૂળથી નાખે ખંડી; વશીકરણ વિગેરે માનીને, વેમતણી ચણું વંડીરે. ભુવા જતિ નિત એ જુવતીનું, દ્રવ્ય જાય બહુ દંડી; કપટ કાળજે રાખી પ્રતિદિન, પૂજે છે પાખંડીરે ખાય ખાસડાં ધડ ધડ મૂર–ધણી ધરી રાખી મુંડી; ફેલ ફિતર કરે પણ એમાં, એની સમજણ ઉંડીરે. છળ ભેદે છક્કડ ખવરાવી, છાનું રાખે છાંદી; વલ્લભદાસ વદે મૂરખીરે, એ મતલબથી માંદીરે. સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઇ. ભાવાર્થ એ જ છે કે આવી સ્ત્રીએ પોતાના મનુષ્યજન્મની સફળતા કરવાને બદલે ખરાબ રસ્તે ગ્રહણ કરી સંસારજાળમાં વધારે વધારે ઉંડી ઉતરતી જાય છે. એ સમજાવી ધૂણવાનું ધતીંગ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ બાળવાણી - અવિકાર, એ વાત્રસ્ટન-વિવાર. : - હું મનુષ્યને બાળપણમાં ઉછરતી અવસ્થાએ અમુક વર્ષો પછી જ્યારે વિSછી ઘાભ્યાસમાં જોડાવું જોઈએ અને જે વિદ્યાભ્યાસને પરિણામે ઉત્તમ પ્રકારે ધર્મ સાથે વ્યવહારનું જ્ઞાન તથા મેક્ષના સાધનભૂત ઉજવળ ધર્મજ્ઞાનના સરકારે મગજપર જામવા જઈએ ત્યારે તે વિદ્યાભ્યાસમાં મેટી ખલલા નાખનાર બાળલગ્નને પ્રચાર વધી પડે છે. સંસારમાં સંકટોની જે જાળ પથરાયેલી જોવામાં આવે છે અને જેને દુર્ભેદ્ય ગણવામાં આવે છે તેનાં કાર માં બાળલગ્નને ચાલ એ પણ આવી જાય છે એ સમજાવવાને દિગ્દર્શનરૂપે આ અધિકાર ગ્રહણ કરવામાં આવ્યું છે. દાગલ ! ઢીંગલા ઢીંગલીના વિવાહ - (હરિભજન વિના, દુખ દરિયા સંસારને પાર ન આવે)–એ ઢાળ એ માબાપ! બાળપણમાં ધાડ શી વેવીશાળની? સરખી વયનાં-વળગાડે પણ થાય કેજેડી બાળની-ટેક તમને તે હેયે હોંશ હશે, પણ આખરમાં શું એનું થશે? એ સંઘ કાશીએ કેમ જશે. • એ માબાપ. ૧ બબ્બે વરસે વેશવાળ કરે, કાં ગર્ભવિષે વનિતાજ વરે! રે ગજબ! દિલમાં કાંક ડરે. પછિ લાડ લડાવāરે છેયને, બહુ વાત કરે વહુવર બહાને, માંડી વાળ્યું પીળે પાને, આ કિકાની વહુ એમ કહી, વિકાર કરે મૂખઈ મહીં, પછિ બગડે તેહ નવાઈ નહિ. જ • » (મૂર રળી રળી કમાણેરે, માથે મેલશે મેટે પાણે)–એ ઢાળ. " હજિયે બાળ લગનની હેળીરે, ફટ ફટ ફટ! નિર્દય નર ટેળી–ટેક નાનપણે પરણાવા કરતાં, પાને વિખડાં ઘોળી; બાળ બિચારાં ગભરૂને શિદ મારી ગેબની ગળી રે. હજિયે. ૫ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ' વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ બ્રહ્મચર્ય કર્યું બંધ બ્રાહ્મણે, ખાય મત ડાળી; મૂરત દઈ મિષ્ટાન્ન જમે-માંડી પતરાળી પહેળીરે. બહુ મોટાને નાની કન્યા, આપે ચિત્ત ચળી; શક્તિવાન થયાજ વિના વણસાડે કાચી કળીરે. બાળક થાય ને એથી બહુને, રહે રેગી નિર્બળી; થાતી જાય કદમાં ઠીંગણિ મુખ ફીકું નહિ ઊજળીરે. (જીવતું શાને શોચના કરે? કૃષ્ણને કરવું હોય તે કરે) એ ઢાળ. દેહ બળ બાળલગનથી બળે, છરી શિદ મારે કુમળે ગળે—ટેક. ચાલ ચલાવ્યે ચૂક કરી, કેઈ અજ્ઞાની આંધળે; ચતુર પુરૂષ પણ ચેતે નહિ-ચતુરાનું ચિતડું ચળે. છરી૯ બાર વરસના બાપ બન્યા એનાથી શું ઊકળે? ગર્ભ બલિષ્ટ શું ઉછરે એવા વીર્ય વિનાને જળે. ૧૦ (ચતુર દેશ ચાંપાનેર)- એ રાગ. પૂજું પ્રથમ પરિબ્રહ્મ, પૂજું પ્રથમ પરિબ્રહ્મ, પ્રભુ પાય પંકજે પરે; આ કાવ્ય કળા ધર્મ, આપો કાવ્ય કળા ધમ, દેશ દુઃખ રાવથી ડરે.' પરાધીન પડયા આજ, પરા બન્યા બીકણને બાયલારે; જિવે મૂઆ જેવાજ, જિકરે ટેટે જે ટાઈલારે. વિશનરી વળગાડી, વીશ ભાઇસાહેબ ભણી રહ્યારે; કરે લાડ જ્યારે લાડિ, કરેપોથાં થથાં ભૂલી ગયા. પછી આવ્યું સીમંત, પછી બહુ બચ્ચાં કાં થયાંરે; જેનો ઝટ આવે અંત, જેને થયાં રેગી રગટેંટિયાં રે માંડ મેટાં થયાંજ, માંડઃ નહીંણાં નીહાળતાં; “જાય હે શું આજ? જાય હાલ્ય ચાલ્ય કંટાળતારે. શરીર બાંધે બંધાય, શરિ. તેની પહેલાં પરણાવિયારે; તેથી બંધ તૂટી જાય, તેથી પછી આવાં ફળ આવિયાં રે. દૂધ પીવા લાયક, દૂધ હજી દાંત એના દૂધિયારે; જણે ત્યાં તે બાળક જો દૂધ પી જાય અધૂરિયારે. Page #387 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. બાળલગ્ન—અધિકાર માળ રમ્મતની રીત, ખાળ॰ હાય! ઢીંગલાને ઢીંગલીરે; વિનાશકાળે વિપરીત, વિના ખની બુદ્ધિ રૂઢી નીકળીરે. તન મન તુટિ જાય, તન૰ ભલી વિદ્યા ભણાય નેરે; કેમ કામકાજ થાય, થાય॰ પાઈ એક્કે કમાય નારે. અરે મૂર્ખ માત તાત, અરે ઘડી શાત વાત સાંભળેરે; વેર વાળા વિખ્યાત, વેર॰ ક્યા જન્મતણ્ણા આંમળારે? ભૂખ વિના ભાવે ન, ભૂખ૰ દરદ વિના દેવા નહિરે; વિના કારણનું વેન, વિના॰ લાભ એક્કે ન એ મહીંરે. રૂતુ પ્રાપ્તિ શીવાય, રૂતુ॰ સંગ સ્ત્રીને કરવા થકીરે; જરૂર નર્કમાં જવાય, જરૂ॰ લખ્યું શાસ્ત્રવિષે નકીરે. નાની પરણીને તેય, નાની જન જૉસા ન જાળવેરે હાણુ એથી બહુ હાય, હાણુ॰ કદી સ્ત્રીને સમુળી ખુવેરે. બેઉ ગાલ બેશી જાય, બેઉ॰ થાય સેજે કડ ભાંગલીરે; પડે વાંકા વાંકા પાય, પડે॰ ટાંગા મરડાતાં પાંપળીરે. ભુંડું ભુંડું ખાળ લગ્ન, ભુંડું મગ્ન થાઆ શું માનવીરે ઊર માંહી ઉઠે અગન, ઉર૦ જગન જોચે શું દાનવીરે? ખાન પાન તણું તત્ત્વ, ખાન૰ સત્ત્વ આખા શરીરનુંરે; પિંડ ગલે અંધાય, પીંડ જોમ જામે રૂધીરનુંરે. વીય એવું અમૂલ્ય, વી૰ પ્રાણદાતા પુરૂષારથીરે; નથી કાંઇ તેની તુલ્ય, નથી૰ જિવે એના આધારથીરે, એનું ખાળી નાખ્યું મૂળ, એનું॰ ખાળ લગ્ન પૂરૂં કર્યુંરે; નિકંદન કરીને કૂળ, નિક॰ ખળવાન ખીજને યુરે અક્ષયાની જેવા હાલ, અક્િ॰ અક્ષ્ણિ વિના થયા સહીરે; દીસે ડાચું રાંકાટ, દિસે॰ મૂખ માખી ઊડે નહિરે. કાલું કાણું ખેલે ખાળ, કાલું॰ પેરા જાણે ન પોતડીરે; એને કામના છે કાળ, એને ચુથી નાખે કાયાડીરે. *ટ્ટ! ફટ્ટ ! ટ્ટિકાર, ફટ્ટ॰ કહ્યું માનેા ન કોઇનુંરે ; ધમ ધારી ધિક્કાર, ધર્માં કરે પાન ખાળ લેાહિનુંરે. ચપ! ગ્રૂપ! મતિમૂઢ, ચૂપ॰ જૂઠું ડાપણુ ન ડાળશેરે; થયે ઘા સાજિ રા થયા॰ હવે ઔષધને ખેાળશેરે. જાગે! જાગોરે સટ્ટ, જાગા॰ મારા દેશી ચામણારે ; બાળ વિવા' ન ખાળ॰ ભુંડા હાલ કરે આપણારે. ૩૪૯ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ 25 ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ Page #388 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યામાં ભારત ભાગ ૨ જ (જગત જોગમાયાએ ઢાળ. વઢે દાડી રૂવે રાડ પાડી, અને બાળ વિવારે; ભઠે સાસુજી ત્યાં ત્રાડ પાડી. ) ઘેર નારી, જતાં નિશાળે, થાય દાડી શરમ દીલ બાળે, ત્રીશવર્ષે આવ્યા વાળ ધેળા, બાળલગ્નના ગેબી ગેળા, સ્ટ જણવા, મંડે નાનાથી, વેંત જેવડાં ગલુડિયાં ત્યાંથી, થાય ભેગું ભુંડણનું ડાર, ટળે ખાવાનું તેણીવાર, એજ દુષ્ટ દશાનન ભારી, વણુ વાંકે વિંધ્યાં નરનારી, બાળકીના છોરૂ બળહીણ નિત્ય માંદાં તેથી તનક્ષીણ, પુત્ર નાને પ્રીતે પરણાવે, મેત વહેલું બેલાવી લાવે, સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. બાળલગથી થતી હાનિઓ દેખાડી આ બાળલગ્ન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * ૪૧ - વન્યાવિ-ધાર. – છે ક ન્યાવિય પણ દરેક રીતે બાળલગ્નની માફક હાનિકારક છે અને બાળલગ્ન છ%88 જેમ મહાવિપત્તિનું વાદળ લાવનાર છે તેમ કન્યાવિક પણ કષ્ટકારક અને પાપરૂપ છે એમ સમજાવવા આ અધિકાર ગ્રહણ કરવામાં આવે છે. લાભ કરતાં હાનિ વધારે છે. अधर्मोपार्जितं द्रव्यं, दशवर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩પ૧ ક પરિચ્છેદ કથાવિચિ-અધિકાર અધર્મથી મેળવેલું ધન ઘણામાં ઘણું નવ વર્ષ સુધી રહે છે અને દશમે વર્ષે સમુળગું જાય છે. એટલે કહેવત પ્રમાણે લુણી ને તાણી જાય છે. કન્યાવિયથી થતી હાનિ. भक्षितं चाणुमा यत्, कन्याषिक्रयजं धनम् । .. सकुलं तं गृहीतारं, नरके नयति ध्रुवम् ॥२॥ કન્યાવિકયથી મળેલું ધન કિંચિત માત્ર ૫ણું જે કેય ભક્ષણ કરે છે, તે સ્વકુટુમ્બ સહિત નિશ્ચય નરકેજ જાય છે. ૨ કન્યાવિક્રયના ચાર પ્રકાર: कन्याभरणं मौल्यं च, जामाकृतसेवनं । कन्यांपति कन्यां यच्छेत्, चतुर्धा कन्याविक्रयः ॥३॥ - તે લેવાં. કન્યાને માટે દાગીને, પૈસા લેવા, પિતે પૈસાદાર હોવાથી જમાઈને સેવક્તરીકે ગણું ઘરજમાઈ રાખવે અને દીકરી દઈ દીકરી લેવી એ ચારે બાબત કન્યાવિક્રયના પિટા ભાગમાં સમજી લેવી. ૩. કન્યાવિય કરનાર પિતાને પકે. પદ. (હરિભજન વિના)–એ ઢાળ. એ દુષ્ટ પિતા, દીકરી વેચી ધન લેવાનું ધ્યાનમાં! દઈ ડોસાને, રંડાપ આપે તેં કન્યાદાનમાં-ટેક તને રૂંવે રૂંવે કીડા પડશે, તારી છાતી પર જમડા ચડશે, ધગધગતા બધા ધાબડશે, એ દુષ્ટ પિતા૪ તારાં ગાત્ર ગળત કે ગળશે, ઘરમાંથી ખાવાનું ટળશે, વાવેલાં વિષવૃક્ષો ફળશે, કઈ બડદ બીજું ન મળ્યું તુજને, જેથી ઘરમાં ખાતર દીધ ખુણે, તને સાંભળ દુનિયા આખી દુણે, તારા હાથપગજ પડયા ભાગી, જેથી ઝટ્ટ કમાણી આ જાગી, લે પાપી હવે મૃત્યુ માગી, તે અંતકાળને લાડુ લીધે, કળજુગમાં કાળો કેર કીધે, બાપડિયા! તું ન જરાય બિધે, Page #390 -------------------------------------------------------------------------- ________________ અષમ ઉપર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ--ભાગ ૨ જે. જે તારું પશ્ચાત્તાપતણુંઉરદ્વાર ઉઘડશે એક ક્ષણું, તે પામીશ પંડે દુખ ઘણું એ સે લાકડી હથ ગ્રહે, થોડું ચાલે ત્યાં થાક લહે; જેનારા ત્રાહિ ત્રાહિ! કહે, એ સાથે કન્યા શેરી ચડી, જેવા મળિયાં જન તેજ ઘડી, તારી છાતી ન ફાટી કેમ પડી, વજથી વિશેષ કઠોર દિસે, ખૂની ઘાતકી નિર્દય અતિશે, છાંટે ન રેમને હૃદયવિષે, આ હરામી પૈસે નહિ રહેશે, છોકરી છાજિયાં નિત લેશે, નદ જશે શાપ દેશે, વિષ પાડ્યું હતું ગળથુથીમાં, કેમ નહિ મરી ગઈ તે શીળીમાં? પણ આ સંકટની સીમા! મળ મડ સાથે બાં, શબને સંબંધ અરે સાથે, તેં પાપ પાક રાતે રાં, એ અંધ આરશી શું કરશે? એ રેઇ રેઈ અંતે મરશે, કાં વાવ કુવામાં જઈ પડશે, એની શાસ્ત્રવિષે પાડી છે ના, જન સુ સાક્ષી છે એના, * આવું ન પુરાવા આદેના, આજ કાલ વધે એ ચાલ અતિ, ફરી ગઈ છે માણસકેરી મતી, જોતાં નથી નીતિ કે અનીતિ, ઘરમાંથી ટળ્યું છે ખાવાનું, ત્યારે કાટલું કાઢયું કન્યાનું, કેણ બંધ કરે નહિ કરવાનું? બેલે નહિ સ્વજન કાંઈ મુખે, ફાવે છે જન ચંડાળ સુખે, દેખી વલ્લભનું દીલ દુખે, વહેચાયેલી કન્યાને વિલાપ. (બ્રહ્માએ ભજન કર્યું ભગવાનનુંરે)એ રાગ. ઘરડે પિયુ પરણાવ્યા મુજનેર, મેટાં વેરી મુજ માબાપજે-ઘ૦ ટેક. લઈને ખૂબ રૂપિયા રેકડારે, વેચી મુજને પૈસા માટ; પૈસામાં શું પૂળો મૂકવરે ? સા સાથે વાન્યો દાટજે. ઘરડા. ૨૧ નિજ કન્યાને કન્યાદાનમાંરે, બળબળો રંડાપ દીધજો; મડદાં સાથે મીંઢળ બાંધિયેરે, બળતી લામાં લાવે લીધજે , ૨૨ Page #391 -------------------------------------------------------------------------- ________________ mannanna AAAAAAAAAA કન્યાવિક્રય-અધિકાર. બાપે મારો ભવ બાળે બધેરે, સૈ શુંગાર થયા અંગારજે; નવી ચાળીમાં હેળી મૂકવીર, નથડીમાં લથડી ધિક્કાર. એ ૨૩ રડતાં રડતાં રોતે રીશમાંરે, પે ચીરી નાખે ચીરજે; ગડે નહિજ ઘરેણાં ઘાલવાર, ધારું શી રીતે હું ધીરજે ' ,, ૨૪ દેખીને ડાચું સાતણુંરે, મારા તનમાં ઉપજે ત્રાસ; મારું જેબનિયું મૂકી રહ્યું છે, બળતી રહું છું બારેમાસ. ' , રમવા જમવા જાવાનું કયુંરે, રેવા જવાનું રહ્યું જજે; શી રીતે રહેવું સંસારમાંરે, એ વાત પડે નહિ સૂજજે. , ફિફળ ઘાલી રાખે ગાલમાં, જાણે ખાડા નવ વર્તાય; પેરે ઊંચી પૅઠની પાઘડીરે, પણ ભૂંડું ઉલટું દેખાય. , શિયાળામાં સાલમપાકનેરૂ, શક્તિ વધવા ખાતે ખાય; નાખોરી ફુટી લેહી નીકળેરે, શક્તિની મુક્તિ ત્યાં થાય. , કાંઠો શુંજ ચડે પાકે ઘરે? છેલાઈ જઈ હસે સા ; માણસને મન વેશ ભવાઈરે, મુજને અંતર ઊંડે શેક. , હેરે સામું હરામી માણસેરે, જાણ નધણિયાતું ધનજે. પણ હું પરમેશ્વરના ત્રાસથી રે, નીતિ પાળું નિત તનમનજે. , પર મુજને પુત્રની લાલચેર, જાણે રે. વંશ કદાચજે; પણ પર પુત્રીને ભવ બાળતાંરે, શોધે સીદ કે સાચજો. ૩૧ બાળ કદાપિ સાંપડશે મનેરે, તે પણ તેથી શું દિલ દુઃખ જાય? જોબન દા'ડા જાવા દેહલારે, રેયાને રડું લાગી લાવજે. , ૩૨ મરશે તે માથે મુંડ થશેરે, નહિ તે જીવતે રાંડી છજજો; શેને પતિ એ શેની હું પ્રિયારે, પણ હું ધર્મ વિચારી રજજો. . ૩૩ માતા પિતા તમને ધિક્કાર છેરે, વાળ્યાં પૂર્વ જનમનાં વેરજે; આડે એ કેમ ન ઊતરે? મુજ જીવતરમાં નાખ્યું ઝેરજે. - ૩૪ મંડપ ડે નહિ સળગે એ સમે? તૂટી કેમ પડે નહિ આભ? કેમ રસાળા ગઈ ન રસાતળે? સાંખે કેમ પ્રભુ સાક્ષાત , ૩૫ એની આશિષ દઈ માબાપને, મારે છેવટ મરવું છેજજો; મારે તે થાવાનું થઈ રહ્યુંરે, પણ હું અક્ષર બેલું બેજો. ૩૬ ઘરડો હોય નવલશા નાનાજીરે, વાગે છપ્પન ઉપર ભેરજે; તે પણ પુત્રી નહિ પરણાવશોરે, નહિ તો પસ્તાશો બહુ પરો. , ૩૭ ઘણી મૂરખિયે કહે જીવે ઘણુંરે, ઘરડા પણ તે શેનું દુઃખજે? દુઃખ અરે છાનું રાખું બધુંરે, શરમે કહેવાતું નથી મૂખજે. ૩૮ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે. આમ wwww મહાજન છે માબાપ તમે ખરાં, પુત્રી ગાય સમાન ગણાય; વાર કરીને બાંધે બંધને, નહિ તે તમ શિર છે હત્યાયજે. » ૩૯ અમને આપી ટ સ્વતંત્રતા, મહારાણી શાણી સરકાર જે; માબાપ મારે છે બાળને, તેની વેગે કરજે વાર. . 9 ૪૦ જમણે હાથ કરે ગુન્હો કદી, ડાબાને શિક્ષા નહિ થાય; સાથે સિંહ બકરી પાણી પીયેરે, એ વખણાય છે તુજ ન્યાય છે ૪૧ તે આ થાય જુલમ શું આવડે રે? નાનાં બાળક નિરાધાર; મારે તે નહિ દેવાં મારવા, એ છે ફરજ તમારી સારજો. ,, ૪૨ કરતાં દૂધપીતી નિજ દીકરી, રજપૂતેને અટકાવ્યાજજે; ધાડજ આ દડે પહેરે તેને કેમ કરે ન ઈલાજજે. , ૪૩ નાની ઉમ્મરમાં નાથી દિયે, ત્યારે જાણે શું પરિણામ; વલ્લભદાસ વણિકની વિનતિરે, લખતાં લાંબું થાય લખાણજે. ,, ૪૪ સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. કન્યાવિક્રયને હૃદયભેદક દંપતિસંવાદ, પણશા–પિતાની સ્ત્રીને) જે તારે આ દિવસ ચેપડી વાંચવામાં જ કાઢ હોય તે મારે તારું કામ નથી. કારણકે “ચાપડી વાંચે તે વંઠી જાય” એ કહેવત પ્રમાણે મારે મારું ઘર ગધેડે ચઢાવવું નથી ! સ મજીને! કાતા-(નરમાસથી) શિરછત્ર! ગૃહરાજ્ય ચલાવવાની અત્યુત્તમ શૈલીનું દિગ્દર્શન કરાવનાર, આત્મશક્તિને સ્તુત્ય અને પ્રસંશનીય કામની અંદર ખીલવનાર અને છેવટે પ્રભુસ્તવનથી આત્માને કર્મ રહિત બનાવનાર જે કઈ હોય તે તે સત્ પુરૂષની કસાએલ કલમથી લખાએલ નીતિગ્રંથાજ છે. કૃપણશાલે મૂક હવે પંચાત! અને હું કહું તે સાંભળ. જે! આપણી મને રમાનું વેવિશાળ બુંદીકેટાનાં રહીશ છે. નગીનદાસ તારાચંદસાથે કરવાનું નક્કી કરેલ બેલ બેલવાનું શુભ મુહૂર્ત આવતી કાલના સાડાઆઠ વાગે ઘણું ધામધુમની સાથે પસાર કરવા વિચાર રાખેલ છે. વળી લગ્ન પણ ચાલુ માસની આખર તારીખમાં કરી આપવા નિર્ણય કર્યો છે કેમ સારુંને? * સત્યપ્રકાશ ભાગ ૧ લે. Page #393 -------------------------------------------------------------------------- ________________ કન્યાવિક્રય-અધિકાર. ઉપપ કાન્તા-વહાલા! આપનાં માધુર્યમય વચનામૃતનું પાન કરતાં જે અત્યાનંદ ઉત્પન્ન થાય છે તે અકથ્ય અને અવર્ણનીય સમજશે. પતિ! પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રોદયની ચળકતી કાંતિને તિરસ્કાર કરનાર ગુણદેવી મનેરમા કે જેની જીવનદોરી આ૫ જેના હાથમાં સોંપવા માગે છે, તેની યેગ્યતાવિષે આપે પરિપૂર્ણ તપાસ તો કરી જ હશે! કપણુશા–એક પૈસાનું શાક ખરીદવા જતાં સારું ને સખ્ત શેધવામાટે ચારે કેર ફરી બિચારા બકાલીને તેના પમાડી દઉં છું. તે શું મારી માનપાનમાં ઉછરેલી મનેરમામાટે વર શોધવામાં બેદરકાર રહે એ બનવા ગ્ય છે? ખુદ લક્ષમીદેવીએજ જેનું દાસત્વપણું સ્વીકાર્યું હોય તેની યોગ્યતામાં કિંચિત્ માત્ર ખામી હોય ખરી?. કાતા–વાહ વાહ! ત્યારે તે રૂપ, ગુણ અને વયની પણ સમાનતાજ હશે! કપણશા–તારે તે બધીએ પંચાત! શું તારી માફક અમે નવરા બેઠા છીએ કે તેને જવાબજ આપ્યા કરીએ! કાન્તા-કૃપાનાથ! શાંત થાઓ. વહાલા શામાટે ધાગ્નિની જવાળામાં દગ્ધ થાઓ છે! પુત્રીની માતાતરીકે ફરજ બજાવવા મને શું તે પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી? કપણુશા–અરે વાહ વાહ!!! આ તે ડહાપણને દરીએ લાગે છે ને શું! રૂપગુણને વળી તારે શું કરવા છે. રૂપાળા તો કુંભારના ઘરના ગધેડા પણ હોય. જો તારી દીકરી જીવે ત્યાંસુધી ખાવાપીવામાં કે ૫ હેરવા ઓઢવામાં દુઃખી થાય તો મને કેજે! કાતા–કૃપાસિંધુ! રૂપ, ગુણ અને વયની સમાનતાને લઇ દંપતિ સ્નેહનાં સામ્રાજ્યની સાનુકૂળતા દષ્ટિગોચર થાય છે. જ્યાં એ ત્રિપુટીની પધરામણું નથી ત્યાં ગ્લાનિ, ઉદ્વેગ, ભય, કુસંપ અને નિરાશાપણું આદિ દુર્ગુણે નિરખવામાં આવે છે. પતિ! ઓ વ્હાલા પતિ!! સ્ત્રીનું ખરું જીવન, સ્ત્રીનું ખરું ચૈતન્ય અને સ્ત્રીને ખરેખરે આંતરવિલાસ એ ત્રિપુટીમાંજ સમાએલ છે. માટે તેની ખાસ અગત્યતા સ્વીકારી આ પણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. પરંતુ આપની માન્યતા પ્રમાણે રૂપ, ગુણને ડીવાર અલગ મૂકી હું જાણવા ઈચ્છું છું કે વયની તે સમાનતા છે ને? કૃપણશા–આટલા બધા પોથા ઘેથા ફેરવે છે તે પણ હજી સમજણ તે આ વિજ નહિ. શું રૂપ, ગુણ અને વયની સમાનતા જોતાં લક્ષમીદેવીની આપણુપર કૃપા થાય ખરી? જ્યારે અઢીહજાર રૂપિયા જેવી એક ગંજાવર રકમ આપવા તેણે કબુલ્યું ત્યારે તે મેં ફક્ત હા પાડી. તેપણ તારા કહેવા પ્રમાણે વરકન્યાની ઉમ્મરમાં ઝાઝે તફાવત નથી, Page #394 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwww w wwwwww wwwwwwwwwwwwvu પણ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ--ભાગ ૨ જે. એણમે ૧ર૮પ ૬૦ (બાર પંચા ને સાઠ) કન્યાથી વરની ઉમ્મર ફક્ત પાં ચગણું છે. કાન્તા–વાહ વાહ! શું જમાઈ શોધવામાં કુશળતા વાપરી છે! શું બાર વરસની બાલિકાને ગુણવાન માળીના કંઠમાં ન ધરતાં એક બાવળના હુંઠાને અર્પણ કરવા જિજ્ઞાસા દર્શાવે છે? ચંદ્રમણિ જેવી ઉજવળ કન્યાદેવીને વૃદ્ધ જડસારૂપ જસતમાં જડી સુખી સંસારનો લેશ પણ લહાવે ન લેવા દેતાં ઉલટી દુઃખરૂપી સમુદ્રમાં બિચારી અબેલ બા“ ળાને ધકેલી પાડો છો ? અને વિશ્વાસથી જીવતા બળી મરવા કન્યાવિકયની ચિતા ખડકી નિર્દોષ પુત્રીનું જીવિત શું ધળ કરવા ચાહો છે ? નિર્મળ જળની વહેતી દિવ્ય સરિતા જેવી કન્યાને વેચી કરી તમારા પેટને બળીદાન આપવા મંગળ કન્યાની વિકયના હોમમાં આહુતિ આપતાં જરા પણ અચકાતા નથી? શું “બીવી મીયાં જે તે મીયાં કમર જોગ” એ કહેવત પ્રમાણે નાની બાર વર્ષની બાલિકાને સાઠ વરસના ડિસા સાથે પરણાવી મડાસાથે મીઢળ બાંધવા જેવું નથી બનતું? અને ચોરીમાંજ કન્યાદાનને બદલે રંડાપ આપવા જેવું થતું નથી? કૃપણશા–હવે બેસ બેસ! વધુ ગડબડ કરી છે તે આ સોટીને સ્વાધીન થઈશ. અઢી હજાર રૂપિયા વગર મહેનતે ઘેર બેઠાં મળે છતાં એ મૂર્ખ કેણ હોય કે તે રૂપિયાને તજી દીયે! શું લક્ષ્મી ચાંલ્લે કરવા આવે ત્યારે મોટું જોવા જવું? ના ના તે કદી પણ બનશે જ નહિ. અત્યારે તે પૈસા એજ દઢ પરમેશ્વર છે. એક કવિ કહે છે કે – વસંતતિલકા છંદ. આ સૃષ્ટિ તે સુજન સવ ને વસે છે; દ્રવ્યાર્થ કારણ બધાં દુખમાં ધસે છે; જે હોય દ્રવ્ય બહુ તે સુખ સર્વ પામે; તેના વિના કવિ કહે દુખ ઠામ ઠામે ખરેખર પિસાની તો બલિહારી છે. જે પૈસે હોય તે મા, બાપ, ભાઈ, કુટ, કબીલે, સગાં, સ્નેહી વગેરે મારાપણું બતાવી સેવામાં હાજર રહે છે. જે પૈસે હોય તે નાતજાતમાં પણ અગ્રેસરપણું મળે છે અને જે પૈસે હોય તે મોટી મોટી પરિષદમાં પણ પ્રમુખસ્થાન મળે છે. સમજી? વળી આપણામાં કહેવત છે કે “પૈસો એ મનુષ્યનું અગીઆરમું પ્રાણ છે” લક્ષ્મીદેવીની અકપાથી કેવી દશા થાય છે એ તને ખબર છે? જે સાંભળ? Page #395 -------------------------------------------------------------------------- ________________ પરિી છે. કન્યાવિક્રય-અધિકાર. ! કપ uuuuuuuuuuuuuuuuuuuuuuu કવિત. પૈસે બિન બાપ કે, પુત તો કપૂત ભયે; પૈસે બિન માય કે, કીનકે એ છે હૈ પૈસે બિન કાકે કે, કનકે ભતીજ હૈ; પૈસે બિન ભાઈ કે, બંધુ દુઃખદાઈ હૈ, પૈિસે બિન નારી કેવે, નકશું કામ ૫ર્યો; પૈસે બિન વૈસુર કે, કીનકો જમાઈ હૈ. કહેત કવિ બીરબલ, સુન શાહ એ અકબર; પૈસે બિન મુડદેકું લકડી ન પાઈએ, લહમીદેવીની અકૃપાનું પરિણામ જોયું? માટે ખરેખર. દેહ. વિત્ત વગર આ વિશ્વમાં, સને સહુ સંસાર; દામહીન દન સિર સહે, સંકટ ઠરાઠાર. કાનના–અહાહા! અનીતિથી દ્રવ્યોપાર્જિત કરવાની તીવ્ર ઈચ્છાએ કસાઈના જેવું ઘાતકીપણું ગુજારવું એ શું આપ જેવા જીવદયાના હિમાયતીને ઉચિત છે? યાદ રાખજો કે – દેહા. નાણું બિન નીતિતણું, નહિ નિ રહેનાર; મીયાંજી લાવે મુઠીયે, અલા ઊંટ હરનાર. પ્રાણેશ! વળી લફમી કેદની થઈ નથી અને થવાની પણ નથી. કારણકે લક્ષ્મી કહે મેં નત નવી, કેની ન પૂરી આશ; કિતને સિંહાસન ચલ ગયે, કીતને ગયે નિરાશ. કન્યાવિક્રય કરનારને એક શાસ્ત્રકાર કહે છે કે – कन्याविक्रय कारिभ्यो व्याधा अप्युत्तमा मताः। ते निर्दयाः परष्वेव, पुत्रादिषु दयापराः॥ કન્યાવિક્રય કરનાર મનુષ્ય કરતાં પારાધીઓ પણ ઉત્તમ ગણાય છે. કારણકે તે બીજા પ્રાણીઓ માટે નિર્દયતા વાપરે છે. પરંતુ પોતાનાં સંતાનની તેને દયા Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ—ભાગ ૨ જો. અષ્ટમ હાયછે. વળી પારાધી તે એકદમ પ્રાણ લેછે અને કન્યાવિક્રય કરનાર તે તેને રીઆવી રીખાથી મારેછે. પ્રિય સ્વામીનાથ! આવા હેડહેડતા અધમ રીવાજથી આજકાલ સંખ્યાબંધ નિર્દોષ ખાળા વૈધવ્ય દશાનાં દારૂણ દુઃખની ભક્તા અનેછે અને તેથી યુવાવસ્થાના પ્રમળ વેગને નહિ રોકી શકવાથી સ્વછંદી અને દુરાચારી અનેછે. કેટલીક તે શરમને સમુદ્રમાં ફેંકી દઇ નાતજાતમાંથી પશુ પ્રીટી જાયછે અને કેટલીક જ્ઞાતિમાં રહી લેાકેાના ભયથી ગર્ભપાત પણુ કરેછે તથા કેટલીક તા વિધવા થયા પહેલાં બુઢા પતિના બળાપાને લઇ ખિચારી કમાતે મરેછે. આ સર્વનું મુખ્ય કારણ આપણે તપાસીશું તે તેના સ્વાથી માત્રાપા પોતેજ છે. આવી ક્રૂર અને રાક્ષસી વૃત્તિવાળા મનુષ્ય પ્રથમ તે અત્યાનંદમાં મ્હાલેછે. પરન્તુ પાછળથી વિપરીત પરિણામને લઇ કહેછે કે ભાઈ શું કરીએ કર્મામાં હતું તેમ થયું.” પરંતુ એવા અક્કલના એથમીર ખપ્રુચકા એટલું પણ સમજતા નથી કે એક અીણુ તથા ઝેરને પ્યાલા પીને સુઈ જઈએ યાતા જખરા પથા ગળે વળગાડી કુવામાં ભુસકે મારીએ તે તેનું પિરણામ મેતજ આવે. તેમજ ખાર વર્ષની ખાળિકાને સાઠ વર્ષના ડાસાસાથે પરણાવી પછી સારી વાટ જોવી શા કામની ? માટે વ્હાલા! આપ આપની પુત્રીપર એવું ઘાતકીપણું ગુજારશેા નહિ. કસાઇએ ઢા ને કાપેછે એ ઘાતકીપણું ખરૂં. પરંતુ એકવાર કાપવા કરતાં હુંમેશને માટે પેાતાની કન્યાને ભઠ્ઠીમાં નાખવી એ વધારે ઘાતકીપણું છે. . કૃષ્ણશા—ત્યારે શું શાસ્ત્રકારોએ આવી જાતના કન્યાવિક્રય અને વૃદ્ધવિવાહના નિષેધ કરેલ છે ? કાન્તા—જી હા. કહ્યું છે કે —— ज्ञातिभ्यो द्रविणं लावा, कन्यां दत्वाप्यनिच्छतीम् । स्वेच्छं धनविहारस्तु, आसुरो धर्म उच्यते ।। જે નાતિલા પાસેથી ઈચ્છાનુસાર દ્રવ્ય લઈ બીજાને દીકરી દ્યે અને ઇચ્છા પ્રમાણે ધન પેાતાના ઉપયોગમાં લે તે કન્યાવિક્રય અને આસુરી વિવાહુ કહેવાયછે. શ્રીમનુ મહારાજ આવા વિવાહના નિષેધ કરતાં કહેછે કે— “ યીતા આ યા ન્યા, પત્ની સા ન વિધીયતે ** .. જે પૈસા આપી વેચાતી લીધી છે તે વિધિપૂર્વક સ્રી ગણાયજ નહિ. ખરે ખર પ્રિયપતિ! “ દીકરીને ગાય ઢારે ત્યાં જાય.” તે પ્રમાણે મનેરમાને જ્યાં દેશું ત્યાં તે બિચારી જશે. તેનું આપણી પાસે જોર નથી. પણ આપણે વાડરૂપ અની વેલાનું રક્ષણ કરવાની બદલીમાં ભક્ષણ કરવું એ કદી પણ ચેાગ્ય ગણી શકાયજ નહિ. એક. ગાય ખરીદતાં તેના મેળામાં કેટલા દાંત છે, તે Page #397 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. કન્યાવિદાય-અધિકાર. ૩૫૯ જેવાની પૂર્ણ કાળજી રાખીએ છીએ. પણ પિતાની લ્હાલી અને માનપાનમાં ઉછરેલી પુત્રીને માટે વર ખેળતાં એક ડોસાને વહેરી તેના દાંત પણ જેવાની દરકાર ન રાખીએ એ કેટલું બધું શરમભરેલું કહેવાય? જનાવર અને વસ્તુઓ વેચવાની પહે પિતાનાં સંતાને વેચવાં એ કુદરત શું સહન કરી શકશે? (આમ સ્ત્રી પુરૂષને સંવાદ ચાલી રહ્યો છે. તેવામાં મોતીચંદ કરીને મહા જનને માણસ આવે છે). મેતીચંદ–(પડશાળમાં આવીને) શેઠ સાહેબ! એ શેઠ સાહેબ! કૃપણુશા–પિતાના નામનો સાદ સાંભળી બારીમાં જુવે છે.) કેણું મતી ચંદ! આવ અંદર આવ. કેમ અત્યારે? મોતીચંદ(અંદર જઈ) શેઠ સાહેબ! આપણા ગામની અંદર આજે મફ તચંદ શેઠે પિતાની નવ વર્ષની બાલિકાનું મુંબઈથી વરવા આવેલ પાંસઠ વર્ષના ડિસા સાથે વેવિશાળ કર્યાની ખબર પડતાં તેને માટે વિચાર કરવા સારૂ લેભીલાલ શેઠે મહાજન ભેગું કરવાનો હુકમ કરેલ છે. માટે આપ પણ વેળાસર પધારશે. (જાય છે). કાન્તા–પ્રિય સ્વામીનાથ! સાંભળ્યું કે? ખરેખર મફતચંદ શેઠે (શઠે) પિતાની નવ વર્ષની બાળકી પાંસઠ વર્ષના ડિસાને આપી એ ઘણુંજ અઘટિત કરેલ છે. આવા કારણને લઈ મહાજન ભેગું થાય છે તે સ્તુ ત્ય અને પ્રસંશનીય ગણું શકાય. મારી માન્યતા પ્રમાણે જરૂર મક્તચંદ શેઠને મહાજનતરફથી તિરસ્કાર મળશેજ. વહાલા! આપણે પણ જે મનોરમાનું વેવિશાળ શે. નગીનદાસ તારાચંદસાથે કરીશું તે મને હાજનશ્રીને તિરસ્કાર સહન કરે પડશે. માટે તે વિચાર માંડી વાળજે. કારણકે “લાખ જાય તે આવે પણ શાખ જાય તે કદી પણ આવે જ નહિ.” કૃપણુશા–પણ મહાજનની મિટીંગમાં એક લોભીલાલ શેઠ સિવાય તેની તાકાત છે કે મારી સામું એક શબ્દ પણ બેલી શકે? કારણ કે હું અને ભીલાલ શેઠ અમે બન્ને જ મહાજનમાં કર્તાહર્તા છીએ. ભીલાલ શેઠ મારે ખાસ સનેહી છે. તે તેને આડું અવળું સમજાવી દઈશ. પણ નગીનદાસ શેઠ જેવું ખાજ હાથમાંથી કદી પણ જવા દઈશ નહિ. (એટલામાં મુંબઈથી વરવા આવેલ ઘરડા વરનો એક મુનીમ રતીલાલ બનીઠની પાંચ પાંચ રૂપીઆની નોટના ચાર કટકા ખીસામાં મારી કૃપણુશા શેઠનું ઘર પૂછતે પૂછતે આવે છે). રતીલાલ-(રજા મેળવ્યા બાદ પ્રવેશ કરીને) શેઠ સાહેબ. (સલામ ભરે છે). Page #398 -------------------------------------------------------------------------- ________________ www વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષ્ટમ કૃપણશા–(ફેસથી આકર્ષાઈ) આ ભાઈ આવે ! આપ ક્યાંથી પધારે છે અને આપનું નામ ઠામ શું છે? તે જણાવશે. કારણકે મારા ધારવા પ્રમાણે તમે આહિંના રહીશ લાગતા નથી. રતીલાલ–શેઠ સાહેબ! હું મુંબઈને રહીસ છું, અને મારું નામ રતીલાલ છે. મુંબઈથી વરવા આવેલ ઘરડા વરને હું મુનીમ છું અને તેમની આજ્ઞાનુસાર આપની પાસે અરજ કરવા આવેલ છું. કૃપણશા–(સ્વગત-હમણાંજ મોતીચંદ કહી ગયે તેજ ઘરડા વરને આ મુનીમ જણાય છે. વાહ વાહ ખાજ તે બરાબર હાથ આવ્યું ને શું! ચાલ તેને પણ ઝઝેરી પાડું. જેથી પાંચશે કે હજાર રૂપિઆનું આજે દનીયું સફળ થાય.) રસ્તીલાલભાઈ! તમારે જે કાંઈ કહેવું હોય તે જલદી કહી દીયે. કારણકે ખાસ અગત્યનાં કારણને લઈ મને વધારે વખત નથી. રતીલાલ–બહુ સારું. ત્યારે કૃપા કરી સાંભળો ! અમારા શેઠ મુંબઈના એક સુપ્રસિદ્ધ વ્યાપારી છે. કર્મસંગને લઈ શેઠને આઠ આઠ સ્ત્રીઓ હોવા છતાં હજી સુધી એક પણ પુત્રરત્ન પ્રાપ્ત થયું નથી. તેથી પુત્રની આશાએ કન્યાની શોધ કરતા કરતા અમે અત્રે આવ્યા છીએ અને અત્રેના રહીસ મતચંદ શેઠની પુત્રી સાથે અમારા શેઠનું વેવિશાળ કર્યું. પરંતુ આ બાબતની મહાજનશ્રીને ખબર પડતાં અને તથા મફતચંદ શેઠને હેરાન કરવા માટે ચગ્ય વિચાર કરવા સારૂ અત્યારે જ મહાજનશ્રીની મીટીંગ ભરાવાની છે. માટે શેઠ સાહેબ! અમારાપર કૃપા કરી અને ખુવાર નહિ કરવા અમારી નમ્ર અરજ છે. (એમ કહી ખીસામાંથી બે નેટના કટકા કાઢી આપે છે અને શેઠ મુંગે મોઢે તેને સ્વીકાર કરે છે). શેઠ સાહેબ! તસ્તી માફ કરજો. કપણુશા–(સ્વગત-બસ આપણું કામ થઈ ગયું. બીજા પડે ખાડામાં. બિ ચાર પરદેશીને આપણે શા માટે હેરાન કરવો? મફતચંદ શેઠની છેકરીનાં કર્મમાં હશે તેમ થશે. આપણે નાહક તેની આંખે શામાટે થાવું જોઈએ!) સ્તીલાલભાઈ! તમે નિર્ભય થાઓ. તમારા કાર્યમાં હું વિઘરૂપ નહિ બનું એ ખચીત યાદ રાખજે. પણ મારું એક કામ તમારે કરવું પડશે. રતીલાલ–શેઠ સાહેબ! સેવક હાજર છે. ખુશીથી ફરમાવે. કૃપણશા–જુઓ અમારે સરાફની દુકાન છે. તેમજ અમારા નામની હડીઓ ચાર દૂર દેશાવરમાં ચાલે છે. પણ મુંબઈ ખાતે અમારી એક પણ આડત નથી. તે તમારા શેઠને કહી તે બંદોબસ્ત કરી આપશે. (જે આડત બાંધે તે પાંચ-સાત લાખ રૂપિયામાં નવરાવી નાખું) Page #399 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કન્યાવિક્રય અધિકાર ૩૧ રતિલાલ—અરે શેઠ સાહેખ! એતે આપ શું મેલ્યા ! દુકાન તમારીજ છે. ઘણી ખુશીથી તમારૂં તે કામ હું સિદ્ધ કરી આપીશ. (મહાજનની મીટીંગમાં ઘણી વાર રાહુ જોયા છતાં કૃપણુશાશે ન આવવાથી લેાભીલાલ શેઠ શકાશીલ બની તેને ઘેર આવેછે. ત્યાં કૃપણુશા શેઠ અને રતીલાલની અરસપરસની વાતચીત ઉપરથી વિશેષ શંકાશીલ અની મારણાં પછવાડે સંતાઇ રહેછે.) લ્યે જયજીને જો આ કામ સિદ્ધ કરી આપશેા તે હજી રૂ. ૧૦૦૦) અપાવીશ. લાભીલાલ—( સ્વગત ) અરે આતે નાણાંને જોગ કરતા જાયછે ને શું? રખેને કાંઇ દગા હાયની ! ચાલ બધી વાત કઢાવી લાગ આવે તા મારૂં કામ પણ સાધી લઉં. (એમ વિચાર કરી આરડામાં આવેછે.) શેઠ સાહેમ! કૃષ્ણશા—( લેાભીલાલને દેખી નેટના કટકા એકદમ ખીસામાં મૂકી રતીલાલને નહિ મેલવા ઇસારતથી સમજાવેછે.) અહાહા!!! પધારો લાલીલાલ શેઠ પધારો. આજે તે ખાસ આપને જાતે તસ્તી લેવી પડી? જરા આવતાં વાર લાગી તે તેને માટે માફ઼ કરજો. લાભીલાલ—કાંઈ હેરક્ત નહિ. કૃપણુશા શેઠ! અત્યારસુધી આપ ન પધાર્યાં તેથી જરૂર અગત્યના કારણસર રોકાણા હશેા. કૃપશા—àાભીલાલ શેઠ! આ અમારા અમદાવાદના આડતીઆ આવેલ છે અને તેને પાછું આજરોજ કરાંચીની સ્ટીમરમાં જવાનું છે તેથી તેની સાથે જરા નામાની કડાકુટમાં હતેા. લાભીલાલ—કૃપણુશા શેઠ! આ ભાઈ તે મુંખઇથી વરવા આવેલ ઘરડા વરને મુનીમ છે. કારણકે હું તેને ખરાખર એળખું છું તાપછી શામાટે જા આલેછે? શું બનાવટી વાત કરી આ લેાભીલાલને પણ છેતરવા માગાા? કહેા પાનસેપારીમાં કેટલા રૂપીઆ મળ્યા? કૃષણશા—( જરા ચીડાઈને) લેાભીલાલ શેઠ! એટલી બધી બીક ન મતાવવી સમજ્યાને ( ખીસામાંથી નેટા કાઢી) જીએ! આ રહી રૂપી ચસે પાંચસેાની એ નેટા ધરાર લાંચ લીધી છે. તમારાથી થાય તે કરા! કાનાં ખારાં ખુલાં છે. પાં લાભીલાલ—શેઠ સાહેબ ! પાછળથી પસ્તાવું ન પડે તે ધ્યાનમાં રાખા તા વિશેષ સારૂં. કૃપણશા—(સ્વગત ) આ લેાભીલાલ કજીખાર અને લુચ્ચા છે તેથી જરૂર મારી જેતી કરશે માટે તેને પણ પાન-સોપારી અપાવી તેનું મન ર્જન કરૂં જેથી ચિંતા જેવું કારણ રહે નહિ. (રતીલાલને એક ૪૬ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ખ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૨ જો અષ્ટમ કાર લઈ જઇ) રતિલાલભાઈ! આ લાભીલાલ શેઠને પણ રૂપીઆ ૧૦૦૦) આપે તે તમારૂં કામ પાર પડે તેમ છે, નહિતર મારી ને ત મારી બન્નેની જેતી થશે. રતિલાલ—શેઠ સાહેબ ! ફિકર નહિ. અમે પૈસાની ગણત્રી રાખતાજ નથી. ફક્ત આપ શેઠીઆએની મહેરખાની હોય એટલે ખસ. (એમ કહી ખીસામાંથી રૂપીઆ પાંચસોની નેટના એ કટકા કાઢી) હત્યા ! લેાભીલાલ શેઠ! આ રૂપી પાંચસો પાંચસેની નેટના બે કટકા તમારા કરાના હાથમાં આપુંછું. (નીચુ' જોઇ લઇ લેછે). લાભીલાલ-રતિલાલભાઈ! હવે જરા પણ ીકર રાખશેા નહિ, તમારૂં કામ તેહુ થયું એમજ સમજશે! (તેવામાં મહાજનના માણસ મેાતીચંદ એકદમ દોડતા દોડતા આવેછે.) માતીચંદ—અરે શેઠ સાહેબ! હવે તે મહેરખાની કરી પધારે! કમીટીમાં સર્વ કાઇ આપની રાહ જોઈ બેઠા છે. (લેાભીલાલ શેતરમ્ દષ્ટિ પડેવાથી) અરે લેાભીલાલ કોઠે પણ આહીં લાગેછે ને શું! લેાભીલાલ—અલ્યા મેતીઆ! બહુ બકવાદ કરતાં શીખ્યા ? ખખડદાર હવેથી જો એવી ઉદ્ધતાઇ વાપરી છે તે તારી વાત તું જાણ્યા! જા! જલદી જા!! અને જે આવ્યા હોય તેને કહી દે કે આજે કૃપણુશા શેઠને તાવ આવવાથી આવી શકે તેમ નથી અને લેભીલાલ શેઠ પણ તેની પાસે સારવારમાં હાવાથી આવી શકશે નહિ માટે આજનું કામ બંધ રાખવામાં આવશે. મેાતીચંદ—( સ્વગત) કર્મીની જીભ અને અકમીના આંટા. (જાહેર રીતે) શેઠ સાહેખ ! અવિનય માટે ક્ષમા ચાહુંછું ( જાયછે ). C કૃષ્ણશા— ? રતિલાલભાઇ! હવે અત્યારેજ તમે તથા તમારા શેઠ મુંબલાભીલાલ—ઇની સ્ટીમરમાં રવાના થઈ જાઓ પછી “ ભૂલ્યે ઘા ચારાસી જોજન જાય.” એ કહેવત મુજબ થશે. તમારે તેવિષે જરાપણ પ્રીકર કરવી નહિ. રતિલાલ—આપ જેવા શેઠીઆએની કૃપાદૃષ્ટિ છે તેપછી અમારે શામાટે ક્િ કર રાખવી જોઈએ! ઠીક લ્યુ જયજીને દ્ર (જાયછે ). લોભીલાલ—કૃપણુશા શેઠ! હવે હું પણ રજા લઇશ કારણકે જમવાને ટાઈમ થઇ ગયા છે. કૃષણશા—હવે જરા ચા પીને જજો. ( તેવામાં લાભીલાલ શેને રામે કરીને માથુસ તાર લનેઇ આવેછે). Page #401 -------------------------------------------------------------------------- ________________ ллллллллл. પરિચ્છે. કન્યાવિય-અધિકાર રામે–પૃપણુશા શેઠ! એ કૃપણુશા શેઠ! અહીં લેભીલાલ શેઠ આવ્યા છે! લોભીલાલ-(રામાને સાદ સાંભળી) કેમ રામા! રામે–આ તાર આવ્યું છે. લેભીલાલ–(તાર ફેડીને વાંચે છે તે બુંદીકેટાના શે. નગીનદાસ તારાચંદ કે જેને ત્યાં ભીલાલ શેઠના ૪૦,૦૦૦) ચાળીશ હજાર રૂપીઆ વ્યાજે પડેલા છે તે ગુજરી ગયાના સમાચાર હતા. તેથી એકદમ ગભરો બની) અરે કૃપણુશા શેઠ! હવે હું તે જઈશ. પણશા–પણ છે શું વાત તે કરે! આમ ગાભરા કેમ બની ગયા? લભીલાલ-(શરીરમાં ધુજારી છુટી.) બું..દી....કોટા...ના.શેઠ .....નગીન....દાસ......તારા...ચંદ . ગુ જ રી .... ગયા......તેથી.....મા...........રૂપીઆ........ચાળીશ.......હજાર... રોકાઈ...ગયા...(ચકરી આવવાથી એકદમ પડી જાય છે). કૃપણશા–(સ્વગત) અહહા!!! શું મનની મનમાં રહી? રૂપીઆ અઢી હજા રને લાભ ગયે? જે આવી ખબર હત તે બે દિવસ પહેલાંજ મને નોરમાનાં લગ્ન કરી દેત નહિ! જેથી રૂપીઆ તો અઢી હજાર મળત. (કા ન્તાને સાદ કરી) અરે કયાં ગઈ, સાંભળે છે કે નહિ? દેડ દંડ આ લોભીલાલ શેઠને કાંઈ થઈ ગયું. કાન્તા–(કાન્તાનું હૃદય આ બને ક્રર વૃત્તિવાળા નરાધમેની વર્તણૂક જોઈ દબ્ધ થઈ રહ્યું હતું પરંતુ તેવામાં આ ભીલાલ શેઠને કરણીનાં ફળ પ્રત્યક્ષ મળવાથી કર્મનાં અચળ કાયદાની મનમાં તારીફ કરતી કૃપણુશા પાસે આવે છે.) કેમ સ્વામીનાથ! મને બેલાવી? કૃપણુશા–આંધળી છે? દેખતી નથી? કાન્તા-પ્રાણેશ! દેખું છું તે ખરી. પણ તેમાં મારે કેઈ ઉપાય નથી. કાર કે લોભીલાલ શેઠને કરણીનાં ફળ પ્રત્યક્ષ મળી ચૂક્યાં છે અને તમે હવે બાકી છે.” નાથ ! હવે તે કાંઈ સમજે તો સારું. (તેવામાં લેભીલાલ શેઠને અમર આત્મા પરલોક પ્રવાસી બને છે.) અહાહા !!! આતે ભારે થઈ! હવે શું કરીશું? કપણુશા–(આડું અવળું જોઈ) ભીલાલ શેઠના ખીસાં તપાસે છે. તે પેલી બે નેટે ઉપરાંત રૂપીઆ વીસહજારની કીંમતના બીજા કાગળીઆ (ન) નીકળે છે. તેથી રાજી થઈ તે કાગળીઆઓ લઈ લે છે). શું કરીશું, શું કરીશું, શું કરે છે! લે આ આ નોટ કબાટમાં મૂકી દે. કાતા–(અનીતિથી મેળવેલ ને કબાટમાં નહિ મૂકવા આનાકાની કરે છે. પરંતુ પરિણામે દૂર પતિના જોર જુલમથી તેમ વર્તવામાટે તે નેટે Page #402 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ છે. આમ કબાટમાં મૂકવા જાય છે. તેવામાં પણશાની પછવાડે એક જબરજસ્ત નાગ જોઈ) સ્વામીનાથ, જલદી આમ આવતા રહો! તમારી પછવાડે નાગ છે. કૃપણશા–(ભયભીત થઈ) હું શું કહે છે! (એમ કહી દોડવા જાય છે તેવામાં તે નાગદેવે પોતાનું કાર્ય સાધી લીધું) કાન્તા–(સ્વગત) ખરેખર! કુદરત કુદરત!! તારે ઘેર સદા ન્યાય છે.) બસ થયું. કરણીનાં ફળ મળી ચુક્યાં. બહાર ખબર પડવાથી આડશીપાડેશી સગાંસંબંધી વિગેરે સૌ ભેગાં થઈ જાય છે; પોલીસ કોને ખબર પડવાથી તે પણ ત્યાં આવી પહોંચે છે અને છેવટ કાન્તાને નિર્દોષ ઠરાવી આ બંનેને શેઠીઆઓનાં શબને અગ્નિસં. સ્કાર દઈ સૌ પોતપોતાને ઘેર જાય છે. આ દષ્ટાંત નીતિ ઉપર રહેવા તથા અનીતિથી દુર ખસવા ધડે લેવા જેવું ખાસ છે. કન્યા નિમિત્તે ધન ખરચી વિવાહ કરે એ અઘટિત છે. આવા દુષ્ટ રીવાજથી આપણી પ્રજામાં સ્ત્રીઓની ન્યૂનતા અને હલકી પદવી માનવામાં આવે છે અને આમ ઉત્તરોત્તર આર્યાવત્ત અવનતિ થતી જાય છે. અહાહા!!! બિચારી કેમળ મૃગલીને સિંહના મેઢામાં મૂકી ગરીબડી ગાયને કસાઈના દ્વારે બાંધી, નાજુકવેલીને હાથીના પગ તળે ચંપાવી અને ગુલાબનાં પુષ્પને ધગધગતા અંગારામાં હેમી અત્યાનંદમાં કાલક્ષેપ કરનાર નિર્દય માબાપને કયું વિશેષણ લગાડવું? કર હદયનાં ઘાતકી માબાપે જેમ કસાઈ પિતાનાં માની લીધેલાં ઘેટાં, બકરાં ઇત્યાદિ પશુઓ પર મમતા ધારણ કરી છેવટે તેની જીદગીને અંત આણે છે તેમ જીવદયાના હિમાયતી હવાને પેટે ડાળ રાખી પિતાનાં સંતાનેને લાંબી આશાએ ઉછરીને જ મારી નાખે છે. કસાઈઓ મારવા ધારેલ પ્રાણીઓને એક પળમાં જીવનરહિત કરે છે, ત્યારે કહેવાતા દયાળ માબાપ મારવા ધારેલ સંતાનને રીબાવી રીબાવી લાંબા કાળે તેને પ્રાણ લે છે. વાડ જ્યારે વેલાનું ભક્ષણ કરે, રાજા જ્યારે પ્રજાને પીડે અને સત્ ૫ રૂષે જ્યારે કુડી દષ્ટિથી નિહાળે ત્યારે ઉન્નતિની આશા ક્યાં રાખવી? નિર્મળ જળથી વહેતી દિવ્યસરિતા જેવી કન્યા મડદાસાથે પરણાવાય, મુક્તાને હાર મર્કટની કેટે નંખાય, પાનનાં બીડાં પાડાને અપાય અને ઘેવરનાં ભેજન ગધેડાને ખવરાવાય ત્યારે હવે બાકી શું રહ્યું? કન્યાવિક્રયથી થતી સાંસારિક અને પારમાર્થિક બને હાનિઓ ઉપરની સમજુતીથી દર્શાવેલ છે તે પર વિચાર કરી તેનાથી દૂર રહેવું એજ શ્રેયસ્કર છે. * સત્યપ્રકાશ ભાગ ૨ જે. Page #403 -------------------------------------------------------------------------- ________________ પછિદ, વરેઠાના માતાપિતાને શિક્ષા અધિકાર. કપ वरकन्याना मातापिताने शिक्षा (शिखामण)-अधिकार. મનુષ્યની વૃત્તિમાંથી જેમ જેમ ધર્મભાવના અને શાસ્ત્રોપદેશના સંSESS, સ્કારે કમતી થતા જાય છે તેમ તેમ તેમાં વ્યવહારના વિક્ષેપ વધતા જાય છે. આથી બહુ હલકે પગથીયે પહોંચતું જવાય છે. દાખલાતરીકે સગપણના વ્યવહારમાં તેની ખરાબ સ્થિતિએ પહોંચેલા સંબંધીઓના મનની સ્થિતિ પ્રથમ કેવી હોય છે અને પાછળથી કેવી થાય છે? આને એકને સામાન્ય ચિતાર આપવા પછી બીજા તેવા ઘણું વ્યવહારમાં પણ તેવી નિકૃષ્ટ સ્થિતિ માલુમ પડશે. هم વેવાઈને કટુવાણુરૂપીભજન. ગરબી. (એ વાંસલડી.) એ રાગ. વઢતાં દેખી, પાસે જઈ પૂછ્યું શું સગપણ આપને? તે કહે “વહેવાઈશુનું અંતરમાં પાયે બહુ સંતાપને—ટેક. આંતર વંચાં જેની સાથે, સંબંધ નિકટ જે સંગાતે, બહુ દોષ મૂકે તેને માથે, વઢતાં દેખી ૧ દીકરા દીકરી જ્યાં દીધી છે, બહુ સમીપ સગાઈ કીધી છે, એણે આ આબરૂ લીધી છે, બીજા સાથે હોય સંપ ઘણો, પણ દ્વેષ કરે સંબંધીતણે, રે! સંપ જોઈએ જ્યાં બમણું, દશરાની સુખડીનવ દીઠી, મીઠાઈ ન દિવાળીની મીઠી, એકવાર મેકલીતી અજિઠી, હેળીને હાર્ડે આ નહિ, કર મંગઠેજ કરાવ્યું નહિ, ઉમંગ એક દરશાવ્યું નહિ, વિવાહમિષે પણ કથળી નહિ, કદી હાથની ચૂડી મઢાવી નહિ, દીકરી અડવી અળસાવી નહિ, બાઈ એનું ઘરેણું તેજ બન્યું, પણ લુગડાં પુરતાં તે ન મળ્યું, વેશવાળ કયું જાણ્યું ન ફળ્યું, به ه ه م م م Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વ્યાખ્યાને સાહિત્ય સગ્રહ-ભાગ ૨ જો. એમ અરસપરસ મેણાં મારે, ત્યાં સાત પેઢીનું સંભારે, કેાઇ ત્રાહિત વચ્ચે પડીવારે, પડે પરણ્યા પછી પણ બહુ વાંધા, આળસતાં આણાંનાં કાંધાં, નાતના નઠારા બહુ ખાંધા, વઢે તેડવા ને મૂકવા માટે, વળી કામ કર્યાંને ઊચાટે, હા! ક્લેશ સંપ સ્નેહજ સાટે, દીકરીવાળાં મરતાં દીકરી, બેઠાંછે અધ સંબંધ કરી, જાણે એણે મારી હાય ખરી, જો ભિતર ભાવ જોશે અતિશે, તા ઝેર હળાહળ માંહી હશે, અંતર ખાટાં શું સુખ થશે ? રાખવી ઘટે રીતી એવી, જેથી અડચણ આવે ત્યાં કેવી ? દુખ દૂર કરે વિદ્યાદેવી, એમાં થાતાં નથી ખાળ સુખી, પણ ચેાજે નહિ ઉપાય મુખી, દેખી વલ્લભનું દીલ દુઃખી, د. -* અન્ધપરમ્પરાધિાર. lg<← ܕܙ ,, અમ . ૧૧ ', ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ સુમેાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ. સારા સ’સ્કારી હટી જવાથી આવી હલકી સ્થિતિ પ્રાપ્ત થાયછે માટે મગજઉપર ઉત્તમ સંસ્કારી પડે તેવા વિચાર અને વ્યવહારને સ્થાન આપવાની જરૂર છે એમ બતાવી આ વરકન્યાના માતાપિતાને શિક્ષા ( શિખામણ ) એ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. 70 વર-કન્યાના માબાપને જેમ પરસ્પર ક્લેશ દૂર કરવા ઉપદેશની જરૂર છે ૭ તેમજ પૂર્વ કાળથી ચાલ્યા આવતા કઢંગા રીવાજો પણ દૂર કરવા ભલામણ કરવાની જરૂર લાગેછે. જેમકે કરજ કરીને અથવા ઘર વેચીને જ્ઞાતિવરા કરવા, કોઈ કહેછે કે અમારા ધર્મમાં સંસ્કૃત વ્યાકરણ ભણાય નહિ, કાઈ કહે છે કે વહુ જો પિયર વગેરેને ત્યાંથી કાઇનું ઘેાડીયું અથવા વેલણ કે ઢીંચણીઆં રંગાવીને લાવે તે અમાને હરકત કરતા નથી પણ અમે જો તેવી વસ્તુ ધરના ખર્ચથી રંગાવીએ તા અમારી કુળદેવી કાપેછે આ પણું અંધપર પરા છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. અ‘ધપર પરા–અધિકાર. ૩૬ અમાને રંગ પ્રતિકૂળ પડેછે. આવી તરેહના આંધળે (જગલીએ) ખતાવેલા રીવાજો બંધ કરવા આ અધિકારને ચેાજવામાં આવે છે, દેખાદેખી. ( રાગ ઉપર પ્રમાણે. ) જો બાડરની, ટાળી શિર નીચું કરી ચાલી જાયછે ! એક કુવે પડે, પાછળ સવ તડાતડ ભુસ્કા ખાયછે! કૂવે પડવાનું કારણ શું ? પાછા શીરીતે નીકળશું ? જીવશું કે મુંઝાઇ મરશું ? જો ગાડરની૦ ૧ કદી એક અજાણપણાથી પડયું, કે લપશી જઇ કાંઠેથી દડયું, હા અંદર તા પડતાંજ રડયું ! પડીને હું શીદ મરૂં ત્યારે? એવું અંતર નહિ વિચારે, પણ એતા સવ પડે હાર, સન્યાસી એક સરિતા કાંઠે–કળશે જાવાને ઊંચાટે, નિજ પાત્ર વધારાનું દાટે, ચાંપે ચાલ્યા તુમડીજ ભરી, પણ દાટી કમ`ડળ ઢગલી કરી, તે જોયું કેાઈએ પાછું ફરી, શું કરવા કરી વેકર ઢગલી, તે સમજ્યા વિના વિચાર્યું વળી, કળશે જાતાં એ ક્રિયા ભલી, તેથી ઢગલી કરી તેને પડખે, તે ચાલ્યા કળશે તેજ તકે, tr સ્વગે જાતાં રહી જાઉં રખે !” સઘળાએ એવું અવલેાકી, ઢગલી કરવા માંડી નાખી, બહુ આસપાસ પૃથ્વી રાકી, પાછે ત્યાં આવ્યે સન્યાસી, જોઇ અંતરમાં થઇ ઊદાસી, રે ભૂખ` ઘણી ઢગલી આ શી!” નવ જડયું કમ`ડળ દાટેલું, જોઈ તે જન કર્યું તદન ઘેલું, આવું ઉચય: રાષે છેલ્લું, रे गतानुगतिको जनमात्रम्, पार्मार्थिक कस्यमनोनात्रम्, मम धूलिपुंजेन गतं पात्रम्, * "" ' .. .. ܕܐ . .. "" ૪ ર ૫ ૧૦ ૧૧ * અરે મનુષ્ય માત્ર દેખાદેખી કરવાવાળા છે. અહીં કાઇનું મન પારમાર્થિક નથી, મારૂં પાત્ર ધૂળના ઢગક્ષાથી ગયું. ( આ સંસ્કૃત શુદ્ધ નથી પશુ ભાવ ખરા લીધે છે. ) Page #406 -------------------------------------------------------------------------- ________________ ૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો જન મૂખ` પ્રવાહેજ ગાડરિયા, છે દેખાદેખીને દરિયા, જેમ ઉપરાઉપર લેાઢ રહ્યા, . જો પુત્ર લાણે પરણાન્યા, ઘરમાં નાનકડી વહુ લાળ્યે, એવા ન આપણા દિન આવ્યે, ફૂલેકુ ચડાવી લ્હાવ લીધા, દારૂમાં દેવતા મૂકી દીધા ! આપણે એવા ભભકા ન કીધા ! નિજ નાત વિષે કીધું લાણું, ખાંતે ખરચીને ખુખ નાણું, એવું ફ્રી ફ્રી નાવે ટાણું ! ફરી પે'રી પટાળું પંગતમાં, બેસી બહુ ભમી રથ ર’ગતમાં, મહાલી સાહેલી સગતમાં, મન મે' ન લીધે લ્હાવા એવા, ઝીલીને હુઠ ગાડર જેવા, સમજે નહિ પેદાગરૂ કેવા, એમ દાડી વધે છે વરા દા'ડા, પછી થાય ખુવાર જતાં દહાડા, કારણ વણુ ખૂબ ખરચ આડાં, જેથી જાદી બહુ નાત પડી, ઝટ પડે તડાં અન્યોન્ય લડી, વલ્લભદાસે આ અરજ ઘડી, دو .. AIR .. A " " در અમ ', સુમેાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઈ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૯ ૧૯ જજૂદા જૂદા દેશમાં કે જાઢી જૂદી જ્ઞાતિમાં પુષ્કળ ધપર પરાના રીવાજો છે જેમકે કન્યાને ખદલે વર સાસરે જાય, ધમ ગુરૂઆને માન આપવા સ્ત્રી પેાતાના ચાટલાના વાળ પાથરે અને તેના ઉપર ધ`ગુરૂ ચરણ મેલે, કેાઇ દેશમાં સ્ત્રીની કટિ પાતળી કરવી તા કાઈ દેશમાં હાથ પગ ઉપર ત્રાજવાં પડાવવાં, કાઇ દેશમાં સ્ત્રીઓએ લાજ ન કાઢવી તેા કોઇ દેશમાં સાસુની પણ લાજ કાઢવી આવા રીવાજોને જો અધપરપરાના કડ્ડીએ તા ગેરવ્યાજખી જેવું લાગતુ નથી પરંતુ આ અથવા આ શિવાય જેટલા હાનિકારક રીવાજો હોય તે તાકીદથી અવશ્ય દૂર ફેકવા જોઈએ એ સમજાવી આ ચાલતા અધિકારની સાથે સબંધ ધરાવતા અવસાનકાલ અધિકાર લેવા ધારી આ અ ંધપરપરા અધિકારને પૂર્ણ કર્યા છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ પરિચછે. - – અવસાનકાલ-અધિકાર. અવસાન-ધિર. – જ્યાં અજ્ઞાનનું સામ્રાજ્ય ચાલે છે અને જ્યાં યોગ્ય ઉપદેશને આદર નથી SMછી મળતે ત્યાં મનને કમકમાટી ઉપજાવે એવા વહેમની પ્રબળતા કેટલી વધી પડે છે તથા સામાન્ય વિચારશક્તિને પણ કેટલી દર હાંકી કહાડવામાં આવે છે તેનું ભાન કરાવવાનું અવસાનકાળ અધિકાર લઈને તેમાં કેવું અતેડું કરી છેવટના સમયમાં પણ પ્રાણુપર નિર્દયતા વપરાય છે અને પિતાના તિરસ્કારપાત્ર વહેમેને વળગી રહેવાય છે તે બતાવીએ છીએ. - મરણાતુર ઉપર દયાને બદલે જુલમ. (રાગ ઉપર પ્રમાણે.) એ અણસમજુ, અર્ધ સુઆને મારી કાં પૂરું કરે? . જીવતા જમદૂત ! છાતીપર ચડી ઘેરો શું કઠે છરો-ટેક. બહુ વૈદ્ય બન્યાં પેસા ડેશી, આત્યાં આડેશી પાડોશી, પુછે સે ડાચું શી શી, એ અણસમજુ. ૧ કેઈ નાડ તપાસે છે જાતે, કેઈ કરપગ પેટ જુએ માથે, અડીને ટાઢા બળજ હાથે, બેઠાં છે ખાટલાને વીંટી, બહુ વાત કરે દીઠી અદીઠી, જાણે વાંચે છે જમની ચીઠ્ઠી, ટાઢક વળી કે કંઈવાર હજી, એમ અન્ય અન્ય કરે અરજી, જાણે ઝટ્ટ મરે એવી મરજી, બહુ વઢત જીભ જે હેત કદી, મનમાં માનભે માત્ર મદી, પણ શું કરે વાચા બંધ બધી, મૂળ ટક ટક માંદાને ન ગમે, જીવ બહુ ઘમતળ ભયમાંહિ ભમે, ધમણની પેઠે બહું શ્વાસ ધમે, શિર પડયુંઢેલિયામાંહિ ઢળી, જન જોઈ પાસ બહુ જાય છળી, જાણે ફરતી જમની જમાત મળી, બે ચાર એશિકે ચડી બેઠાં, વળી બે ત્રણ પાંગતમાં પેઠાં, બાકીનાં બધાં બેઠાં હેઠાં, આગળથી કરી મૂકી તૈયારી, ઘત દીપ અને ગંગાવારી, લીંપી સૅય કરી ભીની ભારી, Page #408 -------------------------------------------------------------------------- ________________ ક વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. મમ આવ્યું ડચકું ત્યાં બેત્રણ ઉઠયા, પકડ્યાં પગ શિર જેમસિંહ છૂટયા, એને કયાંથી જ્ઞાન પ્રભુ રૂઠયા? આ અણસમજુ. ૧૦ પાટલે બેશુધને બેસારી, હુડહુડ જળ રેડી દીધે ઠારી, . અરરર શુણ છૂટે કંપારી, જઈ પછી ઝીંક ભેંયરે, બહુ ઠંડી ગાર જેવી ઉપરે, રીત હાય! જંગલી કેવું કરે! એની પાંસળિયે પડખાં દુખશે, પીડ શળા પવ્યા જેવી થશે. નહિ જાતે હોય તોય જીવ જશે, ત્યાં એક ડેઢ ડાહ્યા પાસે, મોક્ષે મોકલવાની આશે, બહુ પાડે બરાડા જમ નાસે! કહે રામકૃષ્ણ, રાધાકૃષ્ણ, કાન ફાડી નાખે કહી કહી કૃષ્ણ, સમજણ નથી જે પૂછો પ્રશ્ન, એમ પીડે જીવ જાતાં સુધી, કેડા મૂકે પાર પડ્યાજ પછી, કેણે ક્યાંથી સુઝી અવળી બુદ્ધિ, પ્રભુ જાણે થાય ગતિ અગતિ, પણ દેખ્યામાં તે ગજબ અતિ, આ વલ્લભદાસ વદે વિનતિ, સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિોપટભાઈ. સ્વસ્થ દશામાં કરેલાં પાપનું ફળ કંઈ અવસાન કાળે મનુષ્યને આવી રીતે હેરાન કરવાથી બદલી જતું નથી. છેવટ સમયમાં શાંતિને બદલે અશાંતિ આપવાના હેતુભૂત થવું એ ડહાપણ નથી. એ ધર્મસ્વરૂપ નથી. ધર્મનું ખરું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કરો અને એગ્ય હીલચાલથી આત્મકલ્યાણના રસ્તા ને હાથ કરે એમ સમજાવીને ચાલતા પ્રકરણને મદદરૂપે રહેલા મરણોન્મુખ દયા અધિકારને અવકાશ આપવા આ અવસાનકાળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - મનોમુદ્રયા-વિવાર છે - 88છે દુ:ખી પ્રાણપર દયા રાખવી એ મનુષ્ય માત્રને ધર્મ છે તેમ છતાં 28) મરણ વખતે તે પ્રાણુનાં સંબંધીએજ અજ્ઞાનતાને વશ થઈ તેનાપર નિર્દયતા વાપરે છે એટલે કે તેને તે જ્યાં સૂતેલ હોય ત્યાંથી બેચાર Page #409 -------------------------------------------------------------------------- ________________ મરણોન્મુખથા-અધિકાર. ૭૧ જણ ઉઠાવી અનેક ક્રિયા કરે છે કે જેથી પ્રાણ જવાની વેદનાની સાથે વિશેષ ઉમેરો કરે છે. આ અગ્ય છે એમ દેખાડવાને આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે. મનુષ્ય પલંગઉપર મરી જવાથી “જો શુભ કર્મ કર્યા હશે તે” નરકમાં જશે નહિ. (રાગ ઉપર પ્રમાણે). ડાહ્યા દેશી, માનવી મરવા દેને પ્રૌઢ પલંગમાં, નથી નથી નકે એથી જવાનું આવ મનુષ્યના ઢંગમાં-ટેક. જેણે નીતિ પાળી ભગવાન ભજ્યા, પરધન પરદારા પાપ તજ્યાં, સંસારી સકળ સદ્દગુણ સજ્યા. ડાહ્યા દેશી. ૧ પ્રભુ પ્રીત્યર્થે કર્તવ્ય કર્યું, બહુ દીનદુઃખ દારિદ્ર હયું, જેનું ચિત્ત નિત્ય પ્રભુમાંહિ ઠર્યું. પડી ભેપર પાપી પ્રાણ મૂકે, ગંગાજળ તલ તુલસીજ મુખે, મર મેલે પણ પ્રભુ નૅજ ચુકે. એના દુઃખ દરદથી હાડ ગળે, તે નાપે ભેય ન કેમ કળે, ભેગ મળ્યા તમે સંબંધી મળે. કદી થાતી હોય સ્મૃતિ જેવી ગતિ, તેય મિથ્યા મેહેનત મૂઢમતિ, થાય કામ પ્રમાણે તેની સ્મૃતિ, કેળ ખાય ડુંગળી મનભાવે ઓડકાર એલચીને નાવે, તેમ શઠને શુધ સ્મૃતિ ન આવે. આગળ બે ત્રણ જણ માત્ર રહો, બહુ ગંભીરતા દેખાવ ગ્રહ, ધીમે ધીમે પ્રભુનું નામ લહે. આ વલ્લભદાતણ વિનતિ, નિરખે તે નિર્મળ થાય મતિ, નહિ તે દિલમાં દિલગીર અતિ. સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. પ્રાણીને મરણ વખતે વિક્ષેપ ન કરવો જોઈએ પણ શાંતિ રહે તેને માટે આપણે બનતી કાળજી રાખવી એમ બતાવી આ મરણેનુખદયા અને ધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ખમ -- વ્યાખ્યાન સાહિત્યસ'બ્રહ-ભાગ ૨ એ. - શનિ -ધાર. એક કે જે અજ્ઞાનભરી રૂઢિથી પ્રાણુને મરતી વખતે હેરાન કરવામાં આવે છે Wહુદહુ તેજ અણસમજથી મૃતપ્રાણીના શબને કઢંગી ઢબથી ઠેકાણે પાડવામાં આવે છે અને એમ કરવું તેને જાણે તે કોઈ આવશ્ય ધર્મકર્તાવ્ય સમજવામાં આવે છે એ મહટી ભૂલ છે તે જણાવવાને આ અધિકાર લેવામાં આવે છે. શબ લઈ જવાની કઢંગી રીત. (રાગ ઉપર પ્રમાણે). જડસા જડભૂત! મડદાને જકડી બાંધે કાં જેરથી? વળી કડ બાંધી, દડદડ શું માંડી ચારે કેરથી?—ટેક. નથી લડવાને ધસવું રણમાં, નથી ધાડ પડી ધેનુ ધણુમાં, દેવતા મૂકે દિલ ડાપણમાં, જડસા જડભૂત૮ ૧ ટ દેડતાં જ્યાં ત્યાં પગ ઘ છે, મેલી મનમાને ત્યમ મરડે છે, ઢાર પેઠે શબ તરછોડે છે, કાળજી વણ વસ્ત્ર ઉપર ઢાંકે, પછી બંધવડે પડી રહે કે, બેડેળ બહુ ફેકટ ફકે, શિર અર્ધ ઉઘાડું વસ્ત્ર ઝીણું, વળી ડગડગ થાય દરેક ક્ષણું, સૌ જુએ એજ અપમાન ઘણું, ધીમે ધીમે ચાલતાં ભાર પડે, માટે દેટ મેલી સાથે ઉપડે, પણ અન્ય ઉપાય ન કાંઈ જડે, કાઢેજ કેટલા વળી વળીયે, મૂકી મડદું ઝટ ઝોળી તળિયે, ક્યાંઈ ભાગી પડી વળી સાંભળિયે, ઉપાડે કરી ટાંગાટોળી, સટપટમાં શબ નાખે એની “હાકેવી કુટિલ હિંદુ ટેળી, આ ભુંડામાં ભુંડુંજ અતિ, ઠાંઠડીથીજ પણ અધમગતિ, તોય નવ માને કાંઈ મૂઢમતિ, એમ મરતાનું અપમાન કરે, વા'લાં પણ વાલ બધું વિસરે, સમજી નિરખી ન શકે નજરે, નિર્દયતાને મૂર્ખાઈતણા, એવા અણઘટતા ચાલ ઘણા, કહે વલ્લભદાસ કશી ન મણું! - સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. Page #411 -------------------------------------------------------------------------- ________________ પર. રાખવા ક-અધિકાર ઉઇ શખવહનમાં થતી નિર્દયતા તથા છેકરવાદીનું દિગ્દર્શન કરાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. ASASASASSERR * શવવા—અધિવાર જે રીતે શખ વહુનમાં કઢંગી રીત અખત્યાર કરવામાં આવીછે તેજ પ્રમાણે શમનું વહન કરનારાઓને માટે જે આકરા રીવાજો મધવામાં આવ્યા છે, જે રીવાજોને ઘણા લેાકેા ચુસ્ત થઈને વળગી રહ્યા છે તેનાથી આરાગ્યને હાનિ થાય છે તથા એવીજ બીજી પણ અગવડા આવેછે એ દેખાડવાને આ અધિકાર લેવામાં આવ્યે છે. શખ ઉપાડતી વખતે જ્ઞાન નહિ કરવાથી મુક્તિપુરીનાં બારણાં અંધ થતાં નથી. ( રાગ ઉપર પ્રમાણે ). ઠંડા જળથી, શીતરૂતુમાં કાં નવરાવા કાંધિયા ? ઠાંઠડી લેવા, થર થર ધ્રૂજી વસ્ત્ર ભિનાં શરિરે ધર્યાં —ટેક. એમને એમ રહેવું આઠ ઘડી, બહુ હાનિ થાય હાંજા ગગડી, ખરૂં જાણે જેને શીર પડી, કેાઈ મરે શિયાળાની રાતે, તે પ્રેત કાઢવા પરભાત, નવ થાય કાંધિયા ઝટ સાથે, ઠંડા જળથી ૧ શરમાવી મેાકલે જન માટા, ત્યારે માંડ માંડ જાયજ છેટા, પણ ખેદથકી મનમાં ખેાટા, તેમાં રાંકને તે બહુ રોળ પડે, કાઇ નાચ નહીં અડવાજ મટે, સાને મન ટાઢનું નાવું નડે, રે! કેવી અડચણ રીત કરે, પણ મમતી મૂખન દીલ ડરે, મર મરે તથાપિ તે ન ફ્રે, રીત નાવાની કાઢી નાખા, ને શિરપર ત્રણ ટીપાં રાખા, કાં નાહિ કારૂં અમર આપે, હુમણાં નિ`ળ છે નરનારી, તેથી તો રીત જોખમકારી, આરોગ્ય અંગ છે સુખકારી, * ૩ પ ७ Page #412 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ આમ નહિ આભડછેટ ગણે એમાં, પછી નાહિ નાખજે છેવટમાં, ઉતારે ઝટ ઘુંટડે ઘટમાં, હઠ કરશે તે હજી હાનિ થશે, અને જેને એ ચાલ જશે, માટે વાર્યા રહે સંકટ મટશે, મર બ્રાહ્મણ સે બડબડ કરતા, તેની બીક રખે હદયે ધરતા, કહે વલ્લભ મૂકે કાયરતા, , ૧૦ સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. આવા વગર જરૂરના રીવાજોની દેખાદેખી કરવી પણ સારી નથી એમ જણાવવાની સાથે શબવહન વખતે કાંધિયા જે ખોટું ખોટું રૂવે છે તે હવે પછી બતાવવા આ શબવાહક અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. ૭૫ સત્ય અને વિવાર. | - છે કારણ સમજ્યા વગર કોઈપણ ક્રિયામાં પ્રવૃત્ત થવું એ સમજુ મનુષ્યનું SSSSS કર્તવ્ય નથી. આજકાલ માત્ર રૂઢ થયેલા રીવાજોને સાચવવા ખાતર કારણ સમજ્યા વગર અને ફળને વિચાર કર્યાવગર ઘણા રીવાજોનાં દેરડાં ગળામાં વીંટીજ રાખામાં આવ્યાં છે. જેમકે મૃતમનુષ્ય તરફની લાગણીને લીધે તેના સ્નેહસંબંધીઓને સ્નેહ તથા સંબંધના પ્રમાણમાં શેક ઉભરી નિકળે અને તેથી તે રૂદન કે વિલાપ કરે એ સંભવિત છે પણ તેની સાથે ઘણા લોકો એવા હોય છે કે સ્નેહની લાગણી નહિ છતાં, અંતઃકરણ કરૂ છતાં કેવળ હેકારા કરી રેવાના ઢગ માત્રજ કરે છે અને તેમ કરી મૃતમનુષ્યનાં ઘરનાંઓને ભલું મનાવે છે અથવા તેમ નહિ તે એક ચાલુ રીવાજ પ્રમાણે પોતે વરસ્યા એ સંતોષ પકડે છે. આવી નિષ્ફળ અને વિચિત્ર પ્રવૃત્તિ અન્યમાં ઉપહાસપાત્ર થાય છે એમ દેખાડવાને આ અધિકારને સ્થાપવામાં આવે છે મૂર્ખાઇભરેલું રોવું. (રાગ ઉપર પ્રમાણે). માથે ઓઢી, પોક મૂકી ગાંડા જેવું શું ગાંગરે? આંખે આંસુ આવે નહિ ને ખેટાં શું બાનાં કરે?—ટેક Page #413 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. અસત્ય કન-અધિકાર, - ૩૭૫ કોઈ એ એ એ ઉહહ! કરતા, આવે આબરૂ માટે રડતા, મુખ ગુપ્ત રાખવા જાય ગડતા, માથે ઓઢી. ૧ રે રહિને પાસે પાસે, ઝટ જાય દેડતા શબ વાંસે, જાણે ભૂત વળગ્યું એવું ભાસે, એમ સરઘસ ચાલ્યું જાય અરે, બહુ મધ્ય બજાર બકોર કરે, મૂખUવડે લાજી ન મરે, રેતાં રહિ જાય જતાં ઝાંપે, પછિ વાત તડાકામાં ટોપે, કરૂણાથી મુજ કાળજું કાંપે. સેનાજ દેખતાં તે રડવું, તેનું નામ પડયું છે આભડવું, કહે કેમ ન લાગે એ કડવું? હત ખેદ ધરી મનમાં ખીજી, યમ રીત જંગલીથી શું? આ ઢંગ નહિ તે શું બીજું? થાય અ@િદલિની ત્યાં વાતો, બેસી જુદા જુદા જે નાતે, એથી ગંભિર ભાવ બધે જાતે. શબ બાળી રહ્યા પછિ સ્નાન કરી, પાછાવળિ ભેગા થાય ફરી, પુરમાં પેસે કિકિયારી કરી. બહુ થાય ગામમાં ગોકીરે, કેઈ કહે “હતે હિંદુહી ભાઈ રૂવે “ગયે ક્યાં મુજ વીરે?” એ એ મારા બાપલિયારે, આ કાળકેર થયે ક્યારે? થઈ ગયે ગજબ ગૂજરતરે !” એમ બેશી બારણે ટૅગ કરે, “છાને છાને” એમ બીજો ઉચરે, પછી કરી પ્રખરો જાય ઘરે. તાલેવરને ત્યાં નાતતણ, આભડવા આવે જન ઘણા, ગજવી ઘે ગામ ન રાખી મણુ. નિર્ધનન્યાં થોડા તે ટાણે, મન તેથી મુરખ ઓછું આણે, હતું કામ શું નીકર મેંકાણે? મર રૂવે હોય જે અંતરનાં, બહુ આંસુ ચલાવશે આંખતણું, પણ પોક મૂક્યાની કરે મના. બહુ હૃદય પારકાનું ન બળે, નહિ અંતર લેહિ કરી ઉકળે, તેને રૂદનની જરૂર ન તેહપળે, સૌ સગાંસંબંધી સંગાતે, મુખ ચૂપ રહી ચાલે સાથે, ગ્રહિ બહુ ગંભિર ચેહેરે જાતે નથી શાસ્ત્રવિષે શિખ એવી લખી, ગયું વેમ ભૂત સૈને ભરખી, આ વલ્લભદાસ વદે વિલખી, સુધ ચિંતામણિ –વલ્લભદાસ પિપટભાઈ, છે૧૭ Page #414 -------------------------------------------------------------------------- ________________ અક્ષ ३७६ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે, ઘણુ સમજી લેકેમાં પણ આ ચાલ માત્ર દેખાદેખીથી ચાલે છે. તે નકામે અને જરૂર છોડવા લાયક છે એમ જણાવી સત્ય કે અસત્ય રૂદનની રૂઢિ તજ અવસાન સમયે ખાસ ધીરજની જરૂર છે તે ઉપાગી હેવાથી હવે પછી તે અધિકાર લેવા આ અસત્યરૂદન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. » મનોવિત વિવાર. - છે. વગર જરૂરની ગડબડ અને દુઃખદાયક ચેષ્ટાઓથી મરણવશ થતાં મનુહિ999 ષ્યને જે દુઃખ આપવામાં આવે છે તેને બદલે એ વખતે આજુબાજુનાં માણસેએ કેવી ધીરજથી કામ લેવું જોઈએ તે આ અધિકારમાં બતાવવામાં આવે છે. મરણની અણી ઉપર આવેલ રોગીને નહિ અકળાવતાં ધીરજ ધરે. (રાગ ઉપર પ્રમાણે). મરવા વખતે, કાગ રેળ કરી મરતાને મુંઝવે; વળી મર્ણ પછી, શિદ ફૂટી ફાડી તંદુરસ્તી તજે?—ટેક. ઓસડસડ ઉપાય ખરે, જેશી ડેશીને દૂર કરે, હિંમત નહિ હારી ધૈર્ય ધરે, 'મરવા વખતે ૧ એને જીવ ઘુમે બહુ ઘમતળમાં, નવી નવી પીડા દર પળપળમાં; ત્યાં તમે બરાડે બહુ બળમાં, હજી શ્વાસ જરા ત્યાં સ્ત્રી દેડી, એશરિમાં જઈ હિંમત છેડી, ધડ ધડ ફૂટે કેશે તેડી, તે શબ્દ કદી મરતે કાને, સાંભળે તે મન કેવું માને? ચતાર ન આવે મુજ ધ્યાને, આવે આંસુ તે કદી અવલોકે, તે છાતી બળે તેવી શકે? ' તે હૃદય તાપને કેણ રેકે? એવી કાચી છાતીના જનને, રેવું ન ઘટે મરતાની કને, નહિતે ઉલટું નુકશાન બને. Page #415 -------------------------------------------------------------------------- ________________ અવસાનાચિત ધૈય અધિકાર. વળી મુઆ પછી મૂર્ખાઇવડે, સ્ત્રી પૃથ્વીપર પછડાઇ પડે, સા સંબંધી સાથેજ રડે, પરિચ્છેદ. જો પાછું આવે કુટવાથી, તા લઈ પથરો કૂટો છાતી, પણ કદી ન આવે ગયેા સાથી, મુઆ શંક અને રાજા રાણા, વળી રૂપાળા કુખડા કાણા, આખર આવ્યાં સૈાને આણાં, એ સૃષ્ટિ નિયમ નવાઇ નથી, કલ્પાંત કરી શિદ વ્યમથી ? બહુ નાની ગયા કાવીદ કથી ફૂટ્યાથી હૃદયે રાગ થશે, કાં તે પાછળ ખીજાં મરશે, વળી રાતાં આખા રણ જશે, મરવા વખતે છ એમાં ન સાર નીકળવાના, મરતાં પણ તે નથી મળવાને, આ ચાલ માત્ર ચિત ચળવાને, પ્રભુ* નિયમ વિરૂદ્ધ તમે વરતા, એને પિરણામ અતિ નરતા, છેવટ શાકજ હાંસીલ થતા, ક્ષણભ`ગુર છે કાચી કાયા, મૃત્યુ પામે જન જે જાયા, વ્યાજ કરે તડકા છાંચા, માટે નિત કઠણ કરી છાતી, દુખ સહન કરી થઇ દૃઢ જાતિ, નહિ તે થાશે। આતમધાતી, જો સદ્ કમેૌથી સુખ લેવું, તેા કુકમ`થી સંકટ સહેવું, પણુ આતે તમને શું કહેવું? ઇશ્વરના મગળ ભાવ સદા, કરૂણા તજી કષ્ટ કરે ન કા, સારા હેતુથી સૈા સુખદા, મન સામ્ કરે શિક્ષા કરીને, જેમ જનની એસડ અલકને ઝટ પાય પરાણે દરદ દિને, ,, અહિં સુખ દુખ કમે પ્રેરિત છે, લાગે સુખ સારૂં એ રીત છે, પણ રૂણ દેવા કેમ ભયભીત છે? દિલ દઢ કરવાજ બધાં દુખ છે, સતાષ માટે સાથે સુખ છે, ભાજન મીઠું લાગે જો ભુખ છે, પરદેશી પ્રવાસી સૈા છીએ, એ દિન સુખમાં હંસીરમી લૈએ, પણ છેવટ સતાપે એ, ૪૮ * કુદરત. ,, ,, ܕܕ ,, 33 د. ૩૭૭ 99 . ૧૪ در . ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. સંસાર કસાટી છે *સવા, જેમ રાખે તેમ સુખે વસવા, નહિ કેવળ રડવા કે હસવા, તેના નિયમ તુજ માટે ન તુટે, તેમ મગળ ભાવ નહીં પલટે, શિદ કાયાને દઈ કષ્ટ કુટે? د. > دو દુખ ખમવાને મળવાન અને, એક દિવસ વિજોગ થશે સાના, કહે વલ્રભ આ ક્રેડા સુખને, સુખાધ ચિંતામણિવલ્લભદાસ પાપટભાઇ. શરમભરેલી ફૂટવાની રીત. (રાગ ઉપર પ્રમાણે ), ટાળે મળીને, માનનિયાએ લેવા માંડયાં છાજિયાં, પરદેશી મન, તે રૂપાળા રાગ ગગનમાં ગાજિયા—ટ્રેક, અમ ܕܙ ૨૨ ૨૩ મરણુ સરખા ગંભીર પ્રસંગમાં મેહેાટા હાકારાએ કે વગર જરૂરની ઉતાવળ નહિ કરતાં શાંતિથી તે પ્રસંગે લગતું કાર્ય પાર પાડવું એજ ડહાપણ છે એમ જણાવી ખરે વખતે ધીરજ રાખવી જોઇએ તેને બદલે ધીરજના ત્યાગ કરેછે તેવી મતલખને અવસાનેાચિતધૈય ત્યાગ અધિકાર ધ્યાનમાં લેવા આ અવસાનેાચિતઐય અધિકાર પૂરો કરવામાં આવેછે. RJ 18 अवसानोचितधैर्यत्याग - अधिकार. --- ૨૪ મનુષ્યના મરણ સરખા ગંભીર પ્રસંગમાં પોતે હૈં રાખવું જોઇએ અને જેએ ખરી રીતે અતિશેાકાક્રાંત થયાં હાય તેને હૈય આપવું જોઇએ તેને બદલે એક રીવાજ તરીકે સ્ત્રીવર્ગમાં ફૂટવા-પીટવાનું— છાયાં લેવાનું કામ એટલી ઉંડી જડ ઘાલી બેઠુ છે કે ખરાંએ તે કામમાં આવેશ અને ઉત્સાહથી ભાગ લેછે, રસ્તે જતા લેાકેાનું ધ્યાન એક કાતુક તરીકે પેાતાની તરફ ખેચે છે અને નજીકનાં જે માણસા શાકાકાંત હોયછે તેઓને વધારે શાકાકાંત કરેછે એ અયેગ્ય છે એમ બતાવવાને આ અધિકારને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ અવસાન ચિતધૈય ત્યાગ—અધિકાર આવી એક વિધવા એલારે, ઝીણા સ્વરથી ખેલેભારે, હાય હાય! બધી ખેલે હારે, પરિ છે. ફળિયામાં સં કરે ફુદડી, લજ્જા મૂકીને મેલી હુંડી, ત્યાં ખાઇ પછાડી એક પડી, છેડા વાળીને કડ બાંધી, બહુ ફ્રૂટે ધ ુસ ધસ છાતી, સોજી ગઇ થઇ રૂધિરે રાતી, સાના એક હારે હાથ પડે, પાછા અદ્ધર ઊંચા ઉપડે, વારા ફરતી વચમાંજ ગડે, લે ચાતાળા બહુ પડકારી, વળિ વિવિધ વચન મુખ ઉચ્ચારી, સઘળું સંભારી સંભારી, ‘· એય એય ખાપજી એય અરે, તમ જાતાં પડી ગઈ ખાટ અરે, નિહ લ્હાવ લીધા પરણી દિકરે, ટાળે મળિને ૧ અમને આ ઘર ખાવા ધાશે, કેમ એકલડાં મહિ` રહેવાશે, હાય હાય હવે કેમજ થાશે, ગ્યા રણવગડે રાતી મેલી, દુ:ખના દરિયામાં હુડરોલી, • પામી ન ભેટ લેવા છેલ્રી,” "C ,, જો કદી કન્યાના કાળ ખુટે, “ હાય હાય બેનડી ” ખેલી કુટે, છાતીથી લેાહીની શેડ છૂટે, એમ અધિક વિલાપ કલાપ કરે, પછડાય નીચે ઉપરાઉપરે, વળી ડુસકાં વચમાં ઇ ભરે, બીજિયે કુટતાં રહી જાય કદી, બેસી જાવાનું વેણ વદી, ત્યાં સિંગ જીવતી ખેાલે જલદી, "" માઇ નાનું મરણ છે એસેામાં. ક્રેટા હજી નીમક છે માંમાં, એમ નહિ મિર જઈએ નાસામાં, એમ કહી કહીને બહુ ઘૂંટાવે, આખર મોટેરી અટકાવે, ઉપાડી આશરીમાં લાવે, કરે મૂઆને મરણે માંદ્યા, નીકર થઇ જાત કદી સાંદ્યા, આ કેવી ગાંડાઇ જોજો, જોઈ પરદેશી જન છેટેથી, બહુ ગમે કાનને સ્વર જેથી--- બાંધે ઉલટા ખ્યાલજ એથી, શાણા જન મનમાં સમજીને, ઝટ અંધ કરે! રીત જંગલીને, વલ્લભની વિનતિ વાંચીને, ,, 22 29 33 22 در ૩૭૯ "" સુખાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઈ ૨ 3 પ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ Page #418 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યામાં ભાયિાએ શહણામ શો, ફટપીટ કરવી એ નકામી અને અયોગ્ય છે તેમ મરનારનું તેથી કંઈ હિત નથી એમ જણાવી મૃતભેજન કરવાને આવેલ જનસમૂહને સમજાવવા અને હવે પછી તે અધિકાર લેવા આ અવસાને ચિતધૈર્ય ત્યાગ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. [ Bતમોનન-ધવાર. મુદ છે એક કુટુંબમાંથી જ્યારે મનુષ્યની હાનિ થાય છે ત્યારે તે હાનિની ઉપર છે. બીજી હાનિ તેની પાછળ જમણવારમાં ખર્ચ કરીને વહોરવામાં આવે છે. આનંદ ઉત્સવના પ્રસંગમાં જમણવારે શોભે છે પણ આવા શોક અને દુઃખના પ્રસંગોમાં જમણવારે કરી મિષ્ટાને ઉડાડવાં એ તો મનુષ્યત્વને વિસારે પાડવા જે બનાવ છે એમ જણાવવા આ અધિકાર આરંભ કર્યો છે. મનમાં કંપારી છૂટે તેવું કરાતું ભજન (રાગ ઉપર પ્રમાણે). રે રાજેશ્રી! ઊંચું ડાચું કરી જે જે જન જ્યાં મરે, રતાં જાતાં, ગળપાપડી ગટ્ટ ગળામાં ઊતરે–ટેક. જમી વાટે જાતાં વહુવારૂ, કંઈ વાત કરે “સાંભળ વારૂ, બાઈ જમણ હતું નહિ કંઈ સારું.” રે રાજેશ્રી. ૧ બીજિએ તેણું તકરાર કરી, ત્યાં પાછી તે અબળા ઉચરી, વારૂ કઢિ તે ખૂબ ખરાબ ખરી.” એમ નિદા નારી અનેક કરે, શુણિ મનમાં બળિ કરનાર મરે ધોખા અંતરમાં ખૂબ ધરે. એક કેર કામની ફુટે છે, મિષ્ટાન્ન બિજીગમ લૂટે છે, કાગડા કુતરા જેમ ખુંટે છે. રે કકળ ચાલી રહિ એક બાજુ, બીજીગમ પકવાન્ન બને તાજે, દાનત દેખી દિલમાં ઝાઝું. એક કેર એય એય સાંભળિયે, બીજિંગમ લા લા શુણિયે, કહો આ ગાંડાઈ કેવી કહિયે? Page #419 -------------------------------------------------------------------------- ________________ પhaછે, પતજન-અધિકાઇ. , a કઈ જમતાં દેખિ વિચાર કરે, વિવાહ હશે એવું ઉચરે, તે તે ખોટ નથી ખ્યાલ ખરે. રે રાજેશ્રી ૭ વળી જંગલી રીત છે જમવાથી, નથી ધીરજ ખરેખર ખમવાની, નથી પ્રવિણ રૂઢી પીરસવાની. વારંવાર ભાણેથી ઉઠે, પિરસણિયાની તાસક , અધિરજ મનમાં મિષ્ટાન્ન ખુટે. કદિ કેઈ ઉઠે નહિ શરમાળુ, તે ખાલિ પડયું રહે પત્રાળું, હતે બેઉની ભૂલે ભાળું. સેતકનું લેવા ચિત્ત ચહે, પછિ કેઈ પડેલું પાછું લહે, પણ ઘણું ખરું ત્યાંનું ત્યાં જ રહે, પછી પગથી ખૂબ ખુદાય ખરે, વળી બેસે જન ઉપરાઉપરે, ચિત સૂગ ચડે નિરખી નજરે, ત્યાં ગંદવાડને પાર નહિ, બહુ પાણી કાઢી ઢોળાય કહીં, વેરાણે ભાળું ભાત મહીં, ત્યાં બહુ કલબલ જમનાર કરે, જાણે રાંકાટે અરજી ઉચરે, ગાજી ઉઠે આખું મકાન ખરે, જાણે ત્યાં કળકળતા કાગ પડે, લેવા ઝટપટ્ટ લડાઈ લડે, ધણીનું માથું તે નથ ધડે, હજુ મરવાને ત્રણ દિવસ થયા, ત્યાં તે એ ખટપટમાં પડિયા, હાય ગજબ! શેકના ચાલ ગયા, કદી હરખ જમણ ઊંઘી જાયે, વિવાહ અઘરણી ન થાયે, પણ આમાં નહિ ચાલે કાંઇએ, મર ઘરમાં ખાવાના સાંસા, પણ લાડુ કર્યા જોઈએ ખાસા, ઘર મેલી ઘરેણે તજી આશા, એક તે ઘર કેરૂં મનુષ્ય ગયું, વળી એ ઉપર આ બાકી રહ્યું, ખાતરઉપર દીવેલ વર્યું, એનું મર્ણ અતિશે વખણણું, ખરી નિષ્ઠાથી ખરચ્યું નાણું.” પણ વદે નહિ ઘર વેચાણું, એ ગયે અતિ મરણે ખાટ, એમ કહી કહી ઉખેળે આટી. ગુણે રેમથી કપે રૂંવાટી, કદી નાનું મરણ થતાં ત્રાસે, પણ બંધ કરે નહિ નરમાશે, ચિત ગઠી રહ્યું ચિર અભ્યાસે, Page #420 -------------------------------------------------------------------------- ________________ હું વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨. પીડાય ન ધનવાળા ધીંગા, કહેતાં માંડે દેવા ડીંગા, એ હઠીલા જન તલ રીંગા, રે રાજેશ્રી. ૨૩ એથી લેશ લાભ નથી મરતાને, નહિ પુણ્ય પ્રભુ એમાં મને, દેખાડ લખેલું કયે પાને, નથી શાસ્ત્રવિષે કંઈ એવું કહ્યું, આ તુજને કયાંથી વેન થયું, જે જે જાગી ક્યાં ભાન ગયું? સુખમાં જમશે મળી સંબંધી, પણ આ રીતિ કેવળ અંધી, વર્લભ વિનવે તમને વંદી. ૨૬ સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. પડ્યા પર પાટુ” એ કહેવતને સાચી પાડનાર આવી અગ્ય જમણવરે બંધ જ કરવી જોઈએ અને એના જેવા બીજા પણ અગ્ય ચાલે પણ બંધ કરવા જોઈએ એમ સમજાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. S23@@@ મરનારની પરિઝ હન-વિવાર - છે ઉ પરના અધિકારમાં મૃતભેજન સંબંધી અગ્ય ચાલે બંધ પાડવાની દર ભલામણ આપી છે. આવી રીતના અગ્ય ચાલે ઘણાજ છે તેમાં છે. પણ ઘણે ઠેકાણે મરનારની પાછળ મહિનાઓના મહિનાઓ સુધી છેડો. બૈરાંઓ નિયમિત રીતે સવારસાંજ ભેળાં મળીને રાગ તાણને મે વાળે છે. આ કાર્ય એટલું તે ભયંકર છે કે મરનારનાં ઘરના પુરૂષ તથા બાળકે એ વખતે તદ્દન ઉદાસ થઈ જાય છે તથા મરનારનું સ્મરણ આવવાથી તેઓને પણ રેવાને ઉભરે આવી જાય છે. પાડોશીઓ પણ પ્રભાતમાં એ વખતે વિચિત્ર રીતે શેકાતુર બને છે. જે વખતે વૃત્તિ શાંત રાખીને ઈશ્વરધ્યાન કરવું જોઈએ તથા મરનારને માટે શાંતિની પ્રાર્થના કરવી જોઈએ તે વખતે સ્ત્રીવર્ગ આ શેકારક કેલાહલ મચાવી મૂકે છે એ ઠીક નથી એમ સમવવાને મરણ પ્રસંગમાં થતી અયોગ્ય ક્રિયાઓનું ભાન કરાવવાને છેવટને અધિકાર લેવામાં આવે છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ મરનારની પાછળ કુંદન—અધિકાર: સત્ય લાગણી વિનાના રૂદન તરફ તિરસ્કાર. ( શગ ઉપર પ્રમાણે ). માઢું' વાળી, ભુંડા માંવાળી બેઠી શું દાડી? દુખ દેખાડે, સાંજ સવારે માટેથી સ્વર કાઢી—ટેક. પરિચ્છેદ. જન મણુ` પછી એક વર્ષ સુધી, ઐયર ભેગી મળી રાજ મધી, રાવાની રીત વિશેષ વધી, માઢુ વાળી ૧ સા નાર નાતની આવેછે, પડે રાઇને રેવરાવેછે, છેવટ છેડા છેડાવેછે, ખીયે તેા ખાટી ખાટી રડે, દાઝયા વણુ શેનાં આંસુ પડે? શુ ઘર નારીને ખૂબ નડે, એનું માંડ માંડ મનડું વિસર્યું, ત્યાં વળી આવીને યાદ કર્યું, એમ અંગ હીર હુમેશ હર્યું, મરતા પાછળ નથી મરવાનું, કલ્પાંત ન ઢાડી કરવાનું, આરોગ્યપણું આળસવાનું, નિત રોઇ રોઇને આંખ ભુવે, તેય મરતાને નજરે ન જુએ, શામાટે શામા રાજ રૂવે ? એનાં મૂળ અતિશે ઊંડાં છે, લેાળાં જન ભડકણુ ભુંડાં છે, કહેવું શું હળાહળ કુડાં છે, એ વખતે દીલાસે આપેા, પણ સાથે રડી કાં સંતાપા? ઉલટાં કાં કાળજડું કાપેા? મર શાક તમે પાળા તેને, પણ તેની હદ ખાંધા એને, ઉપાય નથી આખર એને, .. ,, એથી આંધળી ઘણી સ્ત્રી થઇ છે, પડી પડીને રાગે રહી ગઇ છે, તાય જંગલી રીત હજી રહી છે! ', સુમેાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ. "" "" 39 ܕܝ "" 363 ૨ ૩ ૪ ७ ૯ ૧૦ મનુષ્યે પેાતાના પ્રત્યેક વ્યવહારમાં ચેગ્ય કારણેા તથા ચેાગ્ય પરિણામેાના વિચાર કરવા જોઈએ. આનંદના કે શાકના પ્રસગાને એવા રૂપમાં લાવી મૂકવા ન જોઇએ કે જેમાં કોઈ પણ પ્રકારના ચગ્ય હેતુ જોવામાંજ ન આવે તથા જેને લઇને પેાતાના કર્ત્તવ્યનું ભાન ભૂલાઇ જાય. આમ દેખાડીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવેછે. Page #422 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અમ ગ્રંથ સંગ્રહિતા. નીતિ. विनयविजयमुनिनाय, विविधार्थोः ह्यष्टमः परिच्छेदः । सङ्ग्रथितः सुगमाथे, व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના) ગ્રંથને વિવિધ વિષયવાળે આઠમે પરિચછેદ વ્યાખ્યાન કરનારાઓ (અને શ્રોતાઓ) ની સુગમતા માટે સંગ્રથિત કર્યો છે તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ (અને શ્રેતાવર્ગ) ના આનંદને માટે થાઓ. ॐ अष्टम परिच्छेद परिपूर्ण Page #423 -------------------------------------------------------------------------- ________________ - હા, પcs'.' 02, E | નવ પરિચ્છે. મ છમ પરિચ્છેદમાં મિથ્યાત્વ વિગેરે અધિકારોનો સમાવેશ કરી એમ - દેખાડવામાં આવ્યું છે કે મનુષ્ય અજ્ઞાનથી અને વહેમથી અવળે જ રસ્તે ચડી જઈને પોતાના કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થાય છે એટલે પછી મોક્ષસુખ લેવાથી એનસીબ રહે છે, ઘણું મનુષ્ય એગ્ય માર્ગ તરફ દષ્ટિ કરી શકનારા હોય છતાં સ્વાર્થપરાયણ પાખંડીઓ તેવાં મનુષ્યનાં મનની નબળાઈને લાભ લઈ તેઓની આંખે પાટા બંધાવી પોતે ખેદી રાખેલી ખાડમાં તેઓને ઉતારી જાય છે અને તેમને સમજાવે છે કે જ્યાં તમને ઉતારવામાં આવ્યા છે એજ મોક્ષપુરીમાં પેસવાનું દ્વાર છે. મનના નબળા અને તેથી બીજાઓએ વધારે હૈયાફૂટ બનાવી દીધેલા તે મનુષ્ય તેમાં હેરાન થવા છતાં અને પોતાના મનને સંશય રહ્યા કરતાં છતાં તેમનું કહેવું ખરું હશે એમ માનવા લાગે છે. કારણકે તેઓની આંખેપર મજબૂત પાટાઓ તે પ્રથમથીજ બંધાઈ ગયા હોય છે. આવા મનુષ્યની આંખેપરના પાટા છોડાવવાને તથા અજ્ઞાન અને વહેમને ટાળવાને એ પરિચ્છેદની અંદર બનતે યત કરવામાં આવ્યો છે. મનુષ્ય જ્યાંસુધી સંસારનું સ્વરૂપ ન સમયે હેય ત્યાંસુધી તેને સંસારમાંથી છૂટવાની અગત્ય ધ્યાનઉપર આવતી નથી. જે મનુષ્ય પોતાને બંધનમાં પડેલે માનતે હોય તેજ મોક્ષને ચાહે છે પણ જે મનુષ્ય મેહને લીધે સંસારને બંધનરૂપ ન માનતા હોય તેના મનમાં મેક્ષની કુરણ પણ ક્યાંથી થાય? અને આત્મકલ્યાણના શેધતરફ તેની વૃત્તિ પણ કયાંથી વળે? માટે જે સંસારનું સ્વરૂપ સમજવામાં આવે, ક્યા કયા વિષય પર આપણને પ્રીતિ થાય છે તથા યા વિષય પર અપ્રીતિ થાય છે? વળી તે પ્રીતિ તથા અપ્રીતિ પરિણામપર્યત ટકે છે કે આગળ જતાં તેનાં સ્વરૂપ બદલી જાય છે? લીધેલા વેષ અને ગળે બાંધેલા વ્યવહારે, આવતી અને ભેગવાતી સારીમાઠી દશાએ, બીજાઓના સુખીપણું તથા દુઃખીપણાના દેખાવે એ સૈની સાથે આપણે કેવા પ્રકારને સંબંધ છે? તથા જે જેવું દેખાય છે તે સઘળું તેવું છે કે દેખાવ બીજે છે અને અંદરખાને આગળ ચાલતાં બીજું નિકળે છે? વિગેરે ભિન્ન ભિન્ન વિષયેના વિચારની ઘડીનાં પડ જેમ જેમ ઉખેળવામાં આવે Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ શૈ. નવમ તેમ તેમ સંસારનું સ્વરૂપ સમજાતું જાયછે, માહુ ટળતા જાયછે અને ગ્રહણુ કરવા ચાગ્ય ખરી દિશાનું ભાન થતું આવેછે. વાંચનારની બુદ્ધિમાં આ સઘળુ થવા જેવું સામર્થ્ય આવે એમ કરવાનેજ આ નવમ પરિચ્છેદ્ઘના પ્રારંભ છે અને તેથી આ પરિચ્છેદમાં એને લગતા ભિન્ન ભિન્ન અધિકારો લેવામાં આવશે. > . થનકાંતા–ધિાર. ધનપ્રશંસા” અધિકારને આરણ કરતાં તે ખાખત તે અધિકારના પ્રવેશમાં વાચક મહાશયાને સુગમતા પડે તેથી તેના સંબધે એ ખેલ કહેવાની જરૂર પડેછે. ધન શબ્દ જેવા જગના મનુષ્યને પ્રિય છે તેવું અન્ય પ્રિય હોઈ શકતું નથી. ઘણાએ યુદ્ધમાં પેાતાના દેહરૂપી ઉત્તમ પદાર્થોને પણ પૈસામાટે કપાવી નાખેછે અને વિણક લેાકા યૂરોપ, આફ્રીકા અને છેવટ અમેરિકાસુધી દૂરના પ્રદેશામાં પેાતાના જીવની તથા ધર્માંની દરકાર ન કરી ગમન કરેછે તે ધનમાટેજ અને દુનિયાના અનેક પ્રકારના ભાગ ભગવવા જેવા કે– અનેક પ્રકારના લેાજને જમવાં, નૂતન નતન વચ્ચે ધારણ કરવાં, નૂતન ભૂષણા ધારણ કરવાં, આમાં સર્વ રીતે ધનનીજ જરૂર પડેછે. એટલે વિદ્વાન કે મૂખ, રાજા કે રક, શેઠ કે નાકર જે કાઈ મનુષ્ય હોય તેને ધન પ્રિયજ હોયછે. એટલે મહાત્મા વીતરાગી પુરૂષા સિવાય બીજા કયા મનુષ્યની ધનઉપર આસક્તિ નથી ? અર્થાત્ સર્વાંની છે. આ બાબતનું યચિદ્દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારના આરભ કરવામાં આવેછે. ધનજ પ્રભુ છે. અનુષ્ટુપુ (૨ થી ૬). आदरं लभते लोको, न कापि धनवर्जितः । कान्तिहीनो यथा चन्द्रो, वासरे न लभेत्मथाम् ॥ १ ॥ सिन्दूरप्रकर. જેમ તેજહીન ચંદ્ર દિવસે પ્રસિદ્ધિ મેળવતા નથી તેમ ધનરહિત મનુષ્ય ફ્રાઈ સ્થાને માન મેળવી શકતા નથી, ૧. Page #425 -------------------------------------------------------------------------- ________________ AAAAAA annmann પરિ . ધનપ્રશંસા-અધિકાર. ધનાઢય લેકેની રમત. एहि गच्छ पतोत्तिष्ठ, वद मौनं समाचर । एवमाशाग्रहास्तैः, क्रीडन्ति धनिनोऽर्थिभिः॥२॥ આવ, ભાગી જા, પડ, ઉભો થા, બેલ, મુંગો રહેએવી રીતિથી ધનાઢ્ય લોકે આશારૂપી ઝુડથી પકડાયેલ અર્થિકો (ધનની ગરજવાળા) રૂપી રમકડાંથી રમત કરી રહ્યા છે. ૨. જેની પાસે નહિ વસુ, તે પશુ, यस्यास्तस्य मित्राणि, यस्यास्तस्य बान्धवाः। ગયા સપુછો, ચચાથ સર uિeતો રૂ . सुभाषितरत्नभाण्डागार. જેની પાસે ધન છે, તેને મિત્ર છે. જેની પાસે ધન છે, તેને બંધુઓ છે. જેની પાસે ધન છે તે જગતમાં પુરૂષ ગણાય છે અને જેની પાસે ધન છે તે પંડિત કહેવાય છે. ૩. ધનવાનને ઉત્કર્ષ. विद्यादृद्धास्तपोटद्धा, ये च वृद्धा बहुश्रुताः। सर्वे ते धनवृद्धस्य, द्वारि तिष्ठन्ति किङ्कराः ॥ ४ ॥ सूक्तिमुक्तावली. જે વિદ્યાથી વૃદ્ધ છે અર્થાત્ ઉમ્મર ન્હાની છે પણ વિદ્યાયિન વધારે કરવાથી વિદ્યાવૃદ્ધ કહેવાય છે તેમજ તપવૃદ્ધ તથા જેઓએ જ્ઞાનસંબંધી ઘણુંજ શ્રવણ કરેલ છે એવા સર્વ મનુષ્ય ધનવૃદ્ધિ (ધનાઢ્ય) પુરૂષના બારણમાં દાસરૂપ થઈને ઉભા રહે છે. ૪. ધનથી ઉંચતા અને નિર્ધનપણાથી નીચતા, ત્યાં રેટની ઘડનું દૃષ્ટાંત. वित्तादुत्तानतामेति, नैः स्वान्नीचमुखो भवेत् । अरघट्टघट इत्यर्थे, स्पष्टमेव निदर्शनम् ॥ ५॥ पार्श्वनाथचरित्र-खण्ड सप्तम. મનુષ્ય પાસે ધન હોય તે તેથી ઉચતાને પામે છે અને નિર્ધન થઈ જાય તો નીચા મુખવાળે થાય છે. આ અર્થમાં રંટની ઘડ એ સ્પષ્ટ દષ્ટાંત Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮. વ્યાખ્યાને સાહિત્યસબ્રહ-ભાગ ૨ જે. ભવમ છે, એટલે રંટની ઘડમાં પાણી ભર્યું હોય ત્યારે ઉંચું મુખ રાખી ઉપર આવે છે અને ખાલી થઈ જાય ત્યારે નીચું મુખ રાખી નીચે ઉતરે છે આ સ્પષ્ટ ઉદાહરણ છે. ૫. નિર્ધનની સર્વ પ્રકારે અધમતા. किं चान्यैः सुकुलाचारैस्सेव्यतामेति पुरुषः । । ધનના સ્થાપત્રીમદત્ય જિંપુનઃ પ . ૬. કુમાષિતત્રમાણIR. ધનહીન પુરૂષ શું બીજા શુભ કુલાચારોથી સેવ્ય (પૂજ્ય) પણાને પામે છે? અર્થાત નથી પામતે. એટલું જ નહિ પરંતુ પિતાની સ્ત્રીઓથી પણ તજાય છે. ત્યારે બીજાથી તજાય તેમાં શું કહેવું? અર્થાત નિર્ધનને કઈ સત્કાર કરતું નથી. ૬. ધનને ગુણ, યા. हेतुप्रमाणयुक्तं, वाक्यं न श्रूयते दरिद्रस्य । अप्यतिपरुषमसत्यं, पूज्यं वाक्यं समृद्धस्य ।। ७॥ सुभाषितरत्नभाण्डागार.. 'ગરીબ માણસનું વચન, હેતુ તથા પ્રમાણેથી યુક્ત હોય તે પણ તે કઈ સાંભળતું નથી અને ધનાઢ્ય પુરૂષનું વાક્ય અત્યંત કઠેર તથા અસય હોય તે ૫ણ વખણાય છે. ૭. જે ધની તે ગુણ. ઉપનાતિ (૮ થી ૦). यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पण्डितः स श्रुतवान्गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥८॥ મÚરનીતિરાત. જેની પાસે ધન છે તે મનુષ્ય કુલીન કહેવાય છે. જેની પાસે ધન છે તે પંડિત કહેવાય છે, જેની પાસે ધન છે તે શાસ્ત્રજ્ઞાતા કહેવાય છે. જેની પાસે ધન છે તે ગુણ કહેવાય છે. જેની પાસે ધન છે, તે વક્તા કહેવાય છે. જેની પાસે ધન Page #427 -------------------------------------------------------------------------- ________________ * * * * * * પરિષદ, ધનપ્રશિક્ષા અધિકાર ૩૮૯ છે તે (પ્રાતઃકાળમાં) દર્શન કરવા ગ્ય છે. (માટે આ ઉપરથી એ સિદ્ધ થા થઈ કે) સર્વે ગુણે કાંચન (ધન)ને આધીન રહેલા છે. ૮. તથા– यथा विहङ्गास्तरुमाश्रयन्ति, नद्यो यथा सागरमाश्रयन्ति । यथा तरुण्यः पतिमाश्रयन्ति, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥९॥ જેમ પક્ષિઓ વૃક્ષને આશ્રય કરે છે, નદીઓ સમુદ્રને આશ્રય કરે છે, જુવાન સ્ત્રીઓ પતિને આશ્રય કરે છે, તેમ સર્વે ગુણે કાંચન-ધનને આશ્રય કરી રહ્યા છે. અર્થાત્ જે ધની તે ગુણ. ૯. તે પ્રમાણે वाणी दरिद्रस्य शुभा हितापि, ह्यर्थेन शब्देन च सम्पयुक्ता । - ન રમત વિરવતઃ સમીપે, મેનિના િવ વીના ? | सुभाषितरत्नमाण्डागार. કલ્યાણ કરનારી, હિતકારક, અર્થ અને શબ્દથી સારી રીતે બંધ બેસતી દરિદ્રની વાણું, જેમ ભેરી–મોટા ઢેલના શબ્દ આગળ વીણા (તંબુરા જેવું વાજિંત્ર) ને શબ્દ શોભતે નથી તેમ ધનવાનની સમીપમાં શેભતી નથી. ૧૦, ધનની ઉપયોગિતા.. વંશશ. युभुक्षितैर्व्याकरणं न भुज्यते, पिपासितैः काव्यरसो न पीयते । न छन्दसा केनचिदुधृतं कुलं, हिरण्यमेवार्जय निष्फला गुणाः ॥११॥ महीपालचरित्र. કૃધિત મનુષ્યથી કાંઈ વ્યાકરણ ખવાતું નથી, તૃષ્ણાતુર મનુષ્યથી કાવ્યને રસ પીવાતું નથી અને છન્દશાસ્ત્રથી કોઈએ પિતાના કુળનો ઉદ્ધાર કર્યો નથી. માટે હે મિત્ર! સુવર્ણનેજ એકત્ર કર, બાકી અન્ય ગુણે નિષ્ફળ છે. ૧૧ ક્ષણમાં બીજે કેણ બની જાય. बसन्ततिलका.. तानीन्द्रियाण्यविकलानि मनस्तदेव, सा बुद्धिरमतिहता वचनं तदेव । Page #428 -------------------------------------------------------------------------- ________________ ' હહહ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. નવસ अर्थोष्मणा विरहितः पुरुषः स एव, ह्यन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ॥ १२ ॥ सुभाषितरत्नभाण्डागार. અવિકલ (બરાબર-ફેરફાર વિના) તેજ ઈદ્રિયે, તેનું તેજ મન, ન અટકેલી બુદ્ધિ પણ તેજ અને વચન પણ તેનું તેજ છે પરંતુ પૈસાની ગરમીથી રહિત થાય છે તે તેજ પુરૂષ નિશ્ચય કરીને એક ક્ષણમાં બીજો જ બની જાય છે આ મહા વિચિત્રતા છે. (પૈસાવાળે હોય ત્યારે તેજ બુદ્ધિ વગેરેથી ડાહ્યા ગણતે હોય પણ તે (પૈસા)ને નાશ થવાથી તે માણસ મૂર્ખમાં ગણાય છે તેજ વિચિત્રતા છે કે ક્ષણમાં એકના બે રંગ દેખાય છે). ૧૨. ધનમાં સર્વ ગુણ. શાર્દૂવીડિત (થી ). जातिर्यातु रसातलं गुणगणस्तस्याप्यधो मज्जतां, शीलं शैलतटात्पतबभिजनः सन्दह्यतां वह्निना । शौर्ये वैरिणि वज्रमाशु निपतवर्थोऽस्तु नः केवलं, __ येनैकेन विना गुणास्तृणलवप्रायाः समस्ता इमे ॥१३॥ મર્તુહરિનીતિરાત. જાતિ રસાતાળમાં જાઓ, ગુણને સમૂહ તેની નીચે ડૂબી જાઓ, શીળ પર્વત ઉપરથી પડી જાઓ, શત્રુરૂપે રહેલ એવી શુરવીરતા ઉપર ઇંદ્રિનું વજી પડે. પરંતુ અમને તે કેવળ પૈસે જ પ્રાપ્ત થાઓ. કારણકે એક પૈસા વિના સઘળા ગુણે તૃણની સળી જેવા (હલકા) છે. ૧૩. ધનાઢયના અવગુણે કઈ ગાતું નથી. तिर्यक्वं भजतु प्रतारयतु वा धर्मक्रियाकोविदं, हन्तु वां जननीं पिबखपि सुरां शुद्धां वधूमुज्झतु । वेदान्निन्दतु वा हिनस्तु जनतां किं वानया चिन्तया, लक्ष्मीर्यस्य गृहे स एव भजति प्रायो जगद्वन्यताम् ॥ १४ ॥ सुभाषितरत्नभाण्डागार. (આચરણમાં) પશુ-પક્ષી પણું રાખે, ધર્મક્રિયામાં કુશળ મનુષ્યને છેતરે, પિતાની માતાને વધ કરે, મંદિરા પીએ, પોતાની સતી સ્ત્રીને ત્યાગ કરે, Page #429 -------------------------------------------------------------------------- ________________ પીએ. ધનપ્રશંસા-અધિકાર. વેદે (આગમ) ની નિંદા કરે, મનુષ્ય સમૂહને નાશ કરે તે પણ જેના ઘરમાં લક્ષમી છે તે ઘણું કરીને જગતમાં વંદવાયોગ્ય છે, ઉપરનાં કાર્યોની ચિંતા. કરવાની નથી. ૧૪, ' ધનાઢચના અવગુણ ગુણરૂપે મનાય છે. आलस्यं स्थिरतामुपैति भजते चापल्यमुयोगिता, मूकलं मितभाषितां वितनुते मौढ्यं भवेदार्जवम् । पात्रापात्रविचारणाविरहिता यच्छत्युदारात्मतां, માતાશ્મિ તવ નાવરાત રોપા ગમી ચુore . . . આળસ સ્થિરતામાં ગણાય છે, તેમજ ચપળતા ઉદ્યોગમાં, મુંગાપણું મિતભાષણમાં (ડું બેલવામાં,) મૂઢતા સરલતામાં અને પાપી--અપાપીને વિચાર કર્યા વિના જે આપવું તે ઉદારતાના ગુણમાં ગણાય છે, માટે હે માતા લક્ષ્મીજી! તમારી કૃપાના કારણથી આ સઘળા દોષે ગુણરૂપે દેખાય છે. ૧૫, માનપાનમાં છે રેકડા રૂપીઆ. મનહર, નાણા વિના નાતજાતમાંહી નામ રહે નહિ, નાણુ વિના ભલાં ભાગ્ય ભેંયમાં દટાણાં છે, નાણુ વિના વાહ વાહ આવીને કરે છે કેણ, નાણા વિના ખાવા ટાણે ખડખડ ભાણું છે; નાણું વિના સારા ગુણ સઘળા સમાઈ જાય, નાણા વિના આંખ કાન નાક બધાં કાણું છે, કેશવ કહે છે નાણુ વિના નર વાનર છે, નાણાં નહિ હોય તેનાં ક્યાંહી કયાં ઠેકાણું છે. શાહી જે કાળે હોય માખીઓ માળે હેય, - ગલેફામાં ગાતે હેય, નીતિનું તે નામ છે, હૃદય કઠેર હાય ચાડીએ કે ચેર હેય, 'ગુણિકાને ગેર હય, વહાલે પંથ વામ છે; લંપટ લબાડ હોય પાપને પહાડ હેય, ઝેરતણું ઝાડ હોય જુલમીને જામ છે, કેશવ અધીર કે બધીર હોય તેય પણું, તેને લોક માને જેની પાસે ધન ધામ છે. ૧૭ Page #430 -------------------------------------------------------------------------- ________________ કર wwwwww તેમજ તથા વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. આલવામાં માંગેા હાય સમજમાં સાંગા હોય, ગાલ કે કાંગા હાય હાડમાં હરામ છે, અતિ અનાચારી હોય વિવિધ વિકારી હાય, જંગલી જુગારી હાય કાળાં ધાળાં કામ છે; આળસ અપાર હાય સૂમ સરદાર હાય, વેવલા વિચાર હાય ઠગાઈનું કામ છે. કેશવ કમાડી કે અનાડી હોય તાય પણ, તેને લેાક માને જેની પાસે ધન ધામ છે. કેશવ. શ્રીમતાની સભા મધ્ય ગરીમ શી ગણતીમાં, કાહીનુર પાસ કાચ બાપડા શા ખાખમાં; સાગરની આગળ તે ગાગરને ગળું કાણુ, તલતણું તેલ તુચ્છ તે કશું તેજાખમાં ; લાખ ક્રોડ રૂપૈયાનાં જે ઠેકાણે લેખાં થાય, કાડીએ ખિચારી ત્યાં કહેા ક્યા હિંસામમાં ; સુણા રૂડા રાજ હુ`સદાખે દલપતરામ, છ આનાની છીઢરી તે છાજે કેમ છામમાં. લપત. છપ્પા. માઁ હીરા તુજમાંડુિ, મહા રસ મીઠા મેવા ; હાથી, ઘેાડા, હેમ, પદારથ તુજમાં તેવા ; પુત્ર, પ્રિયા, પરિવાર, દેખતાં તુજમાં દીઠાં ; ગાન તાન રંગ રાગ, પાનનાં* તુજમાં પીઠાં; તું સિહુ સમા સંસારમાં, બિજા બિચારા એકડા ; કહું શું તુજને દલપત કહે, અરે રૂપૈઆ રીકડા. દલપત. * પાનના –પીવાના. નવમ ૧૮ ૧૯ ૨૦ Page #431 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, ધનદોષ-અધિકાર ૩૩ ધન વિના જીવતર ધૂળધાણી તથા ધન વિના માનપાનની પાયમાલી મનાછે. સર્વ ઠેકાણે પ્રભુને બદલે ધન ધન જવાય છે તે દરેક મનુષ્ય વ્યવહાર નિર્વાહ માટે હુન્નર ઉદ્યોગ વિગેરે સાધનોથી અવશ્ય ધન મેળવવું જોઈએ એ બતાવી ધનમાં શું શું દે છે તેમાંથી બચવા માટે તે અધિકાર લેવાની અગત્ય માની ચાલતે અધિકાર-ધનપ્રશંસા પૂર્ણ કરેલ છે. – ઘન-થિનાર છે છે , વન અધિકારમાં ધનપ્રશંસા કહેવામાં આવેલ છે પણ તે વ્યવહાર 6િ,95) દશામાં માયિક જીવનભક્તાઓને અનુકરણીય છે. પરંતુ સત્યરૂષ તે તેમાં ગુણેની સાથે કેટલાક દોષ પ્રાયઃ વિશેષ હેવાથી તેમની અપેક્ષા રાખતા નથી. જે મદાદિ ત્યાજ્ય પદાર્થો છે તે ધનના આગમનથી પ્રથમસ્થાને બિરાજમાન થાય છે. પ્રથમ તે તેના ઉપાર્જનમાં કેટલુંક કષ્ટ વેઠવું પડે છે. કદાચ અનુકૂલ પ્રયત્નોથી લબ્ધ થયું તે સંરક્ષણની મહાચિંતા વેઠવી પડે છે તેમની પાછળ અનેક અનર્થે સેવવા પડે છે, તેમની વૃદ્ધિ માટે વ્યાપાર ધંધા વિગેરે અનેક નિવૃત્તિરોધક માર્ગો ઉપલબ્ધ થાય છે તેની સાથે તેમના (ધનવાનનાં) છિદ્રાન્વેષણ કરવામાં નૃપ, તસ્કર, ચુગલીખેર, બંધુઓ વિગેરે સતત પ્રયત્ન કરે છે માટે આવાં કેટલાંએક અનર્થનાં કારણે ધનમાં હોવાથી બુદ્ધિમાન પુરૂષને તે અગ્રાહ્ય છે જેનાં કેટલાએક દષ્ટાંતરૂપે આ અધિકાર શરૂ કરવામાં આવે છે. કુસ્થાન પણ સુખકર, મનુષ્ય (થી ૨). अर्थार्थी जीवलोकोऽयं, श्मशानमपि सेवते । जनितारमपि त्यक्ता, निखं गच्छति दूरतः ॥१॥ ધનલભી આ જીવલેક સ્મશાનને પણ સેવે છે અને પિતાને જન્મ આપનાર પિતાને પિતા જે નિધન હેય તે તેને પણ ત્યાગ કરીને દૂર જાય છે. ૧. ૫૦. Page #432 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે. નવમ ધનથી અજ્ઞાનની પ્રાપ્તિ. लक्ष्मीवन्तो न जानन्ति, प्रायेण परवेदनाम् । शेषे धराभरक्लान्ते, शेते नारायणः सुखम् ॥ २ ॥ લક્ષ્મીવંત પુરૂષ ઘણું કરીને બીજાની વેદના જાણતા નથી. જુઓ તે ખરા. નારાયણ પૃથ્વીના ભારથી થાકેલ શેષનાગઉપર સુખે સુવે છે. સારાંશ –શેષનાગ પૃથ્વીને પિતાના મસ્તકઉપર રાખે છે માટે પૃથ્વીના ભારને લીધે તે થાકેલા ગણાય તેમ છતાં તેના ઉપર લક્ષમીપતિ વિષ્ણુ ભગવાન તેના થાકેલાપણાની દરકાર કર્યા વિના સુવે છે એટલે લક્ષ્મીમાન (ધનવાન) બીજાનું દુઃખ જાણતા નથી. ૨. ઝેરની શ્રેષ્ઠતા. वरं हालाहलं पीतं, सधः प्राणहरं विषम् । न द्रष्टव्यं धनाढ्यस्य, भूभङ्गकुटिलं मुखम् ॥ ३॥ તરત પ્રાણુને નાશ કરનારૂં હળાહળ ઝેર પીવું સારું, પણ ધનાઢય માણસનું ભ્રકુટી ચડાવેલું વાંકું મુખ જોવું એ સારું નહિ. ૩. ધનાઢય અને જ્વરાય (તાવવાળે) બેઉ સરખા છે. भक्ते द्वेषो जडे प्रीतिः, सुरुचिमुरुलङ्घने । मुखे कटुकता नूनं, धनिनां ज्वरिणामिव ॥ ४ ॥ તાવવાળા મનુષ્ય જેમ ભક્ત (અન્ન) ઉપર ઠેષ–અભાવે રાખે છે, જડ (જળ) ઉપર પ્રીતિ રાખે છે, ગુરૂલંઘન (એકાદ બે કે તેથી પણ વધારે ઉપવાસ) કરવાની સારી રીતે ઈચ્છા રાખે છે અને પિતાના મુખને વિષે કાયમ કડવાશવાળા હોય છે તેમ ધનવાન મનુષ્ય પણ ભક્ત પોતાના સ્નેહી) ઉપર ઠેષ રાખે છે, જડ (જર-પૈસા) ઉપર પ્રીતિ રાખે છે, ગુરૂલંઘન (માતા-પિતા વિગેરે વડીલનું અપમાન) કરવામાં પ્રીતિ રાખે છે અને મુખમાં કડવાશ વાણીવાળા હોય છે. માટે ધની અને જ્વરી (તાપવાળે) બને સરખાજ છે. ૪. ધનવાનું તથા દારૂડીઓ બેઉ સરખા છે. आलिङ्गिताः परैर्यान्ति, प्रस्खलन्ति समे पथि । अव्यक्तानि च भाषन्ते, धनिनो मद्यपा इव ॥ ५ ॥ Page #433 -------------------------------------------------------------------------- ________________ نیمه ماه یا به بیانیه می نی تهیه می به પરિ છે. ધનદોષ-અધિકાર જેમ મદિરાનું પાન કરનારા મનુષ્ય બીજાઓથી ભેટેલા (દોરાયેલા) ચાલે છે, સરખી સડકવાળા રસ્તામાં ઠેબાં ખાતા પડે છે, નહિ સમજાય તેવાં વચને બેલે છે; તેમ લક્ષમી (મદ) વાળા પુરૂષો પણ બીજાઓથી ભેટેલા (દેરવાયેલા) ચાલે છે, સરખા ( સત્યયુક્ત) રસ્તામાં (થી) પડે છે અને ઘેલા શબ્દો બોલે છે. પ. ધનની લાલસા નહિ રાખવાનાં કારણે. धनं तावदसुलभं, लब्धं कृच्छ्रेण रक्ष्यते । लब्धनाशो यथा मृत्युस्तस्मादेतन्न चिन्तयेत् ॥ ६॥ પ્રથમ તે ધન મેળવવું એ કઠિન કામ છે અને મેળવેલા ધનનું રક્ષણ દુ:ખથી થાય છે, અને મેળવેલ ધન કદાચ નાશ પામે છે તે મૃત્યુ જે ખેદ થાય છે. માટે એવા ધનને વિચાર પણ ન કર. ૬. દુઃખનું કારણ બન. जनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु । मोहयन्ति च सम्पत्तौ, कथमाः सुखावहाः ॥७॥ ધન ઉપાર્જન કરતી વખતે દુઃખ આપે છે, વિપત્તિમાં તપાવે છે અને સંપત્તિમાં મેહ ઉત્પન્ન કરે છે, માટે ધન સુખ આપનારું કેમ કહી શકાય? ૭. ધનવાને સર્વત્ર ભેગ. यथा ह्यामिषमाकाशे, पक्षिभिः श्वापदैर्भुवि । મતે િનૌતથા સર્વત્ર વિજ્ઞાન | ૮ | જેમ માંસને આકાશમાં પક્ષીઓ ખાય છે, પૃથ્વી ઉપર શિકારી જાનવર ખાય છે અને પાણીમાં મઘરમચ્છ વિગેરે ખાય છે; તેમ સર્વ ઠેકાણે ધનવાન મનુષ્યની સ્થિતિ સમજવી. (અર્થાત્ ધનવાન પાસેથી સર્વ ઠેકાણે સૌ કોઈ પૈસા કઢાવવાને ટાંપે છે.) ૮ જે ધનવાળે તે ભયવાળે. राजतः सलिलादग्नेश्चोरतः स्वजनादपि । - માનવતાં નિત્ય, કૃત્યો મામૃતાવિ . ૧ / જેમ પ્રાણીમાત્રને મૃત્યુનો ભય છે, તેમ ધનવાળાઓને રાજાથી, પાણીથી, અગ્નિથી, ચારથી અને સ્વજનથી હમેશાં ભય રહે છે. ૯. Page #434 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ માય . ધનલોભથી આપત્તિનું આવવું. धनाशया खलीकारः, कस्य नाम न जायते । दूरादामिषलोभेन, वध्यते खेचरः खगः॥१०॥ सुभाषितरत्नभाण्डागार. જેમ માંસના લેભથી આકાશગામી પક્ષીને દૂરથી વધુ થાય છે; તેમ ધનની આશાથી કેને સામા માણસથી દુઃખ સહન કરવું પડતું નથી? (અથત શુભકમીને થતી નથી.) ૧૦. ' ઘણે ભાગે દ્રવ્ય દુખરૂપ છે. अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःखं, धिगर्थं दुःखभाजनम् ॥ ११ ॥ - સૂ¢િમુવ. પિસા મેળવવામાં દુઃખ, મેળવેલાના રક્ષણમાં દુઃખ, ધન આવતાં પણ દુઃખ અને જાતાં પણ દુઃખ થાય છે; માટે દુઃખના પાત્રરૂપ પૈસાને ધિક્ છે (તેમાં નિ:સ્પૃહ રહેવું તેજ ઠીક છે.) ૧૧. ધનિકનાં છિદ્રાન્વેષણ સહુ કરે છે. સાથ (૨ થી ). अन्यायमर्थभाजां, पश्यति भूपोऽध्वगामितां चौरः। पिशुनो व्यसनप्राप्ति, दायादानां गणः कलहम् ॥ १२॥ काव्यमाला-गुच्छकअष्टम. રાજા ધનવાનના અન્યાયપર નજર રાખે છે, ચાર તેની મુસાફરી પર ટાપેલો હોય છે, ચાડીયા વિગેરે નીચ લેકે તેને દુઃખ પ્રાપ્ત થાય તેની રાહ જુએ છે અને તેના ભાયાતે તે કલેશમાં ફસાય તે ઠીક એવી દષ્ટિ રાખે છે. ૧૨. ધનરૂપી રેગ. बधिरयति कर्णविवरं, वाचं मूकयति नयनमन्धयति । विकृतयति गात्रयष्टिं, सम्पद्रोगोऽयमद्भुतो राजन् ॥ १३ ॥ હે રાજન! ચમત્કારિક આ સંપદ્દ (ધન) રૂપી રોગ કાનનાં છિદ્રને બહેરાં કરે છે, વાણીને મૂંગી કરે છે, નેત્રને અંધ કરે છે અને શરીરમાં વિકાર કરે છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ .:vvvvvvv પરિ છે, ધન-અધિકાર. . સારાંશ—જે માણસને ધનપ્રાપ્તિ થાય છે તે વિવેકને ત્યાગ કરે છે. એટલે કેઇનું સાંભળતો નથી, ત્યારે પ્રત્યુત્તર તે ક્યાંથીજ આપે ગરીબની સામું જેતે નથી, અવળા સવળું શરીર મરડો અને અભિમાનની ચેષ્ટા કરતે ચાલે છે. ૧૩. ધનવાને નિષ્ફળ અહંકાર. लक्ष्म्या परिपूर्णोऽहं, न भयं मेऽस्तीति मोहनिद्रैषा । परिपूर्णस्यैवेन्दोर्भवति भयं सिंहिकासूनोः ॥ १४ ॥ હ પૂર્ણ લક્ષ્મીવાળું છું, માટે મારે કેઈને ભય નથી, એમ જે ધનવાનની માન્યતા છે તે મેહનિદ્રા છે. કારણકે પૂર્ણચંદ્રમાને જ રાહુથી ભય રહેલે છે. સારાંશ-જેમ પૂર્ણચંદ્રવિના ગ્રહણ થતું નથી એટલે પૂર્ણિમાના સર્વ કળાસંપન્ન ચંદ્રને રાહુ પીડે છે; તેમ લક્ષ્મીથી ભરપૂર ગૃહસ્થને જ બીજાઓથી ભય રહ્યા કરે છે. ૧૪. ધનધને ત્યાગ. मात्रासमक. वरमसिधारा तरुतलवासो, वरमिह भिक्षा वरमुपवासः । वरमपि घोरे नरके पतनं, न च धनगर्वितबान्धवशरणम् ॥ १५ ॥ તરવારની ધાર સારી, વૃક્ષ નીચે વસવું સારું, ભિક્ષા માગવી પણ સારી, ઉપષણ કરવું સારું અને ભયંકર નરકમાં પડવું પણ સારું, પરંતુ ધનથી બહેકી ગયેલ બંધુને શરણે (આશ્રય લેવા) જવું તે સારું નથી. ૧૫. એક જ વસ્તુ એકને સુખરૂપ અને બીજાને દુઃખરૂપ ભાસે છે. . આ માહિની. धनमपि परदत्तं दुःखमौचित्यभाजां, भवति हदि तदेवानन्दकारीतरेषाम् । मलयजरसबिन्दुबांधते नेत्रमन्त जनयति च स एवाल्हादमन्यत्र गात्रे ॥ १६ ॥ * આ છંદનું લક્ષણ પત્ર ૧૫૯ માં પાદાકુલક છંદના પટાભાગતરીકે સ્પષ્ટ થઈ ગયું છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જો. નવમ કાંચન કામિનીત્યાગીને ખીજાએ આપેલું ધનપણુ દુઃખરૂપ થાય છે અને ખીજાને ( મૂળથીજ ગરિબી ભાગવનારાએ ) ને દ્રવ્ય હુ ઉપજાવે છે. જેમ ચંદ્નનના રસનું બિંદુ આંખની અંદર પડયું હોય તે દુઃખ કરેછે અને તેજ શરીરમાં મીજી જગામાં લાગવાથી આનંદ ઉપજાવે છે. ૧૬. લક્ષ્મીના અન્યાય. शार्दूलविक्रीडित . हन्तुर्बुन्धुजनान्धनार्थमनघान् गन्तुः परस्त्रीशतं, रन्तुर्जन्तुविहिंसकः सह जनैः सन्तुष्यतो वञ्चनैः । वक्तस्तीक्ष्णमयुक्तमेव वचनं पक्तुर्मितं चौदनं, नित्यं नृत्यसि मन्दिरेषु कमले कत्यं तवैतन्मतम् ।। १७ ।। सुभाषितरत्नभाण्डागार. અરે લક્ષ્મી! આતે તારા કેવા ન્યાય (મત) કે જેએ દ્રવ્યને માટે નિરપરાધી અંજનને મારનારા, સેંકડો પરસ્ત્રીસાથે ગમન કરનારા ( વ્યભિચારીએ ), જીવહિંસા કરનારાઓની સાથે રમનારા, છેતરવાથીજ સતાષ માનનારા, અયેાગ્ય, કડવાં અને તીખાં (લેાકેાને દુ:ખજનક ) વચન ખેલનાર તથા થોડું રાંધનારા ( પેટભરા) છે તેમનાં ઘરોમાં સદા તું નૃત્ય કરી રહી છે. આ ક્યાંને મત ? આથી આટલું જ જાણવાનું કે લક્ષ્મી અન્યાયી તથા પાપીને ત્યાં વિશેષતઃ વાસ કરતી જણાવાથી સત્પુરૂષોએ તેમની ઉપેક્ષા કરેલી છે પણ તેવા લક્ષ્મીવાળાએ પાપાનુધિ પુણ્યને ભાગવી મત્ત થયેલ એકડા દષ્ટાંતે અનંતમરણને પ્રાપ્ત થાય છે. આવેા ભાવ સમજવાને છે. ૧૭. પાડેલ ઈંદ્રવારણાનું ફળ, જેમ દેખીતુ રમણીય છે પણ તે સ્વાદમાં કડવું છે તેમ ધન દેખીતુ મનેાહર પણ જો તેમાં લાલુપતા રહી જાય છે તે મેાક્ષગામી રસ્તામાં વિન્ન કરનાર છે. તેથી તે દૃષ્ટિએ એ ધન દોષિત છે માટે ધનઉપર વધારે અસક્તિ નહિ રાખવાની ભલામણ કરવામાં આવે છે. કદાચ કોઇને શકા ઉદ્ભવે કે ત્યારે શુ દિદ્ર રહેવું? ના એમ કહેવાનું તાત્પર્ય નથી. જોઇતું દ્રવ્ય મેળવવું પછી તે ધનને સદ્વ્યય કરી પેાતાનું અંતઃકરણ ભકિતરસ્તે વાળવું એમ કહેવાના તાત્પ છે. દરદ્ર મનુષ્યની ઘણીજ કઢંગી સ્થિતિ જોવામાં આવેછે તે બતાવવા આ અધિકાર પૂર્ણ કરી તેની તરફ પણ ધ્યાન ખેચીએ છીએ. ** Page #437 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, દરિદ્રતા અધિકાર. દ્રિતા-વિવાર. એક - ધન દોષમાં જે દેશે બતાવ્યા છે તે ગ્રહણ કરવાથી દરિદ્રતા પ્રાપ્ત 8252593 થાય છે અને દરિદ્રતા સમાન દુઃખ નથી. બીજા દુખનો પ્રતિકાર હોય છે પણ આને નથી તેથી તેને સમગ્ર દુ:ખનું ઉત્પત્તિસ્થાન કહેવામાં કાંઈપણ અતિશક્તિ નથી. અપમાન, તિરસ્કાર, નિંદા, બુદ્ધિ હોવા છતાં મૂર્ખતા એ દરિદ્રતાથીજ સહેવાં પડે છે. બીજા સમગ્ર પદાથેની કિંમત હોય છે, કારણકે જરૂર પડવાથી તથા પિતાની મેળે બીજા પદાર્થો આવતા નથી તેમને લેવા જતાં મહેનત પડવાથી કિંમત ગણાય છે પણ દરિદ્ર મનુષ્ય જ્યાં જ્યાં પિતાની મેળે જાય છે. ત્યાં ત્યાં તેની કોઈ કિંમત જ નથી. હલકામાં હલકું પણ તેજ મનુષ્ય છે. સર્વથી હલકું રૂ છે પણ તે વાયુવશ ઉડે છે, આ પોતાની મેળેજ ઉડે છે માટે આ વિષયનું વિવરણ કરતાં અંત આવે તેમ નથી તેપણ કેટલુંક સારભૂત વાસ્તવિક દષ્ટાંતરૂપે આ અધિકારમાં જણાવવામાં આવ્યું છે. દરિદ્ર કેવી સિદ્ધિને પામે છે? મનુષ્ય (૨ થી ૮). हे दारिद्य नमस्तुभ्यं, सिद्धोऽहं खत्मसादतः । येन पश्याम्यहं सर्व, न मां पश्यति कश्चन ॥ १॥ હે દરિદ્રતા ! તુને નમસ્કાર છે. તારી કૃપાથી હું સિદ્ધ થયેછું જેથી હું તમામને જોઉં છું પણ મને કેઈ જેતો નથી (જેમ સિદ્ધ સિદ્ધિના બળથી સર્વ જઈ શકે છે પણ તેમને કઈ જઈ શકતું નથી તેમ હું માગવાની ઈચ્છાથી સર્વને ઉછું પણ મને આપવું પડે જેથી મારા સામું કઈ જેતા નથી.) ૧. દરિદ્રને કઈ પણ પૂજતું નથી. वरं रेणुवरं भस्म, नष्टश्रीन पुनर्नरः। मुक्त्वैनं दृश्यते पूजा, कापि पर्वणि पूर्वयोः ॥२॥ નષ્ટશ્રી (લહમીરહિત) પુરૂષ કરતાં ધુળ અને રાખ સારાં (ઉત્તમ). કારણકે કેઈપણ પરબમાં તે ધૂળ અને રાખ પણ પૂજાય છે પણ નષ્ટશ્રીની કોઈપણ જગ્યાએ પૂજા થતી નથી. ૨. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ વ્યાખ્યાન સાહિત્યસગ્રહ ભાગ ૨ જો. ગરી માણસનું કુટુંબ सहोदयव्ययाः पञ्च, दारिद्र्यस्यानुजीविनः । ऋणं दौर्भाग्यमालस्यं, बुभुक्षापत्यसन्ततिः ॥ ३ ॥ सूक्तिमुक्तावली. દારિાની સ્થિતિવાળાને દારિદ્મની સાથેજ પાંચ વાનાં જન્મેછે અને નાશ પામે છે ૧ રૂણ (કરજ), ૨ દુર્ભાગ્ય, ૩ આળસ, ૪ ભૂખ ( અતિશય ક્ષુધા) અને ૫ ઘણાં છેકરાં (આ પાંચે ારિાની સાથે નિત્ય સંબંધવાળાં છે.) ૩. ગરીબને અધમમાં અધમ ગણવામાં આવેછે. मातङ्गादपि दारिद्र्यसम्भवं भुवि निश्चितम् । मालिन्यमधिकं येन, स्पृशति स्वजनोऽपि न ॥ ४ ॥ પૃથ્વીઉપર દરિદ્રતાથી થયેલી મલિનતા ચંડાલની મલિનતાથી પણ વિશેષ જણાય છે જેથી દરદ્રને પોતાના સંબંધી પણ અડતાં નથી. (ચડાળથી તેમની જ્ઞાતિ વિના અન્ય આ લાકા દૂર રહેછે પણ દરિદ્રને તેા પેાતાના જ્ઞાતિઅંધુઓ તેમજ સગાંવહુાલાંઓ પણુ અડકતાં નથી. ) ૪. દરિદ્રને સધળુ સરખુ હાયછે. न रात्रिर्न दिनं नोच्चं, न नीचं स्वो न नो परः । દ્વામ્નિતમસા તસ્ય, સર્વમેવ સમીĐતમ્ ।। ૪ ।। पार्श्वनाथचरित्र - નવમ વડ સક્ષમ. દરિદ્રને દિવસ નથી કે રાત્રિ નથી, કોઇ ઉચ્ચ નથી તેમ નીચ નથી, પારકુ નથી કે પેાતાનું નથી. કારણ તેમને રિદ્રતારૂપી અંધકારથી પોતાને સઘળું સરખું છે (અર્થાત્ દરિદ્રતાને લીધે પેાતાને દિવસે કે રાત્રિએ, ઉચ્ચ કે નીચ સ્થાનમાં સ્વકુટુંબથી કે પારકાથી સુખ મળતું નથી અથવા તેમને દિવસ અને રાત્રિ ક્યાં જાય છે તેપણ પેાતાના આલસ્યથી જાણવામાં આવતું નથી. તે ઉદ્યાગને અંગે ખરૂં જાણી શકાયછે. તથા ઉચ્ચ કેણુ અને નીચ કાણુ તેમને ખ્યાલ આવતા નથી તેમ તેમને કાઇ સગાંવહાલાં ન લાવે તેથી પારકા પેાતાનાની પણ શું ખખર પડે? તે સર્વનું કારણ દારિદ્રરૂપી અંધારેંજ છે. ) પ. લાંબુ આયુષુ દુ:ખપે. धर्मार्थकामहीनस्य, परकीयान्न भोजिनः । ગાયેલ યુનિટ, ટીથેમાયુવિડમ્બના || ૬ || Page #439 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, દરિદ્રતા-અધિકાર. ૪૦૧ ધર્મ, અર્થ, કામથી રહિત અને પરાન્ન ભેજન કરનાર દરિદ્રનું કાગડાની માફક લાંબુ આયુષ્ય નિરર્થક છે (દુઃખમય છે. ) ૬. વિના મૃત્યુએ આકૃતિની વિકૃતિ. कण्ठे गद्गदता स्वेदो, मुखे वैवर्ण्यवेपथू । म्रियमाणस्य चिह्नानि, यानि तान्येव याचतः ॥७॥ જેટલાં મરનારને ચિન્હો થાય છે તેટલાંજ માગનારને થાય છે. જેમકે કંઠનું રૂંધાવું, પરસે, હોના ચહેરાનું બદલાઈ જવું, શરીરમાં કંપારો વિગેરે (ઉત્પન્ન થાય છે. માટે મૃત્યુ કરતાં યાચના વિશેષ દુઃખદાયિની છે. મરનારને એકજ વખતે તે લક્ષણો દેખાય છે. યાચકને તે સદાય તેજ સ્થિતિ સહેવી પડે છે.), ૭. યાચકની વાણીને કબુતરની વાણુની ઉપમા. लज्जावतः कुलीनस्य, याचितुं धनमिच्छतः। कण्ठे पारावतस्येव, वाकरोति गतागतम् ॥ ८॥ શરમાળ અને કુલીન ધન માગવાની ઈચ્છા કરે તે તેની વાણુ કબુતરની વાણીની માફક કંઠમાંજ આવે અને જાય છે (માગી શકતે નથી.) ૮. દરિદ્રની અવગણના. મા (૧-૨). पक्षविकलश्च पक्षी, शुष्कश्च तरुः सरश्च जलहीनम् । सर्पश्चोद्धृतदंष्ट्रस्तुल्यं लोके दरिद्रश्च ॥९॥ सुभाषितरत्नभाण्डागार. પાંખ વિનાનું પક્ષી, સૂકાયેલ ઝાડ, જળ વિનાનું સરેવર, દાઢ વિનાને સર્ષ અને દરિદ્ર આ સર્વ જગત્માં સરખાં છે. ૯. દરિદ્રતાથી બુદ્ધિનાશ. विपुलमतेरपि बुद्धिनश्यति पुरुषस्य विभवहीनस्य । घृतलवणतैलतण्डुलववेन्धनचिन्तया सततम् ॥१०॥ सूक्तिमुक्तावली. Page #440 -------------------------------------------------------------------------- ________________ વર્ષ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ ઘણેજ બુદ્ધિશાળી છતાં જે પુરૂષ વિભવહીન હોય તે ઘી, તેલ, મીઠું, અન્ન, વસ્ત્ર, ઈન્જન વિગેરેની સદાકાલ ચિંતાથી તેની બુદ્ધિ હણાઈ જાય છે. ૧૦. જે સુખનાં સાધને તે દુખનાં હથિયાર બને છે. ઢિની.' वीणा वंशश्चन्दनं चन्द्रभासः, शय्या यानं यौवनस्थास्तरुण्यः । नैतद्रम्यं क्षुत्पिपासार्दितानां, सर्वारम्भास्तण्डुल प्रस्थमूलाः ।। ११ ।। વીણ તથા સુંદર વાછત્ર હોય, શીતલ ચંદન, ચન્દ્રને પ્રકાશ સુંદર હોય, શય્યા હોય, વાહન હોય, નવાવના સ્ત્રીઓ હોય તે પણ સુધા તૃષાથી પીડિતને તે કંઈ રુચતું નથી. એ સમગ્ર સમારંભે શેર અન્નની પાછળ છે (જે અન્નની ચિંતા ન હોય તે તમામ રૂચિકર થાય છે). ૧૧. કાલીદાસ કવિ દરિદ્રતાથી અજ્ઞાત. કપાતિ (ફર થી ૪). एको हि दोषो गुणसनिपाते, निमज्जतीन्दोरिति यो बभाषे। .. नूनं न दृष्टं कविनापि तेन, दारिद्यमेकं गुणकोटिहारि ॥ १२॥ ઝાઝા ગુણમાં એક દોષ ડુબી જાય છે એટલે ગણત્રીમાં આવતું નથી એમ કવિ કાલીદાસનું કહેવું છે. પણ તેણે કરડે ગુણેનો નાશ કરી નાખનારું દારિદ્ર જેવું જણાતું જ નથી. સારાંશ–જેમ ચંદ્રબિંબમાં રહેલી કાળાશ, શીતકર અને ઉજવળ તેમના (ચંદ્રના) પ્રકાશને લીધે દેષરૂપે ગણાતી નથી તેમ એક અવગુણ પુષ્કળ ગુણમાં દેષરૂપે ન ગણાય એમ કવિની માન્યતાને અહીં આક્ષેપ કરવામાં આવે છે; કારણકે દરિદ્ય સર્વગુણનાશક છે. ૧૨. ગરીબ કેઇના ઉપર મહેરબાની બતાવે કે કેપ કરે એ સર્વ નિષ્ફળ છે. धनैर्विमुक्तस्य नरस्य लोके, किं जीवितेनादित एव तावत् । यस्य प्रतीकारनिरर्थकलात्कोपप्रसादा विफलीभवन्ति ॥ १३॥ १ मात्तौ गौ चेच्छालिनी वेदलोकैः । મગણ, તગણ, તગણ, બે ગુરૂ અક્ષરો મળી અગીઆર અક્ષરનું એક ચરણ થાય છે એવાં ચાર ચરણ મળી રાષ્ટિની છંદ કહેવાય છે. ચોથે તથા સાતમે અક્ષરે યતિ આવે છે. ૨ પ્રસ્થ એટલે ૬૪ તોલાભારનું ૧ માપ થાય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ ધિત અધિકાશ. . પ્રથમ તે ધનહીન પુરૂષને જગતમાં જીવવું નકામું છે. કારણકે (ધનહીનત્વને લીધે સર્વ ઠેકાણે) પરિણામરહિત હોવાથી તેણે કેઇના ઉપર કરેલ કેપ કે ઈનાપર કરેલ પ્રસાદ એ બને નિષ્ફળ થાય છે. ૧૩. દુઃખમય દરિદ્રતા. अहो नु कष्टं सततं प्रवासस्ततोऽतिकष्टः परगेहवासः । कष्टाधिका नीचजनस्य सेवा, ततोऽतिकष्टा धनहीनता च ॥ १४ ॥ હમેશ પ્રવાસ કરે દુઃખકારક છે, તેના કરતાં બીજાને ઘેર રહેવું વધારે દુઃખકારક છે, તેના કરતાં નીચ મનુષ્યની નોકરી કરવી અધિક દુઃખકારક છે, સર્વના કરતાં જે ધનહીનતા તે અતિશય દુખજનક છે. ૧૪. તથા ઉપેન્દ્રવજ્ઞા (ઉપ-૨૬). वरं वनं व्याघ्रगजेन्द्रसेवितं, द्रुमालयः पत्रफलाम्बुभोजनम् । . तृणानि शय्या वसनं च वल्कलं, न बन्धुमध्ये धनहीनजीवनम् ॥१५॥ વાઘ અને બહેકી ગયેલ હાથીવાળું વન સેવવું સારૂં, વૃક્ષનું (પર્ણકુટીનું) ઘર બાંધીને પત્ર, ફળ અને પાણીનું ભેજન કરવું સારૂં તથા ખડની પથારી કરવી અને વૃક્ષની છાલ પહેરવી સારી પણ સ્વકુટુંબમાં નિર્ધનપણે વાસ કરે એ સારું નથી. ૧૫. - દરિદ્રમાં અને તાપસ-મુનિમાં થોડો તફાવત. फलाशिनो मूलतृणाम्बुभक्षा, विवाससो निस्तरशायिनश्च । गृहे विमूढा मुनिवच्चरन्ति, तुल्यं तपः किन्तु फलेन हीनम् ॥ १६ ॥ ફળને આહાર કરનારા, ઝાડનાં મુળીયાં તથા ઘાસ અને પાણીનું ભક્ષણ કરનારા, વરહિત, બિછાના વગર ભૂમિ ઉપરજ શયન કરનારા દરિદ્રજને પણ મૂઢતાપૂર્વક ઘરમાં તાપસ મુનિઓના જેવું તપ આચરે છે. ફરક એ છે તે તપ ફળથી રહિત છે. કારણ કે મુનિયે વિમૂઠી એટલે મૂઢતા રહિત (જ્ઞાનીઓ) હોય છે અને તે કર્મના ફળશું છે તે જાણે છે અને દરિદ્રજનો વિમૂઢી: અત્યંત મૂઢ અને હેતુન (ફળના) અનભિન્ન હોય છે માટે તેને ફળ કાંઈ મળતું નથી. ૧૬. Page #442 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ સ્નેહપરીક્ષા. વંશમ્ય. यदा तु भाग्यक्षयपीडितां दशां नरः कृतान्तोपहितां प्रपद्यते । तदास्य मित्राण्यपि यान्त्यमित्रतां, चिरानुरक्तोऽपि विरज्यते जनः ||१७|| જ્યારે મનુષ્ય જેનાપુર મૃત્યુની છાયા પડી ચૂકી છે એવા ભાગ્યક્ષયથી પીડિત દશા (દરિદ્રતા) ને પ્રાપ્ત થાયછે, ત્યારે તેના મિત્રા અમિત્ર થાયછે અને ઘણા વખતથી સ્નેહ રાખનારા માણસ પણ સ્નેહુહીન થઇ જાય છે. ૧૭. પ્રાણને જવાની રજા. वसन्ततिलका. ૪૦૪ अर्था न सन्ति न च मुञ्चति मां दुराशा, त्यागे रतिं वहति दुर्ललितं मनो मे । याच्या हि लाघवकरी स्ववधे च पापं, મમ प्राणाः स्वयं व्रजत किं प्रविलम्बितेन ॥ १८ ॥ ધન નથી, દુષ્ટ આશા મને તજતી નથી, નફ્ટ એવું મારૂ મનું દાન કરવાની ઇચ્છા રાખે છે, યાચના હલકાઇ કરાવનારી છે, આત્મહત્યા કરવામાં પાપ છે. માટે હું પ્રાણ! તમેા પેાતાની મેળેજ ચાલ્યાં જાએ. શામાટે ધીરજ રાખીને બેઠાં છે ? ૧૮. દુઃખરૂપ ગૃહસ્થાશ્રમ, शिखरिणी. निरस्थनालीकं क्षुदुपहत सीदत्परिजनं, विना दीपानक्तं मुखगहन संरुद्ध तिमिरम् । માધકવિએ ધારાનગરીની બહાર પડાવ નાખી પેાતાની સુંદર રચનાથી શ્લેાક રચી. સ્વધર્મ પત્નીને આપી ભેાજરાજાની કચેરીમાં મેાંકલી. રાજાએ ચમત્કૃતિવાળા લેાક વાંચી પુષ્કળ દ્રવ્ય આપ્યું પણ રસ્તામાં માધ કવિની ઉદારતાની પ્રશંસા કરતા માગધ લેાકાને તે દ્રવ્ય તે સ્ત્રીએ આપી દીધું. ધર્મ પત્ની વર્ષાઋતુના મેધની માક વર્ષી ખાલી થયેલ કવિના સમીપ ભાગમાં ઉભી રહી. તે વખતે બાકી રહેલા યાચક લોકેા પૂજ્ય માત્ર કવિની પાસે યાચના કરવા લાગ્યા પણ દ્રવ્ય નહિ હોવાથી આ Àાક રચી પાતે પરલાકમાં નિવાસ કર્યા તે સાંભળી ભેાજરાજા ત્યાં પધાર્યાં અને કવિરત્ન ગુમ થઇ ગયેલું જાણી અપક્ષેાષ કરી દાનશીલ માધવની સ્ત્રીના તેણે સારા સત્કાર કર્યો, Page #443 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA AAAANAAANAAAAAVANAN પરિક દ્વિતા-અધિકાર अनाक्रान्तद्वार प्रणयिभिरपूर्णोत्सवमहो, गृहं कारातुल्यं भवति खलु दुःखाय गृहिणः ॥ १९॥ સુમપિતરતમાખાનાર. પાષાણાદિ જેમાંથી પડયા છે છતાં પાછા લાગ્યા નથી એવું તથા ઉપરના છાજ વિનાનું, સુધાથી ઘેરાવાને લીધે પીડાતું કુટુમ્બ જેમાં રહેલું છે, રાત્રિમાં દી ન થવાથી ગાઢ અંધકારે જેમાં સુખેથી વાસ કરે છે, જેનાં બાર ખુલાં છે અને જેમાં સંબંધીઓના ઉત્સવને તે સમયજ નથી આવું ઘર તે કારાગ્રહ જેવું ગ્રહીને દુઃખ આપનારું થાય છે. ૧૯. છેટાની મતિ ટી. શિવરણી. . गतावदि दीनावुपरि तदधस्तादिति भिदा मतोरेकेनेज्याकलितपरितुष्टात्पशुपतेः । ___ वरो वत्रे सूपौदनमथ न चान्येन किमपि, ત્રામાં ગાયો મવતિ ર દિ વીડધામતિ રમી ___ दृष्टान्तपच्चीशी. બે ગરીબ મનુષ્ય (શંકરને પ્રસન્ન કરવામાટે) પર્વત ઉપર જઈ એક ટેકરી ઉપર અને બીજે પર્વતના મૂળમાં એમ બેઉ જણ તપસ્યા કરવા લાગ્યા. શંકર પ્રસન્ન થયા ને કીધું કે હે ભાઈ! વરદાન માગ. ત્યારે ટેકરી ઉપર બેઠેલે બે કે તમે નીચે જે તપસ્યા કરે છે તેને વરદાન આપ્યું કે નહિ? ત્યારે શંકરે કીધું કે ના. તે વખતે શિખર ઉપર રહેનાર મનુષ્ય દાળ તથા ચોખા પેટ પૂરણ માગી લીધા. ત્યારે શંકરે હસ્તે હસ્તે તથાસ્તુ કીધું (અર્થાત્ વરદાન આપ્યું.) શંકરે નીચે જઈને કીધું કે હે ભાઈ! વરદાન માગ. ત્યારે તે બેન્ચે કે ઉપરવાળાને શું વરદાન આપ્યું? ત્યારે શંકરે દાળ ભાતનું કહી બતાવ્યું તે ઉપરથી તળેટીવાળે નાખુશ થયે. તે બે કે મારે જે જોઈતું હતું તે તેમણે માગી લીધું, માટે મારે શું માગવું? તે બાબતની ગમ નહિ પડતાં દેવને જવાની રજા આપી. માટે ગરીબને અધિક મતિ હતી નથી. ૨૦. | મુસાફરનું પાછું ફરવું. शार्दूलविक्रीडित (२१ थी २६). मा रोदीश्चिरमेहि वस्त्ररहितान्दृष्ट्वाद्य बालानिमा नायातस्तव वत्स दात्स्यति पिता ग्रैवेयकं वाससी । Page #444 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આખ્યાન સાહિત્ય ગ્રહ-ભાગ ૨ જ श्रुलैवं गृहिणीवचांसि निकटे कुड्यस्य निष्किञ्चनो, निश्वस्याश्रुजलप्लवप्लुतमुखः पान्थः पुनः प्रस्थितः ॥ २१ ॥ હે પુત્ર । નહિ, કારણકે આજે તારા પિતા તમા માળાને વસ્ત્રરહિત જોઇને ગયા છે, તે આવીને કંઠી તથા અઘ્ને વચ્ચે આપશે. સ્ત્રીનું વચન સાંભળનાર નિષ્હન પુરૂષ કે જે પરદેશથી કમાયા વગર પાછે ઘેર આવતાં ઘરની ખહાર ભીંત સુધી પહોંચેલે હતા પણ ધરની અંદર નહાતા આવ્યા તેણે ત્યાંજ સાંભળ્યું અને તેથી નિશ્વાસ નાખ્યા, તથા મુખ ઉપર આંસુ લાવીને તે નિĆન મુસાફર પાા ઘરમાં આવ્યા વગરજ પ્રવાસ કરવા ચાલી નિકળ્યેા. ૨૧. ચારને પણુ દયા. कन्थाखण्डमिदं प्रयच्छ यदि वा स्वा गृहाणार्भकं, रिक्तं भूतलमत्र नाथ भवतः पृष्ठे पलालोच्चयः । दम्पत्योरिति जल्पतोर्निशि यदा चौरः प्रविष्टस्तदा, लब्धं कर्पटमन्यतस्तदुपरि क्षिप्त्वा रुदन्निर्गतः ।। २२ ।। ભભૂખ હે સ્વામી! વજ્રના કટકા આપે અથવા તે। આ બાળકને પોતાના ખાળામાં લ્યા. હું નારિ! અહીં પૃથ્વી ખાલી છે ( અર્થાત્ હું પણ પાથર્યાવિના પૃથ્વીના તળીયા ઉપર સુતા છું.) હે પતિ! તાપણુ તમારા પૃષ્ઠ નીચે પરાળ સમૂહ છે. આવી રીતે સ્ત્રી-પુરૂષ રાત્રિમાં જ્યારે વાતચિત કરતાં હતાં ત્યારે ચાર તે સ્થાનકમાં પ્રવેશ કરી સાંભળતા હતા તેને યા આવવાથી બીજે ઠેકાણેથી મેળવેલ કપડું તેની ઉપર નાખી રૂદન કરતા કરતા બહાર નીકળી ગયે. ૨૨. સાસુનું રૂદન. वृद्धोऽन्धः पतिरेष मञ्चकगतः स्थूणावशेषं गृहं, कालोऽभ्यर्णजलागमः कुशलिनी वत्सस्य वार्ताऽपि नो । यत्नात्सश्चिततैलविन्दुघटिका भनेति पर्याकुला, दृष्ट्वा गर्भभरालसां निजवधूं श्वश्रूश्वरं रोदिति || २३ || પતિ વૃદ્ધ, અંધ અને ખાટલાવશ છે, ઘરમાં કેવળ થાંભલાજ બાકી છે, ( અર્થાત્ થાંભલા શિવાય સર્વ વસ્તુ વેચીને ખવાઇ ગઇ છે અથવા કેવળ થાંભલા રહેવાથી ઘર પડી જવાની ભીતિ છે.) ચામાસુ` નજીક આવ્યું Page #445 -------------------------------------------------------------------------- ________________ w પરિયા, દરિદ્રતા-અપિકા, ४०७ છે, પરદેશ ગયેલ પુત્રની પણ કુશળ વાત નથી, ઘણા યત્નથી ટીપેટીપે સાચવી રાખેલ તેલની દેણ પણ ભાંગી ગઈ, અને તેની સાથે પુત્રવધૂને ગર્ભના બેજાથી અલસ થએલી ચા નજીકમાં પ્રસવ થશે એમ જોઈને આકુળ વ્યાકુળ થયેલ સાસુ ઘણીવાર સુધી કરવા લાગી. ૨૩. દરિદ્રતાથી થતી હાનિ. दारियात्पुरुषस्य बान्धवजनो वाक्ये न सन्तिष्ठते, मुस्निग्धा विमुखीभवन्ति सुहृदः स्फारीभवन्त्यापदः । सत्त्वं हासमुपैति शीलशशिनः कान्तिः परिम्लायते, पापं कर्म च यत्परैरपि कृतं तत्तस्य सम्भाव्यते ॥ २४ ॥ सुभाषितरत्नभाण्डागार. દરિદ્રતાથી કુટુંબી મનુષ્ય પુરૂષના વચન પ્રમાણે ચાલતું નથી, મિત્ર પ્રેમી છતાં વિમુખ રહે છે, આપત્તિ વિસ્તાર પામે છે, શક્તિ ઘટવા માંડે છે, શીલરૂપી ચંદ્રની કાંતિ કરમાય છે અને બીજાએથી થતું પાપકર્મ તેમના તરફ (આળતરીકે) મેલાય છે. ૨૪. ગરીબાઈથી શરીરની સર્વ સત્તાને નાશ થાય છે. निद्रव्यो हियमेति हीपरिगतः प्रभ्रश्यते तेजसो, निस्तेजाः परिभूयते परिभवानिर्वेदमागच्छति । निर्विणः शुचमेति शोकसाहितो बुद्धेः परिभ्रश्यते, " નિવૃદ્ધિ હત્યા નિધનના સામરણ ૨૬ છે. સૂરિ મુવિટ્ટી. ધનરહિત મનુષ્ય શરમાય છે, શરમને લીધે તેજ ઘટે છે, તેજ રહિત તિરસ્કારને પામે છે, અપમાન પામેલે માણસ ઉદાસ થાય છે, ઉદાસી મનુષ્ય શેક કરે છે, શેકયુક્ત મનુષ્ય બુદ્ધિહીન થાય છે અને બુદ્ધિહીનને નાશ થાય છે, અહહ!!! નિર્ધનતા ખરેખર સર્વ દુખનું સ્થાન છે. ૨૫. મનસ્વી પુરૂષને યાચના કરવી એના જેવું બીજું દુખ નથી. दीना दीनमुखैस्सदैव शिशुकैराकृष्टजीर्णाम्बरा, क्रोशद्भिः क्षुधितैनिरन्नविधुरा दृश्या न चेनेहिनी । Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ ભાગ ૨ જો. - याeाभङ्गभयेन गद्गदगलत्रुव्यद्विलीनाक्षरं, को देहीति वदेत्स्वदग्धजठरस्यार्थे मनस्वी पुमान् ॥ २६ ॥ भर्तृहरिवैराग्यशतक. ભૂખ લાગવાથી રાતાં અને ઘણુંજ ગરીમઢે માટે ખાળક઼ા, સદેવ, જેનાં જીણુ કપડાં ખેંચતાં હાચ એવી અને ખાળકને આપવાને માટે ઘરમાં અન્ન ન હાવાથી મુંઝાઇ ગયેલી રાંક સ્ત્રીને જોવી પડતી ન હોય તેા યાચના ભંગ થવાના ભયથી ગદ્ગદ્ વાણીએ ત્રુટતા અને પડતા અક્ષરે “ મને આપે,” એમ કર્યો મનસ્વી માણસ પાપી પેટને માટે ભિક્ષા માગે ? ૨૬ નવમ દરિદ્રતા એ દુઃખની ખરેખર મૂત્તિ છે એમ કહેવામાં કાંઇ અતિશયાક્તિ નથી. કારણકે ગમે તેવા ડાહ્યા અને વિદ્વાન મનુષ્ય હાય પણ તેની દરિદ્રતાને લીધે કોઈ તેમની ગણના કરતું નથી. પરંતુ બેવકુફ્ અને નાલાયક પુરૂષ હાય હાય પણ જો તે ધનાઢચ હાય તા તે માનનીય અને ગણનામાં ગણાય છે. · કારણકે યયાતિ વિત્ત જ્ઞ નરઃ ધ્રુજીનઃ । તેથી દરેક વ્યક્તિએ ન્યાયે પાર્જિત દ્રવ્ય અવશ્ય મેળવવું એ ભલામણ કરી આ દરિદ્રતા-અધિકારની સમાપ્તિ કરી છે, 9999366€€€€ - મામાત્મવેત્તાણુ-ત્રિવાર. જય મનુષ્યા જ્યારે વિપત્તિમાં આવે ત્યારે સદાશ્રય કરેછે. જ્યાંસુધી શારીરિક દૈવિક ભૌતિક સંપત્તિ સારી હેમ્પ્સ ત્યાંસુધી સત્સ`ગતિ કરવામાં પ્રીતિ થતી નથી. જે હાય તેમાં કાંઇ ન્યૂનતા જણાય અથવા તે તદ્ન નજ હેાય ત્યારે તેવાં સાધના શેાધે છે. તેમના ઉપર પ્રચલિત કહેવત છે કે — અસામથ્થાત્ ભવેત્સાધુ, अनुष्टुप् . आर्त्ता देवान्नमस्यन्ति, तपः कुर्वन्ति रोगिणः । નિષેના વિનયં યાન્તિ, શ્રીનવેદ્દાઃ સુશોહિનઃ ॥ ૨॥ सूक्तिमुक्तावली. પીડા પામનારાએ દેવતાઓને નમેછે, શૃંગીએ તપશ્ચર્યા કરેછે, વિનય પામેછે અને શરીરે નબળા થયેલા સા૨ે મા૨ે ચાલેછે, નિન Page #447 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ધનમદઅધિકાર. સારાંશ-જ્યારે પીડા પામે ત્યારે સુખ દુઃખને દાતા કઈ છે તેમ જાણુને દેવતાઓને નમસ્કાર કરે છે શરીર રોગી હોય ત્યારે અરૂચિ રહેવાથી તથા ખાધેલે ખેરાક ન પચવાથી ઉપવાસાદિ તપ કરે છે, દ્રવ્ય ન હોય તેથી બીજાઓ પાસે માગવું તે વિનયવિના મળે નહિ માટે વિનયવાન બને છે અને જ્યારે વૃદ્ધાવસ્થાથી અથવા રોગાદિથી શરીર ન ચાલે ત્યારે પિતાની મેળે લેકે પાસેથી કામ લેવા તેનામાં સુશીલત્વ આવે છે. ૧. સર્ષ ગમે તેટલે વાંકે ચાલતું હોય પણ જ્યારે ઘરે આવે છે ત્યારે પાંશરે દાર બની જાય છે તેમ મનુષ્યને પણ જ્યારે વિપત્તિ માથે આવે છે ત્યારે સરલ સીધ–વિનયી થઈ જાય છે પણ જે સુખ સંપત્તિમાં ધમદ ન લાવતે હાય અને સરલ ચાલતો હોય તે એ મનુષ્ય ઘણુંજ પુણ્ય બાંધી શકે છે એ સમજાવી ધનમદ ન કરે એમ બતાવવા હવે પછી તે અધિકાર લેવા ધારી આ અસામગ્ગદભવેત્સાધુ-અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. : ધન- ધવાર. | ફિ૯૯૯ સંસારમાં ધનના મદ જે બીજો એક પણ મદ નથી. બીજા મુદે હુંડલ૯ સમયે ( અવસ્થાયે) નિવૃત્ત થાય છે, વનમદ હેય તે તે તેમની સાથેજ નિવૃત્ત થાય છે, રૂપને મદ પણ અવસ્થામાં ફેરફાર થવાથી વિકૃતિ પામે છે. રાજ્યમદ પણ બળવાન શત્રુઓ થવાથી શાંતિ પામે છે. પણ ધનને મદ જોઈએ તે અવસ્થામાં હોય પણ તેને તે રહી મનુષ્યને આંધળે બનાવે છે જેથી મર્દોન્મત્ત હાથીની માફક નિશામાંને નિશામાં દુર્બલ લોકોના દુઃખતરફ દષ્ટિ ન કરતાં તેમાં વધારે દુર્વાજ્યાદિથી પીડા કરીને વૃદ્ધ પૂજ્યનીયજન, દેવતા અને વિદ્વાને વિગેરેની અવજ્ઞા કરતા ફરે છે જેનાં દષ્ટાંત સારભૂતે આગળ લખવામાં આવેલાં છે. અવિવેકી ધનાઢય ખરે આંધળે. કુટુમ્ (થી ૩). अन्धा एव धनान्धाः स्युरिति सत्यं तथा हि ते । अन्योक्तेनाध्वना गच्छन्त्यन्यहस्तावलम्बिनः ॥१॥ પર Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. વિમ જેઓ ધનાંધ છે તેએજ આંધળા છે એ વાક્ય ખરૂં છે. કારણુકે તે બીજાને હાથ પકડીને ખીજાના મતાવેલા માળે જાયછે. (જેમ આંધળે અન્યના હાથ પકડીને અથવા અન્યના કહેવા પ્રમાણે રસ્તે જાયછે તેમજ આ પણ અન્યની સાથે વાત કરતા હાથ પકડીને ચાલે છે.) ૧. કુપાત્રતાને લીધે દૃષ્ટિમાં વિકાર થાયછે અથવા રોરના માપમાં સવાશેર રહી શકે નહિ. अवंशपतितो राजा, मूर्खपुत्रो हि पण्डितः । अधनेन धनं प्राप्तं, तृणवन्मन्यते जगत् ॥ २ ॥ રાજકુળમાં ન જન્મેલા અથવા નીચને ત્યાં જન્મેલા રાજા થાય, મૂખના દીકરો પંડિત થાય અને નિર્ધ્યાનને ધન મળે તે તે સઘળા આખા જગ તણુખલામા' સમજેછે ( આપણા જેવા કાઈ નથી એમ જાણેછે. ) ૨. લક્ષ્મી (ધન) નું કુટુ અ निर्दयत्वमहङ्कारस्तृष्णा कर्कशभाषणम् । नीचपात्रप्रियत्वं च, पञ्च श्रीसहचारिणः ॥ ३ ॥ सूक्तिमुक्तावली. નિર્દયપણું, અડુકાર, તૃષ્ણા, કઠોર વાક્ય અને નીચ પાત્રામાં પ્રીતિભાવ, આ પાંચે લક્ષ્મીની સાથેજ રહેછે. ૩. લક્ષ્મીસેવનથી મરણ થતુ નથી એ આશ્ચર્ય છે. માર્યાં. वाक्चक्षुः श्रोत्रलयं, लक्ष्मीः कुरुते नरस्य को दोषः । રહસદ્દો નાતા, તચિત્રં યત્ર માયતિ ।। ૪ ।। सुभाषितरत्नभाण्डागार. લક્ષ્મી પુરૂષની વાણી, આંખ અને કાનના લય કરેછે, તેમાં ( પુરૂષના ) શા દોષ? કારણકે ઝેરની સાથે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી છે. તેમ છતાં તેને મારી નાખતી નથી એજ આશ્ચય છે? સારાંશ—લક્ષ્મીમથી મનુષ્ય વાણીથી કાઈને બાલાવતા નથી, કામળ દૃષ્ટિથી જોતા નથી અને ગરીમાની પ્રાર્થના સાંભળતા નથી. એટલે લક્ષ્મીએ તે ઇદ્રિયને નાશ કર્યો; કહેવાય, આમ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે. ૪. Page #449 -------------------------------------------------------------------------- ________________ પરિવઠ, ધનમ-અધિકાર લક્ષ્મીને ઘરમાંથી છટકી જવાને માર્ગ. નવગ્રા. मसात्मनो बन्धनिबन्धनानि, पुण्यानि पुंसां कमला किलासौ।। तद्ध्वंसनायैव धनेश्वराणां, दत्ते मतिं दुर्बलपीडनाय ॥ ५॥ - ભૂમુિeવી. લક્ષ્મી પુરૂષનાં પુણ્યને પિતાના બંધનનાં નિમિત્તભૂત જાણીને પુણ્ય કાપવા માટેજ ધનિકેને ગરીબને પીડવાની બુદ્ધિ આપે છે. પ. ઝેર અમૃત છે, અમૃત ઝેર છે. વિશાથ. हालाहलो नैव विषं विषं रमा, जनाः परं व्यत्ययमत्र मन्वते । . निपीय जागर्ति सुखेन तं शिवः, स्पृशनिमां मुह्यति निद्रया हरिः॥६॥ કુમાષિતરમાણIR. હળાહળ ઝેર નથી પણ લક્ષ્મી અત્યુત્કટ ઝેર છે. માણસે કેવળ અવળું સમજે છે. કારણકે હળાહળના પાનથી શંકર સુખેથી જાગે છે પણ આ લકમીના સ્પર્શથી હરિ (વિષ્ણુ) નિદ્રાથી બેભાન બની જાય છે. ૬. લક્ષ્મીથી પ્રાપ્ત થતી અંધતા. वसन्ततिलका. लक्ष्मि क्षमस्व सहनीयमिदं दुरुक्त __ मन्धा भवन्ति पुरुषास्तव दर्शनेन । नो चेत्कथं कथय पन्नगभोगतल्पे, नारायणः खपिति पङ्कजपत्रनेत्रः ॥७॥ હે લહમી! માફ કરીને આ દુર્વાય તારે સહન કરવું. પુરૂષે તારા દશનથી આંધળા થઈ જાય છે. જે તેમ ન હોય તે કહે કે કલમપત્રસમાન નેત્રવાળા નારાયણુ શેષશય્યામાં કેમ સુવે? ૭. Page #450 -------------------------------------------------------------------------- ________________ નવમ ૪૧૨ - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. - ઉદય અને અસ્ત સાથેજ છે તેથી ગર્વ નહિ કરો. ધરા. મોજમાં નારીવાવત્રિવારણ 7મો પસા मोहान्मोहानभिज्ञाः कचिदपि भवत प्राणिनो दर्पभाजः । यस्माधः स्मार्तविषप्रणतनुतपदः सर्वसम्पन्नभोगो, માણાનું માપ ચાતા પિત પરિશ્રમે પતિ ને ૮ || सूक्तिमुक्तावली. હે વિચારરહિત પ્રાણીઓ! ગંગાજીની લહરીઓથી નિર્મળ જટાજૂટયુક્ત શંભુની કૃપાથી ભેગે મેળવીને મેહુથી કઈ સમયે પણ ગર્વિષ્ઠ બને નહિ. કારણકે સ્માત બ્રાહ્મણે પ્રણામપુર:સર જેમનું ચરણકમળ સેવે છે એવા આ અખિલ પરિપૂર્ણ ભેગવાળા સૂર્યનારાયણ પણ પોતાના અંગથી ઉદ્દભવેલી કાંતિઓને (પ્રભાઓને) પણ છેડીને અસ્ત પામે છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય ધનને ગર્વ કરવાનું નથી. કારણકે પોતાને ત્યાં લક્ષમી સદા નિવાસ કરે એ અસંભવિત છે. એટલે સૂર્યની છાયા જેવી છે. ૮. . દારૂમાં અગ્નિની માફક અહંકારને ધનવૃદ્ધિથી ભડકે. વસંતતિલકા. મટાઈ હોય વળી જે જર હોય કાનું, પામે વળી જર ઘણું દર સાલ તાજું ; તેને વળી પવન જે અતિશે ભરાય, તેનાથકી જુલમ શ ન કરી શકાય. દલપત, ધનમદથી અનેક હાનિ. મનહર. ધનમદમાંહી બહુ વ્હાલામાં વિરોધ થાય, - ધનમદ વિવેકને વેગે વિસરાવે છે; ધનમદ આંખ હોય છતાં અંધાપાને આપે, ધનમદ લેભ મેહ કામને કરાવે છે ; Page #451 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ધનમદયાગ–અધિકાર.. ૪૧૩ ધનમદ માન ને મેટાઈને વાળે છે દાટ, ધનમદ વિનય ને વિદ્યાને વળાવે છે; ધનમદમાંહી દુરાચાર સમજાય નહિ, ધનમદ નરકનાં બાર ઉઘડાવે છે. ૧૦ ધનમદમાંહી બહુ ધાંધલ કરે છે લેક, ધનમદ બીક રાખવાનાં બીજ વાવે છે; ધનમદમાંહી કાન હોય તેય કાણું જે, ધનમદ કુડાં કામ કુશલ ઠરાવે છે; ધનમદ સારું માઠું સમજવા દેતો નથી, ધનમદ ઉંડી ખાડમાંહી ધબકાવે છે; . કેશવ મળે જે ધન ધાંધલ કરે ન કેઈ, ધનમદ કઈ કાળે કંઠને કપાવે છે. ૧૧ કેશવ. આ વાંચન ઉપરથી એટલે સાર લેવાને છે કે મનુષ્ય કઈ પ્રકારને મદ કરવાનું નથી તેમ પ્રારબ્ધ એગે જે ધન મળે તે પણ તેનો મદ લાવવાને નથી. પરંતુ તે ધનવડે તે અનેક ઉપર ઉપકારજ કરવા. કે જેથી આગામી જન્મમાં પુનઃ અનેકગણું ધન મળે. વળી લક્ષમી કઈ ઠેકાણે કાયમ રહી નથી અને રહેશે નહિ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, તેથી જે ધન સ્વાધીનમાં હેય તેમાંથી મમ ઉઠાવવું એટલે છેવટે દરેક વસ્તુ ઉપરથી મમત્વ ઉતરી જાય એ સમજાવી આ ધનમદ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. ૯ - દ ધનમહત્યાન-ગથિર | • છે ધ નમદથી છકી ગયેલ મનુષ્યવર્ગ ઘણે ભાગે દૂધના ઉફાળાની માફક -ause. ઉછાળા માર્યા કરે છે પણ તે વર્ગ વિચારતું નથી કે આ શ- રીર ક્ષણભંગુર છે માટે તે ધનવડે અનેક પરેપકાર કાર્ય કરી દેહની સકળતા સાધી લેવી જોઈએ. એમ દેહની સફળતા નહિ સાધી શકાય તે છેવટ. મરણ પછી દ્રવ્ય જમીન કે બેંકમાં પડયું રહેશે અને તેને ઉપયોગ થશે કે ગેરઉપગ થશે એ પિતાને જાણવામાં આવતું નથી. મનુષ્ય ધનથી ઉત્પન્ન થતા મદને ત્યાગ કરવો એ સમજવામાં આ અધિકારની આવશ્ય. કતા માની છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જ વૈભવ દેખી રીઝાવું નહિ. ભુજંગ. કહે શું થયું જો ઘણું તું કમાયે, કહે શું થયું પૂર્ણ પૈસા જમાયે ; અરે અંતકાળે જવું ઉછળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને, ઊંચા વાસ ચાખ્ખા ચુનાથી ચણાવ્યા, તજી સર્વે તે સ્વર્ગ વાટે સિધાવ્યા; વડા વાસ જોવા ન આવ્યા ક્રીન. રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને હીરા માતિના હાર હૈયે ધરીને, સદા શેાલતા જે ગયા તે મરીને; મની રાખ તેની ચિતામાં મળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને. જીતી દ્ધમાં રાજ જેણે જમાવ્યાં, મહા શત્રુનાં શીશ નીચાં નમાવ્યાં; પડયા તે પ્રતાપી ધરામાં ઢળીને, રખેઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને. ન રારા તું પુત્ર શૈાત્રાદિ પામી, ન રાચીશ સૈાની લઈને સલામી; ન રાખીશ કાયા અતિ ઊજળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રહીને. કદાપિ ન માનીશ જે દેહુ મારા, ટકીને રહ્યા જેહમાં જીવ તારા; નકી જાણ ત્યાંથી જશે નીકળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રહીને, મહા સિંધુ સુદ્ધાંનું બ્રહ્માંડ માટું, ખરેખાત જોતાં દિસે સવ ખાટું; ટકેલું ભલું તે જવાનું ટળીતે, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને. ઘણા વેગવાળી જાએ કાળ ઘટી, બધું વિશ્વ તેમાં પડયું જેમ ખટી ; દમી મારશે દેહ સૈાના દળીને, રખે રીતે રિદ્ધિ સિદ્ધિ રળીને, નવમ ૨ 3 ૫ ७ V Page #453 -------------------------------------------------------------------------- ________________ પરિ ધનહુશા-અધિકાર. સચ્ચા પ્રાણિયા સૈા રસાસ્વાદ માટે, વડી આશથી વિચરે વાટ ઘાટે; મળે છે જીઆ મચ્છ ગાંળી મળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ ળીને, ઘણા ગંમાં તું ક્રૂરે જેમ ધેલા, દિસે શ્રાવણે સાંઢ માતા થયેલા છકેલા કે શીત સૌને છળીને. રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને, થયું દ્રવ્ય ભેગું ગયું ખાર વાટે, દળે આંધળી ને વળી શ્વાન ચાટે; અરે તાય સૂઝે નહીં અળીને, રખે રીઝતે રિદ્ધિ સિદ્ધિ રળીને, અરે જીવ જો તું તને આજ આમે, દિધી દેશના શુદ્ધ દલપત્તરામે; હવે સત્ય સભાળ આ સાંભળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને, -13 धनहरशठ (दीवाळीयो) - अधिकार --- ***** ૪૧૫ પત.. ધનના મઢ આવવાથી મનુષ્ય સત્યતા સમજી શકતા નથી તથા પાપકમ ખાંધ્યા કરેછે અને અનેકની સાથે કજી કરેછે. તે તેમ નિહુ થવા સૂચના કરી તેમ દીવાળીઆ પણ ન થવું તે તરફ ધ્યાન ખેંચવા આ ધનમદત્યાગ અધિકાર પૂર્ણ કર્યાં છે. ૧૧ * દેશના-ઉપદેશ. ૧૨ ધ નહશ એટલે દીવાળીઆ લેાકા બીજાનું ધન હુરી પાતે મેાજમજા ભાગવે અને ખીજા ભેળા કે ગરીબડા લાકને પાયમાલ કરી નાખેછે તેમાંથી ખચવામાટે તેનાં વાર્તારૂપે ઉદાહરણા ટાંકી આ અધિકારમાં 9 બતાવ્યાં છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ ધન ન આપવામાટે બદદાનત. વીરમગામમાં એક કબાતી રહેતું હતું. તેને એવી ટેવ હતી કે લેવું એનું પાછું આપવુંજ નહિ. આથી તેની શાખ ઘણુજ ઘટી ગઈ. કોઈ પાઈ ધીરે એવું રહ્યું નહિ. પ્રથમ ધીરનાર એક વાણિયાને કાંઈ હિસાબ બાકી રહે હતે. વાણિયે વારંવાર ઉઘરાણી કરે પણ કસ્બાતી ગણકારે નહિ એટલે વાણિયે વિલે મે ચાલ્યું જાય. કચ્છતી થયે એટલે તેની સાથે ઝાઝી ખેંચતાણ થાય તેમ નહોતું, તેથી પટાવી ફેસલાવીને પૈસા કઢાવ્યા સિવાય બીજો ઉપાય નહોતે, એમ બુદ્ધિવાળે વાણિયે સારી રીતે સમજતે હતે. મિયાંસાહેબને એક વખત પૂરા ખુશ મીજાજમાં જોઈ કહ્યું, “મિયાં સાહેબ! આગળને હિસાબ સમજીને ખાતું ચુકતું કરે તે સારૂં. એક વખત ખાતું ચુકતું થયું તે પછી નવેસરથી બીજી જણસ ભાવ જોઈએ તે આપવા ના નથી, દુકાન તમારી છે. જે જોઈએ તે મંગાવી લેજે.” આથી પિતાને વાણિયે નવું ધીરશે એમ લાલચમાં મિયાંભાઇ પડ્યા ને જાણ્યું કે જુને હિશાબ પતાવી દઈશું તે પછીથી વાણિયે ધીરશે ખરે. તેથી હિસાબ કરવાની હા પાડી. વાણિયે હરખાતે હરખાતે દુકાને જઈને બે ચાર ચોપડા બગલમાં ઘાલી આવ્યું. આડા અવળા આંકડા મૂકી હિસાબ ગણી કાઢી વ્યાજને ખરડે તૈયાર કર્યો, તે રૂપિયા સે લેણા નીકળ્યા તે કહ્યા. મિયાંસાહેબતબાહ અલ્લા! બડી ગજબકી બાત! રકમ તે ભારી હય! લેકીન સે રૂપિયા તે તું તેરે મહુસે કહેતા હૈ. તબ કિતને લેનેકા બિચાર હૈ? વાણિ—કેટલા કેમ! વ્યાજ સાથે લેણુ નિકળે છે તે સો રૂપિયા એમાં કાંઈ ચાલે નહિ. “હિસાબ કેડીને ને બક્ષીસ લાખની આંખમાં એક રજ સમાય તે હિસાબમાં એક પાઈ પણ સમાય” મિયાં—અબે બનિયા, બીઆજ સા! હમ મુસલમીનકું તે હરામ હૈ વાણિ—હું ખરુંજ તે દીક હેય છે તે વહુ આવે છે. રૂપિયા આપ્યા છે તે વ્યાજ માગીએ છીએ. અમથા કાંઈ માગતા નથી. અમારે આમાં બીજી શી આવક છે? વાણિયાને દીકરે ધીરે એટલી જ રકમ પાછી લે તે શું ભીખ માગીને પેટ ભરે? મિયાં–દેખ તેરે હિસાબ કરના હેય તે મેં બેલું ઇસ તરહસું કર. ખાલી શીર ફીરાના મત. બીઆજ તે નહિ દૈગા. વાણિયો–(મનમાં) (કેટલેક વરસે માંડમાંડ હિસાબ કરવા બેઠે છે ને ખેંચતાણ કરી તે હિસાબ પડયે રહેશે. ફરીથી આ જન્મારે તે રૂપિયા મળ * કૈસુકમાળા. Page #455 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધનહેરશઢ–અધિકાર ૪૧૭ વાની આશા નથીજ. માટે જેમ એની મરજી હેાય તે પ્રમાણે હિસાબ કરી નાખવા ઠીક એમ ધારી તે ખેલ્યા ) ઠીક મિયાં સાહેખ, જેમ તમારી મરજી હોય તેમ કરી. " મિયાં—અચ્છા તમ સુન, સા તેા તેરે હંસે કહેતા હૈ તે “સાકા હુવા સાઇ, આધા ગચા નાડ; શ દેઅંગે દશ દીલાઇંગ ઔર દશકા નાખી કયા ઔર લેના ખી કયા?” ચલ ચલાજા, હિંસાખ હૈ। ચુકા, ઔર દેશાભી દે ચુકા. મતલબ કે–સામાંથી ચાળીશ વ્યાજના ગયા, બાકી સાઠે રહ્યા. તેમાંથી અરધા છુટના મૂક્યા એટલે ત્રીશ રહ્યા. દશ આપીશ, ક્રેશ કોઇની પાસેથી અપાવીશ, અને પછી દશજ રહ્યા. તા એમાં આપવું શું! ને લેવું શું! વાણિયે બિચારા વિસ્મિત થઇ ગયા જે આ શે! ગજખ ! લેણા રૂપિયા ધૂળધાણી કરી નાખે છે! એક રાતી પાઇ રેકડી તા આપતા નથી. ફક્ત રૂપીઆ વીશ આપવા કહેછે. તે પશુ નશીબમાં હશે તાજ આવશે! તેથી લાઇલાજ હાઈને દુકાને જઈ બેઠા. આ વાત લઈને ન આપનાર દીવાળીઆ લેાકાના પ્રસંગમાં કહેવામાં આવેછે. તેમ કરનાર વ્યવહારહીન થઇ આખર તેને કોઇ ધીરતું નથી ને દુઃખી થાયછે. તને તા મીંઆઉં પણ તારા આપને પણ મીંઆઉં ! ૧૪મણુ ગામમાં મેઘાશા નામે કાઇ માટે વેપારી રહેતા હતા. તેને વેપારમાં ભારે ખાટ આવી ને ઘણા દેવાદાર થઇ ગયા, જેથી પેાતાની દુકાન બંધ કરી ઘરમાં સંતાઈ રહ્યા. લેણદારો સખત ઉઘરાણી કરવા મંડયા, આંટાપર આંટા ખાચ પણ પત્તા લાગે નહિ. કેટલેક દહાડે લેણદારોના જાણવામાં આવ્યુ કે આધાશાહુ અમુક ગુપ્ત જગાએ ઘરમાં ભરાઇ ભેઠા છે. તે ઉપરથી લેાકાએ તેની પાસે ઉઘરાણી કરવા જવાનાં નિશ્ચય કર્યાં. આ વાત મેઘાશાહના જાણવામાં આવ્યાથી ગભરાયા કે, હવે લેાકા અહીંઆં આવશે તેના શે ઉત્તર આપીશ? માટે તેણે પેાતાની પીછાનવાળા, પણ તેના લેદાર ધીરજલાલ શેઠની સલાહ લેવાના ઇરાદો કરી તેને પેાતાની પાસે ખેલાવ્યે . મેઘાશા—શેઠજી આપ જાણેાછે કે, હું હાલ ઘણી તંગ હાલતમાં આવી પડયા છું. મારે એટલું બધું દેવું છે કે રૂપીએ એક રામ મુજબ ચુક્વવા જેટલી મારી પૂછું નથી. આપનું જે દેવું છે તે તે હું પૂરેપૂર પતાવીશ, પરંતુ હાલ બીજા લેણદારાની કનડગતમાંથી માકળા કરાવા તા તમારા જેવા પ્રભુએ નહિ. એવા કાંઇ ઉપાય અતાવે કે તેઓ ઉઘરાણી કરતાજ, અધ થઇ જાય. ૧ કતુક્રમાળા. ર્ આને. ૫૩ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. ધીરજલાલ–જે ભાઈ તેને ઈલાજ તે બતાવું પણ “ગરજ સરી છે વૈદ વેરી” એ પ્રમાણે થાય નહિ. બેઘાશા–નાજી, એમ નહિ થાય. હું શું બેવકૂફ છું જે કરેલું ઉપકાર ભુલી જાઉં!! ધીરજલાલ–તે ઠીક, સાંભળ એ બાબતને ઈલાજ ટંકે છે. કે લેણદાર ઉઘરણુએ આવે તેને બીજે કાંઈ ઉત્તર નહિ આપતાં, “મીઆઉ મીંઆઉ» કર્યા કરવું. એથી કરીને લેણદારે ધારશે કે, આ બિચારે માંડે થઈ ગયું છે, તે “પડયા પર પાટુ શી મારવી?” એટલે ઉઘરાણી કરતા બંધ પડશે. આ ઉપાય બેઘાશાહને ઠીક ગમે. બીજે દીવસ થાપણું મુકનારા તથા વેપાર કરનારા તમામ લેણદારે આવી તકાજો કરી કહેવા લાગ્યા : એક વેપારી–બેઘાશા! અમારે હિસાબ ચુકાવી આપે. બેઘાશા–મીઆઉં !! બીજે વેપારી–પાધરો જવાબ આપતાં કોઈ મોટું દુખે છે? રૂપિયા ગણું આપને? બેઘાશા–મીંઆઊં!!! સરાફમીઆઊંવાળ! જાણ્યું તારું ડહાપણુ! બાપની મતા હતી જે રૂપિયા કથળી ભરીને લઈ ગયે હતે; લેતી વખતે તે નાણાવટી થઈને આવ્યા હતા; પણ યાદ રાખ, કે રૂપિયા લીધા વગર જનાર નથી. બેઘાશા-મઆ!!! કશ્ચિા–ભલા માણસ! મેં તે થાપણ મૂકી છે એમાં શું તારૂં ખાધું પીધું છે? કઈ ઉતાવળના વખતમાં અમારા જેવા ઘર ખુણ આના રૂપિયા કામે લાગતા-તે હવે બેઠાની ડાળ શામાટે તું કાપે છે? અમને ગરીબને તે આપ. બેવાશા–મીંઆઊં!!! એક લેણદારને દીકરે–દીવાળીઆના દીકરા? તું સમજતે નહિ કે આ વાંઝીયાને માલ છે તે તને પચશે”? પણ આતે પછવાડે આવડા આવડા દાંતવાળા બેઠા છીએ : તેથી તારે જીવ લેશું! માટે ઝટ દઈને રૂપિયા કાઢી આપ. બઘાશા-મીઆઊં!!! પિંજારે—બેઘાભાઈ, આ શે ગજબ! રૂપિયા લેતી વખતે અમને સે મણની તળાઈમાં સુઈ રહેવાનું” કહેતા હતા, ને હવે આ શું સમજવું? અમારે રાંકરેષ ને પ્રાણશેષ જવા દે ને રૂપિયા આપે. બેથાશા–મીઆઊં !!! Page #457 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ધનહાશક-અધિકાર ૪૧૯ રાંડરાંડ-અરે ભાઈ! રાંડી રૂએ, માંડી રૂએ, પણ સાત ભરથારી તે મહએ ન ઉઘાડે એમ હતું હશે! તમે ઘણી તરફની આવકવાળા, લાખના વેપાર કરનારા, સારી શાખવાળા થઇને આમ શું બેલે છે? મેં મારી રાંડીરેળાની થાપણુ મૂકી છે, તે ઉપર મારે રંડાપે છે, માટે સારે જવાબ આપો. ઘાશા–મીં !!! સોની–શેઠ તમારે પારકા ઘર ઉપર આ બધી ધામધુમ ને વેપાર શા માટે કરવો પડયે હતો. પિતાનું ઘર તપાસીને વાત કરવી હતી. એવું શું “સોનું પહેરીએ કે કાન ગુટે.” આ લીધા છે રૂપિયા તે તે આપવા પડશે. બેઘાશા- મઆG! ! ! એ –શેઠ મૂળાના પતીકા જેવા રૂપિયા ગણું આપ્યા છે કે હવે આડે જવાબ શા માટે આપે છે? લેતી વખત આપવા પડશે એમ જાણતા નહોતા? બેઘાશા–મઆઊં!! ! આવી રીતે જુદા જુદા લેણદારોએ અનેક પ્રશ્ન કર્યો તેને ઉતર મીઆઊં” “મીઆઊ” સિવાય બીજો કોઈ બેધાશા પાસેથી મળે નહિ. તેથી તે ગાંડા થઈ ગયું છે, એમ ધારી તે બધાએ નિરાશ થઇ ઉઘરાણી કરવી બંધ કરી. આ ઈલાજ બોઘાશાને રામબાણ જે થઈ પડે; ઉઘરાણરૂપી દુઃખ દુર નાશી ગયું જાણી તે ખુશી થયે. પછીથી તે લાભકારી વાત જોઈ હરામના આવેલા રૂપિયા જે મડાગાંઠવાળી બેઠે. ગમે તેમ થાય પણ “દમડી શીરકટું પણ તુજે ન છોડું” એવા ઠરાવપર આવી ગયે. કેટલાક દિવસ પછી ધીરજલાલ શેઠે વિચાર્યું કે, હવે તે બેઘાશાના સઘળા લેણદારે ઉઘરાણી કરતા બંધ પડ્યા હશે માટે હવે જઈને મારા નાણું તે પકવી લાવું. આ ઉમેદથી ધીરજલાલ શેઠે બેઘાશાહને ઘરે આવી પિતાના લેણ રૂપિયાની ઉઘરાણી કરતાં બેઘાશાએ “મીઆઊં” કહ્યું ધીરજલાલ શેઠ તે ચકિત થઈને કહે છે, “અરે ભલા આદમી : મને પણ મીઆઊં”!!! તને તે “મીઆક,” પણ તારા બાપને પણ “મીંઆઊં,” બેઘાશાએ ઉત્તર દીધે. આથી ધીરજલાલ પસ્તાઈને વીલે મેઢે ચાલ્યા ગયે. દુનિઆમાં કેટલાક સ્વાર્થના ભુખ્યા હોય છે. પિતાને અર્થ સર્યો એટલે ઉપકાર કરનારને આંખના પાટા જે ગણે છે તેમજ જેઓ ફક્ત પિતાને લાભ તાકી બીજાનું ખરાબ કરવા ઈચ્છે તેને “હાથના કરેલ હૈયે વાગે છે.” તે વખતે પુરે પસ્તાવો થાય છે. મળ્યા તો મીર ન મળ્યા તો ફકીર. લાક રીતિ કે નીતિની, નથી જેને દરકાર; નાગે તેને જાણ, આ જગમાં નિરધાર. પ્રાણજીવન Page #458 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨છે. નવમ એકવખતે અકબર બાદશાહે બીરબલને પુછયું કે “બીરબલ દુનીઆમાં જે નાગ કહેવાય છે તે કેવા પ્રકારને ના સમજવો કેમકે કપડાં પહેરે છે છતાં તે નાગ કહેવાય છે, તે નાગ હજુ મારા જેવામાં આવ્યું નથી તેથી જેવા ચાહું છું' બીરબલે કહ્યું “નામદાર! આપની ઈચ્છા છે કે, હું ગમે ત્યાંથી ખરેખર નામે ખોળી લાવીશ. પરંતુ થોડા વખત લાગશે.” બાદશાહે કહ્યું કે “તેની કોઈ ચિંતા નહિ.” ત્યારપછી બીરબલે નાગાને શિરોમણિ એક “લાલ” હતો, તેને બોલાવી ખાનગીમાં કહ્યું કે, હાલમાં મારા સાંભળવામાં આવ્યું છે કે, કાંઈ પૈસેટકેથી તમે જરા તંગ હાલતમાં છે માટે કહું છું કે, તમારે કઈ વાતે મુંઝાવું નહિ અને જરૂર હોય તે, કાલે દરબારમાં બાર વાગે આવવું, જેથી બસે-પાંચ રૂપિયા અપાવીશ, તેથી કેટલેક વખત ટેટુ ચાલશે પછી પ્રભુ ઘણોજ દયાળ છે. આ પ્રકારનું બેસવું સાંભળી નરેંદ્રલાલે કહ્યું કે “આપ સાહેબ અમારા જેવાની સંભાળ લેતા આવ્યા છે, એટલે વિષમ વખતે બાજી સુધારી લેવા આપ કાળજી ધરાવે એમાં શું આશ્ચર્ય જેવું છે? જ્યાં સુધી અમારા જેવા લાલ લેકેની પાસે નાણાં હોય ત્યાંસુધી તે નવલશાહ હીરજીના દીકરા પણ જ્યારે ખીસ્સાં ખાલી, ત્યારે તે હાલીવાલી જેવા બની ટક્કાના ત્રેપન શેર થઈ રખડીએ. મળ્યા તે મીર ન મળ્યા તે ફકીર અને મુવા પછી તે પીર થનારા એમજ છીએ, તે માત્ર તમને આ શીષ દઈશું કે ભગવત તમને સલામત તંદુરસ્ત રાખે! બીજું તે અમે આપીએ કરીએ તેવા શું છીએ. વારૂ હવે હું રજા લઉ છું અને કાલે કચેરીમાં જરૂર આવીશ. એમ કહી લાલસાહેબ રખડપટ્ટી ડીપાર્ટમેન્ટમાં પધાર્યા. બીજે દિવસે બીરબલ કચેરીમાં બેઠે હતો તે વખતે સંકેત પ્રમાણે લેવાની વખતે સાચે વાયદે સાચવનાર લાલ આવી પહોંચ્યા અને શાહને બીરબલે ખાનગીમાં અરજ કરી કે “આ બિચારે હાલ પૈસા તરફથી તંગ હાલતમાં છે. જેથી આપ નામદાર પાસે આવેલ છે માટે ગરીબ અવસ્થામાં આવેલ પોતાની પ્રજાને સહાયતા આપી હાલત સુધારવી જેઇએ. આવું બીરબલનું બેલવું સાંભળી શાહે કહ્યું કે ભલે જે એમ હોય તે, જે રકમ એને જોઈતી હોય તે આપવા ખજાનચીને હુકમ લખી આપ. પછી નરેંદ્રલાલને બોલાવી ખાનગીમાં પુછયું કે કેટલા રૂપીઆની હાલ જરૂર છે? લાલે કહ્યું કે માત્ર પાંચશેની જરૂર છે અને તે એક માસની અંદર પાછા આપી દઈશ. તદનંતર ખજાનચી ઉપર હુકમ લખી પાંચ રૂપીઆ અપાવ્યા. માસ થયે બે માસ થયા, પણ લાલ સાહેબ તે લમણે વાળેજ શાના! છેવટે સીપાઈ મકલી લાલને બેલાવી રૂપિયાની ઉઘણું કરી એટલે લાલે જવાબ આપે કે માફ કરજે, મારાથી મુદતસર ૧ બીરબલ બાદશાહ Page #459 -------------------------------------------------------------------------- ________________ પરિવા. * ધનહરશઠ અધિકાર. નાણુ અપાયાં નથી, પણ હવે હું માત્ર ૧૦ દિવસની અંદર વગર પુછયે આપી દઈશ, એમ કહી રજા લીધી, દશ દિવસને વાયદો કર્યો હતો, પણ તેને પાછા આપવા હોય તેને વાય, પણ જેને મુડીમાં આપવાજ નથી, તેને પછી વાયદાને ફાયદે શું કામ? ૧૦ દિવસને બદલે બેચાર મહિના થયા એટલે ફરી શાહને યાદી આપી કે ખલકપનાહ! પેલે ૧૦ દિવસને વાયદો કરી ગયે હતું, પણ તેને હવામાં ઉડી ગયે આતે દયા ડાકણને ખાય તેવે ઘાટ બને માટે હવે તે કઠેર કાયદે અમલમાં લીધા વિના રૂપીઆ પતવાના નથી ! આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી અકબરશાહે એકદમ તે લાલને બોલાવી લાવવા હુકમ ફરમાવ્યું તેથી સીપાઈઓએ તેને લાવી હજુર આગળ રજુ , એટલે બાદશાહ ક્રોધવંત થઈ લાલને કહ્યું કે “કેમરે! તારે વાયદે કયાં ગયે? બસ આજે રૂપીઆ આપ્યા પછી જ જવા દેવામાં આવશે. એમ કહી સીપાઈઓને કહ્યું કે આ બદમાસને તડકે બેસાડી મૂકે. સીપાઈઓ તે માત્ર હુકમની જ વાટ જોતા હતા. ખાસા મજેહના તડકામાં લાલને બેસાડી દીધા. લાલે વિચાર્યું કે આજે કમબખતી આવી પહોંચી, હવે મને છોડશે નહિ. તડકે તે પ્રાણ જાય છે, અને નાણાંનાં તે ઠેકાણાં નથી. કેટલાકનાં દેવાં પતવું! એમ કહી ધરતી ઉપર લીટા ખેંચી જે જેનું દેવું હતું તેના તેના નામનું લીટું ખેંચ્યું એટલે ફલાણુના ૧૦૦, ફલાણાના ૪૦૦, ફલાણાના ૮૦૦ના, ફલાણાના ૧૪૦૦ એમ ગણતાં લીટી ખેંચતા છેવટ બાદશાહના ૫૦૦ને તેનું અને એક દરજ શેર અનાજનું પેટનું દેવું તેનું પણ એક લીટું ખેંચ્યું. આ સઘળે પ્રકાર શાહ - ખામાં બેઠે બેઠે નિહાળતું હતું, લાલ સાહેબ તો લીંટા ખેંચી વિચારમાં પડ્યા, માથું ધુણાવતા ચિંતામાં તલ્લીન થયા અને છેવટે છેલ્લા સિદ્ધાંત ઉપર આવી વિચાર્યું કે, સઘળાના દેવાં છે; પરંતુ મારી પાસે હશે તો લેશે, નહિ તે લેશે શું આડી વાટની ધૂળ!” એમ કહી એકપછી એક લીંટા ભુશી નાંખતાં બાદશાહના દેવાનું લીસું આવ્યું તે વખતે ઘણું જ વિચાર કર્યો પણ છેવટ તેને પણ હશે તે લેશે નહિ તે લેશે શું આડી વાટની ધૂળ! શાહ શું કરશે? કેદ પુરશે. પણ તે ક્યાં સુધી? ખાવા આપવું પડશે એટલે છેવટે થાકીને પિતાની મેળેજ કહાડી મૂકશે પણ બીજું શું કરી શકે તેમ છે? આમ વિચારી તે લીટું પણ ભુશી નાખ્યું પણ છેલ્લું પેટના દેવાનું લીટું કઈ રીતે ભુશી શક્ય નથી, કેમકે તેનું દેવું આપ્યા વિના છૂટકો જ નહોતું એટલે લાચાર. આ કામ જેઈ શાહે તેને હજુરમાં બોલાવી પુછયું કે તું શું કરતે હતા? અને એ લીટા કહાડયા તથા વિચાર કરી ભેશ્યા અને એક લીટે ભુશી શક્ય નહી એ શું? લાલે હાથ જોડીને કહ્યું કે ગરીબ પરવર વાત પૂછવામાં કશે માલ નથી, નાહક વાત કહેવાથી હું બમણું ગુન્હેગાર થઈ પડું. શાહે કહ્યું કે જે વાત હોય તે ખુશીથી કહે, તારા ગુન્હા માફ છે. આવું બાદશાહનું Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ વ્યાખ્યાન સાહિત્યસબ્રહ—ભાગ ૨ એ. નવમ ખેલવું સાંભળી પૂર્વની પેઠે સં હકીકત કહી સભળાવી, એટલે શાહુ એલ્યુ કે ખીરબલ! આતે નાગા છે કે શું? આની પાસેથી આપણે પણ શું લેવાના હતા? ખીરખલે કહ્યું કે હુન્નુર સલામત! નાગાને જોવાની ઉત્કંઠા ધરાવતા હતા તેથી મારે આ લાલ સાહેબને રૂપીઆ આપવા પડયા છે હુવે જેમ નામદારની મરજી હોય તેમ હુકમ ફરમાવેા. આ પ્રકારે બીરબલનું ખેલવું સાંભળી શાહે કહ્યું કે ‘હશે.” રૂપીઆની ક્યાં માલિકના પ્રતાપે ખાટ છે. પશુ જેને જોવા હતા તેને તે જોયે જેથી હું ઘણેાજ ખુશી છું. શાખાશ છે તારી ચાતુરીને, એમ કહી ઇનામ આપી શાહે પોતાના આનદમાં પ્રવત્યે. આવા દીવાળીઆ લુચ્ચા માણસોની સ`ગત નજ કરવી નહિતર તે - પશુને પાયમાલ કરી આપણી જીંદગીને અંત લાવેછે તેથી તેનાથી દૂર રહેવું શ્રેયસ્કર છે. એમ મતાવી આપણી પાસે જે પરિગ્રહ હેાય તેનેા સુમાર્ગમાં ઉપયાગ કરવા સૂચવી આ નહરશય અધિકારની સમાપ્તિ કરી છે. 22SEEGER —- પશ્મિ ત્યાગનુળ અધિાર. ગંત અધિકારમાં કહ્યું કે ધનહરશ-લુચ્ચાઓથી જેમ ચેતીને ચાલવાનું છે તેમ પરિગ્રહુ ઉપરથી પણ મમત્વ ઉઠાવી લેવાની જરૂર છે. કારણકે પરિગ્રહુને જેમ જેમ ચાહીએ છીએ તેમ તેમ તે વૃદ્ધિ ગત થાયછે, તેમની વૃદ્ધિમાં પ્રયત્નસાધ્ય દશ્યસુખા માનવામાત્ર ઐહિકસુખા ભલે મળે પ તે આમુષ્મિકનાં બાધરૂપ થઇ પડેછે. પ્રાણીમાત્રને પેાતાના આત્મા જેવી કોઈ પણ વસ્તુ પ્રિય નથી તો જે તેમનું હિત નથી સાધી શકતેા. તેમણે કશુંએ કર્યું નહિં તેમ સમજવું અને જેએએ તેમને શાંતિ આપી છે તેજ સફળપ્રયની છે. મેહુપાશથી આત્માને પરિગ્રહના ફ્રાંસામાં નાખે તે ક્ષણમાત્ર પણ તેઅના આક્રમણથી તે નિકળી શકે તેમ નથી તથા તે વિશેષ દખાતે જાયછે અને પ્રથમથીજ ધન ગૃહક્ષેત્રાદિના વિશેષ પરિચયમાંથી ક્રમેક્રમે નિમુક્ત કરવા પ્રયત્ન કરવામાં આવ્યે હાય તા તેવા અધ્યાસથી આસક્તિ રહિત બની પરમ પદે પહોંચેછે. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩ - ન - ન - આ પરિક છે, પરિગ્રહત્યાગગુણાધિકાર. શાસકવણુવિના પરિયડને ત્યાગ થતું નથી તેથી શાસ્ત્રની શ્રેષ્ઠતા વર્ણવી છે. ગુડુ (૧ થી ૫) મારાદિનાર, રાજસ્થાન જામgધાન્ય, શાસનાકર્ણાઃ II ૨ જ્ઞાનસાર (દ). શબ્દા–મહર્ષિઓ કહે છે કે શાસ્ત્ર છે તે અજ્ઞાનરૂપી સપને મહામંત્ર છે, સ્વેચ્છાચારી તાવને લાંઘણરૂપ છે અને ધર્મરૂપી બગીચાને વિષે સુધાને ઝરણ છે. વિવેચન-જ્ઞાનાદિ ગુણે એ કરી જે યુક્ત છે એવા ઋષિઓ, અનુચ્છેય જ્ઞાપક શાસ્ત્રના કરનારા આચાર્યો, અજ્ઞાનરૂપી સર્ષ–શુદ્ધ શ્રદ્ધાને નાશ કરીને મહા મૂછ ઉત્પન્ન કરનાર–તેનાથી ઉત્પન્ન થયેલ કુવાસનારૂપી વિષવેગને ઉતારવાને માટે પૂર્વોક્ત શાસ્ત્રને મહામંત્ર કહે છે. તથા સ્વચ્છંદતા એટલે નિજ ઈચ્છાકારિપણું તે રૂપી વર તેને નાશ કરવાને લાંઘણરૂપ કહે છે, ધર્મ એટલે નિજ સ્વભાવ અને મોક્ષના ઉપાયનું સેવવું તે આરામ-અગીએ, તેને વિષે અમૃતનું ઝરણું– નીક છે એમ કહે છે. ૧. મેક્ષ મેળવવાની સડક. यदा सर्वम्परित्यज्य, नि:सङ्गो नि:परिग्रहः । निश्चिन्तश्चाचरेदम, ब्रह्म सम्पद्यते तदा ॥२॥ જ્યારે તમામ છોડીને નિઃસંગ, પરિગ્રહરહિત, ચિંતા વગર ધર્મનું આચરણ કરે ત્યારે બ્રહ્મ (મોક્ષ)ને પામે છે. ૨. '. મનુષ્યને બાંધનાર દશ પરિગ્રહ क्षेत्रं वास्तु धनं धान्यं, कुप्यं शयनमासनम् । ક્રિયા પૂરાવો માણા, વાહ ચરા પરિદાર | ખેતર વાડી, વાસ્તુ (ઘર), ધન, ધાન્ય, કુખે (ત્રાંબા વિગેરેનું નાણું), શયન, આસન, મનુષ્ય, પશુઓ અને વાસણે એ દશ બહારના પરિગ્રહ છે. ૩. Page #462 -------------------------------------------------------------------------- ________________ ४२४ મુવમ •r - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે . સુખ તથા દુખની પ્રાપ્તિની સમજણ, क्लेशाय विस्तराः सर्वे, संक्षेपास्तु सुखावहाः । परार्थ विस्तराः सर्वे, त्यागमात्महितं विदुः ॥ ४ ॥ તે સઘળાઓને વિસ્તાર કલેશ આપે છે અને સંક્ષેપ (ઓછા કર્યા હોય તે) સુખ આપે છે તેમને વિસ્તાર પરાયા હિતને માટે છે અને ત્યાગમાં પિતાનું હિત જાણવું. ૪. પ્રયજન જેટલું પરિગ્રહ રાખ. गोशतादपि गोक्षीरं, मानं मूढशतादपि । ત્તિ માથાનં, રોપા પરંપરિપ્રહાર | પ / ભૂમુિ વી. સેંકડે ગાયમાંથી પણ ગાયના દુધની જરૂર છે, સેંકડો મૂર્ખામાંથી પણ એક માન આપે તે બસ છે, આખા ઘરમાં એક ખાટલાની જ જરૂરી છે માટે બાકીનું જે વધારવામાં આવે તે બીજાઓને માટે પરિગ્રહ જાણુ. સારાંશ-દૂધની જરૂર હોય તે એક ગાય કરતાં વિશેષ ગાયની ખટપટમાં પડવું નહિ. તેમ પિતાને માનની જરૂર હોય તે એક મૂઠ પુરૂષ માન આપે તે તેનાથી સંતોષ માને. વધારે માનની ખટપટમાં મચ્યું રહેવું નહિ. ખાટલા જેટલી જ મળે તે મહેલ કે હવેલી રચવાની ઉપાધિમાં પડવું નહિ. કહેવત છે કે “ઝાઝે પળે ઝાઝી જાળ.” ૫. નિર્મોહી સુખી. ઉપજ્ઞાતિ (–૭). मोहव्यतीतस्य नरस्य यत्सुखं, न तत्सुखं केशवशकचक्रिणाम् । कृताङ्गरागस्य हि शल्यभाजिनोः, न तत्सुखं यद्गतशल्यके जने ॥ ६॥ નિર્મોહી પુરૂષને જે સુખ છે તે સુખ વિષ્ણુ, ઇંદ્ર અને ચક્રવતી રાજાને પણ નથી કારણકે જેવું સુખ શલ્ય (કાંટાદિ) રહિત મનુષ્યને થાય છે તેવું સુખ ચંદનનું લેપન કર્યા છતાં શલ્યવાળાને થતું નથી. ૬. પરિગ્રહની સીમા હોવી જોઈએ, धनेषु धान्येषु हलेषु वास्तुषु, स्वर्णेषु रूप्यद्विचतुःपदेषु च । कुप्येषु मोहानवधा परिग्रहस्तस्य प्रमाणं विदधीत धीनिधिः ॥७॥ વારિ. Page #463 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પરિગ્રહગ્રહુંણદોષ-અધિકાર ૪૫ ધનમાં, ધાન્યમાં, ક્ષેત્રમાં, ઘરમાં, સેાનામાં, રૂપામાં, મનુષ્યમાં, પશુઆમાં અને તામ્રક્રિધાતુએમાં મેહ થવાથી નવ પ્રકારે પરિગ્રß (વૃદ્ધિંગત ) થાયછે માટે વિદ્વાને તેમનું ( માતુ નષ્ટ થવા માટે) પ્રમાણુ ખાંધવું જોઇએ. ૭. ત્યાજ્ય વસ્તુમાં માહ ન કરવા, शार्दूलविक्रीडित. साम्राज्यङ्कथमवाप्य सुचिरात्संसारसारम्पुन स्वत्यक्त्वैव यदि क्षितीश्वरवराः प्राप्ताः श्रियं शाश्वतीम् । त्वम्प्रागेव परिग्रहान्परिहर त्याज्यान् गृहीत्वापि ते, माभूतिकमोदकव्यतिकरं सम्पाद्य हास्यास्पदम् ॥ ८ ॥ आत्मानुशासन. ઉત્તમ રાજાએ ઘણી મહેનતે સંસારમાં સારરૂપ રાજ્યાદિ પ્રાપ્ત કરીને પાછા તેમને છોડીને શાશ્ર્વતી ( અચલ ) લક્ષ્મીને પામ્યા છે ( અર્થાત્ મેાક્ષ સુખ મેળવ્યું છે) તેથી હું ભાઈ તું ! ” તજવા લાયક પરિગ્રહાને ગ્રહણ કરીને તારા ભૌતિક (નાશવત) માં પ્રીતી મેળવીને હાસ્યનું સ્થાન ન થા. ૮. કેટલાક પુરૂષો એમ માને છે કે સ`સારી વસ્તુઓ ભાગવ્યા વિના વૈરાગ્યની પ્રાપ્તિ કે પરિગ્રહત્યાગ થતા નથી. એમ માનવામાં ખરેખર સમજણુ ક્રૂર જણાય છે કારણકે અનુભવ મેળવવાથી સત્ય ખખર પડેછે એ વાર્તા તે નિવિવાદ છે પણ અનુભવ ન મેળવ્યા હોય તે પણ શાસ્રશ્રવણુ તથા મ હાત્માના વચનદ્વારા પણ જ્ઞાન મળવા સંભવ છે. એક અંધારા કુવા છે તેમાં પુષ્કળ કાંટા રહેલા છે તેમાં અનેક ઝેરી સપેર્યાં ફર્યા કરેછે તેમાં દૂરથી જોવાને લીધે જ્ઞાન થાયછે કે એ કુવામાં જવાથી જરૂર સુખની હાનિ છે એ દેખીતુ જણાઇ આવે છે છતાં તે અનુભવની જરૂર નથી. તે પ્રમાણે ભેગ લગવ્યાવિના વિષયાને ત્યાગ કરવામાં આવે તા ખરેખર રીતે બહુજ ઉત્તમ છે એ સમજાવી હુવે પરિગ્રહ ગ્રહણ કરવામાં દોષ છે તે બતાવવા આ પરિગ્રહત્યાગગુણ અધિકારની સમાપ્તિ કરી છે. મેળવવા સાન ૫૪ IRA → *. અિહપ્રદળતોષ-અધિ. : S જેમ જેમ લોકોની પરિગ્રહમાં આસક્તિ વધતી જાય તેમ તેમ તેમના અનુયાયી નિ ંદા, વેર, ઇર્ષ્યા, દભ, માહુ, માન વિગેરે એકઠા થઇ મનુ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું—ભાગ ૨ ને. નવમ ષ્યને પોતાને વશ થયેલા જાણી અધોગતિએ પહોંચાડેછે. કેટલાક રાજા મહારાજાએ અને રૂષિ મુનિએ પણ પરિગ્રહના પત્ઝામાં પડી પતન પામી પેાતાનાં પ્રાકૃત પુણ્યાને પરવારી બેઠા છે. મનુષ્ય એક બંધનમાં બંધાણા હોય તા છૂટવા અશકત છે, તે આ પરિગ્રહ તા નવ અથવા દારૂપે જુદાં જુદાં ખંધનનાં સાધનવાળા છે માટે દૂર રહેવું તેજ ઉત્તમ છે. જો તેના ઝપાટામાં ફોઇ સાય તે તેને છુટું થવું બહુજ મુશ્કેલ છે. સંયમીને પણ પરિગ્રહ ડુબાડેછે, અનુષ્ટુપ્ (૧ થી ૩). यानपात्रमिवाम्भोधौ, गुणवानपि मज्जति । પશ્રિળુવેન, સંચમાં બન્મસારે ॥ ॥ कस्यापि . સમુદ્રમાં માલના એજો વિશેષ થવાથી યાનપાત્ર ( વહાણુ) ગુણવાળું (ઢારડાવાળું) છતાં પણ ડુબી જાયછે તેની માફ્ક ગુણવાન પણ સંયમી સ સાર સાગરમાં પરિગ્રહના ગુરૂત્વ (મેાજા) થી ડુબે છે. ૧. પરિગ્રહ દુઃખદાયક છે. क्रीडोथानमविद्यानां वारिधिर्व्यसनाम्भसाम् । कन्दस्तृष्णा महावल्लेरेक एव परिग्रहः ॥ २ ॥ એક પરિગ્રહજ અવિદ્યા ( અજ્ઞાન ) ને માટે ક્રીડાને (વિહારને) બગીચા છે, વ્યસન ( દુઃખ ) રૂપી પાણીને સમુદ્ર છે અને તૃષ્ણારૂપી મહાવલ્લીને કંદ છે. ૨. ઘણા વિસ્તારથી ઝઝું દુઃખ. यथा यथा महत्तन्त्रं, विस्तरश्च यथा यथा । तथा तथा महद्दुःखं, सुखं च न तथा तथा ॥ ३॥ सूक्तिमुक्तावली. જેમ જેમ કુટુંમાદિકમાં આસક્તિ વધારાતી જાય અને જેમ જેમ પરિગ્રહ ને વિસ્તાર થતા જાય તેમ તેમ દુ:ખ વધતું જાયછે અને સુખ ઘટતું જાયછે. ૩. Page #465 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. પરિગ્રહ ગ્રહણુદાય-અધિકાર જે પરિગ્રહ તે આરૂઢને પતિત કરનારૂં સાધન છે. પ્રા. बाली श्रीभरतो नरेशः, श्रीवासुदेवमतिवासुदेवौ । श्रीकोणिक श्रेणिकभूमिनाथौ जातौ विसंवादपदं हि लोभात् ॥ ४ ॥ नरवर्मचरित्र. બાહુબલી રાજા તથા શ્રીભરતરાજા, શ્રીવાસુદેવ અને પ્રતિવાસુદેવ, શ્રીકાણિક અને શ્રેણિક વિગેરે રાજાએ લાભથી પતન પામ્યા છે. ૪. ધનલાભનું અનર્થકારત્વ, માહિની. कलहकलभविन्ध्यः क्रोधगृधश्मशानं । व्यसनभुजगरन्ध्रं द्वेषदस्युप्रदोषः । सुकृतवनदवाग्निर्मार्दवाम्भोदवायु સ र्नयनलिन तुषारोऽत्यर्थमर्थानुरागः ॥ ५ ॥ જે અતિશય ધનમેાહુ છે, તે લહરૂપી માલહસ્તીને વિધ્યાચળરૂપ છે, ક્રોધરૂપી ગીધપક્ષીને શ્મશાનતુલ્ય, વ્યસનરૂપી સને રહેવાના દર ( ભેણુ) રૂપ, દ્વેષરૂપી ચારને સ ધ્યાકાળતુલ્ય, પુણ્યરૂપી વનને દાવાનળ તુલ્ય, કામળતારૂપી વાદળાંને વાયુતુલ્ય, અને ન્યાયરૂપી કમળને હિમતુલ્ય છે. સારાંશ—ધનની મમતાથી ક્લેશ, ક્રોધ, વ્યસન તથા દ્વેષ ઉત્પન્ન થાયછે અને પુણ્ય, સરલતા તથા નીતિ નાશ પામે છે. ૫. પરિગ્રહ દુઃખકર, શાર્દ્રવિીડિત (૬ થી ૮). कालुष्यं जनयन् जडस्य रचयन् धर्मद्रुमोन्मूलनं, क्लिश्यन्नीतिकृपाक्षमाकमलिनीर्लोभाम्बुधिं वर्धयन् । मर्यादातटमुभुजन शुभमनो हंसप्रवासं दिशन्, किं न क्लेशकरः परिग्रहनदीपूर : महद्धिं गतः ॥ ६ ॥ Page #466 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંહ–ભા૨ ને. વૃદ્ધિ પામેલ એવા નદીને પૂરની માફક શું પરિગ્રહ કલેશકર નથી ? અર્થાત ફ્લેશકર છે. જેમ નદીનું પૂર પાણીને ઓળી નાખે છે, કાંઠા ઉપરનાં વૃક્ષને મૂળમાંથી ખેંચી કાઢે છે, કમળને પીડે છે, સમુદ્રને વધારે છે. કાંઠાને ભાંગી નાખે છે, અને હંસને ઉડાવી મૂકે છે; તેમ પરિગ્રહ મૂખને કલેશ ઉત્પન્ન કરે છે, ધર્મને ઉખેડી નાખે છે, નીતિ, કૃપા, ક્ષમાને પીડે છે (નાશ કરે છે), લેભને વધારે છે, મર્યાદાને મૂકાવે છે અને શુભ ધર્મધ્યાન કરનારું જે મન તેને પરદેશ ગમનભુખ કરે છે. ૬. તથા– प्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेर्मोहस्य विश्रामभूः, पापानां खनिरापदां पदमसद्ध्यानस्य लीलावनम् । व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कले, केलीवेश्म परिग्रहः परिहतेोग्यो विविक्तात्मनाम् ॥ ७ ॥ .. વિવેકી મનુષ્યએ પરિગ્રહ તજ એ છે, કારણકે પરિગ્રહ શાંતિને શત્રુ છે, અસંતોષને મિત્ર છે, મેહનીયકર્મનું વિશ્રામ સ્થાન છે, પાપિની ખાણ છે, દુઃખનું સ્થાનક છે, રદ્રધ્યાનનું કીડાવન છે, વ્યાકુળપણાને ભંડાર છે, અહંકારને પ્રધાન છે, શકનું કારણ છે અને કછુઆને રમવાનું ઘર છે. ૭. વળી– वहिस्तृप्यति नेन्धनैरिह यथा नाम्भोभिरम्भोनिधि स्तद्वन्मोहघनो घनैरपि धनैर्जन्तुर्न सन्तुष्यति । न खेवं मनुते विमुच्य विभवं निःशेषमन्यं भवं, . यात्यात्मा तदहं मुधैव विदधाम्येनांसि भूयांसि किम् ॥ ८ ॥ सिन्दूरप्रकर. જેમ કાષ્ઠથી અગ્નિ શાંત થતું નથી અને પાણી વડે સમુદ્ર તૃપ્તિ પામતે નથી, તેમ ઘણેજ મેહિત મનુષ્ય પુષ્કળ દ્રવ્યવડે સતેષી બનતે નથી વળી તે જીવ સઘળું દ્રવ્ય છેડીને બીજે જન્મગ્રહણ કરે છે (તેથી પૂર્વનું દ્રવ્ય સઘળું પડયું રહે છે, છતાં શા માટે આ વૃથાપાપ કરું છું એમ તે જીવાત્મા વિચારતો નથી. ૮. Page #467 -------------------------------------------------------------------------- ________________ પતિ છે. ' પહાહા-અધિકારી, અતિ પરિગ્રહથી થતું દુઃખ. મગધ દેશવિષે રાજગૃહી નગરીમાં શ્રેણિકરાજા છે તેની ચલણ નામે રાણી છે. એકદા ભાદ્રપદ માસમાં ચલણા રાણી રાજાની સાથે ગોખમાં બેસી વૈભારગિરિ સામું જોવા લાગ્યાં. ત્યાં અનેક નિઝરણું વહે છે, ઠામ ઠામ દદુરસ્વર થઈ રહ્યા છે, બારૈયા બોલી રહ્યા છે, મોર નૃત્ય કરે છે, પાણીના વહેતા પ્રવાહ નદીમાં સમાતા નથી. એ અવસરે કઈ એક પુરૂષને નદી પ્રવાહની માંહેથી મોટી મહેનતે કાષ્ઠ કાઢતાં ચેલણએ દીઠે, તેથી મનમાં વિષાદ કરતી રાજા પ્રત્યે બોલી કે હે સ્વામી ભરિયાને સહુ કો ભરે, ચૂંઠાં વરસે મેહ, સંધન સનેહા સહુ કરે, નિર્ધન દાખે છેહ. એ ઉખાણે જે જગમાં કહેવાય છે, તે સાચો છે. રાજાએ પૂછયું કે કેમ? તે વખતે રાણીએ કહ્યું કે હે સ્વામી! એ એક દરિદ્ર પુરૂષ છે તેને ઉદર ભરવું કઠણ છે. એણે પરભવે પુણ્ય કર્યું નથી માટે તમે સર્વને દાન આપે છે પણ એવા દુઃખીને કાં દેતા નથી? તે વખતે રાજાએ સેવક મોકલી તેને તેડા બે, તે પણ આવી નમસ્કાર કરી ઉભે રહ્યો. રાજાએ કહ્યું કે હે પુરૂષ! તું દુખિત થઈ કાછ કાપે છે, માટે દુઃખ નહિ ભગવ. તેને જોઈએ તે હું આપું. તેણે કહ્યું કે હે સ્વામી! હું મમ્મણનામે વાણીઓ છું, મને બે બળદ જોઈએ છીએ. તેમાં એક તે મેળવ્યા છે પણ બીજાને મેળવવામાટે ઉદ્યમ કરું છું. રાજાએ કહ્યું કે અમારે ઘેર હજારે બળદ છે, તેમાં જે સારો હોય, તે તે લે. વણિક બેલ્યો કે મારા બળદીઆ અન્ય જાતિના છે, તમારા તેવા નથી અને મને તે મારા બળદ જેજ બળદ જોઈએ! તે સાંભળી તેના બળદને જોવા માટે રાજા તે વણિકને ઘેર આવ્યા, ઘરમાં અત્યંત સમૃદ્ધિ દીઠી તથા સુ. વર્ણમય રત્નજડિત એક બળદ દીઠે. તે જોઈ રાજા વિસ્મય પામ્યું અને તે સર્વ સમાચાર રાણીને જઈ કહ્યા. ચેલણ પણ ત્યાં બળદ જોવા સારૂ આવી, બળદ જોઈને મમ્મણ પ્રત્યે બેલી. એવાં લાકડાં કાપવાથી તારે એ વૃષભ કેમ પ્રાપ્ત થશે? તે બોલ્યા કે એવાં વૃષભને અર્થે મેં સમુદ્રમાંહે પ્રવહણ પૂર્યા છે. પરદેશમાં એ લાકડાં વેચીને તેનાં નાણું તથા રત લઈ આવીશ. તેમાંથી વૃષભ આવશે. એ કાષ્ટ જે છે, તે બાવનાચંદન છે, એને મર્મ જે પરીક્ષક હેય, તેજ જાણે. હું પણ બીજા કેઈને શીખવતો નથી. પછી રાજા રાણું તેના લાભનો વિચાર જાણું વિષાદ કરતાં પાછાં ઘેર આવ્યાં. હવે તે મમ્મણ શેઠ અતિ લોભના વશથી આત્ત ધ્યાન કરતો વિપત્તિ પામતે અપૂર્ણ મનેરચેંજ મરણ પામી તિર્યંચાદિકને વિષે ઘણુ ઘણા ભવપર્યત ભમ્ય. એમ જાણી ભવ્યજી પરિગ્રહની વિરતિ કરવી. Page #468 -------------------------------------------------------------------------- ________________ 渗透 વ્યાખ્યાન સાહિત્યસ શમાય ફ્ જો માણસ ધારે તે પરિગ્રહેવર્ડ અનેક ઉપકાર કરી પેાતાના આત્માને દુ:ખમય સંસારમાંથી ખેંચી લેછે તેમ ન કરતાં જો પરિગ્રહુમાં લુબ્ધ થાય તે જાણવું કે તે સ ંસારમાં ડુબતા જાયછે. તેથી પરિગ્રહમાં મુખ્ય જે ધન વર્ણવ્યું છે તેમાંથી મમત્વ ધીમેધીમે ખેંચી લેવું. એ ખતાવવા આ પરિગ્રહુ ગ્રહદોષનામે અધિકાર પૂર્ણ કર્યા છે. = >થ. ધનમમવમોચન-વિવાર. સામ ધ તે કોઇ મનુષ્યની સાથે મૃત થયા પછી ચાલતું નથી તથાપિ તેના ઉપર દરેકને એટલી મ્હોટી મમતા હાયછે કે મરણની છેલ્લી ઘડી સુધી તે મમતા મૂકી શકાતી નથી એટલે દુનિયાના મનુષ્યે સમજેછે કે-“ સંમીજીને નયનયોને ફિજિનિવૃતિ '' અર્થાત્ આંખા વીંચાતાં કંઇ પણ પેાતાની ખાતર નથી. તાપણુ તેના મમત્વને મૂકી શકતાં નથી એટલે પડિત હા કે મૂર્ખ, સુખી હો કે દુઃખી, શેઠ હા કે ચાકર, રાજા હા કે રક પણ દરેકને ધનઉપર એકસરખી મમતા હોયછે. આ ખાખતનું યત્કિંચિત્માધન કરવાસારૂ આ અધિકાર આરંભાય છે. મમત્વના આધાર સંગઉપર નથી પણ મનઉપર છે. अनुष्टुप् . निःसंगोऽपि मुनिर्न स्यात्समूर्छः सङ्गवर्जितः । યતો મૂજૈવ તત્ત્વજ્ઞ, સતિઃ પ્રતિતા ॥ ? // જ્યાય. મુનિ સંગરહિત હોય તાપણ જ્યાંસુધી તેને મૂર્છા (મમત્વ) છે, ત્યાં સુધી નિ:સ ંગ થઈ શકતા નથી. કારણકે તત્ત્વજ્ઞ પુરૂષોએ મૂર્છાનેજ સોંગનું ઉત્પત્તિ સ્થાન કહ્યું છે માટે મનને વશ રાખવું જોઇએ. ૧. ધન ઐહિક અને આમુષ્મિક દુઃખ કરનાર છે. ગ્રા. यानि द्विषामप्युपकारकाणि, सर्पोन्दुरादिष्वपि यैर्गतिश्च । शक्या च नापन्मरणामयाद्या, हन्तुं धनेष्वेषु क एव मोहः || २ || Page #469 -------------------------------------------------------------------------- ________________ પરિ ધનમમતવમાચન-અધિકાર. ૪૩૧ જે પૈસા શત્રને પણ ઉપકાર કરનારા થઈ પડે છે, જે પૈસાથી સર્પ, ઉંદર વિગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણરોગ વિગેરે કેઈપણુ આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી તેવા પૈસા ઉપર તે મેહ શ? ભાવાર્થવ્યવહારમાં પૈસાદારને આસમાનમાં ચઢાવી દેવામાં આવે છે કે સર્વે ગુણ વનિમાયને “વસુ વિના નેર પશુ’ વિગેરે. આવા વ્યાવહારિક વાક્ય કેટલે અંશે આડે માગે દેરનારાં છે તે અત્રે બતાવે છે. પ્રથમ પદમાં બહુ સરસ ભાવ બતાવ્યું છે. શત્રુ ધન લુંટી જઈ અને તેજ ધનથી બળવાન થઈ તારી સામે તે વાપરે છે. પરશુરામે મહાસંહાર કરી નક્ષત્રી" કરેલી પૃથ્વી અને દલિત સર્વ સુભમને ભાગ પડયાં. પ્રતિવાસુદેવ મહેનત કરી ત્રણ ખંડનું રાજ્ય એકઠું કરે છે તે વાસુદેવના ઉપભેગમાં આવે છે અને પ્રતિવાસુદેવનું ચક તેનું પોતાનું માથું છેદે છે. આવી રીતે આ પણ પસાથી આપણે શત્રુ પણ બળવાન થઈ શકે છે. બહુ લોભી પ્રાણીઓ મરણ પામ્યા પછી તેના ધનઉપર સર્પ કે ઉંદર થાય છે. એવી વાત આપણે શાસ્ત્રમાં વારંવાર વાંચીએ છીએ. આ ભવમાંજ નહિ પણ પરભવમાં પણ આટલું દુઃખ દેનાર અને નીચ જાતિમાં (તિર્યંચમાં). ગમન કરાવનાર પૈસાને માટે શું કહેવું અને તેના પર મેહ કે કર, તે વિચારવા જેવું છે. રાજા, ચકવતી અને આખી દુનિયાને માથે લેનારા બીજા શુરવીરે ચાલ્યા ગયા ત્યારે તેઓના પૈસા એ તેઓને અને મોટા ધવંતરી વૈદ્યો કે ડાક્ટરે પણ બચાવી શક્યા નહિ. મેટા ધનવાને માંદા પડે છે ત્યારે તેઓને અસાધધ વ્યાધિમાંથી પૈસા બચાવી શક્તા નથી, તેમ બીજી આપત્તિમાંથી બચાવવાને પણ ધન સમર્થ નથી. આવી રીતે શારીરિક તેમજ માનસિક, ઐહિક તેમજ આમિક અનેક દે નું મૂળ પૈસા છે તેથી તે પરમેહ કેમ કરે અને તેવા પૈસાથી આશા શી રાખવી? નંદરાજાની સેનાની ડુંગરીઓ પણ અંતે કાંઈ કામમાં આવી નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે. ૨. ધનથી સુખકરતાં દુખ વધારે છે. ઉપનાતિ. ममत्वमात्रेण मनःप्रसादसुखं धनैरल्पकमल्पकालम् । आरम्भपापैः सुचिरं तु दुःखं, स्यादुर्गतौ दारुणमित्यवेहि ॥ ३॥ * ક્ષત્રિયરહિત. Page #470 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન માહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. નામ આ પૈસા મારા છે એવા વિચારથી મનપ્રસાદરૂપ ડું અને થોડા વખતનું સુખ પૈસાથી થાય છે પણ આરંભના પાપથી દુર્ગતિમાં લાંબા વખત સુધી ભયંકર દુઃખ થાય છે; આ પ્રમાણે તે જાણ, વિશેષાર્થ–“આ ઘર મારું, આ ઘરેણાં મારાં, વટાવ ખાતામાં આટલી રકમ જમે છે તે મારી” એવાં માની લીધેલાં મારાપણાના મમત્વથી મન જરા પ્રસન્ન થાય છે અને તેવી મનની પ્રસન્નતામાં આ છ સુખ માનેલું છે, વાસ્તવિક સુખને અનુભવ ન હોવાથી આમાં સુખ લાગે છે પણ તે સુખ નામનું છે. મનની શાંતિમાં જે સુખ બતાવ્યું છે તે સુખ આરાળ આની કાંઈ ગણતરી પણ નથી. વળી આ સુખ બહુ થેડે વખત રહે છે. હાલ મનુષ્યનું બહુતે સે વર્ષનું આયુષ ગણીએ તે અનંતકાળની પાસે તે લેખામાં નથી, વળી આટલા અલ્પ સમયમાં આરંભાદિવડે દ્રવ્ય મેળવીને જે સુખ મેળવવા પ્રયત્ન કરીએ તેને પરિણામે અસંખ્ય વર્ષો સુધી નારકી અને નિગદનાં દુઃખો ખમવાં પડે છે, ધર્મદાસગણી કહી ગયા છે કે જે સુખની પછવાડે દુઃખ હોય તેને સુખ કહી શકાય જ નહિ” આ સંસારમાં પણ પચાસ વર્ષ સુધી ગૃહસ્થસ્થિતિમાં રહેલે માણસ પછવાડેનાં પાંચ વર્ષ જે દુઃખી થાય છે તે તેનું પ્રથમનું સુખ કાંઈ ગણતરીમાં પણ આવતું નથી. પૈસાથી સુખ કેવું અને કેટલું છે તેની ફિલસુફી જાણ્યા પછી તેને ગ્ય લાગે તે તેના પર મેહ કરજે. કેટલીક બાબતમાં પ્રાકૃત–લેકમ, વાહથી ખેંચાઈ જવું યોગ્ય નથી. દુનિયા જે દ્રવ્યવાનને મહા સુખી ધારતી હોય તેના અંતઃકરણને જઈને પૂછવું કે તેને ખરૂં સુખ છે? દુનિયાના પાક અનુભવીઓ કહે છે કે પૈસાથી એકાંત ઉપાધિ છે, સુખ હેય તો સંતેષમાંજ છે અને ચાલુ સ્થિતિને તાબે થઈ મનને આનંદમાં રાખવું એજ સુખ મેળવવાને ઉપાય છે. બાકી તે રાવણ, જરાસંધ અને ધવળ શેઠના ચરિત્રને વિચાર કરે, જેથી સુખનું ખરું તત્ત્વ સમજાઈ જશે. ૩. ધર્મ નિમિતે ધન મેળવવું યુક્ત છે. द्रव्यस्तवात्मा धनसाधनो न, धर्मोऽपि सारम्भतयातिशुद्धः। निःसङ्गतात्मा खतिशुद्धियोगान्मुक्तिश्रियं यच्छति तद्भवेऽपि ॥ ४ ॥ __ अध्यात्मकल्पद्रुम. ધનના સાધનથી દ્રવ્યસ્તવ સ્વરૂપવાળ ધર્મ સાધી શકાય છે, પણ તે આરંભ યુક્ત હેવાથી અતિ શુદ્ધ નથી; જ્યારે નિઃસંગતા સ્વરૂપવાળે ધર્મ અતિ શુદ્ધ છે અને તે તેજ ભવમાં પણ મોક્ષલમી આપે છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ પરિવ. ધનમમ વચન-અધિકાશ વિશેષાર્થ-વિવિધ પ્રકારની પૂજા, બિંબપ્રતિષ્ઠા, સ્વામી વાત્સલ્ય, મંદિર ચણાવવાં, ઉપાશ્રય કરાવવા વિગેરે દ્રવ્યસ્તવ કહેવાય છે. દ્રવ્યની મદદથી આ પ્રકાર બહુ સારી રીતે સાધી શકાય છે. પુણ્યશાળીએ મળેલ લમીને ધર્મમાગે વ્યય કરી મહાપુપાર્જન કરે છે. ગ્રંથકાર કહે છે કે આ પ્રકારના ધર્મમાં પણ આરંભ થાય છે, કારણકે ષકાય જીવનું મર્દન થાય છે તેથી આ પ્રકારને ધર્મ અતિ શુદ્ધ નથી. ધ્યાન રાખો કે અતિ શુદ્ધ નથી, શુદ્ધ તે છે જ; પણ તે ધર્મ કરવાને નિમિત્તે દ્રવ્ય મેળવવું યુક્ત નથી. હરિભદ્ર સૂરિ મહારાજાએ પણ અષ્ટકમાં કહ્યું છે કે – धर्मार्थ यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥ ધર્મને માટે પૈસા મેળવવાની ઈચ્છા કરવી તેના કરતાં તેની ઈચ્છા નજ કરવી એ વધારે સારું છે. પગે કાદવ લાગ્યા પછી તેને ધોઈને સાફ કરવા કરતાં દૂરથી કાદવને સ્પર્શ નજ કરે, એ વધારે સારું છે.” બાકી મળેલ દ્રવ્યને તે ધર્મમાર્ગેજ વ્યય કર. આ ભાવ આવતા આઠમા કથી સ્પષ્ટ થશે. દ્રવ્યસ્તવ યુક્ત ધર્મથી લાંબેકાળે મુકિત મળે છે ત્યારે નવવિધ પરિગ્રહથી નિઃસંગ થયેલા છે તેજ ભવમાં જન્મજરામરણુરહિત અશ્રુતપદ પ્રાપ્ત કરે છે. નિસંગતા સ્વરૂપવાળે ધમ અતિ શુદ્ધ છે. કહેવાની મતલબ એ છે કે ધર્મનિમિતે ધન મેળવવા વિચાર કરે નહિ. પુનરાવર્તન કરીને કહેવામાં આવે છે કે આ શ્લેકને ભાવ બરાબર વિચાર. દ્રવ્યસ્તવને જરા પણ નબળું પાડવાનો વિચાર ગ્રંથકત્તને નથી, પણ ધર્મમાં પ્રધાનતા નિઃસંગતાની જ છે. દ્રવ્યસ્તવથી મેક્ષ લાંબે કાળે પ્રાપ્ત થાય છે, પરંતુ તેથી મોક્ષમાર્ગ તે છે જ. મોક્ષ પ્રાપ્ત કરવાના અનેક ભાગ હોય છે, તેમાંના કેઈ લાંબા, કોઈ વાંકાચુંકા અને કઈ સીધા-સરલ હોય છે. જેમ આપણે મુંબઈથી સુરત જવું હોય તે ગ્રાંટડથી બેસીને સીધા પણ જવાય અથવા દરિયામાર્ગે જવાય અથવા બીજા અનેક આડા માર્ગે જવાય; જેમકે પ્રથમ કરાંચી જાય, ત્યાંથી જાફરાબાદ થઈ ગવે આવી ભગવાડાંડીએ જઈ ત્યાંથી સુરત જાય; એ પ્રમાણે મેક્ષમાર્ગ કેટલાકને સીધે પ્રાપ્ત થાય છે અને કેટલાક નકામા ચક્કર લે છે. દ્રવ્યસ્તવ એ પ્રમાણે તે મેક્ષમાર્ગ તરફ જ છે, તેનું સુકાન બરાબર દિશામાં મૂકાયેલું છે, માત્ર તે લાંબે માગે છે પણ વિમા કે અપમાર્ગ નથી. દ્રવ્યસ્તવને નરમ પાડવાની કેટલીક વાર વિચારણું જોવામાં આવે છે અને ખાસ કરીને કાંઈક શરમથી અને કાંઇક અવકાશના અભાવથી આ કાળમાં તે વૃત્તિ વિશેષ દેખાતી જાય છે. જ્યારે અગાઉના વખતમાં તેજ વૃત્તિ ઓળઘાલ ૫૫ Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ વ્યાખ્યાન સાહિત્યસ'બહુ ભાગ ૨ જે નવમ અધ્યાત્મીઓ તરફથી બહાર પડતી હતી; તેથી અત્ર તે બાબતનું વસ્તુ સ્વરૂપ શું છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક માણસે અન્યાય કે અપ્રમાણિકપણુથી દ્રવ્ય મેળવતાં વિચાર કરે છે કે પિસા મેળવીને ધર્મમાગે તેને વ્યય કરીશું. આ વિચાર તદન ખેટે છે, અને શાસ્ત્રકાર એવા નિમિત્તથી ધન મેળવવાની ચેખી ના પાડે છે. મહા આરંભ કર્માદાન અને શુદ્ર વ્યાપાર કરી તેનાથી જે ધન મળશે તેને ધર્મ માગે ખર્ચ કરશું એ કેટલાક પ્રાણીઓ વિચાર કરે છે, તે જૈનશાસનનું રહસ્ય સમજનારને તદ્દન વિપરીત લાગે છે. આ લોકને ખાસ ઉદ્દેશ દ્રવ્ય સ્તવની અપેક્ષાએ ભાવસ્તવની મુખ્યતા કેટલી છે તે બતાવવાનું છે અને આ ઉપદેશ શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલું છે. દ્રવ્યસ્તવ સાધવા ધનોપાર્જન કરી સંસારમાં પડયા રહેવાને અથવા ભાવસ્તવ ન આદરવાને વિચાર કરનારાઓને મહાનિશીથ સૂત્રમાં બતાવેલા વિચારે અનુસાર આ લેક લખાયેલું છે એમ એક વિદ્વાન મુનિમહારાજનું કહેવું છે. ૪. જે પિતાનું, તેજ મરણ પછી બીજાનું. उपजाति. गृहं मुहत्पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभः । कुर्वाण इत्थं न हि वेत्ति मूढो, विमुच्य सर्व व्रजतीह जन्तुः ॥५॥ ઘર, મિત્ર, પુત્ર, સ્ત્રી વિગેરેને વર્ગ, ધાન્ય, ધન, આ સર્વ મારે નિશ્ચયથી લાભ છે, એટલે આ સમગ્ર મારું છે. આમ મનમાં વિચાર કરતે મૂઢ મનુષ્ય નક્કી જાણતા નથી કે જીવ તે સર્વને અહિં ત્યાગ કરીને ચાલે જાય છે. અર્થાત્ મરણ થતાં કાંઈ પણ સાથે ચાલતું નથી એમ જાણ નથી. પ. - સાત વસ્તુઓ સદા સુધાતુરજ છે. વંશસ્થ (૬–૭). न दारुभिर्वतिरपांनिधिर्जलैराहारजालैरुदरं करैर्नृपः। द्विजश्च दानैर्गगनं समीरणैर्न तृप्तिपात्रं मनुजस्तथा धनैः ॥ ६॥ જેમ લાકડાઓથી અગ્નિ, પાણીથી સમુદ્ર, અનેક પ્રકારનાં ભેજનોથી ઉદર (પેટ), પ્રજા પાસેથી કર લેવાથી રાજા, દાનથી બ્રાહ્મણ અને વાયુથી જેમ આકાશ તૃપ્ત થતું નથી, તેમ ઘણું ધન મળે તે પણ તેનાથી મનુષ્ય તૃપ્તિપાત્ર થતું નથી એટલે તૃપ્તિને પામતે નથી. ૬. Page #473 -------------------------------------------------------------------------- ________________ પર છો, ધનમમવાચન-અધિકાર. ' ૪૩૫ મેક્ષમાંથી ભ્રષ્ટ થઈ નગદમાં જવાનો સરળ રસ્તે. परिग्रहं सन्तनुते यथा यथा, तथा तथा मोहभरेण पीड्यते । हा हारयिखा नरजन्म मोहतः, सञ्जायतेऽनादिनिगोदजन्तुषु ॥ ७ ॥ नरवर्मचरित्र. મનુષ્ય જેમ જેમ પરિગ્રહ (ધન પુત્રાદિ) ને વિસ્તારર્તા જાય છે તેમ તેમ મેહ (અજ્ઞાન–મમત્વ) ના ભારથી પીડાતો જાય છે. હા! ખેદ છે કે અજ્ઞાનથી મનુષ્ય જન્મને હારીને નિગદ નામના જતુઓમાં જન્મે છે કે જે જંતુઓ અતીવ સૂક્ષ્મ વનસ્પતિકાયના નામથી ઓળખાય છે. ૭. સાત ક્ષેત્રમાં ધન વાપરવાને ઉપદેશ. वसन्ततिलका. क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेत द्यातासि तत्परभवे किमिदं गृहीखा । तस्यार्जनादिजनिताघचयार्जितात्ते, भावी कथं नरकदुःखभराच मोक्षः ॥८॥ अध्यात्मकल्पद्रुम. તારી પાસે દ્રવ્ય છે છતાં પણ તું (સાત) ક્ષેત્રમાં વાપરતે નથી, ત્યારે શું પરભવે ધનને તારી સાથે લઈ જવાનું છે? વિચાર કર કે પૈસા મેળવવા વિગેરેથી થયેલા પાપસમૂહથી થનારાં નારકીનાં દુખેથી તારે મેક્ષ (છૂટકારો) કેમ થશે? વિવેચન–પ્રાપ્ત કરેલા પૈસા પરભવમાં સાથે આવતા નથી; વળી તેને પેદા કરવામાં, જાળવવામાં અને વ્યય કરતાં અથવા નાશ થતાં અનેક દુઃખપરંપરા થાય છે અને પર ભવમાં હીનગતિ થાય છે. હવે ત્યારે કરવું શું? કરવાનું એજ છે કે પ્રાપ્ત થયેલ પૈસાને શુભ રસ્તે વ્યય કરો. દ્રવ્ય વાપરવાના અનક રસ્તા છે. જિનબિંબસ્થાપન, જિનદેરાસરને જીર્ણોદ્ધાર, પુસ્તક લખાવવાં, છપાવવાં, તેમનું રક્ષણ કરવું અને પુસ્તકભંડાર કરવા, લાઈબ્રેરી કરવી તથા કેળવણીને પ્રસારક રવો, સાધુ-સાધ્વીઓ, સ્વામી ભાઈઓ અને બહેનો ઉત્કર્ષ કર, અનાથનું પ્રતિપાલન કરવું અને શાસનની શોભા વધારવી. આવાં આવાં અનેક ઉપયેગી સ્થાને છે, તેમાં જે જે સ્થાનકે આવશ્યકતા લાગતી હોય અને જે સ્થાનકે વ્યય કર સમજીને ડહાપણ ભરેલે લાગતું Page #474 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસબ્રહ– ભાગ ૨. ભવોમ હોય તે સ્થાનકે વ્યય કરે. દ્રવ્યવ્યય કરવામાં લોકેની આધુનિક સ્થિતિ અને જરૂરીઆત પર ખાસ ધ્યાન આપવું. જે આવી ઉત્તમ ભાવનાથી દ્રવ્યવ્યય કરવામાં આવે તે સંસારદુઃખથી છૂટવાનું જલદી બને તેમ છે. શાસ્ત્રકારનું ખાસ ફરમાન છે કે સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કર, તેમાં પણ જે ક્ષેત્ર સીદાતું હોય તેતરફ પ્રથમ ધ્યાન આપવું. જમણવાર કરવાની આ જમાનામાં ઘણા માણસો સમજીને-વિચારીને ના પાડે છે. તેઓને લાડવા કડવા લાગતા નથી, પરંતુ તેઓ સમજે છે કે જમણવારકરતાં શ્રાવકેની સ્થિતિ સુધારવાની, તેઓને ઉદ્યમે ચઢાવવાની અને અભણને ભણાવવાનાં સાધન છે, જેનપ્રજાને બીજી પ્રજાની સપાટી પર મૂકવાની પ્રથમ જરૂરીઆત છે; તેવી જ રીતે દેરાસર વધારવા કરતાં તેમની પૂજા કરનારાઓને વધારવાની અને જે દેરાસરો છે તેમને જાળવનારા ઉત્પન્ન કરવાની વધારે જરૂરીઆત છે. આ વિચાર સશાસ્ત્ર છે એમ તને જણાય તો તારે તે આદર. ફક્ત લેકપ્રવાહુથી ખેંચાઈ જવું નહિ. જ્યારે આવી રીતે વિચાર કરીને ધનને વ્યય કરવામાં આવશે ત્યારે બેવડા લાભ થશે. કેળવાયેલા તથા બીનકેળવાયેલા બંધુઓ પૈકી જેણે શાસ્ત્રીય તત્વજ્ઞાન કોઈ પણ સંપાદન કર્યું હશે તેઓને સહજ માલુમ પડશે કે સાતક્ષેત્ર એ ધર્મનો ઉડે અને મજબૂત પાયે છે. તેમાં પૈસાને ગમે તેમ વ્યય કરે તે જેમ ગેરવ્યાજબી છે તેમજ તેમાંનાં કઈ પણ ક્ષેત્રતરફ અને ખાસ કરીને સીદાતાં ક્ષેત્રતરફ ધ્યાન ન અપાય તે પણ ગેરવ્યાજબી છે. સાતક્ષેત્રમાં આ પણ મહાન સંસ્થા કેન્ફરન્સના સર્વ મુખ્ય ઠરાને સાર આવી જાય છે. શ્રીજિનબિંબ, જિનચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાતક્ષેત્ર છે અને તેના ઉદ્ધાર, અસ્પૃદય અને ઉન્નતિ માટે અનતે પ્રયાસ કર, પિતાનું તન, મન અને ધન તેમાં રોકવું, તેમાં અર્પણ કરવું તેની સાથે જેડી દેવું એ પ્રત્યેક મુમુક્ષુની પ્રથમ ફરજ છે અને તેમાં પણ અગાઉ જણાવ્યું છે તેજ પુનરાવૃત્તિ કરીને કહેવામાં આવે છે. જે ક્ષેત્રને મદદની વિશેષ જરૂર હોય તેને વધારે પોષવું, તેના ઉપર ધનાદિકને વિશેષ વ્યય કરે. અગાઉ દઢ શ્રદ્ધા જાગૃત કરવા, દેરાસર તથા પ્રતિમાજીઓ વિગેરેની જરૂર વિશેષ હતી, હાલ જ્ઞાન કાળ હોવાથી કેળવણીના સાધનની વિશેષ જરૂર છે, એ સર્વ હકીક્ત દયાનમાં રાખી અપેક્ષા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ વિચારી ગ્ય ક્ષેત્રમાં ધનને વ્યય કર, બંધુઓ ! આ સંસારમાં અનેક પ્રકારે રઝળાવનાર સ્ત્રી અને ધન એ બેજ વસ્તુઓ છે, એમના ઉપર રાગ એવા પ્રકારને થાય છે કે, તેનું વર્ણન જ્ઞાનીઓ પણ પૂરેપૂરું આપી શકતા નથી. આમાં ધન ઉપરને સ્નેહ વધારે સપ્ત છે કે સ્ત્રીઉપરને હ વધારે સખ્ત છે તે કહેવું મુશ્કેલ છે. સીઉપરને સ્નેહ મેટી ઉમરે શરૂ થઇ છેડા વર્ષમાં ઓછો થઈ જાય Page #475 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધનમમત્વમાચન-અધિકાર ૪૩૭ છે! પણ જેટલે વખત રહે છે તેટલા વખત તેને રસ બહુધા વધારે હોય છે, દ્રવ્યપરને માહુ દરરોજ વધતા જાય છે અને વૃદ્ધાવસ્થામાં તે પરાકાષ્ટાએ પહેાંચે છે અને જીંદગીને છેડે પણુ છૂટતા નથી. અમુક વ્ય ક્તિને માટે કર્યો મેહુ વધારે છે તે કહી શકાય, પણ સામાન્ય રીતે મારૂં પેાતાનું તે માનવું એવું છે કે દ્રવ્યપરને માઠુ કદાચ સ્ત્રીમેાહુથી ચિઢયાતા હાય કે ન હોય, પણ તેથી ઉતરે તેવે તેા નથીજ. કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવામાં પ્રાણીને અમુક ઇરાદો હોય છે, પશુ ધનપ્રાપ્તિમાં તેા કાંઇ પણ ઇરાદા વગર માત્ર પૈસાની ખાતરજ પૈસા મેળવવા યત્ન કરવામાં આવેછે. પુત્રને મેટે વારસા · આપવાનું પણ મ્હાનુંજ છે, આ દલીલના પુરાવામાં એ હકીકત જોવાની છે, એક તેા વગર પુત્રના અને પુત્ર થવાની આશાવગરના માણસે પણ એટલીજ ખંતથી પૈસા પ્રાપ્ત કરેછે અને પાસેના પૈસાને શુભ માગે પણ વ્યય કરતા નથી; અને ત્રીજી એ કે જો આવતા ભવમાટે પૈસા રોકાઈ શકાતા હોય તે કાઇપણુ માણુસ પુત્રને વારસા આપવાની દરકાર કરે તેમ નથી. વળી ખીજું એ પણ જાણવા ચેાગ્ય છે કે દરેક કા માં અમુક હદ હોયછે એટલે કે અમુક વખત પછી અને અમુક પ્રાપ્તિ થયા પછી તે કાર્ય પુરૂ થયું ગણાય . પૈસાની ખાખતમાં આ નિયમ પણ તૂટી પડેછે. હુજાર મળે લાખની અને લાખ મળે કરોડની ઉત્તરાત્તર ઇચ્છા વધતીજ જાયછે. વધતી ઇચ્છા અનુસાર કાર્યરામાં જોડાઈ જીવન પૂ થાયછે, પણ પૈસા કમાવાનું કાર્ય કદી પણ પૂરું થતું નથી. કોઇ પણ કામ કરવાના અમુક હેતુ હોય છે અને અમુક સાધ્ય હોય છે. પ્રત્યેાજન અને સાધ્ય વગર તે સાધારણુ અક્કલવાળા માણસ પણ પ્રવૃત્તિ કરતા નથી ત્યારે ધન પ્રાપ્ત કરવાનાં હેતુ અને સાધ્ય શું? જરા વિચારે, અનાદિ પદ્ધતિથી તણાઇ ન જા. ધન ખાતર ધન મેળવવામાં ઉદ્યુક્ત ન થાઓ. પણ જરા આગળ પાછળ નજર કરો. તમે ડાહ્યા માણુસ છે. તમારે પગલે અનેક ચાલતાં હેરશે, માટે પ્રવૃત્તિ કરી તેના હેતુ, સાધ્ય ધ્યાનમાં લઇ કરો. આ દૃષ્ટિથી વિચારશે। ત્યારે જણાશે કે કાર્યસિદ્ધિના ઉપર જણાવેલા અને નિયમા દ્રવ્યપ્રાપ્તિના પ્રયાસ વખતે ખાટા પડે છે. ધનપ્રવૃત્તિ નિહે`તુક છે, એ આપણે જોયું, છતાં જેએ તેને ઇચ્છતાં નજ હોય તે ઉત્કૃષ્ટ પ્રશંસાને પ્રાત્ર છે. જેએ શ્રાવક અવસ્થામાં છે, તેમણે સ ત્યાગની ઇચ્છા રાખવી અને સાથે ચાલુ સ્થિતિમાં સાષ રાખવા, પેાતાની સ્થિતિ સુધારવા મહુવાકાંક્ષા રાખવી પણ તેમાં પરોવાઇ જઈ દુર્ધ્યાન ન થવા દેવું. ચાલુ સ્થિતિમાં આન પામવેા અને ખાસ કરીને કર્રના સિદ્ધાંતને તાબે થઈ જવું નહિ, પણ પુરૂષાથ કરવા. ગેરસમજુતી ન થાય તેટલામાટે જણાવવાની જરૂર છે કે સતાષને પુષાથને વિરોધ નથી; પણ દુર્ધ્યાન થાય, પૈસાની જપમાળા જાય, પૈસાનુંજ ધ્યાન રહે એવી સ્થિતિ ન થવા દેવી. Page #476 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ–ભાગ ૨ જી. “થમ તમે મોટા થવાની આશા–ઈચ્છા રાખે, પણ તમારા ચાલુ સંગેથી અસંતોષી બને નહિ ધન મેળવ્યા પછી શું કરવું, એ બાબતમાં ગ્રંથકારે વિવેચન કર્યું છે. ધન મેળવતાં કેવા કેવા સંસ્કાર થાય છે તેપર જે ધ્યાન આપવામાં આવે તે ઉપદેશ લાગ્યા વગર રહે નહિ. પૈસામાટે પરદેશગમન, નીચસેવા, ટાઢ, તડકા અને તીવ્ર વચને સહન કરવામાં આવે છે; પૈસા માટે ખુશામત કરવામાં આવે છે, પૈસા માટે ખટપટ કરવામાં આવે છે અને પૈસામાટે અનેક વિટંબના સહન કરવામાં આવે છે. જે કદર્થનાને અંશ સહન કરવાથી મુનિમાર્ગમાં મેક્ષ મળે, તેવી કદર્થના પૈસાસારૂ અનાદિ મહમદિરામાં ચકચૂર થયેલ જીવ કરે છે, પણ વિચાર નથી કે આ બધું શાસારૂ? મૂઢ અવસ્થામાં અથડાઈ પછડાઈ અનંતકાળ રખડ્યા કરે છે. સિંદૂરપ્રકરમાં કહે છે કે--ધનથી અંધ થયેલી બુદ્ધિવાળા પુરૂષ વિષમ અટવીમાં ભ્રમણ કરે છે, વિકટ દૂર દેશાંતરમાં ફરે છે, ગહન સમુદ્રનું ઉલ્લંઘન કરે છે, બહુ દુખવાળી ખેતી કરે છે, કૃપણપતિની સેવા કરે છે અને હસ્તીઓના સંઘટ્ટથો અપ્રવેશ્ય સંગ્રામમાં જઈ પ્રાણ આપે છે. આ સર્વ ભનું ચેષ્ઠિત છે. સુખ ક્યાં છે? પૈસાદારોની હવેલીમાં, રાજાના મહેલમાં, ચક્રવતીના , આવાસમાં, ઈંદ્રના ઈંદ્રાસનમાં કે બે ઘોડાની ગાડીમાં? વિચારીને જવાબ દે એ શરત છે. જરા જુઓ બહારના આડંબરમાં સુખ નથી. સુખી લાગતાં માણસેનાં હદય સળગી જતાં હોય છે. ઘરમાં અનેક ખટપટ હોય છે અને મનમાં તે યુદ્ધ ચાલ્યા જ કરે છે. સુખ સંતોષમાંજ છે, ચાલુ સ્થિતિને તાબે થવામાંજ છે. ધન અસ્થિર છે, કેઈનું થયું નથી અને કેઈનું થવાનું પણ નથી. પ્રાયઃ વિદ્યા અને ધનને વૈર છે. જ્ઞાનવગર સુખ નથી, અને પૈસાદારને સુખી માનવા, એના જેવી બીજી મૂઢતા નથી. અનેક દેથી ભરપૂર-ધવળશેઠ, મમ્મણશેઠ, સુભમ ચકો વિગેરેને નરકમાં નાખનાર, એકાંત ઉપાધિથી ભરપૂર, મનની અશાંતિનું પ્રબળ સાધન, અનેક દુ:ખનો વરસાદ વરસાવનાર અને વિદ્વાનોથી અંધનું ઉપનામ મેળવનાર લક્ષ્મીનું સુખ ભોગવનાર ધનિકોને તે સુખ મુબારક હે ! ચાલ જમાનાના વિચિત્ર રંગથી ભરપૂર જીદગીમાં અને ખાસ કરીને સખ્ત પ્રવૃત્તિમાં મધ્ય બિંદુ ગણાતાં મેટાં શહેરના સુખી દેખાતાં લોકોને જોઈ. જરા પણ મુંઝાવું નહિ, જરા પણ અફસોસ કર નહિ, તેઓને સુખી માનવા નહિ; કારણકે તેઓના ખાસ નજીકના સંબંધમાં ગયેલાઓ જાણે છે કે તેઓ સુખી નથી. આપણું સુખ આપણી સાથે જ છે અને આપણે તે પરમાનંદપદ પ્રાપ્ત કરવાની ઇચ્છામાં ચાલુ સ્થિતિને તાબે થઈ, શુદ્ધ વૃત્તિઓ કરી ધર્મમય જીવન કરવાને ઉદ્દેશ રાખી ઉચ્ચતર અને વિશુદ્ધતર જીવન ગાળવાને આશય, ઉ. Page #477 -------------------------------------------------------------------------- ________________ ધનમમવમાચન અધિકાર. ૪૩૯ મનુષ્યજીવનને ઉંચા હેતુ પાર પાડવા સારૂં મનપર પરિચ્છેદ. દેશ અને ઇચ્છા રાખવી. મકુશ રાખવાની અને લાભના ત્યાગ કરવાની બહુ જરૂર છે. ૮. મરણની છેલ્લી ઘડીએ શક્ય (બાણુ) તુલ્ય ધનેા મનુષ્યને શુ' કરી શકે છે? शार्दूलविक्रीडित. निद्राछेदसवेदवान्धवजने सोद्वेगवैयोज्झितः, पथ्यका कथार्दितः परिजनै स्तन्द्रीभवन्क्षोभतः । भग्नंस्वास्थ्यमनोरथप्रियतमाषष्टब्धपादद्वयः, पर्यन्ते विवशः करोति पुरुषः किं शल्य तुल्यैर्धनैः ॥ ९ ॥ सूक्तिमुक्तावली.. (મનુષ્યની માંદગી વધવાથી) ઘણા ઉર્જાગરા કરવાથી ખાંધવ જન જ્યારે ખેદપામી જાય છે. (થાકી જાયછે.) દવા કરી કરીને ઉદ્વેગથી વૈદ્યલેાકાએ પણુ જેને છેડી દીધા છે. (એટલે હવે આ મનુષ્ય સાજો થશે નહિ એમ જણાવી તજી દીધા છે) તેમ પિરજના (આસપાસના લેાકેા) એ અમુક પથ્ય (નિરોગી) ભાજન કરશે. અમુક આધિના ક્વાથ (કાઢા) પીએ આમ વાતા કરી કરીને જેને પીડાયુક્ત કરી મૂક્યા છે અને મનમાં (હું મરી જઇશ ) એવા ક્ષેાલથી વારવાર જેનાં અંગામાં મૂર્છા આવી જાયછે. ( એટલે જીવ ઉંડા ઉતરી જાયછે) અને ઉપર મુજમ દવાએ લાગુ ન પડવાથી તથા દિન દિન રાગથી (શરીર ક્ષીણ થવાથી ) હવે મારા ધણી સાજો નહિ થાય એવી રીતે જેને સનાથ ભગ્ન થઈ ગયા છે એવી વ્હાલી સ્ત્રીએ જેના બે ચરણા પકડેલા છે એવા પુરૂષને તે વખતે (મૃત્યુને) પરવશ થઈને શલ્યતુલ્ય દુઃખ આપવાવાળાં ધનેા (હાય મારૂં ધન, મારાં પશુઓ, મ્હારાં ભૂષણે, મ્હારાં વસ્ત્રા, એમ દુઃખ આપનારાં) થી શું કરી શકે છે? અર્થાત્ કાંઇ નહિ. ૯. ધનમમત્વથી જેટલી જેટલી હાનિ છે તેનું વર્ણન ટુકમાં પણ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે તે હુવે તેવિષે વિશેષ કહેવાની જરૂર નહિ ધારતાં લક્ષ્મી ચંચળ હાવાથી અચળ રહેવી એ શકા જેવું છે તે સમજાવવા આ ધનમમત્વમાચનાધિકારની સમાપ્તિ કરી છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ —ભાગ ૨ જો. ૬૩ મીસ્વમાન બધિર 3 - લક્ષ્મીની મંદ ગતિ. અનુષ્ટુપ્ (૨ થી ૪). समायाति यदा लक्ष्मीर्नारिकेलफलाम्बुवत् । નવમ લક્ષ્મી (ધનહિ) કોઇની થઈ નથી, થતી નથી અને ભષ્યકાળમાં એ તાવવા અહીં પ્રયાસ કર્યા છે.' લક્ષ્મીને સ્વભાવ એવા ચપલ છે કે તે કહિ' સ્થિરતા કરીને રહી શકતી નથી એટલે જો મનુષ્ય ધનના સદુપયોગ કરે અગર દાનમાં આપે” તે તે ધન તેના ઉપયેગનું ગણાય છે બાકીના ધનઉપર મમતા રાખવી વ્યર્થ છે. કારણકે જે ભાગવવામાં તથા દાનના ઉપયોગમાં ન આવે તે તે સંપત્તિને અવશ્ય નાશ થાયછે એટલે નદીમાં પૂર આવ્યું હોય તેમાંથી જો પાણી વધી જાય ને નદી બે કાંઠાઉપર ભરાઇ જાય તેા ઉપરનું પાણી તે તુર્તજ અન્યરસ્તે ચાલ્યું જાયછે અને માકીના જળના લેાકેા ઉપયોગ ન કરે તે તે ધીમે ધીમે સમુક્રમાં જઈ સમાઇ જાયછે પણુ સ્થિર રહેતું નથી તેવા લક્ષ્મીને સ્વભાવ છે. ઇત્યાદિ સમજવાસાજ આ અધિકારની ગોઠવણુ કરી છે. विनिर्याति यदा लक्ष्मीर्गजमुक्तकपित्थवत् ॥ १ ॥ सुभाषितरत्नभाण्डागार. wwwwwwww નાળિએરમાં પાણી ક્યારે અને ક્યાંથી ભરાણ` એ જેમ પ્રત્યક્ષ જોવામાં આવતુ નથી તેમ લક્ષ્મી આવવા લાગેછે ત્યારે પ્રત્યક્ષ હેતુએ જોવામાં ન આવે એવી રીતે ભરાઇ જાયછે અને જયારે તે જવાની થાયછે ત્યારે હાથીએ ગળેલ કાઠ આપ્યું ને આખું તેની લાદ સાથે નિકળી જાયછે તેમાંથી ગભ કેવી રીતે અને ક્યાં ઉડી ગયા તેની ખખર પડતી નથી તેમ તે ક્યા કારણથી કેમ ઉડી ગઈ તેની ખખર પડતી નથી. ૧. * હાથી કાઠું ખાઇ જાયછે પણ પુંઠદ્રારા તે તેવું ને તેવુંજ નીકળે છે વસ્તુત: તે કાઠામાં ગર્ભ રહેતા નથી. એ આશ્ચર્યની વાત છે. આમાં સમજવાનું એ છે કે જો ધનને સદુપયોગ ન થયા. તે કાઠામાંથી જેમ ગભ ઉડી જાયછે, તેમ લક્ષ્મી પશુ કુમાર્ગે ઉડી જાયછે. અને લક્ષ્મી મેળવતાં કરેલ પાપજ પેાતાને અવશ્ય ભાગવવું પડેછે એ હાંસલ છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ પતિ. લક્ષ્મીવભાવ-પધિકાર. ધનને ઉપયોગમાં લેવાની ફરજ, 9 दानं भोगस्तथा नाशः स्याद् द्रव्यस्य गतित्रयम् । यो न दत्ते न भुङ्क्ते च तृतीया तद्गतिर्भवेत् ॥ २ ॥ દાન (કાઇને આપવું), ભાગ (પાતે ભેગવવું) અને નાશ આમ ધનની ત્રણ ગતિ થાયછે, માટે જે મનુષ્ય કાઇને આપતા નથી અને પેાતે ભાગવત નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાયછે. ૨. ધનની ઉત્તમ ગતિ દાનજ છે. आयासशतब्धस्य, प्राणेभ्योऽपि गरीयसः । गतिरेकैव वित्तस्य, दानमन्या विपत्तयः ॥ ३ ॥ पार्श्वनाथचरित्र. પર સેકડા પ્રકારના પરિશ્રમેાથી મેળવેલું અને પ્રાણે! કરતાં પણ વધારે વહાલું એવા ધનની દાન એજ ઉત્તમ ગતિ છે. બાકી સવે વિપત્તિઓરૂપ છે. ૩. જે પેાતાના ઘરના ત્યાગ કરે તે બીજે ઠેકાણે કેમ ટકે ? पद्मं पद्मा परित्यज्य, स्वावासमपि या व्रजेत् । दिनान्ते सा कथं नाम, परस्थानेषु सुस्थिरा ॥ ४ ॥ ૪૪૧ सूक्तिमुक्तावली. જે લક્ષ્મી સાચ કાલે પોતાના નિવાસસ્થાનરૂપ કમળને પણ ત્યાગ કરીને ખીજે ઠેકાણે ચાલી જાયછે તે લક્ષ્મી, બીજાના સ્થાનમાં કેમ સુસ્થિર થાય? ( ટકે? ) ૪, લક્ષ્મી ચંચલ છે. वसन्ततिलका. आपगतं हससि किं द्रविणान्ध मूढ, लक्ष्मीः स्थिरा न भवतीति किमत्र चित्रम् | एतान्प्रपश्यसि घटाञ्जलयन्त्रचक्रे, रिक्ता भवन्ति भरिता भरिताश्च रिक्ताः ॥ ५ ॥ सुभाषितरत्नभाण्डागार. Page #480 -------------------------------------------------------------------------- ________________ SANAAAAAA વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. નવમ હે ધનથી અંધ થયેલ મૂઢ! દુઃખી માણસને કેમ હસે છે? કઈ ઠેકાણે લક્ષમી સ્થિર રહેતી નથી તેમાં અહીં આશ્ચર્ય શું છે? કારણકે રેંટમાં રહેલા ઘડાઓ તે તે તું જુવે છે કે જે ઘડાઓ ખાલી હોય છે તે ભરાય છે ને જે ભરેલા છે તે પુનઃ ખાલી થાય છે. આવી રીતે નિધન ધનવાન થાય છે અને ધનવાન નિર્ધન બને છે. માટે અનિશ્ચિત સ્થિતિવાળા ધનના મદને લઈને ગરીબને ઉપહાસ કર એ એગ્ય નથી. ૫. બહુરંગી લહમી. શાર્વવિદિત (૬ થી ૨). निम्नं गच्छति निम्नगेव नितरां निद्रेव विष्कम्भते, . चैतन्यं मदिरेव पुष्यति मदं धूम्येव दत्तेऽन्धताम् । चापल्यं चपलेव चुम्बति दवज्वालेव तृष्णां नय त्युल्लासं कुलटाङ्गनेव कमला स्वैरं परिभ्राम्यति ॥ ६ ॥ લક્ષમી નદીની માફક નીચ તરફ જાય છે, નિદ્રાની પેઠે જ્ઞાનને નાશ કરે છે, મદિરાની માફક અહંકાર ઉત્પન્ન કરે છે, પ્રેમના સમૂડની પેઠે આંધળાપણું આપે છે, વિધુની માફક ચપળતા ધારણ કરે છે, દાવાનળની જવાળાની પેઠે તૃણ (ભ) વધારે છે અને વેશ્યા સ્ત્રીની માફક મરજી મુજબ વિહાર કરે છે. ૬. લક્ષ્મી દુખપ્રદ છે. दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो, गृह्णन्तिच्छलमाकलय्य हुतभुग्भस्मीकरोति क्षणात् । ગm gવતિ ક્ષિત વિનિરિ ચક્ષા દત્તે દહાત, दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग्बहधीनं धनम् ॥ ७॥ બહુ સ્વામીવાળી લક્ષ્મીને ધિક્કાર છે, કારણકે ગોત્રી (વારસ) પિતાપાસે રહેલી લમીની ઈચ્છા કરે છે, ચાર લેક પણ ચોરી કરે છે, રાજાઓ(વૃથા) આળ મેલીને લઈ લે છે, અગ્નિ ક્ષણમાત્રમાં ભસ્મ કરે છે, પાણ ઉપાડી જાય છે, પૃથ્વીમાં દાટી રાખેલ હોય તો પણ યક્ષે (વ્યંતરે) બળાત્કારથી હરી જાય છે અને પુત્ર પોતાને (લક્ષમીપતિને) નાશ કરે છે. માટે લક્ષમીને ધિક્કાર છે? આવી લક્ષમીની લાલચમાં લપેટીને મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મથી ભ્રષ્ટ થવું એ એગ્ય નથી. 9. Page #481 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીસ્વભાવ–અધિકાર. ધનવાંછાથી અઘટિત ઘટના. नीचस्यापि चिरं चटूनि रचयन्त्यायान्ति नीचैर्नतिं, शत्रोरप्यगुणात्मनोऽपि विदधत्युच्चैर्गुणोत्कीर्तनम् । निर्वेदं न विदन्ति किञ्चिदकृतज्ञस्यापि सेवाक्रमे, कष्टं किं न मनस्विनोऽपि मनुजाः कुर्वन्ति वित्तार्थिनः ॥ ८ ॥ દ્રવ્યની ઇચ્છાવાળા ડાહ્યા મનુષ્ય પણ કર્યું કષ્ટ કરતા (સહન કરતા) નથી ? જેમકે નીચ મનુષ્યની આગળ લાંખા કાળસુધી પ્રિય વચન લે છે, નીચ મનુષ્યને પ્રણામ કરેછે, નિર્ગુણુ શત્રુનું પણ અતિશયે ગુણુ વર્ણન કરેછે અને કર્યાં કામની કદર નહિ જાણનાર સ્વામીની સેવા કરવામાં જરાપણ ખેદ કરતા નથી. (આવી રીતે દ્રવ્યલાલસા ચેાગ્યાયેાગ્યનું ભાન ભૂલાવી દેછે ). ૮, લક્ષ્મીના શુભ માર્ગે ઉપયોગ. પિ लक्ष्मीः सर्पति नीचमर्णवपयःसङ्गादिवाम्भोजिनीसंसर्गादिव कण्टकाकुलपदा न कापि धत्ते पदम् । चैतन्यं विषसन्निधेरिव नृणामुज्झासयत्यञ्जसा, ૪૪૩ धर्मस्थाननियोजनेन गुणिभिर्ग्राह्यं तदस्या फलम् ॥ ९ ॥ सिन्दूर प्रकर. લક્ષ્મી સમુદ્રના પાણીના સંગને લીધે તેની પીઠે નીચે રસ્તે જાયછે, કમલિનીના સંગથી જાણે કાંટાથી પીડિત પગવાળી થઇ કેાઇ ઠેકાણે સ્થાન ધારણ કરતી નથી અને ઝેરના સંગને લીધે તેની પેઠે વગર પ્રયાસે મનુચેનાં પ્રાણ હરણ કરેછે. માટે ડાહ્યા મનુષ્યએ (લક્ષ્મીને) ધર્મસ્થાનના ઉપયાગમાં જોડવાથી લક્ષ્મીનું ખરૂં ફળ મેળવવું જોઇએ. સારાંશ-લક્ષ્મી, સમુદ્રમાંથી ઉપન્ન થઇ છે એટલે સમુદ્ર તેને પિતા ગણાય છે, તે પિતા (સમુદ્રપાણી) જ્યાં નીચ ( ઢળતી જમીન) હોય ત્યાં વહન કરેછે. તેને લીધે લક્ષ્મી પણ નીચ પુરૂષને મેળવેછે એટલે ઉદાર પુરૂષ પાસે લક્ષ્મી હેાતી નથી. લક્ષ્મીનું અÀાજિની ઘર કહેવાય છે. તે અભેજિનીમાં કાંટા હાવાથી લક્ષ્મીને પગમાં કાંટા વાગ્યા છે એટલે તેનાથી કાઇ ઠેકાણે પગ ટકાવી શકાતા નથી અર્થાત્ લક્ષ્મી કોઇ સ્થળે કાયમ રહેતી નથી. ઝેરથી જેમ ચૈતન્ય નાશ પામેછે તેમ લક્ષ્મીથી (ઝેર અને લક્ષ્મીનું ઉત્પત્તિસ્થાન એક સમુદ્ર છે તેને લીધે લક્ષ્મીમાં ઝેરની અદર રહેતા અવગુણે! દાખલ થવાથી ) મનુષ્યાનું જીન નાશ પામે છે. લક્ષ્મીવાન વિવેકહીન થય જાયછે એ જીવ Page #482 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. • નવમ નો નાશ થયે ગણાય. તેથી સમજુ પુરૂ લક્ષ્મીમાં સર્વ અવગુણે જોઈને તેને ધર્મમાર્ગમાં ઉપગ ત્વરાથી કરી લે છે. એટલે લક્ષમી મેળવ્યાનું ફળ મેળવી લીધું. કહેવાનો ભાવ એ છે કે ધર્મરતે લક્ષમીને વાપરી તેને ખરે લાવ લે. કારણકે તે ચંચળ હવાથી ચાલી જવામાં વાર લાગશે નહિ. ૯ મજબૂત સ્થાનમાંથી પણ લક્ષ્મીનું ગેખ થવું. आदावेव महाबलैरविचलं पट्टेन बद्धा स्वयं, - રક્ષાલમુનાસિબતા સામત્તલંક્ષતા | लक्ष्मीर्दीपशिखोपमा क्षितिमतां हा पश्यतां नश्यति, प्रायः पातितचामरानिलहतेवान्यत्र का सा नृणाम् ॥ १० ॥ મામાનુરાસન. પ્રથમ તે મહા બળવાન રાજાઓ ન ચલાયમાન થાય તેમ જેને રાજશાસનથી એટલે હુકમથી તેિજ તેજુરીમાં બાંધી મૂકે છે અને ત્યાં રક્ષાધ્યક્ષ (ખજાનાની રક્ષા કરનાર પુરૂષ) ના હાથમાં રહેલી તરવારરૂપી પાંજરામાં ઘેરાયેલી છે. તેમ જુદા જુદા દેશોનું રક્ષણ કરનાર સામતેથી જે સુરક્ષિત છે. એટલું છતાં પણ દીવાની શિખાસમાન લક્ષ્મી (ધન) ઘણું કરીને આમ તેમ ચાલતા ચામર (પંખાઓ) ના પવનથી જાણે ઉડેલી હોય તેમ હા! ખેદ છે કે! રાજાએ જોતાં છતાં (નજરોનજર) ઉડી જાય છે. ત્યારે બીજે ઠેકાણે મનુષ્યની તે લક્ષ્મી નાશી જાય તેમાં શું કહેવું? ૧૦. ધનની અસ્થિરતાનું સ્મરણ કરી એક વિદ્વાન્ પિતાને ચિત્તને કહેછે. ' यस्मै वं लघु लङ्घसे जलनिधि दुष्टाटवी गाहसे, ... मित्रं वश्चयसे विलुम्पसि निजं वाक्यक्रमं मुश्चसि । तद्वित्तं नहि दृश्यते स्थिरतया कस्यापि पृथ्वीतले, रे रे चञ्चलचित्त वित्तहतकं व्यावर्ततां मे सदा ॥ ११ ॥ મોરવા-હણન. હે ચિત્ત! જે (ધન) માટે મહાસાગરને એકદમ ઓળંગી જાય છે. ભયાનક જંગલમાં વિચરે છે, મિત્રને છેતરે છે, પિતાનાને લુંટી લે છે અને વાફર્યના કમને (વિનયયુક્ત વચનસમૂહને) મૂકી દે છે. તે ધન પૃથ્વીતળમાં કોઈ Page #483 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. લક્ષ્મીસ્વભાવ–અધિકાર ૪૪૫ પણ પુરૂષને ત્યાં સ્થિરપણાથી દેખાતું નથી તે અરે! મ્હારા ચંચળ ચિત્ત ! ખરામ એવું તે ધન મ્હારા પાસેથી ભલે પલાયન કરી જાય. ૧૧. સુગંધી વાળા, જાઇ, કેળ અને આંખાની લતાની ઉપમાથી અનુક્રમે ચઢીઆતી રીતે ચાર પ્રકારથી લક્ષ્મીના સ્વભાવનું વર્ણન. काचिद्वालुकवन्महीतलगता मूलच्छिदाकारणं, द्रव्योपार्जन पुष्पिताऽपि विफला काचित्तु जातिप्रभा । काचिच्छ्रः कदलीव भोगसुभगा सत्पुण्यबीजच्युता, सर्वाङ्गं सुभगा रसाललतिकावत्पुण्यबीजाञ्चिता ॥ १२ ॥ सूक्तिमुक्तावली. કાઇક લક્ષ્મી ( ધન) સુગંધચુક્તવાળાની માફક પૃથ્વીતળમાંજ રહેછે અર્થાત્ ટાઈજ રહેછે અને તેને સદુપયોગ થતા નથી એટલે તેમાં તેના મૂળરૂપ પુણ્ય કપાઈ જાયછે અને કાઈ ખીજી લક્ષ્મી ધનના ઉપાર્જન (મેળનવા) થી પુણ્યયુક્ત થયેલ છે તેપણ જાઈ (ચમેલી વિગેરે ફુલઝડ) ની માફ્ક ફળરહતજ રહેછે. એટલે જે કમાઇને એકત્ર કરાયછે પણ તેનું કશું ફળ, દાન ઉપભાગાદિ કરાતું નથી તેથી જાઈના વૃક્ષ જેવી લક્ષ્મી છે. અને કાઇક લક્ષ્મી કેળ જેવી છે એટલે કેળ સુંદર અંગવાળી હોયછે તેમ આ લફમી ભાગસુભગા એટલે પાતાને ભાગવવામાંજ ઉપયાગી થાયછે, પણ પુ યદાનમાં ખર્ચાતી ન હોવાથી સત્ પુણ્યરૂપી ખીજથી રહિત છે. એટલે કેળમાં પણ ખીજ હાતું નથી, તેથી આ ત્રીજા પ્રકારની લક્ષ્મીને કેળની ઉમા આપી છે અને ચોથા પ્રકારની લક્ષ્મી ખાની લતામા સર્વાંગ સુંદર છે અને સપુણ્યરૂપી ખીજોથી સુÀાભિત છે એટલે આખાનું વૃક્ષ જેમ ચાલુ સ્થિતિમાં સુંદર દેખાયછે તેમ તેમાં સુંદર ફળે પણ લાગેછે અને તેમાં ખીયાં પણ છે જેથી તે આંખે નષ્ટ થયા પછી પણ તેનું અસ્તિત્વ મનાયછે તેમજ જે લક્ષ્મી ભગવાયછે અને દાનમાં અપાયછે તે સંપત્તિ ઉભય લેાકને સિદ્ધ કરવાવાળી છે. ૧૨, લક્ષ્મીની ચચળતા. અંગદેશને વિષે ધારાપુર નગરના સુંદર નામે રાજા છે, તેની મનવલ્લભા નામે રાણી છે. તેને એક કીર્ત્તિપાલ, ખીજો મહીપાલ એવે નામે બે પુત્ર છે. તે રાજા પરસ્ત્રીપરાસ્મુખ છે અને રાણી પણ શીલાંગી છે. એકદા મધ્યરાત્રિએ તેની કુલદેવતાએ આવીને કહ્યું કે હે રાજન! તુંને દુર્દશા આવી Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ જો. નવમ છે, મહાટું કષ્ટ પ્રાપ્ત થશે! તે સાંભળીને રાજાએ કહ્યું કે જીવે શુભાશુભક જ કયા હાય, તે ભાગવ્યા વિના છૂટકા થાય નહિ. માર્યાં. सम्पदि यस्य न हर्षो, विपदि विषादो रणेषु धीरत्वम् । तं भुवनत्रयतिलकं जनयति जननी सुतं विरलम् ॥ , ભાવા --જેને સમૃદ્ધિમાં હુ નથી, વિપત્તિમાં ખેદ્ય નથી અને લડાઇમાં ધીરજ છે તેવા ત્રણે ભુવનમાં તિલકરૂપ પુત્રને માતા કયારેજ જન્મ આપેછે. માટે કરેલ કમ ભોગવ્યાવિના છૂટે નહિ. એવું ધૈ ધરી રાજ્ય પ્રધાનને ભળાવી રાજા પાતે તથા સ્ત્રી અને પુત્રાને સાથે લઈ પરદેશભણી ચાલ્યા. એકદા વગડામાં કુટુંબસહિત રાજા તે છે તે વખતે પેાતાની પાસે જે કાંઇ હતું, તે સર્વં ચાર લાકો લઇ ગયા. પછી વનાદિકવડે કુટુંબ નિર્વાહ કરતા કરતા અને ચાલતા ચાલતા પૃથ્વીપુરનગરમાં આન્યા. ત્યાં કેઇ ધનસાગર વ્યવહારીચાના સ્થાનમાં રહ્યા. રાણી લેાકેાને ઘેર મજુરી કરવા જાયછે તેને સ્વરૂપવાન દેખી માહિત થઈ લેાકેા મજુરી વધારે દેવા લાગ્યા. ત્યાં વિષયી લેાકેાના પ્રસંગથી ઘણાં દુ:ખ સહન કર્યાં, ફ્રી ભાગ્યેાય થયા તે વખતે પેાતાના સ્વનગરમાં ગયાં અને રાજ્ય પામ્યાં, સર્વ કુટુંખને મળ્યાં, તેઓના સર્વાં મનેસ્થ સિદ્ધ થયા. ઘણા કાળ સાંસારિક સુખ ભોગવી વૃદ્ધાવસ્થાએ ચારિત્ર લઇ છેવટ સલેષણા કરી દેવલાકમાં ગયાં. લક્ષ્મીનું નામ ચપલા રાખવામાં આવેલ છે તે શબ્દઉપરથી એમ જ શુાઈ આવેછે કે લક્ષ્મીના નિવાસ ઘણે ભાગે એક સ્થાને હોઇ શકે નહિ. લક્ષ્મીને ગમે તે પૃથ્વીમાં રાખે અથવા મજબૂત લેાઢાની તેજુરીમાં રાખે ગમે તેા કાગળના આંકડા (નેટ) માં રાખે પણ તે ચપલા પેાતાનું ચંચળ× પણું બતાવ્યા વિના રહેશે નહિ તેથી તેને સદુપયોગ કરી લેવા એ સલાહુ આપવામાં આવેછે. કેવા વર્તનથી લક્ષ્મી પોતાને ત્યાં નિવાસ કરે એ દર્શાવનાને હવે આ લક્ષ્મીસ્વભાવ-અધિકારની વિરતિ કરી છે. GK ->ાં. રુક્ષ્મીવાન અવિવાર. ~~ 33996368 ચપલાની ચપલતા છોડાવવા ઉપાયરૂપે આ અધિકારની જરૂરીઆત માની છે, લક્ષ્મીજીને વાસ કયાં કયાં હાયછે? આ ખાખત જા Page #485 -------------------------------------------------------------------------- ________________ પરિચએ. ભકિમીવાસ-અધિકાર : ણવી અતીવ જરૂરની છે કારણકે મનુષ્ય જે તેવા લક્ષમીજીના સ્થાનરૂપી સ્વતઃ બનશે તે લક્ષ્મીજી તેમાં પોતાની મેળે આવીને જ રહેશે. એ ઉદેશથી આ અધિકાર આરંભ કર્યો છે. . . લક્ષમીજી પિતાનું નિવાસસ્થાન ઇન્દ્રદેવને કહે છે.. મનુષટ્ટy (8 થી ૬). गुरवो यत्र पूज्यन्ते, वित्तं यत्र नयार्जितम् । જો યત્ર, તત્ર રોકી રાખ્યા છે ? હે ઈ-દ્ર! જ્યાં ગુરૂઓ પૂજાય છે અને જ્યાં ન્યાયથી મેળવેલ ધન છે, તેમ જ્યાં દાંત દેખાડીને કલહ (ક ) કરાતા નથી (જ્યાં કછુઆને અવકાશ નથી) તે સ્થાનમાં હું વસું છું ૧ - તથા प्रीतिर्यत्र निजैर्गेहे, देहसत्त्वं सुसंभृतम् । पुण्यमात्मन्यगण्यं च, तत्र तिष्ठाम्यहं सदा ॥२॥ જે ઘરમાં પિતપતાને પરસ્પર પ્રેમ હોય, ઘણુંજ શરીરસંબંધી બી હેય અને આત્મામાં અગણિત પુણ્ય હોય, ત્યાં હું હમેશાં નિવાસ કરું છું. ૨૪ લક્ષ્મીને સ્થિર રાખનાર પાંચ જામીન दानमौचित्यविज्ञानं, सत्पात्राणां परिग्रहः । सुकृतं सुप्रभुखं च, पञ्च प्रतिभुवः श्रियः ॥ ३ ॥ દાન, ગ્યતાનું જ્ઞાન, સત્પાત્રેને સ્વીકાર (સત્કાર્યોમાં આગેવાની), સુકૃત (પુણ્ય) અને સર્વોત્તમ ધણીપણું આ પાંચ લક્ષમીના જામીન છે. એટલે લક્ષમીને કાયમ રાખવાનાં સાધન છે. ૩. ધન વાપરવાની સમજુતી. आयादध नियुञ्जीत, धर्मे यद्वाधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यवतः स्वीयमैहिकम् ॥ ४॥ જેટલું ધન આવે તેમાંથી અર્થ અથવા તેથી અધિક ધન ધર્મકાર્યમાં ખર્ચવું અને બાકી રહેલા ધનથી યત્ન કરી પોતાનું આકસંબંધી શેષકાર્ય કરવું. ૪, Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ પિદાશ અને ખર્ચને વિચાર કરી કાર્ય કરવું. आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते। . अचिरेणापि कालेन, स तु वै श्रमणायते ॥ ५ ॥ જે મનુષ્ય પદાશ તથા ખર્ચને વિચાર કર્યા વિના કુબેર ભંડારી જે બની જાય છે એટલે ખર્ચ કરવામાં બાકી રાખતું નથી તે મનુષ્ય તે થોડા વખતમાં નક્કી શ્રમણ (બાવા) જે થઈ જાય છે. તુ શબ્દ અન્યની વ્યાવૃત્તિ માટે છે. એટલે જે પેદાશનો વિચાર કરી ખર્ચ કરે છે, તેને ત્યાં તો લક્ષ્મી નિવાસ કરે છે. ૫. ધનથી દાવની ઉત્પત્તિ અને દાનથી ધનની ઉત્પત્તિ त्यांगो गुणो वित्तवता, वित्तं त्यागवतां गुणः। परस्परवियुक्तौ तु, वित्तत्यागौ विडम्बना ॥ ६॥ દાન તે ધનાઢ્ય પુરૂષને મહાન ગુણરૂપ છે, એટલે કે દાન કરે તે પુનઃ ધનની પ્રાપ્તિ થાય. તેમ ધન તે દાની પુરૂષને ગુણરૂપ છે. એટલે ધન હોય તે દાન થાય. ધન છતાં દાન કરવું નહિ અને ધન હોય નહિ છતાં દાન કરવું એ બન્ને દુઃખરૂપ છે. ૬. જેને યોગ્ય ઉપયોગ કરી શકાય તેજ લક્ષમી. રાત્રિની." सा लक्ष्मीर्या धर्मकार्योपयुक्ता, सा लक्ष्मीर्या बन्धुवर्गोपभोग्या । सा लक्ष्मीर्या स्वागभोगप्रसङ्गा, यान्या मान्या सा तु लक्ष्मीरलक्ष्मीः ॥७॥ જે ધર્મ કાર્યોમાં ઉપયોગી થાય છે તે લક્ષમી, જે બંધુવર્ગના ઉપગમાં આવે તે લક્ષ્મી, તેમ જે પિતાના અંગના ભેગમાં ઉપયોગી થાય તે લક્ષ્મી પણ આ સિવાય બીજી સંપત્તિને જે લક્ષ્મી તરીકે કહેવામાં (માનવામાં) આવે છે તે અલક્ષ્મી છે. ૭. ૨ રાષ્ટિનીનું લક્ષણ “શાંઝિક્યુમ મતૌ તન નોષિ ” અર્થાત મ ગણ, ત ગણ, તે ગણ, બે ગુરૂ અક્ષર મળી ૧૧ અક્ષર એક ચરણમાં હોય છે તેવાં ચાર ચરણ મળે ત્યારે રાષ્ટિની છંદ કહેવાય છે તથા ૪-૭ અક્ષરે વિરામ હોય છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. હકમીવાસ-અધિકાર, . ધન મેળવવાને ગુપ્ત મંત્ર, વંશસ્થ. शिरस्सु पुष्पं चरणौ सुपूजितौ, निजागनासेवनमल्पभोजनम् । બનજાતિમવિશુ, નિરમાણાં શિરમાનત્ય . ૮. મસ્તક ઉપર સુંદર પુષ્પ, સુંદરરીતે પૂજેલ ચરણે, પોતાની સ્ત્રીનુજ સેવન, અ૫ ભેજન, અનગ્ન (વસ્ત્ર પહેરીને) શયન અને પ–અષ્ટમી, ચતુર્દશ્યાદિને છોડીને મૈથુન આ લક્ષણે લાંબા વખત થયાં નષ્ટ થયેલી લક્ષ્મીને પણ પાછી લાવી આપે છે. ૮. લક્ષમીની સ્થિરતા કેવા ઘરમાં થાય છે? તેને નિર્ણય. શસ્ત્રવિત્રહિત. यत्राभ्यागतदानमानचरणप्रक्षालनं भोजनं, सत्सेवापितृदेवतार्चन विधिः सत्यं गवां पालनम् । धान्यानामपि सङ्ग्रहो न कलहश्चित्तानुरूपापिया, हृष्टा पाह हरिं वसामि कमला तस्मिन् गृहे निश्चला ॥९॥ सूक्तिमुक्तावली. જે ઘરમાં અભ્યાગત–અતિથિઓને દાન, માન, ચરણપ્રક્ષાલન અને ભાજનથી સત્કાર થાય છે, તેમ સત્યરૂષની સેવા થાય છે, પિતૃ તથા દેવના પૂજન વિધિ થાય છે, સચ ભાષણ થાય છે, ગાયનું પાલન કરાય છે. ધાન્યને, પણ સંગ્રહ હોય છે તથા કલેશ હોતો નથી તેમ પતિના ચિત્તને અનુસરનારી પ્રસન્ન મુખવાળી પ્રિય સ્ત્રી હોય છે, તે ઘરમાં નિશ્ચલ થઈને હું વસુછું એમ શ્રી લક્ષ્મીજીએ શ્રી હરિને કહ્યું. ૯. - મર્યાદાપુર સર નીતિનું પોષણુ, બાળ તથા વૃધેનો સત્કાર, સુઘડતા, પ્રાતઃકાળમાં નિયમસર જાગવું, સર્વ સાથે ઘટિત સ્નેહ એ આદિ કારણેથી લકમીની જેમ પ્રાપ્તિ થાય છે તેમ પુણ્યવિના લક્ષ્મી કેઈ સ્થાને કાયમ નિવાસ કરતી નથી તે બતાવવા આ અધિકારને મદદરૂપ “લક્ષ્મી પુણ્યને આધીન છે” તે તરફ ધ્યાન ખેંચવા આ ચાલતે અધિકાર લક્ષમીનિવાસ પૂર્ણ કર્યા છે. ૫૭ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ નવમ TAMARAAN વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. પુણાધીનતા-ધિરાર, - સુદ છે ઉ ધમથી કદાચ લક્ષમી પ્રાપ્ત થાય છે પણ પુણ્યવિના સ્થિરતા કટ કરતી નથી એ સમજણ આપવા જરૂર છે. જોકે કહે છે ( સ કે અમે અનેક ઉપાયે કરીએ છીએ પરંતુ ચપલ એવી છે . લક્ષમી અમારા ઘરમાં સ્થિર થઈને રહેતી નથી. તેમ લક્ષ્મી પણ ચંચલ છે, કુટિલ છે, નીચ માણસમાં રહેવાવાળી છે વિગેરે આક્ષેપ કરવામાં આવે છે પરંતુ તે બાબતમાં લક્ષ્મીજીનું શું કહેવું છે એ સારી રીતે સમજાવાસારૂ આ અધિકાર આરંભાય છે. જેમ સાધને હાજર છતાં સંકલ્પવિના કાર્ય બનતું નથી તેમ કલ્પવૃક્ષ વિગેરેની હાજરી છતાં તેઓ, પુણ્ય વિના ફળ આપી શકતાં નથી. उपेन्द्रवज्रा. न देवतीर्थैर्न पराक्रमेण, न मन्त्रतन्त्रैर्न सुवर्णदानैः । न धेनुचिन्तामणिकल्पौर्विना स्वपुण्यैरिह वाञ्छितार्थाः ॥ १॥ દેવતાઓ, તીર્થો, પરાક્રમ, મંત્ર, તંત્ર, સુવર્ણનાં દાન, કામદુધા ગાય, ચિંતામણિ અને કલ્પવૃક્ષવડે પણ પિતાનાં પુણ્યકર્મો વિના જીવને આ લેકમાં ઈચ્છિત અર્થે પ્રાપ્ત થતાં નથી. અર્થાત્ જે લમી વિગેરેની પ્રાપ્તિ કરવી હોય તે પોતેજ સત્કર્મોમાં પ્રવૃત્ત રહેવું. ૧ પુણ્ય એ લક્ષમીને ખેંચવામાં ચુંબકતુલ્ય છે. वसन्ततिलका. रे चित्त खेदमुपयासि कथं वृथैव, रम्येषु वस्तुषु मनोहरतां गतेषु । * લૅકમાં બતાવેલી કલ્પવૃક્ષાદિ વસ્તુઓ પુણ્યવિના પણ મળી શક્તી નથી અર્થાત્ સર્વ સુખદ વસ્તુની પ્રાપ્તિ પુણ્યથીજ છે એમ ચેકસ માનવું. તેથી કલ્પવૃક્ષ વિગેરેની નિર્બળતા માનવી નહિ. Page #489 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. લમપુણ્યાધીનતા-અધિકાર. ૪૫૧ पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वाञ्छा, पुण्यैर्विना न हि भवन्ति समीहितार्थाः ॥ २॥ रूपसेनचरित्र. એક કવિ પિતાના ચિત્તને કહે છે કે—હે ચિત્ત! મનહરપણને પામેલી સુંદર વસ્તુઓમાં ફોગટજ શા વાસ્તે ખેદ પામે છે? જે તે ચીજોને મેળવવાની તારી ઈચ્છા હોય તે પુણ્ય કર્માચરણ કર; કારણકે પુણ્યવિના ઈચ્છિત અર્થે જીવને પ્રાપ્ત થતા નથી. ૨. લક્ષ્મીજીને ઠપક. . શાર્દવિડિત (૨ થી ૫). हे लक्ष्मि क्षणिके स्वभावचपले मूढे च पापेऽधमे, न सं चोत्तमपात्रमिच्छसि खले प्रायेण दुश्चारिणी । ये देवार्चनसत्यशौचनिरता ये चापि धर्मे रता- તે અલ નિને નતમતિન બને વર્ટમ રૂ I सुभाषितरत्नभाण्डागार. હે લક્ષમી! તું ચપળ સ્વભાવવાળી, ક્ષણવાર પણ સ્થિરતા કરીને નહિ રહેનારી, તથા મૂઢ, પાપી અને અધમ મનુષ્યની પાસે જનારી છે, વળી તું ઉત્તમ પાત્રને તે ઈચ્છતી નથી. (કારણકે) જે મનુષ્ય દેવપૂજન, સત્યતા, પવિત્રપણું તથા ધર્મઉપર પ્રીતિવાળા હોય છે તેથી તે શરમાય છે અને ક્રૂર હૃદયવાળી હે લક્ષ્મી! તને બુદ્ધિહીન નીચ મનુષ્ય પયારે લાગે છે. ૩. પિતાઉપર આવેલ આળમાંથી લક્ષ્મીજીએ ન્યાયની રીતે કરેલ પોતાને બચાવ. भो लोका मम दूषणं कथमिदं सञ्चारितं भूतले, नीचौकाः क्षणिका च निघृणतरा लक्ष्मीरिति स्वैरिणी । नैवाहं चपला न चापि कुटिला नाहं गुणद्वेषिणी, पुण्येनैव भवाम्यहं स्थिरतरा युक्तं हि पुण्याजनम् ॥ ४ ॥ . कस्यापि. લક્ષ્મી કહે છે કે – હે લેકે! મારામાં દૂષણ નથી છતાં “લક્ષ્મી નીચ જાતિમાં રહેવાવાળી છે, ક્ષણિક છે, નિર્દય છે અને સ્વૈરિણું (પોતાની ઈચ્છા Page #490 -------------------------------------------------------------------------- ________________ મુજબ જનારી) છે એવી રીતનું આ દૂષણ ભૂતલમાં શા ધાસ્ત ફેલાવ્યું છે? કારણકે હું ચપલ નથી, કુટિલ પણ નથી અને ગુણેને દેષ કરનારી પણ નથી પરંતુ પુણ્ય કાચથીજ હું સ્થિર થાઉં છું. માટે મારી પ્રાપ્તિની ઈચ્છાવાળા પુરૂષે પુણ્યનું અર્જન (મેળવવાનું કાર્ય કરવું એજ ગ્ય પુણ્યદયસુધીજ બધુ અનુકૂળ હોય છે. तावचन्द्रबलं ततो ग्रहवलं ताराबलं भूवलं, तावत्सिद्धयति वान्छितार्थमखिलं तावज्जनः सज्जनः । मुद्रामण्डलमन्त्रतन्त्रमहिमा तावत्कृतं पौरुषं, यावत्पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षीयते ॥ ५॥ ' સૂરિમુવી . જ્યાં સુધી પુણ્ય છે ત્યાંસુધી ચંદ્રનું બળ, ગ્રહોનું બળ, તારાઓનું બળ અને પૃથ્વીનું બળ રહી શકે છે, તેમ સમગ્ર વાંચ્છિત અર્થ પણ ત્યાં સુધીજ સિદ્ધ થાય છે અને લેક માત્ર સન પણ ત્યાંસુધી જ રહે છે; મુદ્રા, (ધનસંપત્તિ), મિત્રનું મંડળ, મંત્ર તથા તંત્રને મહિમા પણ ત્યાંસુધી તથા કરેલું પુરૂષાતન પણ ત્યાં સુધી જ છે અને જ્યારે પુણ્યને ક્ષય થયે કે તુર્તજ ઉપર કહેલું સર્વ વિપરીત થઈ જાય છે એટલે ક્ષયને પામે છે. ૫. લક્ષમી કે લક્ષ્મીથી થતા સુખની જેમને ઈચ્છા હોય તેમણે અવશ્ય સદ્દવર્તન રાખવું એ બતાવી લક્ષ્મી કેવા કેવા સ્થાનમાં નિવાસ કરતી નથી તે તરફ ધ્યાન ખેંચવા આ લક્ષ્મીપુયાધીનતા અધિકાર પૂર્ણ કર્યો છે. - સ્ત્રમીવા–ધિકાર છે છે જયાં સુધી પુણ્યનું બળ હોય છે ત્યાંસુધી લક્ષ્મી સ્થિરતા પકડે છે SિS. પણ જ્યારે મનુષ્ય અકાર્યમાં પ્રવેશ કરે છે ત્યારે લક્ષ્મી ત્યાંથી ચાલી જ જાય છે. એ બતાવવાને આ અધિકાર લેવામાં આવ્યા છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ Uાખ્યપૂજન- હાલાં-બાધિકાર કેવા કેવા મનુષ્યમાં લક્ષ્મી રહેતી નથી. અ यूतपोषी निजद्वेषी, धातुवादी सदालसः । आयव्ययावनालोची नात्र तिष्ठाम्यहं सदा ॥१॥ ભૂમુિe/વી. લક્ષ્મીજી કહે છે કે–જુગટાથી પિષણ ચલાવનાર, પિતાના (કુટુંબી જન) ને દ્વેષ કરનાર, કિમીયાની વાત કરનાર, હમેશાં આળસુ અને પેદાશ તથા ખર્ચને હીસાબ ન રાખનાર આવા દુર્લક્ષણવાળા પુરૂષમાં હું સદા ટકતી નથી. ૧. ચક્રવર્તી રાજામાં પણ જે દુષ્ટલક્ષણ હોય તે લક્ષ્મીજી તેને પણ છોડી દે છે. વંશ (–). कुचैलिनं दन्तमलावधारिणं, बहाशिनं निष्ठुरवाक्यभाषिणम् । सूर्योदये चास्तमने शयानं, विमुञ्चति श्रीरपि चक्रधारिणम् ॥२॥ રાયપદ્ધતિ, મલિન વસ્ત્રો પહેરનાર, દાંતમાં મળને ધારણ કરનાર, ઘણું ભેજન જમનાર, કઠેર વાક્યોને ઉચ્ચાર કરનાર અને સૂર્યના ઉદય તથા અસ્ત સમયે શયન કરનાર એવા શ્રીચકધારી રાજા હોય તે પણ તેને લક્ષ્મીજી ત્યાગ કરે છે ત્યારે ઈતર મનુષ્યની શી કથા? ૨. - લક્ષ્મીને નાશ કરનારાં કારણે असत्यता निष्ठुरताकृतज्ञता, भयं प्रमादोऽलसता विषादिता । वृथाभिमानो ह्यतिदीर्घसूत्रता, तथाङ्गरौक्ष्यादि विनाशनं श्रियः ॥३॥ - કુમાષિતમાઇeગાર. જૂઠું બોલવું, શઠતા, અકૃતજ્ઞતા (કરેલ ઉપકાર ભૂલી જ તે), ભય, પ્રમાદ, આળસ, ખેદ, ખેટું અભિમાન, દીર્ઘસૂત્રતા (કામ કરતાં હદ ઉપરાંત ગેરવ્યાજબી વખત ગુમાવવો તે) અને શરીરનું લખાપણું આ સર્વ કારણે ધનનાશક સમજવાં. ૩. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ વ્યાખ્યાન સાહિત્યસમ્રહ-ભાગ ૨ . દુષ્ટલક્ષણાથી લક્ષ્મી પલાયન કરી જાયછે, स्रग्धरा. ભવમ नित्यं छेदस्तृणानां धरणीविलिखनं पादयोरल्पपूजा, दन्तानामल्पशौचं वसनमलिनता रुक्षता मूर्धजानाम् । संध्याकाले च निद्रा विवसनशयनं ग्रासहासातिरेकः, स्वाङ्गे वाद्यं च पुंसो निधनमुपनयेत्केशवस्यापि लक्ष्मीम् ॥ ४ ॥ ાવિ. હુમેશાં તૃણા (ઘાસનાં તણખલાં) નું કાપવું, પૃથ્વી ખેાતરવી, પગ અરેાખર ન ધેાવા, દાતણુ ઘસીને ન કરવું, મલિન વસ્ત્ર પહેરવાં, મસ્તકના કેશનુ રૂક્ષપણું, એટલે કાઈ પણ દિવસ તેલ નાખી ન એળવું તે, સંધ્યાના વખતે (પ્રાતઃ મધ્યાહ્ન અને સાયંકાળ) માં શયન કરવું, તેમ વસ્રરહિત શયન કરવું, લેાજન કરતાં કરતાં હાસ્ય કરી અન્નને અપરાધ કરવા અને પેાતાના અંગમાં હાથ વિગેરે પછાડયા કરવા, આટલાં દુક્ષણ્ણા શ્રીવિષ્ણુમાં હાય તે તેની લક્ષ્મી પણ પલાયન કરી જાય ત્યારે ગૃહસ્થ મનુષ્યમાં ઉપર કહેલાં દુર્લક્ષણા હાય તા તેની પાસે લક્ષ્મીજી રહેજ કેમ ? અર્થાત્ ન રહે. ૪. લક્ષ્મીજી કેવાં કેવાં સ્થાનમાં જતાં નથી, કેવાં કેવાં સ્થાનેમાં નિવાસ કરેછે એ સંબધી સુસ્પષ્ટ સમજણ અપા⟩ગઇ છે તેા લક્ષ્મીજીની કૃપા મેળવવા શાસ્રાદેશાનુસાર વર્તન કરવાની જરૂર છે. કદાચ તે પ્રમાણે વર્તન થશે નહિ તે આપણી પાસે દ્રવ્યનુ સાધન રહી શકશે નહિ અને જે લક્ષ્મી ગુમાવી બેઠા તા જગમાં એક તૃણુથી પણ આપણી કિમત હલકી અકાશે એટલુંજ નહિ પણ સર્વ સ્થાને વારંવાર સ્વાથી લેકે આપણું અપમાન કર્યા કરશે એમ બતાવી સ્વાની સમજણુ ગ્રહણ કરવા હવે પછી તે અધિ કાર લેવા આ લક્ષ્મીઅવાસ અધિકાર પૂર્ણ કર્યા છે. > ત્ર: સ્વાર્થ-અધિવાર. -~~ • ક જ્યાં લક્ષ્મી ઘરમાંથી જતી રહે ત્યારે કોઇને સ્વાર્થ સરતા નથી. ૐ સુધી સ્વાથ હોય ત્યાંસુધી લેકામાં પરસ્પર પ્રીતિ રહી શકેછે અને સ્વાર્થ સર્ચ કે તે પ્રેમની પણ સાથેજ સમાપ્તિ થઇ જાયછે. એકને એક પુત્ર Page #493 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સ્વાર્થ-અધિકાર. ' ૪૫૫ હોય પરંતુ જે બે વર્ષ માં પડીને બેહાલ થઈ જાય અને મૃત્યુને પણ ન પામે તેમ કેઈને ઘરમાં સુખે કામ કરવા ન આપે તો તે પુત્રના મરણની ઈચ્છા પણ સ્વાથી લેકે કરવા માંડે છે, ત્યારે આથી ઉતરતા જે પદાર્થો છે તેમાં સ્વાર્થ સુધી સ્નેહ રહે તેમાં શું કહેવું? ઈત્યાદિ બાબત સમજાવવા માટે આ અધિકારને સ્થાન આપ્યું છે. સ્વાર્થસુધી પ્રીતિ છે. મનુષ્ય (૨ થી ૨). ___ तावत्पीतिभवेल्लोके, यावदानं विधीयते । वत्सः क्षीरक्षयं दृष्ट्वा, स्वयं त्यजति मातरम् ॥ १॥ - તિ–રવાર. જગમાં જ્યાં સુધી દાન (ધનાદિની અર્પણ ક્રિયા) કરાય છે ત્યાં સુધી જ પ્રીતિ રહે છે. ત્યાં દષ્ટાંત કહે છે કે–વાછરડું દુધને ક્ષય જોઈને પિતાની માતાને પોતે જ ત્યાગ કરી દે છે. ૧. શ્રીરામચંદ્રજી વસિષ્ઠ ગુરૂને પૂછે છે. स एव खं स एवाहं, स एव तापसाश्रमः । પૂવેષનારો દુષ્ટ, સાબૂતં લાથમા || ૨ |. તેજ તમે, તેજ હું અને તેજ તપસ્વી લોકોને આશ્રમ, કે જ્યાં પ્રથમ અનાદરની પ્રાપ્તિ થઈ હતી એટલે સત્કાર થયે નહેતે અને હમણાં સત્કાર શા વાસ્તે થયે? ૨. શ્રીવસિષ્ઠ ઋષિ તેનો પ્રત્યુત્તર આપે છે. धनमर्जय काकुत्स्थ ! धनमूलमिदं जगत् । अन्तरं नैव पश्यामि, निर्धनस्य मृतस्य च ॥३॥ હૃપનવરિત્ર. * હે કાકુસ્થ! (રામચંદ્ર!) તમે ધનને મેળવે કારણકે આ જગતનું મૂળ ધનજ છે અને હું નિર્ધન મનુષ્ય તથા મૃત થયેલ મનુષ્યમાં કાંઈ તફાવત જતો નથી, એટલે નિધન મનુષ્ય જીવતાં મૃતતુલ્ય છે. આપણે Page #494 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે ભવમ આ ઋષિઓના આશ્રમમાં સત્કાર થયે છે તેનું કારણ પણ ધનજ છે. અન્ય નથી. ૩, નિર્ધનતામાં સર્વની પરીક્ષા. सरसीव पयःपूर्णे, सर्वमृद्धौ समं भवेत् । नैःस्व्ये खपरयोर्भेदः शुष्केऽस्मिन्नुच्चनीचता ॥ ४ ॥ પાર્શ્વનાથવરિત્ર. જળથી પૂર્ણ એવા તળાવમાં જેમ કોઈ ઉંચું નીચું સ્થાન દેખાતું નથી. તેમ સમૃદ્ધિમાં મનુષ્યને સર્વ સમાનજ ભાસે છે પરંતુ તળાવ સૂકાતાં તેમાં ઉચે ભાગ ની ભાગ દેખાઈ આવે છે તેમ મનુષ્યનાં નિધનપણામાં ઉંચ નીચને ભેદ પ્રત્યક્ષ દેખાઈ આવે છે. ૪. જે મિત્ર તેજ દુખમાં શત્રુ वनानि दहतो वझे, सखा भवति मारुतः । स एव दीपनाशाय, कुशे कस्यास्ति सौहृदम् ॥ ५॥ વનેને દાહ કરનાર અગ્નિને પવન મિત્રરૂપ થઈ તેની સંપૂર્ણ મદદ કરે છે અને તેજ પવન દીવાને નાશ કરી નાખે છે એટલે દુર્બળની ઉપર કોને સ્નેહ હોય? પ્રબલ અગ્નિ હતું ત્યારે તેની વાયુએ મદદ કરી અને અલ્પ અગ્નિ થઈ ગયે ત્યારે તેણે તેને નાશ કરી નાખ્યું. આમ દુનિયાનાં મનુષ્યનું પણ સમજવું. ૫. આખું જગત્ અર્થને આધીન છે. यस्यास्तस्य मित्राणि, यस्यार्थास्तस्य बान्धवाः। . यस्यार्थाः स पुमॉल्लोके, यस्यार्थास्स च पण्डितः ॥६॥ રાપરપદ્ધતિ. જેની પાસે અર્થ (ધન) હોય તેને બધાં મનુષ્ય મિત્ર થઈ જાય છે, તેને બંધુઓ (સગાઓ) થઈ જાય છે અને જેની પાસે ધન છે તેજ દુનિયામાં ખરે મરદ કહેવાય છે અને તેજ પુરૂષ પંડિત કહેવાય છે. (અર્થાત કે–પૈસાવાળા મનુષ્યમાં દરેક વ્યક્તિ પોતાને સ્વાર્થ સિદ્ધ થવાનું ધારી મૂકે છે. પછી સ્વાર્થ સિદ્ધ થાય અગર ન થાય પણ ઉપર મુજબ કાર્ય કરવામાં દરેક પ્રયત્નશીળ જણાય છે) ૬, Page #495 -------------------------------------------------------------------------- ________________ પરિ . કવાર્થ-અક્ષિકાર. શત્રુ તથા મિત્ર કારણને લઇને ઉત્પન્ન થાય છે. कारणात्मियतामेति, द्वेष्यो भवति कारणात् । स्वार्थायी जीवलोकोऽयं, न कश्चित्कस्यचित्मियः॥७॥ મનુષ્ય કારણને લીધે પ્રિય થાય છે અને દ્રષ્ય (ષ કરવા યોગ્ય) પણ કારણથી જ થાય છે એટલે આ જીવ લેક (દુનિયા) સ્વાર્થને અર્થવાળેજ છે. કોઈ પણ કોઈને પ્રિય નથી. અર્થાત સ્વાર્થ સિદ્ધ થઈ શકે તેમ હોય તે તેજ મનુષ્ય પ્રિય થાય છે અને સ્વાર્થ નષ્ટ થઈ જાય તેમ હોય તે તેજ મનુષ્ય અપ્રિય થાય છે. ૭. પોજીશન બેનારા મનુષ્યો. उपाध्यायश्च वैद्यश्च प्रतिभूर्भुक्तनायिका । मूतिका दूतिका चैव, सिद्धे कार्ये तृणोपमाः ॥ ८॥ દૂમુિwાવરી. ' ઉપાધ્યાય (અભ્યાસ કરાવનાર), વૈઘ, જામીન, ભેગવેલી વેશ્યા, સૂયાણી અને દૂતી (ગુપ્ત દૂતકાર્ય કરનારી) આ છે માન કાર્ય સિદ્ધ થયા પછી તણ જેવાં થઈ જાય છે. ૮. સ્વાથી કુટુંબને સ્નેહ ક્યાં સુધી ટકે છે તેની સમજણ. पादाकुलक. यावद्वित्तोपार्जनशक्तस्तावन्निजपरिवारो रक्तः। पश्चाजर्जरभूते देहे, वार्ता कोऽपि न पृच्छति गेहे ॥९॥ વાયા. મનુષ્ય જ્યાંસુધી ધન મેળવવામાં શક્તિમાન હોય છે ત્યાં સુધી પતાને પરિવાર તેના ઉપર પ્રેમ રાખે છે અને પછી દેહ જર્જરીભૂત થતાં એટલે વૃદ્ધાવસ્થાને લીધે ધ નહિ થઈ શકવાથી ઘરમાં કે મનુષ્ય તેના ખબર પણ પૂછતું નથી. ૯ | સર્વ સ્નેહીઓ સ્વાર્થધીન છે. उपजाति. मातापितापुत्रकलत्रमित्रस्वसस्नुषाबन्धुपितृव्यकुल्याः । सर्वे स्वकार्येमृतकुम्भतुल्या, विना स्वमर्थ खलु जन्मशल्याः ॥ १० ॥ નવરાત્રિ, ૫૮ Page #496 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસથહું—ભાગ ૨ જે. નવમ માતા, પિતા, પુત્રા, સ્રી, મિત્ર, અેન, પુત્રની વહુ, ભાઇએ, કાકા અને કુળનાં તમામ મનુષ્યા આ સર્વે પાતપાતાના સ્વામાં અમૃતના ઘડાજેવાં થઈ જાયછે એટલે પેાતાના અર્થ સિદ્ધ કરવા હોય તે બહુજ મધુર થઈ જાયછે અને જો પેાતાનેા અર્થ ન હોય તેા મનુષ્યને જન્મના શલ્ય ( સાલ )તુલ્ય થઇ પડેછે. ૧૦, સ્વાર્થ હાય ત્યાં સર્વેનું આગમન થાયછે, ૪૫૮ wwwwwww વા. यत्रोदकं तत्र वसन्ति हंसा, यत्रामिषं तत्र पतन्ति गृध्राः । यत्रार्थिनस्तत्र रमन्ति वेश्या, यत्राश्रयस्तत्र जना व्रजन्ति ॥ જ્યાં પાણી છે નામના ( ગરજાડા ) રમણુ કરેછે અને ત્યાં હુંસેા વસેછે, જ્યાં આમિષ ( માંસ ) છે ત્યાં ગૃધ્ર પક્ષીએ પડેછે, જ્યાં ધનાઢ્ય પુરૂષ છે ત્યાં વેશ્યાઓ જ્યાં (મનુષ્યેને) આશ્રય મળે છે ત્યાં દરેક મનુષ્ય ( જાય છે ( અર્થાત્ જગા પ્રવાહુ સ ઠેકાણે સ્વામય છે એ સુપ્ર સિદ્ધ છે). ૧૧. શિષ્યપ્રતિ ગુરૂના ખોધ, वसन्ततिलका. सत्यं वदात्र यदि जन्मनि बन्धुकृत्यमाप्तं खया किमपि बन्धुजनाहितार्थम् । एतावदेव परमस्ति मृतस्य पश्चात्, ११ ॥ વિ. सम्भूय कायमहितं तव भस्मयन्ति ॥ १२ ॥ आत्मानुशासन. અહિં તું સાચું કહે. કે આ જન્મમાં જો તે કાંઇ પણ અનુ કાર્ય કર્યું હોય તેા તેનું ફળ તને કેવળ આટલુંજ છે, કે બધુજને તારા હિતસારૂ તારા મરણખાદ ભેગા થઇને તારા આ શરીરને ખાળી દેશે અર્થાત્ તેથી અધિક કાઈ કરી શકે તેમ નથી. દુશ્મનની માર્કે ૧૨. Page #497 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. સ્વાર્થ—અધિકાર. ધનાઢયની સ્ત્રીઓ માવજીવિત ધણીને યાદ કરી રયા કરતી નથી. શાર્દવિહિત (રૂ થી ૨૦). शोचन्ते न मृतं कदापि वनिता यद्यस्ति गेहे धनं, तचेन्नास्ति रुदन्ति जीवनधिया स्मृखा पुनः प्रत्यहम् । कृखा तद्दहनक्रियां निजनिजव्यापारचिन्ताकुलास्तन्नामापि न विस्मरन्ति कतिभिः संवत्सरोषितः ॥ १३ ।। सज्जनचित्तवल्लभ. જે ઘરમાં ધન હોય તો કોઈ પણ દિવસ સ્ત્રીઓ મરેલા ધણને શોક કરતી નથી અને જે તે (ધન) ન હોય તે કેમ નિર્વાહ ચલાવશું આવું ધ્યાન કરીને પુનઃ પુન: યાદ કરી રૂદન કરે છે, (અને જેને સ્વાર્થ નથી એવા અન્યજન તો) તે મૃત પ્રાણીના દેહની કિયા કરીને પોતપોતાના વ્યાપાર (કામકાજ) માં આકુળ થઈ જાય છે. એટલે તેને ભૂલી જાય છે. પરંતુ તેની ( નિધનની) સ્ત્રીઓ તે ગમે તેટલાં વર્ષો થઈ જાય તે પણ તેના નામને પણ ભૂલતી નથી કારણકે હમેશાં સ્વાર્થ તેને હરદમ યાદી આપ્યા કરે છે. ૧૩. દરિદ્રતા એ એક છડું મહાપાતક છે. सङ्गं नैव हि कश्चिदस्य कुरुते सम्भाष्यते नादरात्, सम्प्राप्तो गृहमुत्सवेषु धनिनां सावज्ञमालोक्यते । दूरादेव महाजनस्य विहरत्यल्पच्छदो लज्जया, - मन्ये निर्धनता प्रकाममपरं षष्ठं महापातकम् ॥ १४ ॥ દુર્બળ માણસને કોઈ સંગ કરતું નથી, માનપૂર્વક તેની સાથે કંઈ વાતચીત કરતું નથી, ધનવાન પુરૂષને ત્યાં વિવાહદિક ઉત્સવ હેય ત્યાં જાય તો અવજ્ઞાપૂર્વક તે ગરીબ તરફ જેવાય છે, કપડાં વિગેરેની પૂરી સગવડ ન હોવાથી શરમને લીધે મોટા માણસોથી દૂર રહે છે તે ઉપરથી હું માનું છું કે નિર્ધનતા (ગરીબાઈ) એ એક પાંચ મહાપાતકની સાથે છઠ્ઠ મહાપાતક છે. ૧૪. દરેક જીવ સ્વાર્થી છે. वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसा, निद्रव्यं पुरुषं त्यजन्ति गणिका भ्रष्टं नृपं मन्त्रिणः । Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૬ Everm વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ છે. पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनातं मृगाः, सर्वः कार्यवशाज्जनोऽभिरमते तत्कस्य को वल्लभः ॥ १५ ॥ પક્ષીઓ ફળ રહિત વૃક્ષના, સારસ પક્ષીએ સૂકાયેલ સરોવરના, ગણિકા ધનહીન પુરૂષને, મંત્રી રાજ્યભ્રષ્ટ રાજાને, ભમરાઓ વાસી પુષ્પના અને મૃગલાંએ ખળેલ વનને ત્યાગ કરેછે; આવી રીતે દરેક પ્રાણી પોતપોતાના કાર્ય ને લીધે સ્નેહુ રાખે છે (તે ઉપરથી સમજાય છે કે) વાસ્તવમાં કાણુ કાને પ્રિય છે ? ( કાઇ કાઈને વસ્તુત: પ્રિય નથી. ) ૧૫. સ્વાર્થસુધી આધીનતા. स्वाधीना दयिता सुतावधि सुतोऽसौ षोडशाब्दावधि, स्यात्कन्या करपीडनावधि सुतस्त्री स्तद्दशत्वावधि | जामाता बहुलार्पितावा सखा साधुप्रलापावधि, शिष्यो गुह्यनिरूपणावधि परे चैते धनखावधि ॥ १६ ॥ ભવમ એક પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી સ્ત્રી સ્વાધીન રહે છે, પુત્ર સાળ વર્ષ સુધી, કન્યા પરણે ત્યાંસુધી, પુત્રની સ્ત્રી તેથી વધારે દશ વર્ષ સુધી, પુષ્કળ દ્રવ્ય આપે ત્યાંસુધી જમાઇ, સુંદર વાણીવડે ખેલાવવામાં આવે ત્યાંસુધી મિત્ર, ગુપ્ત વાત જણ્યા સુધી શિષ્ય અને ખીજા સામાન્ય મનુષ્યે ધનને લાભ મળે ત્યાંસુધી સ્વાધીન રહે છે (આવી રીતે સંસારમાં સ્વાર્થની સ ગાઇ છે.) ૧૬. વિપત્તિ વખતે સાકાઇ છેાડી છે. रोलम्बैर्न विलम्बितं विघटितं धूमाकुलैः कोकिलैमयूरैवलितं पुरैव रमसात्की रैर घी रैर्गतम् । एकेनापि सुपल्लवेन तरुणा दावानलोपप्लवः, सोढः को न विपत्सु मुञ्चति जनो मूर्धापि यो लालितः ॥१७॥ જ્યારે વૃક્ષ ફળ, ફુલ, નવાંકુર વિગેરેથી ભરપૂર હોય છે ત્યારે, ભ્રમરાએ, કોકિલ, મયૂરસમૂડ તથા પાપો તે વૃક્ષના મસ્તક ઉપર બેશી ફ્ળાદ્વિક ખાઈ વિહાર કરે છે. કદાચિત તે વૃક્ષ જે દાવાનળથી સળગી ઉઠે તા તેમાંથી નીકળતા ધૂમાડાથી ગભરાયેલ ભમરાએ જવાને તત્પર થવામાં જરા પશુ વિલખ કરતા નથી, કાફિલ પક્ષીઓ તે વૃક્ષાર્થી તરત છૂટા પડે છે, Page #499 -------------------------------------------------------------------------- ________________ પછિએ. મયૂરસમૂહ ઉતાવળ કરીને ચાલ્યા જાય છે, શુક (પોપટ) પક્ષીઓ જવામાટે અધીરાજ બની જાય છે અર્થાત્ સર્વની પહેલાં પલાયન કરે છે, આવીજ રીતે મસ્તક ઉપર રાખી કેઈને લાડ લડાવ્યાં હોય તે પણ દુઃખને વખતે કોણ નથી તજતું? સારાંશ-જ્યારે કે માણસ ઘણે સુખી હોય છે ત્યારે તેમના સુ. ખમાં ભાગ પડાવવા કુટુંબ કે મિત્રાદિક ઘણાં આવે છે. પણ કેઈ વખત તે દુઃખ સમુદ્રમાં જે બે છે તે તેમને સહેજ દિલાસો આપવા પણ કોઈ આવતું નથી, અર્થાત્ જગત્ કેવળ સ્વાથી છે. ૧૭. અનુકૂળ વખતે પરમાર્થ સાધી લેવા સારૂ સરોવરમતિ અન્યક્તિ, - रे पद्माकर यावदस्ति भवतो मध्ये पयः पूरितं, तावच्चक्रचकोरफङ्ककुररश्रेणी समुल्लासय । पश्चात्त्वं समटद्धकोटचटुलत्रोटीपुटव्याहतित्रुट्यत्कर्कटकपरव्यतिकरैर्निन्दास्पदं यास्यसि ॥ १८ ॥ सुभाषितरत्नभाण्डागार. હે સરેવર જ્યાં સુધી તારામાં પૂરતું પાણી છે ત્યાં સુધી ચકલાક, ચકર, કંક, કુરર, વિગેરે પક્ષીઓની પંક્તિને સુખ આપ. (નહિત) પાછા ળથી તું (પશ્ચાત્તાપ કરીશ કારણકે પાણી ખૂટશે અને સૂકાઈ જશે ત્યારે આમતેમ ભટકતા બકેટ પક્ષીના ચપળ ચંચુપુટના મારથી ત્રુટી ગયેલ કર્કટ નામના જળજંતુના માથાની પરી વિગેરેના ચૂણવડે નિંદાને પાત્ર થઈશ. સારાંશ-સરોવરનું પાણી જ્યારે સૂકાઈ જાય છે ત્યારે પાણીમાં રહેલા જળવંતુ બહાર આવે છે તે વખતે જળજંતુના શત્રુ બકેટ પક્ષી તેને મારી નાખે છે એટલે મૃત શરીરમાંથી પુષ્કળ હાડકાં બાકી રહે છે. એ સરોવરને નિંદારૂપ છે. (બકેટ પક્ષી છે અને કર્કટ જળજંતુ છે એમ ચાલતું પ્રકરણ બતાવે છે.) ૧૮: સહુ સમર્થ હેતા નથી. वक्तीशः सचिवं हि दीर्घलघुभिर्नो भाति पूः सद्मभिः, सादक्षा धनमन्दिरे मम पुरे ते रक्षणीया जनाः। विद्यन्ते यदि पञ्चषा वदति भो शून्यं पुरं स्यात्तदा, तत्वं मा कुरु तं तथास्तु नृपते तद्वद्गणे साधवः ॥ १९ ॥ Page #500 -------------------------------------------------------------------------- ________________ કરે : વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. • નવેમ . કેઈ રાજા પોતાના પ્રધાનને કહે છે, કે હારા નગરમાં કેટલાક નિધન છે, કેટલાએક ધનવાન છે, તેમજ કેટલાએક નાનાં નાનાં ઘર છે અને કેટલાંએક મોટાં ઘરે છે, તેને લીધે નગર શેભતું નથી માટે સધળા લખેશ્વરી ધનવાન અને ચાર ચાર પાંચ પાંચ મજલાના સરખા ઘરવાળાને રાખીયે અને સામાન્ય નિર્ધન લોકોને કાઢી મેલીએ તો નગર શેભે. એવું રાજાનું કહેવું સાંભળી સુબુદ્ધિમાન એવે પ્રધાન બે કે હે રાજન! એમ કરવાથી તમારા નગરમાં માત્ર પાંચ સાત ઘર રહેશે. નગર આખું શુન્ય થઈ જશે. માટે એમ ન કરે, આ વાતથી રાજા સમયે અને પ્રધાનને કહ્યું કે જેમ છે તેમજ રહેવા દ્યો. આ દષ્ટાંતથી એ પણ સમજવાનું છે કે સર્વ સાધુ જ્ઞાન તથા ક્રિયામાં સરખા હોતા નથી માટે તેની તરફ કંટાળે નહિ કરતાં ધર્મને વિષે મન સ્થિર રાખી ધર્માચરણ કરવું. नगरे सदृशाः सर्वे, भवन्ति धनिनो नहि ।। गच्छेऽपि साधवो ज्ञानक्रियाभ्यां सदृशा नहि ॥ વસુ વિના નર પશુ. निःखं सोदरकं निरीक्ष्य भगिनी भ्राता न मे सूपकृत् , श्रुखाऽपद्यतुलं धनं जनपदे लाखा गतस्तद्गृहे । स्थाल्यां मुश्चति खादिमं वदति स स्वाभूषणान्यत्थ भो, किं भ्रान्तो वदसीति येषु सुकृतस्तेषामहं पूर्वगः ॥ २० ॥ નૈનયાત્રા-માળ પશ્ચમ-દાત્ત રાત, . કેઈ નિધન મનુષ્ય પોતાની બેનને ત્યાં મળવા ગયે તેને જોઈ બેન શરમાઈને બીજાઓને કહેવા લાગી કે એ મારે ભાઇ નથી પણ મારા બાપને ત્યાં ચૂલે ફૂકનાર રસો છે, વિપત્તિમાં આવા હૃદયભેદક બેનના શબ્દો સાંભળી તે ભાઇ ધન કમાવા પરદેશ ચાલ્યા ગયે, ઘણું દ્રવ્ય કમાઈ ફરી તે બેનને ત્યાં મેમાન થયે તે વખતે ભાઇને ધનવાન જાણે માનપૂર્વક ઘણેજ સત્કાર કર્યો અને ભેજન સમયે સુંદર થાળમાં વિવિધ પ્રકારનાં પકવાને પીરસ્યાં. ભાઇને અગાઉનું વૃત્તાંત યાદ આવ્યું તેથી પોતાના શરીરઉપર જેટલાં ઘરેણું પહેર્યા હતાં ને ઉતારીને ભેજનના થાળમાં મેલ્યાં ને બેન સાંભળતાં આભૂપણને કીધું કે હું આભૂષણે! તમે આ ભેજન જમે. આવા શબ્દ બહેને સાંભળ્યા અને તે કહેવા લાગી કે ભાઈ! તું કાંઈ ગાંડા છે કે આમ બેલે Page #501 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA AAAA AAAAAAAAAAAAAAAA પરિચ્છેદ સવાથ અધિકાર છે, ત્યારે ભાઈએ જવાબ આપે કે હું ગાંડા નથી પણ જેને માટે તમોએ ભેજન પીરસ્યું છે ને મેં સૂચના કરી છે. કારણકે અગાઉ જ્યારે હું આ હતું ત્યારે મને તમે એ બાપાને રસ કા હેતે માટે ધનને માન છે મને નથી. હિરે. ગરથે આદર દીજીએં, હકારી દામ પહેલે ફરે આપી, ચુલા જંકણ નામ, ૨૧ ગેળ કરતાં ગરજ ગળી છે. મનહર. ગરજથી ઝેર જેવાં વચન સહન થાય, ગરજથી ભૂખ દુઃખ ભૂલાઈ જવાય છે; ગરજથી દેશ પરદેશ સહુ દેડ્યા જાય, ગરજથી જાણે જે જીવન તજાય છે; ગરજથી સંપ સરલાઈ લોક સાથે રહે, ગરજથી ટાઢ તાપ સહન કરાય છે; કેશવ કહું છું ગેળ કરતાં ગરજ ગળી, ગરજ સરે તે પછી કોણ કોનું થાય છે. કેશવ. ગરજથી વ્યવહારને પ્રવાહ ચાલુ છે. ગરબી. કેઈની ગરજ નથી એમ કહે કેશએ ટેકો કને હતા રૂપિયા કેટી ચાર જે, હીરા ખરીદ કરીને કીધે હારડે, . હમેશ હૈડાપર રાખે તે હાર જે– કેઇની ૨૩ વર્ષે હરે એક વટાવી વાવરે, કરે ન કઈને કઈ સમે વિશ્વાસ છે; અતિશે સૈ માણસથી તે અતડે રહે, ' પાંચ દિવસ પણ કેઈ રહે નહિ પાસ – ,, ૨૪, સગાં કુટુંબી ઐસાથે લડતે ફરે, પાડોશી સાથે પણ પૂરૂં વેર જે; Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૪ www માખ્યાન સાહિમ સાત ભાગ ૨ નવમ ગમે નહિ કેઈનું મુખ જેવું ગામમાં, ખાણું કીધું જન સિસાથે ઝેર જે કેની ૨૫ બંદર કયું જઈ બંધાવ્યો બંગલે. વસ્તી તજીને ત્યાં જઈ કીધે વાસ જે; ગરીબ લોકો ગરજે જઈ ચાકરી કરે, કોઈને પાડ ન માને કેશવદાસ જે- પૈસા દઈને લાઈએ તેમાં પાડે છે, બહુ ગરવ ધરી બેલે એવા બેલ જે; ખાયે પીએને મોજ કરે મનમાનતી, તલભારે પણ કેઈને ન ગણે તેલ – , ૨૭ હોડીમાં બેસીને હવા ખાવા ગયે, ત્યાં તેફાન થયું મોટું તેવાર જે, ઉજડ બેટ હતું દરિયામાં એક જ્યાં, હેડી જઈ પહોંચી ત્યાં ગાઉ હજાર જે– , ૨૮ ઉતરીને ચાલે ત્યાં જેવા એકલે, ભલે પડયે તે ફરી ન આવ્યે ભાઈ જે; ઉજડ ઝાડીમાં અતિશે આથડ, ખેદ કરીને જીભે ફળકુલ ખાઈ જે– ભક્ષ મળે નહિ ત્યારે તે ભૂખે રહે હરેક વાતે ખુબ થયે હેરાન જે; વસ્ત્ર હતાં તે પણ ફાટી ત્રુટી ગયાં, સમજે મર્મ અને સૈ આવી સાન – , હાર હતે હીરાને તે શા કામને, ઉચી ઉચે અવલોકી આકાશ જે; એ પ્રભુ સની ગરજ પડે સંસારમાં, કડિયાવણ કેણ કરી આપે આવાસ – ,, ૩૧ ખેતી કેણ કરી જાણે ખેડુ વિના, હેય ખજાને પણ નાણું ન ખવાય છે; કંસારાવિણ કોણ ઘડે વાસણ ઘણાં, ઘાંચી વિના ન ઘરમાં દી થાય છે ,, વસ્તી પામું તે હું આખા વિશ્વને, ( દિન દિન પ્રત્યે રહું થઈને દાસ જે; હળીમળીને ચાલું ઝાઝા હેતથી, વસ્તીમાં જઈ વસું કરી નિવાસ – Page #503 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વાચ-અધિકાર, જેની છત તે ભાસે સોંઘા ભાવનું, પાણીને જેમ પાડ ન પૂછે લેક જો ; પણ જ્યારે પાણી પીવાને નવ મળે, ટાંકતણેા આપે રૂપિયા રોક જો ગરજ પડેછે ગરીબની શ્રીમતને, એગરજી જન દુઃખ પામે બહુ ડામ જો ; એમાટે અભિમાન ન ધરવું અંતરે, દિલમાં એમ સમજેછે દલપતરામ જો અન્યાન્ય ગરજ. ૫૯ મનહર. પુરૂષને પ્રેમદાના પ્રેમદાને પુરૂષને, પ્રજાને રાજાને રાજાને પ્રજાને પ્યાર છે; જડને ચૈતન્યતણેા ચૈતન્યને જડતણે, હેમતણ્ણા હીરો હેમ હીરાનેા શૃંગાર છે ; ગરીખને તવંગર તવંગરને ગરીમ, શિષ્યને શિક્ષક શિક્ષકને શીખનાર છે; નાવને નાવિક નર નાવિકને નાવ નામ, ફાઇની ૩૪ ૪૫ આમ દલપત અન્યઅન્યના આધાર છે. દલપત. ૩૫ ૩૬ જાકી કીજે ચાકરી, તાકા વચન સ્વીકાર. પ્રભાકર. એક સમયે અકખરશાહે મીરખલને પૂછ્યું કે ખીરખલ ! રીંગણાનું શાક અહુજ સરસ સ્વાદવાળું થાય છે.' ખીરમલે કહ્યું કે— જી હુજુર! આપનું કહેવું સત્ય છે અને સરસ સ્વાદવાળું રીંગણાનું શાક થાય છે તેથીજ સર્વે લેાકેા તેનું શાક ખાયછે.’ તદ્દન'તર કેટલાક દિવસ વિત્યા પછી અકબરશાહે રીંગણાની નિંદા કરવા લાગ્યા તે વખતે ખીરમલે કહ્યું કે,—ખુદાવિંદ! રીંગણાની નિંદાતુલ્ય એક પણ શાક નથી. રીંગણાના શાકથી કેટલાક રાગા પશુ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ખીરમલનું ખેલવું સાંભળી શાહે કહ્યું કે—ખીરખલ ! તમે રેજ * રબલ. Page #504 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ નવેમ ગપ્પાના ગેબીગેળા ગગડાવનારા છે તમને એક દિવસ રીંગણાના શાકની તારીફ મેં કહી હતી ત્યારે તમે તારીફ કહી હતી અને આજે તેના અવગુણ પણ પ્રકાશમાં લાવવા આગળ પડ્યા માટે તમે જજૂઠાના સરદાર છે. તે સાંભળી બીરબલ હાથ જોડી બલ્ય કે ધર્માવતારી! આપજ ન્યાય કરે કે હું આપને નકર છું કે રીંગણાને? આટલું વાક્ય સાંભળતાં શાહ હસી પડે અને બીરબલની તારીફ કરવા લાગ્યું. કેવળ સ્વાર્થમાં તત્પર રહેવાથી મહાહાનિ. એક ગામમાં બે બ્રાહ્મણ રહેતા હતા. બંને સગા ભાઈ હતા. મોટાને એક દીકરો તથા એક દીકરી હતી. દીકરાને જોઈ અને દીકરીને કન્યાદાન દેવાને વખત નજીક આવતે જોઈ વિચાર કર્યો કે આ ગામમાં ઘણું વખતથી ભિક્ષાવૃત્તિ કરીએ છીએ પણ કાંઈ વળ્યું નહિ, જેથી હવે વરસ બે વરસ પરદેશમાં જઈ કાંઈક ઉદ્યમ કરી બે પૈસા લાવીએ તે આ કાર્ય બની શકે. આ વિચાર કરી પરદેશ જવા તૈયાર થયા. નાનાભાઈને ખબર પડતાં તે પણ ધનપ્રાપ્તિઅથે સાથે ચાલ્યું. દેશાવરમાં બે વરસ સુધી ભિક્ષા વૃત્તિ અને પિતાનાથી બને તે ઉદ્યમ કરી પૈસે પેદા કર્યો એટલે પોતાના વતનતરફ આવવા પ્રયાણ કર્યું. પિતાનું નામ લગભગ આઠદશ ગાઉ દૂર રહ્યું તેવા સમયે બન્નેને તરસ લાગવાથી જલસ્થાન શોધતા એક કુવાઉપર આવી ચડ્યા. બંને જણ પાણી પી શાંત થયા પરંતુ આ વખતે સ્વાર્થોધ મોટા ભાઈને કુમતિ સુજી, સારાસારનું ભાન ન રહ્યું અને મનમાં અવનવા તરંગે કરવા લાગ્યો કે જે નાનાભાઈને હરેક ઉપાયે નાશ કરું તો * આ મેળવેલી પુંજીને હું એકલો ભક્તા થાઉં અને તેમ બને તે મારે નિવહમાં પણ ખામી ન આવે. આવા ખોટા વિચારના તરંગમાં કૂવાકાંઠે બેઠાં બેઠાં નાનાભાઈને આડીઅવળી વાતે ચડાવી સમય આવ્યે લાગ સાંધી તેને ધક્કો મારી કુવામાં નાખી દીધા. આથી નાનાભાઈ ભયભીત થઈ અંદર પડ. કુદરતયોગે કુવામાં કઈ વૃક્ષનું મૂળ તેના હાથમાં આવ્યું તે ઝાલી લીધું અને પછી થરથરતે સાટે પોતાના બંધુપ્રત્યે બેલ્યા કે મોટાભાઈ તમે આ શું કર્યું? આપને પૈસાને લેભ હોય તે મારી મુડી પણ તમેજ વાપરો અને કૃપા કરી મને બહાર કાઢે. હું આ વાત કેઇને જણાવીશ નહિ, વિગેરે ઘણી રીતે કહ્યું પણ આ સ્વાથી ને કાંઈ ન સૂઝયું અને પિતાને ભાઈ હજી કુવામાં જીવતા છે એમ ધારી ઉપરથી પથ્થર માટી વિગેરે ફેંકી તેને પ્રાણ ત્યાગ કરાવ્યું, આહા! કેટલી નીચતા! * ડહાપણુ-ફેબ્રુઆરી ૧૯૧૬. Page #505 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થ ત્યાગ–અધિકાર. . ४१७ - . -. - . આ કૃત્ય બીજા કેઈન જોવામાં ન આવ્યું પરંતુ તેનાં દુષ્કર્મોએ તેને દબાભે. મળેલી મીલક્તને એકલે માલીક બનવાથી મનમાં નવા વિચારે પ્રગટ થયા અને તેવા વિચારમાં પોતાને સામાન ઉપાડી જે ચાલવા જાયછે તે કુવાના પડખે એક દરની અંદરથી જબરે સર્ષ નીકળ્યો ને તેની પાછળ રહી દંશ માર્યો. હા! દેવ, કરતો પૃથ્વી પર પડયે. થડે થેડે ઝેર ચડવા માંડયું. કર્યો કર્મ આડાં આવ્યાં તેને વિચાર થવા લાગ્યું પણ રાંડ્યા પછી ડહાપણ શું કામનું?. એ કથાનુસાર હવે પસ્તાવે શું કામને? જેત જોતામાં ઝેર વ્યાપી ગયું અને ક્ષણમાત્રમાં આ દુનિયાને ત્યાગ કરી કમને જવાબ દેવા તે ચાલે ગયે. માલમીલક્ત રસ્તે આવનાર કેઈ ઉપાડી ગયું. બંધુઓ! વિચાર કરશે કે સ્વાર્થના અંગે અકાર્ય કરતાં તેનું ફળ પણ તરતજ મળ્યું, પરંતુ સ્વાથી મનુષ્યને સમજવું બહુ મુશ્કેલ છે. જગતમાં અન્ય સ્વાર્થને લીધે કાર્ય સાધી શકાય છે માટે સ્વાર્થની પણ જરૂર છે, પરંતુ અન્યને હાનિ કરનારા નીચ સ્વાર્થમાં તણાવું એ મહાપાપરૂપ છે. તળાવ વિગેરે જલાશયમાં માછલાં વિગેરે જળજંતુ હેય નહિ તો જલાશય ગંદું થઈ જાય કારણકે જળજંતુ પાણીમાંથી ઉત્પન્ન થતે મેલ નષ્ટ કરે છે તેથી જળજંતુવડે જલાશયને પણ સ્વાર્થ જાળવી શકાય છે એમ શુદ્ધ સ્વાથમાં અને અન્ય મદદ કરવી. જગને વ્યવહાર ઘણે ભાગે ગરજથી ચાલ્યા કરે છે. માતા કે પિતા, ગુરૂ કે શિષ્ય, શેઠ કે સેવક, રાજા કે પ્રજા અને પતિ કે પત્ની એ સ અન્યન્ય ગરજથી બંધાયેલાં જણાય છે. એ બતાવી સ્વાર્થ ત્યાગ તરફ ધ્યાન ખેંચવા આ સ્વાર્થ (ગરજ) અધિકારની સમાપ્તિ કરી છે. : સ્વાર્થત્યાગ–વિવાર. -- છે. જ્યારે જગત્નું કલ્યાણ કરવું હોય છે ત્યારે જરૂર સ્વાર્થ ત્યાગની અપેક્ષા છે ક૭. રહે છે. પોતે નિસ્વાર્થી બની પિતાના તન, મન અને ધનને જ્યારે ભેગ આપે છે ત્યારે મનુષ્યનું તેમના તરફ ધ્યાન ખેંચાય છે કે આ મનુષ્ય કોઈ દુ:ખથી રીબાતા જીવનું કલ્યાણ કરવા સમર્થ છે. ત્યારબાદ તેમના આદેશાનુસાર જગના છે તેમના તરફ અવશ્ય ખેંચાય છે તો સ્વાર્થ ત્યાગી થવું અથવા તેવી વ્યક્તિતરફ આપણે બનતી મદદ આપવી એ બતાવવા આ અધિકારની પાત્રતા માની છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ભવમ પેટ વ્યાખ્યાન સાહિત્યસ બ્રે—ભાગ ૨ એ. પેાતાનાથી જગત જાદુ' નથી તેની સમજણમાટે ઉપયોગી સલાહ, લેાકેા કહેછે કે પ્રથમ ચેાગ્યતા મેળવે અને પછી ઇચ્છા કરી. વેદાંત કહેછે કે ફક્ત યેાગ્યતાજ મેળવેા, ઇચ્છા કરવાની કંઇ જરૂર નથી. ભીતા માંધવાને ઉપયોગી થાય એવા તૈયાર ઘડાયલા પથરાએ કંઇ રસ્તામાં પડી રહેશે નહિ. જો તમારામાં પાત્રતા આવશે તે અનિવાય ઈશ્વરીય નિયમ પ્રમાણે દરેક વસ્તુ તમારી પાસે ચાલીને આવશે. દીવાએ ફક્ત ખળતાજ રહેવું જોઇએ ; પતંગાને આમંત્રણ કરવાની તેને જરૂર નથી. તેએ પાતાની મેળેજ તેની આસપાસ એકઠાં થશે. જ્યાં વ્હેતા અરે હેય ત્યાં પેાતાની મેળેજ જળની ઇચ્છાવાળા લેકે આવેછે, ઝરાને તેમની બિલકુલ ચિંતા કરવી પડતી નથી. જ્યારે ચંદ્રાય થાય છે, ત્યારે ચાંદનીના આનંદ મેળવવાને લેકે આપેઆ પજ બહાર આવેછે. તમારામાં દરેક જાતની વાસના હોય છે, અને તે સર્વ તૃપ્ત થાય એવી તમારી ઇચ્છા હેાય છે, પણ સવ વાસનાએ તૃપ્ત કરવાનું ગુહ્ય કારણ પ્રથમ સમજી લ્યે. જ્યારે તમે વાસના છેડી દેશેા ત્યારેજ તે ફળીભૂત થશે. ખાણુ કેમ મારવામાં આવેછે? આપણે ધનુન્ હાથમાં લઇએ છીએ, તે વાનીએ છીએ, પણ જ્યાંસુધી ધનુષની દોરી આપણે ખેંચી રાખીએ છીએ ત્યાંસુધી તીર આપણા હાથમાંજ રહેછે; શત્રુને જઇને વાગતું નથી. આપણે ગમે તેટલી દેરી ખેંચી રાખીએ પણ તે ખાણ આપણી પાસેજ રહેશે. પણ જ્યારે આપણે તે છેડી દઇએ છીએ ત્યારેજ સૂસવાટ કરતું તે જાયછે અને શત્રુનું હૃદય ભેદ્દેછે. તેજ પ્રમાણે જ્યાંસુધી વાસનાને તમે ખેંચી રાખાછે, જ્યાંસુધી ઇચ્છા રાખાછા અને જ્યાંસુધી વાસનાને માટે ઝુરેછે ત્યાંસુધી તે બીજાના હૃદયમાં પ્રવેશ કરશે નહિ. જ્યારે તમે તે છેડી દેશે ત્યારેજ તે આજાના આત્માને જઇ વાગેછે. વાસના કહેછે કે જ્યારે જ્યારે તમે મને છેડી દેશે અને ગુમાવશેા ત્યારેજ હું તમારી નજીકમાં જણાઇશ. જ્યારે તમે તમારી જાતને આપણુ બન્નેથી ભિન્ન એવી અનિવચનીય સ્થિતિમાં (મનેવૃત્તિમાં) રાખશે ત્યારેજ તમે મને મેળવી શકશેા.” જો હાથ સ્વાર્થી વૃત્તિથી શરીરના અન્ય અવયવેાથી પેાતાને ભિન્ન ગણીને એમ કહે કે “ જુએ હું જમણા હાથ છું, બધી જાતને શ્રમ હું કરૂંછું અને હું અત્યંત કષ્ટ વેઠીને જે લાવું તે આખા શરીરને શામાટે મળવું જોઇએ? મેં શ્રમ કરીને મેળવેલું અન્ન પ્રથમ પેટને અને તેના તરથી બીજી ઇન્દ્રિયાને શામાટે મળવું જોઇએ? નહિ નહિ, તે તે હું મ્હારી પાસેજ રા ખીશ !” તે તે અન્ન ચામડી કાઢી હાથમાં ભર્યા સિવાય અથવા ઇનોક્યુલેટ કર્યા • સ્વામી રામતીર્થ, ર કુદરતી. Page #507 -------------------------------------------------------------------------- ________________ بالینی و عواید این تکرار میشد بای سی ایم પરિદ્ધિ. સ્વાથ ત્યાગ–અધિકાર (ઘેચી દીધા) વિના બીજે માર્ગ નથી. પરંતુ એમ કરવું એ હાથને હિતકારક થશે કે? એ માગે હાથને ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે કે? તે એકલેજ એ તે લઠ્ઠ થશે કે શરીરના બીજા ભાગ તેની અદેખાઈ કરશે. તે હાથે એકાદ ડાંસ, મધમાખી અથવા સર્પ કરડવાથી હાથ ખૂબ જાડે થશે. ફક્ત એજ માગે હાથની સ્વાથી વૃત્તિ પૂર્ણ વિજય પામશે અને એવી જ રીતે હાથનું સ્વાથી તત્ત્વજ્ઞાન સિદ્ધિ પામશે. પરંતુ તે કેટલું અનિષ્ટ છે? એવી તૃપ્તિ અથવા એવી જાતને વિજય આપણે જે તે નથી. સૂજી જઈને જાડું ગણાવું એ કે સારું કહી શકે? તે પ્રમાણે એ પણ ધ્યાનમાં રાખશે કે આ જગતું એક શરીર છે અને તમારા શરીર તે દાંત, નખ કે આંગળીની પેઠે તેના નાના અવયવે છે, માટે ઉત્કર્ષની ઇચ્છા હોય તે આપણે આત્મા વિશ્વના આત્માથી જૂદે છે, એમ કદી માનશે નહિ. હાથને પોતાને ઉત્કર્ષ કરવો હોય તે શરીરના ઉત્કર્ષમાં જ પોતાને ઉત્કર્ષ સમાએલે છે, આખું શરીર અને હાથ ભિન્ન નથી, એ તેને સમજાવું જોઈએ. - આપણે આપણી છાયા પકડવાને તેની પાછળ દેડીએ છીએ તે તે કદી હાથ લાગતી નથી, તે સદા આગળને આગળજ રહે છે; પરંતુ જો તે છાયા તરફ પીઠ કરીને સૂર્ય તરફ આપણે દેડીએ તે તેજ છાયા પાળેલા કૂતરાની પિઠે પાછળ પાછળ દેડી આવે છે. તેવી જ રીતે એ બાહ્ય પદાર્થો પાછળ તમે દોડતાંજ અને તેમને પકડીને તમારી પાસે રાખવાને પ્રયત્ન કરતાં જ, તે ત. મારી પાસેથી સટકી જાય છે અને દર દેડી જાય છે. તમે ગમે તેટલા પાછળ ડે તે પણ છાયાની પીઠે તે આગળ ને આગળજ રહે છે, પરંતુ તેની તરફ પીઠ કરી સર્વ પ્રકાશનો પ્રકાશ જે અંતરાત્મા, તેની તરફ જવા લાગશે કે તરતજ તે તમારી પાછળ પાછળ તમને શોધતા આવશે. સૃષ્ટિને એ કાયદેજ છે. ખરે સ્વાર્થ એ સા કહેવાય કે પરોપકાર કરીને અન્ય જીવોને શાંતિ આપવી. કારણકે કાગડા કૂતરાની પેઠે પેટ ભરવું તથા નાશવંત સં. સારી પદાર્થોમાં આસક્ત રહેવું એ સ્વાર્થ સાથે ન કહેવાય. તેથી મહાત્મા પુરૂષે સદા જીવોના કલ્યાણમાંજ તત્પર રહે છે એજ સ્વાર્થ સાથે કહેવાય એ સમજાવી વ્યવહારમાં નિરૂપયેગી નહિ રહેવું એ અપેક્ષા ઉત્પન્ન થાય છે તે તે અધિકાર લેવા આ સ્વાર્થત્યાગ અધિકારને નહિ લંબાવતાં તેની વિતિ કરી છે. 08 Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ નવમ વ્યાખ્યાન સાહિત્યસંહ ભાગ ૨ - નિરુપયોગનવિધિ . (ઉપગી નહિ થવાથી થતે અનાદર). હિના નામાં નાનું પ્રાણી જેમકે પિપીલિકા (કીડી) આખો દિવસ મહેનત Sછી કરી પિતાનું પોષણ કરી આનંદ માને છે તેમજ નાના કે મોટાં દરેક પક્ષીઓ પણ કડીની માફક આખે દિવસ પ્રયાસ કર્યા કરે છે. ત્યારે સમજુમાં સમજુ મનુષ્યવર્ગ ધારે તે પ્રભુ થઈ શકે છે. તે મનુષ્યવર્ગ અને ગ્ય કુથલી કુટીને આળસુ રહી આગળ ચઢવાને બદલે પાછી ગતિ કરે છે એ શું શોચનીય નથી ? ' ધનવાન મનુષ્યવર્ગને આળસને આધીન થવાથી, શરીર નહિ કસાવાથી જઠરાગ્નિની મંદતા થાય છે તેને લીધે અજીર્ણ થાય છે, તેમાંથી સર્વ રોગોને પ્રાદુર્ભાવ થાય છે. એટલે તે મનુષ્યવર્ગ આમુમ્બિક ભેગ કે મોક્ષગામી કાર્યો બન્નેમાંથી કોઈ પણ સાધી શક્તો નથી. જેથી મતો પ્રણ: અને તતો પ્રણ: થાય છે, એમ નહિ થવા તથા અતિ ઉપયોગી કાર્યમાં જોડાઈ પરિણામે સવને ઉપગી થવા ખાસ આ અધિકાર સર્વને ભલામણ કરે છે. કારણકે ઘંટી, ચુલે, ડામચી વિગેરે જે મનુષ્યને મદદરૂપ થઈ અન્યનું કાર્ય સાધી આ પે છે ત્યારે સમજુ મનુષ્ય કેટલું બધું કાર્ય કરવાનું હશે અને તેમણે વિચારવાનું છે તે સમજાવવા આ અધિકાર કવિતારૂપે ગઠળે છે. નિરૂપયેગી ઠીકરી. ગરબી. (સૈયર શું કરે મારે નંદકુંવર શું નેહ)–એ રાગ. એક ઘરમાં હતી, ઘર ધણિયાણ શાણી એક; ઠાલી ઠીકરી, ત્યાં જઈ બોલી બોલ અનેક. બાઈ તુજ વાસમારે, મુજને વસવાને દે માગ; વસ્તુ વિશેષ છે, તેમ હું રહીશ જોઈને લાગ. બોલી બાઈ તે રે, ઠીકરી રીઝ ગમે તે ખીજ; મુજ મંદિર વિષેરે, નથી નકામી કેઈએ ચીજ જો જળપાત્ર છે, પણ તે તે મુજને પાય; ચતુર ચુલે જુઓ, ખાંતે રાંધી રોજ ખવાય. Page #509 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કાય સાધન-વિકાર, ઘટી તા ઘણારે, દળી આપેછે દાણા રાજ; ડામચિયા દિસ, ખાઇ તે ઉપાડેછે આજ. સાવરણી સદારે, કચરા ઘરના કાઢ દૂર; સુપડું' તેા સખીરે, મારા ઘરને એક મજૂર ઋતુરા ચાલણીરે, ચાળી આપે આટા એજ નથી નકામનાંરે, માંચા માંચી ખુશી સેજ. કાંટા કાટલાંરે, તે તે કરી આપેછે તેાલ ; કાણુ નકામનુંરે, આઈ તું વિચારીને એલ. મુજ ઘરમાંહીરે, તું શું કરીશ મારૂં કામ ; ક્રેઇને કેમ ગમેરે, ઠાલા શકી એસે ઠામ. ભૂંડી ભિખારણીરે, ઉલટી અડચણ કરે અપાર; નફ્ટ ન કામનીરે, તાણ ઉકરડે અધિકાર. કામ નહિ કરેરે, એને જગમાં ધિક્ અવતાર ; ઠાલા થઇ પડેરે, ભૂમિને શિર તેને ભાર. ઉંઘણુ આળસુરે, જે છે તે અપરાધી જાણુ; પ્રભુનેા ચાર છેરે, પૂરો પાપી એજ પ્રમાણુ, સર્વે સૈયરારે, અંતર સમજી લેજો આમ, દિલમાં રાખજોરે, શીખામણુ દલપતરામ. ૧ G .. ૧૦ ૧૧ ૧૨ ૧૩ દલપત. વિશેષ વાતા કરવાની ટેવ અને કંઇ પણ કાર્ય ન સાધવું એ પણુ આળસ છે. મનુષ્યે ઉપયોગી વિષય હાથમાં ધરવા અને વનમાં તેના અમલ કરવા તેથી જે જે ફાયદા થાય છે તે તે ફાયદા કાયદા માંધવાથી અને તેને અમલ નહિ કરવાથી થતા નથી. તન, મન અને ખંતથી જો ખીજાઓને ઉપયેગી થઇએ તે ઘણાઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને તે આશીર્વાદથી અવશ્ય મેાક્ષપુરીમાં પહોંચીએ છીએ એમાં અતિશયેક્તિ છેજ નહિ. તા સ્વકાર્ય સાધવું એમ ભાવ ઉત્પન્ન થાયછે તે ઉપરથી સ્વકા - સાધન-અધિકાર સ્વીકારવા આ નિરૂપયેગાનાદર અધિકાર પૂર્ણ કર્યા છે. 99999966EEE * સ્વાર્થસાધન—ષિવાર. : -- સ્વાત્યાગ વૃત્તિના અધિકારી થવું એ અતિ ઉંચી કોટિની ખાખત ૯ છે. કાચ પાયે ચણાયેલી ઈમારત જેમ લાંબે વખત ટકતી નથી તેમ વૃત્તિની સ્થિરતા થયા વગર સ્વાત્યાગ થઇ શકતા નથી અને Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ વ્યાખ્યાન સાહિત્યસરહ-ભાગ ૨ જે. નવમ કદાચ તે માગે ગ્રહણ કરવામાં આવે તેપણ ચુપચુ મન હોવાને લીધે તેમાં પાછળથી પસ્તા વિગેરે જાગે છે માટે ઉત્તમ રસ્તે સ્વકાર્યસિદ્ધિને અનુભવ લઈ પાકે પાયે સ્વાર્થ ત્યાગ વૃત્તિ ગ્રહણ થઈ હોય તે તેમાંથી ભ્રષ્ટ થવાનો વખત આવતું નથી અને એટલા માટે જ ચતુર મનુષ્યએ કહ્યું છે કે કઈ પણ રીતે પિતાનું કાર્ય સિદ્ધ કરવું અર્થાત્ “હાનિર્દિ મૂર્વતા'' કાર્યની હાનિ થઇ જાય તે જ મૂર્ખતા છે. આ બાબત યત્કિંચિત્ સમજાવવામાટે આ અધિકાર આરંભાય છે, ગમે તેમ કરી સ્વીકાર્ય સિદ્ધ કરવું. મનુષ્ય (-૨). " बालादपि हितं ग्राह्यममेध्यादपि काञ्चनम् । नीचादप्युत्तमा विद्या, स्त्रीरत्नं दुष्कलादपि ॥१॥ બાળકની પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું અને અપવિત્ર સ્થાનમાંથી પણ સોનું ગ્રહણ કરવું. નીચ મનુષ્ય પાસેથી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી અને ખરાબ કુળમાંથી પણ સ્ત્રીરૂપી રન્ન ગ્રહણ કરવું. ૧ પિતાના દેહનું રક્ષણ કરવાની ખાસ ફરજ. त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्याथै, आत्मार्थे पृथिवीं त्यजेत् ॥२॥ सूक्तिमुक्तावली. આખા કુળની રક્ષા થતી હોય તે તે સારૂ એક મનુષ્યને ત્યાગ કર અને આખું ગામ બચતું હોય તે કુળને ત્યાગ કરવો અને દેશ આખે નભતે હોય તે એક ગામને ત્યાગ કર અને પિતાને આત્મા સુરક્ષિત રહેતે હેય તે પિતાના મમત્વવાળી પૃથ્વીને પણ ત્યાગ કર. ૨. ગમારની સમજણ દેહે. પિત સેપે સત્રને, અન્ન ધન ને આગાર; :', ' વેઠે સંકટ વૃદ્ધ થઈ, એ પણ એક ગમાર. દલપત. Page #511 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, હાખે નિષિદ્ધાચણુ-અશ્વિકાર ૪૩ જે માળુસ પેાતાના સ્વાર્થ સાધી શકે નહિ તે મીજાને ક્યાંથી સાખી શકશે ? જે માણસ સ'સારમાંથી પાતે તર્યાં નથી તે ખીજાને ક્યાંથી તારી શકશે? આ ઉપરથી સમજવાનું એ છે કે પોતે સુખી થવા બીજાને હરકત નહિ કરતાં સ્વકાર્ય સાધી લેવું. કદાચ કોઇ આપત્તિ આવી પડે તે તેમાં અન્યને હાનિ નહિ કરનારું, દુઃખ વખતે નિષિદ્ધ આચરણ કરવામાં મુંજવણુ નહિ રાખતાં યુક્તિથી પુરૂષાર્થના ઉપયેગ કરવા. એ હુવે પછી બતાવવા આ સ્વકાર્ય સાધન અધિકાર પૂણું કર્યું છે. - दुःखे निषिद्धाचरण - अधिकार - *** સ્વાર્થ સાધવામાં કદાચ નિષિદ્ધ (પેાતાને નહિ છાજતું ) આચરણ્ કરવાની ફરજ પડે તે દેશકાળને અનુસરી કરવામાં આવે તે અચેાગ્ય ગણાતું નથી. એટલે ઉત્તરાત્તર વર્ણના ધંધા કરી નિર્વાહ ચલાવવા. જેમકે બ્રાહ્મણે ક્ષત્રિયને, ક્ષત્રિય વૈશ્યના, વૈશ્યે દ્રના ધંધા કરવા. પશુ કેવળ નિષિદ્ધ આચરણને આદર ન કરવા. આ ખાખત શાસ્ત્રામાં સારી રીતે સમજાવેલ છે તેનું દિગ્દર્શન કરાવવામાટે આ અધિકારની શરૂવાત કરી છે. શુભ ક્રિયાથી જે આપત્તિમાં નિર્વાહ ન ચાલે તેમ હોય તા નિષિદ્ધની છૂટ છે, શમ્ય. निषिद्धमप्याचरणीयमापदि क्रिया सती नावति यत्र कर्हिचित् । घनाम्बुना राजपथेऽपि छन्ने, कचिद्बुधैरप्यपथेन गम्यते ॥ १ ॥ नैषधकाव्य. દુઃખના સમયમાં કોઇ સ્થાનકે ક્યારે પણ શુભ ક્રિયાથી રક્ષણ ન થાય તે નિષિદ્ધ-અયાગ્ય આચરણ જરૂર જેટલું કરવામાં હેરત જણાતી નથી. કારણકે જાહેર રસ્તા જો વરસાદના પાણીથી ભરપૂર ભરાઇ ગયા હ્રાય અને ચાલી શકાય તેવા ન હોય તે શું કાઇ પ્રસંગે ડાહ્યા પુરૂષ કેડીએ નથી ચાલતા? ૧. ૬૦ Page #512 -------------------------------------------------------------------------- ________________ નવસ ૪૭૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨જો. આપત્તિમાં અસ્થાને કાળ ગમન કરનાર ભ્રમરનું દૃષ્ટાંત. वसन्ततिलका. ये वर्धिताः करिकपोलमदेन भृङ्गाः, ते साम्प्रतं प्रतिदिनं क्षपयन्ति कालं, निम्बेषु चार्ककुसुमेषु च दैवयोगात् ॥ २॥ રાષરપતિ. જે ભમરાઓ હાથીના ગંડસ્થળના મદના સુગંધથી સંવર્ધિત (મેટા) થયા છે અને જેનાં અંગે પ્રકુલ્લિત કમલેન પરાગથી સુગંધયુક્ત થઈ ગયાં છે, તે ભમરાઓ હમણાં દૈવ (નશીબ) થી લીંબડાના વૃક્ષામાં અને આકડાનાં પુપમાં પ્રતિદિવસ કાળને ગાળી રહ્યા છે. આ ભ્રમરસંબંધની અન્યક્તિ છે પણ તે મનુષ્યમાં ઘટાવવાની છે એટલે કે એક મનુષ્ય સુખસંપત્તિમાં આનંદ કરતા હોય તેને માથે લક્ષ્મીજીની અકૃપા થઈ જાય ને ધનસંપત્તિ પલાયન કરી જાય તે વખતે જે ઉંચી રીતે નિર્વાહ ચલાવતો હતે તે ભિક્ષા માગીને કે બીજા કોઈ હલકા ધંધાથી પિતાને નિર્વાહ કરી કાળને નિર્ગમન કરે છે. ૨, દુખ પ્રાપ્ત થાય ત્યારે અનુકૂળતાવાળે રસ્તે શેધી લે કદાચ તેમાં ખેદ ઉત્પન્ન કરનારું કાર્ય સાધવાની જરૂર પડે તે નિરૂપાયે જરૂર જેટલું સાધી પુન: સત્યાવલંબી થઈ જવું એ બતાવવા અને સંપત્ વિપતુમાં હર્ષશોક નહિ કરવા તરફ ધ્યાન ખેંચી જવા આ દુ:ખે નિષદ્ધાચરણ-અધિકારની સમાપ્તિ કરી છે. » સંપદ્વિત્સિવ-વિવાર. Ex શા અમર્યાદા સાચવી શાઅનિયમાનુસાર નિષિદ્ધ આચરણ કરતાં પણ ડિઝsી. કદાચ વિપદ્ ઉભી જ રહે છે તેમાં શેક નહિ કરે. તેમજ પ્રસંગે સંપદ્ધ પ્રાપ્ત થાય તે હર્ષ નહિ કર જોઈએ. પ્રાણીમાત્રને સંપત્તિ અને વિપત્તિ આવેજ છે પણ બન્નેમાં શેક તથા હર્ષ ન કરતાં પ્રાપ્તકાલ Page #513 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ. સ પદ્વિપત્ન બ‘ધ-અધિકાર. પ યથાચિત રીતે કુશળતાપૂર્વક વ્યતીત કરવા, તેજ જ્ઞાની મનુષ્યાનું કર્તવ્ય છે, એ કન્ય જણાવવાસારૂ આ અધિકારની મદદ લીધી છે. સંપત્તિ તથા વિપત્તિમાં સુખદુઃખમાં વર્તવાની રીતિ. અનુષ્ટુપ્ (o થી ૬). दुःखे दुःखाधिकान्पश्येत् सुखे पश्येत्सुखाधिकान् । आत्मानं शोकहर्षाभ्यां शत्रुभ्यामिव नार्पयेत् ॥ १ ॥ દુઃખ પ્રાપ્ત થાય ત્યારે (આપત્તિને સમયે) વિશેષ દુ:ખીને જોઇ શાક ન કરતાં શાંત રહેવું. તેમજ સુખની પ્રાપ્તિને સમયે (સપત્તિમાં) અધિક સુખવાળાએ તરફ્ જોઇ તિ ન થવું. જેમ કે।ઇ પણ મનુષ્ય શત્રુઓને વિશ્વાસ ન કરે તેમજ શાક અને હર્ષને સ્વાધીન આત્માને થવા દેવા નહિ. (જેમ જાણતા છતાં કોઇ પણ મનુષ્ય શત્રુને વશ થાય તે તેમના જેવા ભૂખ કાણુ ? તેમજ શાક, ને વશ થનારને પણ મૂજ જાણવા) માટે જ્ઞાની મનુષ્ય શાક અને હને વશ થવું ચેગ્ય નથી. ૧. શાક અને હર્ષને વશ નહિ થવાનુ કારણુ ખતાવવામાં આવેછે. कार्यः सम्पदि नानन्दः, पूर्वपुण्यभिदे हि सा । વૈવાર વિષાસ્ત્ર, સાઉદે માવિયે ।। ૨ ।। સંપત્તિમાં આનંદ માનવા જેવું નથી કારણકે તે સંપત્તિ, પૂર્વપાર્જિત પુણ્યના ક્ષયને માટેજ છે. તેમજ વિપત્તિમાં ખેદ ન કરવા કારણકે તે વિષત્તિજ પૂના પાપનું ચૂર્ણ કરવામાટે છે . ( આ સંબંધમાં જ્ઞાનીએ વિચારવા જેવું છે કે પુણ્યના ક્ષયથી આનંદ માનવા કે પાપના ક્ષયથી ? જે જોવામાં આનંદપ્રદ છે તે વિચારદષ્ટિયે પરિણામે શાકના સ્થાનરૂપ છે અને જે દશ્યમાં શાકપ્રદ તે પરિણામે હુ પ્રદ થાયછે. તેથી બન્નેમાંથી કેાની અપેક્ષા અને ઉપેક્ષા કરવા જેવું છે? આટલા માટેજ જ્ઞાનીએ મન્નેમાંથી એકને પણ વશ થતા નથી ). ૨. હિતકર પણ અહિતકર થઇ જાયછે, आपदामापतन्तीनां हितोऽप्यायाति हेतुताम् । માતૃબધા હિ વત્સસ, મેઢીમતિ વન્યને રૂ।। Page #514 -------------------------------------------------------------------------- ________________ - ધાખ્યાન સાહિત્ય સંઘ-ભાગ ૨ એ. જ્યારે આપત્તિઓ આવવા માંડે છે ત્યારે હિતકારક પણ તેનું (આપત્તિનું) હેતુભૂત થઈ પડે છે. જેમકે વાછડાંને પિતાની માની જાંઘજ (ધાવતી વખતે) બંધનમાં સ્તંભ (ખીલે-મેખ) રૂપ થઈ પડે છે. ૩. ઉત્તમ કોણ ગણાય? विपद्यपि सदा यस्य, सौमनस्यं स वन्द्यते । विपणीक्रीतमुत्फुल्लं, फुल्लं शिरसि धार्यते ॥ ४ ॥ વિપત્તિમાં પણ જેમનું ચિત્ત વિક્રિયા ન પામતાં સ્વસ્થ રહે છે તે જ સત્કારપાત્ર થઈને વંદાય છે. જેમ બજારમાં વેચાયેલું પુષ્પ જે વિકસિત (ખિલેલું) હોય છે તે તે શિરોધાર્ય થાય છે (માથે ચડાવાય છે) તેમ મહાત્માઓની બન્ને સમયમાં એકજ સ્થિતિ રહે છે. ૪. સુખદુઃખમાં સમાન સ્થિતિ उदेति सविता रक्तो, रक्त एवास्तमेति च । सम्पत्तौ च विपत्तौ च, महतामेकरूपता ॥५॥ સૂમુિવિટ્ટી. સૂર્યનારાયણ ઉદય સમયે પણ લાલજ રહે છે અને અસ્તને સમયે પણ લાલજ રહે છે તેમજ સંપત્તિમાં અને વિપત્તિમાં જ્ઞાનીઓને એકજ રંગ હોય છે. પ. ઉત્તમ અને કનિષ્ટને વર્તો. - प्रियदुःखे समुत्पन्ने, मृत्युमिच्छन्ति कातराः। વિનઃ પુનપરા, પુષે યુતિ મૂરિશ चित्रसेनपद्मावतीचरित्र. અધીર પુરૂષ ઈષ્ટવસ્તુના વિગના દુઃખથી ચકિત બની, વ્યગ્ર થઈ મૃત્યુની ઈચ્છા રાખે છે-મરવા ચાહે છે અને વિચારવંત જ્ઞાની પુરૂષે પૈયપૂર્વક દુઃખથી ન અકળાતાં ફરીને ખૂબ ધર્માચરણ કરે છે. ૬. ચઢતી તથા પડતી બેઉ સખીઓ છે. ચાર્ય (૭ થી ૨). जीअं मरणेणसमं, उपज्जइजुव्वणंसहजराए । ऋद्धिविणाससहिआ, हरिसविताओनकायव्वो ॥ ७ ॥ Page #515 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. પદ્વિપસમ ધ-અધિકાર આયુષ્ય મરણની સાથે છે, યુવાવસ્થા જરાની સાથે આવેછે અને સ'પત્ વિનાશની સાથે હોય છે. માટે એ વિષે હુ શાક કરવેાજ નહિ. છ. ચડતી પડતી ચાલતીજ खण्डः पुनरपि पूर्णः, पुनरपि खण्डः पुनः शशी पूर्णः । सम्पद्विपदौ प्रायः कस्यापि न हि स्थिरे स्याताम् ॥ ८ ॥ આવેછે. ચંદ્રમા ઉદય પામે છે ત્યારે ખંડિત હાય છે ફરીને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતાં પૂર્ણિમા આવતાં પૂર્ણ થાયછે તેમજ પાછા ખંડિત અને પૂર્ણ થાયછે માટે સોંપત્તિ અને વિપત્તિ કેઇને પણ સદાકાળ સ્થિર રહેતી નથી. નિત્ય સમયાનુકૂળ સંપત્તિ વિપત્તિ આવ્યાજ કરેછે તેથી હુ શાક કરવા જેવું નથી. ૮. فول સંપત્તિ વિપત્તિનું સ્વરૂપ. सम्पदि परोऽपि निजतां, निजोऽपि परतामुपैति विपदि जनः । ताराभिर्वियते निशि, रश्मिभिरपि मुच्यतेऽह्नि शशी ॥ ९ ॥ જ્યારે સંપત્તિ હોય ત્યારે શત્રુ પણ પેાતાનેા થાય છે અને વિપત્તિને સમયે પેાતાના (સંબંધી) પણ શત્રુ થાય છે. રાત્રિમાં જે ચંદ્રમા તારાગણાથી વિટાયેલે હાય છે તેજ ચંદ્રમા દિવસે પેાતાનાં કિરણસમૂહથી પણ મૂકી દેવાયછે. ૯, મહાત્માઓ પરદુ:ખેજ દુ:ખી હાયછે. स्वापदि तथा महान्तो, न यान्ति खेदं यथा परापत्सु । अचला निजोपहतिषु, प्रकम्पते भूः परव्यसने ॥ १० ॥ મહાત્માએ ખીજાએને આપત્તિમાં પડેલા જોઇને જેટલે ખેદ કરે છે તેટલા પેાતાની આપત્તિમાં કરતા નથી. પૃથ્વી પેાતાને ઘણા આઘાત થતાં છતાં સ્થિર રહે છે પણ પારકા દુ:ખથીજ ક ંપે છે. ૧૦. આ જીવ ટૂંક તથા રાજા પણ બનેલ છે. વસન્તતિરુવન્ન (૨૨-૨૨). नाभूम भूमिपतयः कतिनाम वारान्, वानभूम कतिनाम वयं न कीटाः । तत्सम्पदां च विपदां च न कोऽपि पात्र मेकान्ततस्तदलमङ्ग मुदा शुचा च ॥ ११ ॥ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ વ્યાખ્યાન સાહિત્યસબ્રહ-ભાગ ૨ જે. નવમ શું આપણે કેટલીકવાર રાજાઓ નથી થયા? તેમ કેટલીકવાર કીડાએ નથી થયા? (અર્થાત થયા છીએજ). આમ ખરું જોતાં કઈ પણ હંમેશને માટે સંપત્તિનું કે વિપત્તિનું પાત્ર નથી. તેથી હે ભાઈ! હર્ષ અને શેક શે? ૧૧. સત્યાગ્રહીનો સ્વભાવ. . शुद्धः स एव कुलजश्च स एव धीरः, - श्लाघ्यो विपत्स्वपि न मुञ्चति यः स्वभावम् । देहं त्यजेदपि हिमं न तु शीतलवम् ॥ १२ ॥ જે વિપત્તિમાં પણ પિતાના સ્વભાવને (ધર્મપરાયણતાને) છેડતે નથી, તેને જ શુદ્ધ, કુલીન અને ધીર જાણ. સૂર્યનાં કિરણેથી તાપ પામેલું હિમ-બરફ દેહને ત્યાગ કરે છે (પાણરૂપ બને છે) પણ પિતાનું શીતલત્વ છોડતું નથી-(જે ઠંડાપણું તે એને મુખ્ય સ્વભાવ છે). ૧૨. તેમજ– ___ मन्दाक्रान्ता. घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धि, - છિન્ન છિન્ન પુનરપિ પુનઃ ચાલુave ! तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण, પાનાન્તડાં પ્રતિવિસિર્જાતે નોરમાનામ્ | રૂ . આ ભૂમુિવી. ચંદન વખતે વખત ઘસવાથી સુંદર ગંધવાળું થાય છે, શેરડી વખતે વખત કાપવાથી–છોલવાથી વધારે સ્વાદ આપે છે અને સોનું વારંવાર તપાવવાથી ચોખું સુંદર રંગવાળું બને છે તેમ મરતાં સુધી પણ મહાત્માએની મૂળ સ્થિતિમાં ફેરફાર થતું નથી. ૧૩. ઉદય અને અસ્ત આવ્યાજ કરે છે. મનહર. સરખી સ્થિતિ સંદેવ દુનિયાની દીસે નહિ, ઉતરે ચઢે અસલનેજ એ ઢાળ છે; Page #517 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિપથી પ્રકાશિત સજન-અધિકાર. એક સમે મરદની મુછે રહી માન પામે, એક સમે તેજ તુચ્છ થાય તૂટ વાળ છે; એક સમે ગલીચીમાં રહી નીર ગંદું થાય, " એક સમે એજ મિષ્ટ થાય મેઘમાળ છે; સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, દિવસે આકાશ એજ રાત્રિએ પાતાળ છે. દલપત. એક દિવસે મીઠા મેવા તે એક દિવસે વાયું ભક્ષણ, એક દિવસે રંગ બેરંગી તે એક દિવસે ભભૂત, એક દિવસે નાટારામ તે એક દિવસે રોકકળ, એક દિવસે પીઠી તે એક દિવસે જમની ચીઠી, એ વિચારીને મનુષ્ય હર્ષ શેક અવશ્ય તજવાની જરૂર છે એ બતાવી હવે વિપત્તિને સત્યરૂષે જેવી રીતે ભાવે છે તે બતાવવાને આવતા અધિકારને વધાવી લેવા આ સંપ વિપ-અધિકાર પૂર્ણ કર્યો છે.. – વિવથી પ્રૌશિત સજ્જન-વિવાર. - કેસ પ૬ તથા વિપક્વમાં સજજન પુરૂષ સમાન દષ્ટિથી વર્તન ચાલુ વી રાખે છે. વિપથી સાધારણ મનુષ્ય દબાઈ જાય છે અને સી દરેક ક્ષણે દડા રોયા કરે છે પણ સજજન પુરૂષે તે વિપછે 3દૂથી વધારે પ્રકાશે છે. વિપદ્ એ ખરેખર મનુષ્યની પરીક્ષા કરવામાં ઉચ્ચતર સાધન છે, નબળાં માણસે વિપત્તિમાં ન્યાય માર્ગ ઉપર ચાલી શકતાં નથી અને સંપુરૂષે તે પોતે ચાલે છે તથા બીજાઓને તેમ ચાલવા બધ પણ પિતાના દાખલાથી આપે છે અને કહે છે કે દુખવાળા દિવસે તથા સુખવાળા દિવસે ચાલ્યા જવાના છે માટે કેઈએ ન્યાયરસ્તાથી અવળું પગલું ભરવું નહિ. કીધું છે કે – न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः । એ બતાવવા આ અધિકારની ચેગ્યતા માની છે. દુખની પ્રાપ્તિ સુખ અર્થ છે. મનુષ્યન્ (૧ થી ૭). सर्वोत्कर्षप्रकाशाय, भवन्ति विपदः सताम् । जायते गुणयोगाय, वज्रवेधन्यथा मणेः ॥ १॥ Page #518 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ'ગ્રહ-ભાગ ૨ જગતમાં સથી ઉત્કૃષ (ઉચ્ચતા ) ને પ્રકાશ કરવાસારૂ સત્પુરૂષોને દુઃખા ઉત્પન્ન થાય છે (એટલે સજ્જને વિપત્તિમાં પણ નીતિ વિગેરે ધમ ને ચૂકતા નથી અને સુદૃઢ રહે છે તેથી તેની અધિકાધિક પ્રીત્તિ જગમાં પ્રસરે છે) ત્યાં દૃષ્ટાંત કહે છે કે—મણિને વજ્રાદિ ( છેદન, ઘણુ આદિ કરવાનું હથીયાર હીરાકણી વિગેરે) થી જે વીંધવા સંબધી પીડા થાય છે, તે કેવળ તેમાં (મણિમાં ગુણ (દશ) તથા પ્રકાશત્વ વિગેરેના ગ થવામાટેજ છે નહિ કે તેને ઉતારી પાડવા સારૂ. ૧. તથા ૪૦ सम्प्रदां विपद पात्रं, सत्पात्रं प्रायशो भवेत् । पुष्पाक्षतादिबिल्वानां, सम्बन्धो मूर्ध्न एव हि ॥ २ ॥ નવમ સપન્ તથા વિષનું પાત્ર (રહેવાનું સ્થાન) ઘણું કરીને સત્પાત્ર મનુવ્યજ થાય છે ત્યાં દૃષ્ટાંત આપે છે કે—પુષ્પ, ચેાખા અને ખીલી, વિગેરેને મસ્તકનેાજ સંબંધ હેાય છે નહિ કે નીચ સ્થાનને. સારાંશ—પુષ્પ તથા ખિલીને પેતાના મૂળ સ્થાનમાંથી છૂટવાને લીધે ઉત્પન્ન થતું દુ:ખ અને ચાખાને ફોતરાંમાંથી છૂટું પડવાનું દુઃખ ઉત્પન્ન થયું છે ખરૂં પણ તેને લીધે તે ત્રણે વસ્તુએ દેવના મસ્તકઉપર રહેવાનું સુખ ભાગવેછે. ૨. ગમે તેટલી વિપત્તિ પડે તાપણ સજ્જના ઊંચ સ્થિતિમાંજ રહેછે. पातितोऽपि कराघातैरुत्पतत्यैव कन्दुकः । प्रायेण हि सुवृत्तानामस्थायिन्योऽभिभूतयः ॥ ३ ॥ દડાને હાથના આઘાતથી પછાડવામાં આવે તેપણ ઉંચે આવેછે. એટલે જેમ પછાડે તેમ તેમ વધારે વધારે ઉંચા આવેછે. એવી રીતે ઘણે ભાગે સુવૃત્ત-સદાચરણવાળા પુરૂષાની વિપત્તિએ સ્થાયી હોતી નથી. એટલે આ શ્લાકના તાત્પ એ છે કે—જેમ દડાની સ્થિતિ કહેવામાં આવી તેમ સજનાપર એકપછી એક વિપત્તિ પડયા કરે તે પણ તે વિપત્તિએ તેનાપર સ્થિર નહિ રહેતાં તે સજ્જન મનુષ્ય પોતે તરત ઉંચ સ્થિતિમાંજ આવતા રહેછે. (‘‘ સુવૃત્ત ” શબ્દને દડાના વિશેષણુતરીકે ગણવામાં આવે તા સારી રીતે ગાળાકાર અને સજ્જનેાની ખાખતમાં સારા આચરણવાળા એવા અથ થાયછે). ૩. સાધુ પુરૂષના અધઃપાત કાને સંતાષમદ છે? सुत्तस्यैकरूपस्य, परमीत्यै कृतोभतेः । સાધોઃ સ્તનયુગચૈત્ર, વતનું હ્રસ્વ તુ | ૪ | Page #519 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. "ફથી પ્રકાશિત અધિકાર ४८१ સુંદર ગળ અને એકરૂપવાળા તથા જેમની ઉન્નતિ બીજાને પ્રસન્ન કરવા સારૂ છે એવાં છે તેને ની માફક સાધુ પુરૂષનું નીચે પડવું કોને પસંદ પડે છે? (“યુવૃત્ત આ શબ્દને, સાધુપુરૂષની બાબતમાં સદાચરણવાળે એ અર્થ લે અને બાકીનાં વિશેષ ઉપર કહ્યા મુજબજ બરાબર ઘટી શકે છે). ૪, સપુરૂષનું તેજ વિપક્માં પણ વધે છે. कल्याणमूर्तेस्तेजांसि, सम्पयन्ते विषयपि। . .. कणिका किं सुवर्णस्य, नारोहति हुताशनम् ॥ ५॥ મંગળ (પવિત્ર) સ્વરૂપવાળા પુરૂનું તેજ દુઃખમાં પણ વધે છે, ત્યાં દષ્ટાંત આપે છે કે–શું સુવર્ણની કટકી અગ્નિમાં ચડતી નથી? અર્થાત્ ચડે છે અને ઉત્તરોત્તર તે કુંદનની કટકીનું તેજ વધતું જાય છે. તેમ પુરૂ નું સમજવું. ૫ મહાન પુરૂષની પીડાથી નીચને પણ દુઃખ થાય છે. महतामापदं दृष्ट्वा, को न नीचोऽपि तप्यते । काकोऽप्यन्धखमायाति, गच्छत्यस्तं दिवाकरे ॥ ६॥ મહાન પુરૂષોની વિપત્તિને દેખીને યે નીચ મનુષ્ય પણ તપાયમાન ન થાય? કારણ કે કાગડે પણ સૂર્ય અસ્ત પામતાં આંધળે થાય છે એટલે સૂર્યની વિપત્તિને જોઈ શકતા નથી. ૬. સંપદ્ વિપદ્ સજીને જ આવે છે. सम्पदो महतामेव, महतामेव चापदः । - વર્ષ ક્ષય રો, તુ તારાના વિ . ૭ | સંપત્તિ તથા વિપત્તિ (સુખ–દુખે) મોટા પુરૂષોને જ થાય છે કારણકે ચંદ્ર વધે છે અને ઘટે છે. પણ કેઈ દિવસ તારાઓના સમૂહનું તેજ વધતું ઘટતું નથી. ૭. ' ઘણું કરી વિપત્તિઓ સંપદ્ઘાળાઓને જ થાય છે. માર્યા. प्रायोवृत्त्या विपदः, परिहत्यावस्तु वस्तुनि भवन्ति । न हि कोद्रवेषु कीटाः, पतन्ति गोधूमरनेषु ॥ ८ ॥ સૂgિwાવરી, Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ વ્યાખ્યાન સાહિત્યસબ્રહ–ભાગ ૨ . નવમ ઘણું કરી વિપત્તિઓ (દુખો) ખરાબ ચીજને છોડીને સુંદર પદાર્થ ઉપરજ આવે છે. કીડા (ધનેડા) કેદરા નામના હલકા ધાન્યમાં પડતા નથી; પરંતુ ગોધૂમ (ઘઉં) રૂપી રત્નમાં પડે છે. તેમ વિપત્તિઓ પણ સંપત્તિ વાનને પ્રાપ્ત થાય છે એ ભાવ છે. ૮. જ્યારે દુખ પ્રાપ્ત થાય છે ત્યારે સ્ત્રી તથા મિત્રની પણ પરીક્ષા થઈ જાય છે તે જ પ્રમાણે દુઃખમાં મનુષ્યની બુદ્ધિની તથા સદ્દવર્તનની પણ પરીક્ષા લેવાઇ જાય છે. આવી દુખપ્રદ સ્થિતિમાંથી પાસ થઈ પસાર થાય છે તે સત્યરૂષ કહેવાય છે એ સમજાવી સંસારમાં ચઢતી-પડતી આવ્યા કરે છે એ હવે પછી સમજણ લેવા આ વિપદથી પ્રકાશિત સજજન અધિકાર પૂર્ણ કર્યો છે. સંદ હતી-પડતી-ધિરાર. -- છે કે $ઇ મનુષ્ય એમ ધારે કે અમુક મરથ મારે પૂર્ણ થયે હું પ્રભુ નું ભજન કરવા વલણ કરીશ, એ ધારણ ભાર પડવી તે મનુષ્યની સ્વાધીનતામાં નથી. કારણકે સર્વ જીવે કર્મની ગતિથી અનેક પ્રકારની ચેષ્ટા કર્યા કરે છે એટલે કર્મબળથી કે જીવ રાજા હોય તે કઈ જીવ રાંક હેય અથવા કોઈ જીવ પશુ કે પક્ષીનિમાં ગમન કરી રહ્યો હોય છે. તે જે સ્થિતિમાં આપણે હાઈએ તે સ્થિતિને તાબે થઈ મેક્ષગામી કર્તવ્ય કરી દુઃખસંબંધી પ્રતિકૂળતા નહિ ગણકારી સંતોષ મેળવી ધીમે ધીમે પરિગ્રહત્યાગ કરી તીર્થકરોના ચરણકમળ સેવવા, પ્રાપ્ત સ્થિતિમાં શાંતિ મેળવવા આ અધિકારને ઉપયેગી ધારી સ્થાન આપવામાં આવ્યું છે. બધા દહાડા સરખા નથી તે વિષે. ગરબી. (સારું સારૂંરે સૂરત શહેર, મુંબઈ અલબેલી)–એ રાગ. સમજે સંસારી રીત, સા દિન નથી સરખા; દુખમાં શિદ થા ભયભીત? સુખમાં શિદ હરખા ?- ટેકો કઈ દિન લીલું લીલું સઘળે દીસે લીલાલહેરરે, તેમજ કેઈ દિનમાં તે દિસે, ઘણી સમૃદ્ધિ ઘેર; સૈ૦ ૧ Page #521 -------------------------------------------------------------------------- ________________ ચઢતી-પડતી અધિકાર કાઇ દિન ટાઢ પડે તન ઉપર, હુડ હુડ વ્રજે હાડરે, તેમજ કોઇ દિન તન કંપાવે, ઉપજે શત્રુ અનાડ; કઇ દિન તે પરિતાપ તપે ને, ઉકળે શાણિત અગરે; તેમજ ચિંતા અતિશે ઉપજે, ઉતરી જાય ઉમંગ. ઉત્તરાયનથી એક મિનિટ નિત્ય, દિન ચડતા ઢેખાયરે; ક્રિસે છ મહિના પછી દહાડા, એજ રીતે ઘટી જાય. તેમજ ચડતી પડતી હાલત, જગમાં સૈાની જણાયરે; જ્ઞાની તે ધીરજ મન ધારે, અજ્ઞાની અકળાય કોઇ દિન દિસે દિવાળી સરખા, હાળી કાઇ દિન હારે; એમજ ચાલે રીત અસલથી, કલેશ ન કરશે। કાય. ટાઢ પડે ત્યારે ડગલી પહેરે, પંખા યે જો ધામરે ; અકળાશે નહિ ઉપાય શોધેા, અનેક રીતે આમ. કષ્ટતણા તેા કદી ન આવે, અકળાયાથી અંતરે; ઉપાય કરીને છેડે આણ્ણા, ધીરજથી ધીમત. ચંદ્રકળા ખમ્બે ઘડી ચડતી, રાતે દીસે રાજરે ; પંદર દિવસ પછી થાય પડતી, ખીજાને શા એજ ? કેાઇ દિન નદીએ નીર ઉછળતાં, ભાસે અતિ ગંભીર, વળી કાઇ દિન એવા આવે જે, ન મળે તેમાં નીર; લપત. પરિચ્છેદ. કુળ સિપાઇ ટેડાપર શૂરા. દાહા. સાલસપર ઝુરા સઉ, જુલમી આગળ ટાંક અજા ઉપર શુ વરૂ, સિહુ સમીપે રાંક; નિ`ળપર શરા સઉ, સબળ ઉપર નહિ ટાંક, મની મુશક પર શરૌં પણ, શ્વાન સમીપે રાંક; દલપત ૧ કાતુકમાળા. ૨ ગમે તે ગરાસીઆને ટાંકારના ઉપનામથી કહેવામાં આવેછે. h સા૦ ૨ ܕܕ 3 ૪ ७ , te ૧૧ ૧૨ દિવસેાનું ઉથલપાથલપણું. ૧એક રઢાકારને પરદેશ ગયાને ઘણાં વર્ષ વિતી ગયાં પણ તે ઘેર આવ્યા નહિ. ઘરનાં સર્વાં માણસો મરી ગયાં. માલમીલ્કત મળી ગઇ. છેવટ કાંઈ Page #522 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ બ્રહ—ભાગ ૨ શૈ. રહ્યું નહિ એટલે ાકારની ખબર કાઢવા તેમના ઘરને વિશ્વાસુ રગલે ના મનેા ચાકર પરદેશમાં નીકળ્યેા. શાધતાં શેાધતાં કેટલેક દિવસે ઠાકાર મળ્યા. તે વખતે તેમની આંખમાં હથી આંસુ આવી ગયાં, છાતી ભરાઈ આવી ને ગદગદ ક ંઠે ડાકાર ઘરના સમાચાર પૂછવા લાગ્યા. કાબેલ રંગલાએ વિચાર્યું કે આ વખત જો એકદમ ઘરના ખરેખરા સમાચાર કહીશ, તા ઠાકારથી સહેવાશે નહિ ને ઘણાજ દીલગીર થશે, માટે માઠા સમાચાર ધીમે ધીમે યુક્તિથી અપાય તેા ઠીક એમ નિશ્ચય કર્યાં. ડાફાર્—કેમ ર'ગલા! ઘરની શી ખબર છે? રંગલા—સારી ખખર છે! ઠાકાર. ઠાકાર—છે તા સા હેમખેમ ? રંગલા—હા. તાકાર—( ઘણા દિવસથી ઘર છેડેલ છે માટે વધારે ખાત્રી સારૂં ભાર દઇ બાલેછે) સા—ખધા-હેમખેમ છે? ગલા—હા, પણ એક જરા-ક કહેવાનું છે. હાકાર્—તું તે બધા હેમખેમ કહેછે ને વળી કહેવાનું શું છે? રંગલા—આપણા ખાઝીયા કૂતરો મરી ગયા ! કાર્ –અરરર ! ખાઝીયા કૃત! મોટા સહુ ચપળ, હાથી જેવે મસ્ત, એ મરેજ શી રીતે !! મને માટે અચએ થાયછે! ભવમ જેવા શા, હરણ જેવા તેની દિલગીરી પહેલાં રંગલા—આપણી હેરડી ઘેાડીનાં હાડકાં કરડી મૂઆ ! હાકાર—અરે એવર્! ઘેાડીને શું થયું? રંગલા—ઘેાડી પણ મરી ગઇ. હાકાર—જો! તું તે જરા કહેતા હતા ને વળી સૂઆનું પણ કહેછે. તેથી મને બહુ લાગેછે—ખેલ. તે પંચકલ્યાણી, ૧રેવાલ ચાલનારી, કુકે ગાઉ દોડનારી, મારી વહાલી ઘેાડી શાથી મૂઇ? રંગલા-ઠાકાર ! એમાં કાંઇ મનમાં લગાડવું નહિ. જેવા ઈશ્વરના અનાવ. તે ધાડી તેા ખડ ને ચંદી વિના મરી ગઇ. હાકાર—અરે મૂર્ખા! ખડની ગજી ને ચઢીના કાઠાર ભરી મૂક્યા હતા તે ક્યાં ગયા? રંગલા—ખડની ગંજીએ ને ચંદીના કાઠાર હતા તે તેા તમારી આઇમાના કારજમાં વપરાઇ ગયા ૧ ચે!ડાંની એક જાતની ચાલ, * કુદરતના Page #523 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAARARAANIU. P ARAAAANAA પરિક છે. ચિહતી-પડતી-અધિકાર છે ઠકેર–અરે ! આતે શે ગજબ! વળી આઈમા ! મારા ઘરનું નાક, મારા સુખનું કારણ અને દુઃખને વિસામે, તેમને શું થયું? રંગલે–તે તમારા કુંવરના દુખે કરી મૂઓ. કેર– અરે ગમાર! કુંવરનું એવડું દુખ શું તેમને લાગ્યું કે મરવું પસંદ કર્યું? રંગલો – કુંવર મરી ગયા ને તમે ઘેર નહિ તેથી હવે વંશવેલે રહેવાની આશા રહી નહિ. સબબ કુંવર મૂઆનું એટલું દુઃખ તેને લાગ્યું કે, તે દુઃખે ઝુરી મુરીને થોડે દહાડે મૂઓ. કેર–ત્યારે મારે કુળદીપક કુંવર મરી ગયો? હાય ! હાય! તે શી રીતે મૂએ? રંગલે—ધાવણ વગર. ઠાકોર–અરે મકાણીઓ! ઠકરાણાએ ધવરાવે નહિ, એમ કહેવાને તું માગે છે? રંગલો –ના, ના? ઠકરાણું પણ ગુજરી ગયાં છે. સૌથી પહેલા તે એમજ કરી છે, માટે કુંવરને ધાવણ મળ્યું નહિ. ઠાકોર–તે શાથી મૂઓ? રંગ–કેગળીઓના ત્રાસદાયક રોગથી. ઠાર-- ત્યારે હવે રહ્યું કેણુ?!! રંગલ–એક ઠાકર તમે ને તમારે ચાકર હું બે જણ રહ્યા. ઠાકેર–અરે મારું કુટુંબ બધું ખેદાનમેદાન થઈ ગયું. ઘેર કેઈ રહ્યું નહિ ને અધરામાં પૂરું વળી તે અહીં આવ્યા, તે ઘરની મીલ્કતની કે સંભાળ રાખતું હશે? તેને કાંઈ બંદોબસ્ત કર્યો છે? રંગ–બંદોબસ્ત કરવાની કોઈ જરૂર રહી નહોતી. કેમકે એક દિવસ આપણા ઘરફરતી લાલબાઇની (આગની) ચકી ફરી ગઈ છે. આથી ઠાકોર સમજ્યા કે પિતાનું કુટુંબ ખાયું એટલું જ નહિ, પણ માલ મીલ્કત પણ અગ્નિને ભેગા થઈ ગઈ છે, તેથી ઘણું દિલગીર થઈ ગયા. રંગલાએ ધીરજ આપી શાંત કર્યા. આ વાતને સાર ખુલે વાતમાં જ આવી ગયું છે. સઘળા દિવસે સરખા નથી તેથી તેના ઉપર જુલમ કે પિતાની - ક્તિનો ગેરઉપયોગ કરે નહિ. | વિદ્યા મેળવ્યા પછી ઝઘડો ઉભે નહિ કરે, ધન મેળવ્યા પછી મદ લાવે નહિ, શક્તિ મેળવ્યા પછી બીજાઓને પીડા કરવી નહિ. એટલે ઉપરના Page #524 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * વ્યાખ્યાન સાહિત્યસબ્રહ– ભાગ ૨ મિ. બેઈમ સાધનને શુભ ફળદાયી તરીકે ઉપયોગ કરે. જેમકે વિદ્યાનો ઉપયોગ જ્ઞાનવૃદ્ધિમાં કરે, લમીન ઉપગ દાન દેવામાં કરે અને શક્તિ મેળવીને દીનનું રક્ષણ કરવું એ સપુરૂષનું કર્તાવ્ય છે. એવા સત્પર પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ મેળવીને સમુદ્રની માફક ખળભળતા નથી એ બતાવી જ્ઞાનલબ્ધિ વિના સર્વ ઠેકાણે અજવાળું પડતું નથી તેથી હવે પછી જ્ઞાન અધિકાર લેવાની જરૂર ધારી આ ચઢતી-પડતી અધિકાર પૂર્ણ કર્યો છે. morrow : જ્ઞાન-વિવાર. :-- ॥ ज्ञानं च शक्तिः खलु मुक्तिभाजाम् ॥ છે જે કર્મભગ ભોગવવે તે જ્ઞાનપૂર્વક જોગવવાની જરૂર છે કારણકે 982 શુભ કર્મના પરિણામરૂપે ઉત્પન્ન થયેલ સુખરૂપ ફળ ભેગવવાની વખતે વિચાર કરો કે કરેલ શુભ કર્મને અંત આવશે ત્યારે અશુભ કર્મના પરિણામરૂપે દુઃખરૂપ ફળ ભોગવવું પડશે તે સુખ ભેગવતી વખતે જેમ હર્ષઘેલા ન થવું તેમ દુઃખમય અવસ્થામાં નિષ્ફળ બળાપ કરી ઉન્માદ દશામાં જવું નહિ એનો સઘળો આધાર જ્ઞાનના ઉપર રહેલ છે. જ્ઞાન શબ્દ જ્ઞા-ગવરોધને (જાણવું) આ ધાતુ ઉપરથી ઉત્પન્ન થાય છે એટલે ટૂંકામાં એને અર્થ જાણવું એવો થાય છે તે શું શું જાણવું? તે શંકા ઉપસ્થિત થાય છે, ત્યાં મુમુક્ષુ પુરૂષ કહે છે કે આત્મતત્ત્વ જાણવું જોઈએ અને તે આત્મજ્ઞાન થયા પછી જે મનુષ્ય પરમપદ (મોક્ષને) ને પામે છે. આ જ્ઞાનશબ્દ તત્વજ્ઞાનની વિદ્યા સિવાય અન્ય સર્વ વિદ્યાઓમાં પણ લોક વ્યવહારમાં ઉપયોગી છે એટલે તે તે બાબત સમજવા માટે તે તે શાસ્ત્રોનું જ્ઞાન પણ અવશ્ય મેળવવું જોઈએ. આ અધિકારમાં ઉપર જણાવેલાં બન્ને જ્ઞાનનું યત્કિંચિત નિરૂપણ કરેલું છે એટલે જ્યાં જ્યાં ધન, સમૃદ્ધિ આપવાની જ્ઞાનની શક્તિ છે તે તે ઠેકાણે વધારે લોકિક જ્ઞાનનું પ્રબલ જાણવું અને જ્યાં જ્યાં મેક્ષસુખને આપવાની શક્તિ જણાવી છે ત્યાં ત્યાં તત્ત્વજ્ઞાનનું પ્રાબલ્ય સમજવું એટલે બન્ને પ્રકારના જ્ઞાનની પ્રશંસા આ અધિકારમાં કરવામાં આવી છે એટલી બાબત પ્રવેશકેને જાણવાની જરૂર ધારી ટુંકમાં નિરૂપિત કરી છે. . Page #525 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. જ્ઞાન-અધિકાર. વાદવિવાદની ખટપટમાં જ્ઞાનનુ પક્ષાયન. અનુષ્ટુપ્ (૧-૨), वाद प्रतिवादश्च वहन्तोऽनिश्चितास्तथा । तत्वान्तं नैव गच्छन्ति, तिलपीडकौ ॥ १ ॥ શબ્દા—વાદ, પ્રતિવાદ અને અનિશ્ચિત પદ્મા'ના કહેવાવાળા તેલીના અળદની જેમ તત્ત્વના પાર પામતા નથી, ૪૮૭ વિવેચન—વાદ એટલે પૂર્વ પક્ષ, જેમકે સત્વસ્તુ ત્રિરૂપ છે. એવા મા પક્ષ, તે પૂ પક્ષવાદ કહેવાયછે. તે વાઘનું ઉત્થાપન કરનાર ઉત્તરપક્ષ તે પ્રતિવાદ કહેવાયછે. જેમકે તમારા કહેલા પૂર્વ પક્ષ સિદ્ધ થતે નથી. કારણકે વસ્તુ અનિત્ય છે અથવા ક્ષણિક છે. માટે અનિશ્ચિત એટલે અનિર્ધારિત પદાર્થ જેમકે અંગુષ્ઠના કડકા જેટલેા માત્રજ આત્મા છે તે ગર્ભાશયમાં ત્રીજે મહિને જીવ ઉપજેછે. આવી રીતનું જે કથન તે. એવા વાદ પ્રતિવાદ અને અનિશ્ચિત પદાર્થાને શાસ્ત્રના ઘણા અભ્યાસથી અથવા પ્રજ્ઞાતિશયથી કહેનારા, પારમાર્થિક સ્વરૂપને પાર પામતા નથી. કાની પેઠે તા કહેછે કે જેમ ઘાંચીને મળદ ગમનને પાર પામતા નથી તેમ. કહ્યું છે કે— પઢે પાર કહાં પામવે, મિટે ન મનકી પ્યાસ; જયું કાહુ કે ખેલકા, ઘટહીં કેાસ પચાસ. જ્ઞાન એ અજાય. ચીજ છે. पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । અનન્યાવેશનૈશ્વર્થ, જ્ઞાનમાદુમેનઽવળઃ ॥ ૨ ॥ ज्ञानसार. સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન અને અન્ય વસ્તુની અ શબ્દા—ડિત પુરૂષોએ કહ્યું છે કે જ્ઞાન, કરેલું અમૃત છે, ઔષધપ્રયોગરહિત રસાયન છે પેક્ષારહિત ઐશ્ચય છે. વિવેચન—વસ્તુ સદ્ભાવને જાણનારા પંડિત પુરૂષો સમ્યગ્બધ પરિ તિને સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન કરેલું એવું અમૃત કહે છે, પ્રસિદ્ધ અમૃત સમુદ્રમથન કરીને ઉત્પન્ન કરેલું છે. જ્ઞાનામૃત તેથી ભિન્ન છે અને વળી તે જ્ઞાન ઔષધપ્રયાગ વિના ઉત્પાદિત (ઉપજાવેલું) રસાયન છે, ધરૂપી શરીરને વિષે સાની પુષ્ટિ તથા વૃદ્ધિ કરનાર તામ્ર ભસ્માદિ કરતાં બીજીજ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે નવમ જાતના ઔષધરૂપ છે અને વળી હસ્તિ, અધિ, રથ, ધનાદિની અપેક્ષારહિત મહાન ઋદ્ધિવાળું સ્વામિત્વ પદ છે. ૨. જ્ઞાનની ઉચ્ચ ટિમાં ગણના. સપનાતિ (૩ થી ૫). ज्ञानं हि लोके परम पवित्रं, निरामयाक्षिपतिमं जिनेशैः। प्रोक्तं च सिद्धान्तपरम्परायां, परम्परामोक्षसुदानदक्षम् ॥ ३॥ ખરેખર લોકમાં જ્ઞાન ઘણુંજ પવિત્ર છે અને ધર્મના સિદ્ધાંતની પરં. પસમાં પરંપરાથી પ્રાપ્ત થતા મેક્ષના દાનમાં ચતુર (મોક્ષદાયી) છે તેથી શ્રીજિનેશ્વર ભગવાને નીરોગી નેત્રસમાન કહેલું છે. ૩. તથા– न ज्ञानतुल्यं भुवि किश्चिदस्ति, हिताहितार्थप्रतिबोधदक्षम् । ज्ञानेन हीनो गदितो बुधेशैर्जनः पशुः पुच्छविषाणहीनः ॥ ४ ॥ પૃથ્વીમાં હિત અને અહિત અને જણાવવામાં ચતુર જ્ઞાનસમાન બીજું કાંઈ નથી. કારણકે જ્ઞાનહીન પુરૂષને મહા વિદ્વાન પુરૂએ પૂંછડાં તથા શીગડાંથી રહિત એવા પશુસમાન કહેલ છે. ૪. જ્ઞાનીને મેક્ષ તરત મળે છે. ज्ञानं सदाराधयतां जनानां, स्वयंवरेयं किल मुक्तिरामा । - बोधोपदेशेन कटाक्षमालां, विमुञ्चति द्राक् परिणेतुमेषाम् ॥ ५॥ જ્ઞાનનું હમેશાં આરાધન કરનાર આ પુરૂષેની સાથે વિવાહ કરવાને પિતાની મેળે પરણવાવાળી આ મુક્તિ (મોક્ષ) રૂપી સ્ત્રી જ્ઞાનના ઉપદેશથી કટાક્ષની પંક્તિને એટલે એક પછી એક એમ કટાક્ષને કરે છે એટલે જ્ઞાની મનુષ્યને મોક્ષ સત્વર પ્રાપ્ત થાય છે. પ. જ્ઞાનરૂપી ચિંતામણિ મેળવ્યા પછી શંખલાં વીણવાની જરૂર નથી. વઝા (–). ज्ञानस्य लब्ध्वा विबुधा पृथिव्यां, स्वादं न वाञ्छन्ति रसं परं तु । हंसा हि लब्ध्वा खलु मुक्तमाला, खाद्यं न वाञ्छन्ति परं कदापि ॥६॥ Page #527 -------------------------------------------------------------------------- ________________ *---- ----- ૧૦. • • • : પરિચછેદ, જ્ઞાન-અધિકાર વિદ્વાન પુરૂષો પૃથ્વીમાં જ્ઞાનના સ્વાદને પામીને અન્ય રસને ઇચ્છતા નથી. કારણકે હસે નક્કી મુક્તા (ખેતી) ની માળાને પામીને બીજા ખાવાના પદાર્થને કઈ પણ દિવસ ઈચ્છતા નથી. ૬. જ્ઞાનને ગુમાવવું એ કંગાલે લક્ષમીને તિરસ્કાર કર્યા બરાબર છે. लब्ध्वा हि मानुष्यभवं जना ये, जानन्ति न ज्ञानकलां कदापि ।। तेषामशेषा गदिता जिनेशैर्व्यर्थाः कलाः पापपुषः परा हि ॥७॥ .. જે પ્રાણીઓ નક્કી મનુષ્ય જન્મને પામીને કઈ પણ દિવસ જ્ઞાનની કળાને જાણતા નથી તેની બીજી તમામ (વ્યાપારાદિ) કળાઓ શ્રીજિનેશ્વર ભગવાને વ્યર્થ કહેલી છે. કારણકે તે કળાએ નકી પાપ કરીને પેટના પોષણ માત્રજ કાર્યને કરવાવાળી છે, માટે પુનર્જન્મમાં તેને કાંઈ શુભ લાભ નથી પણ સામી દુઃખદ છે. ૭. અમૃતકરતાં જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવે છે. ઉપનાતિ. ज्ञानं जनानामपवर्गमार्गे, पाथेयरूपं गदितं जिनेशैः । भुक्त्वैकवेलं तदपीह भव्या, न वै सुधाक्षामशरीरभाजः॥८॥ શ્રીજિનેશ્વર ભગવાને જ્ઞાનને મોક્ષ માર્ગમાં મનુષ્યના ભાતારૂપ કહાં છે, તેથી જ્ઞાનરૂપી ભાતાનું એક વખત ભેજન કરનારા જ ભવ્ય બની જાય છે પરંતુ (અમૃત) થી પુષ્ટ શરીરવાળા દે ભવ્ય બની શકતા નથી. ૮. જ્ઞાનનું બળ જણાવે છે. ૩પનાતિ. ज्ञानं च संसारसमुद्रतीरं, कषायदावानलदाहनीरम् । मोहारिसंहारसमीकवीरं, मायापिशाचीहनने सुधीरम् ॥ ९ ॥ જ્ઞાન તે સંસાર સમુદ્રના તીરરૂપ છે અને ચાર પ્રકારના (ક્રોધ, માન, માયા અને મેહરૂપી) કષાયરૂપ દાવાનળ (અગ્નિ)ને ઠારવામાં પાણરૂપ છે, એટલે કષાયરૂપી મેલને નાશ કરનાર છે અને મેહ (અજ્ઞાન) રૂપી શત્રુને સંહાર કરવામાં રણસંગ્રામના વીર પુરૂષતુલ્ય છે તેમ માયારૂપી રાક્ષસીને હણવામાં મહાન ધીર પુરૂષતુલ્ય છે. ૯ ૬૨ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૦ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું—ભાગ ૨ શૈ. જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિઆગળ સ’સારી સુખની ઝાંખપ. ૩૫ઞાતિ (૧૦-૬૬). નવમ ', सङ्गीतगfतानि च गायकानां, विलासिनीनां विलसद्विलासाः । नृत्यशस अर्तकनर्तनानि, ज्ञानस्य सौख्ये हि तृणोपमानि ॥ १० ॥ અલૈયા લાકાના સંગીતનાં ગીતે, વિલાસિની ( વેસ્સા) ના ચાભાયમાન એવા વિલાસા (કામચેષ્ટાઓ ) અને નૃત્યકળાને જાણનાર સુંદર નતક (નટ) લેાકેાના નાચા (નૃત્ય) આ બધા જ્ઞાનનાં સુખ આગળ ખરેખર તણુખરાખર છે. ૧૦. જ્ઞાનજ સર્વે ઠેકાણે ઉપયોગી છે. बन्धुः परो योऽत्र विदेशगानां धनं परं यो निजदेशगानाम् । मित्रं परं मुक्तिप्रदेशगानां, बोधं विबोधन्तु बुधास्तमेकम् ॥ ११ ॥ જે જ્ઞાન અત્ર વિદેશ ( પરદેશ) ગયેલ મનુષ્યના બધુ છે અને પેાતાના દેશમાં રહેલા માનવાનુ જે ઉત્તમ ધન છે, તેમ મુક્તિ (મેક્ષ ) ના પ્રદેશમાં ગયેલા નરનુ ઉત્તમ મિત્રરૂપ છે. તે એક જ્ઞાનનેજ વિદ્વાન પુરૂષા સંપાદન કરો. ૧૧ જ્ઞાનજ સર્વ રીતે સહાય કરેછે. વા. मोक्षप्रयाणे पृथुसार्थवाहः, प्रौढार्गला नारकपुःकपाटे । संसारपाथोनिधियानपात्रं, ज्ञानं जगत्यां गदितं जिनेशैः ॥ १२ ॥ જ્ઞાન તે મેાક્ષના પ્રયાણુમાં સા′વાડું (સાથે ચાલી સહાય કરનાર) રૂપ છે અને નરપુરી (યમપુરી) ના કમાડને બંધ રાખવામાં મજબૂત ભાગળરૂપ છે એટલે નરકના દરવાજાને ખુલ્લા થવા દેતું નથી તેમ વળી શ્રીજિનેશ્વર ભગવાને જગમાં જ્ઞાનનેજ સંસાર સમુદ્રના વહાણુરૂપી કહેલું છે, એટલે સંસારરૂપી સમુદ્રમાંથી મનુષ્યના ઉદ્ધાર કરી મેક્ષપુરીમાં લઈ જનારૂં જ્ઞાનજ છે એમ કહ્યું છે. ૧૨. જ્ઞાનનું મળ. उपजाति. कर्माणि गाढव गतानि तानि नृणां सदानेकभवार्जितानि । ध्वंसं न यान्तीह तपोभिरुग्रैर्ज्ञानं क्षणात्तान्यपि सहिणोति ॥ १३ ॥ Page #529 -------------------------------------------------------------------------- ________________ શાન-અધિકા. મનુષ્યએ સદા અનેક જન્મથી મેળવેલાં અને અત્યંત મજબૂતપણાને પામેલાં મનુષ્યનાં કર્મો ઉગ્ર તપોથી પણ અહિં નાશ પામતાં નથી. પરંતુ જ્ઞાન તે ક્ષણ માત્રમાં તે (ક) ને નાશ કરી નાખે છે. ૧૩. જ્ઞાનતુલ્ય કઈ પદાર્થ નથી. વઝા (૨૪ થી ૮). न ज्ञानतुल्यः किल कल्पवृक्षो, न ज्ञानतुल्या किल कामधेनुः । न ज्ञानतुल्यः किल कामकुम्भो, ज्ञानेन चिन्तामणिरप्यतुल्यः॥१४॥ ખરેખર કલ્પવૃક્ષ પણ જ્ઞાનતુલ્ય નથી અને કામધેનુ (કામદધા ગાય) પણ જ્ઞાનસમાન નથી, તેમ કામકુંભ (કામને એટલે ઈચ્છાઓને પૂર્ણ કરનાર એક જાતને મંત્રિત ઘડે) પણ જ્ઞાનતુલ્ય નથી અને ચિંતામણિ નામને મણિ પણ જ્ઞાનની સમાન નથી. ૧૪. જે સુખ જ્ઞાની મનુષ્યને થાય છે તે સુખ એલ્પઅંશે દેવતાઓને પણ થતું નથી. सौख्यं हि ये ज्ञानरसे निमनाः, सर्वातिशायीह जना लभन्ते । वृन्दारका नैव तदेकदेश, सत्यं समर्थाः प्रभवन्ति लब्धुम् ॥ १५ ॥ જ્ઞાનરૂપી રસમાં મગ્ન થયેલા જે મનુષ્ય અહિં લેકમાં સર્વોપરિ એવા જ સુખને પ્રાપ્ત થાય છે, તે સુખના એક દેશને સમર્થ એવા દેવતાઓ પણ ખરેખર પામવાને સમથ થઈ શક્તા નથી. ૧૫. - જ્ઞાન ચાર પ્રકારના કષાયોને નાશ કરે છે. क्रोधाग्निनिर्वापणवारिवाहो, मानोग्रदन्तावलकेसरीशः। - मायातमीध्वंसनचण्डभानुर्ज्ञानं हि लोभाम्बुधिकुम्भजातः ॥ १६ ॥ જ્ઞાન તે નક્કી ક્રોધરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘતુલ્ય છે, માનરૂપી ઉગ્ર હાથીને હણવામાં કેસરી સિંહના સ્વામી (મહા કેસરી) તુલ્ય છે, માયા રૂપી રાત્રિને નાશ કરવામાં પ્રચંડ સૂર્યરૂપ છે અને લેભરૂપી સમુદ્રનું શેષણ કરવામાં અગત્યષિતુલ્ય છે. ૧૬. જ્ઞાનવિના મેક્ષ નથીજ. इच्छास्ति चेन्मुक्तिपदं प्रधातुमाराधनं ज्ञानपदस्य कुर्यात् । ज्ञानं विना नैव कदापि मोक्षो, नानामकारैरपि मोक्षमार्गः ॥ १७॥ Page #530 -------------------------------------------------------------------------- ________________ આખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ને બમ જો મનુષ્યને મુક્તિ (મેક્ષ) પદને પામવાની ઇચ્છા હાય તા જ્ઞાનરૂપી પદ્મનું આરાધન કરે. કારણકે નાના પ્રકારના મેાક્ષના રસ્તા ( જપ તપ આદિ) થી પણુ જ્ઞાનવિના કોઈ પણ દિવસ મનુષ્યને મેાક્ષની પ્રાપ્તિ થતી નથીજ. ૧૭. જ્ઞાનની સત્તા સર્વાપરી છે. पद्मालयाराधनपुण्डरीकः, कर्मेभसन्दारणपुण्डरीकः । संसाररोगत्रजपुण्डरीको, ज्ञानं कपायाटविपुण्डरीकः ॥ १८ ॥ જ્ઞાન લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં પુંડરીક નામના દિગ્ગજસમાન છે, કુકર્મારૂપી હાથીઓનેા નાશ કરવામાં સિહંસમાન છે, સંસારરૂપી રોગને નાશ કરવામાં પુંડરીક નામની ઔષધતુલ્ય અને કષાયા ( ક્રોધ, માન, માયા અને લાભ) રૂપી વનને માળવામાં અગ્નિતુલ્ય છે. ૧૮. જ્ઞાન એ મેાક્ષદેશનુ વિમાન છે. ૩૫નાતિ (૧-૨૦). ज्ञानाख्ययानाधिगता जना ये, तेषां न दूरो ह्यपवर्गमार्गः । ज्ञानेन कर्माणि यतो निहत्य, जिना : क्षणादेव गताच मोक्षम् ॥ १९ ॥ જે મનુષ્ય જ્ઞાનરૂપી વિમાનમાં બેઠેલા છે તેને મેક્ષને મા દૂર નથી. કારણકે જિન મહાત્માએ ( તીર્થંકરા ) જ્ઞાનથી કમૈના નાશ - રીને ક્ષણ માત્રમાંજ મેાક્ષને પામ્યા છે. ૧૯. જ્ઞાનથી ઉત્તરાત્તર મેાક્ષ કહેછે. ज्ञानाप्तितो द्रव्यमुपार्जयन्ति द्रव्यार्जनेनैव सुखीभवन्ति । सौख्येन धर्माचरणं चरन्ति जनाः पुनर्मोक्षसखीभवन्ति ॥ २० ॥ 9 ( સંસારના વ્યવહાર માર્ગમાં) જ્ઞાનની પ્રાપ્તિથી લેાકેા ધનને મેળવે છે અને ધનેાપાર્જન કરવાથી જગમાં સુખી થાયછે અને સુખથી ધમનું આચરણ કરે અને તેથી મેાક્ષના મિત્રરૂપ થાયછે અર્થાત્ મેક્ષને પામે છે. ૨૦. * શ્રીલક્ષ્મીજીનું આરાધન દિશાના હાથીએ કરે છે તે બાબત તેનાં સ્વરૂપાનું દન કરતાં પણુ જણાઇ આવે છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ પd, સાન પર જ્ઞાન તે મુક્તિરૂપી સ્ત્રીનું ભૂષણ છે. વિઝા (૨–૨૨). मुक्तिस्त्रियोऽलङ्करणं परं हि, ज्ञानं प्रशस्यं गदितं जिनैशैः। ... तद्भूषणं ये भुवि दर्शयन्ति, तेभ्यो द्रुतं स्निह्यति मुक्तिरामा ॥ २१ ॥ શ્રીજિનેશ્વર ભગવતેએ જ્ઞાનને નક્કી મુક્તિરૂપી સ્ત્રીનું ઉત્તમ ઘરેણું કહેલું છે. માટે તે ભૂષણને જે લોકે ભૂમિમાં બતાવી રહ્યા છે તેઓઉપર મુક્તિરૂપી સ્ત્રી સ્નેહ રાખે છે; અર્થાત્ તેઓ મરણાંતે જલદી મોક્ષ પામે છે. ૨૧. જ્ઞાનપદની પૂજા કરનારને પણ મેક્ષ પ્રાપ્ત થાય છે. - कुर्वन्ति ये ज्ञानपदस्य पूजा, कुर्वन्ति ते तीर्थकरस्य गोत्रम् । पातो भवेज्ज्ञानविराधकानां, घोरे जनानां नरकस्य कूपे ॥ २२ ॥ છે જે મનુષ્ય જ્ઞાનપદની પૂજા કરે છે તેઓ શ્રીતીર્થકર શેત્રને બાંધે છે અને જ્ઞાનની વિરાધના કરનાર મનુષ્યને ઘેર નરકના કૂવામાં પાત થાયછે. ૨૨. જ્ઞાનરૂપી દીપની ગેરહાજરીથી મહાહાનિ. ज्ञानं विनान्धा भववारिराशौ, सदा निमज्जन्ति शरण्यहीनाः। . ज्ञानाञ्जनैर्निर्मलनेत्रयुग्माः, प्रयान्ति संसारसमुद्रपारम् ॥ २३ ॥ * જ્ઞાનવિનાના અંધ પુરૂષે આશ્રયથી હીન થઈને હમેશાં સંસારરૂપી સમુદ્રમાં ડૂબ્યા કરે છે અને જ્ઞાનરૂપી અંજનથી જેઓનાં બે નેત્રે નિર્મળ થયાં છે અર્થાત્ જેઓને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે એવા મહાપુરૂ સંસારરૂપી સમુદ્રના પારને પામે છે. ૨૩. જ્ઞાનીને મેક્ષસુખ દુર નથી. जनोऽत्र यो ज्ञानरथाधिरूढो, महाव्रताख्ये पथि सम्प्रवृत्तः। । दूरे न तस्येह कदापि लोके, लोकाग्रगेहं सुखसार्वभौमम् ॥ २४ ॥ અત્ર જે મનુષ્ય જ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયે છે અને પાંચ પ્રકારના મહાવ્રતના માર્ગમાં પ્રવૃત્ત થયા છે; તે પુરૂષને આ લોકમાં કોઈ પણ દિવસ ચકવતના સુખવાળું એવું જે મોક્ષધામ તે દૂર નથી. ૨૪. Page #532 -------------------------------------------------------------------------- ________________ દ્વાખ્યાન સાહિત્યમાં - ભાગ ૨. મધમ પૃથ્વીમાં કેણ ભાગ્યશાળી? તેને નિર્ણય. વિઝા (૨૫ થી ૩૦). ते श्राद्धवर्या भुवि भाग्यवन्तश्चित्तेष्विति ज्ञानयुता बभूवुः । शाखस्य पाठः श्रवणं च लोके, मोक्ते जिनैः शासनदीप्तये ॥ २५ ॥ જેઓ ચિત્તમાં આ પ્રમાણે જ્ઞાનવાળા થયેલા છે. શાસ્ત્રને અભ્યાસ કરે છે અને લેકમાં શ્રીજિનેશ્વર ભગવાને જેનશાસનને પ્રકાશ કરવા સારૂ કહેલા શાસ્ત્રમાં જેએનું શ્રવણ છે તે શ્રાવક પૃથ્વીમાં ભાગ્યશાળી છે. ૨૫. " શાસ્ત્ર (જ્ઞાન)નું રક્ષણ કણ કરે છે? તેની સમજુતી. હાનિ નૈનાને દિ વાવત્તિ, જે આવા પ્રાદ્ધપુનમના सम्यक्त्वभूषापरिभूषिताङ्गाः, कुर्वन्ति ते शासनरक्षर्ण हि ॥ २६ ॥ શ્રદ્ધાના ગુણેથી યુક્ત એવા જે શ્રાવકે જિનધર્મસંબંધી શાસ્ત્રોને વાંચે છે અને જેનાં અંગે સમ્યકત્વરૂપી ભૂષણથી વિભૂષિત છે તે મહાશયે નક્કી જિનશાસનનું રક્ષણ કરે છે. ૨૬. જ્ઞાન તેજ ખરૂં શાંતિજનક છે. नानाप्रकारैः परितः पृथिव्यां, संसारतापैः परिवेदितानाम् । शानं जनानां सुखशान्तिहेतुर्धाराधरो धूर्यतरो धरायाम् ॥ २७ ॥ જેમ પૃથ્વીમાં મનુષ્યને સુખ શાંતિનું કારણ ધુરંધર મેઘ છે તેમ પૃથ્વીમાં ભિન્ન ભિન્ન પ્રકારના સંસારના તાપોથી તરફ પીડાને પ્રાપ્ત થયેલાં મનુષ્યને સુખ તથા શાંતિનું કારણ જ્ઞાન જ છે. ૨૭. જ્ઞાનપ્રભાવ. ज्ञानं भवारण्यदवानलाभ, मुक्त्यङ्गनाकोमलपाणिलाभम् । क्रोधोग्रमायाजलदानिलाभ, कर्मोग्रवह्नः शमने जलाभम् ॥ २८ ॥ જ્ઞાન તે સંસારરૂપી વનને બાળવામાં દાવાનલતુલ્ય છે અને મુક્તિરૂપી ના કોમળ હસ્ત (હાથ) ના લાભને આપનાર છે. તેમ ક્રોધ, ઉગ્ર એવી માયા તેરૂપી વર્ષાદને પવનતુલ્ય છે અર્થાત્ પવન જેમ વર્ષાદના સમૂહને ક્ષણ માત્રમાં દૂર ફેંકી દે છે તેવી રીતે કેધ વિગેરેને દૂર ફેંકનાર છે તથા કુકર્મો Page #533 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. જ્ઞાન-અધિકાર, રૂપી ભયંકર અગ્નિને શાંત કરવામાં પાણી જેવું છે. એટલે અગ્નિ જેમ પાણીથી શાંત થઈ જાય છે તેમ કમસમૂહ જ્ઞાનથી શાંત થઈ જાય છે. ૨૮, જ્ઞાનનું પરાક્રમ. शानं हषीकोप्रतुरामाणां, चापल्यभाजां खलिनं खलानाम् । ज्ञानं कषायद्विरदबजाना, तीर्थङ्करेशैः सृणितुल्यमुक्तम् ॥ २९ ॥ જ્ઞાન તે નીચ અને ચપલ એવા ઇન્દિરૂપી ઘોડાઓને ચેકડારૂપ છે અને કષાયે (ક્રોધ, માન, માયા અને લેભ) રૂપી હાથીઓના સમૂહને (નિયમમાં રાખવાસારૂ) અંકુશખુલ્ય છે એમ શ્રીતીર્થકર ભગવાને કહ્યું છે. ૨૯ જ્ઞાન ખરું વિમાન છે. मानं हि यानं खपवर्गमार्गे, क्रोधादिघाटीनिवहैरभेषम् । आरूढवन्तोऽत्र जनाः प्रयाता, मुक्तिस्त्रियो रम्पविलासमेहम् ॥३०॥ જ્ઞાન નક્કી ક્ષમાગમાં વિમાનરૂપ છે અને તે ધારિરૂપ શત્રુઓની ધાડના સમૂહથી ભેદાય તેવું નથી, એવા જ્ઞાનરૂપી વિમાનમાં જે લોકો ચડ્યા છે તેઓ મુક્તિરૂપી સ્ત્રીના સુંદર વિલાસગ્રહમાં પહોંચી જ ગયા છે. અથાત્, મોક્ષને પામ્યા છે. ૩૦, જ્ઞાનની પ્રાપ્તિ એ મુક્તિ. વપરાતિ. सरस्सु तेषुद्भवमार्गखिमा, ज्ञानाम्बु पीला भुवि भन्यलोकाः। विध्य खेदं भवमार्गजातं, गच्छन्ति तूर्ण पदमच्युताख्यम् ॥३१॥ પૃથ્વમાં સંસારના માર્ગથી ખેદને પામેલા ઉત્તમ લેકે તે જ્ઞાનના સાધનરૂપ (પુસ્તક વિગેરે) તળાવમાં જ્ઞાનરૂપી પાણીનું પાન કરીને સંસારના માર્ગના પરિશ્રમથી ઉત્પન્ન થયેલા ખેદને ત્યાગ કરીને તરત નાશરહિત એવા મોક્ષપદને પ્રાપ્ત થાય છે. ૩૧. હવામાં જેમ કપૂર અદશ્ય થાય છે તેમ જ્ઞાન આગળ સંસાર અશ્ય થાય છે. ઝા. ज्ञानार्णवे येऽत्र कृतप्रयत्नाः, स्याद्वादभङ्गीपवरोमिजाले । तेषां भवाब्धिथुलुकोपमो हि, ज्ञातो जिनैर्जगमतीर्थरूपैः॥ ३२॥ Page #534 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જો. નવમ ઉત્તમ સ્યાદ્વાદભ’ગીરૂપી લહેશના સમૂહયુક્ત એવા જ્ઞાનરૂપી સમુદ્રમાં આલાકમાં જેએએ પ્રયન કરેલ છે. અર્થાત્ ઉત્તમ પ્રકારનું જ્ઞાન મેળવેલ છે એવા તે પુરૂષને સ’સારરૂપી સાગર નક્કી એક ખાખેચીયાસમાન થાયછે એમ જ’ગમ તીર્થારૂપ એવા શ્રીજિનેશ્વર ભગવાનેએ જણાવ્યું છે. ૩ર. જ્ઞાનસ આગળ અન્ય રસા નકામા છે. ** उपजाति. सुधा सुधा याति रसंप्रयुक्ता, सा शर्करा कर्करवद्विभाति । द्राक्षा क्षयखं क्षणतः प्रयाति प्राप्ते सति ज्ञानरसप्रवाहे ॥ ३३ ॥ જીવને જ્ઞાનરૂપી રસને પ્રવાહ પ્રાપ્ત થતાં ક્ષણુ માત્રમાં અતિ રસયુક્ત એવું જે અમૃત તે વૃથા (ફ્રાગટ) થઇ જાયછે અને સાકર કાંકરાતુલ્ય ભાસેછે, તેમ પ્રાખ ક્ષયપણાને પ્રાપ્ત થાય છે. ૩૩. જ્ઞાનથી તેજોમય બ્રહ્મનું દર્શન થાયછે. इन्द्रवज्रा. ज्ञानाख्यसूर्यस्य महाप्रभावादज्ञानतामिस्र कदम्बकानि । नाशं प्रयान्ति त्ववनिस्थितानां ज्योतिः परं च प्रकटत्वमेति ॥ ३४ ॥ જ્ઞાનરૂપી સૂર્યના મહાન પ્રભાવથી મનુષ્યેાના અજ્ઞાનરૂપી અંધારાના સમૂહ નાશ પામી જાય છે અને પરબ્રહ્મરૂપી તેજ પ્રસિદ્ધપણાને પામે છે, એટલે અન્તઃકરણમાં બ્રહ્મદર્શન થાયછે. ૩૪. જ્ઞાની પુરૂષાને સંસારરૂપી સૂર્યના તાપ પીડા કરતા નથી. उपजाति. भवार्कतापैः परितापितानां ज्ञानं जनानां जलयन्त्रतुल्यम् । यत्माप्य नैवानुभवन्ति तापं, नाना प्रकारं भवयोनिभूतम् ।। ३५ ।। સંસારરૂપી સૂર્યના તાપથી તપાયમાન થયેલા મનુષ્યને જ્ઞાન તે ફુવારાતુલ્ય છે કે જે ફુવારાને પામીને સંસારમાં જન્મવાથી ઉત્પન્ન થયેલા નાના (ભિન્ન ભિન્ન ) પ્રકારના તાપને લેાકેા અનુભવતા નથી. અર્થાત્ કે જ્ઞાનીઓને સંસારના તાપ તપાવી શકતા નથી. . રૂપ, Page #535 -------------------------------------------------------------------------- ________________ પરિષ્કર. જ્ઞાન-અધિકાર જ્ઞાન મેાક્ષદાન કરનારૂં છે. ઉપેન્દ્રના. કહેવ संसाररम्भादलने द्विपेन्द्रः, कीर्त्ती सुभंभावरनादतुल्यम् । ज्ञानं हि दम्भाविशमे जलौघं, मुक्तिस्त्रियो वै वरमालिकाभम् ॥ ३६ ॥ જ્ઞાન તે સ'સારરૂપી કેળને નાશ કરવામાં હાથીરૂપ છે અને કીર્ત્તિને પ્રસિદ્ધ કરવામાં સુંદર ભભા નામના ઉત્તમ વાત્રના શ્રેષ્ઠ નાદતુલ્ય છે અને દંભરૂપી અગ્નિને શાંત કરવામાં જળના સમૂહસમાન છે તેમ પિરણામે સુક્તિરૂપી ને વરવાની વરમાળાતુલ્ય છે અર્થાત્ જ્ઞાન મેાક્ષસુખ આપવાવાળ છે. ૩૬. પુનઃ કષાયાનું મર્કેન કરવાનુ ભિન્ન સ્વરૂપાથી સમાવેછે, क्रोधादिदंशे मणिमन्त्रतुल्यं, ज्ञानं हि मानाख्यनगेन्द्रवज्रम् | मायाख्यवल्लयां कठिनं कुठारं, लोभाम्बुधौ वाढववहितुल्यम् ||३७|| નક્કી જ્ઞાન તે ક્રોધરૂપી સર્પના ક્રેશ (કરડ) માં એટલે તેના ઝેરને ઉતારવામાં મણિ તથા મત્રસમાન છે અને માન ( અભિમાન) રૂપી મહાન, પર્વતને ત્રાડવામાં ઇન્દ્રના વતુલ્ય, તેમ માયારૂપી વેલને કાપવામાં નિ કુવાડા ખરાખર તથા લાભરૂપી સમુદ્રનું શેાષણ કરવામાં વાડવાગ્નિસમાન છે. સારાંશ—માન, માયા, ક્રોધ અને લાભ એ ચાર કષાયેા જ્ઞાનથી દૂર ચાલ્યા જાય છે. ૩૭. જ્ઞાન તે મેક્ષ મેળવવાનુ' ઉત્તમ સાધન છે. ૩૫નાતિ (૩૮ થી ૨૮). ज्ञानं हि रूपं परमं पवित्रं, शरीरिणां सङ्गदितं जिनेशैः । येन प्रपन्ना भुवि जन्मभाजो, मुक्तिस्त्रियो वल्लभतां प्रयान्ति ॥ ३८ ॥ ખરેખર જ્ઞાન શ્રીજિનેશ્વર ભગવાને એ દેહધારી પ્રાણીઓને (ઉદ્ધાર કરવામાં) પરમ પવિત્રરૂપ કહેલું છે, કારણકે જે જ્ઞાનથી માંના મનુષ્યે મુક્તિરૂપી સ્ત્રીના પ્રિયપણાને પામે છે, યુક્ત એવા પૃથ્વીએટલે મેાક્ષને પામે છે. ૩૮. જ્ઞાની પુરૂષને સંપત્તિ પણ પ્રાપ્ત થાયછે. न मानतुल्यं किल भूषणं हि यत्माप्य लोकाः सुखिनो भवन्ति । स्वयंवरा वेह च ते भयान्ति, तलब्धलक्षाः किल सम्पदोऽपि ॥ ३९ ॥ ૬૩ Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. નવમ નક્કી જ્ઞાનતુલ્ય બીજું ઘરેણું નથી કે જે જ્ઞાનરૂપી ભૂષણને પામીને લેકે સુખી થાય છે એટલે તે લોકો પોતાની મેળે પ્રાપ્ત થયેલી સર્વ સંપદેને પણ આ લેકમાં મેળવે છે કારણકે તે સંપત્તિઓનું ધ્યાન પણ તેના ઉપર ખેંચાય છે એટલે જ્ઞાની પુરૂષને સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે. ૩૯ જ્ઞાનથી ભવભય તથા તેના મૂળરૂપ અજ્ઞાનને નાશ થાય છે, . ये ज्ञानदण्डेन विमण्डिताङ्गाः, स्खलन्ति ते नैव भवाटवीषु । .. ये ज्ञानभानुं च समाश्रयन्ति, तेभ्यस्तमो दूरतरं प्रयाति ॥ ४० ॥ જેઓ જ્ઞાનરૂપી દંડથી સુશોભિત અંગવાળા છે અર્થાત જ્ઞાનશીલ પુરૂષ છે તેઓ સંસારરૂપી જંગલમાં ઠેસે ખાતા નથી અને જેઓ જ્ઞાનરૂપી સૂર્યને આશ્રય કરે છે, તે પુરૂષોથી અંધારું (અજ્ઞાન) બહુજ દૂર પલાયન કરી જાય છે. અર્થાત્ અજ્ઞાન રહેતું નથી. ૪૦. જ્ઞાનપ્રકાશની સતા. ज्ञानप्रदीपे शलभीभवन्ति, कषायवृन्दानि सदा जनानाम् ।। જ્ઞાનપરી પરિમાલયન્તિ નત્તિ દૃસ્તી મોહિતાનિ ૪૨ . જ્ઞાનરાતિ-હીરાઇ હંસરાગ ત. જ્ઞાનરૂપી દીવામાં મનુષ્યના કષાયે (ક્રોધ, માન, માયા અને લેભ) ના સમૂહો પતંગીઆતુલ્ય થઈ જાય છે અર્થાત્ કષાયરૂપી પતંગીઆઓ દગ્ધ થઈ જાય છે એટલું જ નહિ પરંતુ જ્ઞાનરૂપી દી થતાં હાથમાં રહેલા આમળાંનાં ફળતુલ્ય ચેષ્ટાવાળાં સમસ્ત જગત્ (ક) ભાસમાન થાય છે એટલે હાથમાં રહેલું આમળાનું ફળ જેમ યથાથી જોઈ શકાય છે તેમ જ્ઞાનરૂપી દી થતાં સમસ્ત જગત ભાસમાન થાય છે એટલે સર્વ લોકો લેકનું જ્ઞાન થાય છે. ૪૧. અર્થજ્ઞ પુરૂષોએ જ્ઞાનનેજ ઇચ્છયું છે. रत्नत्रयीं रक्षति येन जीवो, विरज्यतेऽत्यन्तशरीरसौख्यात् । रुणद्धि पापं कुरुते विशुद्धिं, ज्ञानं तदिष्टं सकलार्थविद्भिः॥ ४२ ॥ જીવ જે (જ્ઞાનપ્રકાશ) વડે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે રતન રક્ષણ કરે છે અને (ખોટા) અત્યંત સંસારીસુખમાંથી મોકળો થાય છે. વળી પાપને રેકી મૂકે છે એટલે તેને નાશ કરે છે અને ચિત્તની શુદ્ધિ (પવિત્રતા) ને કરે છે, તે જ્ઞાનને જ સર્વ અર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને જાણનાર પુરૂએ ઈચ્છર્યું છે. ૪૨. Page #537 -------------------------------------------------------------------------- ________________ અમર પ્રા ના ક ર , - - wwwwwwwwww પરિદ. જ્ઞાન-અધિકાર અકલિત જ્ઞાનરૂપી હરે. चौरादिदायादतनूजभूपैरहार्यमय॑ सकलेऽपि लोके । धनं परेषां नयनरदृश्य, ज्ञानं नरा धन्यतमा वहन्ति ॥ ४३ ॥ જ્ઞાન ચાર વિગેરેથી ચારી શકાતું નથી, તેમ ભાઈઓ તેમાં ભાગ - ડાવી શકતા નથી, તેમ પુત્ર વારસે મેળવવામાં તેની તકરાર લાવતા નથી અને રાજાઓ દંડના કાર્યમાં તે જ્ઞાનરૂપી ધનનું ગ્રહણ કરી શકતા નથી, એટલે ઉપરના લોકોથી જ્ઞાન કઈ રીતે લઈ શકાય તેમ નથી. વળી તે (જ્ઞાનરૂપી) ધન સમગ્ર જગમાં પણ વખાણવાને ગ્યા છે (પૂજવા એગ્ય છે) અને દુશ્મનનાં નેત્રોથી પણ તે ધન જોઈ શકાતું નથી ત્યારે હરણ તે ક્યાંથી જ થઈ શકે? માટે ભાગ્યશાળી પુરૂષેજ જ્ઞાનરૂપી ધનનું ગ્રહણ કરે છે. ૪૩. જ્ઞાન માનવનું શું શું હિત કરતું નથી? तमो धुनीते कुरुते प्रकाशं, शमं विधत्ते विनिहन्ति कोपम् । तनोति धर्म विधुनोति पापं, ज्ञानं न किं किं कुरुते नराणाम् ॥ ४४ ॥ જ્ઞાન અંતઃકરણના (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરે છે, ચિત્તમાં પ્રકાશ કરે છે, શાંતિ કરે છે, ગુસ્સાનો નાશ કરે છે, ધર્મને વિસ્તાર કરે છે તથા અધર્મને નાશ કરે છે. આમ જ્ઞાન મનુષ્યનું શું શું હિત કરી શકતું નથી? અર્થાત સર્વ પ્રકારનું હિત કરે છે. ૪૪. જ્ઞાનથી સર્વ પાપને ક્ષય થાય છે. • यथा यथा ज्ञानबलेन जीवो, जानाति तत्त्वं जिननाथदृष्टम् । तथा तथा धर्ममतिप्रसक्तः, प्रजायते पापविनाशंशक्तः ॥ ४५ ॥ મનુષ્ય જેમ જેમ જ્ઞાનના બળથી શ્રીજિનેશ્વર ભગવાનથી જોવાયેલા (કહેવાયેલા) તત્ત્વને જાણે છે તેમ તેમ ધર્મવાળી બુદ્ધિમાં આસક્ત થઈ સર્વ પાપના વિનાશમાં શક્તિમાન થાય છે, એટલે પિતાના સમગ્ર મહાન પાપને નાશ કરી નાખે છે. ૪પ. જ્ઞાનરૂપી અંકશવિના મનરૂપી હાથી નિયમમાં રાખી શકાતો નથી. शक्यो विजेतुं न मनःकरीन्द्रो, गन्तुं प्रवृत्तः प्रविहाय मार्गम् । ज्ञानाङ्कुशेनात्र विना मनुष्यैर्विनाङ्कुशं मत्तमहाकरीव ॥ ४६ ॥ Page #538 -------------------------------------------------------------------------- ________________ ધર્મ બિપી વ્યાખ્યાન શાહિત્યશબિહ–હ્યાા છે. જેમ અંકુશવિના મન્મત્ત હાથી નિયમમાં રાખી શકાતું નથી તેમજ અહિં માર્ગ છોડીને કુમાર્ગે ચાલવાવાળે મનરૂપી મહાન હાથી જ્ઞાનરૂપી અંકુશવિના મનુષ્યથી વશ કરી શકાય તેમ નથી. ૪૬. જ્ઞાન મનુષ્યનું ત્રીજું નેત્ર છે. ज्ञानं तृतीयं पुरुषस्य नेत्रं, समस्ततत्त्वार्थविलोकदक्षम् । तेजोऽनपेक्ष्यं विगतान्तरायं, प्रवृत्तिमत्सर्वजगत्रयेऽपि ॥ ४७॥ સમગ્ર તના અર્થને બતાવવામાં ચતુર, તેજોમય, વળી જેને બીજા તેજની અપેક્ષા નથી, વિઘરહિત, તેમ ત્રણ જગત (સ્વર્ગ, મૃત્યુ અને પાતળ) માં પણ પ્રવૃત્તિવાળું એટલે સમસ્ત પદાર્થને જાણવાવાળું જ્ઞાન તે પુરૂષનું ત્રીજું નેત્ર છે. ૪૭. - જ્ઞાનહીન મનુષ્ય કેવળ પશુજ છે. धर्मार्थकामव्यवहारशून्यो, विनष्टनिश्शेषविचारबुद्धिः। रात्रिंदिवं भक्षणसक्तचित्तो, ज्ञानेन हीनः पशुरेव शुद्धः॥ ४८ ॥ सुभाषितरत्नसन्दोह. ધર્મ, અર્થ, કામ અને વ્યવહારથી પણ અન્ય, તેમ જેનામાં સમગ્ર વસ્તુને વિચાર કરવાની બુદ્ધિનાશ પામી છે અને રાત્રિદિવસ ભક્ષણ (આહાર) માં જેનું ચિત્ત આસક્ત થઈ ગયું છે એવી રીતે જે મનુષ્ય જ્ઞાનથી રહિત છે તે શુદ્ધ ( ખે) પશુજ છે. ૪૮. જ્ઞાન સર્વ કલ્યાણનું આદિ કારણ છે. શાર્દવિહિત (૧-૫). जानं स्यात्कुमतान्धकारतरणिर्जानं जगल्लोचनं, ज्ञानं नीतितरङ्गिणीकुलगिरिर्ज्ञानं कषायापहम् । ज्ञानं नितिवश्यमन्त्रममलं ज्ञानं मनःपावनं, ज्ञानं स्वर्गगतिप्रयाणपटहं ज्ञानं निदानं श्रियः ॥ ४९ ॥ જ્ઞાન કુત્સિત (જાડા) મતરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે, જ્ઞાન સમગ્ર જગતનું નેત્ર છે, જ્ઞાન નીતિરૂપી નદીનું ઉત્પત્તિસ્થાન એવા મેરૂપર્વતરૂપ છે અને જ્ઞાન કષાય (ક્રોધ, માન, માયા અને લાભ) નો નાશ કરનારું છે, જ્ઞાન આનંદને વશ કરવામાં મંત્રરૂપ છે અને જ્ઞાન પોતે નિર્મળ Page #539 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-અધિકાર ૫૧ છે તથા મનને પવિત્ર કરનારું છે, જ્ઞાન સ્વર્ગમાં જવા વખતે મંગળપટહ (વાછત્ર) છે અને જ્ઞાન લક્ષ્મીનું આદિ કારણ છે. સારાંશજ્ઞાનથી પાખંડ ધર્મને નાશ, સર્વ પ્રકાશ, નીતિની પ્રાપ્તિ, કષાયનો ભંગ, શાંતિ, મનની શુદ્ધિ, સ્વર્ગની પ્રાપ્તિ અને લક્ષમી નિવાસ થાય છે. ૪૯. જ્ઞાનનું પ્રાબલ્ય સર્વોપરિ છે. ज्ञानं कर्ममहीध्रभेदकुलिशं शंसन्ति मोहापहं, ज्ञानं भूषणमङ्गिनां वरधनं ज्ञानं जगद्दीपनम् । एतत्तत्त्वमतत्त्वमेतदपरं ज्ञानेन विज्ञायते, . लोकालोकविलोकनैकपटवः स्युर्ज्ञानदानाजनाः ॥ ५० ॥ ભૂમુિછાવણી. જ્ઞાન તે કર્મોરૂપી પર્વતને ભેદવામાં ઇંદ્રના વાતુલ્ય છે અને અજ્ઞાનનો નાશ કરનાર છે એમ મહાત્માઓ કહે છે, જ્ઞાન તે દેહધારી માનનું ઉત્તમ ધન તથા ભૂષણ છે, જ્ઞાન આખા જગતને દીપાવનાર છે, આ તત્વ આ અત, આ તત્ત્વાન્ત, આ બધું જ્ઞાનથી જણાય છે અને મનુષ્ય જ્ઞાનનાં દાનથી લોકાલોકને જોવામાં એક ચતુર થઈ જાય છે, એટલે સર્વજ્ઞાપણું પણ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. - સારાંશ–ાનથી કમની હાનિ, મેહને નાશ, શરીરને શણગાર, જગતમાં શોભા, સત્ તથા અસત વસ્તુને વિવેક અને સર્વત્વની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ પણ જ્ઞાનદાન કરવાથી મનુષ્ય સર્વ રીતે કુશળતા મેળવે છે. ૫૦. જ્ઞાન મેળવવાની ખાસ જરૂર. સવૈયા. ચરણ કરણ માંહે જે અતિ રાતા, નવી સ્વ સમય સંભાળે છે; નિજ પર સમય વિવેક કરી નવી, આત્મતત્ત્વ નિહાળે છે; સંમતિ માંહે કહ્યું તિણું ન કહ્યું, ચરણ કરણને સારેજી; તેમાટે એ જ્ઞાન અભ્યાસે, એહજ ચિત્ત દઢ ધારેજી. જૈનકથા રાષ–ભાગ પાંચમે. જ્ઞાનની ખામીને લીધે કઢંગી સ્થિતિ, જ્ઞાનહીન મનુષ્ય ઘડાની પૂંછડી પકડીને આખે રસ્તે લાત ખાતો * સ્વામી રામતીર્થ Page #540 -------------------------------------------------------------------------- ________________ * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહભાગ ૨ જે. નવમ ખાતે જાય છે અને જ્ઞાનવાન મનુષ્ય ઘડાની પીઠ પર સ્વાર થઈ જઈને આનંદ તથા સુખની સાથે મેજ કરતે માર્ગ કાપે છે. સૂર્ય, ચંદ્ર અને દીપિવિના જેમ જગને વ્યવહાર ચાલતું નથી તેમ જ્ઞાન (દરેક વસ્તુનું સાક્ષાત્ ભાન) વિના પણ સર્વશ્રમ નિરર્થક છે એટલે શુદ્ધ જન્મ મેળવ્યા છતાં પણ જ્ઞાનનું સંપાદન ન થયું હોય તે જીવને સંસારમાં જન્મમરણનું ચક ભેગવવું જ પડે છે તેથી જ્ઞાન મેળવવાની ખાસ જરૂર છે. એ સમજાવી જ્ઞાનના પિટા ભાગતરીકે જ્ઞાનદાન લેવાની જરૂર ધારી આ જ્ઞાન અધિકાર પૂર્ણ કર્યો છે. - જ્ઞાનતાન- વાર - “જ્ઞાન » જાણવું, તેના પણ ઘણા ભેદ થઈ શકે. લૈકિક અલૈકિક બન્ને છે કે જાતના પદાર્થોનું જ્ઞાન દરેક મનુષ્ય પ્રાણીને હોવું જોઈએ. કારણકે પશુ વિગેરે ચેનિના પ્રાણીઓમાં તેવી ગ્રહણશક્તિ નથી. જેથી મનુષ્ય વત તેઓને જ્ઞાન આપી શકાય નહિ, પરંતુ મનુષ્ય વ્યક્તિ તે સર્વ પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત થઈ શકે છે. કારણકે તેમાં તેવી બીજરૂપે શક્તિઓ રહેલ છે એટલે જેમાં બીજરૂપે જે શક્તિ છે તેને ખીલવવી-કેળવવી એ જ્ઞાનનું સ્વરૂપ છે. વટના સ્વ૯૫ બીજમાં મહાન વટ હેવાની શક્તિ છે તે તે મહાન થઈ શકે છે; પરંતુ તેથી હેટા વટાણા ભીંડા વિગેરેના બીજેમાંથી વટ જેવાં મેહેટાં વૃક્ષે થઈ શક્તાં નથી. હવે બીજમાં વટની માફક વટરૂપે થવાની શકિત છે; પરંતુ તેને ખીલવવામાં ન આવે તે તે શક્તિ નષ્ટતુલ્ય છે તેમ મનુષ્ય વ્યક્તિમાં જે શક્તિ છે તેને પણ ખીલવવામાં ન આવે તે તે નષ્ટમાય છે. માટે જ્ઞાનશક્તિને ખીલવવી એજ મુખ્ય કર્તવ્ય છે અને તેથી આ લેક તથા પરલેક અને લેકેના સુખની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ જીવ એક્ષગામી થઈ શકે છે જેથી બીજા પરિશ્રમેને છેડી જ્ઞાનદાનનાં કાર્યોમાં યલ કરવામાં આવે છે તેથી હજારે બલકે લાખો મનુષ્યનો ઉદ્ધાર થવા સંભવ છે. માટે વિદ્વાનોએ વિઘા (જ્ઞાન) દાનમાં પરાયણ રહેવું. તે બાબતનું સમર્થન કરવામાટે અત્ર લંબાણ ન કરતાં ઉક્ત પ્રકરણને અધિકાર શરૂ કરવાની જરૂરીઆત માની છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. જ્ઞાનદાન-અધિકાર. સર્વ દાના કરતાં જ્ઞાનદાન ઉત્તમ છે. નવા ( થી ૪). ज्ञानस्य दानं खलु विसदानं, ज्ञानस्य दानं खलु भोज्यदानम् । ज्ञानस्य दानं खलु सौख्यदानं ज्ञानस्य दानं भयप्रदानम् ॥ १ ॥ ૫૦૩ જ્ઞાનનું દાન તેજ ખરૂં ધનદાન છે, જ્ઞાનનું દાનજ સાચુ લેાજનદાન છે, જ્ઞાનનું ાનજ સત્ય સુખને આપનાર (સુખદાન) છે અને નક્કી જ્ઞાનદાન તેજ અભયદ્વાન છે. ૧. તથા— ज्ञानस्य दानं किल पात्रदानं, ज्ञानस्य-दानं किल नाकदानम् । ज्ञानस्य दानं किल मोक्षदानं, ज्ञाने हि तानीह समाविशन्ति ॥ २ ॥ જ્ઞાનનું દાનજ, સુપાત્રદાન છે, જ્ઞાનનુ દાનજ સ્વગ લેાકનુ દાન છે, જ્ઞાનનું દાનજ મેક્ષદાન છે, કારણ કે તે બધાં દાના આ જ્ઞાનદાનમાં સમાવેશને પામે છે. એટલે જ્ઞાનદાનમાં તે સમગ્ર દાનાને સમાવેશ થઇ જાય છે. ર. જ્ઞાન એ તીર્થંકરના પ્રતિનિધિ (મૃત્તિ) રૂપ છે, तीर्थङ्कराणामधुना खभावे, ज्ञानं हि संसारसमुद्रयानम् । पूजां यथाशक्ति ततश्च तस्य कुर्वन्तु दत्त्वा पठतां सहायम् ॥ ३ ॥ અભાવમાં જ્ઞાનજ સંસારરૂપી સમુદ્રમાં (વિદ્યાથી) જનેાને મદ આપીને તે હમણાં તે તીર્થંકર ભગવાનેાના વહાણતુલ્ય છે. તેથી જ્ઞાન મેળવતા જ્ઞાનની યથાશક્તિ પૂજા કરો. ૩. જ્ઞાનની સેવા તથા તેનું અપમાન કરવાથી થતું ફળ. कुर्वन्ति ये ज्ञानपदस्य पूजां, बध्नन्ति ते तीर्थकरस्य गोत्रम् | पातो भवेज्ज्ञानविरोधकानां, घोरे जनानां नरकस्य कूपे ॥ ४ ॥ જે ધર્માંધારી પુરૂષો જ્ઞાનપદ (વિદ્યાલય) ને ધનાદિથી સત્કાર કરે છે, તેઓ તીર્થંકર ગાત્રનું ઉપાર્જન કરે છે અને જ્ઞાનના વિરોધી એવા પાપી પુરૂષાને ઘેર એવા નરકના કૂવામાં પાત થાય છે. ૪. Page #542 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ નવમ મોષાત સાહિત્યસરહ-ભાગ ૨ જે. શાનદાન કરનાર પુરૂષને ધન્ય છે. ૩પનાતિ. રિયા પૂર્ણ, શ્રી શાહનચોરાત્તિવાના सर्वेषु दानेषु नृपोपदानं, श्रीज्ञानदानं रचयन्ति धन्याः ॥ ५॥ વિચિત્ર પ્રકારનાં કર્મોના નાશના કારણરૂપ એટલે જે જ્ઞાનદાન જૂદી જૂદી જાતનાં પાપ કમેને નાશ કરનાર છે અને જે શ્રીજૈનશાસનની ઉન્નતિના દાનરૂપ છે અને સર્વ દાનમાં જે રાજરૂપ એટલે જેમ મનુષ્યમાં રાજા શ્રેષ્ઠ છે તેમ સર્વદાનમાં આ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે એવા જ્ઞાનદાનને જેઓ આપે છે તે પુરૂષજ સાચા ધન્ય છે અર્થાત્ ધન્યવાદને પાત્ર છે. ૫ કલપસૂત્રનું માહાન્ય, ઉપવા . विलेख्य कल्पं विधिना श्रुतस्य, विधाय पूजा शुभधीः मृणोति । कृतोपवासो हदि शुद्धभावो, भवे तृतीये लभते भवान्तम् ॥ ६ ॥ શ્રીકલ્પસૂત્રને વિધિ પ્રમાણે લખીને અથવા લખાવીને તે શાસ્ત્રની પૂજા કરીને ઉપવાસ સહિત હૃદયમાં શુદ્ધ ભાવવાળે અને શુભ બુદ્ધિવાળા (થઈને) જે પુરૂષ તે શાસ્ત્રનું શ્રવણ કરે છે, તે પુરૂષ ત્રીજા જન્મમાં મોક્ષ પામે -- શુભ શાસ્ત્રનું પવિત્રપણું. ઉપનાતિ. . न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडखभावम् । नैवान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्त्यागमपुस्तकानि ॥७॥ જે ધર્મયુક્ત મનુષ્ય ધર્મનાં પુસ્તકને લખાવે છે તે દુર્ગતિને પામતા નથી, મૂંગા થતા નથી, જડ સ્વભાવને, અંધપણને અને બુદ્ધિહીનપણાને પામતા નથી. અર્થાત્ પુનર્જન્મમાં પણ તેમાં કોઈ જાતની ભેટ આવતી નથી. ૭. " નિરભિમાન એ દાન, વિદ્યા અને વિવેકને શણગાર છે. વસન્તુતિ.. दानं गुणो गुणशतैरधिको गुणानां, विद्या विभूषयति तयदि किं ब्रवीमि । Page #543 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. જ્ઞાનદાન-અધિકાર. एतद् द्वयं यदि स नायितुं विवेकः, एतत्रयं यदि मदो न नमोऽस्तु तस्मै ॥ ८॥ જ્ઞાનરાતિ-(હીરાઇ રંપરાગ ત). દાનગુણ તે ગુણોના સમૂહના કડાઓથી પણ અધિક છે અને જે દાનગુણને વિઘા શણગારતી હોય તે શું કહેવું? અને પુના આ બન્ને (દાન-વિદ્યા) ને ભાવવાને વિવેક હેય તે શું કહેવું? અને જે આ ત્રણે દાન-વિદ્યા-વિવેક) હોય છતાં ગર્વ ન હોય તે તે પુરૂષ જરૂર નમન કરવાનેજ મેગ્ય છે માટે તેને અમે નમન કરીએ છીએ ૮. જ્ઞાનદાન કેવા પ્રકારનું હોય તેની સમજણ. આહુત આગમમાં વારંવાર જ્ઞાન અને તેનાં સાધનોના દાનને મુખ્ય ગણેલું છે. આપણાં શાસ્ત્રએ જે આવી સૂક્ષ્મ બુદ્ધિથી પુસ્તકદાનનો મહિમા વર્ણવ્યું છે, તેને આજ કાલ આપણે ભૂલી ગયા છીએ અને નકામા માર્ગોમાં લાખ રૂપીઆ બગાડી દાન કર્યું, એમ ઠગાઈએ છીએ. જ્ઞાન અને તેના સાધનરૂપ પુસ્તક વિગેરેનું દાન કરવું, એ શાસ્ત્રસંમત છે અને તે કેઈ બ્રાહ્મણ વિગેરે યાચક વગરને અથવા મુનિવગને જ કરવું એમ પણ નથી; જે યોગ્ય હેય, સમજવાને શક્તિમાન હોય, તેને કરવું એમ પણ શાઅજ આપણને આજ્ઞા કરે છે. આપણું લોકે દાનને હેતુ સમજ્યા વગર એક તરફ વળે છે અને અમુક વર્ગનેજ દાનના પાત્રરૂપ ગણે છે, એ મોટામાં મોટી ભૂલ છે. પુસ્તકને નામે લાખો રૂપીઆ વપરાય છે અને તેનો ઉપયોગ બીલકુલ થતો નથી, તે આપણે નજરે જોઈએ છીએ. આપણા મુનિઓને મોટે ભાગ પુસ્તકના સમૂહમાંજ વિદ્વત્તાની પ્રતિષ્ઠાને માનનારે થઈ પડે છે અને તેમના હૃદયમાં પુસ્તકની મમતા ઘણી વધેલી જોવામાં આવે છે. આપણી કેટલીએક સંસ્થાઓ પણ તે કાર્યને ઉત્તેજન આપે છે અને મુનિઓનાં પુસ્તકના ગાંસડાઓનું માત્ર રક્ષણ કરવામાં જ પોતાની એક જાતની ઉપ ગિતા બતાવે છે અને એ કાર્યને એક મહાન ગુરૂભક્તિમાં ગણે છે. સાંપ્રતકાળે આ પ્રવૃત્તિ અનુચિત ગણાવી જોઈએ, અને જ્ઞાનદાનને આ ઉપગ ન થવું જોઇએ. તેપણ અમારે સંતોષ સાથે જણાવવું જોઈએ કે કેટલાએક મુનિઓ એ અગ્ય પ્રવૃત્તિને ધિક્કારવા લાગ્યા છે અને પિતાનાં પુસ્તકને બીજાએ લાભ લે એવી છૂટ આપવાને પ્રવર્તાવા લાગ્યા છે. જ્ઞાનદાનને સર્વ દાનમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે જેમ ઝાડના મૂળમાં જળસંચનથી દરેક શાખા તથા પર્ણને તે જળ * જૈનશાસન પુસ્તક પાંચમું–અંક દશમે–તા. ૧૯ મી મે સને ૧૯૧૫. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જો. નવમ પહોંચેછે અને તેઓ પવિત રહેછે તેમ જ્ઞાનદાનને મદદ કરવાથી ખીજા દાને તેને લીધે હસ્તીમાં આવેછે તેથી જ્ઞાનદાનનેજ ઉત્તેજન આપવું એ વિશેષ લાભકારક છે. તેથી તેને વળગી રહેવું એમ સૂચના કરી આ અધિ ફાને મદદરૂપ જ્ઞાનેાત્તેજનની અપેક્ષા માની હવે પછી તે અધિકાર લેવા ધ્યાન આપી આ જ્ઞાનદાન અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. ரRடுல →l જ્ઞાનોત્તેનન—ષિાર. ~~ જ જંગ જગના વિષયભાગોમાં લુબ્ધ એવાં મનુષ્યે ભાગવિલાસમાં છૂટથી પેાતાના ધનને વ્યય કરી રહ્યાં છે. કેઇ એટલેથી ન અટકતા કુમાર્ગોમાં પણ ધન ખર્ચતાં પાછું વાળી જોતાં નથી અને તેમ કુમેમાં આસક્ત રહેતાં રહેતાં સમગ્ર જીવનને ગુમાવી નાખેછે અને પરિણામે કાળના કવલરૂપ થઇ જાયછે. જો કે સૃષ્ટિનાં તમામ માનવે તેવાં નથી, કેટલાક વિદ્યાભિલાષી પુરૂષ પણ છે; પરંતુ માટેો ભાગ વિષયાન્ય પુરૂષોને છે. તેથી તેવા માનવેાએ સમજવું જોઇએ કે પેાતાના ધનને જ્ઞાનેત્તેજન કાર્યોંમાં જો વ્યય કરવામાં આવે તે તેનું પરિણામ ઘણુંજ શ્રેયસ્કર થાયછે. તેથી વિષયજન્ય પદાર્થોમાં ધનને વ્યય નહિ કરતાં જે ધન પ્રાણસાટે લીધું છે (મેળવ્યું છે) એટલે પ્રાણ જવાની પણ દરકાર ન કરતાં વિદેશગમન આદિ કાર્યાં કરી મેળવ્યું છે, તે ધન જો આપણને અન્ય જન્મમાં પણ ઉપયેગી થાય એવી આકાંક્ષા હાય તે જ્ઞાનેત્તેજન કામાંજ ખચવું. એટલું ટુંકામાં જણાવી હવે તેસંબંધી અધિકારના આરભ કર્યા છે. મુક્તિ મેળવવાના સરલ રસ્તા, નવપ્રા (? થી ૩). ज्ञानं पठन्तीह च पाठयन्ति, साहाय्यदानं पठतां जनानाम् । यच्छन्ति ये ज्ञानरसप्रपन्नास्तेषां न दूरे खलु मुक्तिरामा ॥ १ ॥ જ્ઞાનરસથી યુક્ત એવા જે પુરૂષ! આ લેાકમાં પાતે જ્ઞાનાભ્યાસ કરેછે અને ખીજાઓને અભ્યાસ કરાવેછે અથવા અભ્યાસ કરતા મનુષ્યને પુસ્તક વિગેરેની મદદ કરેછે, તે પુરૂષને મુક્તિ ( મેક્ષ ) રૂપી શ્રી દૂર નથીજ, ૧. Page #545 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, જ્ઞાનેતેિજન-અધિકાર પ૦૭ તથા– ૧ ये ज्ञानदानं ददतीह भक्त्या, मुक्त्यङ्गगना यच्छति सम्मदोत्का । तेभ्यस्सरागं निजहस्तदानं, नित्यं चिदानन्दमयं मनोज्ञम् ॥ २ ॥ આ લેકમાં જે લોકો પ્રેમથી બીજાઓને જ્ઞાનનું દાન આપે છે, તેવા છે. ' માત્મા પુરૂષોને સુંદર મદથી ઉત્સુક એવી મુક્તિ (મેક્ષ) રૂપી સ્ત્રી સદા ચેતન તથા આનંદઘન અને સુંદર એવા પિતાના હસ્તના દાનને સ્નેહપૂર્વક આપે છે. અર્થાત તેઓને મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ૨. જ્ઞાનદાન કરનારાઓને દેવતાઓ મદદ આપે છે. यच्छन्ति ये सम्पठतां सहायं, भक्त्यान्विता जैनसुवालकानाम् । तेषां सहायं त्रिदिवेशसार्था, यच्छन्ति नूनं जिनधर्मभाजाम् ॥ ३ ॥ - ભક્તિથી યુક્ત એવા છે જેનધમ પુરૂ ધર્મસંબંધી જ્ઞાનને અભ્યાસ કરતા જેનધમી સુંદર બાળકોને પુસ્તક વિગેરેની મદદ આપે છે, તે જૈનધર્મનું સેવન કરનાર પુરૂષને દેવતાઓના સંઘે નક્કી સહાય આપે છે. ૩. મેક્ષે જવાનો સુલભ રસ્તે. - ૩પનાતિ (૪–૫). भवाध्वनि ज्ञानपयोयुतानि, यो पाठशालाख्यसरांसि मह्याम् । कुर्वन्ति ते मुक्तिरमाभिलाषं, विना प्रयत्नं प्रतिपादयन्ति ॥ ४ ॥ જે ધર્માત્મા પુરૂષ પૃથ્વીમાં સંસારના માર્ગમાં જ્ઞાનરૂપી જળથી યુક્ત એવાં પાઠશાળારૂપી તળાવે બાંધે છે તે પુરૂષે મુક્તિ (મોક્ષ) રૂપી લમીના અભિલાષનું (ઈચ્છાનું) મહેનતવિના પ્રતિપાદન કરે છે એટલે વિના પ્રયત્ન મેક્ષ મેળવે છે. ૪. ક્ષયને બદલે વૃદ્ધિ તથા નેવાનાં પાણી મેળે એ ચમત્કૃતિ. यः पाठशालामिषतः पृथिव्यां, ज्ञानार्पणानि प्रकटीकरोति । चित्रं हि लाभो भवतीह तस्य, व्ययेऽप्यहो कोटिगुणो नरस्य ॥५॥ જે પુરૂષ પાઠશાળાઓના મિષથી (પ્લાનાથી) પૃથ્વીમાં જ્ઞાનદાનને પ્રસિદ્ધ કરે છે અર્થાત જ્ઞાનદાન કરે છે, તે પુરૂષને ખર્ચ કરતાં પણ કેટિગણે લાભ અહિં થાય છે. અહો ! તે આશ્ચર્યની વાર્તા છે. ૫. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વાખ્યાન સાહિત્યસ'બ્રહ-બળ . ચોરી કરવાથી અપયશને બદલે સુયશ એ ચમત્કાર. • વઝા.. ये पाठशालापणतो हि चौर्य, कुर्वन्ति सज्ज्ञानधनस्य बालाः । चित्रं किलते सुखिनो भवन्ति, लब्ध्वा सुकीर्ति तु परत्र चात्र ॥ ६ ॥ જે બાળક (વિદ્યાથીઓ) પાઠશાળારૂપી બજારમાંથી નક્કી જ્ઞાનરૂપી ધનની ચોરી કરે છે, તે બાળકો આશ્ચર્ય છે કે આ લોકમાં સુંદર કાત્તિને પામીને નક્કી પરકમાં સુખ ભોગવવાવાળા થાય છે. ૬. મુક્તિને દાસી બનાવવી હોય તે સવિદ્યાદાન કરે. ઉપનાતિ (૭–૯). यच्छन्ति ये ज्ञानधनं जनेभ्यो, मुक्तिः स्पृहां वै कुरुते हि तेभ्यः । मानं प्रयान्तीह च ते जनेभ्यः, प्रशंसनीयाः खलु सज्जनेभ्यः ॥ ७॥ જેઓ જ્ઞાનરૂપી ધનનું મનુષ્યને દાન આપે છે, નક્કી તે પુરૂની મૃતિ (મેક્ષ) ઈચ્છા રાખે છે. (એટલે મનુષ્ય મોક્ષને ઇરછે છે, પરંતુ આ પુરૂષને તે સામે મેક્ષ છે છે). એટલું જ નહિ પણ આ લેકમાં પ્રશં. સાને પાત્ર એવા તે (જ્ઞાનદાન કરનારા) સજન પુરૂષથી નક્કી માનને પામે છે, અર્થાત્ જ્ઞાનદાની પુરૂષના બન્ને લેક સુધરે છે. ૭. વિદ્યાવૃદ્ધિ કરનારને ક્ષગામી જાણ. ज्ञानस्य नानाविधपुस्तकानि, लिखन्ति भावेन च लेखयन्ति । मुद्रापयन्तीह च मानवा ये, तेषां सहायः प्रददाति मुक्तिम् ॥ ८॥ જે ધર્માત્મા પુરૂષે જ્ઞાનનાં ભિન્ન ભિન્ન પુસ્તકને પોતે લખે છે. અને થવા પ્રેમથી બીજા પાસે (ધન આપી) લખાવે છે, અગર અહિં (આ લે કમાં) છપાવે છે તે પુરૂની (જ્ઞાનનાં પુસ્તકને કરેલી) મદદ તેઓને મુકિત (મોક્ષ) દાન આપે છે. ૮. શાનદાન કરનાર પુરૂષાએજ સર્વ પુણ્ય કર્યું છે. વગ્રા. ज्ञानस्य दानं भुवि यैः प्रदत्तं, तैरेव लोकैश्च तपोऽभितप्तम् । आज्ञा जिनानां परिपालिता तैः, संसारसिन्धुः किल तैश्च तीर्णः ॥९॥ Page #547 -------------------------------------------------------------------------- ________________ પરિપી. શાનિરંજન-અધિકાર ભૂમિમાં જે લોકોએ જ્ઞાનનું દાન આપ્યું છે, તે લોકોએજ તપ કરેલું છે. તે લેકાએજ જિનભગવાનની આજ્ઞાનું પરિપાલન કર્યું છે અને ન સંસારરૂપી સમુદ્રને તે ધર્માત્મા પુરૂષો તરી ગયા છે. ૯ શાનદાનની ખાસ જરૂર છે તેમાટે નન્દિસુત્રનો હસ્તલેખિત સબળ પૂરા. उपजाति. कुर्वन्तु भव्या भुवि पाठशाला, ज्ञानार्पणायातबालकानाम् । जिनेशमुख्यैः खलु नन्दिमूत्रे, ज्ञानस्य दानं परमं सदोक्तम् ॥ १० ॥ જ્ઞાનરાતવા-(રાઇ હંસરાન ત.) હે ભવ્ય (ધર્માત્મા) પુરૂષો ! જેને બાળકને જ્ઞાનદાન આપવા સારૂ પૃથ્વીમાં પાઠશાળાઓ કરે. કારણકે જિદ્ર ભગવાન જેમાં મુખ્ય છે એવા નંદિસૂત્ર નામના આગમમાં જ્ઞાનનું દાન પૂર્વાચાર્યોએ સદા ઉત્તમ કહ્યું છે. ૧૦. - મેહમયીની વારવિદ્યાલય જેવી ધર્મયુક્ત કેલેથી થતા ફાયદા. द्रुतविलम्बित. पठति पाठयते पठतामसौ, वसनभोजनपुस्तकवस्तुभिः । मतिदिनं कुरुते य उपग्रहं, स इह सर्वविदेव भवेन्नरः ॥ ११ ॥ વાસ્થr. આ પુરૂષ જ ખરી રીતે ભણે છે અને ભણાવે છે કે જે પુરૂષ જ્ઞાનાભ્યાસ કરનારા (વિદ્યાર્થીઓ)ને વસ્ત્ર, ભેજન, પુસ્તકે તથા બીજી જ્ઞાનપગી વસ્તુઓથી અનુકૂળતા હમેશાં કરી આપે છે. તેથી તે પુરૂષ આલોકમાં (અથવા ભવાંતરે) સર્વવેત્તાજ થાય છે. ૧૧. વિદ્યાજ્ઞાનથી જે જે ફાયદા જોવામાં આવે છે તે તે ફાયદા વિદ્યાજ્ઞાનને મદદરૂપે જે કઈ પ્રેરક ન હોય તે વિદ્યાજ્ઞાન વૃદ્ધિ પામી શકતું નથી પણ ઉલટું તે ઘસાતું જાય છે. તે વિદ્યાજ્ઞાનના આધારરૂપ કેળવાયેલા ધનાઢ્ય પુરૂ ને ખાસ સૂચના કરવામાં આવે છે કે જે દ્રવ્ય છે તે કઈ વખત પિતાના તાબામાંથી છટકી જવાનું છે અને છેવટે પિતાની ગેરહાજરીમાં તે અવશ્ય કેઇના તાબામાં જવાનું જ છે. તેથી વિચક્ષણ પુરૂષે ધમકેળવણીમાં તેને ઉપગ કર એમ દર્શાવી અને જ્ઞાનદાનમાં વિદ્ધ ન કરવું એ જાણવાનું અવશ્ય Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ હોવાથી હવે પછી તે અધિકાર લેવા ધારી આ જ્ઞાનોત્તેજન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. એ જ્ઞાનમાં ચત્તરાય-ધાર. -- કે જે આ સંસારસાગરમાંથી તારનાર વહાણરૂપ જ્ઞાનદાન કરતા નથી અકચ્છી થવા બીજાઓને પણ અટકાવીને તે કરવા દેતા નથી તેમની સાથે પ્રથમ તે દરિદ્રતા સંબંધ (વિવાહ) કરી નિત્ય તેના ઘરમાં વાસ કરે છે, લેકેમાં તેની નિંદા થાય છે અને અંતે મહા નરકાદિયાતનાઓ (શિક્ષાઓ) - ગવતાં પણ ભવાટવીમાંથી તેને છટકારે થતું નથી. માટે તેથી દૂર રહી, બનતે પ્રયાસે પોતાથી અથવા અન્યથી જ્ઞાનદાન કરી મનુષ્ય જીવનની સ્થાર્થકતા કરવી જોઈએ. જન્મની નિષ્ફળતા. ઝાં. न ज्ञानदानं भुवि यैः प्रदत्तं, न ज्ञानसाहाय्यमिहार्पितं च । नाराधनं तस्य कृतं कदापि, व्यर्थ जिनैर्जन्म किलोक्तमेषाम् ॥ १ ॥ જે મનુષ્યએ પૃથ્વીમાં જ્ઞાનનું દાન આપ્યું નથી, જ્ઞાનવર્ધક ખાતાઓ (ફડ) માં મદદ કરી નથી, અથવા જ્ઞાની જનની શુશ્રષા (સેવા) વગેરે કરીને તેમને પ્રસન્ન કરી લેકહિતાર્થે તેમને પ્રેરી જ્ઞાનની વૃદ્ધિ કરાવી નથી અને કોઈ પણ દિવસે પોતે તેમનું સેવન સંપાદન કર્યું નથી તેથી તેમને જન્મ શ્રીતીર્થકોએ વ્યર્થ કહેલ છે. ૧. શાનદાનથી રહિતને દરિદ્રતા સાથે પરમ પ્રીતિ. उपजाति. • न ज्ञानदानं भुवि यो ददाति, दरिद्रता तं स्वकरं ददाति । कुर्वन्ति तस्येह विराधनां च, सौख्याय यच्छन्ति जलाञ्जलिं ते ॥२॥ Page #549 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. પુસ્તકસંરક્ષણ અધિકાર, જે પુરૂષ ભૂમિઉપર (મનુષ્યને) જ્ઞાનદાન આપતું નથી, તેને દરિદ્રતા પિતાને હાથ આપે છે (એટલે વિવાહ જેડે છે) અર્થાત તેની સ્ત્રી બનીને ઘરમાં વાસ કરે છે. એટલે તે ભવપર્યત દરિદ્ર જ રહે છે અને અહિં જ્ઞાન અથવા જ્ઞાનીની જે વિરાધના (આશાતના) કરે છે તેઓ પોતાના હિતને જલાંજલિ આપે છે (હણે છે). ૨. સંસાત્પત્તિનું બીજ, વેરા. ज्ञानस्य दाने भुवि येऽन्तराय, कुर्वन्ति मूढा भवबीजरूपम् । तेषां निपातो नरके च घोरे, क्लेशमदे सम्भवति प्रमादात् ॥ ३ ॥ જ્ઞાનરાત (ફરારા હૃાન શત). જે પુરૂષો પૃથ્વીવિષે જ્ઞાન આપવાના કાર્યમાં વિન્ન કરે છે તે મૂઢ કહેવાય છે અને (વિઘ કરવાથી) તેમને વારંવાર સંસાર ભગવા પડે છે. એટલું જ નહિ પણ તેઓ પ્રમાદથી ઘેર નરકમાં જાય છે. ૩. મન, વચન અને કાયાથી જ્ઞાનવિનાશક જે કાંઈ પણ વિ કરવામાં આવે તે અવશ્ય તેથી ઉત્પન્ન થતે અપયશ જગતમાં અધમતાએ પહોંચાડે છે અને પરિણામે નરકમાં બેસારી દે છે. તેથી તેમ નહિ થવા ભલામણ કરી સિદ્ધાંત ગ્રંથનું રક્ષણ નહિ કરવાથી જ્ઞાનદાનમાં અડચણ આવી પડે છે માટે તેવા ગ્રંથનું રક્ષણ કરવા પુસ્તકસંરક્ષણ અધિકાર લેવા જરૂર ધારી આ જ્ઞાનમાં અંતરાય અધિકાર પૂરું કરવામાં આવે છે. 2: 2 ૯૯૯૯૯ - પુસ્તવરાજ-બિજાર. - છે જે કાંઇ મનુષ્યજીવનમાં જાણવાયેગ્ય ધર્મ, વિદ્યા, કળા, કેશલ્ય, વ્ય 925 વહારદક્ષતા, લેકમાં કીર્તિ, સુખ, મોક્ષમાર્ગ વિગેરે છે તે તમામ કાંઈ પોતે સ્વરૂપધારી નથી પણ તેમનું ખરું સ્વરૂપ શાસ્ત્રોથી (પુસ્તકથી) જાણી શકાય છે માટે તન્મય શાસ્ત્રનું સંરક્ષણ કરવાથી ઉપયુક્ત સર્વ સાધનો મળી શકે છે. વાસ્તે તે શાસ્ત્રનાં પુસ્તકો લખાવવાં, લખવાં, છપાવવાં કે જેનાથી જનસમાજનું પણ કલ્યાણ થાય અને પિતાનું પણ ઈચ્છિત કાર્ય સફળ થાય. તેની સાથે આઘજિનેશ્વરે (તીર્થંકર) ના નિશ્ચયાત્મક સિદ્ધાંતોનું રક્ષણ અને તેમની આજ્ઞાનું પાલન થાય છે તે જેમ બને તેમ પ Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ વ્યાખ્યાન સાહિત્યસંહ-ભાગ ૨ જે, નવમ તાથી અને અન્યદ્વારા તેવાં ખાતાંઓને તન, મન અને ધનથી મદદ આપી અપાવી આત્મસુખમાં અભિવૃદ્ધિ કરવી તે મનુષ્યજીવિતનું સાફલ્ય છે વિગેરે જણાવવા આ અધિકાર આરંભ છે. જે શાસનનું રક્ષણ કરે છે તેની સમજણ વિઝા (૧ થી ૪). ये श्राद्धवर्या जिनपुस्तकानि, मुक्तिखियोऽलङ्करणोपमानि । भक्तिमयुक्ताः परिलेखयन्ति, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥१॥ જે શ્રાદ્ધવ (શ્રદ્ધાળુઓ) ભક્તિપૂર્વક મુક્તિરૂપી સ્ત્રીના અલંકારરૂપ શ્રીતીર્થકર ભગવાનનાં (રચેલાં) પુસ્તક લખાવે છે તેઓ જ શાસન આજ્ઞાનું અવશ્ય પાલન કરે છે. ૧. તથા श्राद्धावतंसा जिनपुस्तकानि, यानोपमानीह च ये भवान्धौ।। रक्षन्ति जैनेन्द्रमतप्रधानाः, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥२॥ જે શ્રાદ્ધભૂષણ (શ્રાવક) શ્રીજિનંદ્રમતના અગ્રગણ્ય (અગ્રેસર) પર આ સંસારરૂપ સાગરમાં તરવાના સાધનરૂપ શ્રીજિનેન્દ્ર ભગવાનનાં પુસ્તકોનું રક્ષણ કરે છે તેએજ અવશ્ય (ભગવાનનાં) શાસનનું રક્ષણ (પાલન) કરે છે. ૨. તેમજ– पे श्राद्धवर्या जिनपुस्तकानां, पाठाय कुर्वन्ति सहायमत्र । जैनावलम्ब्यङ्गिकदम्बकानां, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥३॥ જે ઉત્તમ શ્રદ્ધા (શ્રાવક) જૈનધર્મસંબંધી પુસ્તકના અભ્યાસમાટે શ્રીજેનધર્માવલંબી મનુષ્યના સમૂહને અહિં મદદ કરે છે, તેઓ એકસ શ્રીજિનશાસનનું રક્ષણ કરે છે. ૩. જન્મની સફળતા ये ज्ञानकृत्येऽत्र च पुस्तकानि, जिनेशवाचा परिपूरितानि । भव्यानि भव्याः परिलेखयन्ति, कृतार्थमुक्तङ्किल जन्म तेषाम् ॥ ४॥ Page #551 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પુસ્તકસ ાણુ-અધિકાર ૫૧૩ જે કૃતાર્થ, ભવ્ય ( હલકી ) પુરૂષા, જ્ઞાનની વૃદ્ધિ કરવામાં શ્રીજિતશ્વરા તીર્થંકરા ) ની વાણીથી પરિપૂર્ણ ભવ્ય (દૃષ્ટાંત વિગેરેથી સુંદર) પુસ્તકને લખાવેછે તેઓને જન્મ નિશ્ચ કૃતાથી ( કરવા ચૈાગ્ય કામ કરવાથી ) સુતજ છે. અર્થાત્ તેમણે કરવા યોગ્ય સર્વ કરી લીધું સમજવું. ૪. શ્રીજૈનશાસ્ત્રોના સંરક્ષકનું નામ. સપનાતિ. ज्ञानं समाराधितमत्र भूमौ कुमारपालादिनरेन्द्रवर्यैः । जिनागमान्यत्र तु लेखयिला, ते सम्भविष्यन्ति हि मुक्तिभाजः ।। ५ ।। આ ભૂમિમાં કુમારપાળ આદિ નરેંદ્રવર્યાએ શ્રીજૈનશાસ્ત્રાને અહિં લખાવીને જ્ઞાનનું સમ્યક્ પ્રકારે આરાધન કર્યું છે. તેએ ચાક્કસ મુક્તિ લેગવનારા થશે ( મુક્તિ પામશે ). ૫. તથા— सङ्ग्रामनामा हि सुवर्णकारः, सुवर्णनिष्कैरकरोच्च पूजाम् । प्रज्ञप्तिसूत्रस्य महाप्रभावां, प्रभावनाये जिनशासनस्य ॥ ६ ॥ જ્ઞાનરાત—( ફીરાજાજ Ëત્તરાન ઋત). નક્કી સંગ્રામ નામના સેાનીએ શ્રીજિનશાસનની પ્રભાવના માટે મહાપ્રભાવવાળી પ્રજ્ઞપ્તિસૂત્ર (અને કલ્પસૂત્ર વિગેરે) ની પૂજા સાનામેાહેારાથી કરેલી છે. અર્થાત્ સુવર્ણની શાહી મનાવી, સૂત્રાની પ્રતા લખાવી છે અને તે અદ્યાપિ સુધી મેાજુદ છે ). ૬. જે પુસ્તકદાન તે મહાદાન. .. मन्दाक्रान्ता. कृत्याकृत्ये कलयति यतः कामकोपौ लुनीते, धर्मे श्रद्धां रचयति परां पापबुद्धिं धुनीते । अक्षार्थेभ्यो विरमति रजो हन्ति चित्तं पुनीते, तद्दातव्यं भवति विदुषा शास्त्रमत्र व्रतिभ्यः ॥ ७ ॥ सुभाषितरत्नसन्दोह Page #552 -------------------------------------------------------------------------- ________________ નવમ ૫૧૪ વ્યાખ્યાન સાહિત્યસંબ્રહ-ભાગ ૨ જે. વિદ્વાને વ્રતધારીઓને આપવા ચોગ્ય આ સંસારમાં શાસ્ત્ર છે કે જે શાસ્ત્ર કરવાનું અને ન કરવાનું કહે (સમજાવે), કામ અને કેપને કાપે (મટાડે), ધર્મમાં ઉત્તમ શ્રદ્ધા કરે, પાપ બુદ્ધિને નસાડે, ખોટા વિષયેથી વિરામ પમાડે, રજોગુણ (જેનાથી મદ, મેહ ઈચ્છા વિગેરે થાય તે) ને હણે અને અંતઃકરણને પવિત્ર કરે. (તેજ ખરૂં શાસ્ત્ર આપવા લાયક છે.) ૭. વૃક્ષના મૂળમાં પાણુચનથી જેમ ફળાદિકની ઉત્પત્તિ તેમ પુસ્તક લખવાથી સ્વર્ગાદિકની પ્રાપ્તિ. शार्दूलविक्रीडित (८ थी १०). तैरात्मा सुपवित्रितो निजकुलं तैरुद्धृतं दुर्गते स्तैः संसारमहान्धकूपपततां इस्तावलम्बो ददे । दत्तं तैरिह सर्वसौख्यजननं सज्ज्ञानदानं नृणां, श्रीसर्वज्ञचरित्रपुस्तकमहो ये लेखयन्त्यादरात् ॥८॥ . શ્રીસર્વજ્ઞ ( તીર્થકર) ના ચરિત્રનું પુસ્તક-કલ્પસૂત્રાદિ જેઓ આદરથી લખાવે છે, તેમણે જ પોતાને આત્મા સારી રીતે પવિત્ર કર્યો, તેઓએજ અસદ્ગતિ પામેલું પિતાનું કુળ તાર્યું, તેઓ એજ સંસારરૂપી મોટા અંધારા કુવામાં પડનારાઓને હાથને ટેકે આપે (સંસારમાંથી કાઢયા) અને તેણે જ આ સંસારમાં સર્વ સુખ આપનારું મનુષ્યને શુભ જ્ઞાનદાન આપ્યું તેમ જાણવું. ૮. તથા– द्रव्यं तैः सफलीकृतं निजभुजोपात्तं पवित्रीकृतं, मानुष्यं वरयौवनं निजकुलं नीतं परामुन्नतिम् । शुभ्रो भूरियशोभरविभुवने विस्तारितस्तारितः, રામા સંસ્કૃતિવાર પુતિમવિતં પુરત // / જે સુકૃતિ (પુણ્યવાન) જીવોએ શ્રીભગવચરિત્રથી સુશોભિત પુસ્તક લખાવ્યું છે તેઓએજ પોતાનું હસ્તે પાર્જિત (આપ કમાઈનું) ધન સફળ કર્યું, તેઓએ જ સુંદર યુવાવસ્થાથી યુક્ત મનુષ્ય જન્મ પણ પવિત્ર કર્યો, તેઓએજ પોતાનું કુળ મહા ઉન્નતિ (મહેટાઈ) એ પહોંચાડયું, તેઓએ જ નિર્મળ અતિશય યશસમુદાય ત્રણે લેકમાં ફેલાવ્યું અને તેઓએજ સંસારરૂપી સમુદ્રમાંથી પોતાને આત્મા તા. ૯. Page #553 -------------------------------------------------------------------------- ________________ પુસ્લેકસ રક્ષણે-અધિકાર, બીજમાં જેમ આખું વૃક્ષ છે તેમ પુસ્તકસંરક્ષણમાં સમગ્ર સુખ તથા ધર્મ છે. प्रेयस्सर्वशरीरिणामिह सुखं तच्चास्ति मोक्षेऽखिलं, सम्प्राप्य क्रियया स्फुटं विहितया सापि श्रुताज्जायते । तत्प्राप्यं वरपुस्तकेषु लिखितं प्रज्ञाय तत्सर्वत स्तस्मात्सौख्यनिमित्तमेतदनिशं लेख्यं बुधैर्भावतः ॥ १० ॥ દેહધારીઓને આ સંસારમાં જે ઈચ્છિત (બહુ વહાલું) સુખ છે તે તમામ મેક્ષમાં છે. તે મેક્ષ ચોખી રીતે કહેલી ક્રિયાથી મેળવાય છે, તે ક્રિયા પણ શાસ્ત્રશ્રવણ કરવાથી થાય છે, તે શાસ્ત્રશ્રવણ સુંદર પુસ્તકમાં લખેલું છે તેને સમગ્ર પુસ્તકમાંથી જાણીને તે પ્રાપ્ત કરવા યોગ્ય છે. માટે સુખને સારૂ જ્ઞાની મનુષ્યોએ ભાવથી નિરંતર આ (કલ્પસૂત્રાદિ, શાસ્ત્ર લખવા લાયક છે. અર્થાત્ શાસ્ત્રના લખવાથી તેના સમગ્ર સ્થળોના સાર જણાઈ આવે છે, તેનાથી કિયા જાણી શકાય અને કિયા પ્રાપ્ત થાય ત્યારે મેક્ષ મળે છે. માટે ઉત્તમ સુખની ઈચ્છાવાળાઓએ શાસ્ત્રની અવશ્ય રક્ષા કરવાની જરૂર છે. ૧૦. શાસ્ત્રલેખક કોઈપણ પ્રકારે દુઃખી થતું નથી. -. વધશ (–૨૨). मूकलं नैव तेषां न भवति जडता नैव वा कुत्सितवं, नान्धवं नैव रोगो न च विततमहारौद्रदारिद्यभावः । नावा दुर्गतिश्चासमसततमहादुःखसन्तापदात्री, - ये श्रीजैनेन्द्रवाक्यं द्रविणवितरणाल्लेखयन्त्यादरेण ॥ ११ ॥ જેઓ ભાવથી દ્રવ્યનો ખર્ચ કરીને શ્રીજે વાક્ય (જેનશા) ને લખાવે છે તેઓને કદાપિ મુંગાપણું આવતું નથી, તેઓ કાલા બેબડા થતા નથી, તેમ જડતા (મૂર્ખતા), કુત્સિતપણું (નિંદાવાપણું ), અંધાપ, રેગ, અત્યંત મહા ભયંકર દરિદ્રતા (કાયમ દારિદ્ય) અને અવર્ણનીય (અસહ્ય) નિરંતર મહા દુઃખના સંતાપને આપનારી દુર્ગતિ વિગેરે થતાં નથી. (શાસ્ત્ર લેખકેની બુદ્ધિ કેઈ પણ દિવસે પાપમાં પ્રેરાતી નથી અર્થાત્ તે કઇ પણ પ્રકારે નિંદાપાત્ર અથવા દુઃખી થતા નથી). ૧૧. શાસ્ત્ર લખવાથી થતા ફાયદા. मिथ्यात्वध्वान्तभानुः सुगतिपथरथः श्रीसमाहानमन्त्रः, सिंहो मोहेभकुम्भस्थलदलनविधौ द्वेषवह्नौ पयोदः। Page #554 -------------------------------------------------------------------------- ________________ પ ل فی یحیی دیتی ہے વ્યાખ્યાન સાહિબ્રણ ભાગ ૨ दुःखाद्रौ वज्रकोटिगुरुमदनतरुच्छेदने सत्कुठारः, किं किं नोल्लेखितः स्याज्जगति तनुभृतामागमो जैनचन्द्रः ॥१२॥ તે સ્થાપિ. આ જગતમાં શ્રીજિનભગવાને કહેલ આગમને લખી અથવા લખાવી તેની રક્ષા કરી હોય તો તે આગમ શું શું ફળ નથી આપતે? જેમ કે મિથ્યાત્વરૂપી અંધારાને મટાડવામાં સૂર્યરૂપ, મોક્ષમાર્ગે પહોંચાડનાર રથરૂપ, લક્ષ્મીને બેલાવવાના મંત્રરૂપ, મોહરૂપી હાથીનું કુંભસ્થળ (માથુ) ચીરવાના વિધિમાં સિંહરૂપ, દ્વેષરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘરૂપ, દુઃખરૂપી પર્વતને નાશ કરવામાં ઇદ્રના વજની ધારરૂપ અને મહાન કામદેવરૂપી વૃક્ષ (ઝાડ) ને કાપવામાં તીણ કુહાડારૂપ બને છે, અર્થાત્ ભવ્યજીને ચંદ્રમાના જે શાંતિકર એ શ્રી તીર્થકરોએ પ્રણીત સિદ્ધાંત લખવાથી (રક્ષણ કરવાથી) મિથ્યાત્વને મટાડે છે, ક્ષમાગે પહોંચાડે છે, લક્ષ્મીની વૃદ્ધિ કરે છે, મેહને નાશ કરે છે, દ્વેષની શાંતિ કરે છે, દુઃખને કાપી નાખે છે, કામને ઉદ્દભવવા દેતે નથી. તે સિવાય પણ સમગ્ર ઇચ્છિત વસ્તુ પૂર્ણ કરે છે. ૧૨. ફક્ત વ્યવહાર સાચવવા ચોપડાઓમાં દસ્તાવેજો લખવાની જેટલી જરૂર છે તેનાં કરતાં સંસારરૂપી વિષમાં રખડતા જીવનો ઉદ્ધાર કરનારાં શાસ્ત્રોને લખી જાળવવાની અતિશય જરૂર છે કે જે શાસ્ત્રોપદેશથી અનેક પ્રકારની કળાએ તથા અનેક પ્રકારની કારીગીરીઓ તેમજ પરિણામે પુષ્કળ સુખદાતા મોક્ષપદવી પણ મળી શકે છે, તેવાં શાસ્ત્રોનું જે મનુષ્ય રક્ષણ કરે છે તે મનુબેએ શું કાર્ય નથી સાધ્યું? અર્થાત્ સર્વ સાધ્યું છે. એ સમજાવી અનેક વિ. ષયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થતાં દુઃખ સમજાવા અજ્ઞાન અધિકાર લેવા ધારી આ પુસ્તકસંરક્ષણ અધિકારની વિરતિ કરી છે. જw : અજ્ઞાન– વાર. SE - પૂણ્યસામું પાપ, સુખસામું દુઃખ, લાભસામે હાનિ તેમ જ્ઞાનથી હુંફ વિપરીત તે અજ્ઞાન કહેવાય છે. વિષયજન્ય જ્ઞાનને પણ અજ્ઞાનમાં જ સમાવેશ થાય છે તેથી તેવા વિષયજન્ય જ્ઞાનને અજ્ઞાનરૂપજ જા'ણવું જોઈએ. પરંતુ તેમ જાણવામાં ન આવે અને તેને જ્ઞાનરૂપે જાણવામાં આવે તો તેથી મનુષ્યને અધિક હાનિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, જેથી તેનું Page #555 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. અજ્ઞાન-અધકાર ૫૧૭ (6 ખરૂં સ્વરૂપ જણાવવામાટે આ અજ્ઞાન અધિકાર ” ની શરૂઆત કરવી ઉચિત ધારી છે. સાંસારિક રાગદ્વેષાદિને ઉત્પન્ન કરનાર જ્ઞાન કહેવાય નહિ. આના (-૨). तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ તે જ્ઞાન ન કહેવાય કે જેને ઉત્ક્રય થતાં સાંસારિક રાગ (સ્નેહુ) ને ગણુ પ્રકટ દેખાવ આપે, એટલે શુદ્ધ જ્ઞાનની આગળ સાંસારિક રાગાદિ ન રહેવું જોઇએ, ત્યાં દષ્ટાંત આપેછે કે સૂર્યાંનાં કિરણેા આગળ ભવા ( ટકવા ) ની અંધારાની શક્તિ ક્યાંથી હોય ? ૧. અજ્ઞાન એ મનુષ્યની આંખ આગળનું પડળ છે. अज्ञानं खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । ગ્રંથ દિતમદિત વા, ન ત્તિ યેનાદતો હોશક /॥ ૨॥ सूक्तिमुक्तावली. ક્રાધ વિગેરે સર્વ પાપા કરતાં પણ અજ્ઞાન છે તે નક્કી કષ્ટકારી છે. કારણકે જે અજ્ઞાનથી વિંટાયેલા આ લાક હિત (ફાયદાકારક) અથવા અહિત (ગેરફાયદાકારક) અનાવને જાણતા નથી. ૨. અજ્ઞાનથી ભવ અને જ્ઞાનથી અભવ-મેાક્ષ. ૩પનાતિ (૩ થી ૬). अज्ञानधूमान्धितनेत्रयुग्मा, न मोक्षमार्ग प्रतिपादयन्ति । ज्ञानाञ्जनेष्वेव कृतप्रयत्नास्तूर्ण लभन्ते किल मोक्षमार्गम् ॥ ३ ॥ અજ્ઞાનરૂપી ધૂમાડાથી જેનાં જ્ઞાનરૂપી બે નેત્ર અંધ થયેલાં છે એવા પુરૂષો મેક્ષમાગનું પ્રતિપાદન કરી શકતા નથી. પરંતુ જ્ઞાનરૂપી અંજનમાં જેએએ યત્ન કરેલ છે. અર્થાત્ જ્ઞાનાંજનથી જેએની દિષ્ટ શુદ્ધ થઈ ગઈ છે. એવા પુરૂષ! નક્કી મેાક્ષમાને પામેછે. ૩. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ વ્યાખ્યાન સાહિત્યસબબભાગ છે જે જ્ઞાનવિના અભીષ્ટ સુખ મળી શકતું નથી. ज्ञानं विना नास्त्यहितानिवृत्तिस्ततः प्रवृत्तिनं हिते जनानाम् । ततो न पूर्वोर्जितकर्मनाशस्ततो न सौख्यं लभतेऽप्यभीष्टम् ॥ ४॥ જ્ઞાનરાત (હીરાચાર હંસરાજ શત). જ્ઞાનવિના અહિતથી મનુષ્યની નિવૃત્તિ થતી નથી, તેથીજ પૂર્વજમોમાં એકત્ર કરેલ પાપકર્મોનો નાશ થતો નથી અને તેને લીધે મનુષ્ય ઈચ્છિત સુખને પણ પામી શકતું નથી. ૪. જ્ઞાનરૂપી ચક્ષુથી હીન પુરૂષ મુક્તિપુરીને પામી શકતા નથી. गन्तुं समुल्लध्य भवाटवीं यो, ज्ञानं विना मुक्तिपुरी समिच्छेत्। सोऽन्धोऽधकारेषु विलय दुग, वनं पुरं प्राप्तुंमना विचक्षुः ॥५॥ જે પુરૂષ જ્ઞાનવિના સંસારરૂપી જંગલનું ઉલ્લંઘન કરીને મુક્તિ (મોક્ષ) રૂપી પુરીમાં જવા ઈચ્છે છે, તે અજ્ઞાની પુરૂષ જેમ આંધળે અંધકારમાં સંકડામણવાળા વનને ઓળંગીને પુરમાં જવાનું છે કે તેના જેવું છે. પ. સંસારમાંથી મુક્ત થવા જ્ઞાનની ખાસ જરૂર. ये ज्ञानमन्दारतरुपरूढा, भवाटवीषु प्रविहाय भीतिम् । तेषां नराणां न कदापि लोके, संसारसिंहस्य पराभवोऽपि ॥ ६ ॥ ગુમાવતરવન્ડોરું. જે લેકે ભવ (સંસાર) રૂપી જંગલમાં બીકને છોડીને જ્ઞાનરૂપી કલ્પવૃક્ષઉપર ચઢયા છે, તે પુરૂષોને લેકમાં કઈ દિવસ પણ સંસારરૂપી સિંહને પરાભવ ખમ પડતું નથી. અર્થાત્ જ્ઞાનના અભાવને લીધે એટલે અજ્ઞાનને લીધે સંસારમાં દુઃખી થવું જ પડે છે. ૬. સત્યમાં બ્રમ. મનહર. સરસને નરસ નરસને સરસ કહે, સરસ નરસની સમજ નહીં જેને; ધરમને ભરમ ભરમને ધરમ ધારે, ધરમ ભરમત ભેદ નહિ તેહને; Page #557 -------------------------------------------------------------------------- ________________ પ જજ www ૭ પરિ છે, અજ્ઞાન-અધિકાર. સત્યને અસત્ય કહે અસત્યને સત્ય કહે, સત્ય કે અસત્યની અગત્ય નહિ એહને; સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, દહીં ટૂધ ખાઈ પુષ્ટ કરી જાણે દેહને; અજ્ઞાનને લીધે ઘેલછા અને તેથી શરમાવા જેવું. ઈંદ્રવિજય છંદ. વાંચી શકે ન ન પડો ચોપડ, રોટલી પડ ચેપડો ચાવે, માત પિતાતણ વાત સુણે નહિ, બ્રાતતણે શિર લાત લગાવે; કરવાદપણું રહે છેક વિવેક વિના, ગુણ એક ન આવે, ઐઢપણે દલપત્ત કહે, ગુણ બેશ વિના પછી દેશ લજાવે. દલપત, અજ્ઞાનીને દુખ. મનહર છંદ. દેહકું તે દુઃખ નાહીં, દેહ પંચભૂતનકી, ઇક્રિયકું દુઃખ નાહીં, દુઃખ નાહીં પ્રાનકું, મનભીકું દુઃખ નાહીં, બુદ્ધિહીકું દુખ નાહીં, ચિત્તહીકું દુઃખ નહીં, નાહીં અભિમાનકું; ગુણનકું દુખ નાહીં, ત્રહીકું દુઃખ નહીં, પ્રકૃતિકું દુઃખ નાહીં, દુઃખ ન પુમાનકું; સુંદર વિચારી એસે શિષ્યકું કહત ગુરૂ, દુઃખ એક દેખીયત, બિચકે અજ્ઞાનકું. અનછતે જગત અજ્ઞાનને પ્રગટ ભયે, જેસે કે બાલક, વેતાલ દેખી ડર્યો છે; જેમેં કઈ સ્વપ્નમેંહી, દાખે હે અંધારે આઈ, . | મુખમેં ન આવે બેલ, એસે દુ:ખ પડે છે; જેસે અંધિયારી રેન, જેવી ન જાનતાહી, આપહી તે સાપ માની, ભય અતિ કર્યો છે; તે સેંહીં સુંદર એક, જ્ઞાનકે પ્રકાશ બિનું, આપ દુશ્મ પાય આપે, આપ પચી મર્યો છે; અજ્ઞાનીકું દુઃખકે, સમૂહ જગ જાનીયત જ્ઞાનીકું જગત સબ, આનંદ સ્વરૂપ હૈ; ૧૦ Page #558 -------------------------------------------------------------------------- ________________ પર વ્યાખ્યાન સાહિત્યસ ગ્ર—ભાગ ૨ શૈ. નૈન નાહીં તા ઘરખાહીર નાહીં સુજત ક, છઠ્ઠાં છઠ્ઠાં જાય તીહાં, તીડાં અંધ ગ્રૂપ હૈ; જાકે ચક્ષુ હું પ્રકાશ, અંધકાર ભયે નાશ, વાકે છડાં રહે તીહાં, સૂરજકી ધૂપ હૈ; સુંદર અજ્ઞાની જ્ઞાની, અંતર બહુત આંહીં, વાકે સદા રાતી વાકે દિવસ અનુપ હૈ. ****** નવમ સુંદર. જે જે દુઃખ ભાગવવાને પ્રસંગ આવેછે તેનું મૂળ કારણુ અજ્ઞાન ભાસેછે. જેમકે અધારી રાત્રિએ દ્વારડુ રસ્તામાં પડયું હાય પણ જ્યાંસુધી તેનું અજ્ઞાન છે ત્યાંસુધી તે દારડુ ઝેરી સર્પતુલ્ય છે. પણ જ્યારે દીવા હાથમાં લઈ જોવાથી દોરડુ સિદ્ધ થાયછે ત્યારે ભય માત્ર નષ્ટ થઈ જાયછે તેમ જ્યાંસુધી અજ્ઞાનના પ્રવાહ ચાલુ છે ત્યાંસુધી સત્ય સુખ મેળવી શકાતું નથી. તે સમજાવી આ આખા ગ્રંથને સાર પ્રભુદન અર્થે તેમની તરફ મન વાળવું જોઇએ એવા સખળ કારણને અનુસરી પ્રભુધ્યાનમાં લીન રહેવા માટે, હવે પછી સતત શાંતિની પ્રાપ્તિ અર્થે, હૃદયમંદિરમાંથી અંધકારને દૂર ખસેડવા તથા જ્ઞાનરૂપી દ્વીપની ચેતિષ ચાલુ રહેવામાટે ઉપસ’હાર દર્શાવામાં આવ્યા છે. અજ્ઞાનરૂપી ઉપસ હાર. ૧૧ મભુતરફે ગમન. *પ્રાત:કાળે ખરાબર સાત વાગે તમારા ગૃહના એકાંત સ્થળમાં સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઈ બેસજો. સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઇ બેસવું, એ મહુ ઉત્તમ છે તથાપિ વિવિધ પ્રતિમધથી તમારામાંથી કાઇ સ્નાન કરવા અસમર્થ હોય તે સ્નાન કર્યાવિના પણ મેસજો, કોઇને પણ બહારથી અવાજ ન આવે, એવું એકાંત સ્થળ તમને પ્રાપ્ત હોય, તા ઉત્તમ છે, તથાપિ તેવું સ્થળ તમને પ્રાપ્ત ન હોય તે અને તેા તેવું એકાંત સ્થળ પ્રાપ્ત કરી બેસજો તમને પદ્માસન કે એવું કાઈ આસન તે આવડેજ છે. તે આસનયુક્ત એસો. અને તમે શ્રેયસ્સાધક' ન હેાવાથી કદાચ આસન આવડતું ન હોય તે તમને જેમ સુગમ લાગે તેવી સ્થિતિમાં બેસજો, બેસવું ન ફાવે તે સૂક્ષ્મ રહેશેા તાપણુ અડચણુ નથી. પ્રાણાયામ આવડતા હોય તેમણે કાઇ : * અધ્યાત્મ બળપાષક ગ્રંથમાળા—પ્રથમ અક્ષ. Page #559 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ઉપસંહાર. પ૨૧ શ્રેયસ્સાધક' પાસે શીખી લેવા અને તે શીખવાને સંભવ જેમને ન હોય તેમણે આઠેક દીઘશ્વાસ લેવા, એટલે ધીરે ધીરે વાયુને નીચેના ઉદ૨ના ભાગથી તે ઠેઠ કંઠપર્યત પૂરાય તેવી રીતે પૂર અને પછી ધીરે ધીરે, શાંતિથી વાયુને બહાર કાઢવે. જેમને આટલું કરવું પણ ન ફાવે તેઓ તે નહિ કરે તે પણ ચાલશે. આ પ્રાણાયામથી અથવા દઈશ્વાસપ્રશ્વાસની ક્રિયાથી મન કંઈક સ્વસ્થ થાય છે, માટે અત્ર તેની અગત્ય સૂચવી છે, તેથી જેમને તે વિધિ પિતાના શ્રીસદ્દગુરૂતરફથી પ્રાપ્ત થયા હેય તેમણે તે અવશ્ય કરે અને ન પ્રાપ્ત થયે હોય તેમણે દીર્ઘશ્વાસપ્રશ્વાસ કરવા. આ પ્રાણાયામ તથા દીઘ શ્વાસપ્રશ્વાસની ક્રિયાને આરંભ સાતમાં ચાર કે પાંચ મિનિટ (મદ્રાસ ટાઈમ) બાકી હોય ત્યારે કર. આ પ્રાણાયામ વિગેરે એવા નિયમથી કરવા કે બરાબર સાત વાગે તે થઈ રહે. જે સાધકે પ્રાતઃકાળે વહેલા ઉઠી પિતાની ક્રિયામાં જતા હોય અને તે સમયે જેમણે પિતાના નિત્યકર્મમાં પ્રાણાયામ કરી લીધા હેય તેમણે આ પ્રસંગે ફરીને પ્રાણાયામ કરવાની જરૂર નથી અને કરવાની ઈચ્છા હોય તે કરવાથી કે વિરોધ નથી. આ પ્રમાણે પ્રાણાયામ અથવા દીઘશ્વાસપ્રશ્વાસની ક્રિયાથી સ્વસ્થતા પ્રાપ્ત થયે સાતને ટકે રે વાગતાં નેત્ર મીંચી, ઇષ્ટશ્રીને નમસ્કાર કરી અંતરમાં ઉતરવા પ્રયત્ન કરો. ચાલે, આપણે સાથેજ અંતરમાં ઉતરીએ. શાંત થાઓ, જુઓ. પેલે વિજાતીય વિચાર સામે આવ્યે. એના તરફ જતા ના. શાંતિથી-સ્વસ્થતાથી–ધીરે-ધીરે-આવે. આ હદયકમલમાં, નિરતિશય શાંતિના, નિરતિશય સુખના, નિરતિશય જ્ઞાનના, નિરતિશય ઐશ્વર્યાના, નિરતિશય સામર્થ્યના, નિરતિશય કલ્યાણના, નિરતિશય પ્રેમના મહાનિધિ પરમાત્મા અર્થાત્ ચિતિશક્તિ વિરાજે છે, આવો–ધીરે-ધીરેશાંતિથી–વધારે ધીરે–અધિક શાંતિથી–હ–જી–ધીરે–સ્વ– સ્થ-તાથી –એ–કા– ગ્ર– –ઈ–ને–આ–. ઉંડા-ઉંડા–ઉં-ડા ઉતરે–(ઉંડા ઉતરવાને અર્થ એટલો જ છે કે આ બહારના જગતનું અને ભાન કરવું), તમારા હૃદયના ધબકારા તમને શ્રવણે પડે ત્યાંસુધી ઉંડા ઉ. તરે. અહો ! આ કાર્ય કેવું સરળ અને સુગમ છે! એમાં જરા પણ રિશ્રમ પડે એવું છે? આવે, સધર્યસંપન્ન ચિતિશક્તિનાં દર્શન કરે. પૂણ પ્રેમથી, પૂર્ણ ભક્તિથી, રોમાંચ થઈને પ્રભુનાં, તમારા શુદ્ધ સ્વરૂપનાં દર્શન કરે, નમસ્કાર કરે, હર્ષાશ્રુ પાડે, જય જય ઉચરે. પ્રયત્ન તત્કાળ સફળ ન થયે! ચિંતા નહિ. વ્યાકુળ ન થાઓ. પુનઃ આવે. હજુ વધારે શાંતિથી–આ વખતે બહુજ સ્વસ્થ થઈને ધીરે ધીરે– ધી_રે. મંદ મંદ ગતિથી શ્વાસ લે. હું કહું એમ કરે. ઉતાવળ ન થાઓ. શાંતિથી ધીરે-ધીરે-ધી–૨. પ્રણવના ઉચ્ચારપૂર્વક–શાંતિથી. હા આ વખતે પ્રથમના કરતાં બહુ સારો પ્રયત્ન કર્યો. અવશ્ય ત Page #560 -------------------------------------------------------------------------- ________________ • ૫૨૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. નવમ મને વિજય મળશે. આવે—આવે—ઉંડા—ઉંડા—ઉં—ડા – હૃદયના અંતસ્તમ પ્રદેશમાં શાંતિથી આવે. આજે આ જેવા પ્રયત્ન કર્યા તેવા નિત્ય હૃદયમાં ઉતરવાના—ચિતિશક્તિના મંદિરપ્રતિ જવાના પ્રયત્ન શાંતિથી, સ્વસ્થતાથી કર્યાં કરો. જ્યારે જ્યારે અવકાશ મળે, ત્યારે કરો, નિયમિત સમયે કરો. આજે જે સમયે કરી, તેજ સમયે કાલે કરજો. આગ્રહથી કરતાજ રહેજો. આકુળવ્યાકુળ થશેા નહિ. કઈં જણાતું નથી, એમ તાલાવેલી કરી, નેત્ર ઉઘાડી મહાર નાશી આવશેા નહિ. પણ ધૈયથી, પૂર્ણ શ્રદ્ધાથી, અવશ્ય ચિતિશક્તિનાં દર્શન થશે, એવી પ્રતિક્ષણ પૂર્ણ આશા ધારી, પ્રચલને સેવ્યા કરશે। અને આ પ્રકારે ક્રમે ક્રમે એકાગ્રતા વધતાં, એકાગ્રતાનું ખળ જામતાં, તમારા શુદ્ધ પ્રેમથી પરમાત્માને અનુગ્રહુ થતાં, એકાદ દિવસે તમે અનુમાન પણ નહિ કર્યું હોય તેવી ક્ષણે, હૃદયમંદિરનાં દ્વાર આપેાઆપ ઉઘડી જશે અને અન તૈશ્વર્યાધિપતિ, જ્ઞાનના, શાંતિના, સુખના મહેાદિષ પરમાત્મા તમને પ્રત્યક્ષ થશે.* અહા! તે સમયના તમારો આન, તે સમયનું તમારૂં સુખ, તે સમયનું તમારા હૃદયમાં પ્રકટતું અનધિ જ્ઞાન, તે સમયનું તમારૂં અમર્યાદ સામર્થ્ય ! અહા! વાણી તેને વર્ણવવા સમર્થાં નથી. તો વાત્રો નિવતેને અદ્રાવ્ય મનસા સદ્દ–મન, વાણી, બુદ્ધિ તમારા તે અલૌકિક, અવનીય પ્રભાવને જોઇ જાણી સ્તબ્ધ થઇ જાયછે. તમે મનુષ્ય મટી ઈશ અને ઈશના પણ ઈશ થાછે. તમે મૃત્યુલેાકમાં અમરભાવને પામેછે. તમે દુઃખથી પૂર્ણ ગણાતા સંસારમાં બ્રહ્મસદનને અનુભવ કરેછે. તમે ઉંચે અને નીચે તથા આઠે દિશામાં આનંદ, આનંદ અને આનંદમાં લીન થઈ આનંદસ્વરૂપ થઇ જાઓ. નેત્ર મીંચી હૃદયમાં ઉપર કહ્યા પ્રમાણે ઉતરતાં તમને ચિતિશક્તિનાં દર્શન ન થાય, તે તેથી નિરાશ થશે નહિ, તેમ પ્રયતના ત્યાગ કરશેા નહિ. શું તમે એમ માને છે કે જમીનમાં ગેટલે રાખે કે ખીજીજ ક્ષણે કેરીઓ આવવી જોઇએ અને રસરોટલીનું ભાજન મળવુંજ જોઇએ ? શું તમે એમ માનેછે કે ઘરના પાયા ખેાઢવાને કાદાની ઉંચકી કે બીજીજ ક્ષણે સુંદર મહુડીય મોંધાઇજ જવા જોઇએ? તમે આવી ખાખતામાં તાલાવેલી કરનારને મૂમાં ગણી કાઢો. અને તેને ધૈયથી દીર્ઘકાલ પ્રયત્ન કરવાનેા એધ આ પાછા, તા એ આધ તમે પેાતે ગ્રહણ કરવામાં કેમ અજ્ઞાન સૂચવે છે ? ચિતિશક્તિનું દર્શન થવું, એ તે ફળ છે અને તે ફળ તમને પહેલે દિવસે ન જણાયું માટે પ્રયત્નમાં કાંઇ માલ નથી, એમ શું માનવાનું? ખી રાખ્યા પછી કલાકે અંકુર ન નીકળ્યે એટલે રાપનાને પ્રયત્ન નિષ્ફળ છે, એમ માનવાનું ? * એટલે શુદ્ધ સમ્યક્ત્વ પ્રકટ થશે. Page #561 -------------------------------------------------------------------------- ________________ પણ છે. ઉપસંહા વિચારશાસ્ત્રના અથવા અધ્યાત્મ વિદ્યાના આ નિયમને નિરંતર સ્મરણમાં રાખો કે કઈ પણ વસ્તુનો વિચાર કરતાં તેનું સ્વરૂપ તમારા લક્ષમાં ન આવે તે પણ તેનો વિચાર કર્યા કરવાથી તે વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજવાનું બળ હદયમાં પ્રકટ થતું જાય છે અને એમને એમ પ્રયત્ન ચાલુ રહે છે તે જે અગમ્ય હોય છે, તે ગમ્ય થાય છે, જે અદશ્ય હોય છે તે દશ્ય થાય છે અને જે અપ્રકટ હોય છે તે પ્રકટ થાય છે. પરમાત્મા અથવા ચિતિશક્તિનું પણ એમજ છે. અજ્ઞાન સાધકને અથવા ભક્તને તેમનું વાસ્તવ સ્વરૂપ આરંભમાં જરા પણ અંશે સ્પષ્ટ હેતું નથી, પણ જેમ જેમ સાધક ઈષ્ટનું ચિંતન કરતે જાય છે, તેમ તેમ તે સ્વરૂપને યથાવત્ અનુભવવાનું બળ હૃદયમાં પ્રકટતું જાય છે અને કેમે ક્રમે સ્પષ્ટ સ્વરૂપનું ભાન થાય છે. આથી હૃદયમાં ઉતરતાં ચિતિશક્તિ ન જણાય, અંધારૂંધબ ભાસે, તેથી પ્રયત્ન નકામે છે, નિષ્ફળ છે, એવી એક ક્ષણવાર પણ શંકા કરશો નહિ; પણ પૂવે કહ્યું તેમ નિત્ય શાંતિથી, સ્વસ્થતાથી, બીજા વિચારે હૃદયમાં ઉઠે તેને કમે ક્રમે અટકાવતા જઈ અંતરમાં ઉંડા ઉતરવાને પ્રયત્ન સેવતા જજે. પ્રયત્ન સફળ થાય જ છે, એમ દઢપણે માનજે. નિત્ય થોડો ડે પ્રયન બહુ ફળને આપનારો થાય છે, એ સિદ્ધાંત વિસરી જશે નહિ. પુનઃ પુનઃ કહેવાનું કે તત્કાળ ફળનું દર્શન ન થવાથી વ્યાકુળ થઈ પ્રયન તજશે નહિ. તમારા શુદ્ધ વિચારરૂપ ક્રિયાનું ફળ તમે જેતા નથી, પણ તત્ત્વવિદ્દ પુરૂષે જુએ છે અને તેઓ તમને પુનઃ પુનઃ આશ્વાસન આપે છે કે તમારા ક્ષણ ક્ષણના વિચારનું ફળ જામેજ છે. માટેજ અશ્રદ્ધા ન સે. - હવે તેના જપવડે ચિતિશક્તિમાં અભિન્નવત્ થઈ, ચિતિશક્તિના નિકટના પ્રદેશમાં આંદેલને પ્રકટાવી તમારી ઈચ્છાનુકૂળ અર્થને પ્રાપ્ત કરવા, એ કાર્ય ત. મારૂં છે. જે પ્રમાણમાં તમે ચિતિશક્તિપ્રતિ અભિમુખ રહી તેને જપ કરશે, તે પ્રમાણુમાં, તમે તેનું માહામ્ય અનુભવશે. તત્કાળ તમારી અભિમુખતા ન થાય તે પણ અભિમુખ થવાને તમે પ્રયત્ન માત્ર સેવશે, તે પણ તમે ક્રમે ક્રમે તેના માહાભ્યને અનુભવશો પણ મુખ આગળ પડેલા ગ્રાસને હાથથી લઇ મુખમાં મૂકવાનો પ્રયત્ન પણ જેમને સેવ ન હોય અને તે ગ્રાસન અમૃતરૂપ સ્વાદ મેં ફાડવાનો પ્રયત્ન કર્યાવિના જેમને લેવો હોય, તેમનાં મુખ બળવડે ઉઘાડવાનું વેલણ બ્રહ્મા જ્યાં સુધી રચે અને તે વડે તેમનું મુખ ફાડી તેમાં ગ્રાસ મૂકનાર કોઈ કરૂણાળુ પુરૂષને સજાવે ત્યાં સુધી તેમણે ધેય ધરી વાટ જોયા કરવી એજ અધિક એગ્ય છે. - પ્રિય સાધકે ! “યત્ન સદા જય થશેજ સમીપ જાજે. ચાવડેજ ફળ સિદ્ધિ સત્વર મળે છે. એ શ્રીઈષ્ટ્રવચનને હૃદયમાં નિરંતર જાગ્રત રાખી શુદ્ધ પ્રયત્નમાં જાઓ. ચિતિશક્તિરૂપ પરમાત્મા તમારા હૃદયમાં નિરંતર સમીપે છતાં કાયર ન થાઓ. અર્જુનના રથઉપર શ્રીકૃષ્ણ મહારાજ સારથી છતાં Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ અજુનને પરાભવ ત્રિભુવનમાં કરવા કાળુ સમર્થ છે? ચિતિશક્તિ તમારા હૃદયમાં વિદ્યમાન છતાં, ક્ષણે ક્ષણે તેમનું સાહુાચ્ય મળવાનેા તમને સ સંભવ છતાં, ગરીમ ગાય જેવા થઇ ઉંધું માં ઘાલી અનાથસરખા શું પડી રહ્યા છે ? ઉંચું જુએ, તમારે મસ્તકે ચિતિશક્તિ વિરાજેછે. તેની અભયપ્રટ્ઠાત્રી છાયામાં સ્થિર થા, શ્રદ્ધાથી સદા તમારા વિજય છે. પરાજયના લેશ પણ સ`ભવ નથી. બેલેમ વિશ્રાંતિ લે, વિશ્રાંતિ લે, પુનઃ પુનઃ વિશ્રાંતિ સ્રો. એજ આરોગ્ય, ખળ અને સર્વ પ્રકારના એન્થયની પ્રાપ્તિને સત્ય ઉપાય છે. ક્યાં વિશ્રાંતિ લઇએ ? ઘરમાં શય્યામાં ? પલંગઉપર? ના, ના, ના. ઘરમાં, શય્યામાં, પલંગઉપર યથા વિશ્રાંતિ મળતી નથી. ચિતિશક્તિમાં વિશ્રાંતિ લેા. પરમાત્મામાં વિ. શ્રાંતિ લે, સ્વવઢવમાં વિશ્રાંતિ સ્રો. એજ યથાર્થ વિશ્રાંતિ છે. એજ આરોગ્ય, સર્વ પ્રકારનાં મળ અને સર્વ પ્રકારનાં ઐશ્વયને અપનારી છે. શય્યામાં, પલંગઉપર શરીર પડયું રહે અને મન હજારી જાતનાં ગુછળાં વાળે, એ યથાર્થ વિશ્રાંતિ નથી. શય્યામાં શરીર શખની પેઠે નિશ્ચેષ્ટ પડયું રહે અને મનમાં ચિંતાનાં, રિનાં, નિરાશાનાં, ભય અને એવાજ બીજા હજારે હાનિકારક વિકાશનાં ભૂતડાં રમખાણ મચાવી મૂકે, એ સાચી વિશ્રાંતિ નથી. ચિતિશક્તિમય મનની તથા શરીરની શાંત, અચલ, અક્રિય સ્થિતિ એજ સાચી વિશ્રાંતિ છે. ઉંડા ઉતરી, હૃદયકમલમાં પ્રવેશે, ભય વિ ગેરે છેડી દો અને શાંત ચિતિસ્વરૂપમાં તન્મય થઈ અન્ન મેભિ ભયા જગરાયા ' એ સત્ય વચનાનુસાર સ્વયં બ્રહ્મ થઇ રહે. પ્રાતઃ કાળે ઉપર વર્ણવેલી ક્રિયા નિયમિતપણે અને વિધિપૂર્વક કરવાથી નીચેના લાભ થવાને સભવ ક્રમે ક્રમે આવેછે. ૧ એકાગ્રતા સાધવાનુ મુળ પ્રતિદિન વધતું જાયછે અને તેથી ચિતિશક્તિપ્રતિ પૂર્ણ અભિમુખતા, જે સાધકને ઈષ્ટ વિષય છે, તે સિદ્ધ થાયછે. ૨ પા કલાક શુદ્ધ વિચારનાં શાંત આંઢેલના આખા શરીરમાં વહેતાં, રાગને ઉત્પન્ન કરનાર વિજાતીય આંદોલને દખાયછે અને તેથી પૂણ્ આરોગ્ય પ્રાપ્ત થાયછે. ૩ ચિતિશક્તિના સામવડે પ્રતિદ્વંદન મન પાષાતું રહેતું હાવાથી વ્યવહાર સુખ પ્રાપ્ત કરવામાં જે માનસિક શક્તિઓની આવશ્યક્તા છે, તે શક્તિએ નિત્ય વિકાસને પામતી જવાથી ઉત્તમ વ્યવહારસુખ સાધવાને મનુષ્ય સમથ થાયછે. ૪ ચિતિશક્તિમાં સર્વ પ્રકારનુ સામર્થ્ય છે અને તે સામર્થ્ય મને નિત્ય મળેછે, તેથી હું સર્વ કરવાને સમર્થ છું, એવી આત્મબળમાં Page #563 -------------------------------------------------------------------------- ________________ ઉપહાર. ૫૫ અસાધારણ શ્રદ્ધા પ્રકટે છે અને આ શ્રદ્ધા પ્રકટતાં ગમે તેવાં કઠિન જણાતાં કાર્યો પણ આત્મબલમાં પૂર્ણ વિશ્વાસ રાખી તે સાધવા મનુષ્ય પ્રયત્ન કરે છે અને અંતે તેમાં અવશ્ય વિજય મેળવે છે. ૫ તેનામાં કાર્ય કરવાનું વધારે ધૈર્ય, વધારે બળ, વધારે આત્મવિ શ્વાસ વિગેરે ગુણે પ્રકટે છે. ૬ પ્રાણીમાત્રના કલ્યાણની મતિ પ્રકટવાથી તે સર્વદા પ્રમાણિક, ન્યાય બુદ્ધિવાળે, સર્વના ઉપર વિશુદ્ધ પ્રેમવાળે અને સમાહિત ચિત્તવાળે થાય છે. ૭ ચિતિશક્તિના ચિંતનવડે ચિતિશક્તિના ધર્મો હદયમાં સ્કુટ થતાં તે ભય, ચિંતા, શેક, ધ, સંતાપ આદિ વિકારોથી રહિત થાય છે. ૮ ચિતિશક્તિના નિકટના પ્રદેશમાં શુદ્ધ વિચારનાં આંદોલન પ્રક ટાવવાનું ક્રમે ક્રમે તેનામાં સામર્થ્ય આવતાં તે સર્વશત થાય છે. ૯ જ્ઞાનનું અધિષ્ઠાન જે ચિતિશક્તિ તેમાં ક્રમે ક્રમે તેની તન્મયતા થતાં, યથાર્થ જ્ઞાનને અર્થે, પિતાથી ભિન્ન કે પ્રાણી પદાર્થ અને થત સત્પરૂ, વિદ્વાને કે શાસ્ત્રાદિ ગ્રંથને તેને સર્વદા આશ્રય - - લેવાની પછીથી અગત્ય રહેતી નથી. ઉન્નતિના ઉપર વર્ણવેલા શિખરે સ્થિત થવામાં આ પા કલાકની ક્રિયા માત્ર પગથીયું છે. એટલી એટલી પા કલાકની ક્રિયા આ સમગ્ર ફળને પ્રકટાવશે, એમ સાધકે બ્રાંતિથી માનવાનું નથી. પરંતુ આ પ્રથમ પગથીએ ચઢતાં ધીરે ધીરે એ સર્વ લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. પા કલાક આ ક્રિયા કરી આખો દિવસ ગમે તેમ સ્વછંદ આચરણ કરવાનું નથી. પરંતુ ચિતિ. શક્તિના સામર્થ્યને હદયમાં આવિર્ભાવ થવાને જે જે વતન રાખવાની અગત્ય છે અને જે વર્તનનું સ્વરૂપ આ લેખમાં વિવિધ સ્થળે સ્પષ્ટ કરવાને પ્રયત્ન કર્યો છે, તે વતન આ પા કલાકની ક્રિયા સાથે અખંડ રાખવાથી જ ચિતિશક્તિનું સામર્થ્ય હદયમાં પ્રકટે છે આ પા કલાકની કિયા પછી જે જે સાધકને જે જે ક્રિયા તથા સાધન શ્રીસદગુરૂદ્વારા પ્રબોધાયેલાં હોય તે તે સર્વ તેમણે પ્રમાદ ત્યજી કરવાનાં છે. તે સાધનવિના આ પા કલાકની ક્રિયા સિતાર્થને આપશે, એ અગ્ય નિશ્ચય બાંધવાથી હાનિ થવાને સંભવ છે. ઈસિતાથની સિદ્ધિમાં એ સાધનજ મુખ્ય હેતુ છે. આ ક્રિયાને સાધનની બહુ સત્વર સિદ્ધિ કરવામાં સહાયક છે. તેથી યદ્યપિ એ સાધનેની અપેક્ષાથી આ ક્રિયા ગાણ છતાં, આ ક્રિયા ઉપેક્ષા કરવા જેવી છે, * અધ્યાત્મ બળપષક ગ્રંથમાળા–પ્રથમ અક્ષમાં Page #564 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન શાહિબા ભા૨૧ બેવમે એમ માનશે નહિ. પુષ્ટિ આપનાર અન્ન છે, એ વાર્તા સાચી છે; પરંતુ અગ્નિવડે પરિપકવ થયેલું અન્ન જઠરને ન્યૂન પરિશ્રમ આપી પુષ્ટિપ્રદ થાય છે, તેમ આ ક્રિયાનું જાણવું. તમારા અધ્યાત્મબળની અત્યંત વૃદ્ધિ થવાને અર્થે રાત્રિએ જ્યારે તમે સૂઈ રહે ત્યારે નીચેની ક્રિયા કરવાને કદી વિસરતા નહિ. તમારા આખા શરીરના પ્રત્યેક પરમાણુમાં ચિતિશક્તિ વ્યાપી રહી છે, એમ ધાર. પછી શાંતપણે પ્રણવના ઉચ્ચારપૂર્વક નીચેની ભાવના કરજે ____सत् चिद अने आनंदवरूप चितिशक्ति एज मारुं वास्तव स्वरूप छे. मारा चितिखरूपमां मारो निःसीम प्रेम प्रकटो. मारा चितिस्वरूपथी मने पूर्ण अध्यात्मबल प्राप्त थाओ. . અન્ય કે વિચારને હદયમાં પ્રવેશવા ન દઈ આજ શબ્દોને ઉચ્ચાર કરતાં, ચિતિસ્વરૂપમાં તન્મય થતાં, તેજ વિચારમાં અને વિચારમાં નિદ્રાવશ થજે. આગ્રહપૂર્વક આમ નિત્ય કર્યા કરતાં તમે પ્રતિદિન તમારું અધ્યાત્મ બળ વધતું જતું અનુભવશે. ગ્રંથસંગ્રહિતા. નીતિ. विनयविजयमुनिनायं, ग्रथितो नवमः शुभः परिच्छेदः । विविधार्थः सुगमार्थ, व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામના) ગં. થને વિવિધ વિષયવાળે નવમે પરિછેદ વ્યાખ્યાન કરનારાઓ (અને શ્રેતાઓ) ની સુગમતા માટે સંગ્રહિત કર્યો છે તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ (અને શ્રેતાવર્ગ) ના આનંદને માટે થાઓ. नवम परिच्छेद परिपूर्ण. ॐ • સ ૩®કાર શબ્દના. Page #565 -------------------------------------------------------------------------- ________________ 0િ0ઝજિAિશિ0િ9089 - *બારી. - S JિJહJOGAJJ Gહાજીહ वसन्ततिलका. कल्याणमस्तु शिवमस्तु धनागमोस्तु, दीर्घायुरस्तु सुतजन्मसमृद्धिरस्तु । वैरिक्षयोऽस्तु, नरनाथ सदा जयोस्तु, युष्मतकुले च सततं जिनभक्तिरस्तु ॥१॥ હે નરનાથ (ભવ્યજીવ) ! તમારા કુળમાં કાયમ કલ્યાણ હે, શિવપદ હે, લક્ષ્મીનું આગમન હે, દીઘયુષ છે, સમૃદ્ધિની સાથે પુત્રજન્મ હો, (કામ, ક્રોધ, લેભ વિગેરે) વૈરિને ક્ષય હે, સર્વ ઠેકાણે સદા જય છે અને હંમેશાં જિનભક્તિ છે. ૧. તથા શાર્દૂલ્હવિત્રીડિત. दीर्घायुभव वृत्तवान् भव भव श्रीमान् यशस्वी भव, प्रज्ञावान् भव भूरिसखकरुणादानैकशौण्डो भव । भोगाढ्यो भव भाग्यवान् भव महासौभाग्यशाली भव, प्रौढश्रीव कीर्तिमान् भव सदा विश्वोपजीव्यो भव ॥२॥ વાસુપિI. હે (ગ્રંથમનનકર્તા ઉત્તમ જીવ!) પ્રભુ ભજન કરવાને દીર્ધાયુવાળ થા, શુભ ચારિત્રવાન હે, ધનાઢ્ય હે, યશસ્વી છે, સાર અને અન્ય સારના વિવેકની બુદ્ધિવાળે છે, પુષ્કળ સત્વ, કરૂણા અને દાનમાં અગ્રેસર હે, ઉત્તમ પ્રકારના ભેગને વિલાસી હે, શુભ પ્રારબ્ધવાન , સર્વની પ્રીતિનું પાત્ર છે, અનેક પ્રકારની લક્ષ્મી અથવા મોટા માહામ્યવાળે (સમૃદ્ધિ) વાળે છે, (મોક્ષપુરી) માં જવાની કીર્તિવાળે હે (અને ટુંકામાં કહીએ તો) આખા જગના હમેશાં આધારરૂપ હે. ૨. | વીર વીતરાગાર નમઃ | =Js9% * શ્રીવીરપ્રભુનું માતા ત્રિશલાના ઉદરમાં આગમન થયું તે પ્રસંગે માતાને ચંદ સ્વમ પ્રાપ્ત થયાં તે ઉપરથી સીધારથ રાજાએ અષ્ટાંગ નિમિત્તીઓને બોલાવ્યા અને તે શુભ અવસરે ભવિષ્યવેત્તા નિમિત્તીઓએ રાજાપ્રતિ શુભ આશીર્વાદ છે 28 અને તેનું ફળ ચાખવા આ ગ્રંથનું મનન કર્તા પુરૂષને જવામાં આવે છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથરસની વાનકી. વગા. समग्रसच्छास्त्रमहार्णवेभ्यः, समुद्धृतः साम्यसुधारसोऽयम् । निपीयतां हे विबुधा लभध्वमिहापि मुक्तेः सुखवर्णिको यत् ॥ अध्यात्मकल्पद्रुम. આ સમતા અમૃતને રસ મોટા મોટા સમગ્ર શાસ્ત્રસમુદ્રમાંથી ઉદ્ધ છે. હે પંડિતજને! તમે તે રસ પીઓ અને મોક્ષસુખની વાનકી અહીં પણ મેળવે. વિવેચન-સમતાવંતનું સ્વરૂપ બતાવતાં અનુભવી યેગી શ્રીમદ્દ કપુરચંદજી (ચિદાનંદજી) મહારાજ કહે છે કે – ઈંદ્રવિજય છે. જે અરિ મિત્ત બરાબર જાનત, પારસ એર પાષાણ યું હેઈ; કંચન કીચ સમાન અહે જસ, નીચ નરેશમેં ભેદ ન કેઈ; માન કહા અપમાન કહા મન, એ વિચાર નહિ તસ હેઈ; રાગ નહિ અરૂ રેસ નહિ ચિત્ત, ધન્ય અહે જગમેં જન સેઈ. જ્ઞાની કહો જર્યું અજ્ઞાની કહે કેઈ, ધ્યાની કહે મનમાની ક્યું કેઈ; જેગી કહો ભાવે ભેગી કહો કે, જાકું છો મન ભાવત હાઈ; દેશી કહે નિરદેશી કહે, પિંડપષી કહે કે ગુન જોઈ; રાગ નહિ અરૂ રસ નહિ જાકું, ધન્ય અહે જગમેં જન સેઈ. સાધુ સુસંત મહંત કહે કેઈ, ભાવે કહે નિરગથ પિયારે; ચેર કહે ચાહે ઠેર કહે કેઈ, સેવ કરે કેઉ જાન દુલ્હારે. વિનય કરો કેઉ ઉચે બેઠાવ ર્યું, દૂરથી દેખ કહે કેઉ જારે; ધાર સદા સમભાવ ચિદાનંદ, લક કહાવત સુનત નારે. ૩ ૭૫ આવા સત્પર બની અને બીજાઓને બનાવે એ જન્મનું સાફલ્ય છે. એમ છેવટે સર્વને વિનયની વિનયથી આગ્રહપૂર્વક વિનતિ છે. 999૬૯૯૯ Page #567 -------------------------------------------------------------------------- ________________ पहेला तथा बीजा भागना श्लोकोनी - अक्षरानुक्रमणिका. श्लोकनुं आदि पद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. अ अज्ञानधूमान्धित २ ५१७ अंसस्थलीचिकुरक १४ अज्ञानाहिमहामन्त्रं १ ४८१ अंहःसंहतिभूधरे २ १६४ अज्ञानाहिमहामन्त्रं अकरुणखमकारण १ ३३८ अणुरपि मणिः प्राण १ १९६ अकर्तव्यं न कर्तव्यं १ ४४६ अतः सिञ्चन्ति तं पुण्य १ ४४६ अकलितपरस्वरूप १ ३३७ अतिकुपिता अपि सुजना १ १७२ अकिश्चनाः काञ्चन १ ६६ अतिदानाद्भलिबद्धो १ ४२७ अकुलीनः कुलीनः २ ५१ | अतिमलिने कर्तव्ये १ ३८९ अकृतबोधसुदित्य १ ११ | अतियनगृहीतोऽपि १ ३६९ अकृता प्राणिनां हिंसां २ २५२ अतुलसुखनिधानं २ २१ अक्षतान् ढोकयेद्योऽत्र १ १६ | अत्युग्ररूपं यतिपालनीय १ ६३ अक्षुद्रो रूपसौम्यो १ ४७७ | अथ मर्त्यलोकमेत्य १ ३६१ अगस्तितुल्याश्चघृताब्धि १ ३१७ अदत्तं नादत्ते कृत २ १७१ अग्निहोत्रं वने वासः १ २१५ अदृष्टार्थेऽनुधावन्तः १ ४८१ अङ्कस्थाने भवेदधर्मः १ ४४४ अदेवदेवौ कुगुरुं २ १६२ अङ्गन चङ्गन.गणो २ ९ अद्य कष्टानि नष्टानि १ ३० अङ्गारकमादिकमुग्र २ ७२ अधः करात रत्नानि २ २०९ अङ्गुष्ठमानमपि यः १ १४ अधिगतपरमार्थान्पण्डि १ १२३ अज्ञः सुखमाराध्यः २ १९० अधीतिनोऽचादिकृते १ २९२ अज्ञानकं फलमशोधि २ २३५ अधीतिमात्रेण फलन्ति १ २९३ अज्ञानं खलु कष्टं . २ ५१७ अधीत्य चतुरो वेदान् १ ३१३ अज्ञानतिमिरान्धानाम् २ ३ | अधीत्य शास्त्राणि १ ३०८ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ व्याभ्यान साहित्यस-मास २. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. अधृष्यभावेन मृगारि १ ६५ अपवित्रः पवित्रो वा १ २७ अनध्ययनविद्वांसो १ ३८ अपवित्रः पवित्रो वा १ २७ अनर्थदण्डाद्विरतिं २ ७४ | | अपुची कल्पतरु अनवस्थितचित्तानां १ ३५० अभव्यजीवो वचनं २ १८५ अनादिसंसारपयो २ ३५ अभिनवसेवकविनयैः ? ३६३ अनार्येऽपि वसन् देशे १ ४० अभूदम्भोराशेः सह ? ३६६ अनुकुरुतः खलसुनना १ १५७ अमीभिरष्टादशभि १ ४२ अनुद्गमोत्पादनव २ ४५ अमृतानि यथाब्दस्य : ४२ अनुमन्ता विशसिता २ २५५ अमृतैः किमहं सिक्तः ? ३० अनेकधेति प्रगुणेन २ १८६ अमेध्यत्वादभक्ष्यत्वान् २ २५२ अन्तर्गतं महाशल्य १ ७७ अमेध्यमध्ये कीटश्य २ ९४ अन्तर्मत्सरिणां बहिः १ २८४ अयशः प्राप्यते येन अन्तर्मलिनदेहेन . १ ४०२ अयाचनकशीलानां अन्तस्तवं मनःशुद्धि १ ४३७ अरिहन्तनमुक्कारो जीवं ? ६ अन्धा एव धनान्धाः २ ४०९ अरिहन्तनमुक्कारो अन्धे तमसि मज्जामः २ १३२ अर्थग्रहणे न तथा ? ३७० अन्धो अन्धपहं णितो १ ४८८ | अर्था न सन्ति न च २ ४०४ अन्नाशने स्यात्परमाणु २ २५७ अर्थानामर्जने दुःख २ ३९६ अन्यत्र देवे विगतवरूपा १ ६३ अर्थानामीशिषे त्वं वय २. ५८ अन्यत्र देवे विगत २ ३५ अर्थार्थी जीवलोकोऽयं २ ३९३ अन्यदीयमविचिन्त्य २ ३१२ अर्थिनो धनमप्राप्य अन्यस्माल्लब्धपदो १ ३९० अर्धाङ्गुलपरीमाण २ ३०४ अन्यायमर्थभाजां २ ३९६ अपकारिण्यपि प्रायः १ १८७ अर्हत्प्रणीतकृतिम अपथ्यसेवको रोगी १ २८२ अर्हन्तो भगवन्तइ अपराजितमन्त्रोऽयं १ २७ अहमित्यक्षरं ब्रह्म अपरीक्षितं न कर्तव्यं १ ४३५ अलकाश्च खलाश्चैव अपवित्रः पवित्रः स्या २ ५१ | अलङ्कारोऽप्यलकंतु Mr.rar ornar Page #569 -------------------------------------------------------------------------- ________________ કોની અક્ષરાનુક્રમણિકાં. ૫૩૧ श्लोकोन आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. अलध्यत्वाजनैरन्यैः १ १२२ असुइठाणे पडिया १ २१७ अलब्धदुग्धादिरसो २ १८५ असुभृतां वधमाचरति २ २६४ अलिप्तोनिश्चयेनात्मा ? ८६ अस्तङ्गते दिवानाथे २ २३६ अलीक एव त्वद्भावो २ ८२ अस्तीति नित्यः कुरुते २ ३९ अलीकवाक्योव २ २७८ अस्थिरे हृदये चित्रा १ ७६ अल्पायुषो दरिद्राश्च २ २४४ अस्थि वसति रुद्रश्च २ २४६ अवंशपतितो राजा २ ४१० | अस्माद् विचित्रवपुष १ १९४ अवन्ति ये जनकसमा १ १०७ | | अस्मिन् व्रते यद्बहुपा २ ७२ अवश्यं यातारश्चिरतर १ २६२ अस्मिन्हृदन्तः स्फुरति २ १७ अवसरपंठिता वाणी २ २६० अस्यत्युच्चैः शकलित १ ११८ अविकारिणमपि सज्जन १ ३८१ अस्यां सखे बधिरलोक २ १९७ अविशुद्धं ह्यपवित्रं २ २३८ अहह कर्मकरीयति २ २६५ अवैति तत्त्वं सदसत २ १८३ अहिंसा परमो धर्म .२ ९७ अवैतु शास्त्राणि नरो २ १८५ अहिंसा प्रथमं पुष्पं , २ ८१ अव्यये व्ययमायाति. १ १३ अहिंसा सत्यमस्तेथं १ ४२० अव्रती कितवः स्तेनः १ ३१६ अहिंसा सत्यमस्तेयं ब्रह्म २ ८० अशुचिः पापकर्मा यः १ ५७ अहिंसा सत्यमस्तेयं ब्रह्म २ अशोकक्षः सुरपुष्प १ ४३ अहिंसा सत्यमस्त्येयं १ अश्नाति यः संस्कुरुते २ २५५ अहिंसा सत्यवचन २ ८२ अश्नाति यो मांसमसौ २ २४८ अहिंसा सर्वजीवेषु २ ९३ अश्वमेधसहस्रं च २ १४२ अहितविहितपीतिः प्रीतं १ २७७ अष्टमी चाष्टकर्मान्ता २ ८९ अहिमाणविसोय २ २११ अष्टादशपुराणेषु २ १०८ अही वेगंतदिठीए २ ६२ असज्जनः सज्जनस १ २०४ अहो खलभुजङ्गस्य १ ३३५ असत्यता निष्ठुरता २ ४५३ अहो गुणानां प्राप्त्यर्थ १ १६३ असत्यमप्रत्ययमूल २ २७९ अहो दुर्लभलाभो मे १ ३० असम्भाव्यं न वक्तव्यं १ २९० अहो नु कष्टं सततं २ ४०३ असिजीवी मषीजीवी १ ३१५ | अहो प्रकृतिसादृश्यं १ ३४७ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ श्लोकोनुं आदिपद. अमर्त्यता तौल्य अहो राहुः कथं क्रूरश्चन्द्र १ ३८० अहो व्यसनविध्वस्तै १ २९१ ४८२ १ अहो सति जगत्पूज्ये अहो सात्विकमूर्धन्यो अहो मुसदृशी वृत्तिस्तु १ १ आ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ भाग. पृष्ठ १ ४६१ आकारैरिङ्गितैर्गत्या आकालिकरणोत्पाते आकाशतः पतितमेत्य आकाशेऽपि चिराय आत्मप्रशंसा दोष आदरं लभते लोके आदरं लभते लोको ४० आदिप्रभोरनिशमं सतटी १ २ · १ २ ३४६ | आनृशंस्यं क्षमा १ ४२८ १ २९ १ ४९९ २ २२६ १ २ आकृष्टुं मुग्धमीनान् आक्रोशितोऽपि सुजनो १ आखुभ्यः किं खलैर्ज्ञातं १ आख्यायिकानुरागी आगासे गंगसो उव्व आजन्मसिद्धं कौटिल्यं आजीविकादि विविधाति १ आजीविकार्थमिह यद्यति १ १ २३१ १५८ -लाग २ ले. श्लोकोनुं आदिपद. आदाननिक्षेपविधे आदाय मांस मखिलं आदाय सम्यक्त्वमिदं आदावेव महाबलै. ६२ ३३४ २७४ २६९ १ ४३४ १५ आज्ञाभङ्गो नरेन्द्राणां आज्ञावर्तिषु मण्डलेषु १ आणा तव आणाई आताम्रायतलोचना १ आत्मन्येवात्मनः कुर्यात् १ ५०५ १ ३०५ ७१ आयासशतलब्धस्य ३३६ | आयुर्गलत्याशु न पाप १९० आयुदीर्घतरं वपुर्व आपत्स्वेव हि महतां आपदामापतन्तीनां आपद्गतं हससि किं आप्तोपज्ञमनुल्लङध्य आबद्धकृत्रिम सटा आयव्ययमनालाच्य आयादधै नियुक्तीत भाग. २ २ २. २ ४५ १ ४२८ आहारनीहारविधि ३८६ | आहारभोजी कुरुते १ २ ८१ ११५ ४७५ ४४१ ४८२ २१२ ४४८ ४४७ २ ४४१ १० १००. १९ ४५८ २६५ १८ २ २ आयुष्कं यदि सागरोपम १ १ आरम्भाणां निवृत्तिः आराधितो वा गुणवान् १ आरोप्य यो निर्मलबोधि २ आर्त्ता देवान्नमस्यन्ति आलस्यं स्थिरतामुपैति आलिङ्गिताः परैर्यान्ति आसतां गुणिनस्तावद् आस्तामौपाधिको दोषः आस्तां सचेतसां सङ्ग पृष्ठ. ४६ १ २२८ १७ ४४४ २ ४०८ २ ३९१ २ ३९४ १६३ १९९ १९९ ४४ २६५. १ १ Page #571 -------------------------------------------------------------------------- ________________ ० લેકેની અક્ષરાનુક્રમણિકા. ૫૩૩ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. आहारवर्गे सुलभे २ ७० | उदुम्बरं भवेन्मांसं २ २३४ उदेति सविता रक्तो २ ४७६ : उद्भासिताखिलखलस्य १ ४१२ इच्छास्ति चेन्मुक्तिपदं २ ४९१ उयतं शस्त्रमालोक्य २ ९३ इत्थं मिथ्यापथकथनया १ २२३ उन्नतं पदमवाप्य १ १३७ इत्याद्युद्धतसोपहासवचसः १ २२८ उपकारमेव तनुते ११८८ इत्युक्तो विश्वसृजा १ ३६० उपकारिणि विश्रब्धे १ ३७० इत्येवमादि प्रचुर २ उपकारिण्यपि सुजने १ ४०६ इदमपटुकपाटं जर्जरः १ ३८२ उपकारोऽपि नीचानां १ ३६८ इदमीदृग्गुणोपेतं १ उपकृतिसाहसिकतया १ १८८ इन्दुः प्रयास्यति विन १ ३९५ उपचरितव्याः सन्तो १ २०९ इन्द्रियाणि पशून्. २ | उपदेशो न दातव्यो २ २०८ इभतुरगशतैः प्रयान्तु २ २११ उपदेष्टुं च वक्तुं च १ ३०८ इयरजणसंसणाए १ ३०२ उपविश पुत्रममाङ्के १ ३६० इयराण चक्कुराण उपसर्गाः क्षयं यान्ति १ १६ इह लोकविधीन्कुरुते १ ७४ उपाध्यायश्च वैद्यश्च २ ४५७ इह सम्पद्विनाशाय २ २७६ उभौ श्वेतौ पक्षौ चरति २ २१३ इह सरसि सहर्ष १ ३९३ उम्मगदेओ निन्हवो २ २२२ इहामुत्र च वैराय २ ३०३ उर्वशीगर्भसम्भूतो १ ५५ उलूककाकमाजार २ २३७ उच्चारयस्यनुदिनं न. १ २७३ उल्कापातसहोदरं २ ३०५ उचैरध्ययनं पुरातनकथा १ ३१८ उल्लसन्मनसः सत्य १ २५ उज्वलगुणमभ्युदितं १ ३८७ उस्मृतभासियाणं १ ३०२ उत्पद्योत्तमदेवेषु उरसूतमायरंतवि २ २१९ उत्सूत्रोच्चयमूचुषः ऊर्णा नैष दधाति नापि १ ३७८ उदकचन्दनतन्दुल . १ १७ उदारयिष्यसि स्वान्ता १ ७८ ऋजुरष पक्षवानीति . १ ३८६ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपदः भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ, ऋणमन्यदपि प्रायो १ ४६० एहि गच्छ पतोत्तिष्ठ २ ३८७ ऋतूनामिन्द्रियार्थाना | ऐरावणेनैव सुरेन्द्र १ १४५ एअं जम्मस्स फलं १ ३५ | ओ एक ब्रह्मास्त्रमादाय १ ९१ ओकारं बिन्दसंयुक्तं २ एकं हि चक्षुरमलं सहजो १ २०५ २ एकः खलोऽपि यदि नाम २ १९४ एकतश्चतुरो वेदान् २ २४४ | कण्टकेनापि विद्धस्य एकरात्रं स्थितिमे १ ५९ | कण्टको दारुखण्डं च एकान्तभासो यः कापि १ ४३८ / कण्ठे गद्गदता खेदो २ ४०१ एकान्ते तु न लीयन्ते १ ४३८ | कथमुत्पद्यते धर्मः १ ४१९ एकापि कला सुकला २ १५७ | कदा किल भविष्यन्ति १ ४६७ एके तुम्बा व्रतिकरगताः १ २११ कदाचित्रातङ्क: कुपित १ १८ एकोऽहं नास्ति मे कश्चि २ १४ कन्याखण्डमिदं प्रय २ ४०६ एको हि दोषो गुणस २ ४०२ कपिलानां सहस्रं तु २ २६१ एगो सुगुरु एगोवि २ २२१ कपिलानां सहस्राणि २ ९५ एणः क्रीडति मूकरश्च १ ३९६ कमालनि मलिनीकरोषि १ १९२ एतद्रहस्यं परम २१७४ करे श्लाध्यस्त्यागः शिरसि१ १४९ एतैस्तीर्थमहापुण्यं २ २६० करोति दोषं न तमत्र २ १८४ एभिर्गुणौघैः परिवर्जिता १ २१९ करोति विरतिं धन्यो २ २३९ एवं करोमीति कृतप्रति २ २७८ | कर्णामृतं सुक्तिरसं १ ३९१ एवं चरित्रस्य चरि २ ४८ | कर्णे चामरचारुकम्बु १ २०७ एवं नाशक्षणे सर्व १ २९ कर्तव्यं जिनवन्दनं १ ४७५ एवमेव नहि जीव्यते १ ३९० कर्तव्यादेवपूजा १ ४७६ एवं शमरसोल्लास १ ३१ कर्तुस्तथा कारधितुः १ १०८ एषा यदादिमाजनस्य १. ३ काणि गाढत्वगतानि २ ४९१ एसो मङ्गल निलओ १ ३१ | कर्माणि समिधः क्रोधा २ १३२ Page #573 -------------------------------------------------------------------------- ________________ કેની અક્ષરાનુક્રમણિકા. ૫૩૫ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकनुं आदि पद. भाग. पृष्ठ. कर्माष्टकविनिर्मुक्तं १ २७ कापुरुषः कुक्कुरश्च १ ३३४ काहिकीलनीमन्त्रः २ ५१ कामरागमदोन्मत्ता १ २१६ कलहकलभविन्ध्यः २ ४२७ काया हंसविना नदी २ १४५ कलहमातनुते मदिरा २ २६९ कारणात्मियतामेति २ ४५७ कलाकलापसम्पन्ना २ १५८ कारुण्यकेलीकलिताङ्ग १ ६६ कल्पोर्वीरुहसन्तति । १ ४७० | कारुण्येन हता वध १ ७२ कल्याणमस्तु २ ५२८ | कार्यः सम्पदि नानन्दः २ ४७९ कल्याणमूर्तस्तेजांसि २ ४८१ कार्या कार्याय कस्मौचित् १ १२५ कवयः परितुष्यन्ति १ १८४ कार्योपयोगकाले १ ३५८ कश्चिद्ग्रामिण एकं १ १९२ कालुष्यं जनयन् जडस्य २ ४२७ कश्चिन्नृजन्मप्रासादे २ ५२ कावोया जाइमावित्ती २ ६१ कषायमुक्तं कथितं २ ४९ काष्ठमध्ये यथा वह्निः १ ५१७ कषायसङ्गः सहते २ ४९ काष्ठे च काष्ठेऽन्तरता १ २८२ कषाया यस्य नोच्छिन्ना २ ६७ किं कुलेन विशालेन १ १८० कष्ट नष्टदिशां नृणां १ २२९ किं कुलेनोपदिष्टेन १ १८० कष्टे त्वकष्टे समचेतसो ये १ ६४ किं कृतेन हि यत्र वं १ ४६५ कस्त्वं भद्र खलेश्वरो । १ ३८७ किं केकीव शिखण्डमण्डि २ २१४ कस्यां चोलपटं तनौ सित १ २८४ किं चान्यैः सुकुलाचारै २ ३८८ कस्यादेशात् क्षपयति १ १९० किं चित्रं यदि राजनीति १ ४४९ काकः पक्षबलेन भूपति २. २१४ किं जन्मना च महता १ १८१ काकः पद्मवने रति न २ १९९ किं जापहोमनियमै २ २४२ काकस्य गात्रं यदि २ १९४ किंदिङ्मोहमिताः किमन्ध१ २२६ काके शौचं शूतकारेषु १ ४३४ किं बाललिलाकलितो न २ ६ काके शौचं द्यूतकारे १ ३३७ किं भावी नारकोऽहं १ २८५ का खलेन सह स्पर्धा १ ३८० किं भाषितेन बहुना १ ५०० काचः काञ्चनसंसर्गा १ १९९ किं मोदसे पण्डितनाम १ २९२ काचिद्वालुकवन्मही २ २४५ किं लिङ्गवेषग्रहणैः २ २४३ कान्तारभूमिरुहमौलि १ २०५ किं वा परेण बहुना १ २०४ Page #574 -------------------------------------------------------------------------- ________________ 438 વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. __ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ट किं वा मुधाहम्बहुधा २ १२ कूपे स्यादधमं स्नानं १ ४९४. किं वेदैः स्मृतिभिः पुराण १ २२९ कृतं मयामुत्र हितं न चेह २ ७ किं लोकसत्कृतिनमस्कार १ २७१ कृतमोहास्त्रवैफल्यं १ ९२ किं सोविजणणिजाओ २ २२० कृते वर्षसहस्रेण १ किं हारैः किमु कऋणैः २ १५४ कृत्वा पापसहस्राणि १ ३३ किमरण्यैरदान्तस्य १ ५७ | कृपानदीमहातीरे २ ९७ किमरण्यैरदान्तस्य १ २१६ | कृमिकुलचितं लाला १. ३९२ किमिष्टमन्नं खरसूकराणां २ १९४ कृषिवाणिज्यगोरक्षा १ ३१२ किरियाफडाडोवं १ ३०४ केचित्काव्यकलाकलाप १ ३०९ किविकुलकम्ममि २ २१९ केतकीकुसुमं भृङ्गः १ . १६३ कीटोऽपि सुमनःसङ्गा १ १९९ केदारे यज्जलं पीत्वा २ २६० कुग्गहगहि आणं . १ २९१ | केरा न विभूषयन्ति २ १६३ कुचैलिनं दन्तमलाव २ ४५३ | कोऽतिभारः समर्थानां २ १५२. कुतीथिकानां च कुदे २ ३८ कोपस्य सङ्गाद्वरमाग्नि १ २२० कुर्याद्वर्षसहस्रन्तु २ २२५ | कोपस्य सङ्गाद्वरम कुर्वते स्वमुखेनैव १ ४०२ कौटिल्यकोट्या परवञ्च २ ३०७ कुर्वन्त उच्चैर्द्विविधं १ ६४ | कौशल्यमुच्चैर्जिनशा कुर्वन्ति देवा अपि २ १४४ कौशेयं कृमिजं कुर्वन्ति ये ज्ञानपदस्य २ ५०३ क्रीडन्माणवकाघ्रिताडन १ १४२ कुर्वन्ति ये ज्ञानपदस्य २ ४९३ क्रीडाभूः सुकृतस्य २ १०० कुर्वन्ति संख्यां भवि . २ ७२ क्रीडोद्यानमविद्यानां २ ४२६ कुर्वन्तु भव्या भुवि पाठ २ ५०९ क्रूराश्चण्डाश्च पापाश्च १ ३१४ . कुलं विश्वश्लाघ्यं वपु १ ४२३ क्रोधः स्याद्यदि सप्त २ ८७ कुसग्गे जइ ओस १ ४८८ क्रोधाग्निनिर्वापणवारिवाहो२ ४९१ कुसङ्गलीला हतसङ्गशीलाः १. २१९ क्रोधाहिदंशे मणिमन्त्र २ ४९७ कुसुम्भकुकुमीभा २ १३७ / क्लेशाय विस्तराः सर्वे २ ४२४ कुहुपूर्णेन्दुसंक्रान्ति - २ . ८९ कचिझिल्लीनादः २ १९७ कूपे पानमधो मुखस्य १ १७४ क पिशुनस्य गतिः Page #575 -------------------------------------------------------------------------- ________________ श्लोक आदि पद. क्षणं कर्णामृतं क्षन्तव्यो मन्दबुद्धीना क्षमयामि सर्वान्सत्त्वा क्षमा दमो दया दानं क्षमा पुष्पाजं धर्म क्षितितलशयनं वा प्रान्त क्षुत्क्षामः किल कोऽपि क्षेत्रं वास्तु धनं धान्यं क्षेत्रेषु नो वसि क्षेत्रेषु सस्यमतिभक्ष्य खलानां कण्टकानां च खलानां धनुषां चापि खलेन धनमत्तेन खल्वाटः स्थूलवपुः खुहा तहाय सीउद्दं खे धर्मचक्रं चमराः ग àાકાની અક્ષરાનુક્રમણિકા. भाग. २ २ गजाश्चैर्भूपभवनं गणatoforat गणयन्ति नापशब्द गता ये पूज्यतं प्रकृति ६: १ १ ख खण्डः पुनरपि पूर्णः खद्योतो द्योतते तावद् खरो द्वादश जन्मानि खलः सत्क्रियमाणोऽपि १ १ १ १ क्षमायाचना गतावद्रिं दीनावुप १४ १ १) पृष्ठ. लोकोनुं आदिपद १८८ गतार्थसार्थस्य वरं ३ | गतार्थसार्थस्य वरं २२५ | गर्भे विलीनं वरमत्र ४२३ | गर्भेऽशुचौ कृमिकुलै २ २ ४३५ | गर्भो यथा दोहद ३१८ गवादीनां योऽन्येद्युः वाशिनां वै सगिरः गाढं श्लिष्यति दूरतो गात्रं कण्टकसङ्कट गात्रं ते मलिनं तथा १ २ ४७७ १ ३९३ ३१३ ३६९ ३४६ ३६८ १ २ भाग. पृष्ठ. १ २१९ १ ३९७ २ ४०५ गते तस्मिन्मानौ त्रिभुवन १ ३९५ २ १७३ ४५ ४१३ ३२९ ४९८ १ १ १३८ गल्ला गला निवर्तन्ते २४ गन्धाम्बुवर्षे बहुवर्ण ११८ | गन्धैराढ्या जगति गायगन्धर्वनृत्यत्पण गीतशास्त्रविनोदेन गीर्भिर्गुरूणां परुषा गुणवज्जनसंसर्गा ४०४ ३५९ गुणवन्तः क्लिश्यन्ते ६१ | गुणवान् सुचिरस्थायी ४५ गुणहीणा जेपुरिसा गुणाः कुर्वन्ति दूतत्वं गुणाः सर्वत्र पूज्यन्ते ९६ गुणागुणज्ञेषु गुणीभव १६१ गुणानर्चन्ति जन्तूनां २९१ गुणानामेव दौरात्म्याद १६४ | गुणा यत्र न पूज्यन्ते १ १ १ १ १ १ १ १ १ १ १. १ १ १ १ १ १ १ ५३७ १ १ १. १ १ ३७ ११४ २११ ४०० ३५४ १६७ २३१ १५६ १२६ १६२ १६९ १७१ १८१ १६२ १७९ १७१ १८१ १६९ १७१ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. | श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. गुणांस्तवाश्रित्य नमन्त्य १ २६३ | गोशतादपि गोक्षीरं २ ४२४ गुणिनः समीपवर्ता १ २१० / गौरवाय गुणा एव १ १८१ गुणिनां निर्गुणानां च २ १६३ गौरी तनुर्नयनमायत १ ३७८ गुणिनि गुणज्ञो रमते १ १८४ ग्रामादि नष्टादि धनं २ . ४४ गुणिनोऽपि हि सीदन्ति १ १७१ नामान्तरे विहित १ ४४८ गुणी गुणं वेत्ति न वेत्ति २ १९२ ग्रामारामादिमाहाय १ गुणेन स्पृहणीयः स्यान्न १ १६३ ग्रीष्महेमन्तिकान्मासा १ ५९ गुणेष्वनादरं भ्रातः १ - गुणैर्गौरवमायान्ति न १ १६४ गुणगौरवमायान्ति नो २ २१० | घातकश्चानुमन्ता च २ २५४ गुणैर्विहीनोऽपि जना १ २६६ घृष्टं घृष्टं पुनरपि . २ ४७८ गुणैस्सर्वज्ञकल्पोऽपि १ १८३ घ्राणकर्णकरपाद २ ३१३ गुणो गुणान्तरापेक्षी १ १८३ गुरवो यत्र पूज्यन्ते २ ४४७ गुरुं विना को न हि १ ६७ चउव्विहविआहारे गुरुआ न गणन्ति गुणे १ ४७६ चक्रिविष्णुपतिविष्णु १ २८ गुरुभाणियो सुत्थो १ ४७८ चक्रे मयाऽसत्वपि काम २ . १० गुरूपदेशः श्रुतिमण्डनानि १ १४६ चण्डस्य पुत्रहीनस्य १ ३१५ गृद्धिं विना भक्षयतो २ चतुर्दश्यान्तथाष्टम्या २ ८९ ७० गृहं सुहृत्पुत्रकलत्र - २ ४३४ | | चतुर्वेद्यपि यो भूत्वा १ ३१४ गृहादिकर्माणि विहाय । १ १ | चखार प्रहरा यान्ति ४४३ १५ गृहे गृहे सन्ति सुता १ १४५ चन्दनं शीतलं लोके १ २०३ गृहे चैवोत्तमं स्रानं | चन्द्रः किं स न यत् १ ४७ १ ४९५ गेही वरं नैव कुशील २ ३९७ चन्द्रोपमानाः कृतसच १ ६५ १ २२० चमचाभृतः सर्व गेही वरं नैव कुशील १ ४७९ गोभूमिकन्यापरकूट २ १४३ चलेच्च मेरुः प्रचलेत्तु १ ४२८ गोरसं माषमध्ये तु २ २७५ चातुर्मास्ये तु सम्पाते २ २३८ गोविक्रयास्तु ये विमा १ ३१३ चारित्रं स्थिरतारूप Page #577 -------------------------------------------------------------------------- ________________ Àાકાની અક્ષરાનુક્રમણિકા लोकोनुं आदिपद भाग. चारुता परदारार्थं १ १ १ २९२ चितर जइकज्जाई चित्तं रागादिभिः क्लिष्ट १ २१६ | जनयन्त्यर्जने दुःखं २ ३९५ चित्तं विशुध्यति १ ५०१ जना घनाश्च वाचालाः १ १२१ ४९३ चित्तं शमादिभिः शुद्धं १ चित्तमन्तर्गतन्दुष्टं ५८ जनोऽत्र यो ज्ञानरथाधि २ २१६ जन्तित्वन्द्रियालमिद १ चित्ताहलादि व्यसनविमुखः १ १५२ जन्मस्थानं न खलु विमलं १ १ ४९९ १८२ १ ९३ जपन्ति ये नमस्कार १ २९ २ ४१ २ ४१ २ १३८ १ ४९५ २ २ चित्ते परिणत्तं यस्य चिरायुरारोग्यसुरूप चूतांकुर कवलनतो चेतः सार्द्रतरं वचः सुमधुरं १ चैतन्यं विषयभक्षणादिव २ चौरश्रौरार्यको मन्त्री चौरादिदायादतन २ २ जं तंवंसि पुज्जसि जं वीरजिणस्सजिओ लिङ्गमा गुरुजिणस्स वयणं जगत्रयाधार कृपावतार २ १ १ पृष्ठ. ४०२ | जगद्धर्माधारः सुगुरु ४७८' जडात्मको धारणया श्लोकोनुं आदिपद भाग. ४ २४७ जणा वट्टमाणो २१७ | जयणाय धम्मजण १५४ जलं गलनवस्त्रेण २५० | जलेन वस्त्रपूतेन ३०७ | जलेन वस्त्रपूतेन ४९९ | जले विष्णुः स्थले विष्णु जल्पितेन बहुधा किमत्र जह कोविवेसारत्तो छ १ ३५ जह सिढिल मशुइदव्वं २ छठ्ठणं भत्तेणं अपाण छायां प्रकुर्वन्ति नमन्ति १ ३७१ जहा अग्गिसिहा दित्ता २ छिद्राणां निकटे वासो छिन्नः स निशितैः छिन्नमूलो यथा वृक्षो १ ४१० १ ११४ १ ४४५ 'ज १ २१७ १ ३०४ जहा तुलाए तोलेजं जहा दुक्खं भरे जं जहा भुयाहिं तरिजं जाड्यं धियो हरति जायं ह्रीमति गण्यते ३०५ जातिर्यातु रसातलं ३०३ > जानाति यज्जीवति नैव जानाति येन सर्वे केन जानेऽस्ति संयमतपोभि जावज्जीवमविस्सामो २ २ २ २ ૫૩૯ A १ १ पृष्ठ. ४६४ १३८ ९४ ३१५ १७९ २२२ ६३ ६३ ६३ ६३ १ २०४ १ ३८४ २ ३९० १ ४४७ ५१२ २६८ ६२ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ 2 . . વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. जिणआणअङ्गभयं १ ३०२ | जो न कुणइ तुहआणं १ ३०६ जिणपूआ मुणिदाणं १ ४७४ ज्ञानं कर्ममहीध्रभेद २ ५०१ जिणवयणवियत्तु २ १८० ज्ञानं च संसारसमुद्र २ ४८९ जिणवरआणाभङ्ग १ ३०१ ज्ञानं जनानामपवर्ग जिण सासणस्सारो ३१ ज्ञानं तृतीयं पुरुषस्य २ ५०० जितेन्द्रियः सर्वहितो १ १४१ ज्ञानं पठन्तीह च पाठ २ ५०६ जिनप्रणीते शुभध २ १६३ ज्ञानं भवारण्यदवा २ ४९४ जिनशासनावतंसाः १ ४७४ ज्ञानं यत्र पुरःसरं २ ५६ जिनेश्वरक्रमयुगभक्ति १ १०२ ज्ञानं विनान्धा भववारि २ ४९३ जिनो दाता जिनो भोक्ता १ ४२ ज्ञानं सदाराधयतां २ ४८८ जिनोदिते वचसि रता १ १०७ २ ५०० जिह्मो लोकः कथयति १. ३६६ ज्ञानं हि यानं लपवर्ग २. ४९५ जिहादूषितसत्पात्रः १ ४०४ ज्ञानं हि रूपं परमं २ ४९७ जिहेकैव सतामुभे २ २८० ज्ञानं हि लोके परमं २ ४८८ जीअं मरणेण समं २ ४७६ ज्ञानं हृषीकोग्रतुरङ्ग २ ४९५ जीओ सुवन भूमी भूसण १ ३६ ज्ञानक्रियासमावेशः १ ८७ जीवनग्रहणे नम्रा १ ४०२ ज्ञानदर्शनचन्द्राके १ १०० जीवनाशनमनेकधा २ ३१२ ज्ञानदुग्धं विनश्येत जीवाण्डं मधु सम्भूतं. २ २७१ | ज्ञानप्रदीप शलभी २ ४९८ जीवादितत्त्वेषु सुसं .२ ३६ ज्ञानस्य दानं खलु वि २ ५०३ जीवनाशनमनेकधा २ ३१२ ज्ञानस्य दानं भुवि यः २ जीवान् घ्नतां यत्र नभो २ २२७ ज्ञानस्य दाने भुवि ये २ जीवानसस्थावरभेद २ ४३ ज्ञानस्य नानाविधपुस्त २ ५०८ जे निच्चमपमत्ता , २ ८४ ज्ञानास्य लब्ध्वा विबुधा २ ४८८ जैनो धर्मः प्रकटविभवः १ | ज्ञानाख्ययानाधिगता २ ४९२ जो कारवेइ पडिमं .१ १४ ज्ञानाख्यसूर्यस्य . . २ ४९६ . जो मिहकुडंबसामी २ २२० | ज्ञानाप्ति द्रव्यमुपार्ज २ ४९२ जो गुणइरकमेगं . १ ३२ ज्ञानार्णवे येऽत्र कृत २ ४९५ २ ५०८ ५११ ४२३ Page #579 -------------------------------------------------------------------------- ________________ àાકાની અક્ષરાનુક્રમણિકા. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. ज्ञानी क्रियापरः शान्तो १ ३०७ तपश्चतुर्थादि विधाय ज्वालाभिश्शलभा जलै १ २२४ २ ટ टङ्कच्छेदे न मे दुःखं टायां वीक्ष्य ततो ण ण सयं ण परं को वा त त इयाहिमाणअहमा त एव धन्या यशसां तक्षकस्य विषं दन्ते तच्चारित्रं न किं सेवे तत्कर्म यन्न बन्धाय. तत्र धानि वसेद्गृह तत्र स्थाने स्थिता तथा च यक्तिञ्चिदहं तथ्यं पथ्यं सहेतु प्रिय तदनु च गणकचिकि हिदूषणमङ्गिगण तदेकान्तग्रहावेश १ ३५० ८७ तनूभृतां नियमतपो तनोति धर्म विधुनोति तन्नो नागपतेर्भुज १ १ १ १ २ ४७४ १३९ १ १२२ १ १२४ १ ३६१ २ तद्दुःखमपि नो दुःखं तद्वक्ता सदसि ब्रवीतु तनूद्भवं मांसमदन्नमेध्यं २ १ २ २६८ १ ४३९ ५२ तमभिलषति सिद्धि तमधुनी कुरु तरुमूलादिषु निहितं ३०३ | तस्याग्निर्जलमर्णवः तस्स न हवई ३०३ ताज इ इमं पि वयणं ताण कहं जिणधम्मं १४७ तानीन्द्रियाण्यविकलानि २ ४०३ ५० ८२ १२४ २४६ तपशीलसमायुक्तं तपः श्रुतादिना मत्तः तपोग्नौ जीवकुण्डस्थे १ १०७ २ २० १. १ २ २ ५५ ८६ १३३ . १७१ २ ४९९ १ १७३ २ १४४ २ ११६ १ ३०३ १ ३०३ ३८९ तालणा तज्जणाचेव ६१ तावच्चन्द्रबलं ततो ४५२ ४२८ तावत् प्रीतिर्भवेल्लोके तावत्प्रीतिर्भवेल्लोके ४५५ तावदत्र पुरुषा २ ३१० तगर्जन्ति मण्डूकाः १ ३९३ तास्तुवाचः सभायोग्या १ १२१ तिर्यकत्वं तीर्थङ्करेभ्यो गतराग तीर्थाभिषेक करणा तीर्थाभिषेकवशतः ५५ तीर्थेषु चेत्क्षयमुपैति २ १ ૫૪૧ 2 पृष्ठ. ७८ २ भजतु ३९० तिर्यग्लोके चन्द्रमुख्याः १ २८ तिलसर्षपमात्रं तु २४५ तीक्ष्णा नारुन्तुदा बुद्धिः १ १२१ तीर्थंकराणामधुना २ ५०३ २ १६१ १. ४९७ १ ४९७ १ ४९७ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ भाग. १ श्लोकनुं आदि पद तीर्थेषु शुध्यति जलैः तुङ्गात्मनां तुङ्गतराः तुच्छं पत्रफलं कषाय तुल्यवर्णच्छदैः कृष्ण तुष्यन्ति भोजनैर्विप्रा तूलवलघवो मूढा ते गतास्ते गमिष्यन्ति १ १ २ कुटुम्बवासं तु क्वापि निजप्राणान् १ १ १ २८ तेजोमयोऽपि पूज्योऽपि १ ४११ थद्धो छिडपेही १ ४७३ ते पुत्रा ये पितुर्भक्ताः वै सत्पुरुषाः परार्थ १६९ तेषां च देहोद्भुतरूप ४४ २ २७६ १ २८ १ ४६६ तेषां मुखे जलौकास्तु तेषां सर्वाः श्रियः पञ्च तैरात्मा सुपवित्रितो तैलाद्रक्ष्यं जलाद्रक्ष्यं तैश्चन्द्रे लिखितं atta सरः श्रियेव १४८२ १ ४६६ १ ४४८ त्यक्त्वा कुटुम्बं च धनं १ १ १ - लाभ २ ले पृष्ठ. श्लोकोनुं आदिपद. ४९६ त्रिवर्गसंसाधनमन्त १८५ त्रैकाल्यं जिनपूजनं ४१५ त्रैकाल्यं द्रव्यषट्कं १५८ | त्वत्तः सुदुष्प्रापमिदम्म १५६ त्वं राजा वयमप्युपांसि ९२ त्वां त्वत्फलभूतान् १ १ ५६ ३८६ थ त्यक्त्वामौक्तिकसंहति १ ३९२ त्यजति च गुणान्सुदूरं १ ३९१ त्यजति शौचमिर्ति २६८ २७७ द २२२ ददाति दुःखं बहुधा ददातु दानं बहुधा दधातु धर्म दशधा दग्धं दग्धं पुनरपि १ दग्धा सा बकुलावली १ दग्धोऽग्निना क्रोधमयेन २ दत्तं न दानं परिशीलितं २ २ दत्तमिष्टं तपस्तप्तं दत्ते महत्त्वमृध्यादि ददति तावदमी विषयाः भाग. पृष्ठ. १ ४२१ १ ४७६ २ ४० दन्त सोहणमा स दन्तिदन्तसमानं हि दन्तोच्छिष्टं वर्जनीयं २ दम दया ध्यानमहिंसनं २ ४७२ त्यजतु तपसे चक्रं चक्री १ त्यजेदेकं कुलस्यार्थे त्रयः स्थानं न मुञ्चन्ति १ १८५ त्रिधा स्त्रियः स्वसृजननी १ १०४ दयादयितया शून्ये त्रिलोककालत्रयसम्भवा २ १८३ | दयाम्भसा कृतस्नानः दम्भविकारः पुरतो दयादमध्यानतपोत्रता २ १ २ २ ५६ १४. २२१ ११८ १८६ ६ ६ ९५ ५१ ११७ १८६ १८४ १८४ ६० १७८ १ २ २३४ २ २० १ ३६२ २ १८३ २ ९७ १ २३ Page #581 -------------------------------------------------------------------------- ________________ १ श्लोक आदिपद. भाग. दयालवो मधुरमपैशुन दर्शनादुरितं हन्ति दशकान्तर्नवास्तिव दशभिर्भोजितैर्विप्रै दह्यमानाः सुतीत्रेण दानं गुणो गुणशतै Àાકાની અક્ષરાનુક્રમણિકા. दानं भोगस्तथा नाशः दानं वित्तादृतं वाचः . पृष्ठ. १०४ | दीयेत मार्यमाणस्य १५ | दीर्घायुर्भवत्तवान्ं ४३७ | दुःखवरं चैव वरं २ १ २ ५९ | दुःखानि यान्यत्र कुयोनि २ ३७९ दुःखे दुःखाधिकान्पश्यत् २ ५०४ दुःखेन शुध्यति मशी ४४१ | दुःपालशीलं परिपा २ उपोद्घा- | दुरन्तमिथ्यात्वतमो तपछी. दुर्जनः कालकूटं च २ ४४७ दुर्जनजन सन्तप्तो १९४ | दुर्जनदूषितमनसां दुर्जनः परिहर्तव्यो १४७ दुर्जनः परिहर्तव्यो १४६ ४४२ दुर्जनः सुजनो न स्यात् १४ दुर्जनं प्रथमं वंदे ९९ दुर्जनवचनाङ्गारे ३१७ | दुर्जनवदनविनिर्गत १ १ १ १ दानमौचित्यविज्ञानं १ दानार्थिनो मधुक दानी स यः खल्पधनोऽपि १ १ दाने तपसि शौर्ये च दायादाः स्पृहयन्ति दारिदं दोहग्गं कुजाइ दारिद्र्य दौर्भाग्यकुणिच २ १ २ २ दारिद्र्यशीलोsपि दारिद्र्यात्पुरुस्य दासत्वं विषयप्रभोर्गतवता १ दास्यत्येषैव किन्तु द्विगुण दिने दिने मञ्जुलमं दिवा निरीक्ष्य वक्तव्यं दिव्यं चूतरसं पीखा दीक्षितो ब्राह्मणचैव दीक्षोल्वणगुणग्राम दीने मधुकरैवगैः दीनोद्धारधुरन्धरं दीपो हन्ति तमः स्तोमं श्लोकोनुं आदिपद भाग. २ २ ४०७ २८१ १ ३८८ दुर्जनेन समं सख्यं दुर्जनो दोषमादत्ते दुर्जनो नार्जवं याति दुर्भेदस्फुरदुग्रकुग्रह १ ४३२ दुर्लभं संस्कृतं वाक्यं १ ४२१ १ ३४५ २४३ दुर्वसङ्गतिरनर्थ दुष्टाष्टकर्ममलशुद्धि ५२७ ३९६ २४९ ४७५ १४९९ २ १ १ २ १ १ ૫૪૩ १८० ३३५ ११६ ४०६ १ ३३३ १ ४३३ २ २१० १ ३५५ १ १२६ १. ३३६ १ १ १ २७२ २ ५१ दुष्टो यो विदधाति दुःख १ दूतो वाचिक विस्मारी १२ दूरादुच्छ्रितापाणिरार्द्र ४२० | दूरे विशाले जनज १ पृष्ठ ९४ १ १ ६४ ३३४ १५७ ३३४ २३० १७ ४१२ ५०० ३४० ३२५ ४०१ ४६ Page #582 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. · श्लोकोनुं आदिपद भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. ३८१ द्यूतपोषी निजद्वेषी ३७९ | द्रव्यपूजोचिता भेदो दूषणं मतिरूपैति नौत्तमी १ दूषयन्तिदुराचारा २ ? १ ७३ | द्रव्यस्तवात्मा धनसाधनो २ द्रव्यादिसाफल्यमतुल्य १ १ दृश्यन्ते बहवः कालासु १ दृष्टं किमपि लोकोस्मिन् दृष्टान्तयुक्तिस्थिति दृष्ट्वा जनं व्रजसि किं १५७ १६२ | द्राक्षा म्लानमुखी जाता २ २७६ द्वौ हस्तौ द्वौ च पादौ च २ २०८ दृष्टिपूतं न्यसेत्पाद १३७ ध ४० देवतत्त्व गुरुतत्त्वे देवमानुष्यतिर्यक्षु देवयात्राविवाहेषु देवं श्रेणिकवत् प्रपूजय देवः स वः शिवमसौ देवानामग्रतः कृत्वा देवार्चनादिविधिना देवार्थव्ययतो यथारुचि १ देवेषु देवोऽस्तु निरञ्जनो २ देवेदावे देवो जिनो जिनमतं दोषेः सर्वगुणाकरस्य दोषलुषे पुण्यपुषे ૫૪૪ २ १ २ १ - १ ५८ १ ४९५ १ ४७५ १ १ २ २५२ ९१ २२७ १९ २ १७९ २. ३६ १ १७६ ६२ १७७ दोषारोपे कुटिलोsपि १ दोपालोकनिपुणाः १ दोषेषु स्वयमेव १ दोषो गुणाय गुणिनां ततोऽपि कुपिता द्यूतदेवन रतस्य द्यूतनाशितधनोगता द्यूतनाशितसमस्त धणधन्नपेसवर धतूरकण्टक फल धनं तावदसुलभं धनमपि परदत्तं ३६४ ३४१ १ १५८ पृष्ठ. ४५३ २६ ? धन्या भारतवर्षसम्भवि १ १ धरान्तःस्थं तरोर्मूल धर्मकामधनसौख्य २ धर्म जागर त्य २ ३११ धर्म ध्वस्तदयो यशो २. ३११ २ ३१३ | धर्मद्रुमस्यास्तमलस्य ३१४ | धर्मध्वंसे क्रियालोपे ४३२ १२२. ६० १ ३२६ ३९५ २ ३९७ २ .३९६ २ १९ ४२४ धनाशया खलीकारः धनेन हीनोsपि धनी २ ४०२ १ ४६१ धनेषु धान्येषु हलेषु धनैर्विमुक्तस्य नर धन्यस्त्वं निर्धनोऽप्येवं धन्यः स मुग्धमतिरप्यु १ २९७ धन्याः केप्यनधीतिनोऽपि १ २९९ धन्यानां गिरिकन्दरे धन्यानामिह धर्मकर्म १ ७० ४४९ ४४९ ४२० ३१४ २ १६४ १ ४१६ २४७ १४३ Page #583 -------------------------------------------------------------------------- ________________ લેકની અક્ષરાનુક્રમણિકા. ૫૪૫ श्लोकोनुं आदिपद. भाग.. पृष्ठ. श्लोकोनुं आदिपद.. भाग. पृष्ठ. धर्मस्य फलमिच्छन्ति १ ४४६ न ग्राह्याणि न देयानि २ ७४ धर्मादधिगतैश्वर्यो... १ ४४३ न चक्रनाथस्य न ना २ ५२ धर्माधर्मविचारणा १ ३४३ न च राजभयं न च २ ५३ धर्मारम्भेऽप्यसतां १ ४०८ न ज्ञानतुल्यः किल कल्प २ ४९१ धर्मार्थकाममोक्षाणां १ ४४३ | न ज्ञानतुल्यं किल भूषणं २ ४९७ धर्मार्थकामव्यवहार . २ ५०० न ज्ञानतुल्यं भुवि . २ ४८८ धमार्थकामहीनस्य २ ४०० न ज्ञानदानं भुवि यैः २ .५१० धर्मार्थ यस्य वित्तेहा २ ४३३ न ज्ञानदानं भुवि यो २ ५१० धर्मो दुःखदवानलस्य १ ४२५ न तथा रिपुर्न शखं २ ३०४ धर्मो महामङ्गलमङ्ग १ ४२० न तथा शशी न सलिलं २ १५२ धर्मो यशो नयो दाक्ष्यं २ १५७ न ते नरा दुर्गति २ ५०४ धवलयति समग्रं चन्द्रमा १ १९० न दारुभिवहिरपां २ ४३४ धिगागमैाद्यास रञ्जय १ २९६ न देवतीर्थ ने पराक्र २. ४५० भ्रमं पयोधरपदं १ ३९० न देवं नादेवं न मुरु. १ ४८३ धृष्टो दुष्टोऽपि पापिष्ठो १ ३६२ न देवं नादेवं न . २ -१६३ धैर्य यस्य पिता क्षमा २ ५७ न देवपूजा न च पात्र २ १० ध्यानं पुष्पं तपः २ ८१ नद्यः पयोधिनयिनं १. ६६ ध्रुवः प्रमादैर्भववारिधौ १ २६७ न धृयमानो भजति ध्वजः २ १८१ ध्वस्तोऽन्यमन्त्रैः परमे . २ ८ न.ध्यानं नैव च स्नानं २ २४६ ध्वान्तं दिनेशोऽरि २ ७७ | न नव्यं पुस्तकं श्रेष्ठ २ १८८ ध्वान्तध्वंसपरः कलं १ ३३९ न निष्ठुरं कटुकं . २ ४७ | न परं फलति हि किं १ ४१२ न बान्धवस्वजनसुत १ १०३ न कापि सिद्धि नं च ते १ २५४ न ब्रते परदषणं परगुणं १ १५३ न कुर्वते कलिलव २ ४७ न भावी धर्मेरविधिपयुः १. २२१ न कोपो न लोभो न मानो १ ४६ MOTAमोम | नमस्कारसमो मन्त्रः .. १. ३३ न गङ्गा न च केदारो "२ २४५ नमुखेनोद्विरत्यूर्व .. १. ११५ न गोप्यं कापि नारोप्यं १ ९१ नम्रलेनोन्नमन्तः परगुण १ १५५ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. | श्लोक- आदि पद. भाग. पृष्ठ. नयतोऽभीप्सितं. १ ४३७ | नाभूम भूमिपतयः २ ४७७ नयनाश्चलैः स कोपै १ ३६० नानं सुसिक्तोऽपि ददाति १ २२२ न यान्ति दास्यं न दरिद्र १ १७ नारायणश्रेणिकमु २ १७ नरकसङ्गमनं सुख २ २६७ नालिकेरसमाकारा १ १५६ न रागिणः कचन न रोष १ १०६ नाश्चर्यमेतदधुना २ २१२ न रात्रिर्न दिनं नोचं २ ४०० नाहं काको महाराज १ ४३३ न लाति यः स्थितपतिता १ १०३ नाहं पुद्गलभावना नवकारइक्कअकर १ ३२ नाहं स्वर्गफलोपभो नव ब्रह्मसुधाकुण्ड १ ९९ निच्चंकालप्पमत्तेणं २ ६० नवापि तत्त्वानि विचा १ ६४ निच्छओ मिच्छतां २ २२२ न विकाराय विश्वस्यो १ ९७ निजकर्मकरणदक्षः १ ११७ न विना परवादेन १ ३३३ | निजगुणाक्षयरूप न विस्मृतं नो पतितं २ १७१ निजमनोमणिभाजन न वेत्ति यो यस्य गुण १ १९१ निज्झरणनीरपाणं २ ९७ न व्याघ्रः क्षुधयातुरोऽपि ? ४१५ नित्यं छेदस्तृणानां २ ४५४ न शब्दशास्त्राभिरतस्य १ ६७ निद्राछेदसखेदबान्धव २ ४३९ नश्यत्तन्द्रो भुवन १ १५१ निन्येन मांसखण्डेन न स्नानमाचरेदूभुक्तो १ ४९५ निन्येनवागविषयेण न स्वादु नौषधमिदं २ ३१७ निपतितो वदते २ २६५ न हन्ति योऽन्यान्सपरै २ ९८ निमिषं निमिषार्द्ध वा १ १४१ न हि जन्मनि ज्येष्ठलं १ १८० निमीलनाय पद्मा १ ३९४ नहि मे पर्वता भारा १ ३६७ निम्नं गच्छति निम्नगेव २ ४४२ नाकृत्वा प्राणिनां हिंसां २ १०९ निरस्तभूषोऽपि यथा १ ३२९ नाजीविकापणयिनी तन १ २७२ निरस्थन्नालीक क्षुदु २ ४०४ नात्मा न पुण्यन्न भवो २ १० निगुणलोकप्रणतः २ ३५७ नादो विना ज्ञानमुपै २ १८ निदेन्तः करटी हयो १ ४२४ नानापकारैः परितः २. ४९४ निर्दयखमकारस्तु २ ४१० नान्तकस्य प्रियः कश्चिन् १ ४४४ निर्द्रव्यो ह्रियमति २ ४०७ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ કેની અક્ષરાનુક્રમણિકા. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. निर्धनवं धनं येषां १ ६० नेन्द्रियाणि न वा रूपं २ १७३३ निर्ममो निरहङ्करो. १ ३८ नैकचक्रो रथो याति १ ४३८ निर्माय खलजिहाग्रं १ ४०३ नैर्मल्यं वपुषस्तवास्ति २ २१३ निर्वाहार्थिनमुन्जितं १ २२५ नैव भाग्यं विना विद्या १ १५६ निवसन्नपि सममितरै १ १७२ नैवात्मनो विनाशं १. ३८७ निवृत्तलोकव्यवहार २ ५३ नैवास्वायरसायनस्य १ २११ निवेद्य सखेष्वपदोष २ २३२ नैवाहुतिन च स्नानं २ २३८ निश्चयव्यवहारौ १ ४३७ नोचैर्वाच्यमवश्यं १ ३६० निश्शेषकल्याणविधौ २ ४९ नोदकक्लिन्नगात्रोऽपि १ ५८ निश्शेषपापमलबाधन १ ५०० नोदकमपि पातव्यं २ २३८ निषिद्धमप्याचरणीय २ ४७३ नो दुःकर्मप्रयासो न २ ५८ निष्कासिताविरतियोषिति १ .२. नो निर्धतविषं पिबन्नपि १ ३७२ निष्ठुरकुठारघातैः ..१ ५१८ नो मृत्तिका नैव जलं १. ५७ निष्येषोऽस्थिचयस्य १ १९१ नौरेषा भववारिधी १ २० निस्सङ्गोऽपि मुनिन २ ४३० नौरेषा भववारिधी २ १६५ निस्सारस्य पदार्थस्य १ ३४६ न्यस्ता मुक्तिपथस्य वा १ २२९ निस्वं सोदरकं निरीक्ष्य २ ४६२ न्यायनिर्णीतसारखान् १ १२१ निस्खोऽपि सङ्गतः साधु १ १९६ नीचं समृद्धमपि सेवति १ ४०५ १ २१८ नीचस्यापि चिरं चनि २ ४४३ / पकणकुले वसन्तो नीचाः शरीरसौख्यार्थ १ १५६ पक्षपातो न मे वीरे १ ३९ नीचोचादिविवेकनाशकु. १ ३३९ पक्षविकलश्च पक्षी २ ४०१ नीरसान्यपि रोचन्ते १ १८६ पकान्वयमपि सरसिज १ १८१ नीलिकां वापयेधस्तु कारे परमे पञ्चमकारे परमे २ २३३ २ ३७ नीलीक्षेत्रं वपेयस्तु २ २७४ पञ्चविधाभिगमोऽसौ १ ६ नृणाम्मृत्युरपि श्रेयान् १ २०१ पञ्चाधिकाविंशतिर २ ४८ नेत्रानन्दकरी भवोदधि १ २० पश्चाप्येवं महादोषान्. २ २७२ नेत्रोन्मीलिविकाशभाव .. १ १९ / पश्चाश्रवाद्विरमणं २ . ४१ Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ श्लोकोनुं आदिपद पठकः पाठकचैव पठति पाठयते पठता पडिवनमसगाईं पण्याजीवस्तुकश्चित् पतितोऽपि राहुवदने पत्नी प्रेमवतीसुतः पद्मं पद्मा परित्यज्य पद्माकरं दिनकरो વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद भाग. पृष्ट. ३०८ परिग्रहात्स्वीकृतधर्मसाध ९ २६६ १ २ ५०९ | परिग्रहेणापि युतास्त २ १८१ १८८ २५१ पद्मालयाराधन यो युतं शर्करा परजन मन: पीडाक्रीडा परदारपरद्रोह परदाररतस्यापि परपरितापनकुतुकी परपरिवादः पर्षद परपरिवादे मूकः परं पुण्यं परं श्रेयः परमभावफलावलिं परमाणोरपि परं परवादे दशवदनः परविघ्न संतोषं परविघ्नेन सन्तोषं परस्यापदि जायन्ते परनं प्राप्य दुर्बुद्धे परपवादेन मुखं परिग्रहं चेद्व्यजद्दा, परिग्रहं द्विविधं त्रि परिग्रहं सन्तनुते १ ४७८ परीक्षा सर्वशास्त्रेषु ३८५ परीषहानो सहसे न १ १७७ परीषहा यत्र सदै २ ४२७ परोपकारप्रवणाः स्वस १ ४४१ परोपकाराय फलन्ति वृक्षाः १ १४८ पलादिनो नास्ति जनस्य २ ४९२ | पल्यङ्कमा संदिकमुज्जि १ १८२ पल्योपमसहस्रन्तु .१ ३०८ पल्ले महइ महल्ले कुंभंप २ १ १ १ २ १ २ २ २ १ १ १ १ १ १ .१ १ १. १ १ २ -१ १ - ६० पल्ले महइ महले कुंभंसा ३१५ पल्ले महइ महल्ले कुम्भेसो ३८७ पवणेण पडागा इव ३०६ | पश्य लक्ष्मण पंपायां २ २ २ १ १ १ २ १ ७१ | पश्य सत्सङ्गमाहात्म्यं ३० | पाणौ ताम्रघटी कुशः १२ | पातितोऽपि कराघातै १७३ पातु वो निकषय / वा ४०४ पात्रं प्रदाता शुभव ३८९ | पात्रामपत्रीकुरुते ४२७ पानान्न पुष्पादिकमे १८७ | पापकर्तुः परस्यार्थे ३१५ पापध्वंसिनि निष्कामे ८. पापर्द्धिस्तनुमधो २५६ | पापं लुम्पति दुर्गतिं दल १ १ १०४ पायखिणेण पावइ ४३५ | पारदारिकचोरणा ६४ ६४ १८९ २४८. ६३ ३४ ४१ ४२ ४२ २२२ ३५७ २०२. ३१९ ४८० १२ ८० १ ४११ ७२ १ ३१६ १२९ २ २३० २० १६ २७७ Page #587 -------------------------------------------------------------------------- ________________ કેની અક્ષરાનુક્રમણિકા. ૫૪૯ श्लोकोतुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. पारापते मेघरथो २ ९९ पृथ्विव्यां त्रीणि रत्नानि २ १५६. पाषाणेषु यथा हेम १ ५१७ पृथ्वीनाथसुता भुजिष्य २ ८५ पाषाणो भिद्यते टकै १ ४०४ पैशुनं कटुकमश्रवा २ ३१२ पासत्थाई वन्दमाणस्स १ २१७ पोतो दुस्तरवारितरणे १ ४०५ पिता माता भ्राता प्रिय १ ६९ प्रकटमपि न संवृणोति १ ३६५ पिता योगाभ्यासो विष २ ५४ प्रकृतिखलखादसतां १ ४०८ पितृणां देवतादीनां २ २७४ | प्रक्षालयन्तं जनपापपत १ ६२ पित्रादयोऽपि वच्च्यन्ते . १ ४६२ प्रचुरदोषकरीमिव २ २६८ पिबति यो मदिरामथ २ २६७ प्रचुरदोषकरी मदिरा २ २७० विबन्ति नद्यः स्वयमेव १ १८९ प्रच्छादयति दुरात्मा १ . १५७ पिशुनः खलु सुजनानां १ ३६५ प्रतिग्रहरता ये च पिशुनः जनदूषिता १ ११६ प्रत्यक्षतो न भगवानृषभ १ ४६ पीठीप्रक्षालनेन क्षिति १ ३१९ प्रत्यर्थी प्रशमस्य २ ४२८ पीडा न दुःखं न परा २ १७० प्रत्युत्थाति समेति नौ १ ४०० पीड्यन्ते जन्तवो येन १ ४९५ प्रथमवयसि पीतं १ १७४ पीतं यत्र हिमं पयः १ ३७१ प्रथमे नार्जिता विद्या १ ४४५ पीखा ज्ञानामृतं भुक्त्वा १ ७९ प्रदानं प्रच्छन्नं गृह १ १४९ पीयूषधारामिव दाम्मिकाः १ २१० प्रदीप्ते भुवने यद्वत् १ २९ पीयूषमसमुद्रोत्थं २ ४८७ प्रपूरितश्चर्मलवैर्यथा २ १८२ पुद्गलैः पुद्गलास्तृप्तिं १ ८१ प्रबोधयन्तो भविकां १ ६५ पुरः स्थितानिवोर्ध्वाध १ ४७९ प्रभविष्णुस्त्वमेकोऽपि १ .४६२ पुष्पाचर्चा तदाज्ञा च १ ५ प्रभासं पुष्करं गङ्गा , २ २६० पूगीफलानि पात्राणि १ १८५ प्रमाणीकृत्य शास्त्राणि १ २९१ पूजायशः श्रीमुखस २ प्रमाणीत्रकुत्य शास्त्राणि २. २३१ पूतं धाम निजं कुलं १ पूर्णे तटाके तृषितस्स २ प्रमादः परमद्वेषी प्रमादस्य महाहेश्च पूर्व नवाझं नवभिः १ १७ प्रवृत्तयः स्वान्तवच २४६ पूर्वे भवेऽकारि मया । २ । १२ प्रशमो देवगुर्वाज्ञा ...१ ३० Page #588 -------------------------------------------------------------------------- ________________ movrww ૫૫૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोक- आदि पद. भाग. पृष्ठ. | श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. प्रशान्तचित्ताय भवाब्धि १ ६२ बधिरयति कण विवरं २ ३९६ प्रसह्यमणिमुद्धरेन् २ १९७ बंधण मरण भयाइं . १ ३०५ प्राकृत एव पायो १ ३४६ बन्धनस्थो हि मातङ्ग २ २०९ प्राक् पादयोः पतति । १ ४०३ बन्धुः परो योऽत्र विदेश २ ४९० पारधर्मलवणोत्तारं १ २४ बलादपि हितं ग्राह्य २. ४७२ प्राज्ञः प्राप्तसमस्त १ १२४ वहवो रथ्यागुरवो १ ३६३ प्राणाघातानिवृत्तिः १ १५४ बहुगुण विज्जाणिलओ १ ३०१ प्रातः क्षालितलोचनाः १ ३१८ बहुनिष्कपटद्रोही १ ३३३ प्रातः पुष्णो भवति महिमा १ २८२ बाधाविधायिनामपि १ १८८ पाप्यापि चारित्रमिदं १ २६१ बालः प्रायो रमणासक्तः १ ४४७ प्रायः प्रकाशतां याति १. ३८९ बाल्येऽपि मधुराः केऽपि १ १५६ पायः स्वभावमलिनो १ ३५५ बाहौबली श्रीभरतो २ ४२७ प्रायोवृत्या विपदः २ ४८१ बाह्यदृष्टित्र प्रचारेषु १ . ९७ पासादरम्यमोजस्वि १ १२१ | बाह्यदृष्टेः सुधासार १ ९५ पासादे कलशाधिरोपणस १ ३७ | बीआ दुवेहे धम्मे २ मियतामिव पश्यति । २ २६५ बीआ पंचमी अहमि २ ९० प्रियदुःखे समुत्पन्ने २ ४७६ बुभुक्षितैयाकरणं २' ३८९ प्रियवाक्यप्रदानेन .. २. १५१ बोधितोऽपि बहुसूक्तिवि २ २११ पिया न्याय्या वृत्तिमलिन १ १४९ ब्रह्मचर्यतपोयुक्ता १ १४० प्रीतियंत्र निजैर्महे २ ४४७ ब्रह्मज्ञानविवेकनिर्मल प्रेरयति परमनार्यः - १ ३८९ ब्रह्मर्पितसर्वस्वो २ १३१ ब्रह्मयज्ञः परं कर्म २ १३० फलपूजाविधौ तु ब्रह्मव्रतं तीव्रतरं १ १६ ब्रह्माध्ययननिष्ठावान् २ १३१ फलमलाशनैर्मध्ये २ ११२ ब्रह्मार्पणमपि ब्रह्मय २ १३१. फलाशिनो मूलढणा: २ २०३ ब्राह्मणो ब्रह्मचर्येण १ १४० बद्घायुषः स्युः कुगतौ २ १८ | भक्तिश्रद्धानघृमणो १ २३ Page #589 -------------------------------------------------------------------------- ________________ OM ७० શ્લેકેની અક્ષરાનુક્રમણિકા. ૫૫૧ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. भक्ते द्वेषो जडे प्रीतिः २ ३९४ भ्रातःकस्त्वं तमाखु २. ३१८ भक्तो मातापितॄणां १ ४७१ भनपृष्ठकटिग्रीवा मंसासी मञ्जरओ .. २ भणिऊण नमुक्कारं २ ८४ ८४ मक्षिकाः क्षतमिच्छन्ति १ १५७ भर्तारः कुलपर्वता भवति किल विनाशो १ १ . १८३ ११७ माणना वलयं वलयेन मणिलठति पादेषु २ २ २६६ २०९ भवति जन्तुगणो मणिश्शाणोल्लीढः समर १. १९७ भवति मद्यवशेन मनोभवः२ २६९ भवति मधवशेन मनो २ २६३ मतिधृतियुतिकीर्ति २. २६९ भवन्ति नम्रास्तरवः १ ११७ मत्कुणानां च संयोगात् १ २१० भवभ्रमणविभ्रान्ते १ मखात्मनो बन्धनिबन्ध २ ४११ भवसौख्येन किं १ मत्स्यार्थी चरति तपः १ ३६१ ९० भवाध्वनि ज्ञानपयोयुता २ ५०७ मदस्थानभिदात्यागै १ २४ भवार्कतापैः परितापि मद्दविसयकसाया .. २ ६७ २ ४९६ मद्यपाने कृते क्रोधो भस्मना केशलोचेन २ २६३ भिक्षा मूतकमन्दिरे मधं पीखा ततः कश्चिन् २ २६३ मद्यमांसाशनं रात्रौ.. २ २३७ भिन्नोदेशेन विहितं २ १३० भीतमूर्तीगतत्राणा मये पीते कुलीनोऽपि २. २६३ भुक्तं हलाहलं तेन २ | मधे मांसे च मधुनि .. २ २४४ २७३ २ मद्ये मांसे मधुनि च भुंज माणुस्सए भोगे २ २ २७० भूपः पृच्छति मांसमौल्य २ २५० मधुरमिव वदति ... १ १ १ ३०६ मधुराज्यमहाशाका ८१ भूमिओभवोअणन्तो भोगान्भोगाङ्गवीची १ ४१२ मननदृष्टि चरित्रतपो २ भोगास्तुङ्गतरङ्गभङ्ग २ मनावारी विषयव १८ २ ४७ . प्रस्तावना पछी. मनसि वचसि काये १ भो लोका मम दूषणं २ ४५१ मनस्स्थिरं यस्य विना १ ६८ भ्रमवाटी बहिष्टि १ ९४ मनीषिणः सन्ति न ते १ १२७ भ्रमस्नानमहावतं. २ ३१६ मनोवाकायजे पापे . २ १३ Page #590 -------------------------------------------------------------------------- ________________ પપર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. मनो विशुद्धं पुरुषस्य ? ६१ मांसलुब्धैरमर्यादै २ २५२ मन्त्राणां परमेष्ठिम' २ ९२ मांसान्यशिखा विविधानि २ २३१ मन्दोप्यमन्दतामेति १ १९९ मांसाशनाजीववधानु २ २४८ मन्ये मनो यन्न मनोज्ञ २ ७ मांसाशने न दोषोऽस्ती २ २५६ मन्ये विशोध्य विधिरैन्द १ ४ मांसाशिनो नास्ति दया २ २४८ ममतमात्रेण मनः प्रसा २ ४३१ मातङ्गादपि दारिद्य २ ४०० ममखमायागदमान . १ ६५ माता पिता पुत्रकलत्र २ ४५७ मयूरी ज्ञानदृष्टिश्चेत् १ ९२ | माता पिता स्वः सुगुरु १ मरुस्थलीकल्पतरूपमानं १ ६२ | माताप्येका पिताप्येको १ २१० मलयाचलगन्धेन १ १९८ मातृवत्परदारेषु मलोत्सर्ग गजेन्द्रस्य २ २०९ मातृस्वामिस्वजनक १ १५२ महतां प्रार्थनेनैव १ २०९ माद्यस्य शुद्धैर्गुरुदेव १ २२३ महतामप्यहोदैवाद् १ ४११ मानं मार्दवतः क्रुधं १ ४०५ महतामापदं दृष्ट्वा २ ४८१ मानुष्यं विफलं वद २ १६५ महर्षयः केऽपि सहन्त्यु १ २५९ मारोदीश्चिरमेहिव। महातपोध्यानपरीष १ २५८ मार्ग रूध्वा सगर्व कमपि १ ३४७ . महादुःखायसम्पद्ये १ ४२७ मालाम्बराभरणभोजन १ ४९९ महाव्रतधरा धीरा ..१ ६० मालिन्यमवलम्बेत १ ३४७ महाव्रतामय॑नगा २ ६५ मा सूअहजग्गीअब्बं १ ४४६ महिमानं महीयांसं १ २०२ मा स्वपीहि जागरितव्यं १ ४४६ मही रम्या शय्याविषु २ ५४ मिच्छत्तसेवमाणं २ २२० मांसं पुत्रोपमङकृलो २ २४५ सित्तसमाणो माणा १ ४७८ मांसं मृगाणां दशनौ १ १६९ मित्रद्रोही कृतघ्नाश्च १ ४३५ मांसं यथा देहभृतः २ २५७ मिथ्यालगरलोद्गारः १ ३४ मांसं शरीरं भवतीह २ २५७ मिथ्यावं परमो रोगो २ १७८ मांसखण्डं न सा. २ १५६ मिथ्याखविषप्रसुप्ताः २ . १३ मां स भक्षयिताऽमुत्र २ ११२ मुक्तिस्त्रियोऽलङ्करणं. २ ४९३ मां स भक्षयिताऽमुत्र २ २४४ मुक्त्वा स्वाथै सकृपहृदया १ १५२ Page #591 -------------------------------------------------------------------------- ________________ શ્લોકોની અક્ષરાનુક્રમણિકા. ૫૫૩ ४४५ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोक, आदि पद. भाग. पृष्ठ. मुखं पद्मदलाकारं १ ३६२ मोहं धियो हरति १ ४८२ मुखेनैकेन विध्यन्ति १ ४०३ मोहमरोहः प्रसरनिवा २ ६४ मुण्डनाच्छ्रमणो नैव १ २१५ मोहव्यतीतस्य नरस्य २ ४२४ मुण्डी जटी वल्कलवां १ २२१ य मुण्डो जटिलो नग्न १ ३५९ यः कर्म हुतवान् २ १२८ मुद्धाण रंजयणत्थ १ ३०२ यः कुर्यात्सर्वकर्माणि २ १३८ मुधा सुधा याति रस २ ४९६ यः पाठशालामिषतः मुनिरध्यात्मकैलासे ९९ १ २ ५०७ यः पुष्पैर्जिनमर्चति मूल् हि जल्पतां पुंसां १ १ २१ यः संसारनिरासलाल मूलकेनं समं चानं .२ १ ४६८ २७३ यच्च स्तिमितगम्भीरं २ १७३ · मूलं द्वारं प्रतिष्ठान २ यच्छन्ति ये ज्ञानधनं २ ५०८ मूलभूतं ततो धर्म १ | यच्छन्ति ये सम्पठतां २ ५०७ मूले भुजङ्गाः शिखरे १ | यच्छुक्रशोणितसमुत्थ १ ४९८ मृगमीनसज्जनानां १ मृगान् वराकाँश्चलतो २ यतः अन्नं चिंतिज्झाइ २ ११६ यतः मरणसमं । २ ११५ मृच्चालिनीमहिषहंस २ यत्किञ्चिद्वितथं यदप्य १ २२४ मृते स्वजनमात्रेऽपि २ यत्कृतं सुकृतं किश्चि २ १४ मृदो भारसहस्रण १ २१६ यत्नः कामार्थयशसां १४४४ मेदमूत्रपुरीषायै . २ २७१ | यत्नेन पापानि समाचर १ ४४७ मेधां पिपीलिका हन्ति २ २३६ | यत्माग्जन्मान सश्चितं १ ७१ मेरूपमानमधुपव्रज १ ५०० मेषं कोऽपि झरे पिबन्त १ यत्र यो मुच्यते प्रायस् २ २७८ यत्र विद्यागमो नास्ति १ ८६ मोक्षद्वारमतीहारा २ मोक्षपयाणे पृथुसार्थ २ ४९० यत्रानेककथानकद्रु १ ४८३ मोक्षाश्रमं यश्चरते यथो १ १४१ यत्रापि कुत्रापि भवन्ति १ १९३ मोदका यत्र लभ्यन्ते । १ ३१४ यत्राब्जोऽपि विचित्र १ ७२ मोदन्ते बहुतर्कतर्कण. १. २९८ यत्राभ्यागतदानमान २ ४४९ मो मा रा म म मा दं द्वे १. ३९ यत्रोदकं तत्र वसन्ति २ ४५८ M ७० Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ વ્યાખ્યાન સાહિત્યસ'ગ્રહું—ભાગ ૨ જો. पृष्ठ. श्लोकोनुं आदिपद ६७ यदि नाम सर्षपकणं ३४१ यदि मोक्षफलं काले ३६७ | यदि सन्ति गुणाः पुंसां यदीच्छसि वशीकर्तु यदेतत्स्वच्छन्दं विह श्लोको आदिपद यत्सम्पत्या न युक्ता यत्साधुदितमन्त्रगोचर यथा गजपति श्रान्तः यथा गजपतिः श्रान्तः यथाग्नितपः सुखदो यथा चतुर्भिः कनकं यथा चित्तं तथा वाचो यथा तवेष्टा स्वगुण यथान्धकारान्धपटा यथा बिन्दुनिपातेन यथा मम प्रियाः प्राणा यथा यथा ज्ञानबलेन यथा यथा महत्तन्त्रं यथा यथैव स्नेहेन यथार्थवाक्यं रहितं यथा विहङ्गास्तरुमाश्र यथा ह्यमिषमाकाशे यदमी दशन्ति दशना दमीषां महर्षीणां यदा तु भाग्यक्षयपी यदा न कुरुते पापं यदा न कुरुते पापं या सर्व द्रव्यं यदा सर्वपरद्रव्य यदा सर्वं परित्यज्य या सर्व परित्यज्य या सर्वानृतं त्यक्त्वा यदि ग्रावा तोये तरत भाग. २ १ १ १ ४११ १ . ९ १ १ २ १ २ २ -१ २ १ १ १ २ २ १ २ ४३ | यद्यपि स्वच्छभावेन २ ३८९ | यद्रक्तरेतोमलवार्य २२४९ २ ३९५ यद्वच्चन्दनसम्भवोऽपि १ ४०७ १८८ यद्वद्भानुर्वितरति १५९ यद्वशाद् द्वितयजन्म १ १९० २ ३१४ ४०४ यन्नाम्ना मदवारि ४२५ ५६ | यन्निमितं कुथिततः ४९८ १३९ यन्निर्वर्त्तितकीर्त्ति २ ३०८ १३९ यमनियमनितान्तः १ ६८ १७० यशो यस्माद् भस्मीभवति २ २७९ २५६ १०४ ३१७ ३४० ४२२ यद्दतं तद् २७४ | यद्देवैरपि दुर्लभं २ १५३ यद्ध्यायति यत् १८२ | यद्भक्तेः फलमर्हदादि ४४४ यद्भुक्तपानासन ९३ | यद्यदिष्टतमं तत्तत् ४९९ ययपि खदिरारण्ये ४२६ | यद्यपि चन्दनविटपी ३६९ यद्यपि न भवति हानिः १ ५९ यस्तु प्राण्यङ्गमात्रत्वा ४२३ यस्तु मत्स्यानि १३९ यस्तु योगरतो. विमो २३२ | यस्त्यक्त्वा गुण संहति १ २ भाग. पृष्ठ. १ १९६ ४४५ १.६२ ३०६ ५४ ७७ २१ २ १०९ १ ४६९ २ ७९ १ ३९१ १ १७८ १ १८७ २ २१८ १ १९५ १ १ १ + २ २ १ Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ લેકેની અક્ષરાનુક્રમણિકા. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोतुं आदिपद. भाग. पृष्ठ. अस्मिन् गृहे सदा नायाँ २ २७३ या शान्तैकरसास्वाद १ ८० यस्मिन्वंशे समुत्पन्ना १ ४०६ या सृष्टिब्रह्मणो बाह्या १ १०० यस्मै वं लघु लङ्घसे २ ४४४ यास्याम्यायतनं जिनस्य १ १८ यस्य क्षणोऽपि सुरधाम १ २७५ युक्तौ धुर्याविवोत्सा १ ४३७ यस्य चित्तं द्रवीभूतं .. १ ५६ युगान्तरमेक्षणतः २ ४५ यस्य तस्य प्रसूतोऽत्र १ १८० युवां यदि पितुर्भक्तौ १ ४६० यस्य त्रिवर्गशून्यानि १ ४४३ युकामत्कुणदंशादीन् २ ९६ अस्य न सहजो बोधः २ २१० यूपं कृखा पशून्हखा २ १३२ यस्य नास्ति परापेक्षा १ ९० ये जात्या लघवः सदैव १ २०६ अस्ये वकुहरे २ १५७ ये ज्ञानकृत्येऽत्र च २ ५१२ यस्याकर्ण्यवचः सुधाक १ ३८३ ये ज्ञानदण्डेन विमण्डि - २ ४९८ यस्यार्थास्तस्य मित्राणि २ ३८७ ये ज्ञानदानं ददतीह २- ५०७ यस्यार्थास्तस्य मित्राणि २. ४५६ ये तत्र लीनाः परमे २ १७४ यस्यां स केसरियुवा १ ३९५ | ये दीनेषु दयालवः १ १५४ यस्यास्ति वित्तं स नरः २ ३८८ येन यश्चापि हि स्तोकः २ . ८८ यस्यास्याद्वचनोर्मि २ पू. आ. येऽनादिमुक्तौ किल १ १० मा. फोटा आगळ ये नीरं निपिबन्ति २ २२९ याचते नटति याति २ ३१४ येऽन्नाशिनः स्थावर २२५७ यात्राः प्रतीत्य पितरौ २ २२२ ये पाठशालापणतो २ ५०८ यादृशी वेदना तीवा २ ये पालयन्ति नियमाना २ ८४ यानपात्रमिवाम्भोधौ २ ४२६ ये रात्रौ सर्वदाहारं २ २३९ यानि कानिचिदनर्थ २ ये वर्धिताः करिकपोल २ ४७४ यानि द्विषामप्युपकार २ ये शान्तदान्ताः श्रुतपूर्ण १ १४० यावज्जीवं च यो मांसं २ ये श्राद्धवर्या जिनपु २ ५१२ यावद्वित्तोपार्जनशक्त २ ये श्राद्धवर्या भुवि २' ४९४ आवन्ति पशुरोमाणि २ २२५ येषां जपस्तपः शौचं .१ १३९ यावन्ति पशुरोमाणि २ २४२ येषां भूषणमङ्गसङ्गतः १ ७१ यावन्नामोमि पदवीं २ १५ येषां मनांसि करुणा..१.. १४८ Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. Ruwanraxxx श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ.! श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. ये स्त्रीवशं गता नित्यं १ ३१२ | रम्यं येन जिनालयं १ १४ यो ददाति मधुश्राद्धे २ २७१ रम्येषु वस्तुवनितादिषु ? २७७ यो दृष्टो दुरितं हन्ति .. १ ३४ रविचन्द्रवह्निदीप . १ ५१२ यो धर्मशीलो जितमान १ ४२१ रसातलं यातु यदत्र २ ९९ यो नाक्षिप्य प्रवदति १ १५० रसोत्कटत्वेन करोति २ २५८ योऽन्येषां भषणोद्यतः १ ३४१ रसोनं गृञ्जनं चैव २ २३४ यो बन्धनवधक्लेशान् २ १०८ राजच्युति वल्लभया २ ३१० यो भक्षयिता मांसानि २ २६१ राजतः सलिलादग्नेश्वो २ ३९५ यो मां सर्वगतं ज्ञाता २ ९५ राजमान्यो धनाढ्यश्च १ १७९ यो वर्जितः पञ्चभिरन्तरा १. ४२ राजाभियोगोऽथ गणा २ ३८ यो विश्वं वेदवेद्यं जनन १ ४७, राज्यं नि:सचिवं गत १ ४२४ योऽहिंसकानि भूतानि २ १०८ राज्यं वाजिविभूतिदन्ति १ ४८३ १ ४१० रक्तीभवन्ति तोयानि २ रुचिरकनकधारा १ ४६८ रक्षन्परसंस्पर्श रुध्यतेऽन्यकितवै २ ३१५ रक्षार्थ खलु संयमस्य १ २७८ रूपं रम्यं करणपटुता. १ ४२४ रखंतो जिणदव्वं रूपे रूपवती दृष्टि १ ९४ रङ्कः कोऽपि जनाभिभूति १. २७९ रे चित्त खेदमुपयासि २ ४५० रटति रुष्यति तुष्यति २. रेणुका जनयद्राम रत्नत्रयामलजलेन १ रे पद्माकर यावदस्ति २ ४६१ रत्नत्रयीं रक्षति येन - २ रे बालकोकिल करीर २ १९४ रत्नप्रदीपः शिवमार्ग २ रे रे कोकिल मा कुरु मौनं २ १५९ रत्नाकरः किं कुरुते १ रोलम्बैर्न विलम्बितं २ ४६० रत्नानामिह रोहण १ रोहणानेरिवादाय १ ४१ रनेषु क्षेषु गवां | रौरवं नरकं भुङ्क्ते २ २७६ रस्त्रैरापूरितस्यापि १ ११४ रनैखिभिः पवित्रा या १ १०० / लक्ष्मि क्षमस्व सहनीय २ ४११ २३६ ३६० Page #595 -------------------------------------------------------------------------- ________________ પપ૭ wrammarwari કેની અક્ષરાનુક્રમણિકા. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. . पृष्ठ. लक्ष्मीः कृतार्था सफलं. १ ३६ लक्ष्मीः सर्पति नीचमणेव २ ४४३ | वंशभवो गुणवानपि १ २०३ लक्ष्मीर्वेश्मान भारती १ ग्रंथ वंशावलम्बनं यद्यो- १ ४०८ ' समाप्तिमा वक्तीशः सचिवं . २ ४६१ लक्ष्मीवन्तो न जानन्ति २ ३९४ | वक्तुर्विशेषमधुरै २ २१८ लक्ष्मीस्तं स्वयमभ्युपैति १ ४६९ वक्रतां विभ्रतो यस्य : १ ३३३ लक्ष्म्या परिपूर्णोऽहं २ ३९७ | वक्रोऽपिं पङ्कजनितोऽपि १ १६७ लगन्ति दोषाः कथिताः २ २० वच्चनैरसतां महीयसो १ १७३ लङ्यति. भुवनमुदधे १ १८८ वचांसि ये शिवसुखदानि १ १०२ लज्जातो भयतो वितर्क १ ४२५ वमः किमस्य चोचैस्त्वं १ ३४ लज्जावतः कुलीनस्य २ ४०१ वज्रमिवाभेद्यमनाः .. २ १८९ लब्धं जन्म यतो यतः । १. ४०७ वत्स किं चञ्चलस्वान्तो १ ७५ लब्धुं बुद्धिकलाप १ २०६ वदने विनिवेशिता १ ३६५ : लब्धोच्छ्रायो नीचः १. ४०६ वदन्ति ये जिनपतिभाषितं १ : १०७ -- लब्ध्वा हि मानुष्यभवं २ ४८९ वदन्ति ये वचनमनिन्दितं १ : १०३ : लभेत सिकतासु २ .१९८ वनानि दहतो वह्नः २ . ४५६ .. ललितं सत्यसंयुक्तं . २ १५२ वने निरपराधानां २ २४२ - लावण्यलहरीपुण्यं १ ९६ वनेऽपि दोषाः प्रभवन्ति १.६७ लिङ्गिनां परमाधारो २ २७७ वने रतिर्विरक्तानां १. २८२.. लिप्यते पुद्गलस्कन्धो . १ ८५ वन्दामि तवं तहसंज १ २१७. : लोएवि इमं सुणियं जं १ ३०५ वन्यान्निन्दति दुःखि .१ ३४४.. लोकाग्रमधिरूढस्य १ ४२ वपुः पवित्रीकुरु तीर्थयात्रा १ ४५७ .. लोकानन्दन चन्दनद्रुम २ १९९: वपुश्च पर्यकशयं श्लथं १ ४३ , लोभः पितातिद्धो १ ३५९ | | वात्रयं चारुचतुर्मुखांगता १. ४५ : लोयसवाहे सकुलक, २ १७९ वयमिह परितुष्टाः २ : ५७ : लोयम्मि रायणी ईणायण २ १८०, वरं क्षिप्तः पाणिः कुपित १... ४१३ . लोलेक्षणावऋनिरीक्ष २ ९ वरं गार्हस्थ्यमेवाद्य १ २५० . Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. वरं च दास्यं विहितान्य १ २२० वह्निस्तृप्यति नेन्धनैरिह २ ४२८ वरं च दास्यं विहितान्य १ ३९७ वाक्चक्षुःश्रोत्रलयं. २ ४१० वरं दरिद्रोऽपि सुधर्म १ ४४८ वाक्यं जल्पति कोमलं १ ३३८ वरं दारिद्रयमन्याय १ ३९६ वाञ्छा सज्जनसङ्गमे १ १५३ वरं निवासो नरकेऽपि २ २० वाणवई कोडीओ २ ७३ वरं पर्वतदुर्गेषु १ ४११ वाणी दरिद्रस्य शुभा २ ३८९ वरं भुक्तं पुत्रमांसं २ २७४ वाणी तृतिर्यक्सुरलोकमा १ ४४ वरं मृत्युवरं भिक्षा १ ३९६ वातैयथा तृप्यति नाग २ १८ वरं मौनं कार्य न च ? ३९८ वादाँश्च प्रतिवादाँश्च २ ४८७ वरं रेणुवरं भस्म २ ३९९ वादी कविधमकथ २ ३७ वरं वनं व्याघ्रगजे २ ४०३ वार्ता च कौतुककरी २ २७ वरं वह्निशिखा पीता कस्तुरभाइनु ज. च. वरं विषं भाक्षितमुग्र २ २४७ वार्धकास्सेवकाश्चैव . १ ३१४ वरं विषं भुक्तमसुक्षय २ १८३ वार्धेश्चन्द्रः किमिरु. १ १५० वरं शून्या शाला न च १ ३९८ वायग्निभस्मरवि । १ ५०१ वरं श्रृंगोत्सङ्गाद्गुरु १ ३२९ वालुआकवलो चेव वरं सखे सत्पुरुषापमानि १ १२६ विकाराय भवत्येव १ ४१० वरं हालाहलं पीतं २ ३९४ विकाशयन्ति भव्यस्य १ १२६ वरमग्गिमि पवेसो १ ३२९ विग्रहमिच्छन्ति भटा १ ३१७ वरमेकाक्षरं ग्राह्यं २ १८७ विचारसारा अपि शास्त्र १ २९२ वर्जनीयो मतिमता १ ३५० विचित्रकर्मक्षयहेतु ५०४ वर्ण्यः स यो नाधमकर्म १ १४६ विचित्रवर्णाश्चित २ १८५ वर्धनं वाथ सन्मानं १ ३६९ विजन्तुके दिनकररश्मि १०४ वर्षे वर्षेऽश्वमेधेन २ १११ विज्ञायेति महादोषं २ २७२ वश्यविद्वेषणक्षोभ १ २८ विडम्बितं यत्स्मर वखं पात्रमुपाश्रयं बहुविधं १ २८४ वित्तादुत्तानतामेति । २ ३८७ वस्वस्खविभूतयः१ १९ विदिशु दिक्षूर्वमधो २ . वहिज्वाला इव जले . १ , ४१ विद्ययं जोइसं चेव Page #597 -------------------------------------------------------------------------- ________________ શ્લેકની અક્ષરાનુક્રમણિકા. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. . विद्यया विमलयाप्य १ ३३७ विश्वामित्रपराशर विद्यादयासंयम सत्यशौच २ २४६ विश्वासघातिनां चैव विद्या विवादाय धनं. १ १५८ विश्वासायतनं विष विद्यावृद्धास्तपोद्धा २ ३८७ विषधरतोऽप्यतिविषमः १३: विधाय यो जैनमतस्य . २ २० विषभारसहस्रण विधिविधाता नियति १ याचना विषमस्थितोऽपि गुणवान् १ १.५ _ पछी. विषयगणः कापुरुषं विनयविजयमुनि २ १७५ विषयविरतिः संगः विना गुरुभ्यो गुणनीरधि १ ६७ विषयोमिविषोदारः विनिर्जिता हरिहर १ १०६ विस्तारितक्रियाज्ञान ? ".८ विनिर्मलं पार्वण २ ५३ विहितः सताम नृभौ विपदि धैर्यमथाभ्युदये १ १४७ वीक्ष्यात्मीयगुणैर्मृणाल ? :: विपद्यपि गताः सन्तः १ १७७ वीणा वंशश्चन्दनं च २ . विपद्यपि सदा यस्य २ ४७६ वृक्षं क्षीगफलं त्यजन्ति २ ," विपुलजटावल्कलिनः १ ३६१ वृद्धोऽन्धः पतिरेष विपुलमतेरपि - २ ४०१ वृन्ताकं च कलिङ्गञ्च २२ विबोध नित्यख मुखिख २ १८१ वृश्चिकानां भुजङ्गानां १ : विमुच्य दृग्लक्ष्य २ ९ वृष चितं व्रतनियमैरनेकधा १ .६ विमूढतैकान्तविनीत २ १८१ वेदविक्रयिणश्चापि विरईअनंभचेरस्स २ ६० वेदोक्तवान्मनःशुव्या २ १'. विरला जाणन्ति गुणा १ १८४ वेश्याकर्षणयोगी विलग्नश्च गले बालः २ २३७ वेषेण माद्यसि यतेश्वरणं १ २७. विलेख्य कल्पं विधिना २ ५०४ वेषोपदेशाद्युपधि विलोक्य मातृस्वस २ ४४ वैद्यो गुरुश्च मन्त्री च १ १६ विशिष्टकुलजातोऽपि १ १८० वैरं यः कुरुते निमित्त १ ३.२ . विशुद्धिसिद्धिस्थिर २ १७० वैराग्यरङ्गः परवञ्चनाय २ ७ . विश्वानन्दकरी भवा २ ५५ वैराग्यरङ्गो न गुरूदि २ १ विश्वाभिरामगुणगौरव १ १२७ व्यसनमेति जनः परि २ ५ Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ व्याभ्यान साहित्यसंग्रह - लाग २ ले. श्लोकोनुं आदिपद भाग. व्यसनमेति तनोति धनक्ष २ १ व्यसनशतगतानां १ व्याकुलेनापि मनसा व्याख्यानश्रवणं जिनालय २ व्याघ्रस्य चोपवासेन १ C व्याजृम्भमाणवदनस्य व्याधव्यालभुजङ्ग व्याधो नान्यहिताय व्यालं बालमृणालतन्तु व्योमनि शम्वा कुरुते व्रततपोयमसंयम १ १ १ २ व्रतानि दानानि जिनार्च २ श १ शकटं पञ्च हस्तेन शक्यो विजेतुं न मनः २ शङ्के पुरः स्फुरति कोमल १ १ शतेषु जायते शूरः शत्रुञ्जयाद्रिरयमादि शत्रुञ्जये जिने दृष्टे १ १ २ २२९ | शास्त्रावगाहपरिघट्टन २ १९९ शास्त्रे पुरस्कृते तस्माद् शास्त्रेषु यष्वे विधः शास्त्रोक्ताचारकर्ता च शत्रौ च मित्रे सम शनैः पुरा विकृतिपुरस्स १ २ शमं क्षयं मिश्रमुपा शमदमभक्तिविहीन शमयति यशः क्लेशं शमो दमस्तपः शौचं शय्यालादपि तु कोऽपि १ शरीरिणः कुलगुण पृष्ठ. २६६ ४२२ | शशिनि खलु कलंकः ४४२ | शशी दिवसधूसरो ९१ शाखामूलदले पुष्पे ४०८ | शासनात् त्राणशक्तेश्व १४२ शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि ४१५ शास्त्राणि जैनानि हि श्लोको आदिपद भाग. शरीरिणाम सुखशतस्य १ ३७० २६७ १६ ३३६ ४९९ ३ २९० . ३५ ३४ ७९ १०५ ४२ १ ३६२ १ ४१४ १ १४० २७६ १. १०३ शिरसा सुमनस्सङ्गा शिरस्सु पुष्पं चरणौ शिष्यप्रशिष्यावलि शीतातपाद्यान्न मनागपी १ १ २ १ १ १ २७८ २. ४९४ १ ३०८ १. ४८० २ २५३ १ ४८१ १ २०१ २ ४४९ ६६ २५७ ६१ १ शीलं प्रधानं न कुलं १ शुक्रशोणितसम्भूतं मांसं २ शुक्रशोणितसम्भूतं विष्ठा २ पृष्ट. १०५ शुचिदभ्मः शमदम्भः शुद्धः स एव कुलजश्च शुद्रान्नभोजिनश्चैव शैथिल्य मात्सर्यदाय शोकं मा कुरु कुक्कुर शोचन्तं न मृतं कदापि शौक्ल्ये हंस कोटयोः शौचाचार विवादी श्रद्धालुतां श्राति जिनेन्द्र १ श्रयति पापमपाकुरुते ४२६ ४२६ २७५ ४८० २४२ २४१ १ ३५८ २ ४७८ १ ३१६ २ १८६ १ ३७० २ ४५९ १ १५९ ३५८ ४७५ २ २६७ Page #599 -------------------------------------------------------------------------- ________________ mawWM ઑકેની અક્ષરાનુક્રમણિકા ૫૬૧ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्राद्धावतंसा जिनपुस्त २ ५१२ संसारभीरुभिः सद्भि २ २७२ श्रीआदिनाथप्रमुखा २ १७ | संसाररम्भादलने २ ४९७ श्रीगौतमो गणधरः २ ३ | संसारसन्तापसुधा प्रकारो १ ६२ श्रीतीर्थपान्थरजसा १४५८ संसारसागरमपार १ ४९६ श्रीवर्द्धमानस्य जिनेश्व २ ३ संसारस्वमवन्मिथ्या १ ८० श्रीवीतरागो भुवि भाति १ ४३ | संसारेऽधिगता नरामर १ ४७० श्रीवीरं वन्दितुं भावाच्च १ ४० संसारे निवसन् १ ८४ श्रुतमविकलं शुद्धावृत्तिः १ - १२३ | संहृतबहुविधसबो १ ३५९ श्रुतसम्पदः कवीना १ १३ स एव वं स एवाहं २ श्रुखोपदेशं विशदं २ २३२ श्रूयतां धर्मसर्वस्वं. १ ४१९ सकलविमलबोधो १ ६९ श्रयते चरमाम्भोधौ १ ४१ सगुणापि हन्त विगुणा १ ४०९ श्रयन्ते यानि तीर्थानि २ २६१ सङ्गतियांदशी तादृक् १ २१० श्रेयः श्रियां मङ्गलकेलि २ ५ सडं नैव हि कश्चिदस्य २ ४५९ श्रोत्रं श्रुतेनैव न कुण्डले १ १४६ सङ्गीतगीतानि च मा २ ४९० श्वभ्रदुःखपटुकर्म २ ३१२ सङ्ग्रामवारिधिकरीन्द्र १ ३२ सचेतनाचेतनभेद २ ४४ षट्कायानुपमृद्य | स जीवति गुणा यस्य २ कस्तुरषट्कोटिशुद्धं पलमश्न २ २५३ भाइना जन्मचरित्रमा . २ षत्रिंशदङ्गुलं १३८ सज्ञानं यदनुष्ठानं १ ८७ षड्भेदयुक्तं व्रतमा १ ६३ सज्ञानदर्शनचरित्रं १ ४९७ सत्तहतरिसतसया २ ७६ सत्यं तीर्थ तपस्तीर्थ १ ५७ संवत्सरेण यत्पापं २ १३७ सत्यं नास्ति तपो नास्ति १ ३१४ संवर्धितोऽपि भुजगः १ ३७१ सत्यं ब्रह्म तपो ब्रह्म १: १३८ संविग्नाः शोपदेशाः १ ७३ सत्यं ब्रूयात्प्रियं ब्रूयान २ ३०४ संसर्गाद्भवति हि साधु १ १७४ सत्यमस्यति करोत्य २ ३११ संसारकं येन मुखं १ २२२ सत्यं यूपं तपो ह्यमिः २ १३२ ७१ Page #600 -------------------------------------------------------------------------- ________________ પર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. vvvvvvvvvvwwwwwe श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. सत्यं वदात्र यदि २ ४५८ समता सर्वभूतेषु सत्यशौचशमशम २ ३११ समधिगतसमस्ताः १ ६८ सत्यात्मन्यपि किं नो १ ५१२ समयसारसुपुष्प । सत्यां वाचं वदति कुरुते १ १५० समया सव्वभूएसु सत्या योनिरुजं वदन्ति १ ३८४ समर्पिताः कस्य न तेन १ ३९२ सत्यार्जवदयायुक्तं १ ५५ समस्तजन्तुप्रति २ ४६ सत्येनोत्पद्यते धर्मो १ ४१९ समस्तजीवे करुणा ? ४३ सखासखनित्यानित्य १ ४३८ समस्ततत्त्वानि न सन्ति २ १८२ सदा खण्डनयोग्याय १ ३४७ समस्तावयवान् २ ९५ सदा शुभध्यानसुसार १ ४५७ समाइयं कुणंतो २ ७६ सद्दर्शनज्ञानतपोदमाढ्या १ ३०९ समाधिनंदनं धैर्य सदर्शनज्ञानफलं २ ४८ समायाति यदा लक्ष्मी २. ४४० सद्दर्शनज्ञानबले २ ४२ समाश्रितस्तारकबुद्धि १ २२१ सद्भिः संसेव्यमानोऽपि १ ३६९ समुत्पत्तिं च मांसस्य । २ १०९ सद्भिस्तु लीलया प्रोक्तं १ १७८ समुद्यतास्तपसि १ १०२ सद्भोगलीला न च रोग २ ११ समृद्धिवृद्धी प्रभुता १ १२३ सद्यः सम्मूर्छिता २ २४१ संपइ दुसमसमये - २ २२० सद्वंशजस्य परितापनुदः १ १७५ संपत्तो जिण भवणे सन्त एव सतां नित्य १ १८४ सम्पदा विपदां पात्रं २ ४८० सन्तान: सुस्थिरः १ ४६३ सम्पदि परोऽपि निजतां २ ४७७ सन्तापितोऽपि साधुः १ ११६ सम्पदि यस्य न हर्षो २ ४४६ सन्तो न यान्ति वैवर्ण्य १ ११४ सम्पदो महतामेव २ ४८१ सन्त्यज्य शूर्पवदोषान् १ १५७ सम्भूमभूमीपति २ २२६ सन्त्येव कौतुकशतानि १ २७६ सम्यक्त्वमित्थं नृप सप्त २ ३९ सप्तग्रामे हि यत्पाप २ २७१ सम्यक्त्वरत्नान परं सप्तद्वीपं सरत्नं च २ ९६ सम्यक्त्वशीलमनघं १ ५०१ सप्योइक्कम्मरणं . १ २१८ | सम्यग्धव्यवसितपरः १ १५१ समग्रसच्छास्त्रमहा २ २२८ | सम्यग्मार्गपुषः प्राशान्त १ ३८३ Page #601 -------------------------------------------------------------------------- ________________ श्लोकोनुं आदिपद. सयंमज्जणे पुणा स याति यातनाः सर्वा सरसीव पयःपूर्ण सरस्तु तेषूद्भवमार्ग सर्पदुर्जनयोर्मध्ये सर्वज्ञदेवस्य च नाम सर्वज्ञाचनुरक्तिर्विपुल सर्वज्ञो हृदि वाचि तद् . सर्वत्रास्थगिताश्रवाः सर्वथाप्यक्षमो देवा सर्वाणि भूतानि सुखे सर्वातिशयसम्पन्नां सर्वाभिलाषिणस्सर्व सर्वारम्भपरिग्रहस्य सर्वे वेदा न तत्कुर्युः सर्वेषामदादीनां सर्वेषामेव मांसानां सर्वैरुत्कटकालकूट पटलैः सर्वोत्कर्ष प्रकाशाय सर्वोद्वेगविचक्षणः सवितर्यस्तमापन्ने सविस्तरे धरणीतले ससंशयं नश्वरम सहजकर्मकलं सहजभावसुनिर्मल सहजरत्न रुचिप्रतिदीप सह तपोयमसंयम सहते कटुं न जल्पति લાકાની અક્ષરાનુક્રમણિકા भाग. १ २ २७६ |सहोदयव्ययाः पञ्च २ ४५६ साग्रे च गव्यूतिशतद्वये २ ४९५ साधयति यत्प्रयोजन १ १ १ १ १ १ १ १ ? २ पृष्ठ. श्लोकोनुं आदिपद १७ सहवास्येव जानाति १ १ २४० सुखासुखस्वपर १ २३० सुखिनो विषयातृप्ता ४७९ | सुचिरमपि उषित्वा २ ३४३ | सुजनानामपि हृदयं १ ४६० | सुबहुं पिसुयमहीयं १०५ | सुभाषितमयैर्द्रव्यैः १ પક भाग. पृष्ठ. १ ३५७ ४०० २ १ १ २ २ ३३४ साधुबन्धुपितृमातृ १० सामायिकावश्यक ४७७ साम्राज्यं कथमवाप्य ४७५ सालक्ष्मीर्या धर्मकार्यो २२६ | सावद्यं दलयत्यलं २९ सवकर्म प्रति ९८ | साहम्मि आउअहिओ २ २ ३९ सिंहो बली गिरिगुहा २१७ सिंहो बली द्विरदशोणि १ २ २२७ सिद्धान्त एष क्षिति ४२० मुकुलजन्मविभूति १ १४ सुखायते तीर्थकरस्य २ १ १ १ १ १ २ १ २ २ ५३ | सुभाषितस्याध्ययने ११ सुरां पीखा तु यो मर्त्यः ११ सुरां पीला द्विजो मोहा ११ | सुरेन्द्रनागेन्द्र नरेन्द्र २६१ | सुरेषु शक्रो मनुजेषु चक्री २ ११७ | सुलभाः पुरुषा राजन् २ १ ४४ ३३६ ३१३ ९१ ४२५ ४४८ ८६ ७६ २२१ २१२ ११९ १६२ ४२२ २१८ १०६ ८३ ४२२ ४०९ २१८ १५६ ३८१ १०४ २६२ १९ १६ १२५ Page #602 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વ્યાખ્યાન સાહિત્યસરગ્રહ-ભાગ ૨ જી. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. सुलभास्त्रिजगल्लक्ष्म्यः १ ४१ स्थैर्य सर्वेषु कार्यपु १ ४४४ सुवर्णभूषणान्याशु १ ४१ स्नानं मनो मलत्यागो १ ६० मुवृत्तस्यैकरूपस्य २ ४८० स्नानोपभोगरहितः । मुसङ्गस्योपदेशोऽपि १ २०० स्पर्धन्तां सुखमेव मुहोइओ तुमं पुत्ता २ ६१ स्पर्शेन वर्णेन रसेन सूक्ष्म विरौति परिकुप्यति १ ३३८ स्फुरन्मङ्गलदीपं च १ २५ सूक्ष्माणि जन्तूनि जला २ १३९ स्युः पञ्च राजनिह २ सूचीमुखि दुराचारे २ २०८ स्वकृतं दुष्कृतं गर्हन् २ १३ सूत्राणि सन्त सुतपोभि १ ३७ स्वगुणैरेव तृप्तिश्चेदा सैष प्रभुः कनकभङ्ग १ ३ स्वजनमन्य जनीयति २ २६९ सोजयउ जेण विहिआ २ ९० / स्वजिह्वा नो वशे यस्य २ ३०४ सौख्यं हि ये ज्ञानरसे २ ४९१ स्वं ज्वालाजटिलेऽनले २ २५३ सौधोत्सङ्गे श्मशाने १ ७४ स्वतो मनोवचनशरीर १ १०५ सौम्यस्य दर्शने नून १ १९८ | स्वं दोषं समवाप्य नेष्यति २ १९८ सौवर्णः कमलाकरः १ ३५६ स्वपक्षच्छेदं वा समुचित १ ४१३ सौहार्दविश्वासविनाशि २ २७८ | स्वभावकाठनस्यास्य १ ३६८ स्वलति वस्त्रमधस्तन २ २६४ स्वभावलाभात् किमपि १ ८९ स्तम्भितविबुधसमृद्धि १ ३५८ स्वमपि भूरिच्छिद्रश्वा १ ३६४ स्तुत्याः सुतास्त एव १ ४६० स्वमांसं दुर्लभं लोके २ २४५ स्तुवन्ति गुर्वीमभिधे २ १५४ स्वमांसं परमांसेन २ २४५ स्तोकापि वन्द्यते लोकैः १४८४ स्वमांसं परमांसेन २ २४३ स्तोकोऽपि नियमो येन २ ८३ स्वयं प्रमादैनिपतन् १ २६५ स्त्रीणामपि वचः काले १ ३९४ स्वर्गच्युतानामिह जीवलो १ ४४७ स्थाने निवासः सुकुलं १ ४७४ स्वर्गस्तस्य गृहाङ्गणं १ २१ स्थितन्न साधोहदि साधु २ ११ स्वर्णस्येवाग्निसन्तापो १ ३० स्थिरता वाङ्मनः १ ७७ स्वलिनिनो वा परलिङ्गि १ २१९ स्थलेषु जीवेषु विना २ ९८ स्वल्पायुर्विकलो रोगी २ ९६ स्थैर्यरत्नप्रदीपश्चेदीप्तः १. ७७ | स्वसृमुताजननीरपि २ २६४ Page #603 -------------------------------------------------------------------------- ________________ કેની અક્ષરનુક્રમણિકા. ૫૬૫ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. स्वस्त्यस्तु सज्जने १ ११५ हालाहलो नैव विषं २ ४११ स्वाधीना दयिता सुता २ ४६० हिंसकोऽनृतवादी च १ ३१३ स्वाध्यायमाधिससि नो १ २५० हिंसानृतस्तेयजना २ ४३ स्वाध्यायशौच २. ८३ | हिंसाप्रवर्धकं मांस २ २४३ स्वाध्यायहीना वृषलाः १ ३१३ हिंसावाननृतप्रियः १ ४३ स्वाध्यायोत्तमगीति १ ७२ हिंसा विघ्नाय जायेत २ २३१ स्वानुकूलां क्रियां काले ? ३०७ |हितं मितं प्रियं स्निग्धं - २ १५२ स्वापदि तथा महान्तो २ ४७७ हिताय नाहिताय १ ११५ हिलाहारमुदारमौक्तिक २ २४९ हिमति महिमाम्भोजे १ ४१४ हंसो न भाति बलिभोज २ १९५ हियए ससिणेहोविय १ ४७८ हसति नृत्यति गायति २ २६४ हिरण्ये वा सुवर्णे वा १ ५५ हतं मनस्ते कुविकल्प १ २५९ दीनोऽप्यरे भाग्यगुण १ २५५ हन्ति ताडयति भाषते २ ३१५ हृदयं सदयं यस्य । हन्ति ध्वान्तं हरयति । १ २०५. हृदि विद्ध इवात्यर्थ २ ३०५ हन्तुबन्धुजनान्धनार्थ २ ३९८ हेतुप्रमाणयुक्तं २ ३८८ हरति कुमति भिन्ते १ २०६ हे दारिद्य नमस्तुभ्यं २ ३९९ हलकर्षणकार्य तु १ ३१२. हे पक्षिनागतस्वं . हस्तथा धनरेखा १ ३६३ | हेमस्तेयसमं पापं ૨ ૨૭૧ हस्ते दानविधिर्मनो १ ४७६ हे लक्ष्मि क्षणिके २ ४५१ Page #604 -------------------------------------------------------------------------- ________________ સિ , ગુદ્ધિપત્ર. પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ. શુદ્ધ. | પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ. શુદ્ધ. ૨ ૨૨ વિસંયુ વિસંથ | ૭૭ ૬ સ સા રૂ ૨૮ શ્રીરમાં શ્રીમતી | ૭૮ ૧૧ શ્રાવકોનું ચાર શ્રાવકોનું આ ઠે પ્રહર અને ३ २१ सहाय्य साहाय्य । થવા ચાર ५ ८ श्रेयः श्रियां श्रेयात्रियां। ૮૦ ૧૫ સ ५ ९ सर्वज्ञसर्वाति सर्वज्ञ सर्वाति ૮૧ ૧ હિ ७ २९ विद्याध्यनश्च विद्याध्ययनश्च ८४ १० व ૧૭ ૧૦ કૃષ્ણાવાસુદેવ કૃષ્ણવાસુદેવ , १० गंठि सहि गंठिसहि ૨૩ ૬ એપથમિક પશમિક છે ?? ? रकं ૨૩ ૨૫ શેઢી શોધી ૨૭ ૨૫ વાત માટે વાત મારે છે ?૭ શક્ય हकम्म ૩૦ ૨૭ પશ્ન પ્રશ્ન । ९० १७ अ ૩૧ ૨૨ પારેણ પરિણ ૯૧ ૯ સ ૩૧ ૨૪ દર્શનેપ- દશનના પ્રયે , ૧૮ અ ગનું ગનું ૯૨ ૨ ક ખાસ ૪૨ ૧ તેમજ સંયતિ મુનિ | , ૧૧ ના ૪ર ૫ પ્રમાદી અપ્રમાદી ९३ २६ द ૪૭ ૧૭ વચનમાં વચમાં ( ૧૦૬ ૨૧ વત્તા વધતા. પર રે સાવિત્ત સરાજ ! ૧૧૩ ૧૩ સરખું ૫૩ ૬ રાગવૃત્તિવાળા રાગવૃત્તિવા- | * ૨૭ ળ *ળાથી ૧૧૫ ૫ કે ६० २० सव्वाहंभ सव्वारंभ ૧૧૬ ૨૧ મંગિલે ચંડાલે ६१ ७ छुहा खुहा ૧૧૮ ૩૫ ચા , ८ दुर कसेन्जा दुरकसज्जा | ૧૨૦ ૧૫ મા માને ૬૨ ૧૫ નિભાવવામાં નિભાવવામાં ૧૨૧ ૧૧ ની ૬૫ ૧ સુખ , ૩૧ બાળ ૧૨૨ ૬૫ ૧૪ સકુમાર ૨ આ સકુમાળ ૬૮ ૨૮ તે - ૪ સમુખ સન્મુખ ૧૨૫ ૧૨ ળ ७२ २७ प » ૩૩ ના ૭૩ ૨૫ દર્વાગ્ય દગ્નિ ૧૨૬ ૧૬ ને ७६ ७ क ૧૨૭ ૧૭ વા ७६ १२ क ૧૪૦ ૨૨ એક અનેક ને . સાથે ના દુઃખ -1.7+ Silence of વાળ આ क्ख क्ख વા Page #605 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ ૧૪૪ ૬ ની ૧૪૯ ૩૦ પ્રમાણે થવાને ૧૫૦ ૩૪ વા ૧૫૧ ૧૧ સુધરવાને ૧૫૪ ૩ પ્રશંસા ૧૫૭ ૧૪ પંહિતામાં ૧૬૦ ૧૧ ખેલાવીકી ૧૬૯ ૧૭ જેમાં હાય ૧૭૦ ૧૨ O १७१ ४ २५ 99 ૦ ૦ ૧૬૮ ૫ જ્ઞાનાદિકને તર્યાં જ્ઞાનાદિક ગુ · ણુને તર્યાં જેમાં ન હોય પુરાણ १७४.१० १७५ ४ तृणां सदा ૨૦૦ ૧૮ પક્ષીન ૨૦૪ ૧૯ જનાં २२२ १५ मशुइदव्वं ૨૨૪ ૧૮ અને २३२ २ ऽश्नति २३८ १०. विशेषण ૨૪૨ ૨૧ પ્રશુ યુદ્ધ. પ્રમાણે થવાતું નથી તેવા શ્ર વાને ના ૨૭૪ ૩ કર્તા ૨૬૫ ૧૨ અહીં ૨૭૧ ૧૯ ઇંડાએ વા સુધારવાને પ્રશંસા પંડિતાની આલવેકી શુદ્ધિપત્ર. . ऽश्नन्ति विशेषेण પશુઓ નવીન કૂતરા २५४ २३ सुभाषितरत्न - महाभारत ૨૪૬ ૨૦ ° सन्दोह ૨૫૬ ૨૫ (અન્નહારીને) (અન્નાહારીને) ૨૫૮ ૧૫ આત્માનંદજી આત્મારામજી २६० १२ दभिषेचनम् दभिषेचनम् ૨૬૨ ૭ મથીજ મથી કર્તા અહિં ઇંડાંએ પૃષ્ઠ. પંક્તિ ૨૭૪ ૨૧ કુદમૂળ ૨૮૫ ૭ માંડયા ૧૧૪ ૨૮ જૂનાનિયારે પૂતિયારે ૨૯૫ ૧૭ જસવાણી જસયાણી ૧૮ કેવળ .. ૨૯૬ ૬ હેાણું ૧૩ અકળાયે. ૨૭ ધેમર -૩૧ એ પર રહેવાના " .. . ૩૦૨ ૨૩ | ૩૦૬ ૩૧૦ ३१८ २ હ नरवर्मचरित्र ३१६ २ स्वर्मं सिंदूरमकर शार्ङ्गधरपद्धति तॄणां मुदे सदा પક્ષીને જેનાં मसुइदव्वं અશુદ્ધ. ૫ સુજન ૩ મરાક્રમી .. ૧૮ અળગ ૩૨૧ ૧૮ કંઠાર ૩૨૨ ૧ થાડું ૩૨૫ ૧૮ દેઢતાં "" ૨૧ ૩૨૭ ર છ ૩૨૮ ار મસડાતા ૯ કંકુને ૯ ખાવ નાથી ,, ૩૩૧ ૬પછી O ૧૬૫છી૧૭ ૦ ', ૧૩ ૩૩૬ ૨૯ ૩૩૮ ૧ , ૨૨ પછી ૩૩૩ ૧૧ કળશમાં નારનાંને એલીઆ . શુદ્ધ કંદમૂળ માંઢા ત્રેવડ હેણું અકળાયે ઘેવર ૫૬૭ અપર રહેવાને સજ્જન પરાક્રમી स्वर्ग स्रग्धरा અલગ ઠાકર. ઘેાડું દાડતાં ઘસડાત વ્હેમસંબંધી ઉદાહરણા કળશામાં નરનારનાંર એલ્યા આખી કવિતા આખી કવિઅર્ધવિરામે તામાં અધે ટેક નથી છે કંકુની ખાવાનીત વશીકરણવિદ્યા ગ્રહા બીજાને દુઃખ આપે છે એમ છે વિરામે ટેક લેવી Page #606 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvv વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. ૫૪. પંક્તિ. અશુદ્ધ. શુદ્ધ. | પૃષ્ઠ. પંકિત. અશુદ્ધ ૩૭૯ ૮ ૫૧૦ ૯ સ્થાર્થકતા સાથકતા ૨૪૧ ૧૩. એ ; * * { પર૫ ૧૬ ગ્ર ગ્રંથ ૩૫૧ ૨૧ ખીધા ખીલા પર ૧૦ નદી કિયા તે | ૩૦ કિયાને નખેદ ૩૬૪ ૧૫ આર્યવત્ત આર્યવત્તની ૩૮૦ ૨૫ ઝાણું દાણું | ५३२ १४ नियुम्तीती नियुञ्जीत ૨૯૧ ૩ જમવાથી જમવાની | ५३३ २५ उरसूत उस्सूत्त ૩૮૨ ૨૪ વવાને જાવવાને | ५३४ २५ कारधितु कारयितु: ३९१८ मी . सुभाषितरत्न- ५४९ ११ विबन्ति पिबन्ति પત્તિ પછી भाण्डागार - , २४ प्रमाणीत्रकृत्य प्रमाणीकृत्य ૩૯૬ ૭ થતી થતું છે ૨૬ ૪૦૮ ૧૨ હોય , ६ बलादपि बालादपि ૪૧૦ છેલ્લી તે તે ત્રણે ५५० ६ बलादपि । बालादपि ૪૨૦ ૧૭ એમજ અમેજ ५५२ २३ कृलो कृखा ક૨૪ ૨૪ રહિત મનુષ્ય-રહિતની જેમ ૪ ૨૨ બ્રિમિત નિમિત હૃદયશલ્ય - | પ૬૯૨૧ની નીચે ૦. મહારાજજી હિત મનુષ્યને | પ૭૦ ૬ ) ૦ ૪૨૫ ૨ તામ્રદિ તામ્રાદિ ૨૦ , ૦. છે ૬ મેવાણ मप्यवाप्य ૫૮૨ ૬ સંગ્રહીત સંગૃહીત રંક ૧૬ સંધ્યાકાળ સંધ્યાકાળ | ૫૮૨ ૧૯ સુંદરદાસ સુરદાસ ૪ર૯ ૨૬ એવાં એવા , ૨૦ જાણવામાં જણાવવામાં ૫૮૪ ૨૪ ધન્યવાન ધન્યવાદ ૪ર૯ ૨૬ યુક્ત છે. યુક્ત છે?, ૪૪૨ ૨૭ પુત્ર પિતાને પુત્ર (લીમી- | ૯૮૬ ૧ હોત તો મેપજી » ૩૩ મેઘજી. હોત તો (લમ્મીપતિને) નો) | - च्छा था ૪૪૩ ૨૫ ચા પટ તરસ્યા - આત્મારામ- કર્તા(આત્મા- કર્તા શ્રીવિજ જીના ફેટા રામજી) નંદસૂરિ (આ૪૭૧ ૯ હીરે રહી પાસેકનું ત્મારામજી) ४७२ ११ दुष्कला दुष्कुला ૧૪ ૩૩ ૦ પ્રકાશક ૪૮૧ ૨ તેની સ્તનની ૧૬ ૧૦ આઠમાં પાંચમા ૪૯૩ ૨૬ આ લેકમાં કઈ લેકના અગ્ર | ૧૬ ૧૮ તપાગચ્છ સાગરગ૭ ૧૭ ૨૨ ૦ પ્રકાશક પણ દિવસ ચ- ભાગમાં રહે ૨૪ ૧૯ ગીરિક ગિરિ કવતીના સુ- લને ઘર એટલે ૨૪ ૨૪ વત્સલ વાત્સલ્ય ખવાળું ૩૨ ૫૦૩ ૨૪ (વિદ્યાલય) (વિદ્યાલયઆદિ) ૧ નવમ પરિચ્છેદ ૦ ૫૦૯ મથા જ્ઞાનત્તેજન સાત્તેજન * પૂજ્ય મુનિશ્રી વિનયવિજયજીના જન્મ ચરિત્રમાં. Page #607 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રંથમાટે મળેલા * અભિપ્રાયો. • • આ ગ્રંથને માટે જેટલી પ્રશંસા કરવી તે જેમ એક માતા પાતાંના પુત્રની પ્રશંસા કરે તેમ અનુમાન થાય, તે તે નિયમને નહુિ અનુસરતાં પૂજનીય મુનીશ્વરા, રાજકીય પુરૂષા, જૈનેતર પ'ડિતા ( પ્રતિષ્ઠિત વિદ્વાનેા ), જાહેર માસિક તથા ન્યૂસે અને સદ્દગૃહસ્થા આદિના સંખ્યાખધ શ્રેષ્ઠ અ મૂલ્ય રત્ને સરખા અભિપ્રાય આપ મહાશયને દૃષ્ટિગાચર કરેલ છે, તેતરફ ધ્યાન આપવાથી આ ગ્રંથની ચૈગ્યતા તથા ઉત્તમતા કેટલી છે તે જણાઇ આવશે, សសស જૈન શ્વેતાંબર સામુનિરાજોતરફથી મળેલા. આ ગ્રંથમાં અનેક વિષય ચર્ચ્યા છે, સાધુઓને મુખે રાખવા લાયક શ્લોક સંગ્રહ ઠીક છે, સાવ તથા શ્રાવકવને અત્યંત ઉપયોગી છે, મધ્યસ્થ ભાવે આત્મજ્ઞાનસબધી સમ્યકત્વવિચારાને દાખલ કરી ગ્રંથની શાભામાં ઉપયેાગી . વધારા કર્યા છે. ગુણુ પ્રશંસાદિ વિષયે વાંચતાં સ્વર્ગીય પ્રદેશમાં વાચક જાણે પ્રવેશતા હાયની એવી વાચકની દશા થઇ જાયછે. આ પુસ્તકથી જૈન કામતી તથા જૈનેતર કામેાની ધસેવામાં અપૂર્વ ભાગ ગેાઠવવામાં આવ્યા છે, એમ કહેવામાં કાંઇ અતિશયેક્તિ નથી. પ્રાયે આત્માર્થી અને સાહિત્યાનદી મનુષ્યને આ પુસ્તક ઉપયોગી બન્યું છે. તેથી પ્રત્યેક મનુષ્યે તેને વાંચવું જોઇએ. અન્ય ઉપયાગી પુસ્તકાની રચના કરવામાં સફળતા પ્રાય થાઓ. યેાગનિષ્ઠાચાય, શ્રીબુદ્ધિસાગરજી—પેથાપુર. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પુસ્તક ધણુંજ ઉપયોગી છે. માના કે વાયસ્પતિને ખાસ અવતાર, વિદ્વાનાનું સંગ્રહસ્થાન, અનેક શાસ્ત્રાનું ફેનેગ્રામ, સરસ્વતીને છોહાર, પૂર્વાચા ને પૂછ્હાર, ચતુર્વાંગનું નંદનવન, ચતુરનું ચિંતામણિ રત્ન, માનસિક વાચિકનું મ્યુઝિયમ, ચાલુ જમાનાના ગીતાંથ, પુરૂષાનું જીવન, જવલંત દાખલેા, ७२ Page #608 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. wwww wwww દુનિઆને ખરે દોસ્તદાર, મોક્ષમાર્ગને ભેમિઓ (મુક્તિ માસ્ટર). વિશેષ અભિપ્રાય લખવા માટે મારે ક્યા ક્યા શબ્દો ગોઠવવા જોઈએ તે વિષે એજ ગ્રંથમાં તપાસવું ઠીક પડશે. વિગેરે. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય, શ્રીવિજયધર્મસૂરિજીના શિષ્ય, શ્રીરવિજયજી–એશીઆ. . આ ગ્રંથ વાંચતાં અંતઃકરણમાં શાંતિ ઉત્પન્ન થાય છે, તેમજ આ વિષે જેટલું લખાય તે ઘણું જ ઓછું છે. તે પણ ટુંકામાં બે બેલ લખું છું કે-આ ગ્રંથ પઠિત બાળકથી આરંભીને તે સાક્ષરશિરોમણિઓને પણ સ્તુતિપદ છે અને હવે પછી પણ થશે. મનુષ્યજન્મ પામીને માન, પ્રતિષ્ઠા તથા મોક્ષલક્ષ્મી મેળવવા ઇચછા હોય તે આ ગ્રંથ વાંચીને તે પ્રમાણે વર્તન કરો. તેમજ પાઠશાળા અને કન્યાશાળામાં આ પુસ્તક ભેટતરીકે અર્પો કે જેથી પુત્રો તથા પુત્રીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચે. આ ગ્રંથ જૂદા જૂદા ગ્રંથરૂપી સમુદ્રમાંથી અમૂલ્ય કાવ્યરૂપી રન્ને એકઠાં કરીને જગતનું કલ્યાણ કરવા સારૂ એકબીજા પાસે રંગબેરંગી ગુંથેલ છે કે જેને પ્રકાશ ઇંદ્રધનુષસમાન ભાસે છે તે પ્રકાશની મદદથી દરેક મનુષ્યને જગતમાંથી સદ્ભવસ્તુ શોધી લેવા ભલામણ કરવામાં આવે છે. અર્થાત્ આ ગ્રંથ બહુ ઉપયોગી છે. સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજયાનંદસૂરિ આત્મારામજી” મહારાજના શિષ્ય, - રત–પ્રવર્તક શ્રીકાંતિવિજયજી, પાટણ-ગુજરાત. મુનિરાજ શ્રીવિનયવિજયજી મહારાજને માલુમ થાય કે આપે વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રંથની રચના કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે, તે પ્રશંસાપાત્ર છે. આ ગ્રંથ જૈન તથા જૈનેતર વર્ગને ઘણો જ ઉપયોગી થઈ પડયો છે અને હજુ પણ ઘણું સાહિત્યપ્રેમી સજજને ઉપયોગી થઈ પડશે એવી ખાસ મારી માન્યતા છે. સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ આત્મારામજી” મહારાજજીના પ્રશિષ્ય, શાંત મૂર્તાિ પરોપકારી, શ્રીમાન શ્રીહંસવિજયજી મહારાજ, તથા પંન્યાસજી શ્રીસપત્તવિજયજી મહારાજ, વડનગર-માળવા, Page #609 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયા. ५७१ महाशय विनयविजय ! आपका अत्युपयोगी ग्रंथसम्बंधी परिश्रम प्रशंसनीय है. यह बात तत्त्वग्राही . गुणग्राही आत्मानंदी विनाही संकोचके स्वीकार कर रहे हैं. है क्योंकि आपका हमारे साथ धार्मिक, हार्दिक सम्बंध है समय कितमीक योग्य सलाह लीगइ है. इसलिये इस ग्रंथकी महत्ताका हमें स्वयं अनुभव हो चुका है. जिसकी बाबत आपको बहुमानके स्थान यही सम्मतिप्रदान की जाती है कि इस अत्युपयोगी सार्वजनिक लाभप्रद ग्रंथका किसी योग्य पुरुष हिन्दिमें अनुवाद होय जाय तो आशा है कि आपका परोपकार एक -देशीय वृद्धिको प्राप्त हुआ सार्वदेशीय होजायगा. इसमें अत्युक्ति नहीं और प्रकाशित होने के हमें कहना पड़ता है कि ऐसे सर्वोपयोगी ग्रंथको किसी दाताकी उदारता के साथ प्रकाशित किया जाता तो अल्प मूल्यमें साधारण स्थितिवालोंको लाभ मिलता.. आशा है कि द्वितीयावृत्तिमें इस बातपर ध्यान दिया जायगा. साथमें कहीं कहीं कोई कोई बात आक्षेपप्रद नजर आती है. यद्यपि उस बात के जवाबदार आप नहीं होसकते क्योंकि आपने तो संग्रह किया है न कि स्वयं रचना की है और जो जो बातें जहां जहांसे उद्धृत की है उस उसका नाम भी लिख दिया है. इसलिये मुख्यतया वोही उसके जवाबदार हैं तथापि इतना खुलासा सूचनारूपसे होना जरूरी था. अस्तु ग्रंथ उपयोगी है. इसमें तो शक नहीं. स्वर्गस्थ श्रीमद् विजयानंदसूरि " आत्मारामजी " महाराजजीके प्रशिष्य प्रसिद्धवक्ता, श्रीमान् श्रीवल्लभविजय महाराज, सुरत. व्याख्यान साहित्य संग्रह भाग पहीला ग्रंथ क्या है? एक अपूर्व वस्तु है . इस्सें मालूम होता है के ग्रंथकर्त्तानें जैनकोमपर बहोतही उपकार कीया है. आज - काल ऐसे पुस्तक होनेकी बहोत जरुर है अगर वो ग्रंथ हिंदिमें होजाय तो पंजाब, मालवा - मारवाडं वगैरह देशों को बहोतही फायदा पहोंचेगा. श्रीमान् श्रीवल्लभविजयजी महाराजजीना शिष्य, पंन्यासजी श्री सोहनविजयजी महाराज, बदनावर-मालवा. Page #610 -------------------------------------------------------------------------- ________________ व्याध्यान क्षरित्यक्ष-साथ १ले. आपका बैनाया व्या. सा. सं. पु. मिला. पुस्तक लायक तारीफके है. समय के मुताबिक इस चीज की जरुरत है. श्रीमान् श्रीवल्लभविजयजी महाराजजीके शिष्य, मुनि ललितविजयजी महाराज, मुंबई. પાલ महात्मन् ! आपने जिस परिश्रमसे " व्याख्यान साहित्यसंग्रह " लिखा है उस परिश्रमके लिये साहित्यप्रेमी आजन्मके लिये आपके परिपूर्ण ऋणी होचुके हैं. “व्याख्यानसाहित्यसंग्रह " के सम्बंध में आपका अभिप्राय देनेके बदले में मैं तो आपके स्तुत्य प्रयासको देखकरही वारंवार चकित होता हूं और साहित्यप्रेमीयोंसे आग्रह करता हूं कि यदि आप लोगोंको सैंकडो शास्त्रोंके कर्ताओंकी कृतिका दिग्दर्शन करना हो तो “व्याख्यानसाहित्यसंग्रह " ग्रंथको मंगाकर अपने बाह्यरकी और अन्तरघटकी शोभा बढाइएं । महात्मन् आपके ग्रंथी तारीफ लिखनेके लिए मेरा मन बडा असंतोषी है. कृपया क्षमा कीजिए क्योंकि वे शब्दही नहीं मिलते जिनसे कुछ लिखकर संतोष पकड़ें ? श्रीमान् श्रीवल्लभविजयजी महाराजजी के शिष्य, विमळविजय महाराज, सुरत. મુનિરાજ શ્રીવિનયવિજયજીકૃત વ્યાખ્યાનસાહિત્યસ’ગ્રહ ગ્રંથ ણાજ ઉત્તમ વાંચવા લાયક છે તેની અંદર વિષયા ધણા શ્રમપૂર્વક ગોઢવેલા છે. પૂર્વાચાકૃત ગ્રંથાને અનુસરીને આ ગ્રંથ પણ એક નમુનારૂપ છે. આત્માર્થી જીવાને તેની અંદર આવેલા વિષયેા ઉપકાર કરવાવાળા છે માટે સર્વ ભાઈઓએ આ ગ્રંથ આદ્યત અવગાહન કરવા-મનન કર! એવી મારી ખાસ ભલામણ છે. સ્વર્ગાસ્થ શ્રીમુક્તિવિજયજી “भूजयंहलु” गणिक महाराजांना शिष्य, પુન્યાસજી શ્રીકમળવિજયજી મહારાજ, वहश Page #611 -------------------------------------------------------------------------- ________________ શભપ્રાય. ૨૩ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહની ચેાપડી સારી છે, વાંચવા લાયક છે, પૂરી વાંચવામાટે અમારે અભિપ્રાય સમત છે. કાઇ જાતના વાંધા નથી. પંન્યાસજી શ્રીસિદ્ધવિજયજી મહારાજ, ભચ. bür “ સંગ્રહકર્તા મુનિ વિનયવિજયજીતરફથી વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ બહાર પડયું છે તે મનનપૂર્ણાંક વાંચનારને લાભકારક હાવાથી ઉપયાગી છે.” સ્વસ્થ શ્રીમદ્ વિજયાન દસૂરિ “ આત્મારામજી’” મહારાજના ગીતા શિષ્ય, શ્રીજયવિજયજી મહારાજે, જામનગર. આપકા વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ દેખનેસે માલુમ હાતા હૈ. યહ સંગ્રહ ગ્રંથ હૈ, સા ધણા વાંકા લાભદાયક હા જાયગા, સ્વસ્થ શ્રીમદ્ વિજયાન દસૂરિ, આત્મારામજી મહારાજકે શિષ્ય, શ્રીઅમરવિજયજી મહારાજ, પાલી-( મારવાડ ). ધણા ગ્રંથાનું દોહન કરી આ ગ્રંથ છપાવ્યા છે તેા ધણા પ્રસંશનીય છે; તેની અંદર દેવ, ગુરૂ, ધમ` અને દુન વિગેરે સ્વરૂપના ૧૧૯ અધિકાર છે અને ૪૦ ગ્રંથેમાંથી શ્લોકાના સંગ્રહ કરેલા અને બીજા ગ્રંથામાંથી સરૈયા, દોહા, છપ્પા, છંદો અને દૃષ્ટાંતા વિગેરેના સારૈા સગ્રહ કરેલેા છે, માટે તે ગ્રંથ ખાલવાને માટે ઘણાજ ઉપયોગી છે અને સામાન્ય સાધુઓને માટે પણ વ્યાખ્યાનમાં ધણુાજ પરિશ્રમ વેડીને આ ગ્રંથ છપાવ્યા છે તેથી તેમને ધન્યવાદ ઘટેછે. સ્વસ્થ શ્રીથાભણુવિજયજી મહારાજના શિષ્ય, શ્રીગુણવિજયજી મહારાજ, વાંઢીયા-( કચ્છ ). - // પરોવવ્હારાવ સતાં ત્રિમૂર્તયઃ || વિદ્યારસિક તપસ્વી મુનિરાજ શ્રીવિનયવિજયજી મહારાજે વિશાળ વાંચનથી રચિત વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ જિજ્ઞાસુ, સાધુ કે સાધ્વી તેમજ શ્રાવક તથા શ્રાવિકાવ ને ઉપયાગી થાય એવા છે અને આત્મકલ્યાણની ઈચ્છાવાળાએ અવશ્ય પાતાની પાસે રાખવા જોઇએ. Page #612 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહું—ભાગ ૨ જો. મુનિશ્રીએ અનેક ગ્રંથાનું અવલેાકન કરી ગુર્જ રિંગરામાં અનુવાદ સાથે રચેલા છે. ખુદા ગવેષા તથા લેખકેાના ઉતારાથી આ ગ્રંથ ઘણા ઉપયોગી થયા છે. મુનિશ્રીએ અનેક ગ્રંથે! વાંચી ખીજાતે વાંચનને લાભ આપવા કાળને આવા સદુપયોગ કરેલા છે તે અન્ય મુનિશ્રીએ ધડેા લેવા જેવું છે. આ ગ્રંથની અમે જિજ્ઞાસુઓને ભલામણુ કરીએ છીએ કે આવાં શ્રેષ્ઠ સાધના ખતાવનારાં પુસ્તકાના રચનારને તન, મન અને ધનથી સહાય આપવી જોઇએ અને સહાય આપનાર મનુષ્યેા લેાકેાના ઉપકારક છે એમ કહી શકાય. પંન્યાસજી શ્રીકમળવિજયજી મહારાજના શિષ્ય, શ્રીવિનયવિજયજી મહારાજ, भोरमी. साहित्य संग्रह नामका ग्रन्थ अवलोकन करके मुझसे कहे वगैर नहीं रहा जाता है कि वक्ताओं की वक्तृताको भूषा बढ़ानेवाला आजतक ऐसा कोईभी ग्रन्थ प्रसिद्धिमें नहीं आया है. यूंतो संस्कृतमें व भाषा में गद्यपद्य भिन्न भिन्न बहुत ग्रन्थ प्रकाशित हुए हैं, परंतु इस ग्रन्थमें यह खूबी रही हुइ है कि गद्यपद्यात्मकसंस्कृत व भाषाका संग्रह कीया गया है. जो संस्कृत श्लोक रखे गए हैं, उनके चे अर्थ और विवेचनभी कीया गया है. जिससे संस्कृत भाषा से अनभिज्ञभी इस ग्रन्थके मनन करनेसे अल्प समयमें वक्ता बनकर सभाको रञ्जित कर सकता है. यह ग्रन्थ खास किसी मृतके साथ सम्बंध न रखनेसे सर्वोपयोगी है. इसमें विशेष करके गुजराती व संस्कृत साहित्यका अधिकतर संग्रह है. वक्ता जिस विषय में वक्तृता देनी चाहता हो उनके शुभिताके लिये इस ग्रन्थके छै परिच्छेद बनाकर उनमें भिन्न भिन्न अधिकार रखे गए हैं. ૧૭૪ उपाध्यायजी श्रीवीरविजयजी महाराजके शिष्य श्रीविनयविजयजी महाराजके असीम प्रयत्नका यह शुभ फल है. वक्ता बननेकी इच्छावालोंको चाहिये कि साहित्य संग्रहकी एक एक कॉपी मंगवाकर अपने पास रखे. विविध विषयोंसे भरपूर अतीव उपयोगी इस ग्रन्थका लाभ सुज्ञ महाशय अवश्य उठावेंगे. स्वर्गस्थ श्रीमद् श्रीविजयानंदसुरीश्वरजी, (श्री आत्मारामजी ) महाराजके शिष्य, स्वर्गस्थ श्री उद्योतविजयजी महाराजके शिष्य, श्रीकस्तुरविजयजी महाराज, वडोदरा. Page #613 -------------------------------------------------------------------------- ________________ ५७५ aoncomwwe मालाय. ... ॥ अहम् ॥ ॥ श्रीमन्मोहनमुनिगुरुभ्यो नमः ॥ अनेकग्रन्थानां सारं संगृह्य योगिराजविनयविजयमहाराजेन व्याख्यानसाहित्यसंग्रहनामा ग्रन्थः संयोनितः । तं दृष्टिपथमानीयातीव संतुष्टोऽस्मि । विदुषा मुनिना परोपकाराय कृतो ग्रन्थो जैनेतरयोर्महोपकारकरो भविष्यतीति । सर्वैस्सज्ज्ञानपिपासुभिरवलोकनीयः । ग्रन्थो महत्तरसुन्दरश्च वर्तते । अस्य ग्रन्थस्य महाराष्ट्रीयहिन्दिभाषयोरनुवादस्यावश्यकता वर्तते । समये विशेषतः समालोचयिष्यामि । स्वर्गस्थश्रीमन्मोहनलालजी महाराजके प्रशिष्य, श्रीप्रतापमुनिजी, बनारस. સ્થાનકવાસી મુનિશ્રીઓ તરફથી મળેલ. ॥ ॐ पार्श्व वन्दे ।। व्याख्यान साहित्यसङ्ग्रहाभिधानकं प्रथमपुस्तकं मया प्राप्तमवलोकितं च तत्संङ्ग्रहकर्ता विनयविजयजिमहामुनिना हंसचंचुवत् स्वमनीषया स्वपरमतस्थानि हृदयोद्वोधकान्यनेकतंत्राणि अवलोक्य सारं सारं नव्यभव्यसमयवर्त्यसुमतां स्फारमुद्बोधकमज्ञानरोधकं गद्यपद्यात्मकं तत्त्वविदां हृदयं चैकीकृतमस्ति तेन चैतत्तंत्रं संग्रहस्थानरूपमधुना प्रतिभासतेस्म. विनयविजयजिनमुनिना स्वपरमतकल्पनां दूरीकृत्य यच्छोभनं तदेव मदीयमेतन्महामंत्रं हृदये संगोप्य यदलंकृतमस्ति तच्चारु कृतम् । अतः धन्योऽसि त्वमिति मन्येऽहम्. कच्छाष्टकोटीबृहत्पक्षसंस्थितसच्चिदानंदाभिलाषी, जैनमुनि कल्याणजी, तथा जैनमुनि जयचंद्रजी, जामनगरात्. Page #614 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. રાજેશ્રી વર્ગ તરફથી મળેલા. ** * have gone through the Vyakhyan Sahitya Sangrah Granth prepared by the learned Panyasji Vinayavijayaji. ft is worth reading. git is very useful to one who wants to have a good grasp of primary principles of religion. It is a very good collection of poems, verses, slokas &c., of very rare beauty and conveying high principles of religion & morality. jt has not treated only one religion or one branch of religion but the principles underlying all the religions and so it is useful to the followers of all the religions. The ideas are very high and very well placed and being not of a biased mind are what they ought to be and are such that. if put into action would make a man ideal and worth to be immitated by others. The style is simple and excellant and one as would be easily understood by ordinary man. In short the Panyasji has laid the public under obligation by publishing the work. SHRIYUT MOOLJIBHAI GOKALBHAI, Munsiff Majistrate, * Dhoraji. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહનું પુસ્તક મેં આદિથી અંતપર્યત વાંચ્યું છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આપણું દેશનું મોટામાં મોટું દુર્ભાગ્ય તે અજ્ઞાનરૂપી અંધકાર છે. આ અંધકાર દૂર કરવા માટે જે પ્રયાસ થાય તે સર્વ આવકારને પાત્ર છે અને તેવા પ્રયાસ કરનાર સાધુ-જન દેશની મોટી સેવા બજાવે છે. મુનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજે વ્યાખ્યાન સાહિત્યસંગ્રહદ્વારા સરલ ભાષામાં નીતિ અને ધર્મનું સર્વોપયોગી જ્ઞાન સમજાવવાની કૃપા કરી આપશુ સૌને આભારી કર્યા છે. મને પિતાને તે તે ગ્રંથમાં દર્શાવેલા વિચારે સર્વ કાળે સર્વ પ્રકારની પ્રજાને માનનીય થઈ પડે તેવા જણાય છે. ગ્રાહકોની ટીપ જોતાં મારું તે અનુમાન દઢ થાય છે. વળી ગ્રંથમાં આપેલ બોધ રસભર કરવા માટે અને વાંચનારના અંત:કરણઉપર દઢ છાપ બેસાડવા માટે કેટલીક કથાઓ દષ્ટાંતતરીકે આપવામાં આવી છે તે વખાણુને પાત્ર છે. ગ્રંથની શરૂઆતમાં મૂકાયેલ મહારાજશ્રીની જીવનશ્રેણિ તથા ગ્રંથ પિત મહાજશ્રીની નિરભિમાનતા–સજજનતા-વિદ્વત્તા અને બહોળા વાંચન માટે ખ્યાલ આપે છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય. પ૭૭. જન્મ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના બીજા ભાગની યોજના પણ બહાર પડી ચુકી છે તે જોઈ આનંદ થાય છે અને આ બીજા ભાગની બે નકલ અગાઉથી ખરીદ કરવા માટે મારું નામ ગ્રાહકેના લીસ્ટમાં નોંધાયું છે, તે આ ગ્રંથ સારો હોવાથી સમજુ મનુષ્યોને ગ્રાહક થવા ભલામણ કરું છું સુખલાલ કેવળદાસભા, ગેરવહીવટદાર સાહેબ અને ફર્સ્ટ કલાસમેજીસ્ટ્રેટ, - જુનાગઢ સ્ટેટ-તાલાળા, આ ગ્રંથ મહાન વિષયોથી અલંકૃત છે. કે જે દુર્ગમ વિષયને પૂર્ણ સ્થિતિમાં જોવા જાણવાને તેમાટે પિતાને અભિપ્રાય આપવો એ ઉત્તમ કોટિએ પહે ચેલ વ્યક્તિનું કામ હું માનું છું. મહારા જેવી વ્યક્તિ એવા મહાન અગોચર વિષયપર શું અભિપ્રાય આપી શકે? તદપિ મહારી અલ્પ મતિ અનુસાર મહારા અલ્પ વિચાર આંહી વિદિત કરું છું. જગતમાં દરેક વિષયમાં ધાર્મિક વિષય સર્વોત્કૃષ્ટ છે અને તે વિષયમાં મુખ્ય સાર સુગુરૂ, સુદેવ, સુધર્મ ઓળખવાને છે તે આ ગ્રંથને વિષે કર્તાએ ઘણું પુસ્તકનું મથન કરી મહાન–પ્રયાસ કર્યો છે તે ખરેખર સ્તુતિ પાત્ર છે. પુસ્તકમાં સુવિદિત થયેલ વિષયે યોગ્ય રીતે અવલકાય અને તેનું મનન થાય તે માયિક મૃગજળરૂપ આ સંસારને પરમાર્થ સમજી આત્મસ્વરૂપ પ્રગટ કરી શકાય. આ મહાન પ્રયાસમાટે જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે. મણિલાલ મ. અજીતપતિ, જેલ સુપ્રીન્ટેન્ડન્ટ-જુનાગઢ, પરમ દયાળુ મુનિમહારાજ શ્રીવિનયવિજયજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં આજ્ઞાનુસારી અરજુનસિંહજીના સવિનય પ્રણામ સાથ વિનતિ કે-આપ કૃપાના પ્રસાદરૂપે આ અલ્પ પ્રાણીના ઉદ્ધારજેવા આરંભેલા પુસ્તક (સાહિત્યસંગ્રહ) નાં પાંચ ફોરમ દૃષ્ટિગોચર થતાં અતિ આનંદ થયો છે. કંઈ પણ પ્રશંસા કરવી તે અતિશયોક્તિ યાતો ખુશામત સમજાય, પરંતુ આ અલ્પજ્ઞ સેવકની બુદ્ધિ શક્તિ અનુસાર એજ વિનતિ છે કે ગ્રંથમાં નીતિ, વૈરાગ્ય અને વ્યવહારના દર્શન ઉપરાંત સમજ મનન કરી વર્તે તો મોક્ષદ્વાર સમજી શકાય તેમ છે તેથી હું તો આભારી છું અને ખરેખર સાધુ ભૂષણરૂપ પુસ્તક બનશે એમ માનું છું. લી. સે. અર્જુનસિંહજી વિજયસિંહજી, ભાણવડ, ૭૩ Page #616 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨જો. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામને ગ્રંથ હસ્તગત થયે અને તે વાંચ્યું છે તેથી અત્યાનંદ થયો. ગ્રંથસંબંધે મારે થતો અભિપ્રાય નિવેદન કરૂં છું પરંતુ તે નિવેદન કરતાં પહેલાં આરંભમાં મારે જણાવવું જોઈએ કે આવા ગ્રંથસંબંધે અભિપ્રાય આપવાને યોગ્ય અધિકાર મને હજી પ્રાપ્ત થયું નથી ને હું પુસ્તકને ગ્ય ન્યાય આપી શકું તેવું જ્ઞાન કે શક્તિ લેશ માત્ર પણ ધરાવતો નથી છતાં પણ મારા ઉપર ગુરૂકૃપા થાય છે એ સંતસમાગમનું શુભ પરિણામ માની ગ્રંથકર્તાના ચરણમાં આ પત્રદ્વારા મારા વિચાર રજુ કરવા હું પ્રેરાઉં છું. આ ગ્રંથ ધર્મ અને નીતિના સર્વ માન્ય સૂત્ર-મહાવાક્યોના મણિકાની સુગ્રથિતમાળા સમાન છે. ગ્રંથયજક મુનિએ જિજ્ઞાસુ મનુષ્યોને સહજ સમજી શકાય તેવી રીતે સરલ ભાષામાં ધર્મ ને નીતિને બોધ ઉક્ત પુસ્તકમાં કરે છે અને તે મહાભાએ લીધેલે શ્રમ જનસમાજને મુખ્ય મૂળ ગ્રંથોનું અવલોકન કરવું ન બની શકે તેમને માટે સંક્ષિપ્તમાં સારરૂપ અતિ ઉપયોગી સાહિત્ય પૂરું પાડવાનો જણાય છે તે સફળ થયેલે છે એમ હું માનું છું. વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રમાં ઉચ્ચ કોટિએ નહિ ચડેલા સાધારણ સમજના જિજ્ઞાસુઓને આ પુસ્તક આશીર્વાદરૂપ થઈ પડશે અને સાહિત્યપ્રેમી સજજનોને પણ અવકાશે તેનું વાંચન આવકારદાયક છે. ઉપરાંત આ પુસ્તક સામાન્ય જ્ઞાન ધરાવતા મુમુક્ષુ મુનિ મહારાજે જેમને પિતાના વિહારમાં સ્થળે સ્થળે સાધારણ પંક્તિના અનુયાયી શિષ્યસમૂહ અને જનમંડળને ધર્મ અને નીતિને બોધ કરવાનો હોય તે પ્રસંગે આ પુસ્તક એક ઘણું ઉપયોગી સાધન થઈ પડશે એમ મારું માનવું છે. ઉપરાંત મુમુક્ષુ જનોને આવો ગ્રંથ અવલેકન કરવાથી ક્રમે ક્રમે ઉચ્ચતર જ્ઞાન સંપાદન કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થવાથી મૂળ ગ્રંથે વાંચવા પ્રેરણું થશે અને જેવી રીતે આ મુનિ મહારાજે વિહાર દરમ્યાન નિસ્વાર્થપણે માત્ર પરોપકાર અને જનસમાજના કલ્યાણ માટે પરિશ્રમ વેઠી ઘણું પુસ્તકનું અવલોકન અને સંશોધન કરી ઉપકાર કરે છે. તેવી જ રીતે બીજા ધર્મોપદેશકો પણ પ્રવૃત્તિ કરવા પ્રયત્ન શીલ થશે. તથાસ્તુ. છોટાલાલ જીવણજીભાઈ ન્યાયાધીશ, જ્ઞાતિ નાગર, ભેંસાણ, જેતપર પાસે-કાઠિયાવાડ. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ધ્યાનપૂર્વક વાંચતાં તે ધાર્મિક, નૈતિક તથા વ્યાવહારિક બાબતોથી ભરપૂર છે. દેવ કોને કહેવા ? સાધુ કેવા હોવા જોઈએ? શ્રાવકે કેવી રીતે વર્તવું? વિગેરે બાબતનું ખ્યાન આ ગ્રંથમાં સારી રીતે કરેલું છે. આ કળિયુગના વખતને લઇને માણસની જીંદગી ટુંકી અને આજ કાલ ઘણું વ્યવસાયવાળી થઈ પડી છે તેમાં એક તે વખત થોડે હેવાથી વાંચવા કરવાનું થોડું બને Page #617 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. પ૭૯ તેમાં ધર્મનું તો વાંચવાનું બનેજ ક્યાંથી ? આવી સ્થિતિ ધ્યાનમાં રાખી ગ્રંથકર્તાએ ઘણું પુસ્તકો (જેન અને જૈનેતર) માંથી દેહન કરી માત્ર તરત થોડામાં સમજાય તેવી રીતે દાખલ દષ્ટાંતથી ગોઠવી જનસમાજ તેમાં ખાસ કરી ને ઉપકારી કર્યા છે. શેષકરણ ભાગચંદ શાહ, એલ. એમ. એન્ડ એસ, મેડીકલ ઓફીસર–ધોરાજી આ ગ્રંથ ગૃહસ્થને પોતાની લાયબ્રેરીમાં અવશ્ય રાખવા લાયક છે, તેની અંદર જે જે વિષયે ગોઠવેલા છે તે ઘણાજ શ્રમપૂર્વક પૂર્વાચાર્યોએ કરેલા ગ્રંથોને અનુસરીને લખાએલા છે અને કેવળ આત્માથી પુરૂષોને આ સંસારસમુદ્રમાં તરવાને નાવ માફક સહાયભૂત છે, માટે મારી નમ્ર અરજ એ છે કે તે ગ્રંથમાં ગુરૂ મહારાજે જે ઝવેરાત ગોઠવેલું છે તેનું અમૃતપાન કરવાને તેને આઘંત વાંચી પિતાના આત્માને કૃતાર્થ કરવો. ડાહ્યાલાલ હુકમચંદ, એકાઉન્ટન્ટ રેલ્વે ઓડીટ ઓફીસ, જુનાગઢ. આ ગ્રંથમાં લેવા લાયક ઉપદેશ ઘણો જ સારે છે, તેમ સંસ્કૃત ભાષાનો અભ્યાસ નહિ કરનારને અત્યુત્તમ છે આ ગ્રંથ હું સામાયિકમાં વાંચું છું. સેવક બાલ લવજી, પાલણપુર, વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લે વાંચી ઘણો જ આનંદ થયો અને આ ગ્રંથની ભાષા સરલ હોવાથી સંસારી જીવોને સત્ય માર્ગ બતાવનાર ભોમીયારૂ૫ છે. પ્રેમચંદ કેવળચંદ, પાલણપુર, પૂજ્યપાદ શાંતાત્મા મુનિ મહારાજશ્રી વિનયવિજયજી! આ સેવકે સેંકડો નાટક જોયાં છે, અનેક વ્યાખ્યાન સાંભળ્યાં છે, અનેક કથાઓ પણ સાંભળી છે, વિદ્વાનોનાં ભાષણોને સ્વાદ પણ અનેકવાર ચાખ્યો છે તેમજ અનેક ધાર્મિક અને વ્યાવહારિક પુસ્તકોનું અવલોકન પણ કરેલું છે, છતાં આપના વ્યાખ્યાન સાહિત્ય Page #618 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૨ . સંગ્રહ ' નામના પુસ્તકે મને જે આનંદ અને સાચા જૈનરસના સ્વાદની મીઠાશ ચખાડી છે તેવા આનંદ અને તેવી મીઠાશ મને ઉપર દર્શાવેલા અનેક વિષયામાંથી મળી શકી નથી. ખરેખર ! જૈનીને એકલાનેજ આ પુસ્તક હિતકારક છે. એટલુંજ નહિ પરંતુ આખા દેશને ઉપયોગી છે અને જુવાનીની ભૂલથી આંખા ઉપર ચહડી ગએલાં પડળા દૂર કરી, સુમાર્ગે દોરવા આ લાક અને પરલાક બન્નેમાં સાચા સુખની પ્રાપ્તિ કરાવવા, ખરેખર તે એક આશીર્વાદરૂપ છે. જ્યાં મુનિમહારાજ વિહાર કરી શકતા નથી તેવાં સ્થળામાં આ પુસ્તક એક સાચા સાધુની ગરજ સારનારૂં થઇ પડશે એમ મારૂં માનવું છે. લાકહિતાર્થે એક સાધુતરીકે તમાએ આ પુસ્તક બનાવવામાં પરિશ્રમ - ઠાવ્યા છે તેની તારીફ કરવા હું અલ્પમતિ હોઈને મારામાં અશક્તિ હોવાથી મારાથી તેમ બની શક્યું નથી. લી. દાસાનુદાસ બાળક, શા. ગિરધરલાલ ઉમેદ્રચંદ, તારમાસ્તર— -ધારાજી. VYAKHYAN-SAHITYA SANGRAH. This precious book has been composed by His Most Sacred Holiness the Muniraj Maharaja Shree Vinayavijayaji, who is a wal-known and enlightened gain assetic. It contains six Barichedas (R) or parts. gn each part, the best possible_Slokas (W()concerning dif ferent subjects have been selected from several authenticated books & explained with good commentaries by the author. It is the most instructive & most useful Book, not only for the gains but for those who are non-gains-too. Mr. GULABGHAND BHINTAMANIDAS, A Teacher—Sujangadh State School, વ્યાખ્યાનસાહિત્યસંગ્રહના પહેલા ભાગ મે પૂરેપૂરો વાંચ્યા છે. આ ગ્રંથ ધર્મજિજ્ઞાસુઓને ઘણાજ ઉપયાગી અને મનન કરવા યાગ્ય છે. ગાઠવણુ બહુજ સારી કરવામાં આવી છે. કાઇ. પશુ ભાણુ, થાવાત્ત કે વ્યાખ્યાન આપવામાં દાખલાઓ Page #619 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયો. આપવાની જરૂર છે અને તે કાવ્યના આકારમાં હોય તે તેની અસર ઘણી સારી થાય છે. આ વિચારથી મહારાજશ્રીએ જ્યાં જોઈએ ત્યાં દાખલા આપી કાવ્યોની ગેઠવણ કરી છે. આવા ગ્રંથોની પૂરેપૂરી જરૂર છે અને તે જરૂરીઆત મહારાજશ્રીએ પૂરી પાડી છે. હરકોઈ સંપ્રદાયના મુનિ મહારાજે નવરાશના વખતમાં નિરૂપયોગી કથાઓ કરીને વખત ગાળે છે એના કરતાં આવાં શુભ કાર્યો કરવાનું મન ઉપર લાવી કાંઈ પણ કરે તે ધર્મની ઉન્નતિની સાથે જ્ઞાનવૃદ્ધિની શક્તિ ખીલે. આ ગ્રંથને બીજો ભાગ વાંચવાની જિજ્ઞાસા છે તે તે ગ્રંથ છપાઈ બહાર પડયે વેળાસર મોકલવાની ગોઠવણ કરશેજી. વકીલ જાદવજી વાલજી, રાજકેટ. - આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લે મેં વાંચ્યું છે. અલ્પબુદ્ધિવાળામાટે તો ખાસ અને બુદ્ધિમાનોને પણ અયુપયોગી છે. ટુંકામાં કહું તે સર્વ માનવવર્ગને આગળ વધવાને આધારભૂત છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. તુલશી ડાહ્યાભાઈ વકીલ, રાજકોટ, - સાહિત્યસંગ્રહ ભાગ ૧ લાનું અવલોકન થયું, તેમાં જગના જીવોના કલ્યાણમય શ્રમ મુનિ મહારાજશ્રીએ લઈ જિજ્ઞાસુ જીવોના યોગક્ષેમાથે અમાપ ઉપકાર કરેલ છે. પુસ્તકની યોજના અને સાધાર સમુચ્ચયની ગોઠવણશૈલી બહુજ સંભાળથી સારી કરી છે. એકંદરે મહાનુભાવ મહા પુરૂષોએ નિર્દિષ્ટ કરેલે ઉત્તમ પથપ્રકાશ અને શુદ્ધ, સરલ, સાત્વિક, બોધમય મહા રત્નોને તે સંગ્રહ છેવોના કૃતાર્થે સુફલિત હે એવી આકાંક્ષા રાખું છું. ' મતમતાંત અને પંથપરિક્રમણની આકર્ષિક ભાવના વગર ઉર્વ વહિવટું વ્ર ને નાનાહિત વિશ્વન એ મહા વાક્યની ઉચ્ચતર ઇષણના આદર્શરૂપ મુનિ મહારાજશ્રીને શ્રમ ધન્યવાદરૂપ હ / રોમ | શિવમ્. જગજીવન પ્રેમજી વકીલ, બ્રાહ્મણજ્ઞાતિ, ભેંસાણ-જેતપુર પાસે, Page #620 -------------------------------------------------------------------------- ________________ - ૫ટેલ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. પૂજ્ય મહારાજશ્રી વિનયવિજયજી ! આપે આપનો આત્મભોગ આપી સઘળા જીવોને કૃતાર્થ કરવા માટે વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રંથ બનાવ્યો છે, તે ગ્રંથનું મેં પ્રથમથી તે છેવટસુધી અવલોકન કર્યું તેમાં આપે જે જે વિષયે દર્શાવેલ છે તે અપૂર્વ હોય તેના માટે હું મારી અલ્પબુદ્ધિથી કાંઈ પણ અભિપ્રાય આપી શકવાને સમર્થ થઈ શકતો નથી તેમજ મારી વાણીથી કહી શકતો નથી પણ સદરહુ પુસ્તકના અવલોકનથી મને જે આનંદ થયો છે, તે હું પોતે જ જાણી શાંતિ મેળવું છું. આ પુસ્તક નથી પણ સાક્ષાત્ તીર્થકર છે એમ માની હમેશાં વંદના કરું છું. આ પુસ્તકમાં 5 ક્રમવાર અધિકારો દર્શાવેલા છે તે પ્રશંસાપાત્ર છે. એટલુંજ નહિ પણ દરેક અક્ષર મને આત્મસ્વરૂપજ ભાસમાન થયેલ છે. એટલે શું ઉપમા આપું? શેની ઉપમા આપું? તે કહી શકવાને અસમર્થ છું. આ પુસ્તક જે હળુકમના હાથમાં આવશે અને વાંચ્યા પછી તે જે વર્તનમાં મેલશે તો હું માનું છું કે તે આત્મસ્વરૂપ સ્થિતિને મેળવ્યા વગર રહેશે નહિ. આ પુસ્તક અવલોકન કરતાં હું મુગ્ધ બની ગયો છું અને સ્વાત્મભાવમાં ડૂબી ગયા જેવું થયું છે. આ એકજ પુસ્તક જે વારંવાર કોઈ વિચારે અને તદનુસાર વર્તન થાય તે તક્ષણ મોક્ષ (સુખમય સ્થિતિ) નું પાત્ર બને. આ પુસ્તકમાં આપે જે ભાષા વાપરી છે, તે અતિ પ્રિયકર અને આજના સુધરેલા જમાનામાં અગ્રગણુનીય છે તથા જે દષ્ટાંત આપ્યાં છે તે તો વળી અતિશય આનંદજનક થઈ પડ્યાં છે. પાટીદાર, પટલાણી અને સુંદરદાસનું દૃષ્ટાંત વાંચતાં વારંવાર હસાયું હતું. આત્મસ્વરૂપ જાણવામાં આપે કાંઈ બાકી રાખ્યું નથી. તેમજ ઉપસંહારમાં અધ્યાત્મબળપષકનો સિદ્ધાંત જણાવી ઉંચા પ્રકારનું વર્તન અને વિચાર જણાવી સમાપ્તિ કરેલી છે, તે પણ અપૂર્વ છે. - આ ગ્રંથમાં કોઈ જાતનો મતાગ્રહ ન હોવાથી સર્વમાન્ય છે એ સિદ્ધાંત સત્ય છે. ભગવાનજી ઉકાભાઈ વકીલ, . બગસરા-ભાયાણી. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામનું પુસ્તક મંગાવેલ તે ટપાલદ્વારાએ તરતમાંજ આવી જતાં–તે પુસ્તક અથથી તે ઇતિસુધી વાંચી ગયું છઉં–આ વ્યાખ્યાન સાહિત્યગ્રંથ ખરેખર તે મનન કરવા લાયક છે-અમુલ્ય ખજાનારૂપ છે અને તે પુસ્તક દરેક માણસે ઘરમાં ખજાનારૂપે રાખવા લાયક છે. આપની બનાવેલી કૃતિના સંબંધમાં મહારા જેવાં પામરપ્રાણીએ વધારે શું કહેવું? આ પુસ્તકમાં આનંદનો આનંદ ને જ્ઞાનનું જ્ઞાન એવું રચાયું છે. કેમકે તેમાં બ્રાહ્મણ વિગેરેની પાત્ર કુપાત્રતા જણાવી છે તે વાંચનારને આગળ વિશેષ વાંચવાને પ્રેરણું કરે તેવી હકીકતો વર્ણવેલી છે, Page #621 -------------------------------------------------------------------------- ________________ w અભિપ્રા. તેમજ પુસ્તકના પ્રમાણમાં કીંમત સામાન્ય છે એટલે કે સામાન્ય માણસ તેને લાભ લઈ શકે તેવું છે. શા. મોતીચંદ પાનાચંદ, મુનસફ સાહેબના શિરસ્તેદાર, જામ-કારણું પૂજ્ય તીર્થ સ્વરૂપ શિરછત્ર પરોપકારી મહાત્મા મુનિશ્રી વિનયવિજયજી મહારા જની પવિત્ર સેવામાં. આપશ્રીએ આ ચાલતી સાલમાં “વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લે" આપના અલૌકિક જ્ઞાનબળથી અને અથાગ શ્રમ વેઠી પ્રસિદ્ધિમાં મૂક્યો છે તે લગભગ પર૫ પૃષ્ઠનો છે. જે અથથી ઇતિ સુધી મેં વાંચી મનન કર્યો છે. જેને માટે હું મારે અભિપ્રાય મારી બુદ્ધિ અનુસારે આપના ચરણ કમળમાં તેમજ સઘળા વાંચક છંદો સમક્ષ . વિદિત કરું છું. આ વ્યાખ્યાનમાળામાં મોટા મોટા છ પરિચ્છેદનું વર્ણન કરી સગુણ બોધ આપેલ છે તે માત્ર જૈનધર્મના મનુષ્યને તો શું પરંતુ આ દેશના અને આખી પૃથ્વીના પ્રત્યેક ધર્મના મનુષ્યને મનત કરવા યોગ્ય છે કારણકે આ ઉપદેશિક ગ્રંથને એક એક શ્લોક તેમજ વાક્ય તો શું પરંતુ તેના એક એક શબ્દ પણ સુવર્ણમુલ્યથી અધિકત્તમ છે. સઘળું પુસ્તક વાંચી મનન કરવાથી પ્રત્યેક મનુષ્ય જેવાં કે પુરૂષ, સ્ત્રી, બાળક, કે વૃદ્ધની બુદ્ધિમાં સર્વોત્તમ ઉચ્ચ પ્રકારનો પ્રકાશ પ્રદીપ્ત થાય તેવું છે શિવાય છે કે કે પણ મનુષ્ય પોતાના આચરણમાં વર્તે તો તેમના દેહનો ઉદ્ધાર થવામાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા છેજ નહિ. અંતમાં મારી મુનિ મહારાજશ્રી પ્રત્યે એવી પ્રાર્થના છે કે આપે આ આધુનિક કાળમાં સંસાર તજી જૈન મુનિ મહારાજનું રૂપ ધારણ કરી સઘળા મનુષ્યોને ધર્મમાર્ગે દેરી તેનું કલ્યાણ કરવાનું પ્રબળ આત્મબળ જે આરળ્યું છે તેમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થઈ બીજાં આવાં મનન કરવા યોગ્ય અને અનેક સાહિત્યસંગ્રહનાં પુસ્તક રચી પ્રસિદ્ધ કરવા આપ આ સંસારમાં દીર્ધાયુષ થાઓ અને મારા જેવા શુદ્ર મનુષ્યોને ઉંચી કોટિમાં લઈ જવા સતત પ્રયત્ન કરતા રહો અને સાથે સાથે માંગરોળ (કાઠીઆવાડ) નિવાસી ધર્મનિષ્ઠ શેઠ મકનજી કાનજી જેવા ઉદાર આત્માઓને પણ સદુપગમાં ધનનો વ્યય કરવા દીર્ધાયુષ કરે. એજ મારી અંતિમ પ્રાર્થના છે. હિંદમાટે આફ્રિકામાં સત્યાગ્રહી ગાંધી મેહનલાલ કરમચંદના મિત્ર, ઠકર મનજી નથુભાઇ ઘેલાણી, . ભાણવડ–કાઠીઆવાડ, Page #622 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ -ભાગ ૨ જો. પરમ પૂજ્ય મુનિમહારાજશ્રી વિનયવિજયજીએ અથાગ શ્રમ લઇ અનેક પુસ્તાનાં વાંચનમાંથી સારભૂત સંગ્રહેલ સાહિત્યને પ્રકાશમાં મૂકવાની યેાજના કરી તે જાણી ઘણાજ આનંદ થાયછે અને તે સાહેબ તેમજ તેવા વિ મહાશયેા કે જે નિઃસ્વાર્થી ફક્ત જનહિતાર્થેજ લખેલ લેખાને જાહેરમાં લાવવાની તીવ્ર ઇચ્છાને પાર પાડે છે . એ ખરેખર ધન્યવાદસાથે જનસમાજને આશીર્વાદતુલ્ય લેખાશે. આ ગ્રંથમાં શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનાં તત્ત્વ સમજાવી નીતિ અને વ્યવહારને શુદ્ધ માર્ગ બતાવ્યા છે. તેથી અસરકારક રચનાને લીધે આ ગ્રંથને મેાક્ષપ્રાપ્તિની ચાવીરૂપ કહેવામાં આવે તે તેમાં મારા ધારવા પ્રમાણે અતિશયોક્તિ ગણુાશે નહિ ૫૮૪ SAAAA દેવચંદ કલ્યાણજી, નીમકખાતાના અધિકારી સાહેબ, વેરાવળ. વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૧ લે! મારા વાંચવામાં આવ્યા છે એટલુંજ નહિ પશુ રૂબરૂમાં ઉપદેશ આ પુસ્તકસબંધી સાંભળ્યેા છે. તેથી બન્ને શૈલીથી પૂર્ણ ખાત્રી થઇ છે કે દરેક દેહધારી મનુષ્યાને આ ગ્રંથ એકવાર વાંચવાની જરૂર છે કારણકે સ્વક વ્યનું ભાન આ ગ્રંથમાંથી જેટલું થાય છે તેટલું ભાન બીજેથી મેળવવું મુશ્કેલ ભાસેછે. આ ગ્રંથમાં ૧ લા પરિચ્છેદમાં વીતરાગ પ્રભુનું સ્વરૂપ તથા પૂજાવણું ન શુદ્ધ રીતે કરવામાં આવ્યું છે. ૨ જા પરિચ્છેદમાં સુસાધુ નિલે પાદિનું ઉચ્ચ પ્રકારનું વર્ણન છે. ૩ જા પરિચ્છેદમાં સુજન તથા દુર્જનનેા ભેદ સમજાવ્યેા છે. ૪ થા પરિચ્છેદમાં કુસાધુ તથા યતિશિક્ષાપદેશનું વર્ણન બતાવ્યું છે. ૫ મા પરિચ્છેદમાં દુનનાં લક્ષણા બતાવ્યાં છે. ૬ ઠ્ઠા પરિચ્છેદમાં ધમ સ્વરૂપ, તીર્થાંમહાત્મ્ય દર્શાવી ઉપસાર કરતાં ચંચળ મનને સ્થિર કરી આનંદ સમુદ્રમાં ડૂબાવેલ છે. આ ઉપરથી ગ્રંથસંગ્રહીતા પુરૂષને વારંવાર ધન્યવાન આપવા એ અતિશચોક્તિ નથી. આ ગ્રંથ અજ્ઞાનરૂપી સર્પને વશ કરવામાં મંત્રસમાન છે, ધર્મારૂપી આરામને સુધાનું ઝરણું છે એટલુંજ નહિ પણ આ ગ્રંથ કલ્પવૃક્ષજ છે. કારણકે આ ગ્રંથમાંથી જે ઇચ્છવામાં આવે છે તે તત્કાળ મળે છે. આ ગ્રંથ જાણે કેમ ગીતમસ્વામીના અવતાર હાય તેવું ભાન કરાવે છે, આ ગ્રંથથી મને જેજે કાયદા થયા છે તે વર્ણન કરવું એ મારી કિતની બહારની વાત છે. આવી શૈલીનાં પુસ્તકા બહાર પડે એમ હું ઇચ્છુંછું. ક્ષત્રિય કુમાર, ડ્રિલ માસ્તર દેશળ મેઘજી, જામનગર. Page #623 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયો. ૫૮૫ - વિદ્વાન તરફથી મળેલા. મુનિશ્રી વિનયવિનાની, __ आप विजयानंदसूरि ( आत्मारामजी महारांनके) वंशपरंपरामेंके एक विद्वान् साधु हैं. क्योंकि गुणोंका संक्रमण कार्यमें किसतरह होता है इसका उदाहरण आपने उक्त ग्रंथकी संकलनाद्वारा बहुतही स्पष्ट करदिया है । __आपने अनेक स्थानोंमें विखरे हुए उपयोगी श्लोक रत्नोंके संगृहीत करने और उनका सरल गुजराती भाषामें अनुवाद करनेमें जो असाधारण परिश्रम उठाया है तथा संगृहीत उक्त रत्नराशिसे जनसमानको जो संपन्न बनाया तदर्थ आपको . अनेकानेक धन्यवाद ? परन्तु उक्त संग्रहका यदि हिन्दी भाषामें अनुवाद होता तो कुछभी हो, पुस्तक प्रत्येक मनुष्यको पढ़ने और संग्रह करने लायक है. निवेदक-हंसराज शर्मा, अमृतसर-पंजाब. આ ગ્રંથ આદ્યન્ત અવલેકન કરતાં તેની અંદર આપશ્રીએ જે અધિકારની સંકળના ગોઠવી છે તે ઘણીજ સ્તુત્ય છે એટલે સર્વ પ્રાણુઓનું હિત કરનારી છે, ધર્મના આ દર્શરૂપ છે, મોક્ષપથને દર્શાવનારી છે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં સુર્યસમાન છે, ભવસાગર તરવાને નકારૂપ છે, ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને યતિઓના ધર્મને જણુંવનારી છે, સજન તથા દુર્જનનો તફાવત બતાવવામાં તુલારૂપ છે, આવી ગોઠવણવાળું પુસ્તક જેનધર્માનુયાયીને તેમજ અન્ય ધર્મવાળાઓને પણ ઘણું ઉપયોગી છે કારણ કે આપે કુબ્રાહ્મણનિંદા અધિકારમાં બ્રાહ્મણોની નિંદા કરી છે તે પ્રકરણ વાંચતાં કેઇના મનમાં એમ આવે કે મહારાજશ્રી વિરકત ધર્મને આશ્રય કરી પરનિંદા કરે તે ઠીક નહિ. પણ કુસાધુ અધિકાર વાંચતાં ઉપર મુજબ આવેલો સંદેહ દૂર થાય છે, કારણ કે આપશ્રીએ કોઈના પર આક્ષેપ કર્યો નથી પણ દરેક મનુષ્ય સુધરીને ઉચ્ચ કોટિમાં પ્રાપ્ત થાય એ બતાવવા સારૂ સમજુતી આપી છે. તેમજ પડ્યુષણ પર્વ (પજોસણ) ની પંચમીને નિર્ણય કરવા માટે જે વિચારે દર્શાવ્યા છે તે પણ અતિ સ્તુત્ય છે તેમજ આ શિવાય અતિ ઉપયોગી વિષયો આપે એટલા બધા ગુંથ્યા છે કે તે વિષયે મનુષ્યોએ અવશ્ય વાંચવાની જરૂર છે કારણ કે આ ગ્રંથમાં વાચકને કાંઈને કાંઈ પણ સંગીન નવીન જ્ઞાન પ્રાપ્ત થશે તેથી હું મારે અભિપ્રાય જણાવું છું કે આવી જાતનાં પુસ્તકે મનુષ્યોને ખાસ ઉપયોગી છે. ૭૪ Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. આવાં પુસ્તકોના કર્તાને સ્વધર્મનિષ્ઠ શ્રાવક કે શ્રાવિકા અગર જૈનેતર પ્રજા જે તન, મન, ને ધનથી મદદ આપે તે જ્ઞાનદાનના વધારાની સાથે આત્મકલ્યાણ અવશ્ય થાય તેમ છે. આ પુસ્તકથી સંસ્કૃત વિદ્યા નહિ જાણનારાઓને અપૂર્વ લાભ મળે છે માટે આવી સોનેરી તક ચૂકવાથી હાથમાં આવેલ અમૃતને ઢોળી નાખ્યા બરાબર છે તે આ નિમિત્તે સ્થપાયેલ “વ્યાખ્યાન સાહિત્યપ્રકાશક” મંડળને ભલામણ કરવામાં આવે છે કે આવાં પુસ્તકની વૃદ્ધિ કરવામાં સંપત્તિ અને સમયને સદુપયોગ કરે. મેરારજી માધવજી મહેતા, સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રી, નવાનગર. વિદ્યારસિક જૈનમુનિશ્રી વિનયવિજયજી મહારાજે અનેક શાસ્ત્રનું અવલોકન કરી સંગૃહીત કરેલ અને વાક્યોના ગુર્જર ગિરામાં અનુવાદ સાથે રચેલે “વ્યારા સાહિત્યસંગ્રહ” ગ્રંથ સર્વ જનસમુદાયને અને તેમાં પણ જેનધર્માભિમાની વર્ગને વિશેષથી ઘણો ઉપયોગી થઈ શકે એવો છે. કારણકે એ ગ્રંથના પહેલા ભાગના સર્વ વિષયો મેં વાંચેલા છે તેથી હું કહી શકું છું કે આ ગ્રંથ કલ્યાણની ઇચછાવાળા મનુષ્ય અવશ્ય પોતાની પાસે રાખી પ્રતિદિન વાંચવો જોઈએ મુખદ્વારા દેવામાં આવતા ઉપદેશ કરતાં ગ્રંથરચનાદ્વારા દેવામાં આવતો ઉપદેશ અપરિમિત કાળ સુધી અસંખ્ય મનુષ્યોને સન્માર્ગપ્રદર્શક હોવાથી ઉત્કૃષ્ટ છે, આવાં શ્રેષ્ઠ સાધનોને બતાવનાર પુસ્તકોના રચવા વિગેરેમાં તન, મન અને ધનથી સહાયતા આપનાર મનુષ્ય સર્વ લેકોના ઉપકાર કરનાર કહી શકાય છે. ઉપરાય જતાં વિમૂતા:// શાસ્ત્રી પોપટલાલ અંબાશંકર, જામનગર, गोलकजननीमयूरवाहिनीसरस्वत्या दासानुदासस्य नम्रनिवेदनं पूज्यमुनिश्रीविनयिविनयविजयं प्रति । अयं ग्रन्थो मयाक्षरशोऽवलोकितः । तस्मिन् स्थित श्लोकगुर्जरकवितादृष्टान्तामृतनिष्णातं मे मनः प्रभु प्रति धावति तत इदं मयोक्तम् । Page #625 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય. इन्द्रवज्रा. नामप्रकाशं विनयस्य साधोर्व्याख्यानसाहित्यमपूर्वभूतम् । वाणीविलासं प्रभुधर्मबीजमालोकितं सादरभावयुक्तम् ॥ पण्डित वल्लभजी जेठाभाइ शर्मा, साहित्यप्रकाशकमण्डलस्थायी, ૫૮૭ वैष्णव संप्रदायना शास्त्रीजी काशीराम करसनजी तथा जामनगर. afe " साहित्य सङ्ग्रह " प्रयोजकाः ? श्रीमत्प्रेरणयात्रत्य श्रेष्ठी " मकनजी " इत्यनेनोपायनीकृत उक्तनामा ग्रन्थः । कतिपयेऽत्याधिकाराः समाऴोचिताः । ग्रन्थोऽयं जैनधर्मिणां हितकरोऽपि कतिचिदत्रत्याधिकाराः प्रायेण सर्वसाधारणाः सन्त्यत एव सर्वजनोपकारो भविष्यत्येवमाशास्यते । यथा मधुरकटुकस्वादाः सितोपलादिसुदर्शनादयोऽगदाः सगदानां शान्तिकर्त्तारः सम्भवन्ति तथात्रापि सद्भिरनुसन्धेयम् । गुर्जरगिरागुम्फितत्वेनास्य ग्रन्थस्य साहित्योत्सुकगुर्जरबन्धुषु प्रचारोऽवश्यमेव प्राचुर्येण भविष्यति । तेन प्रयोजकानां (वः) समुत्तेजकानां च प्रयासः सफलीभविष्यतीति संमनुते स्म कृष्णात्मजकाशीराम शास्त्री । ग्रन्थस्यास्य वैषयिकं यल्लिखितं श्रीयुतकाशीरामशास्त्रिभिस्तदेवेष्टं प्राभासिक - रत्ननिज्जनुषो भट्टाह्वयस्थ करुणाशंकर शर्मणः । प्रभासपाटणवाळा शास्त्रीजी करुणाशंकर रत्नजीभाइ, हाल मांगरोल. इस ग्रंथके तैयार करनेका परोपकारक जो परिश्रम है उसको मैं लेखनी से लिख नहीं सकता और इस ग्रंथको सांसारिक मनुष्य देखकर जो सन्मार्ग में प्रवृत्त होंगे और जन्म लेनेका फल प्राप्त करेगे. इसी कारणके आपका परोपकारक परिश्रम सफल है और आपके करकमलाङ्कित पत्रसे ग्रंथ के दर्शनसे मुझे कृतार्थ किया । Page #626 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન સાહિત્યમગ્ર ભાગ જ. ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो मवाम्भोधेः, परं तारयितुं क्षमः ॥ शास्त्री गयाप्रसाद, ब्राह्मण, પ્રા. ધર્મધુરંધર મુનિ મહારાજશ્રી વિનયવિજ્યજી તરફથી બહાર પડેલ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહને પ્રથમ ભાગ વાંચી વિચારતાં જણાય છે કે આવા સગ્રંથના અસ્તિત્વની જરૂર હતી કારણકે આ ગ્રંથમાં સુભાષિત લૈંકોના અર્થ સંસ્કારી ગુજરાતી ભાષામાં થયેલો છે. જેથી આ ગ્રંથ સુભાષિત રત્નભાડાગાર સાથે બીજાં કાવ્ય નાટકોનાં સંસ્કૃત પુસ્તકોની ગરજ સારે તેમ છે, તેમજ અક્ષરમેળ, માત્રામેળ, વૃત્તોનાં લક્ષણે આપી પિંગળ શાસ્ત્રની ગેરહાજરી જવા દીધી નથી. ' ગુર્જરભાષામાં સારા લેખકોના હાથે લખાયેલ ગ્રથને ચુંટી કાઢેલ ભાગ પણ સંગૃહીત કરવામાં આવેલ છે, જે તદન ગુજરાતી જાણનારાઓને આ ગ્રંથની ઉપગિતા જણાવે છે. વિશેષમાં આ ગ્રંથ ચારે વર્ણ તેમ ચારે આશ્રમોનું પૃથક પૃથક પ્લેકામાં વર્ણન આવતાં સ કોઈને ઉપયોગી થઈ પડે તે છે, છેવટે શ્લોકની અનુક્રમણિકા ચાર ભાગમાં વહેંચાતા હરકોઈ ક કયા ગ્રંથને છે તે શોધકને સહજમાં પ્રાપ્ત થાય તેમ છે આવા સદગ્રંથની યોજના હમેશાં થયા કરે એમ છવા વિના ચાલતું નથી. તેથી આને દ્વિતીય ભાગ શીધ્ર બહાર પડે એમ છવામાં આવે છે. શાસ્ત્રી જેઠાલાલ ભાઇશંકર પંડયા, બ્રાહ્મણ, - કુંડલા-કાઠીઆવાડ. श्रीमहामहोदयाशय मुने विनयविजय भवता साहित्यस्नेहलेन महापयासमुररीकृत्य भिन्नभिन्नग्रंथेभ्यः सारं सारं समुद्धृत्य व्याख्यानसाहित्यसंग्रहनामकं पुस्तकं जनश्रेयसे प्रकटीकृतम् । तत्ताद्यन्तं शनैः शनैः स्थिरेण मनसा विलोकितम् । विलोक्य च परमां शांति प्रतिपन्नोऽस्मि । मुमुक्षूणां मानवमणीनां श्रेयस्करं प्रभूतं वतते । गुर्जरभाषया च संमिश्रमत एवाल्पज्ञानामपि हितकरं भवेदिति निर्विवादम् । जनानां क्षेमकल्याणपरंपरा कथं वर्तेत इति हेतवे जगत्यां महर्षीणां जीवनं गम्यते इति प्रसिद्धम् । ग्रंथेनानेन महोपकारः कृतः जनुजुषाम् । - રાહ પરાંજર ગોવની ગ્રાહ્મણ, मगसरा-भायाणी Page #627 -------------------------------------------------------------------------- ________________ अभिप्राय वितीर्ण सम्मतिपत्रमिदम् । संस्कृताद्यनेकविद्यावगाहन विशदीकृतमानसा अनेकत्रतग्रहणपवित्रीकृतदेहाः परो पकारबद्धपरिकरा वसुधामलङ्कुर्वन्तः शान्तिपरायणाः श्रीविनय विजयमहात्मानः ! પહે भवद्भिः सर्वग्रन्थेभ्यः सारमुद्धृत्य व्याख्यानसाहित्यसङ्ग्रहनामधेयं ग्रन्थं कृत्वा सर्वजनेषु महानुपकारः कृतोऽस्ति । येषामनेकग्रन्थज्ञानं न भवेत् तेषां कृते तज्ज्ञानं भवद्भिरनेकग्रन्थानवलोक्यैकस्मिन्प्रकटीकृतम् तदतीव समीचीनं कृतमस्ति । ग्रन्थस्थान्सर्वविषयानवलोक्य मम महानानन्दो जातोऽस्ति । सोऽयं ग्रन्थः सर्वव्याख्यातॄणामतीवोपयोगी भविष्यतीत्यहं मन्ये । इति शम् । शास्त्री शङ्करलाल जयशङ्कर भट्ट ब्राह्मण, धोराजी संसस्कृतपाठशाळा. MAHARAJA SAHEB ! have gone through the book entitled. Vyakhyan Sahitya Sangrah," which is admirably written by saintly Maharaja Shri Vinaya Vijayaji who seems to have spared no pains to make it a brilliant success. "6 I can not help concluding that the book ought to be kept in every home of every nationality since it is fitted in method and manner to suit the taste of every reader who chances to get at it. The book is full of anecdotes, illustrations and morals which touch the very heart of the reader. SHAH POPATLAL UMEDCHAND, Ahmedabad. 12:9:9:9333686 જાહેર સંસ્થા તરફથી મળેલા. इस ग्रंथका संकलन और संग्रह आदि, मुनिराज श्रीविनयविजयजीने किया है । इसमें देव, गुरु और धर्मका स्वरूप समझाकर आत्मसन्ताका साक्षा Page #628 -------------------------------------------------------------------------- ________________ soomwwwwwwww AAAwaavannr 440 વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. त्कार करानेकी चेष्टा की गई है । ग्रंथमें ६ परिच्छेद हैं । उनमें जैनधर्मसे संबंध रखनेवाले विविध विषयोंका विवेचन है । सैकड़ो प्राचीन ग्रंथोंसे सुन्दर सुन्दर पद्यात्मक उक्तियां उद्धृत करके विषय विवेचना की गई है । मूल श्लोक संस्कृत में देकर, उनके नीचे उनका अर्थ, भावार्थ और भाष्यआदि गुजराती भाषामें लिखा गया है । उद्धृत श्लोक जैनों और हिन्दुओं, दोनोंके ग्रंथोंके हैं । संग्रह योग्यतापूर्वक किया गया है । धर्म, आचार, व्यवहार, शिक्षा, सत्य, असत्य, सुजन, दुर्जन, गुण, दोष-आदि सैंकड़ो विषयोंपर बड़ेही सुन्दर सुन्दर श्लोक दिए गए हैं। व्याख्यान देनेवालेके लिए बहुत अच्छा साहित्य इसमें है । ग्रंथ उत्तम है । छपाभी अच्छा है । गुजराती और संस्कृत जाननेवाले सषी लोगोंके कामका है। "सरस्वती"-भाग १७, खंड १, संख्या ६-पूर्ण संख्या १९८-जून १९१६, __ (प्रयाग). व्याख्यानसाहित्यसंग्रह-भा० १, संशोधक मुनिराज श्रीविनयविजयजी. विद्वान् कर्ताना शब्दोमांन कहिए तो भिन्न भिन्न प्रकारनां पुराणो तथा काव्यादिनी पंक्तियोमांथी भिन्न भिन्न भारतादि इतिहास वगेरेमाथी भिन्न भिन्न शास्त्रो, कथाओ, प्रबंधो अने महान् साहित्यना भंडारोमाथी संग्रह करी आ ग्रंथ गुंथायो छे. बहु श्रमर्नु परिणाम. छे अने व्याख्यानकारने खास करीने धार्मिक भाषणकर्त्ताने घणो कीमती थई पडे तेम छे. संपादक " साहित्य," पुस्तक ४-अंक ६-जुन १९१६, ___ वडोदरा. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહકર્તા મુનિરાજ શ્રીવિનયવિજયજી, આ ગ્રંથમાં તેના કર્તાએ ખરેખર અથાગ પરિશ્રમ લીધો છે એમ કહ્યા. વગર ચાલી શકે તેમ નથી સાહિત્યપ્રેમી જનો માટે ગ્રંથ સંગ્રહ કરવા લાયક છે. આવા ગ્રંથે દરેક લાઈબ્રેરીએ અવશ્ય મંજુર કરવા જોઈએ, જેન તેમજ જૈનેતર દરેક ધર્માવલંબીઓને તેમાંથી ઘણુંજ શિખવાનું મળી શકે તેમ છે વક્તાઓને તો સિનેરી જેવો Page #629 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયા, ૫૧ ઉપયાગી થવા સંભવ છે, સાધુ સાધ્વીઓને વ્યાખ્યાનમાં ઉપયોગ કરવા લાયક છે. સેંકડા ઉમદા ગ્રંથામાંથી આ ગ્રંથ રસમય ચુંટણી છે. જોજોનાં વૃત્તનાં લક્ષણે આપી ગ્રંથની ઉપયોગિતામાં આર્ વધારા કરવામાં આવેલ છે. મહારાજશ્રી વિનયવિજયજી, વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના આવા અનેક ભાગેા બહાર પાડી ગુજરસાહિત્યમાં સદૈવ અભિવૃદ્ધિ કરતા રહેા એમ અમે ઇચ્છીએ છીએ. સાહિત્યના ઉત્ક માંજ દેશના ઉદ્ભય છે. એ વાત સ` ફાઇ સારી રીતે સમજી શકે તેમ છે. ઇત્યાર્ 66 યારા વેલજી લાલજી, તંત્રી—ડહાપણુ—જામનગર व्याख्यानसाहित्यसंग्रह - આ પુસ્તકમાં છ પ્રકરણ પાડવામાં આવેલાં છે. પ્રથમ પ્રકરણમાં દેવના પૂજન પૂર્ણાંક કેવી રીતે મનુષ્યની ઉર્ધ્વગતિ થઇ શકે તે ઉતમ પ્રકારે જણાવેલું છે. ખીજામાં ગુરૂને ઓળખવામાટે મનુષ્યે પેાતાના ચરિત્રને શુદ્ધ કરવાની કેટલી જરૂર છે એ વિગેરે જણાવેલું છે. અને આ પ્રમાણે ઇતર પ્રકરણામાં દુનનિદા તેનું સ્વરૂપ. સર્જનનું સ્વરૂપ તથા ધર્મ નું સ્વરૂપ, શાસ્ત્રાધ્યયનની આવશ્યકતા વિગેરે સંબધમાં ઉપર બ્લેક અને નીચે તેને ભાવા ટાંકીને ઉત્તમ પ્રકારે સ્પષ્ટીકરણ કરેલું છે ‘ સુભાષિતરત ભાંડાગાર’ ને મળતા આ ગ્રંથ છે. ભાષા સરલ અને સસ્કારી છે. તેમાં ઉક્ત મુનિરાજ વિનયવિજયજીનું જીવન ચરિત્ર આપવામાં આવ્યું છે તથા તેમની મનેાહર છંખી પણ તેમાં આપવામાં આવેલી છે. આ પુસ્તકમાં ઉત્તમ પ્રકારના સાહિત્યનેા સંગ્રહ કરવામાં આવેલા છે અને તે પ્રજાને ઉપયોગી છે. “ પ્રાત:કાલ ”—પુસ્તક ૧૪–અંક ૯, સંવત્ ૧૯૭૨-આષાઢ કૃષ્ણુપક્ષ ૧૪, વડાદરા. દરેક મુનિ મહારાજે વ્યાખ્યાનમાં સશાસ્ત્ર પ્રમાણેાની પુષ્ટિના સંગ્રહમાટે તથા દરેક જૈન લાયબ્રેરી–પાઠશાળા તેમજ દરેક જૈનેએ પાતાની ખાનગી લાયબ્રેરીમાં હમેશાં વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ અવશ્ય રાખવુંજ જોઇએ. કેમકે તેમાં દરેક ધર્મના સિદ્ધાંતામાંથી દેવગુરૂ અને ધર્માંના સ્વરૂપમાટે ઉપયોગી શાસ્ત્રપ્રમાણના શ્લોકા અથ` સહિત છે. જેના યાજક, વિદ્વાન મુનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજ છે. " મેનેજર જૈન 3 ૧૯૭૨-જૈન પંચાંગ, ભાવનગર. Page #630 -------------------------------------------------------------------------- ________________ પ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૧ લે. જૈનસાહિત્યમાં ઉચ્ચ સ્થાનને પામેલા આ ગ્રંથ અમેાને મુનિ મહારાજ વિનયવિજયજી તરફથી અવલાકન અર્થે ઉપહારતરીકે મળેલા છે. તે અમેા આનંદ સહિત સ્વીકારીએ છીએ. આ ગ્રંથ આદ્યંત વિલાકતાં જણાય છે કે, તેના બહુશ્રુત લેખકે જૈનસાહિત્યમાં એક સારી વૃદ્ધિ કરેલી છે. ગ્રંથની અંદર ૧૧૯ અધિકારો આપી દુર્જંન વિગેરેનાં સ્વરૂપ અને ગુણુદોષનું સારૂં વિવેચન કરેલું છે. આ ગ્રંથમાં સગૃહીત કરેલા જૂદા જૂદા વિષયાના ઉત્તમ અને રસિક ભાગનું સોહન કરી યાજકે ગ્રંથને રસિક અને વ્યાખ્યાતાઓને અતિ ઉપયોગી બનાવ્યા છે. વ્યાખ્યાતાઓને સુગમ પડવામાટે સંસ્કૃત અને ગુજરાતી–ઉભય સાહિત્યના તેમાં સંગ્રહ કરવામાં આવ્યા છે. આ ગ્રંથની અંદર વિવિધ વૃત્તનાં સુભાષિતો અને કવિતાઓને ક્રમ ધણા રમણીય બન્યા છે. ઉપદેશ અને વ્યાખ્યાન કરનારાઓને પ્રસંગને અનુસરતા વિષયે મેળવી શકાય તેવા હેતુથી લેખકે જુદા જુદા અધિકારી આપી દરેક અધિકારની પીઠિકા રસિક અને સુખેાધક ભાષામાં બાંધી છે. ગ્રંથયેાજનાની પદ્ધતિ સુભાષિતરતભાંડાગારને મળતી હાવાથી સર્વ વ્યાખ્યાતા અને અભ્યાસીઓને આ ગ્રંથ વિશેષ ઉપયેાગી થાય તેમ છે. તે સાથે દરેક વૃત્ત અને છંદનાં લક્ષણા આપી તેની ઉપયેાગિતામાં વિશેષ વધારા કરેલા છે. કેટલાએક વિષયામાં તે પ્રમાણેા અને દૃષ્ટાંતાથી રસને જમાવ ઘણા સારા કરેલા છે. વિશેષમાં ગ્રંથની અંદર આવતાં સુભાષિતા કયા ગ્રંથમાંથી લીધેલાં છે તેના સ્પષ્ટીકરણુસાથે સારી અનુક્રમણિકા આપી છે. જૈનસાહિત્યમાં આવા ગ્રંથાની જે ખેાટ હતી, તે આ ગ્રંથના યાજકે પુરી કરી છે. આથી આ ગ્રંથના યોજક મુનિમહારાજ શ્રીવિનયવિજયજી મહારાજને સંપૂર્ણ ધન્યવાદ ઘટે છે. પોતાના ચારિત્ર જીવનમાં આવી આવી પ્રવૃત્તિ કરવાને સદા ઉત્સુક રહેનારા તે મહામુનિને આહત પ્રજા સંપૂર્ણ અભિનંદન આપ્યા વગર રહેશે નહિ, “ જૈનશાસન,” ભાવનગર. આ ગ્રંથના લેખક ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી વિનયવિજયજી મહારાજ છે, અનેક ગ્રંથાનું દોહન કરી અનેક વિષયોના સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલા હેાવાથી જૈત તેમજ જૈનેતર સને વાંચવા યાગ્ય છે ગુજરાતી ભાષાના સાહિત્ય ક્ષેત્રમાં આવા એક ગ્રંથના વધારા થયા છે. તે જાણી આનંદ પામવા જેવું છે. મુનિમહારાજાઓને આવા પ્રયાસ જન સમાજને ઉપયાગી થઇ પડે તે સ્વાભાવિક છે. આત્માનંદ પ્રકાશ,” પુસ્તક ૧૩–અંક ૪ થા-કાર્તિક માસ, ભાવનગર. Page #631 -------------------------------------------------------------------------- ________________ , सिप्रायो.. ૫૯૭ આ પુસ્તકમાં છ પરિચ્છેદમાં ૧૧૯ વિષયમાં ધાર્મિક અને વ્યવહારિક વિષનું દાખલા દલીલે સાથે તથા અનેક ગ્રંથના કે તેના અર્થ અને સમાજ સહિત વિવેચન છે, એકંદરે આ પુસ્તક દરેકને વાંચવા લાયક અને ધાર્મિક બાબતથી म२५२ छ, निसरन, १८ , पीर सं. २४४२, गति विम सं. १८७२, ४ १ मा, सुरत. यह पुस्तकके कर्ता मुनि महाराज श्रीविनयविजयजी है और पुस्तक यथार्थमें 'यथा नाम तथा गुण' है इस पुस्तकमें साहित्यसंबंधी अनेक विषयोंका समावेश है. यह लिखना यहांपर अनुचित्त नहीं होगा कि यह पुस्तक साहित्यके अंदर एक आदर्शके तुल्य है. एसे एसे ग्रंथोका होना साहित्यवृद्धिके निमित्त एक बहुत उपयोगी साधन है यह पुस्तक जैनोके अतिरिक्त सभी धर्मानुभाइयोंके लाभदायक जान पड़ता है. इस पुस्तकमें सामान्य साधु साध्वी तथा श्रावकवर्गके कण्ठस्थ करने योग्य अनेक विषयोंका अच्छा संग्रह है. अतः प्रत्येक साहित्य प्रेमीयोंको उचित है कि इसको पढकर साहित्यमें वृद्धि करें. अन्तमें कर्ताको अनेक धन्यवाद अर्पण करके साथ उपयोगी पुस्तक लिखनेकी प्रार्थना करते है. अन्य विद्वान् साधु मुनिरानो तथा श्रीमंतोसे नम्र प्रार्थना है कि एसां २ उपयोगी पुस्तक लिखवाकर प्रकाश करावें. जिससें जैनसाहित्यकी वृद्धि हो. (किमधिकम् ). अमरचंद वैद्य, तन्त्री श्रीलक्ष्मीचन्द जैनलायब्रेरी, वेलनगंज-आग्रा. આ જગતમાં જોવાનું, સાંભળવાનું, જાણવાનું શીખવાનું અપાર છે, ત્યારે મનુબનું આયુષ્ય સ્વલ્પ હોવાથી ઘણુ ગ્રંથાદિનું અવલોકન કરવું એ અશકય જણાય છે તેવા મનુષ્યોના હિતને માટે ઉપકાર વૃત્તિથી અથાગ પરિશ્રમ લઈ લગભગ ૧૨૫ ગ્રંથરૂપી સાગરનું મથન કરી તેના તસ્વરૂપ આ ગ્રંથ બહાર પડયો છે. તે ખરેખર પ્રશંસનીય છે તેને માટે મારા જેવો અજ્ઞાન મનુષ્ય શું વર્ણન કરી શકે? વેણીચંદ સુરચંદ, ledieu. ૭૫ Page #632 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwww વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. व्याख्यानसाहित्यसंग्रह प्रथम भाग वांचनेमें आया है. उक्त ग्रंथमें जो जो विषय रक्खे गये हैं वह सब उपयोगी हैं. दरेकके लाभार्थ आपने यह परिश्रम करके बहुतही उपकार किया. वर्तमान समयमें ऐसे २ उपयोगी ग्रंथोकी बड़ो आवश्यकता है. ___ आशा है कि आप सदैवही ऐसी २ अत्युत्तम पुस्तकें लिखकर जैनसमाजपर उपकार करते रहेंगे. श्रीआत्मानंद जैन सभा-ट्रैक्ट सोसायटी, अंबाला शहर.. . व्याख्यानसाहित्यसंग्रह अबी १ जिल्द लायब्रेरीके नाम पर आई है. यह ग्रंथमें जो परिश्रम उठाया वह निस्सन्देह सराहनीय है. यह ग्रंथ देखने योग्य है और ऐसे ग्रन्थोंकी बहुत जरूरत हैं. यहां इस ग्रन्थको कोई विद्वान् पंडितोंने देखा और पसन्द किया और बहुत तारीफ की. आपका मंडलका सेवक, निहालचंद, सेक्रेटरी-उपाध्याय वीरविजय लायब्रेरी, आग्रा. ગૃહસ્થતરફથી મળેલા. આ ગ્રંથ વાંચતાં મન તલ્લીન થાય છે. આ ગ્રંથ બનાવવામાં મહારાજ શ્રીવિનયવિજ્યજી મહારાજે સાત વર્ષ સુધી અથાગ પરિશ્રમ લઈ ઘણાજ જેન અને જેતરના ગ્રંથમાંથી જુદા જુદા વિષયે સમયાનુસાર લઈ પર હિતાર્થે દેવ, ગુર અને ધર્મ ઓળખાવવા ન્યૂનતા રાખી નથી. મહારાજશ્રી વિનયવિજયજી મહારાજનું જીવનચરિત્ર વાંચતાં અતિ આનંદ સાથે વૈરાગ્ય ભાવને ઉત્પન્ન કરે છે. સાહિત્યના અનેક ગ્રંથે છે, પણ સાધારણ લોકોને તે મળવા દુર્લભ છે, આ ગ્રંથમાં પ્રસંગોપાતને લીધે છે જે જે વિષય લીધેલા છે તેમાં સર્વ સાર સમાએલો છે. तथा साधु-साधाना यो १२ व्यायाननी सा भी शायछे. किंबहुना. ॥. मा समस्या, કમીશન એજંટ, सभरेसी. Page #633 -------------------------------------------------------------------------- ________________ - ~-~~-~ ~~- ~~... --~-- ww w wwwwwwwwwwwwww અભિપ્રા. ૫૫આપનું વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પુસ્તક વાંચવામાં આવેલ છે જેમાં વિષયો ઘણાજ ઉત્તમ છે. આ પુસ્તકના પ્રમાણમાં કિંમત ઘણી ઓછી છે પરંતુ માણસોની આર્થિક સ્થિતિ નબળી છે, જેથી આવા પુસ્તકની કિંમત હજુ પણ ઓછી કરી જનસમાજમાં બહોળો ફેલાવો કરવાની જરૂર છે એમ હું ધારું છું. આવું ઉત્તમ પુસ્તક તે જનસમાજમાં ઘણો ફેલાવો થાય તેમાં જ ઉન્નતિ છે. જમાનાને અનુસરતાં ધર્મના સહેલા રસ્તા બતાવવાની હવે ખાસ જરૂર લાગી છે. સ્વર્ગનું વિમાન વિગેરે પુસ્તકોના બનાવનાર વેદ અમૃતલાલ સુંદરજી પઢીઆર હાલ ત્રણ માસ થયાં અત્રે હતાં. તેમણે પણ આપના પુસ્તકનાં થોડાં પાનાં વાંચ્યાં હતાં અને ઘણો જ સંતોષ બતાવ્યો હતો. . આપને ચર્ણ સેયક, શીવજી દેવચંદ, કાચીન–મલબાર, * શ્રીમાન તપસ્વી મુનિ મહારાજશ્રીએ જે શ્રમ ઉઠાવી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામનું પુસ્તક તૈયાર કરી શ્રમ ઉઠાવ્યો છે તે ખાતે ઉપકાર ! આ પુસ્તક વાંચી જોતાં તેનું નામ જે આપેલું છે તે ગુણ એ પુસ્તક ધરાવે છે તેથી જણાય છે કે આ પુસ્તક જૈન તેમજ અન્ય વર્ણના લેકે જે કોઈ વાંચશે તેમને ઘણું જ ઉપયોગી થઈ પડશે. સદરહુ પુસ્તક વાંચી ઘણેજ આનંદ થયો છે અને મનન કરી જે કોઇ તે પ્રમાણે વર્તે છે તે મોક્ષદ્વાર સમજી શકે તેમ છે. સંસ્કૃત શ્લેક, દાખલા, દેવ, ગુરૂ અને ધર્મના સ્વરૂપને સમજાવી આત્મસત્તા વિગેરેની સમજુતી આપી છે તથા જે જે પુસ્તકોમાંથી શ્લોકો વિગેરેની શેધ કરેલી છે તેની પણ યાદી આપવામાં આવી છે તેમાં પણ કચાશ રાખી નથી. સારાંશ કે સદરહુ પુસ્તક સાધુ, સાધ્વી, શાર્વક અને અન્ય વર્ણન લેકને વાંચવાને સંપૂર્ણ રીતે લાયક છે. બીજો ભાગ તૈયાર થયે એક પ્રત અમારાતરફ મોકલાવશોજી. વિ. સે. વશરામ રાયચંદ, રાણપુર. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના જે ૬ પરિચ્છેદ છે તે છ પગથીની નીસરણી જાણે મુતપુરીમાં જવાની કરી હાયની તેમ ભાસે છે. દરેક પગથીયું શ્લેકારૂપી રનથી Page #634 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ . જડીત કર્યું છે. કોઈ ભાગ્યશાળી છવ હશે તેજ તેની આદર પૂર્વક સેવા કરશે જ્યારે જ્યારે હું સંસારી ઉપાધિથી કંટાળું છું ત્યારે ત્યારે તે ગ્રંથને વિચારરૂં છું તેથી જાણે દેવલોકની ભૂમિમાં વિહાર કરતો હોઉં એમ મને લાગી આવે છે. ટૂંકમાં કહું તે આ ગ્રંથ મારા સર્વસ્વ તરીકે સાંચવું છું. જેન કે જેનેતર આ ગ્રંથ વાંચે એવી મારી ભલામણ છે. બીજો ભાગ બહાર પડેથી હેંડબીલના સરનામા પ્રમાણે મોકલી આપશે. શેઠ દેવચંદ મેઘજી, ધારગણુ-કાઠીઆવાડ. - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પહેલો ભાગ વાંચવાથી એટલે બધા જ્ઞાનને ફેલાવો અને ધર્મલાગણીને પરિચય થયો છે કે તે કેવા હું અશક્ત છું. ધન્ય છે ગુરૂ મહારાજને કે આવાં પુસ્તકો પ્રબળ બુદ્ધિથી રચી બહાર પડાવી સુશ્રાવકોને બોધ મુનિ મહારાજ વિના પણ મળી શકે અને પ્રયાસ કરે છે તે ખાતે હું જેટલી પ્રશંસા કરું તે થોડી છે વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ બીજો ભાગ બહાર પડ્યેથી અમોને તે બીજો ભાગ તુરત એક્લવા લાગણી રાખશે કારણકે તે પુસ્તક વાંચવા ઘણી અભિલાષા છે. વિ. સેવક, દાસાનુદાસ ચરણર્કિકર શા. ખેતશી મકનજી, સખપર, પૂજ્યપાદ મુનિશ્રી વિનયવિજયજી મહારાજજી, આપ કૃપાળુતરફથી તૈયાર થયેલ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ અમોએ વારંવાર વાંચ્યું છે, તે ઉપરથી આનંદ સાથે વિનતિ કરીએ છીએ કે–આ ગ્રંથમાં આપે કરેલ શ્રમ સારી રીતે સફળ થયા છે અને આવા ગ્રંથે વારંવાર બહાર પડે એવી આશા રાખીએ છીએ. આણંદજી ખુશાલ, . તથા ધનજી મીઠા, ભદેરા. Page #635 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયે. સ્થાનકવાસી મુનિશ્રીએ તરફથી મળેલમાં વધારા. ( पत्र प७५ भां लुखो ). - श्रीमन्महावीराय नमः ॥ - व्याख्यानसाहित्यसंग्रहनामधेयं पुस्तकमेतद्दृष्ट्वा स्वमनीषाचक्षुषा प्रमोद - दोहः सञ्जातो मम । अयि ! स्वपरराद्धांत हृदयावलोकनेन निष्पक्षपातत्वेन निर्भय - त्वेन च स्वशेमुषीगम्यविचित्रतन्त्राद्युद्धृतानेकविषयकामवद्यगद्यपद्यसूक्तिमौक्तिककदम्बकस्वच्छ।च्छप्रत्यक्षाक्षमालां गुम्फित्वा व्याख्यातॄणां कण्ठमलञ्चक्रे विनयविजयविभूषितै निरवद्यसद्यः फलात्मक सुविद्याधियोभिः श्रीविनयविजयैः । अस्मिन् नैर्ग्रन्थीये ग्रन्थे • षड् परिच्छेदावच्छेदके चित्रिताभिरुचिवतां सतां विविधबोधसम्प्राप्तिर्बोभविष्यति च । व्याख्यानकर्तॄणामयं ग्रन्थोऽतिशयोपयोगीति तथ्यम् । अथ चैतद्ग्रन्थविवेचकैः पवित्रतन्त्रोदधिं स्वकीयशुद्धधिषणामन्थानकेन प्रमथ्य सम्प्राप्तयथेष्टशिष्टत्वादिसम्पादकानेक विषयसुन्दरमणिवृन्दं समर्पितं विबुधानाम् । सत्यमेवेदमुदारचरितानां पूतं कर्त्तव्यं संघटते । तदेवानेकशास्त्रपरिशीलनफलं च । प्रायोऽस्य ग्रन्थस्य षड्परिच्छेदस्थानेक विषया विचारणीयाः सन्ति तथापि कतिपयाः परमाद्भक्तित्वसन्निग्रन्थत्वयतिशासनत्वात्म ज्ञानत्वाज्ञाभङ्गत्वोत्सूत्रप्ररूपकत्वादिविषया वाचनमनननिदिध्यासनत्वद्वारेण सादरं सुविमर्शनीया आदरणीयाश्च । एतग्रन्थविवेचकानां कोविदानां मुनिमहोदयानां श्रीविनयविजयानामुपरि सञ्जायते सम्प्रमोदः । तद्धर्षनिर्भर रभसानेकशः धन्यवादं समर्पयाम्यहं मुनिदेवचन्द्रः । कच्छाष्टकोटि बृहत्पक्ष संस्थितजैनमुनि देवचन्द्रः સૂચના—અમે ૫૯૭ कच्छ- वागडंप्रान्तस्थ, चित्रकूट ( चीतोड) स्थः । પણ આ ગ્રંથમાં ફક્ત ૬પ સર્ટીફીકેટા બહાર મેલી શકયા છીએ અને ખીજાં સંખ્યાબંધ શ્રેષ્ઠ રત્નસરાં સીંીકેટ અમારી પાસે હાજર સ્થાનસ કાચને લીધે મેલી શકયા નથી તેા હવે કાઇ ખીજે પ્રસ ંગે અથવા આ ગ્રંથના ત્રીજા ભાગને અંતે છપાવી સાહિત્યપ્રેમી નરરત્નાની સન્મુખ રજુ કરીશું. प्राश. Page #636 -------------------------------------------------------------------------- ________________ પ૯૮ A minah nini - ~~-~ અગાઉથી ગ્રાહક થયેલ મુબારક નામનું લીસ્ટ. એકલારા ૧ શા. નાનચંદનીયાલચંદ કડી ૧ , જેમલ ફુલચંદ કલકત્તા ૧ ,, નેમીદાસ નાનજી અદિરણું. ૧ દેશી માનસંગ માધવજી • અંજાર. ૧ શા. નાથાભાઈ લવજી. ૧ શા. પુરૂતમ લીલાધર ૧ શા. કચરા જાદવજી અમદાવાદ ૧ શા. જેસંગભાઈ છગનલાલ ૧ છોટાલાલ લાલચંદ પ્રાંતેજવાળા અમરેલી. ૧ વીરચંદ જીવાભાઈ અલીમપર. ૧ ગાંધી વાલજી ભીમજી અલીઆબાડા. ૧ ફેફરીઓ કરમચંદ હરજી અળાઉ. ૧ સંધવી ઉજમશી મોનજી આગ્રા વેલણગંજ. ૨ શેઠ સમરથમલ વૈદ ૧ લક્ષ્મીચંદ જૈન લાઇબ્રેરી આરંભડા. ૧ ગાંધી મોનજી ધનજી આલીરાજપુર ૧ શા. જેઠાજી પુનમચંદ ઉગામેડી ૧ શા. કેશવલાલ વેલસી ઉમતા ૧ સંધ તરફથી શેઠ છગનલાલ ભાઈચંદ ૧ શેઠ કાલીદાસ ફતેહચંદ ઉમરાળા ૧ માણેકચંદ પુલચંદ ૧ , મોતીચંદ શામજી કાદાકરા. ૧ ,, કુંવરજી ખીશી ૧ ,, નાનજી વેલજી ૧ ,, મેગજી શિવજી કુંડલા ૧ શેઠ મણીલાલ બેચર ૧ દોશી હરજીવન નથુ ૧ શ્રી જન જ્ઞાનવર્ધક સભા ૧ દેશી બાવચંદ જાદવજી . કુતીઆણુ ૧ જૈન સંઘ હા.શા.મોહકમચંદ પાનાચંદા કેઈમથુર-હાલ જામનગર ૧ શા. ત્રીભોવનદાસ વંદરાવન કેટડા ૧ માસ્તર જેસીંગ સોમચંદ મહેતા કેલકી ૧ શા. છગનલાલ અમરશી ખાખરમેટી-કચ્છ ૧ શા. રામજી સીવેશી ૧ ,, રણશી દેવરાજ જ્ઞાનભંડાર હ. દેવરાજ નાગશી શાહ ખેરવા ૧ શા. પિોપટલાલ તુળસીદાસ Page #637 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી ગ્રાહક થયેલ મુબારક નામનું લીસ્ટ. ૧૯૯ જન ગળથી ૧ મોદી ખુશાલચંદ તલકશી ૧ ભાયાણી ગુલાબચંદ પાનાચંદ ૧ વેરા નારાણજી રવજી ગુજરવદી ૧ પા. માનસંધ જેઠાભાઈ ૧ ગુજરવદી જૈન પાઠશાળા ૧ મહેતા ભાઇચંદ મુળચંદ, ગુંદા ૧ દેશી ઉપશી જેઠાભાઈ ૧ જેરામ પ્રેમજી ૧ શા. કચરા માણેકચંદ ગંડળ .૧ ઝવેરી કપુરચંદ અજરામલ હા. ૧ પારેખ પાનાચંદ કાનજી 'ઘેલાભાઈ ભગવાનજી ૧ ગંડલ સંધ સમસ્ત હા. કેવળચંદ ૧ શેઠ રૂપશી બેચર દેલતચંદ ૧ બેન મોતી કચરાભાઈ પારેખની પુત્રી . છેડવડી ૧ બેન સંતિક રવજી ૧ શેઠ ગોરધન વશરામ ૧ બેન જડાવ પાનાચંદ ૧ દેશી છવા જાદવજી ૧ બેન નાથી કાલીદાસ ૧ મા. મીઠા પ્રેમજી ૧ દોશી કુલચંદ મોતીચંદ ૧ શેઠ વાલજી કલ્યાણજી ૧ ઝવેરી નથુ નાનચંદ હા. તેની વિધવા ૧ શા. રૂગનાથ કુરજી બેન મોંઘી * જામ-કંડોરણું ૧ ભણસાલી રાયચંદ ચત્રભુજ ૧ શેઠ કાનજી અમરશી ૧ હરજીવન ગોપાલજી ૧ શેઠ હરજીવન પરશોતમ ૧ બેન જમનાબાઈ શામજી ૧ માં. ચત્રભુજ ઝીણ ૧ શેઠ ગોવિંદજી ડોસાભાઈ - જામનગર ૧ શા. નથુ ઝવેરચંદ ૫૧ શેઠ લાલજી રામજી ૧ મેતા વાઘજી ઝીણું ૨૫ શેઠ કચરા મુળજી પારેખ ૧ શા. સાકરચંદ દેવચંદ : મુનિ શ્રી પ્રતાપ વિજયજીના ઉપદેશથી | ૧ ઝવેરી દેવજી ટોકરશી ૨ શેઠ મગનલાલ જગજીવન ૧ વશા પદમશી નાનચંદ મેતા વશરામ હીરાચંદ શા. વીરજી સવજી ૨ શા. મંગળજી વીરજી હા. ચત્રભુજ ૧ શેઠ રૂપશી દેવજી ૨ ટેકરશી જીવી ૧ શા. ઝવેરચંદ ધારશી ૨ ગલાલચંદ ખીમજી હા. કાનજી તા- ૧ ઝવેરી ખેતશી શીરાજ રાચંદ ૧ ડીલ માસ્તર દેશળજી મેપ ૧ ઝવેરી વીરચંદ ખીમચંદ હા. મગન- ૧ શા. ડોસા કુરજી લાલ ૧ સંઘવી મુળજી વેલજી ૧ શા. નથુ ખીમજી ૧ શા. ડાયા દેવજી હા. ચુનીલાલભાઈ ૧ ,, દેવકરણ સંઘરાજ ૧ બેન દિવાળી સુંદરજી ૧ , મુળચંદ હીરાચંદ ૧ શા લીલાધર ધનજીવૈદ્ય હા, કલ્યાણજી R Page #638 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસરહ-ભાગ ૨ જે. ૧ બેન મણીબેન તે શા-વિરજીની વિધવા | દેવચડી. ૧ , . શેઠ મોતીલાલ પાનાચંદ ૧ શા. કાલીદાસ નેવીંદજી જાળીઆ, ધારગણી. ૧ સંઘવી વિષમ નથુ ૧ મેતા દામજી ભીમજી જુનાગઢ ધોરાજી. ૧ મુનિશ્રી મંગળવિજયજી મહારાજજી ૧ શા. કાનજી સુંદરજી ૧ શેઠ પ્રભુદાસ ત્રિવન ૧ રા. રા. મુળજીભાઈ ગોકલભાઈ ૧ મણીલાલ મનસુખરાય જેલર ૧ શા. ભગવાનજી ત્રિભોવન સુપ્રીટેન્ડટ ૧ શા. માણેકચંદ કરશનજી ૧ શા. ડાહ્યાલાલ હકમચંદ ૧ શા. નંદલાલ જગજીવન ૧ શેઠ નથુ લક્ષમીચંદ ૧ શા. મુળજી જેચંદ જેતપુર ૧ શ. ર. મેહનલાલ નાગજી ચીનાઈ ૧ શ્રી જૈન પાઠશાળા (માંગરોળ વાળા) ૧ શા. માણેકચંદ જેઠાભાઇ ૧ શ્રીસંઘ ખાતે ૧ શા. ભીમજી પ્રાગજી ધાળ. ૧ શેઠ હરખચંદ મુળજી ૨ શા. લાલચંદ પરશોતમ ૧ રામાણી કેશવજી રૂગનાથ ૧ કઈ પ્રેમચંદ ભીમજી શેઠ પાનાચંદ માવજી ૧ શા. પાનાચંદ મકનજી ૧ મેતા ખુશાલભાઈ જીણું ૧ ભેગીલાલ દા. ૧ શા. રામજી શામજી શા. હીરજી ભગવાનજી ૧ શા. દીયાળજી મકનજી હા. ચત્રભુજ ડાઇ. ૧ જ્ઞાન ખાતે ધ્રોળના સંધ તરફથી હ. જૈન પાઠશાળા માણેકચંદ મુળજી તાલાળા. - નવાગામ ૨ વહીવટદાર સાહેબ સુખલાલકેવળદાસ | ૧ શ્વેતાંબર સંઘ સમસ્ત હ. પટેલ તાસ ગામ. ચવટીઆ પાંચા કચરા તથા કાળા ૧ સા. કેશવલાલ ઉમેદ જસરોજ દાઠા, નાગડકા ૧ ચત્રભજ ગુલાબચંદ પાઠશાળા સારૂ | ૧ શા. વીરચંદ છગનલાલ દિયોદર નાના આસીબીઆ ૧ વેરા હેમજી ગયાચંદ | ૧ શા ઉમરશી ખેતસી ૧ કોઠારી ધરમચંદ ચેલજી પછાડ ૧ વેરા રવચંદ ફુલચંદ ૧ શા. તલકશી ઘેલાભાઈ દેકાવાસ. ' પડાણા ૧ સા. અમુલખ ઉમેદચંદ | ૧ શા. મેઘજી રણમલ Page #639 -------------------------------------------------------------------------- ________________ ન્મwww અગાઉથી ગ્રાહક થયેલ મુબારક નામનું લીસ્ટ છે - પરવડી એલ. ૧ શેહ હાવા દેવજી ૧ પારેખ ડોસાભાઈ રામજી. પટણાવાવ ૧ શા. વિરચંદ મેતીચંદ ૧ સંધ સમસ્ત હ. વસા વારાણજી દામોદર ભાડીએ-કચ૭. પાલણપુર ૧ કાનજી જેવંત ૧ પારી મણિલાલ ખુશાલચંદ ભાણવડ ૨ મેતા વાહાલુ લવજી ૧ શા. ગોકળચંદ ગોવરધન. શ્રી જૈનશાળા તરફથી દેસી મગન ૧ શા. પ્રેમચંદ કચરાણી .. ભાઈ કકલચંદ ૧ જૈનશાળા. ૧ બેન મેન શા. છવા ભીખાની ધ ૧ મુલચંદ ભીમજી : ર્મપત્ની ૧ શા. હીરજી લાધા ૧ શ્રી જૈન વિદ્યતેજક સભા ૧ ઠકર નરસિંહ જીણું ૧ પારી પ્રેમચંદ કેવળ ૧ ઠકર કલ્યાણજી કાલીદાસ . ૧ કન્યાશાળા લાઈબ્રેરી હ. માસ્તર ઉ. | ૧ સોની ભાણજી મુળજી જમશી ૧ સેની સુંદરજી ભીમજી : પોરબંદર ભાવાર૫ શ્રી ઝવેરભાઈ હરજીવન યુનીયન એન. | ૨૫ શેઠ દેવચંદ કા જૈન પત્રના શાળા અધિપતિ ૬ ષ્ણુશાલી મેઘજી ચાંપશી ભુજપુરધારશી મુળજી ૧ શા. ગેરસ પદુ ભણશાળી ખુશાલ પરશોત્તમ ભેંસવડી. ૧ ધરમશી શેષકરણ ૧ સંધસમસ્ત હા. પ્રાગજી મેઘજી ૧ મુલચંદ વશરામ - મારવાડા. ૧ કેશવજી નેમચંદ ૧ વેરા જીવન તુલશી - ૧ હરજીવન ખુશાલ હ કલ્યાણજીગોવીંદજી મજેવડી. ૧ શા. ત્રીભવન મુળજી પ્રભાસપાટણ * માખીયાળા, ૧ શા. પ્રેમજી રાયચંદ ૧ શા. કાળા માવજી ફેદરા માંગી . ૧ શા. લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ ૨૫ શેઠ મકનજી કાનજી ૧ દેશી પુરષોતમ નારણું ૧ નેમચંદ કપુરચંદ મરચંટ સ્ટીટ મુંબઈ બીલીમોરા. ૧ પારી શોભાગચંદ અમુલખભાઈ ૧ શા. લલુભાઈ કેશરીચંદ || ૧ શા. ચુનીલાલ કેશવલાલ ૭૬ બેસીન Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ૧ ૧ વારા ટાકરશી દેવશી ૧ વારા પેાપટલાલ ધારશી વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહુ— ૧ શા. ચત્રભુજ વીરચંદ ૧ ઝવેરી ભગવાનજી અમરચંદ ૧ ઝવેરી ગલાલચ હેમરાજ ૧ શા. પ્રાગજી ધરમશી ૧ શા. મગનલાલ વીચંદ ૧ શા. કરમ ધારશી ૧ ૧ ૧ ૧ પાનાચંદ માવજી મુળી શા. જેઠાલાલ ડાહ્યાભાઇ ૧ ૧ શા. મેાતીલાલ લલ્લુભાઇ બામુ, રતનલાલ ચુનીલાલ શેઠ ચુનીલાલ સાકરચંદ મેમદપુર, ૧ દેશાઇ મેહનલાલ મેાતીચંદ મેરી ખાવડી. શેઠ કલ્યા તેજપાળ શેઠ વેલજી મેધજી માટીમારડ. ૧ વારા ભુરાભાઇ વેલજી ૧ શ્રી સધ ૧ મહેતા ખાવા માવજી ૧ મહેતા જાવજી રૂગનાથ ૧ દોશી સામચંદ જગજીવન મારી. ૧ સંધવી કરચંદભાઇ સુંદરજી ૧ શા, મલુકચંદ રૂપ દ ૧ વકીલ ધનજીભાઇ રાયચંદ ૧ મેતા પીતાંબર મેાતીચંદ ૧ ૩-ભાગ ૨ જો. ૧ દાશી જૂઠાભાઇ કેશવજી શા. હેમચંદભાઇ ધારશી મેતા કર જાદવજી દોશી લક્ષ્મીચંદ વહાલજી કાશીદાસ ખીમચંદ રંગપર. ર સંધપતી શેઠ જીઠાભાઇ પ્રેમચંદ રાજાટ. પ જૈનશાળા ૧. ૧ ૧ હા. જાદવજીભાઇ ૧ શા. હેમચંદ્રે વાલજી હા. જોધ્વજી રાણપુર (ચુડા) ૨ શા. છગનલાલ ત્રીકમજી ૧ શા. રતીલાલ વધ માન ૧ શા. જગજીવન નીમ’દ ૧ શેઠ નાનંદ મૂળચંદ ૧ શા. લલ્લુભાઇ ગાવીંદજી ૧ દોશી હરગાવીંદ પુલચંદ ૧ શા. ગાંગજી છગનલાલ શા. કસ્તુર લક્ષ્મીચંદ ૧ ૧ ૧ ૧ તપગચ્છ સંધ હા. કારડીઆ વશરામ રાયચંદ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ કેશવલાલ છગનલાલ શા. ઠાકરશી ગફલ ૧ ૧ રામગામ મારવાડી શ્રીમલ તલકચંદ વરૂડાવાળા મારવાડી જીવરાજ ભ્રુગરાજ લતીપુર. મેતા ડેાસાલાશ્રુ ઘેલાભાઇ મેતા અખારામ માનસંગ . દાશી ડાશા તલકશી મેતા લવજી જવેરચ’દ હ. માણેકચંદ પરાતમ મેતા કલ્યાણુજી હીરાચંદ મેતા અંદરજી. પાસવીર મેતા ચત્રભુજ શામજી ૧ દોશી કશળચંદ કેશવજી ૧ વારા લાલજી કલ્યાણજી મેતા ઝીણા માનજી વારા પરશે।તમ કલ્યાણજી Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧ વેારા માવજી કલ્યાણજી ૧ મેતા સુંદરજી નેણશી લાલપુર. જૈનશાળા હા. શા, શવજી કચરા લેનદ. શા. કેશવલાલ નેમચંદ લાયા. શા. અમરશી ચતુર લાલ. ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ અગાઉથી ગ્રાહક થયેલ મુખારક નામનું લીસ્ટ. વાંકાનેર. ૧ વકીલ ધરમશી વેલજી વીરમગામ. શ્રીજૈનધર્મવિજય પુસ્તકાલય વેરાવળ. શ્રીજૈનજ્ઞાનવર્ધક શાળા હા. ખુશાલ કરમચંદ ૧ શા. ખુશાલ વીરજી ૧ વેારા વલ્લભજી તારાચંદ્ન ૧ ૧ ૧ શેઠે કરશનજી કાળાભાઈ વંથળી-જામની વાણીઆવાળી મેતા પાનાચંદ પ્રાગજી મેતા મૂળચંદ દેવજી મેતા પાનાચંદ નથુ સંધ સમસ્ત હા. શેઠ પાનાચંદ પ્રાગજી મેતા રૂગનાથ કાલીદાસ વધૂંની–સારહ. વેારા જીણા સુ ંદરજી વઢવાણ કપ. શા. અમીયદ ઝીણાભાઇ વળાદ. શા. પુલચંદ ખેમયદ વાગુદડ. દોશી દેવચંદ માધવજી ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ વેારા જમનાદાસ હીરાચંદ શા. જમનાદાસ હરીદાસ શીવા. શેઠે હીરા નાગજી સખપર. શા ખેતશી મકનજી સમી. વહેારા મીયાચંદ કરસન સીયાણા શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય ધન ચંદ્ર સૂરિ સુંદરીણા. શા. મેાહનલાલ મેઘજી ૬૦૩ હળવદ. વકીલ લવજી પુજા Page #642 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યપ્રકાશક મંડળમાં વેચાતાં પુસ્તકનું - લી સ્ટ, - ૩ -૦ -૦ ૦-૧૦-૦ –૪–૦ ૦–૬–૦ ૪ ૦. ૦ *વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૧ લે વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો જૈન ગ્રંથ ગાઈડ .... જેનતવાદર્શ ગ્રંથ... જૈનદર્શન જૈનધર્મક સ્વરૂપ. જેનધર્મ વિષયિક પ્રશ્નોત્તર જેન શિક્ષા દિગ્દર્શન ... તત્ત્વનિર્ણય પ્રાસાદ દેવસરાઈ પ્રતિક્રમણ .. દ્રવ્યગુણ પર્યાયને રાસ . ધર્મ દેશના .. પાંત્રીશ બેલનો થેકડે પ્રતિક્રમણ સૂત્ર પ્રશ્નોત્તર પુષ્પમાળા શ્રીવલ્લભવિજયજી કૃત સ્તવનાવલી વિમળવિદ ... • વિવિધ પૂજાસંગ્રહ. . ... વિશેષ નિર્ણય .. ... શત્રુંજય માહાતમ્ય–પ્રથમ ખંડ . સમ્યકત્વ શલ્યદ્વાર હિંદી.. સ્વામી દયાનંદ ઓર જેન.. ... : : : : : : : : : : : : : : : : : : : : : : ૦ ૦ ૦ ૧-૨૦ ૨–૮–૦ ૦–૧૨–૦ ૦–૮–૦ - ૦–૪-૦ ૧–૪–૦ ૦-૧૦–૦ ૦–૬–૦ * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રણે ગ્રંથ સાથે ખરીદનાર પાસેથી ... રૂ. ૬-૦૦ ત્રણે ભાગમાંથી ગમે તે બે ભાગ ખરીદનાર પાસેથી ,, ૪ –૮–૦ ત્રણે ભાગમાંથી ગમે તે એક ભાગ ખરીદનાર પાસેથી કે ભાગ ખરીદનાર પાસેથી .. .. , ૨–૮–૦ • ત્રીજા ભાગનું અગાઉથી ગ્રાહક થનાર પાસેથી . ૨-૦–૦ Page #643 -------------------------------------------------------------------------- ________________ ઈ તત્ત્વજ્ઞાન દીપિકા | સામાયિકસૂત્ર .. જાહેર ખબર. ભેટ. - - - - સાહિત્ય પ્રકાશક મંડળ, જામનગર–કાઠિયાવાડ ૭છછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછ પરિશિષ્ટ પર્વ. પૂજ્ય મુનિ હિતિ વેજ્યજી મહારાજજીના શિષ્ય - તિલકવિજ્યજી મહારાજજી કૃતિ. “પરિશિષ્ટપર્વ) મૂળ સંસ્કૃત ઉપરથી હિંદુસ્તાની ભાષામાં ભાષાંતર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ઘણું સારે વાંચવા ગ્ય રસિક ઈતિહાસ છે. આ પુસ્તક સંવત ૧૯૭૩ ના કાર્તિક માસમાં બહાર પડશે. મળવાનું ઠેકાણુંસાહિત્ય પ્રકાશક મંડળ, જામનગર-કાઠીઆવાડ. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રીજા ભાગનું અગાઉથી ગ્રાહક થનારનું નામ ગ્રંથને અંતે મુબારક નામતરીકે છાપવામાં આવશે. ત્રીજો ભાગ ઘણે ભાગે હાલારી સં. ૧૯૭૪ના પર્યુષણ ઉપર બહાર પડશે અને આ ગ્રંથનું સુશોભિત પાકું બાઈડીંગ થશે તથા તેમનાં પૃષ્ઠ ૬૦૦ થી ૬૫૦ સુધી થવા સંભવ છે. આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રણ ભાગો જેન તથા જૈનેતર પ્રજામાં કેવા માનનીય ગણાય છે તેમની પૂર્ણ સમજુતી માટે આ ગ્રંથના પૃષ્ઠ પ૦ થી ૫૯૭ સુધી ૨૮ અભિપ્રાયો વાંચવાથી આપ વિદ્યાવિનોદી પુરૂષોને તરતજ ઉત્તમ પ્રકારની ખાત્રી થશે. માટે તે વાંચવા અમારા તરફથી ખાસ વિનયપૂર્વક ભલામણ કરવામાં આવે છે. * આ બન્ને પુસ્તક શ્રાવકને વાંચવા લાયક છે. તે હાલ અમારી પાસે ડાંક છે તે વહેચાતી લેવાને જે અશક્તિવાન હોય તેમણે –ર–૬ ની ટીકીટ મોકલ્યથી આપવામાં આવશે. પરંતુ બેઉ પદ્ધતિનાં પુસ્તકે ખલાસ થયે ના પાડવામાં આ વશે. સામાયિકસૂત્ર પણ છ આનાની કિંમતનું છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ - 1 - A. રે લાલજી રામજી શેઠ. કે " સીક એન્ડ ગોલ્ડન બ્રેડસ, કલેથ મરચન્ટ. જા મ ન ગ ૨. કે.આશાપુરા પાસે, નવી દુકાન. અમારા કારખાનામાં ખાસ પ્રખ્યાતિ પામેલા : કારીગરેથી દરેક જાતને રેશમી, સેનેરી તથા અનાજ ઝીંકનો માલ ઘણેજ સફાઈદાર અને ઉત્તમ પ્રકારને બનાવવામાં આવે છે. અમારી દુકાનેથી અતલસ ગઈ તથા સવાગજી, સાદી તેમજ બાંધેલી રંગરંગની, સ્વદેશી સાડીઓ, સોનેરીની સાડીઓ, ચાંદલાની ઓઢણું, ઝીંકની ઓઢણી, ઓઢણી, ઝીંક સેનેરીના ઘાઘરા, ઝીંકના લેંગા, ઝીંકનેરીના કમખા, પોરબંદરી પાઘડીઓ, ચાંદલાની પાઘડી, સેનેરી સાફાઓ -8 હલકા-ભારે, સેનેરીકેર છેડા, સુરતી લેસ, કંઠા ઝીંકની કેરો, ચીનાઇ તથા જાપાનીસ રેશમી માલ તથા દરેક જાતનું સુતરાઉ કાપડ કિફાયત ભાવે મળે છે. સિવાય ઓર્ડર મુજબ ગ્રાહકેની ઇચ્છાનુસાર ટુંક મુદતમાં બનાવી આપવામાં આવશે. માટે એક વખત મંગાવી ખાત્રી કરવાથી ઘણેજ સંતોષ અને ફાયદો થશે. બહાર ગામના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપે છે વામાં આવે છે. X છે - ળ Page #645 -------------------------------------------------------------------------- ________________ જ W IS D 0 M. . ડહાપણ. ©રક સામાજીક, નૈતિક, ધાર્મિક, વ્યવહારિક, અને તાત્વિક વિષને ઉત્તમ રીતે પ્રતિપાદન કરતું ગમત સાથે જ્ઞાન આપતું, જાહેર પત્રના ઉંચા અભિપ્રાય ધરાવતું, સારું અને સસ્તું માસિક પત્ર ડહાપણ જે રસમય કાળે, દિલકસ વાઈઓ તથા ઉત્તમ લેખો સાથે દર અંગ્રેજી માસની શરૂઆતમાં બહાર પડે છે. - વાર્ષિક મૂલ ... ... રૂ. ૧-૦-૦ ટપાલ ખાય ... ... રૂા. ૧-૪-૦ નમુનાની કાપી ... ... રૂા. ૦–૨-૦ મ જાહેર ખબર માટે આ પત્ર એક ઉતમ સાધન છે. ભાવતાલ માટે પત્રવ્યવહાર કરી આજેજ ખુલાસો મંગા. વિઝડમ ઑફિસ, જામનગર-(કાઠિયાવાડ). »»» ખાસ અંક ! «««ઢ 8...99........................ ફક્ત સાડાચાર આનાની ટપાલની ટીકીટ મોકલનારને જાહેર પત્રોના ઉંચા અભિપ્રાય ધરાવતો સવાસે પાનાને સચિત્ર દળદાર અંક મેક લવામાં આવશે. આ અંક ખાસ સંગ્રહ કરવા લાયક છે. તંત્રી. Page #646 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાસાગર ઉર્ફે સાહિત્ય પ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસ * * જામ ન ગ ર . Kજ આ પ્રેસમાં અમારા 25 વરસના લાંબા અનુભવથી હાલની ન્યુ પેઇન્ટ સીસ્ટમ પ્રમાણે ઘણેજ સુરે વધારે કરી પિતાના ઉત્તમ પ્રકારના વર્કથી છપાવનારને એકસર સંતોષ આપેલ છે. આ પ્રેસ તદન સુધરેલી ઢબની નવી મશીનરીથી મોટા વિસ્તારમાં ઉભું કરવામાં આવેલ છે અને લાંબા વખતના કેળાયેલા માણસેથી કામ કરવામાં આવે છે જેથી સંખ્યાબંધ ગ્રંથે છપાય છે. વળી તેમાં– ' “અંગ્રેજી, ગુજરાતી, હિંદી, મરાઠી અને સંસ્કૃત વિગેરે તમામ ભાષાનું બુક વર્ક, જોબ વર્ક, કૅમેં, કાર્ડ, કવર, કંકેત્રિી, હુંડી, ચેક વિગેરે તમામ પ્રકારનું ઉત્તમ વર્ક, રંગીન તથા સોનેરી પ્રિન્ટિંગ વર્ક અમેરિકન અભિપ્રાયની ન્યુ પ્રિન્ટિંગ સીસ્ટમ પ્રમાણે ઘણીજ કાળજીપૂર્વક વર્ક કરવામાં આવે છે, ફો ઝીંકનું પ્રિન્ટિંગ વર્ક, ઘણુંજ સફાઈદાર અને રંગીન શાહીથી છાપી આપવામાં આવે છે. ઉત્તમ પ્રકારનું બાઈન્ડીંગ વર્ક. પાકું-કાચું, ઇમ્બેઝીંગ-ગીલ્ટીંગ અને પોકેટ ફેશનનું સુશોભિત અને ટકાઉ બાઈન્ડીંગ કરવામાં આવે છે. ( આ પ્રેસમાં દરેક વર્ક રેગ્યુલર ટાઈમથી, સફાઈદાર કામથી અને એકદમ ઓછા દામથી કરી આપવામાં આવે છે. સિવાય અમારે ત્યાંથી દરેક જાતના પ્રિન્ટિંગ પેપર તથા સ્ટેશનરી સ્ટક મળી શકશે. જેની એજન્સી J. & J. Makin, Ltd, કમ્પનીના જનરલ એજન્ટ પાસેથી મેળવેલી છે. બહારગામના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. દરેક વર્કના ભાવ પૂછાવી ખાત્રી કરે અગર રૂબરૂ મળે. ચકુભાઈ લધુભાઈ, મેનેજર એન્ડ પેપર કમીશન એજન્ટ, જામનગર-કાઠિયાવાડ