SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ગુણગણેથી સુશોભિત અંગવાળા જે થતા નથી, સમગ્ર સુઓની ખાણરૂપ એવા સ્વર્ગને પામી શક્તા નથી, તેમ જે (સર્વ પ્રકારનાં સુખના મુગટરૂપ) મેક્ષસુખને પણ પામી શકતા નથી તે સમગ્ર વિપત્તિઓનું કારણ આ દુષ્ટ પ્રમા દજ છે કે જે પુણ્યકર્મોની પંક્તિઓના નાશમાં પ્રવીણ છે, માટે પ્રમાદને સર્વથા ત્યાગ કર. ૫. પ્રમાદને જુલમ. “એ વાંસલડી, વેરણ થઈ લાગી તું ત્રજની નારને ”—એ રાગ. * એ આળસડી, શા માટે તું બંધીવાન બનાવે ? શિદ વણવાં કે, કામ ચુકાવી તું નુકસાન કરાવે?—ટેક ઉદ્યમ કરતાં કેઇ અટકાવે, તે તે પર દાઝ દિલે આવે; પણ તુજપર તે બળ નવ ફાવે– એ આળસડી. ૬ તે કર જેને કબજે કીધા, જાણે બંધનથી બાંધી લીધા; તેણે તરત ઉદ્યોગ તજી દીધા– એ આળસડીટ ૭ તુજ વશ ન શકે ઠગ એક ભરી, જાણે હેય ચરણમાં હેડ ધરી; તું જેરાવર જુલમી જ ખરી– એ આળસડી. ૮ તું વાંચતાં વારી રાખે, જાણે તે પાટા બાંધ્યા આંખે; તે પુસ્તક તરત તજી નાખે— એ આળસડી. ૯ નથી રતી તું ભણતર ભણવા નથી દેતી ગુણ પ્રભુના ગણવા; નથી દેતી લાભ અતિ લણવા– એ આળસડી. ૧૦ નથી દેતી જર કે જશે રળવા નથી દેતી મિત્રોને મળવા; નથી દેતી શિખામણ સાંભળવા– એ આળસડી ૧૧ તું દરિદ્રતા દેનારી છે, કાયાને અવગુણકારી છે, તું નિક્ષે બહુજ નઠારી છે– એ આળસડી. ૧૨ અને દિલમાં બહુ તુજથી ડરીએ, તને સ્વને પણ નહિ સંઘરીએ, દુશમન ગણી દૂર સદા કરીએ- એ આળસડી. ૧૩ મનહેરછ અનqયાલંકાર, આળસથી અભિમાન એટલું તે ઉત્તમ છે, અભિમાની છે તે માન તાકવાને ટેક છે; લભી પણ આળસુધી લાયક લેખાય લેશ, લાલચથી લઇ બેસે ઉદ્યમ અનેક છે,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy