SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દિગ્દત—અધિકાર. કાથી જન કઠણ કથનથી કુંચાલ ઢાંકે, વધારે નહિ તાપણ · એટલા વિવેક છે ; આળસને ફ્રેના જેવી કહુ દલપત કહે, આળસ સમાન ભુંડી આળસજ એક છે ; દલપતરામ. ૬૯ ૧૪ પ્રમાથી ઇષ્ટ સ્થાને પહેાંચી શકાતું નથી માટે તેને અવસ્ય ત્યાગ કરવા જોઇએ એમ વારંવાર ખતાવી આ પ્રમાડ્યાગ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. -ત્રિત બધિાર. 3 004 મ પ્રમાદ્રત્યાગી—ધ દૃઢ શ્રાવકોએ નિયમપુરઃસર અમુક હુદસુધીજ દશ ૯ દિશાઓમાં ગમન આગમન કરવું તેમાં લક્ષ્ય ખેંચવાસારૂ અધિકાર. આર ભાયછે. paldes શ્રાવકાનું છઠ્ઠુ વિવિરતિત્રત કહેછે, उपजाति. विदिक्षु दिक्षुर्ध्वमधो गर्यत्, सीमाप्रमाणं क्रियते विधिज्ञैः । लोलाम्बुधेः सेतुसमं विशिष्टं, षष्ठं भवेदिग्विर तिव्रतं तत् ॥ १ ॥ नरवर्मचरित्र. ઇશાન વિગેરે વિદિશા, પૂર્વાદિ દિશાએ, નીચે અને ઉપર ગતિનું (જવાનું) જે સીમાનું પ્રમાણુ વિધિજ્ઞ મહાત્માઓએ કહેલું છે, અર્થાત્ શ્રાવક ગૃહસ્થે એટલા સ્થળમાંજ જવું, આાવવું, કરવું. તે પ્રમાણે જે શ્રાવક ગૃહસ્થ વર્તે છે તે ચપલ સમુદ્રના કાંઠા સમાન ઉત્તમ એટલે કે સમુદ્ર ઘણા ચપલ છે, પરંતુ જે કાંડાઉપર ગતિ કરતા નથી તેના સરખું શ્રાવકનુ છઠ્ઠ વિયિતિ નામનું વ્રત છે. ૧. સંસારમાંથી તૃષ્ણાહિત કેમ થવું તેને માટે આ એક લેાકમાં મર્યાદા ખતાવી આ દિગ્દત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy