________________
વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ—ભાગ ૨ જો.
→ वितृष्णमांसाशनदूषणाभावखंडन - अधिकार
७०
સમ
મનકલ્પિત યુક્તિથી માંસનું ભક્ષણ કરવું નહિ. इन्द्रवज्रा.
सृद्धि विना भक्षयतो न दोषो, मांसं नरस्यान्नवदस्तदोषम् | एवं वचः केचिदुदाहरन्ति, युक्त्या विरुद्धं तदपीह लोके ॥ १ ॥
冬
૭
તુ
ષ્ણારહિત થવામાટે દિગ્દતના અધિકારમાં પ્રવાસની પણ હેદ રાખવી તાપછી અન્ય સાંસારિક વ્યવહુારામાં મર્યાદા જાળવવાનું એની મેળેજ સમજાયછે, આમ છતાં ભાજનાદિ વ્યવહારમાં મર્યાદા મૂકનારાઓને જોવાથી તેમનાતરફ કદાચ કેાઇની વૃત્તિ અસ્થિર થઇ અવળા વલણવાળી અને તે તેથી પતિત થવાયછે એમ દેખાડવાને તે ભેાજનાદિ વ્યવહારમાં મર્યાદા મૂકનારાઓની અચેાપ્યતા ખુલ્લી કરવા તથા કેટલાક દાંભિક મસાણી યતિમળ્યે એમ કહેછે કે અમે તૃષ્ણારહિત છીએ જેથી અમારે માંસભક્ષણથી કાંઇ પ્રત્યવાય (પાપ) નું કારણુ નથી તેવા વામમાગીએને સમજાવવા ખાતર આ અધિકાર આરંભ છે—એટલે આ અધિકારનું નામ વિશ્તુળમાં તારાબળામાવરવૃંદન આપવામાં આવ્યું છે તેને અર્થ તૃષ્ણારહિત પુરૂષો માંસનું ભક્ષણ કરેછે તેમાં દોષ લા ગતા નથી આ ખામતનું ખંડન છે.
તૃષ્ણાવિના માંસનું ભક્ષણ કરનાર પુરૂષને પાપ લાગતું નથી કારણકે તે માંસ અન્નની માફ્ક દોષરહિત છે, એમ કેટલાક પુરૂષો આ લેાકમાં જે વચન ઉચ્ચારેછે તે વાક્ય પણ યુક્તિથી વિરૂદ્ધ છે અર્થાત્ મનુષ્યબુદ્ધિને અંધ બેસતું નથી. ૧.
માંસઉપર અભિરૂચિ હાય તાજ માંસભક્ષણ થાયછે. ૩૫નાતિ.
आहारवर्गे सुलभे विचित्रे, विमुक्तपापे भुवि विद्यमाने ।
',
प्रारम्भदुःखं विविधं प्रपोष्य, चेदस्ति गृद्धिर्न किमत्सि मांसम् || २ ||
सुभाषितरत्नसन्दोह