________________
પરિચ્છેદ.
પ્રમાદત્યાગ–અધિકાર.
૬૭
પ્રમાદ અને મહાન સર્પનું મ્હાટુ અન્તર દેખાયછે. એટલે પ્રમાથી જન્મે. જન્મે મૃત્યુ. જીવને પ્રાપ્ત થાયછે એટલે પ્રમાદીને જન્મમરણ ટળતું નથી અને સર્પથી મરણ થાયછે અથવા મંત્રાદિ ઉપચાર મળે તે વખતે મનુષ્ય જીવી પણ જાયછે. અર્થાત્ પ્રમાદ એરી નાગકરતાં પણ વધારે દુઃખપ્રદ છે. ૨.
પ્રમાદી યતિની પ્રત્રજ્યા નિષ્ફળ છે.
'
कषाया यस्य नोच्छिन्ना, यस्य नात्मवशं मनः । इन्द्रियाणि न गुप्तानि मत्रज्या तस्य निष्फला ॥ ३ ॥
ક્રોધ, માન, માયા અને લેભ આમ ચાર પ્રકારના કષાયે જે મુનિના ઉચ્છિન્ન થયા નથી અર્થાત્ નાશ પામ્યા નથી તેમ જેને પેાતાનું મન આસ્ક્રીન નથી અને જેણે ઇન્દ્રિયાને નિયમમાં રાખી નથી તે સાધુની પ્રત્રજ્યા નિષ્ફળ જાણવી. ૩.
પાંચ પ્રકારના પ્રમાદ, બા.
मद्दविससाया निद्दाविगहायपंचमीभणीया ।
ए ए पंचप्रमाया जीवं पाडन्ति संसारे ॥ ४ ॥
આઠ પ્રકારના મદ, પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષય, ચાર કષાય, નિંદા, ચાર વિકથા ( સ્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજ્યકથા) એ પાંચ પ્રમા જીવને સ'સારમાં નાખેછે. ૪.
સર્વ દુ:ખાનું કારણુ મમાદ છે. स्रग्धरा.
यत्सम्पत्त्या न युक्ता जगति तनुभृतो यच्च नापद्विमुक्ता,
यन्नाधिव्याधिहीनाः सकलगुणगणालङ्कृताङ्गाश्च यन्नो । यन्न स्वर्ग लभन्ते निखिलमुखखार्न मोक्षसौख्यं च यनो,
दुष्टः कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः ॥ ५ ॥ सूक्तिमुक्तावली.
જગમાં જે મનુષ્ય નિર્માંન છે અને દુઃખાથી મુક્ત થતાં નથી અને જે માધિ (મનપીઢા ) વ્યાધિ (દેહપીડા) થી મુક્ત થતાં નથી, તેમ સમગ્ર