________________
સક્ષમ
WEF:*
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગરજે, - પ્રમાદિત્ય-ધાર. Ex
*
*
૬૨.૪v=v
vvvvvvvvvvvvv
ચારિત્રપાલન મહા કઠિન છે. તે પ્રમાદી મનુષ્યથી થઈ શતું નથી. માટે Soછ૭ પ્રમાદને સર્વથા ત્યાગ કરે જઈએ. વિચાર કરવું જોઈએ કેપ્રમાદી મનુષ્યનું સાધારણ લોકિક કાર્ય પણ સિદ્ધ થઈ શકતું નથી ત્યારે પરલેસંબંધી માક્ષસાધક કર્મમાં જે પ્રમાદ રાખે તે મેક્ષાદિ કયાંથી પ્રાપ્ત થઈ શકે? એટલે પ્રમાદી મનુષ્યનાં ઐહિક પારલેકિક બન્ને કાર્યો વિનાશ પામે છે, માટે સર્વ રીતે પ્રમાદને ત્યાગ કરે. નીતિમાં પણ કહ્યું છે કે –
ગાયિં રિ મનુષ્કાળ, શારીરો મરિy: » અર્થાત્ પ્રમાદ (આલસ્ય) તે મનુષ્યના શરીરમાં રહેલ મહાન શત્રુ છે, એટલે અન્ય શત્રુ તે બહાર રહી હેરાન કરે છે, પરંતુ આ શત્રુ તે પિતાના શરીરમાં રહી નાશ કરે છે. તે તે પ્રમાદથી તથા મોક્ષાદિ સાધનના જે વિદ્વરૂપ આઠ પ્રકારના મદે, પાંચ ઈન્દ્રિયેના ત્રેવીશ વિષયે, ચાર કષાય, નિન્દા, ચાર વિકથાએ જેને શાસ્ત્રકારોએ પ્રમાદરૂપ કહ્યા છે તેમાંથી પણ જીવ પોતે બચી મેક્ષસુખ મેળવી શકે તે વિષય સમજાવવા માટે આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
પ્રમાદસમાન જગત્માં કઈ અનિષ્ટક નથી.
મનુષ્યન્ (ર થી ૩). प्रमादः परमद्वेषी, प्रमादः परमं विषम् ।
प्रमादो मुक्तिपुर्दस्युः, प्रमादो नरकालयः॥१॥ પ્રમાદ (ગાફલતા) એ પરમ દુશ્મન છે, પ્રમાદ હેટું ઝેર છે, પ્રમાદ મુક્તિરૂપી પુરીને ચેરરૂપ છે. અર્થાત મુક્તિરૂપી પુરીમાં જતા યતિના સંયમાદિ બ્રાતા વિગેરેને પ્રમાદરૂપી શત્રુ હરી જાય છે. જેથી મુક્તિપુરીમાં પહોંચી શકાતું નથી અને પ્રમાદ નરકનું ઘર છે, એટલે મુક્તિપુરીમાં જનારને નરકાલયમાં મેકલનાર પ્રમાદ છે. ૧૦
મહાસર્ષકરતાં પણ પ્રમાદ વિશેષ દુખપ્રદ છે. प्रमादस्य महाहेश्व, दृश्यते महदन्तरम् । आधाद्भवे भवे मृत्युः, परस्माज्जायते न वा ॥ २ ॥