________________
પરિછેદ.
કુતા-અધિકાર. દેખાવથી કે વૃથા અનુકરણમાત્રથી ગુણવામાં ગણના
થઈ શકતી નથી.
રિરિળી. उभौ श्वेतो पक्षौ चरति गगनेऽवारितगतिः,
सदा मीनं भुङ्क्ते वसति सकलः स्थाणुशिरसि । बके चान्द्रः सर्वो गुणसमुदयः किश्चिदधिकोः,. Tળા સ્થાને માન્યા નરવર ન તુ સ્થાન હતા. ૨૮|
રવિરતિ, હે ઉત્તમ પુરૂષ! (ચન્દ્રમાંનું એક પક્ષ ધેલું છે અને) બગલાને બે પક્ષ (પાંખો) શ્વેત છે વળી (ચન્દ્રની માફક) બગલે વિશ્રામ લીધા સિવાય આકાશમાં ફર્યા કરે છે. (ચન્દ્રમાં જેમ મીન રાશિને ભેગવે છે તેમ) બગલે. હમેશાં મીન (માછલા) નું ભજન કરે છે, (અને ચન્દ્રમા જેમ પોતાની એક કળા સહિત સ્થાણું એટલે શંકર દેવના મસ્તક ઉપર બેસે છે તેમ) બગલો ચતુરાઈથી સ્થાણુ એટલે વૃક્ષના ઠુંઠની ઉપર બેસે છે એમ બગલામાં ચન્દ્ર સંબંધી તમામ ગુણોને સમુદાય છે. પરંતુ તેના (ચન્દ્ર) કરતાં પણ કાંઈક અધિક ગુણસમુદાય છે. તે પણ ગુણો સ્થાનમાંજ માનને પાત્ર થાય છે પરંતુ સ્થાનરહિત ગુણે શોભતા નથી. ૧૮. તેમજ–
शार्दूलविक्रीडित (१९ थी २१). नैर्मल्यं वपुषस्तवास्ति वसतिः पद्माकरे जायते, __ मन्दं याहि मनोरमां वद गिरं मौनं च सम्पादय । धन्यस्त्वं बक राजहंसपदवीं प्राप्तोऽसि किं तैर्गुणै
नीरक्षीरविभागकर्मनिपुणा शक्तिः कथं लभ्यते ॥ १९ ।। હે બગલા! તારું શરીર હંસની માફક ત તથા સ્વચ્છ છે, તથા સરેવરને વિષે તેમની માફક તારો વાસ છે, તેમની જેમ તું મંદ ગતિથી ચાલે છે, તથા મનહર વાણી બોલે છે, એટલું જ નહિ પણ હંસની જેમ તું પણ મૌન ધારણ કરી શકે છે. તે ઉપરથી તે મહાન હંસપદવી મેળવી છે માટે તને ધન્ય છે, એમ કહ્યાવિના ચાલતું નથી છતાં એટલું તે કહેવું પડશે કે