________________
૪૧૮.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. ધીરજલાલ–જે ભાઈ તેને ઈલાજ તે બતાવું પણ “ગરજ સરી છે વૈદ વેરી” એ પ્રમાણે થાય નહિ.
બેઘાશા–નાજી, એમ નહિ થાય. હું શું બેવકૂફ છું જે કરેલું ઉપકાર ભુલી જાઉં!!
ધીરજલાલ–તે ઠીક, સાંભળ એ બાબતને ઈલાજ ટંકે છે. કે લેણદાર ઉઘરણુએ આવે તેને બીજે કાંઈ ઉત્તર નહિ આપતાં, “મીઆઉ મીંઆઉ» કર્યા કરવું. એથી કરીને લેણદારે ધારશે કે, આ બિચારે માંડે થઈ ગયું છે, તે “પડયા પર પાટુ શી મારવી?” એટલે ઉઘરાણી કરતા બંધ પડશે.
આ ઉપાય બેઘાશાહને ઠીક ગમે. બીજે દીવસ થાપણું મુકનારા તથા વેપાર કરનારા તમામ લેણદારે આવી તકાજો કરી કહેવા લાગ્યા :
એક વેપારી–બેઘાશા! અમારે હિસાબ ચુકાવી આપે. બેઘાશા–મીઆઉં !!
બીજે વેપારી–પાધરો જવાબ આપતાં કોઈ મોટું દુખે છે? રૂપિયા ગણું આપને?
બેઘાશા–મીંઆઊં!!!
સરાફમીઆઊંવાળ! જાણ્યું તારું ડહાપણુ! બાપની મતા હતી જે રૂપિયા કથળી ભરીને લઈ ગયે હતે; લેતી વખતે તે નાણાવટી થઈને આવ્યા હતા; પણ યાદ રાખ, કે રૂપિયા લીધા વગર જનાર નથી.
બેઘાશા-મઆ!!!
કશ્ચિા–ભલા માણસ! મેં તે થાપણ મૂકી છે એમાં શું તારૂં ખાધું પીધું છે? કઈ ઉતાવળના વખતમાં અમારા જેવા ઘર ખુણ આના રૂપિયા કામે લાગતા-તે હવે બેઠાની ડાળ શામાટે તું કાપે છે? અમને ગરીબને તે આપ.
બેવાશા–મીંઆઊં!!!
એક લેણદારને દીકરે–દીવાળીઆના દીકરા? તું સમજતે નહિ કે આ વાંઝીયાને માલ છે તે તને પચશે”? પણ આતે પછવાડે આવડા આવડા દાંતવાળા બેઠા છીએ : તેથી તારે જીવ લેશું! માટે ઝટ દઈને રૂપિયા કાઢી આપ.
બઘાશા-મીઆઊં!!! પિંજારે—બેઘાભાઈ, આ શે ગજબ! રૂપિયા લેતી વખતે અમને સે મણની તળાઈમાં સુઈ રહેવાનું” કહેતા હતા, ને હવે આ શું સમજવું? અમારે રાંકરેષ ને પ્રાણશેષ જવા દે ને રૂપિયા આપે.
બેથાશા–મીઆઊં !!!