________________
vvvvvvvv
૪૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ ઉપર કહેલ ત્રયોદશવિધચારિત્રના સામાયિકાદિ પાંચ ભેદ કહે છે.
ઉપરાતિ. एवं चरित्रस्य चरित्रयुक्तैखयोदशाङ्गस्य निवेदितस्य । प्रतादिभेदेन भवन्ति भेदाः, सामायिकाद्याः पुनरेव पश्च ॥ २६ ॥
આવી રીતે ચરિત્રયુક્ત મુનીંદ્ર પુરૂએ નિવેદન કરેલ તેર અંગવાળા એટલે પૂર્વોક્ત પાંચદ્રતે, પાંચસમિતિઓ અને ત્રણગુપ્રિએ એ પ્રમાણે તેર અંગવાળા ચરિત્રના વ્રતાદિના ભેદથી પુનઃ (ફરીને) સામાયિકાદિ (૧ સામાયિકચારિત્ર, ૨ છેદેપસ્થાપનીયચારિત્ર, ૩ પરિહારવિશુદ્ધચારિત્ર, ૪ સૂમસં૫રાયચારિત્ર, અને ૫ યથાખ્યાતચારિત્ર, એમ) પાંચ ભેદ થાય છે. ૨૬.
રવિઝા (ર૭–૨૮). શાપતિદત્ત પાયા સયત રામદા तेषां यथाख्यातचरित्रमुक्तं, तन्मिश्रतायामितरं चतुष्कम् ॥ २७ ॥ નિષ મહાત્માઓએ જે ચારિત્ર મેહનીની જે પ્રકૃતિના પચીશ કષાયે કહ્યા છે, તે કષાના ક્ષયથી અથવા ઉપશમથી યથાર્થત નામનું ચરિત્ર પ્રાપ્ત થયું કહેવાય છે, અને તે ક્ષય તથા ઉપશમની મિશ્રતામાં બીજા ચાર (સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ અને સુમસં૫રાય) ચરિત્ર કહેવાય છે. ૨૭.
સદર્શન તથા જ્ઞાનના ફળરૂપ ચરિત્ર છે. सदर्शनज्ञानफलं चरित्रं, ते तेन हीने भवतो त्यैव । मूर्यादिसङ्गेन दिवेव नेत्रे, नैतत्फलं ये न वदन्ति सन्तः ॥ २८ ॥
શુદ્ધ સમ્યકત્વ અને સદજ્ઞાન તે બન્નેના ફળરૂપ ચારિત્ર કહ્યું છે, એટલે સદર્શન તથા જ્ઞાન હોય પણ તે સુચારિત્રથી રહિત હોય તે મોક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી વાસ્તે તે નકામાં છે, એટલે ચારિત્રને ઉત્પન્ન ન કરનાર એવાં તે બને નિષ્ફળ છે, ત્યાં દૃષ્ટાંત આપે છે કે-જેમ દિવસે સૂર્યાદિ પ્રકાશવિના (ગુફા વિગેરેમાં) બે ને વ્યર્થ છે અર્થાત્ ને છે છતાં પ્રકાશના અભાવમાં કાંઈ કામ કરી શક્તા નથી તેવી રીતે આ સમ્યકત્વદર્શન તથા જ્ઞાન તેજ ફળ નથી તેમ સંત મહાત્માઓ પણ જે એને ફળ કહેતા નથી. જેથી ચારિ. ત્રજ ફળરૂપે છે. માટેજ મુનિઓએ ચારિત્રનું યથાર્થ રીતે સેવન કરવું. ૨૮.