SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ચારિત્રવણ ન-અધિકાર. ४७ જે ક્રિયાઓ તેને જિનેશ ભગવન્તા ત્રણ પ્રકારની ગુપ્તિએ કહેછે કે . જેમાં બધાં કર્મનાં બંધનના નાશ થઇ જાયછે, રર, ૧ લી અનસુપ્તિ. વિરાઇન્દ્ર (૨૩ થી ૨૧). मनःकरी विषयवनानि लाबुको, नियम्य यैः शमयम शृंखलैर्दृढम् । वशीकृतो मननशिताङ्कुशैः सदा, तपोधना मम गुरवो भवन्तु ते ॥ २३ ॥ શબ્દાદિ પાંચ વિષયરૂપી વનેાની ઇચ્છા કરનાર એવા મનરૂપી હાથીને, શમ, યમ (ઇન્દ્રિયનિગ્રહ) રૂપી સાંકળાથી મજબૂત ખાંધીને મનન કરવારૂપી તીક્ષ્ણ અંકુશાથી વશ કરનારા અને તપી જેને ધન છે એવા તે મહાત્માએ મ્હારા ગુરૂ (ઉપદેશ કરનાર) થાએ, અર્થાત્ શુરૂ આવા લક્ષણવાળા જોઈએ. ૨૩. ૨ ૭ વચનગુપ્તિ. न निष्ठुरं कटुकमवद्यवर्धनं, वदन्ति ये बचनमनर्थमप्रियम् । समुद्यता जिनवचनेषु मौनिनो, गुणैर्गुरून्प्रणमत तान्गुरू सदा || १४ || કઠાર, કડવું, અમંગલ (પાપ) ને વધારનારૂં, અર્થહીન, અને અપ્રિય એવા વચનને જે મહાત્માએ ખેલતા નથી અને જે જિનેન્દ્ર ભગવાનના વચનનેામાં પ્રીતિવાળા છે અને માની એટલે કાય પૂરતુંજ ખેલનારા છે, સદ્ગુણા (ચરિત્રા ) થી મ્હાટા એવા તે ગુરૂને તમા સદા પ્રણામ કરો. અર્થાત્ આવા ગુરૂઆજ વન્દનાને પાત્ર છે. ૨૪. ૩ જી કાયગુપ્તિ. न कुर्वते कलिलववर्धक क्रियाः, सदोद्यताः शमयमसंयमादिषु । रता न ये निखिलजनक्रियाविधौ, भवन्तु ते मम हृदये कृतास्पदाः ||२५|| જે સદ્ગુરૂએ થેડા પણુ કલેશને વધારનાર એવી ક્રિયાઓ કરતા નથી, અને સદા શમ, યમ, સયમ વિગેરે કાર્યામાં જે ઉદ્યમવાળા છે વળી જે સમગ્ર સંસારી જીવાને કરવાની ક્રિયાવિધિમાં પ્રીતિવાળા નથી, એવા મહામા મારા હૃદયમાં નિવાસ કરવાવાળા થાઓ અર્થાત્ હૃદય એવા ગુરૂનેજ ગુરૂતરીકે માનવાવાળું થાએ, ૨૫.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy