SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહભાગ ૨ ,, કૈક ઘાટ ઘડાવવા શેકિનારે. ઉચ્ચરાવે ઉંધા અનુષ્ઠાન ; સાય દ્વારા મંત્રાર્થી દગા કરેરે, કરે નાણું નીતિ કુરબાન. દ્રવ્ય લઈને દયેછે દીકરારે, ભામવાર કરાવે કાક ; હાથ ચાલાકીથી મન મેળવીરે, પછી પાછળ મૂકાવે પાક. નહિ લાગે નજરચાટ કેાઇનીરે, દરે મત્રી આપે તે માટ; હાથે ખાંધે માળિયું હેમનુંરે, હરે ઊંધી રીતે ઊચાટ. પછી ફાવે ખાવાતાં કુંદનુંરે, ધૂધકારી ધૂણે દિને રાત; ત્યારે ઘરનાં બધાંથી પૂજાયછેરે, ઠગ એટલે વધારી વાત. ઘણા લક્ષ્મી મળવાની લાલચેરે, સોમવારે જમે એકવાર ! વળી રૂઢી કરાવે રૂદ્રનીરે, ભટ્ટ હાંડી ભરે ન વિચાર. કેક શેાધ્યા કરેછે કીમિયારે, ત્યાં ઠગની ફાવે તદખીર; લેવી લક્ષ્મી હંમેશ હરામનીરે, ખેાઇ ઉલટી દિલે દિલગીર. ,, સર્વ સૃષ્ટિ નિયમથી ઉલટીરે, પાર ઇચ્છા પડે નહિ એક; વાત વિચારી વલ્લભદાસનીરે, ભણેા વિદ્યા ભલી વિવેક. સુમેાધ ચિંતામણિવલ્લભદાસ પાપટભાઇ. ور 39 અમ دو "" ૨ ૩ ४ ७ . અચેાગ્ય લેાલ લાલચને છેડી ચેગ્ય વિદ્યા ભણી તથા તે વિદ્યાને ચાગ્ય ઉપયાગ કરી એટલે સારાસાર વિચાર કરતાં શિખી પેાતાના કલ્યાણુના માગને ગ્રહણ કરવા એમ આ અધિકારથી સૂચવી શ્રાદ્ધને લગતું ધત્તીંગ એ પણ એક જાતની ધૃતાને મદદરૂપ છે અને તે અધિકાર હવે પછી લેવા ધારી આ કય પ્રતિ ધૃત્તતા અધિકાર પૂર્ણ કર્યાં છે. - શ્રાદ્ધ-અધિાર. 83 — • હેમકુશળ રણ પામેલ મનુષ્યના ઉદ્દેશથી સારાં સારાં ખાનપાન ખાવાં ખવરાવવાં અને વ્યવહારમાં પેાતાની મેહાટાઇ દેખાડવી, સંબંધીઓને તે અહાને ભેળાં કરવા અને વગર ધંધે ઉત્તરપૂરા કરનારાએને શ્રાદ્ધનિમિત્તે ઉત્તેજન આપી શ્રાદ્ધ નામે આળસને ધત્તીંગને વધારો કરવા એથી મરણ પામેલ મનુષ્યતરની સારી લાગણી જળવાતી નથી પણ તેના ઉદ્દેશથી ટ્વીન અને અનાથનાં દુઃખા દૂર થાય તેવી પ્રવૃત્તિ કરવી તથા પરમેશ્વરની પૂજા કરવી એજ તેના તરફની સારી લાગણીનું સ્વરૂપ છે એમ જણાવવાને આ અધિ કારના આરબ છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy