________________
પરિચ્છેદ.
કાય સાધન-વિકાર,
ઘટી તા ઘણારે, દળી આપેછે દાણા રાજ; ડામચિયા દિસ, ખાઇ તે ઉપાડેછે આજ. સાવરણી સદારે, કચરા ઘરના કાઢ દૂર; સુપડું' તેા સખીરે, મારા ઘરને એક મજૂર ઋતુરા ચાલણીરે, ચાળી આપે આટા એજ નથી નકામનાંરે, માંચા માંચી ખુશી સેજ. કાંટા કાટલાંરે, તે તે કરી આપેછે તેાલ ; કાણુ નકામનુંરે, આઈ તું વિચારીને એલ. મુજ ઘરમાંહીરે, તું શું કરીશ મારૂં કામ ; ક્રેઇને કેમ ગમેરે, ઠાલા શકી એસે ઠામ. ભૂંડી ભિખારણીરે, ઉલટી અડચણ કરે અપાર; નફ્ટ ન કામનીરે, તાણ ઉકરડે અધિકાર. કામ નહિ કરેરે, એને જગમાં ધિક્ અવતાર ; ઠાલા થઇ પડેરે, ભૂમિને શિર તેને ભાર. ઉંઘણુ આળસુરે, જે છે તે અપરાધી જાણુ; પ્રભુનેા ચાર છેરે, પૂરો પાપી એજ પ્રમાણુ, સર્વે સૈયરારે, અંતર સમજી લેજો આમ, દિલમાં રાખજોરે, શીખામણુ દલપતરામ.
૧
G
..
૧૦
૧૧
૧૨
૧૩
દલપત.
વિશેષ વાતા કરવાની ટેવ અને કંઇ પણ કાર્ય ન સાધવું એ પણુ આળસ છે. મનુષ્યે ઉપયોગી વિષય હાથમાં ધરવા અને વનમાં તેના અમલ કરવા તેથી જે જે ફાયદા થાય છે તે તે ફાયદા કાયદા માંધવાથી અને તેને અમલ નહિ કરવાથી થતા નથી. તન, મન અને ખંતથી જો ખીજાઓને ઉપયેગી થઇએ તે ઘણાઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને તે આશીર્વાદથી અવશ્ય મેાક્ષપુરીમાં પહોંચીએ છીએ એમાં અતિશયેક્તિ છેજ નહિ. તા સ્વકાર્ય સાધવું એમ ભાવ ઉત્પન્ન થાયછે તે ઉપરથી સ્વકા - સાધન-અધિકાર સ્વીકારવા આ નિરૂપયેગાનાદર અધિકાર પૂર્ણ કર્યા છે.
99999966EEE
* સ્વાર્થસાધન—ષિવાર. : --
સ્વાત્યાગ વૃત્તિના અધિકારી થવું એ અતિ ઉંચી કોટિની ખાખત ૯ છે. કાચ પાયે ચણાયેલી ઈમારત જેમ લાંબે વખત ટકતી નથી તેમ વૃત્તિની સ્થિરતા થયા વગર સ્વાત્યાગ થઇ શકતા નથી અને