SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સસસ सत्य वयनानु . . उपजाति. कुर्वन्ति देवा अपि पक्षपातं, नरेश्वराः शासनमुद्वहन्ति । शान्ता भवन्ति ज्वलनादयो यत्, तत्सत्यवाचां फलेमामनन्ति ॥ ५॥ सूक्तिमुक्तावली. જે સત્યવાદી પુરૂષોની દેવતાઓ પણ પક્ષપાત કરે છે, રાજાઓ આજ્ઞા ઉઠાવે છે અને અગ્નિ જેવા ઉગ્રપદાર્થો શાન્ત થઈ જાય છે તે સત્ય વચનનું ફળ { छ. ५. तथा शार्दूलविक्रीडित (६-७). विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनम् , मुक्तेः पथ्यदनं जलामिशमनं व्याघ्रोरगस्तम्बमम् । श्रेयःसंवननं समृद्धिजननं सौजन्यसंजीवनम्, . कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥ ६॥ ( व्या! हिता, प्रिय थे सत्य वयन मोटा. २५) सत्य વચન વિશ્વાસનું સ્થાનક છે, દુઃખનું નાશક છે, દેવલેકેથી લેવાયેલ છે, મુક્તિનું ભાતું છે, જળ તથા અગ્નિને શમન કરનારું છે, વ્યાધ્ર તથા સપનું સ્તંભન કરનારું છે, મોક્ષને વશ કરનારું છે, સંપદને આપનારું છે, સુજનતાને ઉત્પન્ન કરનારું છે, યશને રમવાનું આરામવન છે, મહિમાનું ઘરરૂપ છે અને (सहा) पवित्र ४२नाई छ. १. १जीतस्यामिर्जलमर्णवः स्थलमरिर्मित्रं सुराः किङ्कराः, कान्तारं नगरं गिरि[हमहिर्माल्यं मृगारिमंगः । पातालं बिलमखमुत्पलदलं व्यालः शृगालो विषम्, पीयूषं विषमं समं च वचनं सत्याश्चितं वक्ति यः॥७॥ सिन्दूरप्रकर.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy