________________
પરિચ્છેદ.
સત્યવ્રત-અધિકાર.
૧૪૫
જે મનુષ્ય સત્યમય વચન બેલેછે, તે મનુષ્યને અગ્નિ સત્યના પ્રભાનથી જળ થાયછે, સમુદ્ર પૃથ્વી અનેછે, શત્રુ મિત્ર થાયછે, દેવા નાકર મનેછે, જંગલ નગર થાયછે, પર્વત ઘર અનેછે, સપ` પુષ્પની માળા થાયછે, સિંહું હરણ અનેછે, પાતાળ ખાડા થાયછે, શસ્ર કમળજેવું કામળ મનેછે, દુષ્ટ હાથી શિયાળ થાયછે, મહા મળફૂટ ઝેર અમૃત અને અને સંકટવાળુ સ્થાન સંપમય થાયછે, ( અર્થાત્ આ સં સત્ય ખાલવાના ગુણા છે, માટે સાચુંજ ખેલવું). ૭.
સત્યવિના વાણી શાભતી નથી. शार्दूलविक्रीडित .
*काया हंस विना नदी जल विना दाता विना याचका, भ्राता स्नेह विना कुलं सुत विना धेनुश्च दुग्धं विना । दानं पात्र विना निशा शशि विना पुण्यं विना मानवा,
एते सर्व न शोभते इह तथा वाणी च सत्यं विना ॥ ८ ॥ कस्यापि .
૧૯
જીવ વિનાનું શરીર, પાણી વિના નદી, દાતા વિનાના ભિક્ષુકા, સ્નેહરહિત ભાઇ, પુત્રહીન કુંટુબ, દુધહીન ગાય, સત્પાત્ર વગરનું દાન, ચદ્ર વિનાની રાત્રિ, પુણ્ય વિનાના મનુષ્યા; આ બધાં જેમ શાલતાં નથી તેમ અહીં વાણી તે સત્યવિના શૈાલતી નથી.
6.
દરેક વસ્તુમાંથી સાર શેાધવાની રીત,
મનહર.
જૈસે હુસ નીરા તજત હૈ અસાર જાણી, સાર જાણી ખીરા નિરાળા કરી પીજીએ ; જૈસે ધિ મથત હી કાઢી લેત દ્યુત ઘૃત, આર રહી વહી સમ છાછ છાંડી ટ્વીજીએ; જૈસે મધુ મક્ષિકા સુવાસ ભ્રમર લેત, તેસે હી વિચાર કરી ભિન્ન ભિન્ન કીજીએ;
•
* આ શ્લોક ગુજરાતી ભાષાથી મિશ્રિત છે.
2