SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Dી N.* | માય નમઃ | જામનગરનિવાસી શા. કસ્તુરચંદ કશળચંદભાઈનું જન્મચત્રિ. ગુણ તથા ધર્મયુક્ત જીંદગી સફળ છે. અનુષ્ય. स जीवति गुणा यस्य, धर्मो यस्य च जीवति । गुणधर्मविहीनो यो, निष्फलं तस्य जीवितम् ॥ કુમાણિત તમાર. જે ગુણ છે તે જીવે છે, જે ધર્મનિષ્ઠ છે તે જીવે છે; પરંતુ ગુણ અને ધર્મરહિત જે પુરૂષ છે તેનું જીવતર તે કેવળ નિષ્ફળ છે. શ્રીતીર્થકરના ગુણાનુવાદ તથા સત્પરૂષના સમાગમનું વર્ણન જેમ નિષ્ફળ નથી એટલે અવશ્ય આપણને તેમાંથી અપૂર્વ લાભ મળે છે તે જ પ્રમાણે ઉચ્ચ કક્ષાને ભેગવતા સંસારી પણ સાધુવર્તનવાળા ભવ્યજીવનું જે ગુણાનુવાદ કર્યો હોય તે પૂર્વવત્ અપૂર્વ લાભ મેળવી શકાય છે. એ સિદ્ધાંતને અનુસરી ખુશબેદાર કસ્તુરીની સુગંધ ભવ્યજીને અર્પણ કરવા તથા ભવ્યજી થવા કસ્તુરી મૃગની માફક ધર્મરૂપી કસ્તુરીને સ્વનિવાસમાં તથા અન્ય સ્થાને ફેલાવતા શા. કસ્તુરચંદ કશળચંદની જીંદગીને બેધદાયક ચરિત્રરૂપી પ્રદીપપ્રકાશનું વર્ણન કરવામાં આવે છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy