SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પરિછેદ. સમ્યકત્વ-અધિકારી સમ્યકત્વને પ્રભાવ. વઝા (૪–૫). . श्रीआदिनाथप्रमुखा जिनेन्द्राः, श्रीपुण्डरीकममुस्खा मुनीन्द्राः । सौमङ्गलेयप्रमुखा नरेन्द्रा, मुक्तिङ्गता बोधिभवप्रभावात् ॥ ४॥ - શ્રી આદિનાથ પ્રમુખ જિનદ્રો, શ્રી પુંડરીક ગણધર પ્રમુખ મુનિવરે અને સુમંગલાના પુત્ર ભરત પ્રમુખ રાજાઓ, સમ્યકત્વના પ્રભાવથી મોક્ષને પામ્યા છે. ૪. ભવિષ્યમાં પણ સમ્યકત્વને પ્રભાવ. नारायणश्रेणिकमुख्यभूपाः, श्रीजैनधर्मपथितस्वरूपाः। तीर्थकरत्वं प्रतिपाल्य मुक्तिं, यास्यन्ति सम्यक्त्वगुणेन सम्यक् ॥५॥ શ્રી જૈનધર્મમાં જેમનું સ્વરૂપ (વૃત્તાંત) પ્રસિદ્ધ છે, એવા કૃષ્ણાવાસુદેવ અને શ્રેણિક વગેરે રાજાએ સમ્યકત્વના ગુણથી તીર્થકરપણાને પ્રાપ્ત કરી મેક્ષે જશે. ૫. ' સ્વર્ગ અને મેક્ષનું સાધન સમ્યકત્વ પાલન જ છે. ઉનિતિ (૬–૭). ... आदाय सम्यक्त्वमिदं गुरूणां, पार्वै जना ये प्रतिपालयन्ति । ते स्वर्गमोक्षाश्रयिणो भवन्ति, यथा पुरा श्रीनरवर्मभूपः ॥ ६॥ . જેઓ ગુરૂની પાસે એ સમ્યકત્વને ગ્રહણ કરી યથાર્થ રીતે પાળે છે, તેઓ પૂર્વે થયેલા નરવર્મ રાજાની પેઠે સ્વર્ગ તથા મેક્ષના આશ્રિત બને છે. ૬. મનોરથ પૂર્ણ કરવામાં સમ્યકત્વનું સામર્થ્ય. अस्मिन्हृदन्तः स्फुरति त्रिलोक्यां, तन्नास्ति यनोदयमेति सौख्यम् । अस्यैव सम्यक्त्वगुणस्य योगाजनाः शिवस्याश्रयिणो भवन्ति ॥ ७ ॥ એ સમ્યકત્વ હદયમાં કુરાયમાન થતાં આ ત્રણે લેકમાં એવું કંઈ પણ સુખ નથી કે જે પ્રાપ્ત ન થઈ શકે? એટલું જ નહિ પણ એ સમ્યકત્વ ગુણના ગથી લોકો મોક્ષના આશ્રયી બને છે. ૭.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy