________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
સપ્તમ નિર્મળ બોધિબીજનાં ઉત્તમ ફળે.
વઝી. आरोप्य यो निर्मलबोधिबीजं, हत्क्षेत्रभूम्यां सुविवेकतोयैः। वृद्धिं नयेत् माज्यरमाविलाससौभाग्यनैरोग्यफलं स भुइन्क्ते ॥८॥
જે મનુષ્ય પોતાના હદયરૂપી ક્ષેત્રમાં બેધિબીજને વાવી તેને વિવેકરૂપી જળવડે ઉછેરે છે, તે ઘણી લકમીના વિલાસ, સૌભાગ્ય અને આરોગ્યનાં કુલ ભેગવે છે. ૮,
સભ્યત્વ પ્રાપ્તિનું મૂળ અને ફળ.
ઉપનાતિ (૧ થી ૨). बदायुषः स्युः कुगतौ न पूर्व, तदास्य लब्ध्या कुगति प्रयान्ति । चिन्तामणौ चुम्बति पाणिपीठं, किं कापि दारिद्यदशा समेति ॥९॥
પૂર્વે દુર્ગતિનું આયુષ્ય જે ન બાંધ્યું હોય તે એ સમ્યકત્વની પ્રાપ્તિથી દુગતિમાં જતા નથી. જેના હાથમાં ચિંતામણિરત હોય છે, તે પુરૂષને શું દરિદ્રતાની દશા રહે છે? ૯.
ધર્મના પોષણમાં બેધિબીજ (સમ્યત્વ) નું હેતુત્વ. वातैर्यथा तृप्यति नागवर्गः, पयोभरैर्जीवति जीवलोकः । सुधामरैर्हष्यति देवलोको, धर्म तथा पुष्यति बोधिवीजम् ॥ १० ॥
જેમ નાગવગ વાયુથી તૃપ્ત થાય છે, જેમ જીવલેક પાણીથી જીવે છે અને જેમ દેવલેક અમૃતથી હર્ષ પામે છે, તેમ સમ્યકત્વ ધમનું પિષણ કરે છે. ૧૦.
એક્ષપર્વતની પ્રાપ્તિ પણ સમ્યકત્વથી જ થાય છે. नादो विना ज्ञानमुपैति केवलं, नाकेवली स्यादलमस्य वर्णने । ગારની ગરિમારિવં ચટાર રે વિધિવત છે !
नरवर्मचरित्र. એ સમ્યકત્વવિના કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી અને કેવળી પણ તેનું વર્ણન કરવાને સમર્થ થતા નથી. જે સમ્યકત્વને વિધિથી સેવવામાં આવે તે તે ઈદ્ધત્વ, ચક્રવત્તિત્વ અને મોક્ષસુધીનાં ફળ આપે છે. ૧૧.