SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. સમ્યવ-અધિકાર. ત્રણ તની માગણું. देवेषु देवोऽस्तु निरञ्जनो मे, गुरु रुष्वस्तु शमी दमी मे । धर्मेषु धर्मोऽस्तु दयापरो मे, त्रीण्येव तत्त्वानि भवे भवे मे ॥ १२ ॥ વાપિ. દેવામાં જે નિરંજન દેવ હોય, તે દેવ, ગુરૂઓમાં જે શમધમવાળા ગુરૂ હોય તે અને ધર્મોમાં જે દયાધમ હોય તે–એ ત્રણે તો મને પ્રત્યેક ભવે પ્રાપ્ત થાઓ. ૧૨. ખરે ધનવાન કેણ છે? धनेन हीनोऽपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्तधनं प्रधानम् । धनी भवेदेकभवे मुखाय, भवे भवेऽनन्तसुखी सुदृष्टिः॥ १३ ॥ જેની પાસે પ્રધાન એવું સમ્યકત્વરૂપી ધન છે, તે પુરૂષ નિધન છતાં ધનવાન છે. જે ધનવાન હોય છે, તે એક ભવે સુખી થાય છે અને સમ્યગૃષ્ટિ પુરૂષ તે ભભવ અનંત સુખવાળો થાય છે. ૧૩. સમ્યકત્વનું અનુપમપણું. વેગ. सम्यक्खरत्नान्न परं हि रत्रं, सम्यक्तमित्रान्न परं हि मित्रम् । सम्यक्त्वबन्धोर्न परो हि बन्धुः, सम्यक्खलाभान्न परो हि लाभः ॥१४॥ ભૂમુિવી. સમ્યકત્વના જેવું બીજું કઈ રન નથી. સમ્યકત્વના જે બીજે કંઈ મિત્ર નથી, સમ્યકત્વના જે બીજે કઈ બંધુ નથી અને સમ્યકત્વના જેવો બીજે કઈ લાભ નથી. ૧૪. સમ્યગ્દર્શનની દુર્લભતા. વંશસ્થ (ઉપ થી ર૦). सुरेन्द्रनागेन्द्रनरेन्द्रसम्पदः, सुखेन सर्वा लभते भ्रमन्भवे । अशेषदुःखक्षयकारणं परं, न दर्शनं पावनमश्नुते जनः ॥१५॥ આ સંસારમાં ભમતે એ પ્રાણી ઈંદ્ર, નાગૅદ્ર, અને નરેંદ્રની સર્વ સંપત્તિએ સુખે મેળવી શકે છે પરંતુ સર્વ દુઃખોના ક્ષયનું કારણરૂપ એવું પવિત્ર સમ્યગ્દર્શન સહેલાઈથી મેળવી શકતો નથી. ૧૫.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy