SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જો. સપ્તમ દેવ, ધર્મ અને ગુરૂતત્ત્વની યથા શુદ્ધિ પ્રાપ્ત થવી, એ દ્રવ્ય સમ્યકત્વ કહેવાય છે તથા જે આત્મસ્વરૂપમાં રમણ તે ભાવ સમ્યકત્વ કહેવાયછે અને એધિખીજ પણ તેજ કહેવાયછે. એ સમ્યકત્વ પ્રાપ્ત થવાથીજ મનુષ્ય આત ધમને અધિકારી થઈ શકેછે. શ્રાવકત્વ અથવા જૈનત્વ પ્રાપ્ત કરવામાં સમ્યકત્વગુણુની પૂણ્ અપેક્ષા રહેલી છે. જેના ત્રિવિધયાગ ઉપર સમ્યકત્વની શુદ્ધ છાપ પડી હોય તેજ મનુષ્ય ખરૂં ભવ્યત્વ મેળવીને હું તષ ના ઉપાસક થઈ અને ચતુર્વિધ પુરૂષા સાધી મુક્તિવધૂના પ્રેમને પાત્ર ખનેછે. એવા આર્હુત ધર્મના મૂલસ્થાનરૂપ સમ્યકત્વ ગુણનું મહાત્મ્ય ર્શાવવાને આ અધિકારને આરંભ કરવામાં આવેછે. ર સર્વે ધમાની અંદર સમ્યકત્વની પ્રધાનતા. उपजाति. सुरेषु शक्रो मनुजेषु चक्री, नगेषु मेरुर्द्युतिभृत्सु सूरः । तारासु चन्द्रो भुजगेषु शेषः, पयोनिधिः सर्वजलाशयेषु ॥ १ ॥ इन्द्रवज्रा. रनेषु वृक्षेषु गवां गणेषु, चिन्तामणिः कल्पतरुर्बुधेनुः । एते यथा मुख्यपदं भजन्ति, धर्मेषु सम्यक्त्वमिदं तथैव ॥ २ ॥ युग्मम्. જેમ દેવતાઓમાં ઇંદ્ર, મનુષ્યમાં ચક્રવતી, પતામાં મેરૂ, તેજસ્વીઓમાં સૂર્ય, તારાઓમાં ચંદ્ર, સર્વાંમાં શેષનાગ, સર્વાં જલાશયામાં સમુદ્ર, રત્ત્તામાં ચિન્તામણિ, વૃક્ષામાં કલ્પવૃક્ષ, ગાયામાં કામધેનુ, મુખ્યપદને પામેછે, તેમ સ ધર્મમાં સમ્યકત્વ મુખ્યપદને પામેછે. ૧-૨. ધાર્મિક ક્રિયા સમ્યકત્ત્વ સેવનની સાથેજ કલ્યાણકારી થાયછે. उपजाति. व्रतानि दानानि जिनार्चनानि, शास्त्राणि तीर्थानि गुणार्जनानि । क्रियाजपध्यानतपांसि सर्वे, सम्यक्त्यसेवासहितं शिवाय ॥ ३ ॥ ત્રતા, દાના, જિનપૂજા, શાસ્ત્રા, તીક્ષ્ણ, ગુણાનું ઉપાર્જન, ક્રિયા, જપ, ધ્યાન, અને તપ–એ સર્વ સમ્યકત્વની સેવાસહિત હાય તાજ કલ્યાણને માટે થાયછે. ૩.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy