________________
વ્યાખ્યાને સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો.
પંચ પરમેષ્ટિ ભગવન્તા પાસે મંગળની પ્રાર્થના કરી મંગળાચરણ પૂર્ણ કરેછે. शार्दूलविक्रीडित .
अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ ५ ॥ एते कस्यापि .
સેમ
ઈંદ્રાએ પૂજેલા શ્રી અરિહંત ભગવંતા, સિદ્ધિમેક્ષપદમાં રહેલા સિદ્ધેા ; શ્રી જિનશાસનની ઉન્નતિ કરનારા આચાર્ય, શ્રી સિદ્ધાંત (સૂત્ર) ના પાઠક એવા પૂજ્ય ઉપાધ્યાય, તથા જ્ઞાન, દર્શન અને ચાર્જિંત્રરૂપ ત્રણ રતાના આરાધક એવા મુનિવરે એ પાંચ પરમેષ્ઠિ પ્રતિદ્દિન તમારૂં કલ્યાણુ કરી. ૫.
તે
કાઇ કા` મનુષ્યે દેવની સહાય મેળળવ્યા વિના કરવું નહીં કારણકે કામ સાંગોપાંગ પૂર્ણ થાય નહીં એટલુંજ નહીં પણ આપણી તેમના તરફ ભક્તિ નથી એ સિદ્ધ થાયછે, માટે આપણે તે કૃપાળુ દેવતરમ્ સારે ભાવ બતાવવા ને તે દેવની છાયામાં રહી આપણે શુભ કાર્ય સાધવાના આરંભ કરવા કે જેથી વક્તા શ્રેાતાનું કલ્યાણ થાયછે એમ મતાવી આ મંગલાચરણુ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
ભક્તિ
देवस्तुत्यधिकार.
સર્વ મનુષ્યાએ આત્મકલ્યાણમાટે દૈવી સ ંપત્તિવાળા થવું જોઇએ અને હમેશાં હુ તેવા રહેવું જોઇએ. એક વખત સંપત્તિ મળી અને પાછી તરત નાશ પામી જાય તે તે વિશેષ દુઃખનું કારણ થાયછે માટે વ્યવહાર મામાં અને પરમા મા માં ચેાન્યતા સંપાદન કરવી અને તે ચેષ્યતાને ટકાવી રાખવી એમાંજ ખરૂ સુખ છે અને એમાંજ ખરૂં કલ્યાણુ છે. આમ કરવામાટે અખૂટ આત્મખળ હેાવાની જરૂર છે અને તેની પ્રાપ્તિમાટે દેવ અને ગુરૂની કૃપાષ્ટિની જરૂર છે. દેવની કે ગુરૂની કૃપાદૃષ્ટિ તાજ થાયછે કે જો તેમની પાસે નિષ્કપટ