SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ w ૮૮. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ વચૂલે ગુરૂ પાસેથી એવું વ્રત લીધું કે જ્યારે કેની ઉપર ક્રોધ ઉપજે, ત્યારે છ-સાત પગલાં પાછાં ભરીને પછી સામા માણસને પ્રહાર કરે. એ નિયમ લઈને ૫દેશ ગયે. પછી ઘણે દિવસે ઘેર આવ્યું તે વખત પિતાની સ્ત્રી અને પુત્ર એ બેઉ એક રોપ્યામાં સુતાં હતાં તેને જોઈ ક્રોધ ચડયે, ત્યારે ખરું કાઢીને મારવા ચાલ્યું. તેટલામાં પચ્ચખાણ લીધેલું સાંભરી આવ્યું. પછી તરત જ સાત પગલાં પાછો વળે કે છોકરે મા મા એમ કહેતે જાગ્યે અને કહેવા લાગ્યું, કે હે માતાજી! મને આ પુરૂષ મારવા આવે છે, તે સાંભળી વંકચૂલને કેધ ઉપશાંત થઈ ગયું અને કહેવા લાગ્યું, કે અરે મેં સ્ત્રીપુત્રને માર્યા હતા તે કેટલું પાપ લાગત? અને પશ્ચાત્તાપ કરે પડત, પરંતુ મેં લીધેલ નિયમ આડે આવ્યું અને કોઈને ઘાત પણ થયો નહિ. આ ઉપરથી એમ સમજવાનું કે દરેકે સ્વલ્પ પણ નિયમ ગ્રહણ કર. ૧૦. येन यश्चापि हि स्तोकः कालस्य नियमः कृतः । तस्यापि निष्फलो न स्यात् सप्तपृष्ठकचोरवत् ॥ १ ॥ નાનામાં નાનું ને સહેલામાં સહેલું કાંઈ પણ પચ્ચખાણ (નિયમ) જે લેવામાં આવ્યું હોય તે અમૂલ્ય લાભદાયી છે એમ દર્શાવી આ નિયમફળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. એ પૂર્વનિર્જન્યર્જિા -. :-- નિ યમને પાળવામાં પર્વની જરૂર હોવાથી દરેક ધર્મશાસ્ત્રોમાં જે જે ન્ડ પર્વના દિવસો કહેલ છે, તેમાં પુણ્યદાન વગેરેનું વિધાન જણાવ્યું Sી છે, તેમાં વળી ચતુમસ (મસા)માં આઠ માસ કરતાં વિશેષ કosી ધર્મપાલન કરવાનું બ્રાહ્મણધર્મ તથા જૈનધર્મના પુસ્તકમાં જણાવ્યું છે. કારણકે ચતુર્માસમાં સૂર્યનાં કિરણે પૃથ્વીઉપર સ્પષ્ટ ન પડી શકવાથી અનેક રેગેને તથા તે રેગેને ઉત્પન્ન કરનાર જતુઓને ઉદ્દભવ થાય છે. તે તે રોગોથી બચવા ખાતર અને પરિણામે મોક્ષ સુખ પ્રાપ્ત કરવા
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy