________________
ww w w vvvvvvvvvvvvv
પરિચછે. નિયમફલ-અધિકાર
૮૭. નાના નિયમથી પણ કઈ વખતે મહાનું ફળ પ્રાપ્ત થાય છે, टाल्या वीक्ष्य ततोऽनि सद्गुरुमुखादेतगृहीतं व्रत, .
વર્ષ દિને નરસ રવ પ્રવજ્યાં વગ ઘર | * द्रव्यं तत्र हि निर्गतं यदि वणिकदृष्ट्वैत्यवग्दूरत-.. स्त्वं मा याहि अवेहि मेऽपि सकलं लाखालये तद्गतः ॥९॥
दृष्टान्तशतक रत्नकोष-भाग पञ्चम... એક નગરમાં ગુરૂ આવ્યા ત્યારે ઘણું લોકેએ પચ્ચખાણ (નિયમ) લીધાં તેમાં એક વાણીએ એ નિયમ લીધે, કે હું આ ગામના રહેવાસી કુંભારના માથાની ટાલ (માથાઉપરને ડાઘ) જોઈ ભેજન કરીશ, પછી તે નિત્ય કુંભારની ટાલ જોઈ ભેજન કરે, એમ કરતાં એક દિવસ કુંભાર માટી લેવા સારૂ ધૂળની ખાણે ગયે હતે. પાછળ વાણીઓ કુંભારને ઘેર આવ્યું, તેને ઘેરથી સમાચાર મળ્યા કે કુંભાર ધૂળની ખાણે ગયે છે તે વારે વાણુઓ પણ ત્યાં ખાણે ગયા. તે સમયે ત્યાં કુંભાર માટી ખોદતાં ધનને ચરૂ મળે. એ અવસરે વાણીએ પણ કુંભારની ટાલ દીઠી ત્યારે વાણુઓ કહેવા લાગ્યું કે “દીઠી રે દીઠી” એમ બેલતે પાછા વળ્યું. તે સાંભળી કુંભારે જોયું, કે આ દ્રવ્યની વાત વાણુએ જાણું. તેથી કુંભાર ઉભે થઈને વાણુઓને સાદ કરવા લાગ્યું કે નહિ જા, રે નહિ જા, એમ કહેતા વાણુંઆની કેડે દોડયે અને કહેવા લાગ્યું કે અર્ધ નાણું મારું ને અર્ધ નાણું તારૂં. એ વાત જાણે વાણુઓ પાછો વળી અર્ધ નાણું લઈ ઘેર આવ્યું. ૯.
માટે કઈ પણ નિયમ લે તે લાભકારક છે કહ્યું છે, કે – . योऽपि सोऽपि ध्रुवं ग्राह्यो, नियमः पुण्यकाक्षिणा ।
स्वल्पोप्यनरूपलाभाय, यथा खल्वाटपश्यकः ॥ १ ॥ એટલે પુણ્યની આકાંક્ષાવાળા મનુષ્ય કંઈ પણ નિયમ ગ્રહણ કરે. કારણકે સ્વલ્પ નિયમ લીધે હોય તે પણ ટાલીયા કુંભારને જેવાને નિયમ લેનાર વાણુઓની માફક તે નિયમ લેનારને કદી મેહટે લાભ મળે છે તથા
क्रोधः स्याद्यदि सप्तपृष्ठकपदं देयं गृहीतं व्रतं,
___ गेहे भूरिदिनात्समागतवरः शय्यां स्वपुत्रस्त्रियौ । - सुप्तौ वीक्ष्य वधाय पृष्ठचलितः पुत्रस्तदा बोधितो,
માત િફિ વોડર નિત ને બુસા માનોમવન બી