________________
e
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ .
સસમ
ત્યાં ભગવાનને વિચાર થયે કે મને ભિક્ષા આપવાનાં અભિગ્રહમાં એક દનની ખામી છે તેથી ભિક્ષા લીધા સિવાય ચાલી નીકળ્યા, ત્યારે તે દેકરી રૂદન કરવા લાગી કે હા મને ધિક્કાર છે! કે આવા અતિથિ મારા હાથની ભિક્ષા લીધા સિવાય ચાલ્યા જાયછે, તે શ્રીભગવાનના જોવામાં આવ્યું તેથી પાછા ફરી તેની ભિક્ષાને સ્વીકાર કર્યાં. તે વખતે તેની એડીયે જાજર રૂપે શાસન દેવે કરી વિગેરે પોંચદિવ્ય પ્રક્ટ થયાં. તે કન્યાએ પારણામાટે આપેલ અકુલાને સ્વીકાર કરી તેનું ભાજન કરી છ માસસુધી મૂજતા આહાર ન મલવાથી જે વ્રત ચાલુ હતું તે પૂર્ણ કર્યું. તે આ શ્રીભગવાને “મહુભિગ્રહુ ” નામના વ્રતના ચેગ જાણવા.
શ્લોકના શબ્દાર્થ.
સજાની પુત્રી દાસીના કાર્યને કરવાવાળી, એ પગમાં બેડીવાળી, મસ્તકમાં જેનું મુંડન થયું છે એવી, ભૂખથી દુર્બળ થયેલી અને એ પગવચ્ચે ઉંબર રાખીને ઉભેલી, અને હાથમાં પાત્ર રાખી તેમાં રહેલ અડદના મધુલાવાળી, રૂદન કરતી અપારને વખતે સુપડાના ખૂણામાં રહેલ તે અડદના બકુલારૂપી પારણું આપે તે આ શ્રીમહાવીરસ્વામી ભગવાનું મહાભિગ્રહુ નામનું મહા કઠિન વ્રત છે. ૭.
પ્રતિક્રમણનિયમપાલનનું ફળ.
सावयं दलयत्यलं प्रथयते सम्यक्त्वशुद्धिं परां चैत्र मस्करोति कुयशश्छिद्रं पिधत्ते क्षणात् ।
सद्ध्यानं धिनुते निकृन्तति ततं तृष्णालतामण्डपं
वश्यं सिद्धिसुखं करोति भविनामावश्यकं निर्मितम् ॥ ८ ॥ सूक्तिमुक्तावली.
જો સ'સારી મનુષ્યએ આ આવશ્યક (પ્રતિક્રમણના નિયમા) નું પરિપાલન જરૂર કર્યું હાય તેા તે જીવાના પૂર્ણ રીતે પાપકને દળી નાખેછે, સમ્યક્ત્વ દર્શનની ઉત્તમ શુદ્ધિને પ્રકટ કરેછે, નીચ ગાત્ર નામના કા નાશ કરેછે, ક્ષણમાત્રમાં કુકીર્ત્તિના છિદ્રને અધ કરી આપેછે અને સુન્દર ઈષ્ટદેવના ધ્યાનને સિદ્ધ કરી આપેછે, વિસ્તાર પામેલા તૃષ્ણારૂપી લતાના મંડપને કાપી નાંખેછે અને સિદ્ધિઓ તથા સુખને આધીન કરી આપેછે, અર્થાત્ ઉપર્યુક્ત તમામ મૂળા નિયમેના પાલનમાં સમાયેલાં છે એવા ભાવ છે. ૮,