________________
પરિચ્છેદ.
પણિકત્ત વ્યાકત્ત ન્ય—અધિકાર
ટ
સારૂ પકામાં સુજ્ઞ પુરૂષે ખરાખર નિયમનું પાલન કરવું જોઇએ. ઇત્યાદિ મામત જણાવવાસારૂ આ અધિકારને આરંભ કરવામાં આવેછે.
સસારી કામમાં નિષેધવાળા દિવસ.
અનુષ્ટુપ્ (૨ થી ૩).
कुहु पूर्णेन्दु संक्रान्तिचतुर्दश्यष्टमीषु च । नरवाण्डाल योनिः स्यात्तैलखीस्नान सेवनात् ॥ १ ॥
અમાવાસ્યા, પૂર્ણિમા, સંક્રાન્તિ,ચાદશ અને આઠમ આદિ પર્વમાં જે મનુષ્ય તૈલ, શ્રી અને સ્નાન ( તેલ ચાળીને ન્હાવા) નું સેવન કરે તે તે મનુષ્ય ( પુનર્જન્મ ) માં ચાંડાળની યુનિમાં જન્મ લેનારા થાયછે. (એમ પુરાણામાં કહેલ છે ). ૧.
તે પ્રમાણે અન્ય શાસ્ત્રના આશય,
चतुर्दश्यान्तथाष्टम्याम्पञ्चदश्यान्तथैव च । તેજા તથા મોન, પોતિય વિવઞયેત્ ॥ ૨॥
પુરાળ.
માસની એ ચાદશ, તેમ એ આઠમ અને પૂનેમ, અમાવાસ્યા એમ છ દિવસોમાં (ધર્મયુક્ત) પુરૂષે તલાભ્યંગ (તેલ ચાળીને ન્હાવું તે) ના અને સ્રીની સાથેના વિષયભોગના ત્યાગ કરવા. ૨.
અષ્ટમી, ચતુર્દશી તથા પંચમીના પ્રભાવ કહેછે.
अष्टमी चाष्टकर्मान्ता, सिद्धिलाभा चतुर्दशी । पञ्चमी केवलज्ञानं, तस्मात्रितयमाचरेत् ॥ ३ ॥
અષ્ટમી (આઠમ) તે આઠ પ્રકારનાં (જ્ઞાનાવરણી, દશનાવરણી, વેદનીય, મહુનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અન્તરાય) કના નાશ કરવાવાળી છે અને ચૌદશ સિદ્ધિના લાભને આપવાવાળી છે અને પચમી કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરેછે, તેથી આ ત્રણ તિથિઓનું (ત) આચરણુ કરવું. ૩.
૧૨