SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAA પરિચછેદ, દયા-અધિકારી . “હિંસા ધર્મનું સર્વોપરિપણું દર્શાવે છે. अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परं तपः । अहिंसा परमं ज्ञानमहिंसा परमं पदम् ॥ १७॥ महाभारत-विष्णुपुराण-मार्कण्डेयपुराण. અહિંસા તેજ પરમધર્મ છે, તેમ અહિંસા ઉત્તમ તપ છે, અહિંસા શ્રેષ્ઠ જ્ઞાન છે અને અહિંસા એજ સુંદર મોક્ષપદ છે. ૧૭. જીવદયા એ એક જાતની નદી છે અને અન્ય ધર્મો તે તેના કાંઠા ઉપરનાં તૃણ છે. - કૃપાનીમાહિતી, સર્વે પણgબારા तस्यां शोषमुपेतायां, कियनन्दन्ति ते पुनः ॥ १८ ॥ જીવદયારૂપી નદીના મહાતીરમાં બીજા સર્વ ધરૂપી તૃણુના અંકુરે રૂઢ થયા છે. તેથી જે તે દયારૂપી નદી સુકાઈ જશે તે તે તૃણસમાન ધર્મે કયાંસુધી નવપલ્લવ રહેશે? અર્થાત્ તેની પછવાડે તરતજ સુકાઈ જશે. ૧૮. નિર્દય હદયમાં ધર્મ રહેતું નથી. दयादयितया शून्ये, मनोवासगृहे नृणाम् । दानादिदूताहूतोऽपि, धर्मोऽयं नावतिष्ठते ॥ १९ ॥ મૂર્ણિમુવી. દયારૂપી પિતાની હાલી સ્ત્રીથી શૂન્ય એવા મનુષ્યના મનરૂપી નિવાસગૃહમાં દાન વિગેરે દૂત બેલાવી લાવે તે પણ આ ધર્મ ત્યાં રહી શકતે. નથી એટલે દયા તે ધર્મની દયિતા સ્ત્રી છે. (માટે દયારહિત ધર્મ નિષ્ફળ છે). ૧૯ હરણને પિકાર. મા. निज्झरणनीरपाणं, अरणतणभकणं च वणवासो । अम्हाण निरववाहाण, जीवीअं रक्खरक्खपहो ॥ २० ॥ कल्पसुबोधिका.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy