SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સપ્તમ દાન આપ્યાં હોય, દેવતાઓનું પૂજન કર્યું હોય, તપ કર્યું હોય, તીની સેવા કરી હોય, તેમ શાને અભ્યાસ કર્યો હોય એ બધાં પુણ્યકમે પણ જીનને અભયદાન (જીવદયા) ના સેળમા ભાગને પણ ગ્ય નથી અર્થાત્ જીવાભયદાન સર્વથી મહેસું દાન છે. ૧૨. જુ, માંકડ વિગેરે ક્ષુદ્ર જતુઓને પણ ન મારવા. यूकामत्कुणदंशादीन् , ये जन्तूंस्तुदतस्तनुम् ।। सततं परिरक्षन्ति, ते नराः स्वर्गगामिनः ॥ १३ ॥ જુ, માંકડ, દેશ વિગેરે જે પ્રાણીઓ શરીરને પીડા આપી રહ્યાં છે તેની પણ જે લેકે સદા રક્ષા કરે છે તે પુરૂષે મરણને સ્વર્ગલેકને પ્રાપ્ત થાય છે. ૧૩. દયાહીનનું સર્વ પ્રકારનું દાન વ્યર્થ છે. सप्तद्वीपं सरनं च, दद्यान्मेरुं च कांचनम् । यस्य जीवदया नास्ति, सर्वमेतनिरर्थकम् ॥ १४ ॥ જે પુરૂષ રત્ન સહિત સાત દ્વીપનું તથા સુવણગિરિ એવા મેરૂ પર્વતનું દાન આપે પણ જે તે પુરૂષને દયા ન હોય તે આ સર્વ નિષ્ફળ સમજવું. ૧૪. દયાહીન મનુષ્યને પુનર્જન્મમાં મળતું તે પાપનું ફળ. स्वल्पायुर्विकलो रोगी, विचक्षुर्बधिरः खलः । वामनः पामनः षण्डो, जायते स भवे भवे ॥ १५ ॥ જે મનુષ્યમાં જીવદયા નથી તે ભભવ સ્વલ્પ આયુષવાળ, ખંડિત - અંગવાળે, રોગી, અંધ, બહેરે, મૂર્ખ, વામન (ટુંકા અંગવાળ), ખસના રેગવાળે, નપુંસક વગેરે થયા કરે છે. ૧૫. પિતાને થતી પીડાથી અન્યની પીડા જાણું લેવી. यादृशी वेदना तीव्रा, स्वशरीरे युधिष्ठिर । तादृशी सर्वभूतानामात्मनः सुखमिच्छताम् ॥ १६ ॥ મહાભારતમાં એક મુનિ, રાજા ધર્મને કહે છે કે હે રાજા યુધિષ્ઠિર! મનુષ્યને પિતાના શરીરમાં જેવી તીવ્ર પીડા થાય છે તેવી જ પીડા પિતાના સુખને ઈચ્છતાં એવાં સર્વ ભૂતપ્રાણીમાત્રને થાય છે. ૧૬.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy