________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો.
અષ્ટમ
જે માણસ કપટ માગ થી બીજાએને જેમાટે છેતરવામાં આવેછે એવાં દ્રવ્યે હુશિયારીથી લઈ લે છે તે ભવાન્તરમાં અદત્તગ્રહણનાજ હેતુથી અનેક પ્રકારે પૈસાથી છેતરાયછે (દરિદ્ર થાયછે). ૩.
ચેારીથી થતી હાનિ.
૩૦૮
રળી.
परजनमन:पीडाक्रीडावनं वधभावनाभवनमवनिव्यापि व्यापल्लताघनमण्डलम् । कुगतिगमने मार्गः स्वर्गापवर्गपुरार्गलं,
नियतमनुपादेयं स्तेयं नृणां हितकाङ्क्षिणाम् ॥ ४ ॥
પ્રક
નિશ્ચય રીતે (હું કહુંછું કે) મેાક્ષની ઇચ્છાવાળા પુરૂષોએ ચોરીને ત્યાગ કરવા. કારણકે ચારી ખીજા મનુષ્યના મનને પીડવામાં ક્રીડા ( રમવા ) ના બગીચારૂપ છે, હિંસાની ભાત્રના (ઉત્પત્તિ સ્થાન) નું ઘર છે, પૃથ્વીમાં સવ ઠેકાણે રહેલ આપરૂપી લતાને મેઘમંડળ જેવું છે (અર્થાત્ જેમ મેઘથી લતા વૃદ્ધિ પામેછે તેમ ચારીથી દુઃખ વૃદ્ધિ પામેછે) નરકમાં જવાના રસ્તા છે, અને દેવલેાક તથા મોક્ષરૂપી શહેરમાં જવાને માટે આડી ભાગળરૂપેછે. આ àાકને સારાંશ એ નીકળેછે કે સર્વ પ્રકારનું સુખ ભોગવવામાટે ચારીને ત્યાગ કરવા. ૪
તથા
शार्दूलविक्रीडित.
निर्वर्त्तितकीर्त्तिधर्मनिधनं सर्वागसां साधनं, प्रोन्मीलद्बधबन्धनं विरचितकृिष्टाशयोद्बोधनम् ।
दौर्गत्यैकनिबन्धनं कृतसुगत्या श्लेषसंरोधनं,
प्रोत्सर्पत्मधनं जिघृक्षति न तद्धीमानदत्तं धनम् ॥ ५॥
सिन्दूरप्रकर.
જે પુરૂષ કાઇ પણ વસ્તુની ચારી કરવાની ઇચ્છા પણ કરતા નથી તેને પાંડિત કહેવા. કારણકે ચારી, પ્રાપ્ત થયેલી કીત્તિ અને ધર્મને નાશ કરનારી છે, સ` પા પનું કારણ છે, લાકડીથી માર ખાવે। કે દોરડાથી બંધાયું એવા માહાત્મ્યને જાહેર