SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ અહતહણદોષ-અધિકાય. અત્તપ્રણોપ-સ્મૃધિરા. www wwww - - જેમ પર પરિવાદ-નિંદા ત્યાજ્ય છે તેમ તેની બેન ચેરી પણ ત્યાગ કરવા 4 ચોગ્ય છે. કારણ કે તે ત્રીજું મહાપાપ ગણાય છે અને તેનું પરિણામ આલેક તથા પરલેકમાં બહુ ખરાબ જોગવવું પડે છે. તેથી તેને ત્યાગ કરવાની ભલામણ આપવા આ અધિકાર લેવામાં આવે છે. ચોરી કર્યા કરતાં મરણ સારૂં. કનુડુડુ (૨–૨). वरं वन्हिशिखा पीता, सांस्यं चुम्बितं वरम् । वरं हालाहलं लीढं, परस्वहरणं न तु ॥ १॥ પરાયું દ્રવ્ય હરવા કરતાં અગ્નિશિખા પીવી તે સારી, હેરે, (હીરે અથવા વછનાગ) ચૂસ સારો અને ઝેર પીવું પણ સારું છે અર્થાત તે સર્વ વસ્તુઓ કરતાં પરસ્વ (દ્રવ્ય) વિશેષ દુઃખદ છે તેમ સમજવું. ૧ ચોરના સાત ભેદ. चौरश्चौरार्यको मन्त्री, भेदज्ञः काणकक्रयी । અનવર સ્થાતિ , વરસાવધઃ ઋતઃ || ૨ | सूक्तिमुक्तावली. ૧ ચોરી કરનાર, ૨ ચોરની પૂજા સ્વીકારનાર (લાંચ લેનાર), ૩ ચેરને સલાહ આપનાર, ૪ તેઓના અભિપ્રાયને જાણનાર, ૫ સોનીને ત્યાં વેચનાર, ૬ (ચાર) અન્ન આપનાર, ૭ તથા સંઘરનાર, એ સાત પ્રકારે ચાર મનાય છે. ૨. જન્માતરમાં ચોરીનું પરાક્રમ. ઉપનાતિ. कौटिल्यकोच्या परवञ्चनानि, गृह्णाति योऽन्यस्य धनानि लोल्यात् । મવાન્તર્થતંદુવા વાડ, લોડાસંસ્થાપનહેતુના હિ રૂ નરવર્મચરિત્ર..
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy