SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ રે છે, બેલેછે તેતરફ ધ્યાન રહે છે. લેકેનું ધારવું બરાબર ન હોય તે આ જીવ છેતરાય છે. કેમાં આંતર હેતુના વિચાર કરી મત બાંધનારા અલ્પ હોવાથી ધારણામાં ભૂલ કરનારા વિશેષ હોય છે અને તેથી લેક પ્રશસા કે જનરૂચિ પર આધાર રાખનારા બહુધા છેતરાય છે. ૬. મનહર વાણી દુર્લભ . ગ્રા. स्तुवन्ति गुर्वीमभिधेयसम्पदं, विशुद्धिमुक्तेरपरे विपश्चितः। इति स्थितायां प्रतिपूरुपं रुचौ, सुदुर्लभाः सर्वमनोरमा गिरः ॥ ७ ॥ કેટલાક વિદ્વાન પુરૂષે વાણીની ગેરવવાળી અર્થ સંપત્તિ (અથ રચના) ને વખાણે છે અને કેટલાક શબ્દશુદ્ધિને વખાણે છે, આવી રીતે દરેક પુરુષમાં ભિન્ન ભિન્ન રૂચિ છે. તેથી સર્વ પ્રકારે મનને હર્ષ ઉપજાવનારી જે વાણી, તે બહુ મુશ્કેલ છે. સારશ–ઉંડા અથવાળી ઝાઝમક કે અલંકારવાળી વાણીકરતાં, ની. તિમય મનહર (મનને અતિ રમણીય) વાણી જગતમાં મળવી અતિશય દુર્લભ છે. ૭. મધુર વાણી એજ ખરે શણગાર છે. शार्दूलविक्रीडित. किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं, यनिष्पीडितपार्वणामृतकरस्यन्दोपमाः सूकयः ॥ ८॥ ___ सुभाषितरत्नभाण्डागार. હારે, કંકણે, કાનનાં અસાધારણ આભૂષણે, બાજુબંધ, મણિમય કુંડળ અને ભભકાદાર વસ્ત્રોથી પુરૂષની શભા ગણાતી નથી; પણ નીચેવેલ પૂર્ણચંદ્રના અમૃતમય ઝરાજેવું સુભાષિત (મધુરવાણી) છે તેજ પુરૂષનું અખંડિત ભૂષણ છે એમ અમે માનીએ છીએ. ૮.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy