________________
મરનારની પાછળ કુંદન—અધિકાર:
સત્ય લાગણી વિનાના રૂદન તરફ તિરસ્કાર.
( શગ ઉપર પ્રમાણે ).
માઢું' વાળી, ભુંડા માંવાળી બેઠી શું દાડી? દુખ દેખાડે, સાંજ સવારે માટેથી સ્વર કાઢી—ટેક.
પરિચ્છેદ.
જન મણુ` પછી એક વર્ષ સુધી, ઐયર ભેગી મળી રાજ મધી, રાવાની રીત વિશેષ વધી,
માઢુ વાળી ૧
સા નાર નાતની આવેછે, પડે રાઇને રેવરાવેછે, છેવટ છેડા છેડાવેછે,
ખીયે તેા ખાટી ખાટી રડે, દાઝયા વણુ શેનાં આંસુ પડે? શુ ઘર નારીને ખૂબ નડે,
એનું માંડ માંડ મનડું વિસર્યું, ત્યાં વળી આવીને યાદ કર્યું, એમ અંગ હીર હુમેશ હર્યું,
મરતા પાછળ નથી મરવાનું, કલ્પાંત ન ઢાડી કરવાનું, આરોગ્યપણું આળસવાનું,
નિત રોઇ રોઇને આંખ ભુવે, તેય મરતાને નજરે ન જુએ, શામાટે શામા રાજ રૂવે ?
એનાં મૂળ અતિશે ઊંડાં છે, લેાળાં જન ભડકણુ ભુંડાં છે, કહેવું શું હળાહળ કુડાં છે,
એ વખતે દીલાસે આપેા, પણ સાથે રડી કાં સંતાપા? ઉલટાં કાં કાળજડું કાપેા?
મર શાક તમે પાળા તેને, પણ તેની હદ ખાંધા એને, ઉપાય નથી આખર એને,
..
,,
એથી આંધળી ઘણી સ્ત્રી થઇ છે, પડી પડીને રાગે રહી ગઇ છે, તાય જંગલી રીત હજી રહી છે!
',
સુમેાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ.
""
""
39
ܕܝ
""
363
૨
૩
૪
७
૯
૧૦
મનુષ્યે પેાતાના પ્રત્યેક વ્યવહારમાં ચેગ્ય કારણેા તથા ચેાગ્ય પરિણામેાના વિચાર કરવા જોઈએ. આનંદના કે શાકના પ્રસગાને એવા રૂપમાં લાવી મૂકવા ન જોઇએ કે જેમાં કોઈ પણ પ્રકારના ચગ્ય હેતુ જોવામાંજ ન આવે તથા જેને લઇને પેાતાના કર્ત્તવ્યનું ભાન ભૂલાઇ જાય. આમ દેખાડીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવેછે.