SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ હું વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨. પીડાય ન ધનવાળા ધીંગા, કહેતાં માંડે દેવા ડીંગા, એ હઠીલા જન તલ રીંગા, રે રાજેશ્રી. ૨૩ એથી લેશ લાભ નથી મરતાને, નહિ પુણ્ય પ્રભુ એમાં મને, દેખાડ લખેલું કયે પાને, નથી શાસ્ત્રવિષે કંઈ એવું કહ્યું, આ તુજને કયાંથી વેન થયું, જે જે જાગી ક્યાં ભાન ગયું? સુખમાં જમશે મળી સંબંધી, પણ આ રીતિ કેવળ અંધી, વર્લભ વિનવે તમને વંદી. ૨૬ સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. પડ્યા પર પાટુ” એ કહેવતને સાચી પાડનાર આવી અગ્ય જમણવરે બંધ જ કરવી જોઈએ અને એના જેવા બીજા પણ અગ્ય ચાલે પણ બંધ કરવા જોઈએ એમ સમજાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. S23@@@ મરનારની પરિઝ હન-વિવાર - છે ઉ પરના અધિકારમાં મૃતભેજન સંબંધી અગ્ય ચાલે બંધ પાડવાની દર ભલામણ આપી છે. આવી રીતના અગ્ય ચાલે ઘણાજ છે તેમાં છે. પણ ઘણે ઠેકાણે મરનારની પાછળ મહિનાઓના મહિનાઓ સુધી છેડો. બૈરાંઓ નિયમિત રીતે સવારસાંજ ભેળાં મળીને રાગ તાણને મે વાળે છે. આ કાર્ય એટલું તે ભયંકર છે કે મરનારનાં ઘરના પુરૂષ તથા બાળકે એ વખતે તદ્દન ઉદાસ થઈ જાય છે તથા મરનારનું સ્મરણ આવવાથી તેઓને પણ રેવાને ઉભરે આવી જાય છે. પાડોશીઓ પણ પ્રભાતમાં એ વખતે વિચિત્ર રીતે શેકાતુર બને છે. જે વખતે વૃત્તિ શાંત રાખીને ઈશ્વરધ્યાન કરવું જોઈએ તથા મરનારને માટે શાંતિની પ્રાર્થના કરવી જોઈએ તે વખતે સ્ત્રીવર્ગ આ શેકારક કેલાહલ મચાવી મૂકે છે એ ઠીક નથી એમ સમવવાને મરણ પ્રસંગમાં થતી અયોગ્ય ક્રિયાઓનું ભાન કરાવવાને છેવટને અધિકાર લેવામાં આવે છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy