________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
અમ
ગ્રંથ સંગ્રહિતા.
નીતિ. विनयविजयमुनिनाय, विविधार्थोः ह्यष्टमः परिच्छेदः ।
सङ्ग्रथितः सुगमाथे, व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના) ગ્રંથને વિવિધ વિષયવાળે આઠમે પરિચછેદ વ્યાખ્યાન કરનારાઓ (અને શ્રોતાઓ) ની સુગમતા માટે સંગ્રથિત કર્યો છે તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ (અને શ્રેતાવર્ગ) ના આનંદને માટે થાઓ.
ॐ अष्टम परिच्छेद परिपूर्ण