________________
પરિચોદ. પણિકર્તવ્યાકર્તવ્ય-અધિકાર
ચાતુર્માસનાં આભૂષણે.
इन्द्रवज्रा. सामायिकावश्यकपौषधानि, देवार्चनस्नानविलेपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि, भव्याश्चतुर्मासिकमण्डनानि ॥ ७॥
___ चातुर्मासिक व्याख्यान. भव्य ५३षो ! सामायि४, मावश्य मे प्रतिभा, पाषी, हेवભગવાનનું અચન (પૂજન) તેઓને કરાવાતું સ્નાન તથા ચન્દનને આલેપ (લગાવવું), બ્રહ્મચર્યનું પાલન, દાન આપવું અને તપ કરવું જેમાં મુખ્ય છે એવાં આ ચતુર્માસ (ચોમાસારૂપી પર્વ) ના અલંકારે (ઘરેણાં) છે. ૭.
પીને શેભાવનારાં સાધને.
वसन्ततिलका. देवार्चनादिविधिना गुरुवन्दनेन,
सम्यक्तपोभिरसमैः समयामृतेन । आलोचनाप्रभृतिभिश्च शुभक्रियाभिः,
संवत्सरप्रभृति पर्व कृतार्थयन्ति ॥ ८॥ દેવભગવાનનું પૂજન વિગેરે વિધિથી, ગુરૂદેવની વન્દનાથી, સર્વ કાર્યથી ચઢીયાતાં એવાં ઉત્તમ તપથી, સમયાનુસાર કથા (વખાણ) રૂપી અમૃતના સેવનથી, એલચના તથા વિચાર વિગેરે કાર્યોથી અને શુભ ક્રિયાઓથી, ઉત્તમ લેક સંવત્સરી વિગેરે પવને કૃતકૃત્ય (સફળ) કરે છે. ૮.
પર્વમાં ઉત્તમ શ્રાવકોનું કર્તવ્ય જણાવે છે.
शार्दूलविक्रीडितं (९-१०). व्याख्यानश्रवणं जिनालयगतिनित्यं गुरोर्वन्दनं,
प्रत्याख्यानविधानमागमगिरां चित्ते चिरं स्थापनम् । कल्पाकर्णनमात्मशक्तितपसा संवत्सराराधनं, .
श्राद्धैः श्लाध्यतपोधनादिति फलं लभ्यं चतुर्मासिकम् ॥ ९॥