SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ કુતા-અધિકાર ૧૯૫ " કઈ વિદ્વાન પિતાનું વિદ્વત્તાભરેલું ભાષણ મૂની સભામાં કરતો હશે ત્યારે તેની કદર જાણનારો કોઈ કોયલની અપેક્તિથી કહે છે કે હે બાલકે કિલ (કેયલ)! કેરડાવાળા મારવાડના રણમાં ગર્વથી મધુર શબ્દ શામાટે કરે છે? તે આંબાના ઝાડના પ્રદેશ કઈ બીજે છે કે જે સ્થાનમાં તારાં છટાદાર ભાષણે શોભે છે. ૧૦. ' અર્થાત જે જગ્યામાં કેવળ કેરડા જેવા કાંટાવાળા કેરેકેરા ઠગ લે. હોય ત્યાં વિદ્વાન જોઈએ તેટલે રથી સદુપદેશ આપે પણ તેને કહ્યું શ્રવણ કરે? પણ તેને રસ જાણનારા આંબાના જેવા ફળ તથા છાયાવાળા ગુણીજને બીજા જ દેય છે કે જે શ્રવણેસુક થઈ રહ્યા હોય છે. માટે વિદ્વાને અધિકારહીન જનને ઉપદેશ ઘણી ચાતુરીથી આપે પણ તેઓનો શ્રમ વ્યર્થ છે. મૂર્ખના મધ્યમાં વિદ્વાન્જી કદર નથી. 'हंसो न भाति बलिभोजनवृन्दमध्ये, गोमायुमण्डलगतो न विभाति सिंहः । जात्यो न भाति तुरगः खरयूथमध्ये, विद्वान भाति पुरुषेषु निरक्षरेषु ॥११॥ કુમાલિત તમાછીમાર. - જેમ કાગમંડળીમાં હંસ, શિયાળમંડળીમાં સિંહ અને ગર્દભમંડળીમાં ઉંચા પ્રકારનો ઘેડો શોભતો નથી, તેમ મુખ પુરૂષોમાં વિદ્વાન શેતા નથી. ૧૧. ચૈદા પ્રકારના શ્રેતાઓ. રાત્રિની મદદૃગુસવમાવા, માર્ગો પરાઈન તુલ્યા , સર્જિકુમgશુરિટીઇમાના– स्ते श्रावका भुवि चतुर्दशधा भवन्ति ॥ १२ ॥ રાજ્ય. મૃત્તિકા, ચારણ, પાડા, હંસ, પોપટ, ઘેડે, મીંદડે, કાગડે, મસલાને સમુદાય (મચ્છરી), જળે, છિદ્રવાળે ઘડે, પશુ, સર્પ અને શિલાના જેવા એમ આ પૃથ્વીઉપર ચંદ પ્રકારના શ્રાવક એટલે શ્રેતાઓ થાય છે. જેમ માટીમાં પાછું પડે કે તુત તે મૃત્તિકા કેમલ (નરમ) થઈ જાય પણ છેડે વખત વિત્યા બાદ સુકાય કે તરત તેવીને તેવી થાય છે તેમ ઉપદેશની અસરથી તરત નરમ થનારા પણ થોડા વખતમાં પાછા હોય તેવા શુષ્ક બની જનારા. ચારણ જેમ ધાન્ય ભર્યું હોય ત્યાં સુધી ભરપૂર જણાય પણ છેડે વખતે ચરાતાં
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy