________________
૧૮૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો.
અષ્ટમ
આમાં ને આમાંથી તેમાં આમ ચાવવનસુધી ભ્રમણ કાર્યમાં તત્પર રહેછે. તેઓના જ્ઞાનની સ્થિતિને “વિનીતમિથ્યાત્વ” એવું નામ આપવામાં આવ્યું છે. ૧૧.
સંશય નામના મિથ્યાત્વવાળાની સ્થિતિ.
समस्ततत्त्वानि न सन्ति सन्ति वा विरागसर्वज्ञनिवेदितानि वै । विनिश्वयः कर्मवशेन सर्वया, जनस्य संशीतिरुचेर्न जायते ॥ १२ ॥
સંશયની રૂચિવાળા માણસને કના વશથી વીતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલાં સર્વે તત્ત્વ છે કે નહિ ? એટલે સત્ય છે કે નહિ ? તેને નિશ્ચય કાઈ પણ પ્રકારે થતા નથી. આવા મનુષ્યને સંશય નામનું મિથ્યાત્વ હોયછે. ૧૨. પ્રતીપ નામના મિથ્યાત્વનું વર્ણન.
',
पयो युतं शर्करया कटूयते, यथैव पित्तज्वरभाविते जने । तथैव तवं विपरीतमङ्गिनः, मतीपमिध्याखदृशो विभासते ॥ १३ ॥ કાઇ મનુષ્યને પિત્તજવર આવ્યે હોય તેને શાકથી યુક્ત એવું દુધ કે જળ જેમ કડવું લાગેછે તેમ પ્રતીપ નામના મિથ્યાદષ્ટિવાળા મનુષ્યને વિપરીત ( સત્યથી જુદા પ્રકારનું) તત્ત્વ ભાસે છે એટલે તત્ત્વને વિષે વિપરીત બુદ્ધિ થાયછે. ૧૩.
આગ્રહ નામના મિથ્યાત્વનુ” સ્વરૂપ,
मपूरितश्चलवैर्यथाशनं, न मण्डलधर्मकृतः समिच्छति । कुहेतुदृष्टान्तवचः प्रपूरितो, जिनेन्द्रतत्वं वितथं प्रपद्यते ॥ १४ ॥
જેમ ચર્મના ટુકડાથી પૂર્ણ થયેલે ચમારને કૂતરા ખીજા ભાજનની ઇચ્છા કરતા નથી તેમ કુત્સિત હેતુ અને દૃષ્ટાન્તવાળાં વચનાથી ભરેલે મનુષ્ય જિનેન્દ્ર ભગવાનના તત્ત્વને ખાટું માને છે, એટલે તેને આદર કરતા નથી. ૧૪.
નિસર્ગ મિથ્યાત્વનું સ્વરૂપ,
यथान्धकारान्धपटातो जनो, विचित्रचित्रं न विलोकितुं क्षमः । यथोक्ततखं जिननाथभाषितं, निसर्गमिथ्यात्वतिरस्कृतस्तथा ।। १५ ।। જેમ ધકારમાં અધપટ ( આંધળા પઢેડા ) થી વીંટાયેલા મનુષ્ય વિચત્ર પ્રકારના ચિત્રને જોવાને સમર્થ થઈ શકતા નથી, તેમ નિસગ (સ્વા