________________
પરિ છે..
મિથ્યાત્મ-અવિકાર.
શાવિક) મિથ્યાત્રથી તિરસ્કાર કાયેલા (એટલે જેની ષ્ટિ-વિચારશક્તિ માટે સ્વભાવથીજ મિથ્યાત્વ ઉભું છે એવા) પુરૂષ શ્રીજિનનાથ ભગવાને કહેલા સત્યતત્ત્વને જોઈ શકતા નથી. ૧૫.
૧૯૩
મિથ્યાત્વનું સ્પષ્ટીકરણ.
दयादमध्यानतपोत्रतादयो, गुणाः समस्ता न भवन्ति सर्वथा । दुरन्तमिथ्यात्वरजोहतात्मनो, रजोयुतालानुगतं यथा पयः ॥ १६ ॥
જેમ રજ (કટુતાદિ) થી યુક્ત એવી તુંબડીમાં રહેલું પાણી મિષ્ટ થતું નથી તેમ દુરન્ત (જેના દુઃખેથી અન્ત આવી શકે) એવા મિથ્યાત્વરૂપી રજથી જેને આત્મા હણાયેલા છે એવા મનુષ્યને દયા, દમ, (ઇન્દ્રિયનિગ્રહું) ધ્યાન, તપ, વ્રત વિગેરે સમગ્રગુણા ગુણરૂપે થતા નથી. ૧૬.
સ્યાદ્વાદને વિપરીત જ્ઞાનવાળા સમજી શકતા નથી,
अवैति तत्त्वं सदसत्त्वलक्षणं, विना विशेषं विपरीतलोचनः । यदृच्छया मतवदस्तचेतनो, जनो जिनानां वचनात्पराङ्मुखः ॥१७॥
જિનભગવાનનાં વચનથી વિસુખ, મત્ત મનુષ્યની માફ્ક જેની બુદ્ધિ નાશ પામી છે એવા મિથ્યાદષ્ટિવાળા મનુષ્ય સ્યાદ્વાદના લક્ષણવાળા તત્ત્વને યદચ્છાએ ( પેાતાની ઇચ્છા પ્રમાણે) વિશેષ રહિત માનેછે. એટલે કે જિનાગમને અન્ય આગમાની જેમ સામાન્યજ માને છે. ૧૭.
મિથ્યાત્વ દર્શનનું ફળ.
त्रिलोककालत्रयसम्भवासुखं, सुदुःसहं यत्रिविधं विलोक्यते । चराचराणां भवगर्तवर्तिनां तदत्र मिथ्यालवशेन जायते ॥ १८ ॥
ત્રણ લેક (સ્વગ, મૃત્યુ, પાતાલ, ) અને ત્રણ કાળ ( ભૂત, ભવિષ્ય, વર્તમાન ) માં ઉત્પન્ન થયેલું દુઃસહુ એવું જે મન, વચન અને કાયાસબંધી ત્રણ પ્રકારનું દુઃખ સંસારરૂપી ખાડમાં વત ંતા ચર અચર પ્રાણીઓને થતું દેખાયછે, તે દુઃખ અહિં મિથ્યાત્વ (અજ્ઞાન) ના વશથીજ ઉત્પન્ન થાયછે અર્થાત્ તે સ જાતના દુખાનું મૂળ મિથ્યાત્રજ છે. ૧૮,
મિથ્યાત્વયુક્ત જીવિત ઉત્તમ નથી,
वरं विषं भुक्तमसुक्षयक्षमं वरं वनं श्वापदननिषेवितम् ।
वरं कृतं वह्निशिखा प्रवेशनं, नरस्य मिथ्यात्वयुतं न जीवितम् ॥ १९ ॥