________________
વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો.
સમ
હે ભગવન, મે બહારથી વૈરાગ્યને રંગ એટલે ડાળ દેખાડી લેાળા લેાકાને છેતર્યાં, વળી લેાકાને રિઝવવામાટે, તથા લેાકેામાં ભલા ગણાવામાટે મેં બહારથી ધર્મના ઉપદેશ કર્યા ; વળી મારા સર્વ વિદ્યાભ્યાસને ઉપયોગ મેં વાદવિવાદમાં તથા તકરારો કરી જય પરાજય કરવામાં કર્યાં; માટે હે ઇશ, આવું મારૂં હાસ્યકારક ચરિત્ર તે હું આપને કેટલું કહું? ૯.
શરીરની ભ્રષ્ટતાથી અધેાગતિની પ્રાપ્તિ.
परापवादेन मुखं सदोष, नेत्रम्परस्त्रीजनवीक्षणेन ।
चेतः परापायविचिन्तनेन कृतम्भविष्यामि कथं विभोऽहम् ।। १० ।।
હે નાથ, પારકાના (છતા અછતા) દાષા એટલી મે' મારા મુખને દૂષિત કર્યું, તથા પરસ્ત્રીને વિકાર દષ્ટિએ જોઇ જોઇ મારાં નેત્રને અપવિત્ર કર્યા; વળી પરજીવાને અન તથા પીડા ઉત્પન્ન કરવાના વિચાર કરીને મારા મનને મે મહા મલિન કર્યું ; હવે હું સ્વામિન, આવાં પાપાચરણાએ ફરી માહારી આગળ શી ગતિ થશે? ૧૦.
કામવાસનાથી થતી હાતિ.
विडम्बितं यत्स्मरघस्मरार्त्तिदशावशात्स्वं विषयान्धलेन । प्रकाशितन्तद्भवतो हियैव, सर्वज्ञ सर्व स्वयमेव वेत्सि ॥ ११ ॥
હે પ્રભુ, કામદેવરૂપી રાક્ષસની મહાવિટ અનારૂપ પીડાને પામેલે વિષયોંધપણે એટલે વિવેકરૂપી ચક્ષુ વિંચાયેલી છે જેની, એવા જે હુ, તે આપને આ મારી લજ્જાયુક્ત વૃત્તિજ પ્રકાશી રહી છે, અને આપ તે અંતરજામી સર્વજ્ઞ છે, સ` જગત્ જીવના ભાવને જ્ઞાને કરી જાણી રહ્યા છે, તેથી મુખે કરીને શું કહું? ૧૧.
મતિભ્રમ.
ध्वस्तोऽन्यमन्त्रैः परमेष्ठिमन्त्रः, कुशाखवाक्यैर्निहतागमोक्तिः । कथा कर्म कुदेवसङ्गादवाञ्छि हा नाथ मतिभ्रमो मे ॥ १२ ॥
હે નાથ ! અન્ય દેવી દેવલાનાં મલિન કુત્રા શીખી શીખીને આપને પચ પરમેષ્ટિ મંગળરૂપ નવ પદ્યાત્મક શ્રી નવકાર મહા મંત્રને મેં નિરાદર કાં; વળી હે ભગવાન, કુશાસ્ત્રના શ્રવણવર્ડ આપના મહા પવિત્ર જિનાગમના વચનેાને વૃથા અસત્ય માન્યાં, વળી કુદેવાની કુસ'ગતિવાળી સેવાએ કરી મેં મારાં પાપકર્માના નાશ કરવાને ચાહ્યું, હાહા ઇતિ ખેદે, હે પરમેશ્વર, આ મને કેવા મતિના ભ્રમ, અર્થાત્ બુદ્ધિના વિષયાસ થયા ? ૧૨.