________________
દેવસ્તુત્યાં ધકાર,
પશ્ચાત્તાપ
૩૫ઞાતિ (૬ થી ૨૦),
कृतं मयामुत्र हितं न चेह, लोकेऽपि लोकेश सुखं न मेऽभूत् । अस्मादृशां केवलमेव जन्म, जिनेश जज्ञे भवपूरणाय ।। ६ ।।
પરિચ્છેદ.
છક્કાય થવાના પ્રતિપાળક, હે જગન્નાથ, મે નિશ્ચે પરભવને વિષે કાઇ પણ પ્રકારનું હિત એટલે લેાકકલ્યાણ, કે આત્મકલ્યાણુ, કે પરોપકારાદિ કાંઇ પણ સુકૃત ન કર્યું, તેથીજ આ ભવમાં પણુ મને યથાર્થ સુખ પ્રાપ્ત ન થયું; હે જિનનાથ, અમારા જેવાને જન્મ તે કેવળ અવતાર પૂર્ણ કરવારૂપ થયા, અર્થાત્ જેમ પૂવે ઘણા ભવ વ્ય કર્યા તેમ આ પણ એક વધારે, ગણવામાટે થયે . . ૬.
તથા—
मन्ये मनो यन्न मनोज्ञवृत्तत्वदा स्वपीयूषमयूखलाभात् । द्रुतं महानन्दरसं कठोरमस्मादृशां देव तदश्मतोऽपि ॥ ७ ॥
હે સ્વામિન આપનું અતિ સુંદર, શાંત પવિત્ર, શીળવંત મહામનેાહુર સુધારસમય સુખરૂપી ચંદ્ર કિરણના અપૂર્વ દર્શનના લાભ થયા છતાં તથા તેમાંથી નિકળતા પરમ અમૃત સદ્દસ દેશનારૂપી મહા આનંદદાયક રસનું પાન થયા છતાં પણ મહારૂં મન તેમાં લેશમાત્ર ભીનું થયું નહિ, પિગળ્યું નહિ, તેથી હું એમ માનુધ્યું કે તે માહારૂં મન પાષાણુ થકી પણ અત્યંત કઠાર હોવું જોઈએ. ૭. વળી
त्वत्तः सुदुष्प्रापमिदम्मयासं, रत्नत्रयम्मूरिभवभ्रमेण । प्रमादनिद्रावशतो गतन्तत् कस्याग्रतो नायक पूत्करोमि ॥ ८ ॥
,
હે નાથ, સેંકડો ભવ ભમતાં મહા કબ્જે પ્રાપ્ત થાય એવું અતિ દુલ ભ સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્ન ત્રયનું શુદ્ધ સેવન આપ પાસેથી મને મળ્યા છતાં મેં તેને વિષય કષાયાદિ પ્રમાદ તથા નિદ્રાને વશ પડી, તથા વ્યથ વિકથાઓ, પરિનંદા તથા કુથલી કરવામાં ગુમાવ્યું; માટે હવે હું રક પામર ભિખારી કોની આગળ પાકાર કરૂં? મારે તે એક આપનાજ આધાર છે તે હવે આપની કૃપા થાય તાજ મારૂં કાંઇ શ્રેય થાય તેમ છે. ૮.
તેમજ—
वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय ।
वादाय विद्याध्यनञ्च मेऽभूत्, क्रिषद् हुने हा स्वकरं स्वमीश ।। ९ ।।