________________
વ્યાખ્યાને સાહિત્યસ ગ્રભાગ ૨
પૂજ્ય માતાપિતા સન્મુખ બાળકના બે ખેલ.
किम्बाललीलाकलितो न बालः, पित्रोः पुरो जल्पति निर्विकल्पः । तथा यथार्थ कथयामि नाथ, निजाशयं सानुशयस्तवाग्रे ॥ ३ ॥
સમ
હે સ્વામિન! મલચેષ્ટાએ યુક્ત એવે મુગ્ધ ખાલક, સર્વ પ્રકારના વિકલ્પરહિત હેાવાથી, નિર્દોષપણે, સરલતાથી પેાતાના, માતાપિતા આગળ નિડરપણું, નિખાલસ દીલથી શું નથી ખેલતા? અર્થાત્, બેલેછે તેમ હું પણ મારા પાપના પશ્ચાત્તાપપૂર્વક મારા અભિપ્રાયને આપની પાસે યથા કહી બતાવુંછુ. ૩. જન્મની નિષ્ફળતા—વ્યર્થ ભ્રમણ.
दत्तं न दानं परिशीलितं च न शालिशीलं न तपोभितप्तम् । शुभो न भावोऽप्यभवद् भवेऽस्मिन् विभो मया भ्रांतमहो मुधैव ॥ ४ ॥
હે સ્વામિન, મે મૂઢે સત્પાત્રને વિષે દાન પણું ન દીધું, વળી અબ્રહ્મના ત્યાગરૂપ અને રૂડા આચારના સેવનરૂપ પવિત્ર શીળ ધને પણ ન પાળ્યે, વળી પરમાત્માએ કહેલ ખાહ્ય અને આભ્યંતર ખાર પ્રકારનેા ઇચ્છાનિધપ તપ પણ સમતા ભાવે ન કર્યા તેમ ચિત્તના નિ`લ પરિણામરૂપ ભલે ભાવ પણ ન ભાળ્યે અર્થાત્ ભક્તિ, વૈરાગ્ય, અને જ્ઞાનની કાઇ પણ રૂડી ભાવનાનું ચિંતવન કર્યું નહિ; માટે હું પ્રણા, મૈતે આ સંસારને વિષે જ જન્મમરણુરૂપ ભ્રમણ કર્યું. ૪.
પ્રભુતરફ પ્રેમ ન થવાનું કારણ,
इन्द्रवज्रा.
raiser क्रोधमयेन दष्टो, दुष्टेन लोभाख्यमहोरगेण । ग्रस्तोऽभिमानाजगरेण मायाजालेन बद्धोऽस्मि कथं भजे त्वां ॥ ५ ॥
હે પ્રભુ, ક્રોધરૂપી અગ્નિના સદા ધગધગતા તાપે તપ્ત થયેલેા, અને લાભરૂપી મહા ભયંકર સ`` ડસેલા, તથા અહુકારરૂપી અજગરે ગળેલા; અને માયા એટલે છલ, કપટ, પ્રપંચરૂપી જાળના બંધનમા ખંધાયેલા એવા હું પામર પ્રાણી છું; તેથી હે પ્રભુ, હુ આપને કેવી રીતે ભજી? હે નાથ, આ અનાદિ અનત કાળના કેડે લાગેલા ક્રોધ, માન, માયા, અને લેભરૂપી ભયંકર શત્રુએથી હું છૂટું; એવી મહારા ઉપર આપની કૃપા થયે આપનું સમ્યક્ પ્રકારે સેવન કરવાના મારા હેતુ ક્યારે પાર પડે? પ.