________________
પરિચ્છેદ.
દયા-અધિકાર.
૯૯
સ્થૂલ મનુષ્યાદિ પ્રાણીઓમાં સકલ્પ જેમાં મુખ્ય છે એવા ત્રણ પ્રકારના એટલે મન, વચન, કાયાથી કરવું, કરાવવું, અનુમેાદન કરવું, ત્રિવિધ વિનાશ ભાવ તેને પણ ત્યાગ કરવા. સંસારના નિસ્તર કરનાર આ ધર્મ સ તામાં રાજાતુલ્ય છે, અર્થાત્ જીવને મુક્તિદાન આપેછે. ૨૩.
જીવહિંસાનાં ( પાપનાં ) પરિણામા,
વા.
दारिद्र्यदौर्भाग्यकुणित्वकुष्ठिपङ्गुत्खतिर्यङ्नरकादिभेदैः ।
दुःखान्यनेकानि भवन्ति हिंसासम्भूतपापप्रचयेन पुंसाम् ॥ २४ ॥
દરિદ્રતા, દુર્ભાગ્યપણું, હુંઠાપણું, કઢીઆપણું, પાંગળાપણુ, પયાનિ અને નરકાદિના ભેદોથી અનેક પ્રકારનાં દુઃખા જીવહિંસાથી ઉત્પન્ન થયેલ પાપના સમૂહથી મનુષ્યને પ્રાપ્ત થાયછે. ૨૪
જીવદયા રાખવાથી કાનુ' શ્રેય થયું? ૩૫નાતિ.
पारापते मेघरथो नरेशी, दयापरः कीर्त्तिमवाप विश्वे | क्रमेण तीर्थङ्करशान्तिनाथभावेन भूखा प्रययौ शुभं सः ॥ २५ ॥
नरवर्मचरित्र.
પૂર્વજન્મમાં પારેવાની જીવયામાં તત્પર એવા મેઘરથ નામના રાજા હતા તે યામાં તત્પર થઈને જગત્માં કીર્ત્તિને પ્રાપ્ત થયા તેમ ક્રમેથી તીર્થંકર એવા શ્રીશાન્તિનાથભગવાનના સ્વરૂપે કરીને કલ્યાણને પ્રાપ્ત થયે, અર્થાત્ તીર્થકર પદ ભોગવી મેક્ષે ગયા. ૨૫.
હિસા એ મેહેાટામાં માહેાટા જુલમ છે,
વંશમ્ય.
रसातलं यातु यदत्र पौरुषं, कुनीतिरेषा शरणो ह्यदोषवान् । विहन्यते यद्धलिनापि दुर्बलो, हा हा महाकष्टमराजकं जगत् ॥ २६ ॥
सूक्तिमुक्तावली.