SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ વ્યાખ્યાનમાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષ્ટમ જે નર ચતુર શિરોમણિ જાગતારે, નીરખ્યા તે નિદ્રા લે નેણ હે લાલ; લાલ કસુંબા નવ લીજીએ રે; જે નર બહુ જુક્તિથી બેસતારે, તે નર ભાખે ભાંગ્યાં વેણ હે લાલ; લાલ કસુંબા નવ લીજીએ. જેને અતિ સંભળાતી આબરૂપે, " તે નર લેકમાં નિંદાય હે લાલ; . લાલ કસુંબા નવ લીજીએ રે; જેનું સાચપણું સૈ માનતારે, - તે સાચો થાવા સમ ખાય છે લાલ: લાલ કસુંબા નવ લીજીએ. દલપત દરેક કેફ હાનિકર છે તેથી સુખી થવાની ઈચ્છાવાળા મનુષ્ય કેફ નહિ કરે. કારણકે તેનાથી ધમની, શરીરની, પૈસાની તથા આબરૂની અવશ્ય પાયમાલી છે એ સમજાવી તથા કેફી હઠીલે હોય છે તેનું તેતરફ ધ્યાન ખેંચી આ અફીણ-અધિકાર પૂર્ણ કર્યો છે. ' લીજીએ ' . વાદ-ધિર. . If ઘણાં મનુષ્ય પોતાનું હિત નહિ સમજતાં હોવા છતાં મૂર્ખતાથી ‘ ફ મડાગાંઠવાળી અકલ્યાણકારી અધર્માચરણ તથા ધર્મવિરૂદ્ધ મં. તને ચાટી બેઠેલા હોય છે અને જે કે તેઓને સમજાવવા જાય છે તે તેઓની સામા થાય છે, જેમ જેમ તેઓને વિશેષ સમજાવવામાં આવે છે તેમ તેમ તેઓ પોતાના રૂઢ મંતને વધારે ચેટતા જાય છે, વિકળની પેઠે વિત. ડાવાદ કરે છે અને પિતાને જ કે ખરે છે એમ માને છે, દાખલાદલપર ધ્યાન આપતા નથી, વિચાર કરવા પર ધ્યાન દેતા નથી અને પિતાના ગણેલ ઉકરડાને જ પવિત્ર મંદિરતુલ્ય મનાવવાના દુરાગ્રહને છેડતા નથી. આવા મનુષ્યને આપેલે ઉપદેશ ક્યાંથી સફળ થાય એ સમજવાને આ હઠવાદ અધિકાર લેવામાં આવ્યું છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy