SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ જે પરમેશ્વરસંબંધી દીક્ષા ગ્રહણ કરવી તે કર્મરૂપી સપને બાંધવાને મંત્ર છે, સંવેગરૂપી રસની કૂપિકા છે, મેક્ષરૂપી રાજાને રહેવાનું સ્થાનક છે. સારાંશ-દીક્ષાનું પૂણું પાલન કરવાથી કર્મ નાશ પામે છે, સવેગ વૃદ્ધિ પામે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ૬. વળી– જિના, વર્ષાવર્તાિ િ. . सद्गुणं विशदं दीक्षाध्वजं धन्योऽधिरोपयेत् ॥ ७ ॥ ધર્મરૂપી સુતારે બનાવેલ મનુષ્ય દેહરૂપી મહેલ ઉપર શુદ્ધ અને સારા ગુણવાળી દીક્ષારૂપી ધ્વજા કેઈ ભાગ્યશાળી પુરૂષજ ફરકાવે છે. સારાંશ-મનુષ્યજન્મ મેળવી શુદ્ધ ચારિત્ર પાળવું. કારણકે પશુપક્ષીની નિમાં આવાં ચારિત્રને અભાવ છે. ૭. દુખ એ સુખ છે. तद्दुःखमपि नो दुखं, निर्वाहो यत्र सुन्दरः। बन्धः शस्यः सुमनसां, नृपामरशिरस्थितौ ॥८॥ સૂરિમુવરી. જે દીક્ષામાં નિર્દોષ નિર્વાહ છે, ત્યાં દુઃખ પણ દુઃખરૂપે નથી; કારણકે દેવ કે રાજાના મસ્તકઉપર પુષ્પનું હારરૂપે જે બંધાઈને રહેવું, તે સ્તુતિ કરવારૂપ છે એટલે સુખપ્રદ છે પણ દુઃખરૂપ નથી. સારાંશ–ચારિત્ર પાળવામાં જે દુ:ખ દેખાય છે તે માત્ર અજ્ઞાનથી જ ભાસે છે. કારણકે ખરું સુખ જે મેક્ષ તે તેમાંથી (ચારિત્ર્યમાંથી) જ ઉદ્ભવે છે. ૮. સર્વકરતાં સંયમી (ચારિત્રસેવી) સુખી છે. ઉપનાતિ (૧ થી ૨). न चक्रनाथस्य न नाकिराजो, न भोगभूपस्य न नागराजः । आत्मस्थितं शाश्वतमस्तदोष, यत्संयतस्यास्ति सुखं विवाघम् ।। ९ ।। આમસ્થિત (અવર્ણનીય), સદાને માટે રહેનારું (નાશરહિત), નિર્દોષ, બાધરહિત જે સુખ, સંયમી (તપસ્વી) ને છે તે ચક્રવત્તી રાજાને, ઈન્દ્રને, સમગ્ર ભેગના અધિપતિને કે નાગરાજને પણ નથી.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy