________________
પર
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ જે પરમેશ્વરસંબંધી દીક્ષા ગ્રહણ કરવી તે કર્મરૂપી સપને બાંધવાને મંત્ર છે, સંવેગરૂપી રસની કૂપિકા છે, મેક્ષરૂપી રાજાને રહેવાનું સ્થાનક છે.
સારાંશ-દીક્ષાનું પૂણું પાલન કરવાથી કર્મ નાશ પામે છે, સવેગ વૃદ્ધિ પામે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ૬.
વળી–
જિના, વર્ષાવર્તાિ િ. . सद्गुणं विशदं दीक्षाध्वजं धन्योऽधिरोपयेत् ॥ ७ ॥
ધર્મરૂપી સુતારે બનાવેલ મનુષ્ય દેહરૂપી મહેલ ઉપર શુદ્ધ અને સારા ગુણવાળી દીક્ષારૂપી ધ્વજા કેઈ ભાગ્યશાળી પુરૂષજ ફરકાવે છે.
સારાંશ-મનુષ્યજન્મ મેળવી શુદ્ધ ચારિત્ર પાળવું. કારણકે પશુપક્ષીની નિમાં આવાં ચારિત્રને અભાવ છે. ૭.
દુખ એ સુખ છે. तद्दुःखमपि नो दुखं, निर्वाहो यत्र सुन्दरः। बन्धः शस्यः सुमनसां, नृपामरशिरस्थितौ ॥८॥
સૂરિમુવરી. જે દીક્ષામાં નિર્દોષ નિર્વાહ છે, ત્યાં દુઃખ પણ દુઃખરૂપે નથી; કારણકે દેવ કે રાજાના મસ્તકઉપર પુષ્પનું હારરૂપે જે બંધાઈને રહેવું, તે સ્તુતિ કરવારૂપ છે એટલે સુખપ્રદ છે પણ દુઃખરૂપ નથી.
સારાંશ–ચારિત્ર પાળવામાં જે દુ:ખ દેખાય છે તે માત્ર અજ્ઞાનથી જ ભાસે છે. કારણકે ખરું સુખ જે મેક્ષ તે તેમાંથી (ચારિત્ર્યમાંથી) જ ઉદ્ભવે છે. ૮. સર્વકરતાં સંયમી (ચારિત્રસેવી) સુખી છે.
ઉપનાતિ (૧ થી ૨). न चक्रनाथस्य न नाकिराजो, न भोगभूपस्य न नागराजः । आत्मस्थितं शाश्वतमस्तदोष, यत्संयतस्यास्ति सुखं विवाघम् ।। ९ ।।
આમસ્થિત (અવર્ણનીય), સદાને માટે રહેનારું (નાશરહિત), નિર્દોષ, બાધરહિત જે સુખ, સંયમી (તપસ્વી) ને છે તે ચક્રવત્તી રાજાને, ઈન્દ્રને, સમગ્ર ભેગના અધિપતિને કે નાગરાજને પણ નથી.