________________
પરિચ્છેદ.
તથા
ચારિત્રમુખ-અધિકાર.
अकुलीनः कुलीनः स्यात्सदाचारधुरन्धरः । વિદ્વૈપક્ષોઽવે, ડ્વેનો પ્રતનિમેષ્ટઃ ॥ ૨ ॥
સદાચાર પાળવામાં પરાયણ ( સદાચરણી ) પુરૂષ, અકુલીન (હીનજાતિના ) હાય તાપણ કુલવાન ગણાયછે ( થાયછે). જેમ એક પક્ષમાં (ખાજુમાં) અપવિત્ર-મલયુક્ત હાવા છતાં પણ દર્પણ (આરીસા) આચારમાં (ચારિત્રમાં) શુદ્ધ દેખાયછે તેમજ કુળ નીચ હોવા છતાં પણ સદાંચારથી પુરૂષ નિર્મળ ગણાયછે. ૨.
વની
अपवित्रः पवित्रः स्यादासो विश्वेशतां भजेत् । मूर्खो लभेत ज्ञानानि, मञ्जुदीक्षाप्रसादतः ॥ ३॥
સુન્દર દીક્ષાના પ્રસાદથી અપવિત્ર પવિત્ર થાયછે, સેવક સર્વાધિકારિત્વને પામેછે, ભૂખ જ્ઞાન મેળવેછે; તે જે અધિકારી હાય તેમને માટે તે કહે. વુંજ શું? ૩.
ચારિત્ર સેવનારને કાંઇ પણ અલભ્ય રહેતું નથી.
दीक्षोल्बणगुणग्रामक्रियालीनस्य देहिनः ।
जायन्ते त्रिजगत्सम्पदब्धयः सर्वलब्धयः ॥ ४॥
૧
wwwn
દીક્ષારૂપ નિર્માળ (લગ્ન) ગુણગણાની ક્રિયામાં આસક્ત (દીક્ષાના ઉત્તમ ગુણગ્રાહી પુરૂષને લેાક્યમાંની સમગ્રસ પત્તિએ મળેછે કે જે મળ્યા પછી કાઇ પણ લબ્ધિ ખાકી રહેતી નથી. ૪.
ચારિત્રથી અલભ્ય લાભ.
दत्ते महत्त्वमृध्यादि, जनस्य ननु जीवतः । મહાનન્દ્રપદું નિસ્યં, ત્તે દીક્ષા પત્ર ૨ II 、 ॥
દીક્ષા ( મનુષ્યને) જીવતા હોય ત્યાંસુધી અનેક પ્રકારની સમૃદ્ધિ આપેછે અને પરલેાકમાં નિત્ય ( નાશિવનાનું) મહા આનયુક્ત સ્થાન આપેછે. પ
તથા
कर्माहिकीलनीमन्त्रः, संवेगर सकूपिका ।
',
निर्वाण भूभृदा स्थानी, तपस्या पारमेश्वरी ।। ६ ।।